Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala
Catalog link: https://jainqq.org/explore/022678/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ छ भी इमेिश्वर पार्श्वनाथाय नमः પડિત શ્રી શુભશીલગણિ કૃત વિક્રમ ચરિત્ર ચાને કોટિલ્ય વિજય ( ચિત્ર ) -શ વિશને સાહિત્ય પ્રકાશક ગ્રંથમાલા ગ્રામિસ્થાન: મેવાડ કેચીટલાક લીકાંટારા-પોલિગેટ પાસે, માથાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસન સમ્રા વિજયનેમિસુરિ–જતેવિધાનદાનુષાંક છે ઘણું રઝ શ્રી વેશ્વર Hશ્વનાશાય નમ: પંડિત શ્રી શુભાશીલગણિ કૃતવિક્રમ ચરિત્ર યાને કૌટિલ્ય વિજય (સચિત્ર) IIIIIIIIIIuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu -= uuuuuuu – પ્રકાશક -- વિધાનંદ સાહિત્ય પ્રકાશક ગ્રંથમાલા પ્રાપ્તિસ્થાન –મેવાડ-કેમીલ-વર્કસ ઘીકાંટા રોડ-પોલિશગેટ પાસે, અમદાવાદ. u uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu suuuuuuuuuuuuu printinuinniniiiiiiiiiiiiiiiiiiuuuuuuuuu Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ બીજી આ ગ્રંથના છાપવા છપાવવાના બધા હક્કો મેવાડ-કેમીકલ-વસઉદેપુર (મેવાડ) વાલાને સ્વાધીન છે. માટે કોઈએ આ ગ્રંથમાંથી કોઈ પણ ભાગ છાપ છપાવવું નહિ. નેમિ સં. ૧. કિંમત રે ૪-૦-૦ :લેખક: મણીલાલ ન્યાલચંદ શાહ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્રસૂરિચકચક્રવતિ જગદ્ગગુરૂ તપગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી ૧ થી ૫ જન્મ સં. ૧૯૨૮ ગણિપદ સં. ૧૯૬૦ પન્યાસપદ સં. ૧૯૬ ૦ દીક્ષા સં. ૧૯૪૫ સૂરિપદ સંવત ૧૯૬૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. વર્તમાનકાળના જૈન યુવકેની અમર અને શુદ્ધ ભાવનાને પોપવામાં જૈન સાહિત્ય અગત્યનો ભાગ ભજવે છે. આપણા પૂર્વના જેન આચાર્યો તેમજ જૈન સાધુઓએ પોતપોતાની વિદત્તાથી આ જૈન સાહિત્યની સંકલનાને અમર બનાવી છે. તેમણે અનેક નાના મોટા સાહિત્યમાં જૈન સાહિત્ય છૂપાવી રાખેલું છે. જે આજે આપણા જીવનને પવિત્ર બનાવવા માટે અતિ ઉપયોગી થઈ પડે છે. જો કે જૈનસમાજ જૈન સાહિત્ય તરફ જોઈએ તેવી લાગણી પ્રધાન ન હોવાથી કેટલુંક ઉપયોગી જૈન સાહિત્ય એમજ નાશ પામી જાય છે. પણ બહાર પ્રકાશનમાં આવવા પામતું નથી. આજના બુદ્ધિવાદના જમાનામાં જ્યારે કેટલાક જુના વિચારવાળાઓ જ્ઞાનની આશાતનાના ભયે પ્રકાશન કરતાં અચકાય છે કેમકે કોઈપણ વિશિષ્ટ જ્ઞાનના અભાવે આજે દરેકનું જ્ઞાન મન્તવ્ય જુદું જુદું હોવાથી જૈન સાહિત્ય પુરતા પ્રમાણમાં પ્રકાશન પામતું નથી, એ ઓછી દીલગીરી છે ? છતાંય સમયને લઈને માણસેના વિચારો પ લે છે. આજના વિચારો કાલે બદલાઈ જાય છે, નવા વિચારો જુના થાય છે, જુના સમયરૂપ એરણ ઉપર ધડાઈને નવીન પલ્ટારૂપ થઈ જાય છે. દેવની અનુપમ ઈચ્છાથી આ જુને અને અપ્રસિદ્ધ ગ્રંથ જગત સમક્ષ પ્રકાશન પામે છે. વિક્રમ ચરિત્ર એ એક અપૂર્વ અને રસપ્રાધાન્ય ગ્રંશ હેવાથી સર્વજન પ્રિય થાય તે એમાં કંઈ શંકા ઉઠાવવા જેવું તે નથીજ. સમાજને ઉપયોગી સાહિત્યમાંનું આ એક અપૂર્વ સાહિત્ય સમાજને જે ઉપયોગી અને ઉપકારક થાય તે આજના જમાનામાં પણ આ સાહિત્યને સંપૂર્ણ યશ એના કર્તા શ્રી શુભ'શીલગણિને ફાળે જાય છે, કારણકે આ અપૂર્વ કૃતિ એમની વિદત્તાના પરિણામ રૂપજ છે, આ ગ્રંથના મૂળ કર્તા તેઓશ્રી પોતેજ છે. | વિક્રમ સંવત ૧૨૪૦ લગભગમાં જગચંદ્રસૂરિશ્રી મહાવીર સ્વામિની ૩૫ મી પાટે થયા. જગત્યંદ્રસૂરિ મહાન તપસ્વી હતા. બાર વર્ષ પર્યત આયંબિલની તપસ્યા કરી હોવાથી ચિડના રાણાએ Page #7 -------------------------------------------------------------------------- ________________ જગદ્રસૂરિને તપાગચ્છ' બિરૂદ આપ્યુ. ત્યારથી નિગ ́થ ગચ્છનું નામ તપાગચ્છ પડયુ. તેમની પાટે તેમના શિષ્ય દેવેન્દ્રસૂરિ થયા. તેમણે કર્મગ્રંથ પચ્ચખાણભાષ્ય વિગેરે અનેક ગ્રંથ લખેલા છે. તેએ સંવત ૧૨૭૧ થી ૧૩૨૦ સુધી વિધમાન હતા, મહાન વસ્તુપાળ મંત્રીની આગેવાની નીચે શ્રી દેવેન્દ્રસૂરિને સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમની પાટે વિધાન દરિ થયા. તેમની પાટે શ્રધ ધ્યેયરિ થયા, શ્રીધધધરિ દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની પાર્ટ સામપ્રભસૂરિ થયા તેએ ૧૩૩૨ થી ૧૩૭૩ સુધી વિધમાન હતા. તેમની પાટે સામતિલકસૂરિ થયા. તે સ. ૧૩૭૩ થી ૧૪૨૪ સુધી સૂરિપદ પર હતા. તેમની પછી દેવસુ ંદરસૂરિ તેમની પાટે આવ્યા તેએ સવત ૧૪૨૪ થી ૧૪૫૬ સુધી સૂરિપદે હતા. તેમની પાર્ટ સામસુંદરસૂરિ થયા તે ૧૪૫૬ થી ૧૪૮૩ સુધી હતા. તેમના વદહસ્તે તારગાજીની પ્રતિષ્ઠા થઇ છે. તેમના પછી મુનિસુ ંદરસૂરિ થયા. સંવત ૧૪૭૮ થી ૧૫૩૩ સુધી તે સુરિપદે હતા. તેમને કાલી સરસ્વતીનુ બિરૂદ મળેલું હતું તેમજ બાદશાહ મુઝફરખાન તરફથી વાદિ ગોકળષટનું પણ બિરૂદ મળેલુ હતુ. ઉપદેશ રત્નાકર, આધ્યાત્મ કલ્પદ્રુમ તેમજ સતિકરઆદિ અનેક ગ્રંથાના તે કર્તા છે. તેએ સહસ્રાવધાની તરીકે પ્રસિદ્ધ હતા. તેમના વિનેય શિષ્ય શુભશીલણ લગભગ ૧૫૨૧ સુધી વિધમાન હતા. એ શુભશીલગણિજ આ વિક્રમચરિત્ર ગ્રંથના કર્તા શુભશીલણુએ ભરતેશ્વરત્તિ તેમ જ સ્નાત્રપ ચાર્શિકા અને પંચાસ્તિ પ્રાધસંબંધ આદિ ગ્રંથો રચેલા છે. તેમજ આ વિક્રમચરિત્ર ગ્રંથ પણ વિક્રમ સંવત ૧૪૯૯ માં રચેલા હોય એમ લાગે છે. કર્તાએ આ ચરિત્ર એ ખંડ અને ખાર સમાં વ્હેંચી નાખ્યું, છે. પહેલા ખડમાં એકથી સાત સ` સુધી અને બીજા ખંડમાં આથી ખાર સ` સુધીમાં વિક્રમરાજાનું ચરિત્ર લગભગ સાતહજાર લાકથી રસિક ભાષામાં વર્ણવ્યું છે. ભવ્યજ્ગ્યાને સહેજે સ્વભાવે વાંચવાનુ આકર્ષીણ રહે અને તે સાથે કઇંક ઉપકારકારક Page #8 -------------------------------------------------------------------------- ________________ 3 થાય એ દષ્ટિથી કર્તાએ સુંદર વસ્તુની ગુથણી કરેલી છે. કર્તાને એ મહાભારત પ્રયાસ ત્યારે જ સફળ થાય કે આાજતા સમાજ એ કર્તાની રસધારને હથી ઝીલે અને જીવનમાં ઉતારી ધ્વનને આદર્શોરૂપ બનાવે. પોતાના આ અપૂર્વ ઐતિહાસિક ચરિત્રને મેં મારી બુદ્ધિ અનુસાર આધુનિક સમયને અનુચરિત્રમાં જે જે પાત્રો ચરિત્રમાં જે વસ્તુ છે સંસ્કૃત શ્લોક ઉપરથી નવલકથાના સ્વરૂપમાં સરીને લખ્યું છે. આ નવલકથામાં મૂળ આવે છે બહુધા તેજ પાત્રા કાયમ રાખી તેજ વસ્તુનું દિગ્દર્શન કરી પોતાની બુદ્ધિ કલ્પના દોડાવી નથી, કર્તાએ આ ચરિત્રમાં કયાંક સમય ઝમાવટ પણ કરી છે. વળી આ ચરિત્રમાં કૌટિલ્ય અને સ્ત્રીપાત્રાના સંબધ વિશેષ હોવાથી મે પણ કર્તાના આશયના ખ્યાલ રાખી જે પાત્રા જેવી સ્થિતિમાં હતા તેને તેવી સ્થિતિમાં રાખી, વાંચકને રસિક લાગે તેવી રીતે આલેખ્યાં છે. તેમજ પુસ્તક મોટુ થવાના ભયથી કયાંય બુદ્ધિકલ્પના દોડાવી નવીન પાત્રા ઉમેરવાની વૃત્તિ રાખી નથી. યુવકોની ભાવનાને અમર ખનાવી તેમના વનને આ બનાવતું આ કથાનક જરૂર જૈન ધર્મના ગૌરવને વધારશે. અવંતીપતિ વિક્રમ જૈન ધર્મનો કેવા રાણી અને શ્રાવક ધર્મને પાલન કરનારા, રાજ પ્રત્યાખ્યાન કરનાર, વ્રતધારી ને ત્રિકાળ જીન પૂજન કરનાર એ રાજાના સંબંધમાં આજના યુવાને ઘણુ નવીન જાણવા મળશે. જૈન બંધુઓ અને વિદ્યાના આ નવીન પ્રગટ થતા સાહિત્યને જરૂર સહારે ! આદરથી, પોતાના ધાર્મિક અભિમાનથી આ સાહિત્યને બહેળા પ્રચાર કરી ઉત્તેજન આપે! આજના જમાનાના જૈન ધર્મના ગૌરવના વધારનાર આ નવલકથામાં જૈન સિદ્ધાંત વિરૂદ્ધ લખવાનો સંભવ ન હોય છતાંય પ્રેસના દોષથી કઇંક ભૂલા જણાય તો વાચકે સુધારીને વાચવા કૃપા કરશે. એજ નમ્ર વિનંતિ! લી. મણીલાલ ન્યાલચંદ શાહ. Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષ્ય બાળતેજ તાપીને તીરે રાજમુગુટ દાવપેચ એ અવધૂત કાણુ મેલાપ નરદૂષિણી પ્રતિષ્ઠાનપુરમાં કૌટિલ્ય કલાવતી હરણ ખરકચાર મદમર્દન દેવકુમાર અવ તીમાં નિષ્ફલતા કૌટિલ્યવિજય સુવર્ણ પુરૂષ વચમાં આવતીવૃદ્ધી સિદ્ધસેન દિવાકરસૂરિ અનુક્રમણિકા. પૃષ્ઠ વિષય ૧ વલ્લભીપુરમાં વિક્રમચરિત્ર વિક્રમાદિત્ય મુશીબત ૧૦ ík ૨૫ ૩૪ ૪૧ ४८ ૧૫ ૬ ૩ ૭૨ કનકાનતીમાં ઉપકાર પર અપકાર વતનમાં અવંતીપાર્શ્વનાથ ૨૧ ૯૦ ૧૦૧ ૧૧૨ ખળભળાટ ૧૨૪ બુદ્ધિ છે કાઇના બાપની ૧૩૪ ૧૪૫ ૧૫૪ ૧૬૪ ૧૭૧ ૧૭; વિચિત્ર ન્યાય ૧૮૪ છઠ્ઠોના લેખ ૧૯૫ નારીચરિત્રે ૨૦૧ વધાદારી ૨૧૦ આલેાચના રાજગુર વિક્રમ સંવત્સર શુકરાજકથા શ્રીદત્ત શુકરાજ અને હંસરાજ ચન્દ્રશેખર શત્રુ જય શત્રુ જયનીયાત્રા પરદુઃખભંજન નગરચર્ચા ચેારનિગ્રહ દેવદમની રત્નતીપેટી ઉમાદે પાંચદ મય છત્ર કાલિદાસ પડિત પૃષ્ઠ ૨૧૭ ૨૨૭ ૨૩૪ ૨૪૪ ૨૫૧ ૨૫૯ ૨૬૫ २७६ ૨૫૪ ૨૯૩ ૩૦૨ ૩૮ ૩૧૬ ૨૨૨ ૩૨૮ ૩૩૧ ૩૪૪ ૩૫૪ ૩૬૨ ૩૯૦ ३७७ ૩૮૪ ૩૯૨ yo ૪૧૦ Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય વ્યા કરFT ને કાવ્ય સુથાવણી મતિવિંધાતટ વિજયજી રત્નમંજરી એકજભૂલ ભૂલનો ભોગ સ્ત્રી ચરિત્ર સ્વામીભક્તિ ઉદારતા પ્રતિજ્ઞા અબાલારાણી રૂકમિણી વ્યાખ્યાન માર્તન્ડ મતિ ) વિજયજી Page #12 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પૃષ્ઠ ૪૨ ૩ ૫૧ 3 ૪૩૧. ૫૨૬ ૫૨૮ ૪૪૧ ૪૫૫ વિષય રત્નમંજરી એકજભૂલ ભૂલનો ભોગ સ્ત્રી ચરિત્ર સ્વામીભકિત ઉદારતા, પ્રતિજ્ઞા અબેલારાણી રૂકમિણી વિષય પરકાય પ્રવેશવિધા આશ્ચર્ય ધર્મદેશના બુદ્ધિની પરીક્ષા અરિમર્દન રાજા ધર્મનું ફલ હા! વિક્રમ ઉપસંહાર ૫ ૨૪ ४७८ ૫૪૨ ૫૪૯ ૪૮૬ ૫૫૬ ૪૯૫ ૫૦૫ ૫૬૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ આ નવલકથામા આવતા મુખ્ય પાત્રોની ઓળખાણ વિક્રમાદિત્ય.................અવંતીને રાજા ભર્ત હરી ............. વિક્રમાદિત્યના વડિલબંધુ વિક્રમચરિત્ર ........ વિક્રમાદિત્ય રાજાને કુંવર ભટ્ટમાત્ર................અવંતીને મહા અમાત્ય બુદ્ધિસાગર ................અવંતીને મંત્રી મહિસાગર............ અવંતીને મંત્રી સિંહ....................અવંતીને કેટવાલ શાલિવાહન............ પ્રતિષ્ઠાનપુરના રાજા શુદ્રક..................... શાલિવાહનને બળવાન સુભટ અઘટકુમાર...............વિક્રમરાજાને બળવાન સુભટ અગ્નિવૈતાલ.............. ....વિક્રમરાજાને સહાય કરનાર દેવ ખરક ચેર.......... અવંતીને લુંટનાર ચંડિકાની સહાયથી ગર્વિષ્ઠ થયેલ ચોર કાલીદાસ............... વિક્રમરાજાને જમાઈ કમલાદેવી. .......... વિક્રમરાજાની મુખ્ય પરણી કલાવતી ............... વિધાધરબાલા વિક્રમરાજાની પત્ની સુકુમારી................. શાલિવાહન તનયા વિક્રમરાજાની પત્ની લક્ષમીવતી .............. વિક્રમરાજાની રાણી રત્નની પેટીવાળી દેવદત્તાની............. પંચદંડમય છાત્રને રાજાને છેદ લગાડનાર વિક્રમ સુભદ્રા................ રાજકુમારની સ્ત્રી વિક્રમચરિત્રની પત્ની રૂપકુમારી............... રાજકુમાર વિક્રમચરિત્રની પત્ની Page #14 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જૈન સમાજમાં વાંચવાને માટે ઘણું પુસ્તકો છે, તેમાનું આ વિક્રમચરિત્ર-યાને કૌટિલ્યવિજય (સચિત્ર) એ પણ અતિઉત્તમ બુદ્ધિગમ્ય-પરોપકારીકૃતિ અને ધર્મનિષ્ટતાના અનેક વિધ દ્રષ્ટાંતથી ભરપુર છે. આ ગ્રન્થ બહાર પાડતા અમોને અત્યન્ત આનંદ થાય છે કે ! આ ગ્રન્થ સર્વમાન્ય તેમજ સર્વને પ્રિય થાય તે રસપ્રદ અને કૌટિલ્યથી ભરપુર છે આ પુસ્તકની પ્રથમવૃત્તિ મહેતા નાગરદાસ પ્રાગજીભાઈએ શા. મણીલાલ ન્યાલચંદભાઈ પાસેથી ભાષાન્તરરૂપે તૈયાર કરાવ્યું તે ખલાસ થતા. અમુક ટાઈમ પછી તેની માગણું ખુબજ ચાલુ રહી તેથી મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ પાસેથી પૂજ્યપાદ શાસન સમ્રાટ મહાનપ્રભાવીક યુગપ્રધાન-જગદ્ગુરૂ-આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય રત્ન પ્રશાન્ત મૂર્તિ વિગુણસંપન્ન મુનિરાજશ્રી જીતવિજયજીગણી તથા તેમના શિષ્ય રત્ન વિર્ય મુનિશ્રી વિદ્યાનંદવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી અમે એ વિક્રમચરિત્ર તથા પૃથ્વીચંદ્ર-ગુણસાગર એમ બને પુસ્તકોના સર્વ હક્કો લઈને તેમાંથી આ ગ્રન્થ અમોએ છપાવ્યો છે તેથી હવે તેમને કોઈપણ હક્ક રહેશે નહી. અને બીજા પણ છપાવનારાઓ અમારી રજા શિવાય છપાવી શકશે નહી. મુનિરાજશ્રી જીતવિજયજી ગણિથીની ભાવના ઘણી ઉત્તમ છે કે સારામાં સારા પુસ્તક બહાર પડે અને તેને ઉપયોગ જનતામાં ખુબથઈ ધર્મનિષ્ઠ આત્માઓ બને એવી સંપૂર્ણ ભાવનાઓ સેવે છે આ પુસ્તક ખુબ સુન્દર અને સુવ્યવસ્થિત કરવામા અને ચિત્ર બનાવવામાં અને મુનિરાજેનો અમે આભાર માનીએ છીએ. gફ વિગેરે સુધારવામાં ઘણી જ કાળજી રાખવામાં આવી છે છતાં પૂર્વની સંજિત રચનામાં રહેલી કેટલીક ખામીઓ તથા પ્રેસથી Page #15 -------------------------------------------------------------------------- ________________ છે કે.. ઉપના થયેલી ભૂલે મોય છે હવે પછીની આકૃતિમાં સુધારી લેવામાં આવશે સુવાચક ગુણને વિનતિ છે કે તે શુદ્ધ કરી વાચે. શાસનદેવ પ્રત્યે અમારી પ્રાર્થના છે કે બન્ને મુનિમહારાજે સાહિત્યસેવા માટે જે ધગશ ધરાવે છે તે ઉતેજીત થાય અને નવા-નવા પ્રકાશન–પ્રતિવર્ષ નિકલતા રહે તેવી પૂર્ણ ભાવના અમે રાખીએ છીએ ( પુસ્તક પ્રકાશન કરવામાં માસ્તર રતીલાલ બાદરચંદ શાહે જે જેહમત ઉઠાવી છે તે બલ અને તેમનો આભાર માની વિરમું છું. લિ. વાહ કેમિકલ થાય ના સ ચાલક જેતપર ગયા, રાજસ્થાન Page #16 -------------------------------------------------------------------------- ________________ છ થી શંખેશ્વર પાશ્વનાથાય નમ: વિક્રમ ચારિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રકરણ ૧ લું यस्याग्रेणुतुलां धत्ते, प्रद्योतः पुष्पदंतयोः । जीयात् तत् परमज्योति, लेोकालोक प्रकाशकम् ॥ ભાવાર્થ_“લેક અને અલકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાન તે જયવંતુ વત્તે કે જે કેવલજ્ઞાનની આગળ ચંદ્રમાની કાન્તિ, સૂર્યની કાન્તિ, કામદેવની કાન્તિ અને દિશાઓનું તેજ પણ પરમાણું પણુને ધારણ કરે છે, અર્થાત્ એ કાન્તિએ તેની આગળ કાંઈ હિસાબમાં જ નથી. ? તાર કી તમે ચંદ છુપે નહિ સૂર્ય છુપે નહિ બાદલ છાયા રાડ પડે રાજપુત છુપે નહિ દાતા છુપે નહિ ઘર માંગન આયા ચંચલ નારી કે નન છુપે નહિ પ્રીત છુપે નહિ પૂઠ દિખાયા દેશ ફીરે પરદેશ ફીરે પણ કમ છુપે નહિ ભભુત લગાયા.” Page #17 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ભાઇ ભાઇમાં ગમે તેવા સ્નેહુ હાય તા ય એક લાહીની સગાઈ, છતાં એક દિવસ એવા આવે છે કે જ્યારે તે સ્નેહ પણ અદૃશ્ય થઈ જાય છે. આ જગત સ્વભાવથી જ કાંઇક વિલક્ષણ છે કે જ્યાં અડિંત સ્નેહ હોય ત્યાં જરા શંકાને સ્થાન મલતા વૈમનસ્ય થતાં વાર લાગતી નથી. પિતાજી હતા ત્યાં લગી અમારે ભાઇઆમાં કેવા સ્નેહ હતા ! પણ પિતાજીના પરલોકગમન થયા બાદ, ભાઈ સર્વ સત્તાધીશ થયા. મારી ઉપર ખોટા વહેમ લાવી ભાભીના કહેવાથી મારી ઉપર નારાજ થયા, અલ્કે મારૂં અપમાન કર્યું. હશે, એ સત્તાના કેફે જ એવા છે, કે માનવીની વિચારકિતને હુઠાથી તેમાં જોહુકમી ચલાવવાની ભાવના રહે છે. તેવી રીતે ભાઈ એ પણ મારૂ અપમાન કરી ખેાટી જોહુકમી ચલાવી છે. પણ મારી વાત સાંભળવાની ય પરવા કરી નહી. એવું અપમાન સહન કરી પરાધિનપણે રહેવું, તેના કરતાં વીર પુરૂષને તેા પરદેશમાં પેાતાના ભાગ્યની પરિક્ષા કરવી તે જ શ્રેષ્ઠ છે! વળી સ્ત્રીઓની તેા વાત જ શી કરવી ? સ્રી એ તા માયાનું ઘર ! અસત્યનુ મંદિર ! એની પાતાની વાત ન અને તે તે શું નથી કરતી ? શું નથી કરાવી શકતી ? એ સ્ત્રીનાં અસત્ય વચન પણ ભાઇએ સત્ય માન્યાં, પરિણામ એ આવ્યુ કે મારે વતનનો ત્યાગ કરી મહાર ફરવું પડ્યું. પરવા નહી, એક રીતે તે સારૂં” જ થયુ કે પરદેશમાં ફરવાથી મનુષ્ય બુદ્ધિ વધે, અનેક સ્વભાવના મનુષ્યાનો પરિચય થાય, જગતની વિવિધ રચના, કળા, કુશળતા જોવાય ! ” આવા ઉદગાર વસંતરૂતુના એક દિવસની મધ્યાન્હ સમયે જંગલમાં એક તરૂવરને આશ્રયે બેઠેલા એક નવયુવકના હતા. હજી થુવાનીની શરૂઆત જ હવે થાય Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું છે, એ એ સુંદર, શરીર હષ્ટપુષ્ટ, કદાવર બાંધાનો અને દેખાવે પ્રભાવશાળી હતા. રાજકુમાર જેવા સ્વરૂપવંત છતાં અત્યારે તે અવધુતના વેષમાં હતું. પોતાનું વતન છોડતાં જ એણે અવધુતને વેષ ધારણ કરી એણે જગતની મુસાફરી કરવાનો નિશ્ચય કર્યો હતે. આજ કેટલાય સમયથી તે અવધુતના વેષમાં ગામ, પરગામ અને વન વન ફરતો ફરતે અત્યારે તે વૃક્ષની છાયામાં આરામ લેતે હતે. જરા વિશ્રાંતિ લઈ ત્યાંથી તે નજીકમાં કેઈક શહેર હતું ત્યાં જવા તેનો ઇરાદો હતે. ઠકરાઈ. વતન, વૈભવ વિગેરે છોડવા છતાં એના મુખ પર ગ્લાની ખિન્નતા, નિરાશા ભિરૂતા કે કાયરતા નહેાતી, પણ પ્રભાવિક, તેજસ્વી અને વીરેનો પણ તે વીર હતે. ધર્મ અને સાહસ તે એને જ વરેલાં હતાં. એને જોતાં જ ખાતરી થતી કે નાનું છતાં યે સિંહનું બચું હતું. સિંહનું બચ્ચું નાનું છતાં શું મહાકાયાવાળા હાથીને જોઈ પાછાં ડગ ભરે કે? મધ્યાહની વિશ્રાંતિનો અનુભવ કરતે આ અવધુત કેટલેક સમયે ત્યાં પસાર કરી આગળ ચાલવાને તૈયાર થયો. દિવસ અસ્ત થતાં પહેલાં સમીપ રહેલા નગરમાં પહોચી જવાય એ ઇરાદાથી તેણે એ નગરની દિશા તરફ જવાનું શરૂ કર્યું. અખલિત ગતિએ ચાલતા અવધુત નગરમાં પહોંચવા માટેના આનંદમાં હતો. એના મનમાં અનેક વિચાર હતા. છતાં તે દૃઢ નિશ્ચયી ને આગ્રહી હતા. તેના ભવ્ય શહેરાથી તે સામા મનુષે ઉપર પ્રભાવ પાડતો અને પિતાનું ધાર્યું કામ કરાવી લેતે; કારણ કે મનુષ્યને સુકત અને દુષ્કત સાથે જ હોય છે, તેમજ ભાગ્યવંતને જ્યાં જાવ ત્યાં સુકૃતરૂપ સગવડ જ હેય, પછી તે દેશ હોય કે પરદેશ. Page #19 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય અવધુત અનુક્રમે પાતાના ધારેલા નગરમાં આવી પહોંચ્યા. તેણે નગરમાં બજાર, ચાક, ચૌટાં જોતાં જોતાં નગરનું નિરીક્ષણ કરવા માંડયુ. ફરતાં ફરતાં એક મેટા રસ્તા પર મેટા મકાનના એટલા ઉપર કપાળે ટીલાં ટપકાં કરેલા એક માણસ બેઠેલા એણે જોયા. તે માણસેાના પ્રશ્નોના ઉત્તર આપતા, અને અનેકના મનનું સમાધાન કરતા જોઇ, અવધુત વિચારમાં પડયા. 5 શું આ કઈ જ્ઞાની પડિત છે કે આટલા બધા માણસે તેની આગળ અહીં એકત્ર થયા છે ? શુ આ તે બધાનાં ભવિષ્ય જીએ છે, કે મંત્ર તંત્રથી લાકોનાં દુઃખ દૂર કરે છે? જે હાય તે ખરૂ ! પરંતુ બધા લેાકેા એની તારીફ ા કરે છે સાથે નાની શી ચાલી અને ટીલા ટપકાંથી ાણુગારાયેલા આ ભૂદેવે એક ટુંકી ધોતલી પહેરેલી હતી. શરીરે જુના જમાનાનું છ કપડુ ઓઢેલું હતુ. તેમજ આસન પાથરીતે આટલા ઉપર બેઠા બેઠા હસીને સનાં મનરંજન કરી રહ્યો હતા. જાણે કે ગુણેાના ભડાર હોય નહી, તેમ પાતાના પીતાની પાસે આવેલા રાજી થઇ ને તે પાછા જતા હતા એમના મસ્તક ઉપર રહેલી નાનીશી ચાઢલી પવનની લહેરાથી ધજાની માફ્ક નૃત્ય કરતી જનતાને હસાવી રહી હતી. લોકો એમની પડિતાઈની તારીફ કરતા ને ઉપરથી મિષ્ટાન્ન જમાડી તેમને ખુશ રાખતા હતા. ભૂદેવની નજર આ તરફ જતાં અનુક્રમે દૂર ઉભેલા અવધુત ઉપર પડી. તે ચમકયા. હુ ! આતે અવધુત છે કે રાજપુત ? આવા પ્રભાવિક તેજસ્વી રાજકુમાર જેવા અવધુત હાઇ શકે? પરંતુ વિધિની વિચિત્રતાથી કદાચ માતા કે હેાઈ પણ શકે; છતાં આ સાચા અવધુત તે નથી જ! આ કોઇ મહાન, સાહસિક પુરૂષ તે જરૂર "6 Page #20 -------------------------------------------------------------------------- ________________ 'હિ પ્રકરણ ૧ લું. છેજ ! તેનું વિશાળ કપાળ! વિશાળ આંખે! વિશાળ છાતી! જાનું પર્યત બાહુ! એની ભવ્ય મુખમુદ્રા અવધુતના વેશમાં એ બધાં છુપાવ્યાં છુપાતાં નથી. વિચક્ષણ માણસ કળી શકે કે આ સાચે અવધુત નથી. અસ્તુ. આ ભવ્ય પુરૂષની મિત્રાચારી જરૂર મને તો ભવિષ્યમાં લાભકારી થશે ” આવી રીતે ભૂદેવને વિચાર તે ઘણુય આવતા. પરંતુ જેમ જેમ વિચાર આવતા તેમ તેમ અવધુતને તીવ્ર દૃષ્ટિથી જોતા હતા, પણ લકે તેમને વિચાર કરવા દે તેમ નહેતું. જેથી લોકોના પ્રશ્નના ઉત્તર આપવા માંડ્યા. આ બાજુ સૂર્ય અસ્ત થવાની ઉતાવળમાં પડેલો જણાતો હતો. જેથી અવધુતે પણ કઈ માતા કે મહાદેવના મંદિરમાં આસન જમાવા માટે ચાલવા માંડયું. અવધુતને જતો જોઈ ભૂદેવે પણ ઉઠવાની તૈયારી કરી. લેકનાં મન સંતોષી ઉભા થઈ કેને આશિર્વાદ આપતા બગલમાં આસન દબાવી પાટી પોથી ઉપાડી, ચાખડીઓ પગમાં દબાવી અવધુતની દીશા તરફ પ્રયાણ કર્યું . ઉતાવળી ગતિએ ચાલતાં અવધુતની પાસે આવી. પહોંચી “નમસ્તે” કહી અવધુત તરફ તેણે હાથ જોડયા. જાણે પુરાણુ ઓળખાણ ન હોય તેવી રીતે હાસ્યથી મુખ મલકાવતે ને આંખમાંથી જાણે અમી વરસાવતો હોય તેમ તે બેલ્યો. “ આપ કઈ નવીન પરદેશી જણ છે! આપને અહીયાં પહેલી જ વાર મેં તમને જોયા. કહે જોઉં આપ કઈ તરફ પધારે છે ? “અમારે સંન્યાસીને દેશ શું કે પરદેશ શું ? આજ અહીંને કાલ બીજે. આજની રાત અહીયાં પસાર કરી આવતીકાલે પ્રાત:કાળે આગળ ચાલ્યા જઈશું ! Page #21 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય આપ કોઈ પવિત્ર ઉત્તમ મહાત્માપુરૂષ છો! બાલ્યાવસ્થામાં પેગ લઈને આપે આત્માને કૃતકૃત્ય કર્યો છે. આપ આ અજાણ્યા નગરમાં કયાં જશે? આજે આપ મારાજ મહેમાન થઈ જાઓ. આપના જેવા અતિથિ મહાન પુણ્ય ગેજ મળે! આપને સત્સમાગમ પણ ભાગ્ય ગેજ મળે! પરદેશી અવધુતને ભાવતું હતું ને વૈધે કહ્યું એ કહેવત પ્રમાણે આ ભૂદેવની વાણી ગમી ગઈ. “અસ્તુ ભાઈ? જેવી તમારી ઈચ્છા ' કહી બને સાથે ચાલ્યા. બને જણ વાત કરતા જાણે પુરાણું દોસ્ત હોય તેવી રીતે વર્તતા ભૂદેવની મઢી આગળ આવી પહોંચ્યા. ભૂદેવે અવધુતની આગતા સ્વાગતા કરી ભેજન જમાડી તૃપ્ત કર્યા અને વાતો કરતા બન્ને જણ પથારી વશ થયા, પ્રાતઃકાળે અવધુત અને ભૂદેવે ત્યાંથી આગળ ચાલવાની તૈયારી કરી. ભૂદેવ પણ એકાકી જ હતા. મંદિરમાં ત્યાગીની માફક રહીને ભીક્ષાવૃત્તિ યાને બ્રહ્મભોજન કરીને પડી રહેતા હતા. પિતે કઇક જ્ઞાની હતા, એથી અવધુત સાથેની મિત્રાચારી સાર્થક કરવા એમણે પણ અવધુતની સાથે સાથે ચાલવાની તૈયારી કરી. અવધુત આ નવા મિત્રની સાથે અહીંથી આગળ ચાલ્યા. ગામ પરગામ જોતા તેઓ અનુક્રમે ગાઢ મિત્રે બની ગયા. બન્ને એક બીજાને ઓળખી ગયા. તેઓ ઘણુ પૃથ્વિનું ભ્રમણ કરતા રેહણાચલ પર્વતની સમીપે આવ્યા. સાયંકાળની તૈયારી થતી હોવાથી રેહણાચલ પર્વતની પાસે એક ગામ હતું, ત્યાં આવીને ધર્મશાળામાં ઉતર્યા. ભૂદેવ ગામમાં જઈ ભીક્ષાવૃત્તિ માગી લાવીને પિતે જમતા અને મિત્ર અવધુતને પણ જમાડતા, ઉદરપૂર્તિ કરી વાતે Page #22 -------------------------------------------------------------------------- ________________ • પ્રકરણ ૧ લુ કરતા નિદ્રાદેવીની રાહ જોતા હતા. ગામમાં નવા પરદેશી આવેલા સાંભળી કેટલાક ભક્તજના પણ તેમના દર્શન આવ્યા. ભુદેવે ભક્તજનામાંથી એક જણને પૂછ્યું ? છે “ ભાઇ! અહીં રાહુણાચલ પર્યંત રત્ન આપે છે તે વાત શુ ખરી છે ? ' હા, મહારાજ! એ રાહુણાચલના પ્રભાવ જીવતા જાગતા છે. આ કળીકાળમાં દીન દુ:ખીના દિલાસા રૂપ નાધા રાનો એ આધાર છે! એક ભકતે જવાબ આપ્યા. “ રાહુલાચલ પાસે જઇ શુ કરવુ પડે છે? એની કાંઇ વિધિ, આમન્યા, કે કાઇ રીત છે વારૂ ? ” ભુદેવે પૂછ્યું. “ હા જ ! રાહુણાચલ પર્યંત પાસે જઈ, ખીણમાં ઉતરી પેાતાને કપાળે હાથ ઢાંકી ‘હા દેવ! હા દેવ! એ પ્રમાણે દીનતાથી પાકાર કરી કાઢાળાથી ખીણમાં ઘા કરે કે તરતજ રત્ન ચરણ આગળ પડે છે. આ એક દૈવી ચમત્કાર કે બીજુ કાં ? ” આવી વાણી સાંભળી ભુદેવ ” ખુશી થયા. ઘણા સમય થઇ જવાથી મક્તજનો પેાતાને સ્થાને ગયા. અહીં આ બન્ને મિત્રાએ નિદ્રામાં રાત્રી પૂરી કરી. પ્રાતઃકાળે સૂર્યોદય થતાં બન્ને રાહણાચલ પર્યંત તરફ ચાલ્યા ' મિત્ર! આ રાહુણાચલ પર્વત મંત્ન આપે છે કે નહીં તેની આપણે ખાતરી કરીયે, આપણે ત્યાં જઇએ ને હું ઇચ્છુ છુ કે તમે કેાદાળાનો ઘા કરી એક રત્ન મેળવે !’ ભુદેવ ! ભલે તારી ઈચ્છા છે તેા જઈએ તે હું કુઠારનો ત્રા કરીને રત્ન મેળવવા પ્રયત્ન કરી જોઉં? પણ હું, હા દેવ! એવા દીનતાભર્યાં શબ્દો તા નહિઁજ મેલુ. “ભુદેવના Page #23 -------------------------------------------------------------------------- ________________ -- વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય જવાબમાં અવધુતે જવાબ આપે ભુદેવનું નામ ભટ્ટ માત્ર હતું. તેમણે અવધુતને કહ્યું, “કેમ એમ! એ શબ્દો બેલવામાં શી હરકત તમને છે ભાઈ?” વાહ! એવા શબ્દો બોલવા એ તો કાયરનું કામ. અને એ શબ્દ બોલી રત્ન મેળવવું હોય તે મિત્ર! તું જ મેળવ દીન વાણી વડે એ રત્ન મેળવવાની મારી ઈચ્છા નથી. દીન શબ્દો બોલ્યા વગર રેહણાચલ રત્ન આપતો હેય, તે મારું કામ.” અવધુતનાં વચન સાંભળી ભટ્ટ માત્ર મોન રહ્યો. મનમાં એક યુકિત શેાધી તેણે અવધુતની પાસે એ શબ્દો બોલાવવા જ એ નિશ્ચય કર્યો. રહલાચલ પર્વત પાસે આવી ભટ્ટ માત્ર અવધુતને રત્ન મેળવવા આગ્રહ કર્યો. તેના આગ્રહને વશ થઈ અવધુત કહારને લઇ પર્વતની ખીણમાં ઉતર્યો. ત્યાં આવી તેણે કુઠાર ઉપાડી પર્વતની ખીણમાં ઘા કર્યો, પરંતુ દીન વચનનો ઉપચાર કર્યો નહી, તે દરમિયાન ભટ્ટે ઉપરથી કહ્યું. મિત્ર! ઉજન-અવંતીથી એક પુરૂષ તમને શેધત આવ્યો છે. તે કહે છે કે તમારાં માતાજીગગ્રસ્ત થઇને મૃત્યુ પામ્યાં.” ભટ્ટના એ શબ્દો ખીણમાં રહેલા અવધુતે સાંભળ્યા. ને દુખપૂર્ણ નિઃશ્વાસ મુકી કપાળે હાથ ઠોકત “હા દેવ! હા દેવ! આ શું થયું?” એમ બોલ્ય. તેટલામાં સવાલક્ષ મૂલ્યની કીમતનું એક રત્ન જ્યાં કઠારનો ઘા લાગ્યા હતા ત્યાંથી નિકળી પડયું. રત્નને જોતાં ભટ્ટ માત્ર ખીણમાં આવીને તે ઉપાડી લીધું ને મિત્રને શાંત કરતે ખીણમાંથી બહાર આવી આગળ ચાલ્યા. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરે મિત્ર ! આ રત્ન તે જે, અંધકારમાં પ્રકાશ કરનારૂં આનું કાંતિયુક્ત તેજ કયાં? અને તારી ગ્લાની ક્યાં ? તારો ગ્લાની દૂર કર, તારી માતાને કુશલ છે. ફકત તારી પાસે એ શબ્દો લાવવા માટે મારી આ એક યુક્તિ હતી એમ સમજ. ) ભટ્ટર મુખથી માતાના કુશલ સમાચાર સાંભળી અવધુત હર્ષવાન થયે. સંસારીઓને માતા પિતાને સ્નેહ દુત્યાજ્ય હોય છે. જગતમાં પણ વિજોને તીર્થ, ધર્મ અને દેવના સંબંધમાં વિવાદ હોય છે છતાં માતાના ચરણની સેવામાં દરેક દર્શન સંમત હોય જ. ધર્મને વિષે જેમ દયા ઉત્તમ, ગુણેને વિષે દાન ગુણ ઉત્તમ, પૃથ્વી ઉપર જેમ મેઘ ઉપકારી ગણાય છે તેવી જ રીતે માતા એક તીર્થરૂપ ઉત્તમ જગવંઘ વિભૂતિ છે કહ્યું છે કે गंगा स्नानेन यत्पुण्यं, नर्मदा दर्शनेन च तापी स्मरण मात्रण, तन्मातुः पादवंदनात् ॥१॥ ભાવાર્થ-ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે, નર્મદાના દર્શનથી જે પુણ્ય થાય છે તેમજ તાપીના સ્મરણ માત્રથી જે પુણ્ય થાય છે તે પુણ્ય માતાના ચરણને વંદન કરવા માત્રથી થાય છે. માતા ઉપર ભક્તિવાળા આ અવધુત રત્નને લઈને ખીણ પાસે આવી તે રત્નને ખીણમાં ફેંકી દીધું. અને બે -” અરે રેહણાચલ ? દીન, દુઃખી અને અથજનો પાસે આવાં દીનવચન બોલાવી તું રત્ન આપે છે તેથી તને ધિકકાર હે !' રત્નને ખીણમાં ફેંકી દીધાથી ભટ્ટ ચકિત થઈ બેહશે! અરે મિત્ર? આ તે શું કર્યું? “મહા પ્રયાસે મેળવેલ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય આવું તેજેયુકત રત્ન તે વ્યર્થ નાખી દીધું ?” અરે ભટ્ટ? મિત્ર? આવાં દીન વચન વડે મેળવેલ રત્ન શું કામનો ? પરાક્રમી પુરૂષને તે લક્ષ્મી સ્વયંવરા થઈને ચાલી આવે. વીર પુરૂષને તે ભૂજાના પરાક્રમમાં જ લક્ષ્મી હેય છે. દેવ દૈવ ? નો ઉચ્ચાર તે કાયર પુરૂાજ કરે. ” ભટ્ટ માત્ર એના તેજ ગૌરવથી ચકિત થયે અને ત્યારબાદ બને ત્યાંથી આગળ ચાલ્યા. - પ્રકરણ ૨ જું તાપીને તીરે उद्यमं साहसं धैर्य बलं बुद्धिः पराक्रमः । षडेते यस्य विद्यते, तस्य दवं पराङ्गमुखम् ॥ १॥ ભાવાર્થ–ઉધમ, સાહસ, ધિરજ, બલ, બુદ્ધિ અને પરાક્રમ આ છે ગુણે જેનામાં વિદ્યમાન છે, તેને લક્ષ્મી સ્વયંવરા થઈને વરે છે ને દેવ દરિદ્રતા દૂર થાય છે. બન્ને જણા અનેક ગામ, જગલ, વન ફરતાં ફરતાં નવીન કૌતકે નિહાળતાં ગુર્જરભૂમિની હદમાં દાખલ થયા. ગુજરાતની લીલી નંદનવન સમી સુકમલ ભૂમિને જોતાં મનને હર્ષ પમાડતા અનુકમે તાપી નદીના તીરપ્રદેશ સમીપે આવ્યા. ભમાત્ર એક ભૂદેવ, વિનોદી, તેમજ વાતડી હેવાથી અવધુતને તેની સાથેની મુસાફરી સુખપૂર્વક થતી હતી. ભટ્ટ પણ અવધુતની સાર સંભાળ રાખવામાં ખામી આવવા દેતે નહિ. અવધુતનું સ્વરૂપ તે સારી રીતે જાણતા હોવાથી શેઠની સંભાળ જેમ નેકર રાખે તેવી કાળજીથી ભટ્ટ સેવા કરતું હતું. અવધુતના કેટલાક ગુણેથી પણ એના ઉપર ભકિત જાગૃત થતી Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ૧૧ હતી. એ જાણતા હતા કે આજના અવધુત રહેવાના નથી, જગતના સ્વાભાવિક નિયમને અનુસરી આજને અવધુત આવતી કાલે રાજા થાય છે, ત્યારે આજનેા રાજા આવતી કાલના ચોગી-ભિક્ષુક અને છે. કારણ કે— સમય સમય બલવાન હૈ, નહીં પુરૂષ મળવાન; કાબે અર્જુન લુટીયા, એહી ધનુષ એહી બાણુ, ભટ્ટના મનમાં કઈ વિચારો રમી રહ્યા હતા, ત્યારે અશ્રુત પણ પોતાની ધૂનમાં મસ્ત હતા. અને તાપીના તીર પર ફરતાં ફરતાં તાપીના શીતળ જળના તરગાની શાંત લહેરાથી પરિશ્રમ દૂર કરી રહ્યા હતા. તેવામાં દૂરથી શીયાળના શબ્દ સભળાયા. “ મિત્ર? આ કઇક જાનવરના જેવા રાખ્યું તેં સાંભત્યા કે? ” અવધુતે પૂછ્યું. "" હા મિત્ર ! આ એક શીયાળના શબ્દ છે. અને આપણને કંઇક સૂચના કરે છે. ” ભટ્ટમાત્રના શબ્દાથી અશ્રુત ચકિત થયા. 6. ભટ્ટ ! તું શું જાનવરના શબ્દો સમજી આ ભાષા તુ કર્યાંથી શીખ્યા વળી ? કહે તે કહે છે ! ” શકે છે ? એ શુ કે આ શિયાળના શબ્દો આપણને સુચના કરે છે, આ તદીના કાંઠે અલકારોથી શાભાયમાન એક નારીનુ રામ પડેલુ છે. યાં જઈ તેણીના અલંકારો તમે ગ્રહુણ કરો. ’ ભટ્ટના શબ્દોથી ચકિત થયેલા અવધુત ખાતરી કરવાને શિયાળના શબ્દોની દિશામાં બન્ને ચાલ્યા. ભટ્ટની સાથે આગળ જતાં તેણે અલકારોથી શાલતુ એક સ્ત્રીનું શમ જોયુ, અને તે જોઇ આશ્ચર્ય પામ્યા. “ મિત્ર! જાનવરની ભાષા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય સમજવાની તારી શકિત અજબ છે? ખચિત મેં કહ્યું હતું તેમજ છે. આ ?” તે મિત્ર? આ અલંકારેને તું ગ્રહણ કરી? કે જેથી આપણું દારિદ્ર નાશ પામે ને ભાદય થાય. જે આ કેવા કીંમતી અલંકારે છે ! જરૂર, તું કહે છે તેમ જ છે. પણ આ સ્ત્રીનાં આભૂષણ પણ હું લઈશ નહીં, આ મૃતકને સ્પર્શ પણ હું કરીશ નહિ. આ અલંકાર લેવામાં શું દેણ છે? અકસ્માત આવી મળેલી લક્ષ્મીને અનાદર કરે એ તે ભાઈ ઠીક ન કહેવાય. આતે લક્ષ્મીનું અપમાન કર્યું કહેવાય.' “દીન, અનાથ, દુઃખી, મરેલાને લુંટ અથવા એની પાસેથી કાંઈ લઈ લેવું એ તે નરી કાયરતા કહેવાય. શુરવીરનું એ કામ નહિ; ભુખની વેદનાથી એ કૃશ થયેલ, વૃદ્ધ કે બાળક હય, અથવા શિથિલ તેમજ કષ્ટકારી દશાને પ્રાપ્ત થયેલો, મદોન્મત્ત ગજેન્દ્રોના કુંભસ્થળને તોડવાની આકાંક્ષાવાળો કેશરી શુદ્ધ એવા ઘાસને શું અડકે પણ ખરો કે? “મિત્ર ? તું તો કેઈ અજબ પુરૂષ છે ? હશે, જેવી તારી ઇચ્છા. છતાં ભટ્ટજી! તમારી ઈચ્છા હોય તે આ આભુષણ તમે લે.” અવધુતની આ વાણી સાંભળી ભટ્ટ માત્ર તાજુબ થયો. મિત્ર? જે આભૂષણેને અસ્પૃશ્ય ગણીને તેં તજી દીધાં તેને શું હું ગ્રહણ કરૂં! શિવ ? શિવ ? એ પાપથી શિવ મારું રક્ષણ કરે ? હે મિત્ર ? એવું ચંડાળ કૃત્ય હું તે કેમ કરૂં?” Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જાં ૧૩ ભુદેવની આવી નિૉંભતા જોઇ અવધુત ખુશી થયા, અને મનમાં ભટ્ટમાત્રના ગુણાની પ્રશંસા કરવા લાગ્યા, તેમાંય એની જાનવરની ભાષા સમજવાની શક્તિથી તેા તે ઘણા જ ખુશી થયા. ‘ ખચીત આવા માણસાના સહવાસથી માણસ ઉન્નત્ત પદને પામે એમાં નવાઈ શી ? અવધુતે કહ્યું, “ ઠીક ચાલેા ત્યારે હવે?” "6 ' ‘હા! ચાલા ! ” ભટ્ટમા૨ે જવાબ આપીને અવધુતે સાથે ચાલવા માંડયું. એ આભુષણયુક્ત નારીના ભૃતકને છેડીને અને મિત્રા ત્યાંથી આગળ ચાલ્યા. તાપી નદીના તર ંગાને નિહાળતા. એ તરંગાના ઘુઘવાટા જખર માનવીના હૈયાને પણ ખળભળાવતા હતા. એ નદીના વિશાળ તટમાં કાળાં અને ઊંડાં જળ નિળ હૃદયના માનવીને હચમચાવતાં એ જળતરગા પરસ્પર અથડાતાં અને તાપીના વિશાળ જળમાં સમાઈ જતાં હતાં, એવી અનેક વિવિધ રમણીય તેમજ ભયકર તાપીના જલ કàાલાને નિરખતા અને મિત્રા ચાલ્યા જતા હતા. એક બાજુએ તાપીનો વિશાળ તટ પ્રદેશ, ત્યારે બીજી બાજુ જંગલમાં રહેલાં નાનાં મોટાં વૃક્ષાથી ગાભતી વનલીલાના મનોહર દેખાવને નિહાળતા વનચર વાના ભયકર શબ્દોને પણ નહી' ગણકારતા તે પાતાનો માર્ગ કાપી રહ્યા હતા ચિત જંગલી જાનવરોના ભયંકર શબ્દ હચમચાવતા-ગભરાવતા હતા: એવા શબ્દો સાંભળતાં છતાં પણ અવતની છાતી ધડકતી નહિ. અકસ્માત પાછે શિયાળવાએ મંગળમય શબ્દ કર્યાં. એ શબ્દ સાંભળી ભટ્ટ માત્ર સ્થભિત થઈ ગયા. · ભટ્ટજી ? કેમ અટકી ગયા ? વળી પાછું એ શિયાળ એલ્યું કે શું?” Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભટ્ટજી એલ્યા, શબ્દ આપને માટે છે ” ♦ رای વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મિત્ર? એ શિયાળના અનેાહર "( મારે માટે? ” અવધૂત આશ્ચય પામ્યા. .. હા ! તમારે માટે સમજ્યા ?” "6 “ એ મને શું કહે છે, વારૂ ! ” ' આ શિયાળ એમ કહે છે, કે તમને એક માસમાં અવતીનું રાજ્ય મળશે. ” એ તે ? આશ્ચય ! ” '' ભટ્ટજીની વાણી સાંભળી અવધુત અજાયબ થયા. એમાં આશ્ચર્ય શું ! ભવિતવ્યતા બળવાન છે. કુદરત ધારે તે કરી શકે છે. વિધિનું નિર્માણ કાણુ સમજી શકે છે?” * આ એક અસંભવિત ઘટના તમે કહેા છે.. ભટ્ટ! માળવાની ગાદી ઉપર મહાપ્રતાપી ભતૃહરી આજે રાજ્ય ચલાવે છે. છતાં તમે અવંતીનું રાજ્ય મને મળશે એમ કહેા છે. તે શું સત્ય કહેવાય? ખરાખર શબ્દ સાંભળવામાં ભુલતા તેા નથીને ? ” · મિત્ર ! આ શિયાળના શબ્દથી નક્કી તમે અવ’તીનાથ થયા. એ સત્ય વાણી છે, એમાં જો હું ખાટા પડીશ તે આ તાપીના વિશાળ તટના ઉંડાણમાં હું સમાઇ જઇશ. અન કાઇ દિવસ તમને મારૂં મુખ પણ નહિ બતાવું. ” ભટ્ટજીનો નિશ્ચયાત્મક શબ્દ સાંભળી અવધુત તાજીમ થયા. અને કહ્યું, “ ઠીક ! ભાઇ ! અત્યારે હવે વિવાદથી શું ! જે હશે તે એક માસમાં જણાશે. 6: # જરૂર, તમે જોયા કરે ! એક માસમાં શુ થાય છે. ગમે તેમ થાય પણ આ શિયાળવાનો શબ્દ એક માસમાં તમે અવતીનાથ થાએ એમ જરૂર સૂચવે છે. ” Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ૧૫ ભટ્ટજી? તમારું કથન જે કદાચ સત્ય થશે તે જરૂર તમારા ઉપકારનો બદલે તમને આપીશ, પરદેશમાં તમારા સહવાસથી હું પિતાના ગૃહની જેમ સુખમાં દિવસો ગાળું છું. તે હું ભુલી તે નહી જાઉ.” “મહારાજ! તમે પરાક્રમી, સાહસિક ને શૂરવીર છે ! ખચીત રાજા થવાને તમે યોગ્ય નર છો ! ક્યાં કુંજરને કયાં ગભ? ક્યાં શુરવીરને ક્યાં કાયર ? કયાં તમેને કયાં અમે ??? છતાં પણ ભટ્ટ માત્ર ! તમને હું ભુલી જાઉં તે મારા આત્માને ભુલી જાઉં એમ તમે ખચીત માને! કદાચ માને કે હું રાજા થવાને ચગ્ય છું, તે તમારા જેવા મંત્રી થવાને યોગ્ય નથી શું? જે રાજ્યમાં તમારા જેવા મહાઅમાત્ય હેય તે રાજ્ય આબાદી અને જાહેરજલાલી ભગવે એમાં નવાઈ શી ? ” - “ જાહેજલાલીમાં મિત્ર! તમે અમને સંભારે એ બની શકે ખરું કે અમારા જેવા લગેટીયા મિત્ર તે તેવા અવસરે યાદ પણ ન આવે ! અવધુતે કહ્યું કે, “છતાં ય હું તમને મારા મહાઅમાત્ય બનાવીશ. સમજ્યા?” ઉત્તમજનોનું બે લક્ષણ છે કે તેઓ કેઈનું કાંઇ રાખતા નથી. થોડો પણ ઉપકાર હોય તો તે વ્યાજ સાથે પાછો આપે છે. જેવું બેલે છે તેવું જ તેમનું વતન હાથ છે, પણ દુર્જનની માફક બાલવું કઈ ને વર્તવું કાંઈ એવું , ન હોય ! ! “મિત્ર ભટ્ટજી! તારે જે મિત્ર ભાગ્યે જ મળે છે. દુ:ખમાં પણ તે મારી સાથે મિત્રતા જાળવી રાખી છે તે સુખમાં પણ તું મારી સાથે જ રહે એ મિત્રતાનું લક્ષણ છે. કહ્યું છે કે Page #31 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય " ददाति प्रतिगृहणाति, गुह्यमाख्याति पृच्छति । भुङ्क्ते भोजयते नित्यं, षड्विधं प्रीति लक्षणम् ॥ ભાવાર્થ –પોતાને ઘેરથી મિત્રને કંઇક વસ્તુ આપવી અને તેની પાસેથી લેવી, ખાનગી વાત પૂછવી અને કહેવી તેમજ પિતાને ઘેર મિત્રને જમાડે અગર મિત્રને ઘેર જમવા જવું એ છ બાબતે પ્રીતિને વધારનારી છે. બન્ને જણ વાર્તાવિનેદ કરતા આગળ ચાલ્યા જતા હતા. માર્ગમાં કે ગામમાં જે મલે તે સંતેષથી ભેજન કરતા ને લેકેના અતિથિ સત્કાર ચાખતા. તેઓ માળવાની હદમાં દાખલ થયા. પોતાના વતન તરફ આવતાં અવધુતને જે કે હષ હતું, છતાં સાથે વિચાર આવતે કે મેટાભાઇ રાજ્ય ઉપર છતાં નાનાભાઈને ગાદી શી રીતે મળે? ભાવીની અનેક મુંઝવણને વિચાર કરતે તે અવધુત પિતાના મિત્ર સાથે માલવાની હદમાં આગળ વધે. પછી તો માલવપતિ સંબંધી અનેક વાતે લોકોના મુખેથી તેમના સાંભળવામાં આવી. “અવંતીનાથ ભર્તુહરી રાજ્ય છોડી વૈરાગી થઈ ગયા છે ને રાજ્યગાદી રાજા વગરની ખાલી પડી છે. એ સંબંધી લેકે કંઈ કંઈ વાત કરતા હતા, તે આ બંને મુસાફરે ધ્યાન દઈને સાંભળતા હતા. “મિત્ર ! ભટ્ટ? હવે આપણે જુદા પડવું પડશે. લેકે કહે છે કે અવંતીની ગાદી ખાલી પડી છે. તો હું ત્યાં જાઉં ને મારું ભાગ્ય અજમાવું.” મહારાજ! તમારું કથન સત્ય છે. આપ સુખેથી સીધા. અવંતીનો રાજમુગટ શોભા. 9 ભટ્ટ માગે અનુમતિ આપી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ - પ્રકરણ ર નું તારી વાણું સત્ય થાઓ. પણ મને એક વચન આપ? કે જ્યારે તું સાંભળે કે હું રાજા થયે છું, ત્યારે હે મિત્ર? તારે મારી પાસે જરૂર આવવું! ?? | તમારા જેવા ઉત્તમ નરને તે છે. આપની મિત્રતાની યાદશક્તિ તાજી–સજીવન કરવા એક વખત તે હું આપની પાસે જરૂર આવીશ ? જરૂર ! તારે આવવું ને તારા આવવાથી મારું રાજ્ય શોભાને પામશે. સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી થતાં તારાથી રાજ્ય ગૌરવ પામશે!” અસ્તુ, આપની અને મારી મિત્રતા સત્ય હશે તે આપણે જરૂર ફરીને મલશું. આપને માર્ગ હવે વિલન રહીત થાઓ! બને મિત્રો ફરી મલવાને સંકેત કરી ત્યાંથી જુદા પડયા. અવધુત પિતાના મિત્રને છોડીને તુટેલ જીગરે અવંતીના માર્ગ તરફ પ્રયાણ કરી ગયો. ભટ્ટે માત્ર પણ એ અવધુત મિત્રના ગુણેને સંભાળતો પોતાના વતન તરફ ગયો. શરીરથી બને મિત્રો જુદા થયા હતા, પણ એક બીજાનાં જીગર એક બીજાની સાથે દૂધ અને પાણીની માફક, અરણિ અને અગ્નિની માફક, પુષ્પમાં રહેલી સુગંધીની માફક મળેલાં હતાં. પ્રીતિ એ વસ્તુ જ એવી છે કે તેનું લેહચુંબકની માફક દૂરથી આકર્ષણ રહ્યા કરે છે – કહ્યું છે કે “પ્રીતિ એસી કીજીયે, જયસા કણ ખાર; આપ જલે પર રીજવે, ભાંગ્યા સાંધે હાડ ) Page #33 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રકરણ ૩ જું “રાજમુગટ ” દિવસના ઉજાસથી, ઘુવડને દેખાશે શું ? ઘડો જે કુટેલ તે, ફરી સિંધાશે શું ? ખેરના અંગારમાં, જલની ઘારા દેવાથી શું ? પાપીઓને ધર્મના લેકો કહેવાથી શું?” “વાહ! શું પરિવર્તન થઈ ગયું? કાલે શું હતું ? આજે શું થઈ ગયું ? માલવાની ગાદી આજે નધણુયાતી થઈ પડી છે. એ પ્રૌઢ પ્રતાપી અવંતીપતિ મહારાજા ભdહરી ક્યાં અને અંધાધુધી ભરેલે આજને સમય ક્યાં? એક વખતનો રાજાધિરાજ આજે વૈરાગી-તપસ્વી થ, માલવદેશ આજે નઘણુયાત થશે. દેવની ગતિ ન્યારી છે માણસ દેવની સાથે બાથ ભીડી શું કરી શકે? એક સરખા દિવસો જગતમાં કેના ગયા છે ? મનુષે તે સમયને માન આપીને તેને આધિન થવાનું જ રહ્યું. વાહ ? કુદરત તારી કરામત !” માળવાની રાજધાની અવંતી નગરીની બાજુમાં ક્ષીપ્રા નદીનાં કાળાં ભ્રમર રામાન નીર, એનાં કલેલો, જળતરંગ, અવંતીની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે, એવા ક્ષીપ્રાના તટપ્રદેશ ઉપર અનેક મનહર નાનાં મોટાં વૃક્ષોમાંનો એક મહાન સિદ્ધવડ એ રમણીયતામાં વધારે કરી રહ્યો હતો. એ વિશાળ વડલાની નીચે એક સુંદર શિવાલય આવેલું છે. તેના ઓટલા ઉપર એક અવધુત આસન લગાવીને “ઝ નમો શિવાય ને જાપ કરતા માલુમ પડતું હતું. આ તરૂણ અવધુતને નિરખી નગરનાં નરનારીઓના હૈયામાં ભક્તિ જાગૃત થતી હતી. જોકે અવધુતને Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું જોઈને નમી પડતા. એનું ગૌરવ, અને તેજયુક્ત વનનિરખી સુંદર લલનાઓ મનમાં કંઈકંઈ ભાવના ભાવતી, જુવાન હષ્ટપુષ્ટ શરીર, ઘાટીલા મનોહર અવશ્ય જોઈ તરૂણ બાળાઓના હૈયામાં નવીન અભિલાષાઓ થયા કરતી. આહ? હજી તે યુવાની હવે ઉગે છે. મુછને દેરે પણ બરાબર હવે કુટે છે ત્યાં આ અવધુતનો વેષ? શું એમને માબાપ નહી હૈય? કયા દુઃખે એમણે ભેખ લીધે હશે? એમને યોગ્ય પ્રિયા નહી મલવાથી શું અવધુત થયા હશે? આવા સુંદરને બાલ્યાવસ્થામાં જ અવધુતપણું એ વિધિની નરી વક્રતા કે બીજું કાંઈ? એવા તો અનેક વિચારે નારીઓના હૃદયે હચમચાવી નાખતા હતા. ત્યારે પુરૂષના હૃદયની ભાવના વળી કંઈ જુદી જ હતી એ બધીય જગતના વિચિત્ર સ્વભાવની ભિન્નતા કહેવી કે બીજું કાંઇ? આખાય નગરમાં અવધુતના ગુણોની તારીફ થવા લાગી. વાત રાજદ્વારે જઇને અથડાઈ અને મંત્રીઓના કાન ચમક્યા. “શું આ કેઈ એ અપૂર્વ અવધુત છે કે શું ? કે શક્તિને ઉપાસક છે કે મંત્ર, તંત્ર વિદ્યાને પારગામી છે અથવા દેવવની શક્તિ ધરાવનારે છે! એના પરિચયથી આપણું કાર્ય સિદ્ધ થઈ શકે કે કેમ ? દિવ્ય શક્તિની સામે કે મહાન દિવ્ય શક્તિ હોય તે જ કાર્ય સિદ્ધ થાય. ” મંત્રીઓ પણ અરસપરસ ઉપર પ્રમાણે મંત્રણા કરવા લાગ્યા. મધ્યાહ સમયે એ વિશાળ રસ્તા ઉપર માનવીઓની અવરજવર કાંઇક ઓછી જણાતી હતી, તેવા અવસરે એક સારા દેખાવવાળો પુરૂષ સિદ્ધવડની નજીક નીચે રહેલા શિવાલયમાં દાખલ થયે. મૃગચર્મ પાથરીને બેઠેલા તરણ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય અવધુતને નમી એ સુંદર આકૃતિવાળા પુરૂષ તેમની સામે ખેડા. અવધૂતે એને સપૂર્ણ નિરખી લીધા. “કેમ મહુાશય ? તમારૂ સુંદર વદન પ્લાન કાંઈ?? અવધુતે પૂછ્યું. મહારાજ ? શુ' કહીયે? રાજના મામલામાં પડેલાને ચિંતા કર્યાં છેડે તેમ છે; અવંતીનાથ ભહરી રાજ્ય ત્યાગી વનવાસી થયા. ત્યારથી અમારા સુખના દીવસે સૌ પુરા થયા.” મંત્રીશ્વર બુદ્ધિસાગરે કહ્યું. 66 << મહારાજ ભતૃહરી ગયા તેમાં તમને દુ:ખ શું થયું ? રાજ્ય, લક્ષ્મી, અશ્વ, વૈભવ, ઠકુરાઈ કાંઇ એ અર્ધું સાથે તેા નથી લઇ ગયા ? એ મર્યું તે તમને અણુ કરી ગયા, એ તે વનવાસી-તપસ્વી થઇ તપ કરવા ગયા ? અવધુતે જાણવા છતાં નવીન વાત જાણવાનાં ઈરાદાધી બુદ્ધિસાગર મંત્રીને ઉપર પ્રમાણે જવાથ્ય આપ્યા છતાંય ખચ્ચીત એમના ગયા પછી રાજ્ય ઉપર ભારે આફત ઉતરી પડી છે. એ અવતીનો રાજમુગુટ આજે કકપૂર્ણ તાજ બન્યા. એનો પહેરનારો બીજા દીવસની ઉગતી પ્રભાત જોવાને પણ જીવતા ન રહે. એ આછા દુઃખની વાત ? ” << એ તમારી વાત તા ખરી છે પણ એનેાય ઉપાય કરવા જોઇએ, બળી ખાકુળા કે મંત્ર જંત્રથી છૂ થયેલા દેવતાને સતાષવા જોઇએ કે જેથી આપેાઆપ વિઘ્ન કરતે અટકે તે રાજ્યવ્યવહાર સારી કુશળતાથી ચાલે. ” “ એ બહુઁય કરી ચુકયા, પણ એ કાંટાળા તાજ જેને પહેરાવી સિંહાસને બેસાડીએ છીએ, તેને રાત્રીના સમયે એ દુષ્ટ નીશાચર મારી નાખે છે, ને હામ હવન કરી Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ એને પ્રસન્ન કરવાના પ્રયત્ન પણ નિષ્ફળ નિવડે છે ત્યાં અમારે શું ઉપાય કરવે.” “છતાંય ઉપાય તે કરવો જોઈએ, શામ, દામ, દંડ અને ભેદ આ ચારથી પણ એને વશ તે કરેજ જોઇએને ? અવધુતે કહ્યું. અમારી બુદ્ધિ પ્રમાણે અમે બધાય ઉપાય કરી ચુક્યા, પણ એ દુષ્ટ રાક્ષસ પોતાની નીચતા ત્યાગતું નથી. મને તો લાગે છે કે એ અગ્નિવૈતાળ અમારી અવંતી ઉપર કે છે, અને તેમાંય એના રાજા ઉપર તે વિશેષ !” અરે! પાપી તે આવો? એવા તો કેટલાય નવાનવા રાજાઓને એણે મારી નાખ્યા, આખીય અવંતી એના ત્રાસથી ત્રાહી ત્રાહી પિકારી રહી છે. મહારાજ ? હવે તે કોઈ ઉપાય હોય તો તમે જ બતાવો. તેમજ હવે અમે શરણ પણ કેનું લઇએ. » કદાચ એમ પણ બને કે બીનહકદારને તમે ગાદીએ બેસાડે છે તેથી અગ્નિવૈતાલ તેમને મારી નાખતું હશે, તમે અવંતી પતિ ભર્તુહરીના નાના ભાઇ વિક્રમને ગાદી ઉપર બેસાડે તો કદાચ એ દુષ્ટ એની દુષ્ટતા છોડે ખરે.” એમની શોધ કરવાની અમે શી કમીના રાખી હશે? પણ એ અત્યારે ક્યાં હશે? ને એ મલે પણ કયાંથી? છતાંય એવું કાંઈ નથી કે એમને ગાદી ઉપર બેસાડવાથી રાક્ષસ સંતુષ્ટ થાય?” મંત્રીએ પોતાને અભિપ્રાય દર્શાવ્યું. ત્યારે તે રાજ્ય ઉપર અત્યારે તે પુરેપુરી આફત. એ કાંટાળે રાજમુગુટ પહેરી મરવા માટે કેણ તૈયાર થાય? કઈ નહીં મહારાજ! હવે તો આપ કાંઈ રસ્તો બતાવે તે સારૂં! ઉપાય પણ એ બતાવે કે એ દુષ્ટ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય રાક્ષસ પિતાની દુષ્ટતા છોડે, ને અવંતીથી દૂર થાય?” તે અમોને શાંતિ થાય. અરે ભાઈ! એ તે કેમ બને? દુષે કાંઈ સહેલાઈથી પિતાની દુષ્ટતા છોડતા નથી. પાપીઓ હિતવચન કદી માનતા જ નથી. કહ્યું છે કે – खलः सक्रियमानोपि, ददाति कलहं सताम् । दुग्धधौतोपिकिंयाति, वायसः कलहं सताम् ॥ ભાવાર્થ-દુષ્ટ પુરૂષો પછી તે દેવ હોય કે મનુષ્ય હોય, અને તેનો ગમે તે સત્કાર કર્યો હોય તે પણ તે સર્જન, પુરૂષોને કલેશકારી થાય છે. ગમે તેટલા દૂધથી ધાવા છતાં કાગડો શું હંસપણાની ઉજવલ કાંતિ પામી શકે કે!” “માટે જ કાંઈ આપ જાણતા હે! અગર આપની પાસે કેઈ અપૂર્વ શક્તિ હોય તો આ અવતો ઉપર ઉપકાર કરે? દુષ્ટ અગ્નિવૈતાલના ભયથી હવે આ અવંતીનું રક્ષણ કરે મહારાજ?” બુદ્ધિસાગરનું વચન સાંભળી અવધુત વિચારમાં પડે. એણે વિચાર્યું કે આ માણસ મારી પાસેથી કાંઈ સહાય લેવા આવેલો છે આ માણસ સામાન્ય નથી પણ અવંતીને મંત્રી–અમાત્ય બુદ્ધિસાગર હતો વાહ! ભટ્ટ માત્રને શિયાળનો શબ્દ પારખવાની શક્તિ તે અપૂર્વ ! ત્યારે આ કાંટાળો તાજ હુંજ પહેરું તે કેમ? આ દુષ્ટ વૈતાલ મારો પણ શું હાલ હવાલ કરી નાખે તેની કોઈ ખબર? હશે? પણ એ ચિંતા અત્યારે ભારે કરવાથી શું ? એ વિધિનું કામ એને જ સુપરત કરવું ? જેવા દાવ પડશે તેવા દેવાશે.” વર્તમાન પરિસ્થિતિને વિચાર કરતાં અવધુત આ રીતિના ઊંડા વિચારમાં ઉતરી પડયો. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ૨૩ મંત્રીએ પૂછ્યું. “કેમ? આપ એને કાંઈ ઉપાય કરશે ખરા?” “હા?” અવધુતે કાંઇ નિશ્ચય કરી જવાબ આપે; તે જરૂર આપ આખા માળવાદેશનું રક્ષણ કરશે? અને એ દુષ્ટ રાક્ષસના ત્રાસથી સને બચાવી મહાન પુણ્ય મેળવશે? 