SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨) શ્રી સિદ્ધચક તા. ૧૧-૩૮ જૈનશાસનની સ્વતંત્ર અપેક્ષાએ તો જે જીવ માને, आतध्यान એને નિત્ય માને, કર્મનો કર્તા એને માને, ભોક્તા જડજીવનની માન્યતા એ જ નાસ્તિકપણું છે. એને માને, મોક્ષ એને માટે તથા મોક્ષના ઉપાયને માનેએ આસ્તિક છે. આટલું માને ત્યારે આસ્તિક્ય શાસ્ત્રકાર મહારાજ ભગવાનશ્રી હરિભદ્રગણાય. આટલું ન માને ત્યાં સુધી એ સ્વતંત્ર સૂરીશ્વરજી મહારાજ અષ્ટકજી નામના પ્રકરણમાં આસ્તિક કહેવાય નહિ. જીવ છે, જીવ નિત્ય છે, સૂચવી ગયા કે આ સંસારમાં જીવને પોતાપણું જીવ કર્મનો કર્યા છે, જીવ કર્મનો ભોક્તા છે, મોક્ષ સમજવાની પહેલી જરૂર છે, એકેંદ્રિયાદિ હો, તિર્યંચ છે, મોક્ષનો ઉપાય છે, આ છ સમ્યકત્વનાં સ્થાન હો, મનુષ્ય હો, દેવ કે નારકો હો, પણ હું નથી છે, એને માને તો જ એ આસ્તિક છે. વ્યવહાર એમ માનનાર તો કોઈ પણ નથી, પણ જેમ સમક્તિ આશ્રીને આસ્તિકતા છે. નાસ્તિકો પણ અંધારામાં શરીરનું ભાન સર્વ ચક્ષુવાળાને હોય છે, વર્તમાન કાલના પ્રત્યયથી જીવ માનવા તૈયાર છે, છતાં શરીરના રૂપ રંગનું ભાન થતું નથી, શરીરના પણ ખટકે છે ઉણાદિની અપેક્ષાએ, ત્રણે કાલે સંસ્થાનની પણ ખબર પડતી નથી, એવી રીતે (નિત્ય) એવો માનવામાં માને તો પાછાં નરકાદિને જગતના તમામ જીવો “હું છું એટલા માત્ર માનવાં પડે અને કામનો ભોગ આપવો પડે છે. ભાનવાળા છે, અર્થાત્ જીવપદાર્થની શ્રદ્ધા બધા બાલ્યવયમાં આસ્તિકતાના સંસ્કારો પાડવામાં આસ્તિકોની છે, પણ એના સ્વરૂપનું ભાન નથી; જો આવ્યા હોય તો આગળ બગડવાનો સંભવ ઓછો કે એ સ્વરૂપે પ્રગટ થયું નથી, છતાં સમકિતી છે. માટે જ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે બાલદીક્ષિતો સિવાયના જીવોથી એ પ્રગટ કરવાનું બનતું નથી. જ જ્ઞાની થઈ શાસનના ચલાવનાર થાય છે. પોતે છે “હું છું એમ તો દરેક જૈન જીવ માને છે, પહેલાના જમાનામાં ત્રણ ઉંમરના જીવો શાસનના પણ કેવો? ક્યારનો? ક્યા સ્વરૂપવાળો? એ ખ્યાલ ચલાવનાર થયા છે. વજસ્વામિ જેવાઓ પ્રવ્રજિત તેઓને હોતો નથી. ખ્યાલ માત્ર શરીરનો એટલે થયા છે તેમને જ્ઞાન અને ક્રિયા બેય મળ્યાં છે. ઈઢિયાદિ પ્રાણોનો જ છે. અર્થાત્ જડજીવનનો વ્યવહાર નિશ્ચયને જાણનાર જ શાસન ચલાવનારા જ છે. છે. બીજાઓ નહીં વજસ્વામિ આ રીતે કલ્યાણ (અપૂર્ણ) સાધી ગયા. આ રીતે જેઓ રખડપટ્ટીનું ભાન મેળવી, બંધનો તોડી, મોક્ષમાર્ગે આત્માને વાળે છે તેઓ પ્રાંતે પરમપદ જરૂર પામે છે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy