________________
()
શ્રી સિદ્ધચક્ર (તા. ૯-૧૦-૩૮) પાળેલું ચારિત્ર અગર ચારિત્ર લેવાની તીવ્ર ઈચ્છાને સન્માર્ગગામીને જો સન્માર્ગની પ્રાપ્તિ થાય તો તેનો પ્રતાપે સંસ્કારો આત્મામાં એટલા બધા દેઢ થયેલા હોય ફાયદો ઘણો જ મોટો અને અલૌકિક છે તેવી રીતે હું કે જેથી શ્રી વજસ્વામિજીને બીજા ભવમાં પણ એ ધારણા રાખવામાં ભૂલતો નથી જ કે જો મારાથી બિનપ્રયોજનમાં પણ ઉચ્ચારાયેલો દીક્ષા શબ્દ જેમ કોઈ સન્માર્ગગામીને સન્માર્ગનો લાભ પ્રાપ્ત થાય તો દીક્ષાની તીવ્ર ભાવનાને ઉત્પન્ન કરનારો થયો, તેવી તે અનુપમ અને પંચમ દશાના સાધનભૂત છે જેવી રીતે ચારિત્ર સાક્ષાત્પણે ભવાંતરમાં કે ભવોભવમાં રીતે હું હાસ્યાદિક રસની પ્રીતિવાળા વગેરેને ખુશ સાથે નહિ આવવાવાળું છતાં તે ચારિત્રના સંસ્કારો કરનાર નથી, બલ્ક કેટલીક વખત અરૂચિકારક થઉં આત્મામાં નિરંતર રહેતા નથી એમ કંઈ કહી શકાય છું. તેવી જ રીતે કેટલાનું ભદ્રિક જીવો કે જેઓ ધર્મના નહિં. આ બધી હકીકતનું તત્ત્વ એટલું જ છે કે મારી અર્થી છે. ધર્મ કરવાને માટે પણ તૈયાર છે છતાં ધર્મના ઉપનયનને લાયકની અવસ્થા થવા પહેલાં પણ મારા સ્વરૂપની બારીકાઈમાં કે ધર્મના ભેદોની દુર્ઘટનામાં વિધાતાના સંસર્ગથી હું સ્વાભાવિક રીતે સમ્યગદર્શન ઉતર્યા નથી તેઓને હું કંઈક અંશે અપ્રિય પણ થતો સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રાના સંસ્કારને હોઈશ છતાં તે ભદ્રિક જીવોએ એટલું તો સમજવું જરૂરી ધરાવવાવાળો હોઈ બીજા ભવ્ય જીવોને પણ તે રસ્તે છે કે જેમ ઈતિહાસ, ભૂગોળ, ભૂમિતિ વિગેરેના દોરવા ભાગ્યશાળી થઈ શક્યો, જો કે મારું શરીર હાસ્ય વિષયો તેની પરિભાષા જાણનારાઓને માટે જેટલા કુતૂહલમય કથાઓથી, વર્તમાન સમાચારના સહેલા હોય છે તેટલા તેની તેની પરિભાષા નહિ સમૂહોથી, કોઈપણ વ્યક્તિની નિંદા કે પ્રશંસાના જાણનારને માટે તે સહેલા હોતા નથી, તેવી રીતે અહીં પોષાકથી સજાયેલું નથી અને તેથી હાસ્યાદિકના પણ કેટલાક ભદ્રિકજીવો એવા છે કે જેઓ સામાન્ય રસિકોને હું તેટલી પ્રીતિ ઉપજાવનાર થઈ શકે નહિં, રીતે ધર્મનું સ્વરૂપ ભેદ કે તેની તારતમ્યતાને નહિ સમજી એ અસંભવિત નથી. પરંતુ કદાચ તેવા હાસ્યાદિકના શકવાવાળા હોવાથી કે નહિં જાણવાવાળા હોવાથી રસિકોને હું અરૂચિ કરનાર પણ બન્યો હોઉં, કારણ કે મારાથી યથાર્થ લાભ તેઓ ઉઠાવી શક્યા નથી. પરંતુ મેંહાસ્યાદિકના રસો પોષ્યા નથી અને વ્યક્તિગત નિંદા અવ્યક્ત અક્ષરોથી વાણીને બોલનાર મનુષ્ય પણ પ્રશંસાના પોષાક પહેર્યા નથી અને તેથી જ હું તેવા વયના પરિપાકે અને અભ્યાસના યોગે જબરજસ્ત હાસ્યાદિકના રસિકોને પ્રીતિકર થયો નથી. એ મારી વાદી થઈ શકે છે, તેવી રીતે ભદ્રિક જીવો પણ મારા ધ્યાન બહાર નથી, અને કથંચિત્ સમ્યમાર્ગને નહિં કથનનું તત્ત્વ એકદમ નહિં સમજે તો પણ તેઓ જો જાણનારા એવા તે લોકોને અરૂચિકર પણ થયો હોઈશ, વારંવાર તેનું પરિશીલન કરશે અને ધીમે ધીમે પરંતુ શાસ્ત્રકારો જેમ ગ્રંથ કરવાના પ્રસંગમાં સ્પષ્ટ વિચારશ્રેણીમાં મારા કથનને ઉતારશે તો ભવિષ્યમાં શબ્દોમાં જણાવે છે કે, અનભિજ્ઞ લોકોના અસદ્ભાવ તેઓ મને અત્યંત પોષનારા થશે અને મારા પોષણમાં તરફ કે તેમની અરૂચિભાવ તરફ ગ્રંથકર્તાઓએ લક્ષ્ય જ તેઓ પોતાનું શ્રેય માનશે એ નક્કી જ છે. આપવાનું નથી, કેમકે અનેક ઉન્માર્ગગામીઓને થતી અરૂચિ અને એને લીધે થતા નુકશાન કરતાં કોઈ કોઈક