7 એવું મારું માનવું છે. જરૂર?” અવધુતની આંખમાં કંઈક નવું તેજ આવ્યું. “કહે ત્યારે એ ઉપાય ? “ઉપાય? ઉપાય એટલે જ કે કંટકથી ભરેલે તાજમુગુટ મારે મસ્તકે મુક! આ અવધુતને માથે એ બધો ભાર મુકો, પછી હું શું કરું છું તે તમે જુઓ. - અવધુતની વાણી સાંભળી મંત્રી બુદ્ધિસાગર ચકિત થશે. આ અણચિંતવ્યો ઉપાય સાંભળી તેનેય નવાઈ તે લાગી. છતાં તે પણ આ આપત્તિમાંથી છુટવા ચાહતે હેવાથી કાંટાળે તાજ અવધુતના મસ્તકે મુકવાથી જે આફત દૂર થતી હોય તે એથી રૂડું બીજું શું? “આપની વાત અમને મંજુર છે મહારાજ! આપ જેવા શક્તિશાળી અવંતીનાથ થાઓ અને આખુંય અવંતી વૈતાલના ત્રાસથી મુક્ત થાય છે તે મજેહની વાત આ પ્રમાણે કહી બુદ્ધિસાગર મંત્રીએ અવધુતની વાત સ્વીકારી લીધી. બુદ્ધિસાગર મંત્રી અવધુત સાથે મંત્રણા કરી મનમાં ખુશી થતો ત્યાંથી ચાલતો થયે, આ અવધુતનું તેજ, ગૌરવ, એનું મોટું ભાગ્ય, ભવ્યતા આ સર્વ મંત્રીના હૈયાને સાક્ષી આપતાં હતાં. એને લાગ્યું કે આ અવધુત કેઈ સાક્ષાત વીરામાં પણ વીર, સાહસિક, ભડવીર છે. પિતાની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય કેઇ પણ અપૂર્વ શક્તિથી તે કાંટાળે રાજમુગુટ શેભાવશે. અને અવંતીને એ અધમ દેવના ત્રાસમાંથી જરૂર મુક્ત કરશે. મંત્રી બુદ્ધિસાગરના ગયા પછી અવધુત વિચારમાં પડે. “અરે ? કદાચ એ કાંટાળે, વિષમ અને ભયંકર રાજમુગુટ આવતી કાલની ઉગતી પ્રભાતે મારા મસ્તક પર મુકાશે તે પછી મારું થશે શું ? એ દુષ્ટ વૈિતાળને હું શી રીતે જીતી શકીશ! મારામાં એવી કયી શક્તિ છે કે તે શક્તિવડે હું તેનો પરાભવ કરીશ ! ખચીત મેં જરા ઉતાવળ તે કરી છે. પણ હવે શું કેલું કાંઈ ચટાતું-ગળાતું નથી. કાંટાળો તાજ પહેરી એ મુશીબતનો સામનો હવે તે કરે જ છુટકે! ગમે તેવી મુશીબતમાં ધીર અને વીર પુરૂષે માર્ગ કરી શકે છે, પણ પિતાની નીતિ રીતિ કે વાણીનો ત્યાગ કરી ફરી જતા નથી. વીર પુરૂષને તે તેની ભેજાબળમાં જ લક્ષ્મી રહેલી છે. માટે જ જ્યાં સાહસ ત્યાં જ સિદ્ધિ? તે પછી બીજા દિવસની ઉગતી પ્રભાતે શુભ મુહૂર્ત અને શુભ લગ્ન સિદ્ધવડના શિવાલયમાં રહેલા પરદેશી અવધુતના મસ્તકે અવંતીનો કાંટાળા એ રાજમુગુટ મુકયો, અને એક વખતનો અવધુત અવંતીનાથ તરીકે જાહેર થયે. “ભલાઈ કરી લે, જગતમાં શું લઈ જવાનું છે, ધન અને દૌલત બધું અહી રહેવાનું છે; વાવીશ તેવું લણશ, વિધિની એ જ નીતિ છે, કરીશ તેવું પામીશ, જગતની એહ રાતિ છે.” Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું પ્રકરણ ૪ થું. एकोऽहमसदायोऽहं कृशोहम् परिच्छदः । स्वप्नेप्येवंविधाचिंता मृगेन्द्रस्य न जायते ॥१॥ ભાવાર્થ-આ સંકડા શત્રુઓ વચ્ચે હું એકલું છું, વળી સહાય વગર છું, દુબળ છું, પરીવાર વગરને છું, એવી ચિંતા વનોમાં પણ શું મૃગેંદ્રને થાય ખરી કે? ના મૃગેંદ્રને એવી ચિંતા સ્વપનામાં પણ થતી નથી. અવતીની રાજ્યલક્ષ્મીથી શેભતે મહીપતિ (અવધુત) મનમાં અનેક વિચાર કરવા લાગ્ય, રાજમુગટ ધારણ કર્યો તો ખરે પણ હવે એ કસેટીને સમય નજીક આવતા હતા. આખોય દિવસ ધામધુમ ઉત્સવ, ગીત, ગાન, આલાપ સંલાપમાં પસાર કર્યો નગરને શણગારવામાં તો કંઈ ખામી હોય! રાજમાર્ગો દવા, તેરણ, પતાકાઓથી શોભી રહ્યા હતા. રાજસેવક, કર્મચારી, અમલદારે મંત્રીઓ સર્વે કે આજના ખુશનુમા દિવસનો આનંદ માણી રહ્યા હતા. રેકથી રાય પર્યત ને અમીરથી ફકીર સર્વે આજે અપૂર્વ મોજ ભેગવી રહ્યા હતા. રાત્રીની ભયંકર આપત્તિને નહિ જાણનારા તેઓ અત્યારની મોજ ખુબ આનંદથી લુંટી રહ્યા હતા. નવા રાજાએ વૈતાળને જાણે વશ કર્યો હોય તેમ સર્વે એની આપદાને ભૂલી ગયા હાય ની શું? એ માજ, આનંદને ભેગવતાં આખોય દિવસ પસાર થયે ને ધીરે ધીરે નિશાએ પિતાની ભયંકરતા શરૂ કરી. ધીરે ધીરે સે કઈ નવા રાજાને એના ભાગ્ય ઉપર છોડી પોતપોતાના સ્થાનકે આરામ લેવા ગયા. મોડી રાતે Page #41 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મંત્રીએ પણ નવા મહીપતિને સાવધાન રહેવાની સૂચના કરી હદયમાં એક સંકલ્પ કરતા પોતપોતાને ઘેર ગયા. | મહીપતિએ રાજમાર્ગો ઉપર સેવકેને ગોઠવી દીધા. તેમને જાગૃત રહેવાની સુચના કરી, તેમજ જે દિશા તરફથી એ દુષ્ટ નિશાચર આવતા હતા તે તરફના દરવાજા આગળ અનેક જાતિનાં પકવાન, મેવા. મીઠાઈના મોટા મોટા થાળે મુકાવ્યા, તેમજ ફળ, ફુલ, અત્તર વગેરે અનેક પ્રકારની સામગ્રી ત્યાં મુકવામાં આવી, તેની આજુબાજુ ગુપ્ત રીતે પહેરેગીરે ( રાજસેવકે )ને ગોઠવી સુચના કરી રાજા રાજમહેલમાં આવ્યો. રાજમહેલના એક વિશાળ ખંડની પાસે શયનગૃહ હતું ત્યાં રાત્રીએ દીપકેની જાતથી જાણે દિવસ હોય તે આભાસ થતો હતો. એ વિશાળ ખંડમાં પણ મહીપતિએ સેવક પાસે અનેક પ્રકારના પકવાનના થાળ, દૂધના કટારાઓ તેમજ ફળ, ફુલ અને મેવાની અમુક સામગ્રીઓના મનહર થાળે ગોઠવાવ્યા, સુગંધી તેલ, કુલેલ અત્તરના કટારાઓની ખુશબેથી સારાય રાજમહાલયની હવામાં નવચેતન આવ્યું. આજુબાજુ રાજસેવકેને જાગૃત પણું રક્ષણ કરવાની આજ્ઞા ફરમાવી મહિપતિ એ વિશાળ ખંડના શયનગૃહના દ્વાર પાસે પલંગ ઉપર તલવાર હાથમાં લઇને સાવધાનપણે બેઠે. મધ્યરાત્રીનાં ચોઘડીયાં વાગી રહ્યાં, ને નિશાએ પોતાનું ભયંકર રૂપ ધારણ કર્યું. ત્યાં તે શી ભયંકર ગજેના? આફત! એ ભયંકર ગજનાએ અનેકનાં હૃદય હલાવી નાખ્યાં. આખાય દિવસની મેજ અદશ્ય થઈ ગઈ, અને આ ભયંકર દૈત્ય શું કરશે ને શું નહિ કરે, તેમજ આ નવા રાજાનેય તે દુષ્ટ રાક્ષસ મારી નાખશે કે શું ! આવા વિચારે કેનાં કલેજા કાંપવા લાગ્યાં. Page #42 -------------------------------------------------------------------------- ________________ Bીયા | ક . કારણ છે કે જ રાજમહેલમાં જ્યાં અવતિપતિ વિક્રમાદિત્ય સુતેલા છે, આવવાના દરવાજા તરફ ફળ, ફૂલ, પીત્ત, મેવા, મિઠાઈ વિગેરેના થાળા ગોઠવેલા છે. રાજસેવક શસ્ત્રો સહિત ગુપ્ત રીતે ઉભા છે, ત્યાં ભય કર સ્વરૂપને ધારણ કરનાર દુષ્ટ નિશાચર અગ્નિવૈતાલ રાજમહેલમાં પ્રવેશે છે. પૃષ્ટ ૨૬ Page #43 --------------------------------------------------------------------------  Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ૨૭ ભયંકર સ્વરૂપને ધારણ કરનારે કાળરાત્રી સમો એ અધમ સૂર હુંકાર કરતે નગરના દરવાજામાં પ્રવેશ કરી નગરમાં ભમતા ત્રાસકારક સિસ્કાર, કુકાર ને હુંકારથી નગરજનોને ભય પમાડતા નવા રાજાને હણવાને રાજમહાલય આગળ આવી પહોંચે. રાજમહાલયમાં પ્રવેશ કરી જાણે પોતાનું મકાન હેય તેમ ભયને નહી જાણતો રાજાના શયનગૃહ આગળ આવ્યું. નવા મહીપતિને નિર્ભયપણે પલંગ ઉપર સાવધાનપણે બેઠેલો જોતાં આ અધમ રાક્ષસ ક્રોધથી દાંતને કચકચાવતે ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી હાથમાં તલવાર લઈ નવા રાજાને મારવા માટે ધો. રાક્ષસને પિતા સામે ધસી આવતે જોઇ, રાજા સાવલ થયે. રાક્ષસ પોતાના બન્ને ખભાઓને જેતે ભુજની ચપળતા નિહાળતો ગર્યો. સબુર! વૈતાલ ! સબુર ! ” આ પ્રમાણે ભયરહિત નવા મહાપતિની હાકલ સાંભળી રાક્ષસ વૈતાલ ચમકશે. અરે વાહ! શું તને મારે ભય જરા પણ નથી ! કઈ હીંમતથી તું મારી સામે બેસી શકે છે !” હવે તું જે કે તને મોત કેવી સરસ રીતિયે ભેટી શકે છે? રાક્ષસ ગર્જના કરી ઉપર પ્રમાણે મોટા અવાજે બે. એ બધુંય પછી, પહેલાં આ બધું તારા સત્કારને માટે તૈયાર રાખ્યું છે તે બલિને આગ તે ખરે? આ ફળ, ફુલ, મેવાથી તૃપ્ત થા; આ ખુશબેદાર, તેલ, કુલેલ અત્તરથી તારે મિજાજ જરી શાંત કરવું અને તે પછી મારી સાથે તારી મરજી હેય તે પ્રમાણે વિગ્રહ શરૂ કર.” આહ ! એક મગતરા સરખા માનવીનું શું ગુમાન? આ મિથ્યાભિમાન ! મને શું આ મેવા મીઠાઇમાં લલચાવી Page #45 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય છટકી જવા પ્રયત્ન કરી શકીશ? આ પ્રમાણે બેલી તાલે હાથીના દાંત સરખા ભયંકરે દાંતે કચકચાવ્યા. ખચીત તારા સકંજામાંથી હવે હું નથી છટકનાર! માટે આ બલિ આરોગીને મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થજે, તેમાં મને કઈ પણ જાતને વાંધો નથી. માટે પહેલાં તે તું આ બલિ આગ મહીપતિના આવા નિર્ભય શબ્દો સાંભળી, વૈતાલ એની હીંમતથી ચક્તિ થયો, એ મેવા મીઠાઇના ભરેલા થાળો આરોગતાં એને શી વાર? ફલ ફલ અને છેવટે અત્તરને ખુશનુમા કોરા શરીર ઉપર તેણે ઢોળી નાખ્યા. એ ખુશનુમા અત્તરથી સ્નાન કરી રાક્ષસ શાંત થયે, એને ગરમાગરમ મિજાજ ઠંડાગાર થઈ ગયો, નવા રાજાને હણવાને ખ્યાલ હવામાં ઉડી , બલિથી પ્રસન્ન થયેલ વિતાલ મધુર -શબ્દ નવા રાજાની સામે બોલ્ય. “હે નરોત્તમ? તારી ઉપર હું પ્રસન્ન થયો છું. હે સત્યશાળી! બેલ તને હું શું આપું! અથવા તો હે પરાક્રમી! તારા સારા ભાગ્યને આધિન થયેલ હું તને આ માળવાનું રાજ્ય આપું છું; તેના વડે તું ન્યાયનીતિથી પ્રજાનું પાલન કર અને સુખેથી રાજ્ય ભેગવ. » તમારું વચન માટે માન્ય છે,'' નિશાચરને આ રીતે સંતુષ્ટ થયેલે જાણી રાજા ખુશી થયો. “છતાં તારે મારું જ એક કામ કરવું પડશે. સમયે રાજન! 29 “અને તે કામ વળી શું ” રાજાએ પૂછયું. “બીજું શું કામ હોય, પણ રેજે