________________
વિક્રમચરિત્ર યાને કૌટિશ્ય વિજય અન્યદા અવન્તિપતિને પેાતાના વડીલખ ભર્તૃહરીનુ સ્મરણ થયું. આહા વિધિના ન્યાય તા જુઓ ! એક જ પિતાના એ પુત્રા છતાં એક માટેા રાજાધિરાજ અને બીજો વનવાસી તપસ્વી! એક શ્રીમાન એક સન્યાસી! એ બધુ અત્યારે શુ કરતા હશે ! કયાં રહેતા હશે ? અરે વનવાસના દુઃખથી મારા વડીલ બધુ કૃશ થઈ ગયા હુશે. તેમની સાર સંભાળ નહી લેનાર તે સ’સારસુખમાં લુબ્ધ રહેનાર એવા મને ધિકકાર છે. ”
૪૬
""
રાજાએ રાજસેવકોને પોતાના બધુ ભતૃહરીને શોધીને અહીં તેડી લાવવાની આજ્ઞા કરી. આજ્ઞાને આધીન સેવકો રાજયોગી ભતૃહરીને વિનતિ કરી તેડી લાવ્યા
એ શરીરે કૃશ થયેલા રાજયેગી તપસ્વી બહરીને રાજા વિક્રમાદિત્યે ચરણમાં નમીને પ્રણામ કર્યાં. આહા! વડીલ બંધુ તપસ્યાથી કેવા કૃશ થઇ ગયા છે!
6:
બંધુ ? આ વનવાસના ના ત્યાગ કરો ! મારી ઉપર કૃિ કરી આ અવંતીનું રાજ ગ્રહણ કરે ! હે ભગવન ! એટલી મારા પર કૃપા કરે!”
“રાજન ! ગંધનકુળના સર્પોની માફક ઉત્તમ પુ ષા પેાતે ત્યાગ કરેલી રાજ્યલક્ષ્મીને ફરી ઇચ્છતા નથી. એ બાહ્યલક્ષ્મી કરતાં અંતરંગ-લક્ષ્મીને મેળવવા જ ચેાગીએ તે પ્રયત્ન કરે છે. તેમ તપાસ્યા કરવામાં જ પ્રીતિ વધે ! ”
ભર્તૃહરીની ત્યાગવૃત્તિ જોઈને રાજાએ ફરી પ્રાર્થના કરી. દ્ ભગવન્ ! ત્યારે આપ અહીયાં રાજમહેલમાં મનગમતાં ભાજન કરી સુખેથી મારી સાથે રહેા ! ”
રાજમહેલમાં રહી મનગમતાં ભેજન કરવાં એ સાધુના ધર્મ નથી. અમે તે વનમાં રહી તપસ્યામાં જ