SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી સિદ્ધચક્ર ( માર્ચ ૧૯૩૯) ધર્મ'ભલે હોય, પરંતુ આત્માને સંસાર સાગરથી દેખાવના પુરુષાર્થ છે. પરંતુ ખરી રીતે તે મહા જે તારે છે તે ધર્મ એ કસોટી લઈને તે ઉપર જો અનર્થથી ભરેલા છે!હવે ધર્મ અને મોક્ષ બાકી રહે બીજાના ધર્મોનું સત્વ મેળવવા બેસીએ તો સઘળા છે. ધર્મ અને મોક્ષ એ બંનેમાં પણ છેલ્લું સ્થાન ધર્મો અધર્મના વર્ગમાં પડે છે અને એક માત્ર જૈન મોક્ષનું જ છે. મોક્ષ સાધ્ય છે. મોક્ષ ધ્યેય છે મોક્ષ ધર્મ જ ધર્મ તરીકે ટકી રહે છે. આ શબ્દોનું જૈન ઈષ્ટ છે અને ધર્મ એ તો મોક્ષનું સાધન માત્ર જ છે તરફના મિથ્યા પક્ષપાતથી કહેતો નથી અથવા અંધ જેમ સાધ્યની પ્રાપ્તિ પછી સાધન નકામું બની જાય શ્રદ્ધાથી પણ કહેતો જ નથી, પરંતુ સાચી સ્થિતિ છે તે જ રીતે મોક્ષ એ સાધ્ય સિદ્ધ થાય છે કે તે જ પ્રકટ કરવાના આશયથી જ એમ કહેવું પડે છે અને ક્ષણે ધર્મ રહેતો નથી, જ્યાં સુધી મોક્ષ સિદ્ધ થયો એમ કહેવું એ કર્તવ્ય છે. આ દશ પ્રકારોથી યુક્ત નથી ત્યાં સુધી તો ધર્મરૂપી સાધનની જરૂર રહેવાની એવો જે ધર્મ છે તે જ ધર્મ અભયદાન આપનારો, જ અને તે ધર્મ તે પણ માત્ર શબ્દોમાં જ નહિ, શાંત શુદ્ધ અને પવિત્ર છે અને એ ધર્મનું જેઓ જેઓ પરંતુ વર્તનમાં જ ઉતારવાની આવશ્યકતા રહેવાની અવલંબનલેછે તેઓ તેઓ આ અસારસંસાર સાગર આવો દશપ્રકારનો સંયમાદિથી યુક્ત ધર્મ જે પાળે ઉલ્લંઘીને મોક્ષરૂપી મહાસ્થાન પામે છે. છે તે ધર્મરૂપી પુરુષાર્થને પાળીને પરમાર્થ રૂપ મોક્ષ શુદ્ધ આનંદ ક્યાં છે? રૂપી મહા પુરુષાર્થને વરે છે. તેમ સઘળા એ - પુરૂષાર્ય વર્ગીકરણની દૃષ્ટિએ ચાર કહ્યા. પુરુષાર્થને વરવાની ઇચ્છા રાખીને તે દષ્ટિએ બની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે પુરુષાર્થો શકે તેટલું વધારે કાર્ય કરો ત્યાં જ તમારા મનુષ્ય વર્ગીકરણની દૃષ્ટિએ છે. જેમ ૪ જાતિ અથવા ૫ તરીકેના જીવનની સફળતા છે અને એ મોક્ષમાં જ ગતિ શાસ્ત્રમાં કહી છે તેથી તે બધી જ જાતિઓ એક સાચો અને શુદ્ધ આનંદ રહેલો છે. અને ગતિઓ આત્માને માટે મેળવવા યોગ્ય છે વ્યાખ્યાનકાર મહારાજ શીલંકાચાર્ય એવો શાસ્ત્રકારોનો આદેશ નથી તે જ પ્રમાણે ચારે મહારાજે પહેલા અધ્યયનમાં સ્વ-સમયના પુરુષાર્થો પણ સાધવા યોગ્ય છે એવો શાસ્ત્રકારોનો ગુણદોષો કહ્યા. ગુણો જણાવ્યા વિના જ ઉલ્લાસ આદેશ છે જ નહિ. શાસ્ત્રો તો સ્પષ્ટ રીતે કહે છે કે આવે જ નહિ. દોષોને અંગે ઉલ્લાસ આવી જાય અર્થ અને કામનો પરમાર્થ દૃષ્ટિએ વિચાર કરશો તો કલ્યાણ હણાય. જેટલા ઉલ્લાસથી ગુણ તરફ તો એનો અર્થ પણ મોક્ષ જ થાય છે અને જો લૌકિક વર્તે તેટલા જ ઉલ્લાસથી જો જે દોષ તરફ વર્તે તો દૃષ્ટિએ વિચાર કરશો તો અર્થ અને કામ એ પરિણામ ભયંકર જ આવે. નીંદનીય વસ્તુઓ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy