________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
૪૪૦
આખરે નિરાશ થતી એટલી.
પાતાના ચારીના કાને પડતુ મુકી જીવ બચાવવાની આશાએ ચાર જે ભીંત કેચીને આભ્યા હતા, તેજ રસ્તેથી અહાર નીકળવાને માટે તે તરફ ગયા.
“ અરે સુભગ ! ત્યાંથી જવાનુ રહેવા દે! આ માર ણેથી જા ! ” એમ કહી રત્નમ જરીએ ચારને પાછા વાળી એના ચેતનું બારણું ઉઘાડી દીધું. મકાનના બારણામાંથી નીકળગ઼ાતે ચાર પાછા ફરીને દરવાજાને માગે આવ્યા. કુવામાંથી બહાર નીકળતાં જ અકસ્માત થા. એ અકસ્માતથી બારણા તરફ્ જતાં અજાબુથી કમાટ સાથે ચારનું કપાળ ભટકાવાથી બેશુદ્ધ બની ફરસમધી જમીન ઉપર જીડી પડયો, તે તેના નામ રમી ગયા. ધન્ય શેઠની ખબર કાઢવા માટે તેમના સમાચાર લેવા માટે ચાર પણ સ્વાના થઈ ગયા; શેઠાણીના મકાનમાંજ અને પેાતાનુ શરીર સોંપી એના આત્મા ઉડી ગયા. પાડેલા પાનને ખરતાં વાર નથી લાગતી તા જેનુ આયુષ્ય આવી રહેલુ હોય તેવાને પણ ક્યાં વાર લાગવાની હતી? મૃત્યુ કાંઈ ચાહુ જ થાણે છે કે, આ ઘર છે કે જંગલમાં કે માઈમાં ? અન્નને શેઠાણીએ વળાવી દીધા, ને એમનાં શરીર માં તેને જોઈ હવે રોઠાણીની ભાવનાએ પલટા લીધે. એની બધીય અથની રમત અત્યારે ા 3ડીગાર થઇ ગઈ હતી.
આ બધીય રમતને નિહાળતા પેલા પરદેશી યાત્રિક (વિક્રમ રાજા ) સતીનુ સતીત્વ જોઇ ખુમ તાજીમ થઈ ગા. વાહ ! કલિયુગની સતી ! આખરે આવી જ તારી મતિ ! સતી થઈને તે પણ ભૂલ કરી; એક પાપ વા પાછળ જ કેટલાંય પાપ ન કરવાનાં કર્યા. તાય
..