SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Ayd * શ્રી સિદ્ધચક તા. ૫-૧-૩૯ સંસ્કારની જમાવટ થાય. પડળ આવી જાય, અવસ્થા અંગે જ્ઞાનાદિ ગુણો ન જાણ્યા, ન જોયા, ન એમાં શ્રદ્ધા બદલાઈ જાય તો પણ એ સંસ્કારનો પ્રભાવ નિગોદમાં કરી, તેથી જ્ઞાનાદિ ગુણો વધ્યા તેમાં હા-શ” એમપણ પણ ખસતા નથી. જેને સમ્યકત્વ થયું નથી તેને ન થયું. સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદીયામાં પણ જઘન્યમાં અવકાશ નથી, વાવ્યા વગર ખેતી થાય નહિ. તેવી જઘન્ય જ્ઞાનગુણ હોય છે અને તે જે જ્ઞાન ધારણ કરે તે રીતે જીવ પોતાના સ્વરૂપ ઉપર લક્ષ્ય આપશે નહિ તો જઘન્ય અને તે જ અક્ષરનો અનંતમો ભાગ છે, શ્રી પામશે ક્યારે? પોતાના આત્માને અંગે પોતે કોણ છે નંદીસૂત્રમાં જણાવે છે કે જીવને અક્ષરનો અનંતમો એ તપાસે તો આવરણ જરૂર જણાશે અને અનુક્રમે ભાગ હંમેશા કાયમ ઉઘાડો હોય છે. જો તે પણ વૈરાગ્ય પામશે. અબરાઈ જાય તો જીવ અજીવ થઈ જાય. જીવ કોઈ દિવસ અજીવ થતો નથી. માટે અક્ષરનો અનંતમો ભાગ અક્ષરનો અનંતમો ભાગ એટલે? કોઈ દિવસ પણ અવરાતો નથી. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી કેમ શાસ્ત્રકાર મહારાજા ભગવાનશ્રી કહેવાય ? ચૌદપૂર્વને જાણનારા અક્ષરે કરી પરસ્પર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર સરખા હોય, પણ અર્થ થકી છઠાણીયા હોય. ષસ્થાન માટે અષ્ટકજી પ્રકરણમાં આગળ સૂચવી ગયા કે આ પતિતા એટલે છ સ્થાનમાં દાખલ થયેલા, સંખ્યાતભાગ જીવે અનાદિની પોતાની રખડપટ્ટીનું કારણ જાણવું અધિક એટલે સામાન્ય ચૌદપૂર્વી જેટલા અર્થ જાણતા જોઈએ. આ જીવે પોતે પોતાને ઓળખ્યો જ નથી. જો હોય તેનાથી સંખ્યાત ભાગ અધિક અર્થ જાણનારો, પોતે પોતાને પરમાર્થદષ્ટિએ ઓળખે તો રખડવું જલ્દી અસંખ્યાતભાગને જાણનારો અનંતભાગને જાણનાર; બંધ થઈ જાય. તેણે કેવળ દુનિયાદારીના જ પદાર્થો એવી રીતે ગુણમાં સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અને (આહાર, શરીર, ધન, માલમિલ્કત) ને જ ઓળખેલ અનંતગણ જાણનારા આ છએ સ્થાનમાં ચૌદપૂવી છે અને તેથી તેને જ માટે પ્રવૃત્તિ કરે છે. મિથ્યાત્વ એ પરસ્પર હોય. એકપૂર્વીને મર્યાદાપૂર્વક રાખીએ તેનાથી જ પોતાના સ્વરૂપની ઓળખાણ થવા દેતું નથી. અધિક સંખ્યાત, અસંખ્યાત, અનંતભાગને તથા સમ્યકત્વ એટલે શું તે ધ્યાનમાં લેવાનું છે. બાહ્યપદાર્થોને સંખ્યાત અસંખ્યાત અને અનન્તગુણ અર્થને ધારણ પોતાના માની લેવામાં આ જીવ અનાદિથી ભૂલ કરતો કરનાર હોય. જે ઉંચામાં ઉંચી સ્થિતિને ધારણ કરનાર આવ્યો છે; જો બાહ્યપદાર્થને એણે પોતાના ન માન્યા ચૌદપૂર્વી હોય છે. તેમાં અનન્તગુણવાળા જે છે તે પણ હોત તો આ રખડપટ્ટી થાત જ નહિ. બાહ્યપદાર્થોની અક્ષરના અનંતમા ભાગે જ જ્ઞાન ધરાવે, પ્રાપ્તિમાં “હાશ' કહી આનંદ માને છે, તેમાં નુકશાન લબ્ધિઅપર્યાપ્ત પહેલે ક્ષણે ધારણ કરે તે પણ અક્ષરનો થતાં “ઓ-ઓ' કહી દીલગીરી ધારણ કરે છે. પોતાના અનંતમો ભાગ અને ચૌદપૂર્વી ઉત્કૃષ્ટો ધારે પણ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy