________________
સિદ્ધચક
ને શ્રી સિદ્ધયેય નમઃ | છે : લ-વા-જ-મ:૪ છે
- -: ઉદ્દેશ :૧ સમિતિના લાઈફ મેમ્બરોને
| શ્રી નવપદોમય શ્રી સિદ્ધવિના મૂલ્ય
ચક્રની આરાધના અને B ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક હિ
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આગમની મુખ્યતાવાળી ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬
6 શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું છેદેશના અને શંકાના સમા-: લખો :
ધાન (આદિ)નો ફેલાવો શ્રી-સિ-સા-પ્ર-સ પાક્ષિક મુખપત્ર
કરવો. વિજાત બાર ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
તંત્રી
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૧૦ વિરસંવત્ ૨૪૬પ, વિ. ૧૯૯૫
પાનાચંદ રૂપચંદ ઝવેરી
|
૧૯ ફેબ્રુઆરી ૧૯૩૯ મહા સુદી પૂર્ણિમા
જે ધર્મના અથિયોનું જીવતા મેકઅમૃતબિંદુઓ
૧. પરલોકમાં હિત કરનાર છે એમ ધારી આકાંક્ષાદિ ૪. મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમાદિવાળાને રહિતપણે શ્રી જીનવચનને ઉપયોગથી શ્રવણ કરે
કોઈપણ દિવસ શ્રી જૈનશાસથી વિપરીત તે શુલપાક્ષિક શ્રાવક ગણાય.
પદાર્થનું સત્ય તરીકે ગ્રહણ થાય જ નહિં.
૫. જો સમ્યગ્દષ્ટિવાળો મનુષ્ય હોય તો તે જ્યારે અત્યંત કઠિને કર્મોનો નાશ થાય ત્યારે જ શ્રી
સાચા પદાર્થને સાંભળે ત્યારે જરૂર તેની શ્રદ્ધા જીનવચનનું શ્રવણ પરલોકના હિતની બુદ્ધિથી
કરવાવાળો જ હોય. પ્રાપ્ત થાય.
૬. જુઠા પદાર્થની શ્રદ્ધા અજ્ઞાનથી અને મિથ્યાદષ્ટિ ૩. મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ આદિ જેને થયા એવા ગુરૂના વચનથી થાય છે. માટે સાચી • હોય તેને તત્ત્વાર્થની સાચી શ્રદ્ધા થાય જ છે. ' શ્રદ્ધાની દુર્લભતા છે.