તારે આ પ્રમાણે મારે માટે બલિની ગોઠવણ કરી મને રાજી કરવા પડશે.” બોલ! મારી એ શરત તને મંજુર છે? આ રીતે રાક્ષસે રાજાને કહ્યું. ' Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું “હા.” રાજાએ અત્યારે તે ટુંકમાં પતાવ્યું. એ પ્રસન્ન થયેલે વૈતાલ તરતજ અદશ્ય થઈ ગયે, અને રાજા નિદ્રાધિન થયા. બીજી સવારે પ્રાતઃકાળના મંગલમય વાજીંત્રના નાદેને સાંભળો મહીપતિ જાગૃત થશે. મંત્રીએ રાજાનું ભાવી જાણવાને અધીરા થયેલા ઉતાવળા ત્યાં આવી મહીપતિને કુશળક્ષેમ જોઈ તેમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ રાત્રીનું સર્વ વૃત્તાંત મંત્રી સમક્ષ કહ્યું. નવા રાજાને પુનર્જીવન મળેલું જાણું મંત્રીઓએ માટે ઉત્સવ કર્યો. આવા મહત્સવમાં આખોય દિવસ નગરજનોએ. પસાર કર્યો. દરરોજ એ પ્રમાણે બલિ આપવાથી રાજાને ને વૈતાલને મિત્રતા થઈ, છતાં રાજાને આ મિત્ર થયેલો શત્ર આંખમાં કણાની માફક ખુંચતે હતો. રેજ બલિ જો આવી રીતે આપવામાં આવે તે મોટા ભંડારે પણ ખાલી થતાં શી વાર લાગે! છતાંય અત્યારે તે સમયને માન આપીને ચલાવી લેવું એ ચતુરાઈનું કામ છે. એક રાત્રીએ બલિને ગ્રહણ કરીને નવા રાજાની રજા લઇ રાક્ષસે અદશ્ય થવાની તૈયારી કરી તે વખતે નવા રાજાએ રાક્ષસને કહ્યું કે, “અરે મિત્ર? આટલી ઉતાવળ શી? જરા બેસે તે સહી. આપણે કાંઈક નવીન વાતચીત કરીએ.” મહીપતિની આવી વાત સાંભળી એ ભયંકર જહા ને દાંતવાળે ૨ રાક્ષસ રાજાની પાસે આવીને પલંગ પર એ. “ તમે દેવતાઓ ઘણું શકિતવાળા ગણાય છે. કહે, તમારી શકિત કેટલી? અને તમારું જ્ઞાન પણ કેટલું ?' એની કાંઈ હદ હશે કે નહીં! Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય રાજન! અમારી શક્તિ અમારૂં જ્ઞાન, અમારું સામર્થ્ય અમાપ છે. હું સર્વ શકિતમાન છું. જલ ત્યાં થલ ને થલ ત્યાં જ કરવાને સમર્થ છું. સર્વ કાંઈ જાણું શકું છું. સવ કરી શકું છું. અમારા સામર્થ્ય, જ્ઞાન આગળ માનવીની અ૮૫ શકિત બિચારી શું કરે? મગતરારૂપ માનવીને અમારે મન કઈ હિસાબે ન હોય? આહ શું આવું જ્ઞાન, અને સામર્થ્ય તમે ધરાવો છે?” રાજા જાણે ચકિત થયો હોય તેવો ડોળ કરીને કહ્યું. “હા! રાજન ? એમાં શી મેટી વાત? ગમે તેવા મહાભારત કામ જે માનવીને મનમાં પણ અગમ્ય હેય તેવાં અમે એાછી મહેનતે સહેલાઇથી કરી શકીયે છીએ.” ત્યારે તે ઠીક ! તો કહે ત્યારે મારું આયુષ્ય કેટલું છે તે તમે જાણી શકે છે. વારૂ?” મહીપતિએ વૈતાલને પૂછયું. હે? એમાં શું મેટી વાત ! રાજન? તમારું આયુષ્ય પુરેપુરૂં સે વર્ષનું છે. હજી ઘણા કાળ પર્યત તમે આ પૃથ્વીને ભગવશે. રાક્ષસનાં વચન સાંભળી રાજા જરા હટાણું વદન કરીને બોલ્યો “ અરે? અરે? શું એકસો વર્ષ પુરા ? એકડા આગળ બે શુન્ય એ તે નહી સારૂં. » “કેમ નહી સારૂં? આટલે દીર્ઘકાળ પર્યત તમે પૃથ્વીને ભેગવે એમાં ખોટું શું ત્યારે! ) “ખેટુ કેમ નહીં, મિત્ર? શુન્ય એ તો અમંગળ રૂ૫ છે. તમે નથી સાંભળ્યું કે शून्यं गृहं वनं शून्यं, शून्यं चैत्यं महत्पुनः नृपशून्यं बलं नवं, भाति शून्यमिव स्फुटम् ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રકરણ ૪ થું ભાવાર્થ-જ્યગૃહ, શૂન્યવન જેમ શેભાને પામતાં નથી તેમજ પ્રતિમા વિનાનું મોટું વિશાળ ચિત્ય (મંદિર) પણ શોભા પામતું નથી, જગતમાં લશ્કરે કરી રાજ પણ શેભતે નથી. શુન્ય એવી સુંદર વસ્તુઓ જેમ જગતમાં શેભતી નથી, તેમ મારા આયુષ્યમાં બે શુન્ય પડી છે તે ખરેખર નથી શેભતી ત્યારે એમાં બીજો ઉપાય પણ શું? રાક્ષસ બેલ્યો. “કેમ ઉપાય નહિ? એ બે શુન્યમાંથી એક વધાર કે ઓછી કર તું આ સામર્થ્યવંત હોવા છતાં આટલ મિત્રતાનું કામ નહીં કરે વારૂ?” “રાજન ! હું ગમે તેવો શક્તિશાળી હોવા છતાં તમારા આયુષ્યમાંથી એક વર્ષ વધારવું કે ઘટાડવું એ મારી તે શું બલકે સાક્ષાત ઈંદ્રની પણ શક્તિ નથી. » “ અરે એ તે ખેટું? શું એટલું પણ તારાથી ન બની શકે? રાજા મનમાં તે આ સાંભળી ખુશી થયે, પણ રાક્ષસની શકિતનું માપ કાઢવા ખાતરી કરવા લાગ્યા. - “રાજન ! હું તે શું બલકે પૂર્વે ખુદ ચરમ તીર્થકર મહાવીર સ્વામી જે સમયે મેક્ષે જવાની તૈયારીમાં હતા તે સમયે સાક્ષાત ઈદે આવીને આયુષ્ય એક ક્ષણ માત્ર વધારવાની પ્રાર્થના કરી પણ એ કેઈથી બની શક્યું છે! કે હું તે બનાવી શકું?” “ હશે ત્યારે જેવી મારી ભવિતવ્યતા ” રાજા નિરાશ થતો હોય તેમ બોલ્યો. સમય થઈ જવાથી વૈતાલ તરતજ અદૃશ્ય થઈ ગયે. મહીપતિ પણ રાક્ષસના ગયા પછી નિદ્રાદેવીના આધીન થયે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રાતકાળે મંગળમય શબ્દોના મધુર શબ્દોએ રાજાને જાગૃત કર્યો. પ્રાત:ક્રિયા પુરી કરી નાહી ધોઇ રાજસભામાં હાજરી આપી. મંત્રીઓ સાથે ગેષ્ઠિ વિનોદ કરતાં દિવસ પર થયે. રાત્રીની શરૂઆત થતાં નગરના દરવાજે અને મધ્ય દિવાન ખંડમાં બલિ મુકવાને સેવકને રાજાએ નિષેધ કર્યો. કાંઈ પણ બલિની વ્યવસ્થા કર્યા વગર રાજા નિર્ભયપણે ખડગને પડખે રાખીને શયનગૃહમાં આવીને જાગૃતપણે પલંગ ઉપર પોઢી ગયો. એ દુષ્ટ નિશાચરના આગમનની રાહ જે તે સમય વ્યતિત કરવા લાગ્યા. બરાબર મધ્ય રાત્રીએ એ દુષ્ટ અસુર અટ્ટહાસ્ય કરતો પિતાના બલિને સ્વાદ લેવાને નગરના દરવાજે થઇને મહેલના વિશાળ ખંડમાં હાજર થયો. એ વિશાળ ખંડમાં કાંઈ પણ પોતાને ઉપગ્ય સામગ્રી નહી જોતાં રાક્ષસ કોધથી જતુની બન્યા. “રે? રે? દુષ્ટ? મને બલિ આપ્યા વગર શું તું હવે નિર્ભય રહી શક્યાન છે? નકકી આજે તું લેતા મેમાન બનવાને છે કે રાક્ષસની તાડના સાંભળી મહીપતિ એકદમ સાવધ થયે. પોતાનું ખડગ પોતાના હાથમાં નચાવતે પલંગ ઉપરથી એકદમ નીચે કુદ્યો. “અરે? દુષ્ટ ! તું મને શું કરવાનું છે ? આજ સુધી તે અનેકના પ્રાણ હર્યા પણ આવ મારી સામે આવ? તારી શકિતનો જેટલો પર હોય તેટલે આજ તું મને બતાવ? મહીપતિનાં સાહસિક વચન સાંભળી રાક્ષસે દાંત કચકચાવ્યા. યમની છëા સમી પિતા ની છઠ્ઠાને બહાર કાઢતા ને કુત્કાર શબ્દો કરતા રાક્ષસ તાડ અને બોલ્ય. અરે? એ મોતના મુસાફર હવે તું સાવધ થઈ મરવાને તૈયાર થા. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું ૩૩ “ અરે ! અધમ રાક્ષસ ? કાઇને મારવાની તારામાં શક્તિ જ કર્યાં છે? “ જીવવું કે મરવુ, એ કાંઇ તારા હાથમાં નથી, મરવું કે જીવવુ', એ તા છે વિધાતાના હાથમાં છ “ વિધાતાના હાથમાં છે ? અરે દુષ્ટ જો વિધાતા નહી. પણ મારા હાથમાં છે. "" થયું છે નિર્માણ તારૂં, આ હાથથી મરવાને યાદ રાખ જીવુ છુ, તુજને સાફ કરવાને; “ અરે હેાશીયાર! મને તુ શુ મારીશ, તુ ધાતે જ હારીશ, વિક્રમના શબ્દો સાંભળતાં રાક્ષસ તલવાર સાથે ધસી ગયા, વિક્રમ રાજા એની સામે થયા, અને ખડગાખડગી યુદ્ધમાં વિક્રમે પેાતાનુ બાહુબલ બતાવી રાક્ષસની તલવાર ઉપર પેાતાની તલવાર ઝીકી દ્વૈતાલના હાથમાંથી તલવાર પડી ગઇ. પાતે પણ તલવારને દૂર ફેકી રાક્ષસ ઉપર ધો, માહુ યુદ્ધમાં વિક્રમ વૈતાળને હરાવી એની છાતી ઉપર ચડી બેઠા. વિક્રમનુ” આ સાહસ જોઈ રાક્ષસ મેલ્યા. આજથી હું તારા સેવક છુ, એલ તને શું વરદાન આપુ?” રાક્ષસની પ્રસન્નતા જોઇ વિક્રમ રાક્ષસને મુકત કરી ખેલ્યા. હું તને જ્યારે યાદ કરૂ ત્યારે તારે હાજર થવુ, ને મારું જે કાર્ય હાય તે તારે કરવું, અને હરહુ મેશ મારી સાથે તારે સ્નેહથી મિત્રની માફક રહેવુ', ' “ મહીપતિ ! મારી સંપૂર્ણ`તમાને સહાય છે, માટે તારે સુખપૂર્વક રાજ્ય કરવું, અને મારી શુભ આશિષ છે, કે તું શત્રુ મંડળને જીતીને સકળ ભારતના અધિપતિ થા. અગ્નિવેતાળ એ રીતે રાજાને વરદાન આપી ભક્તિથી નમીને અદૃશ્ય થઈ ગયા. મહાનપુણ્યથી રાજાના એક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મહાન શત્રુ આજથી હંમેશને માટે સેવક થશે. પ્રાત:કાળે રાજાએ પિતાને સર્વ વૃત્તાંત મંત્રીમંડળને કહી સંભળાબે. આવા પરાક્રમી અને સાહસિક રાજાને મેળવે એ કાંઇ ઓછા ભાગ્યની વાત છે? જગતમાં મહાન પુણ્યવંતને શું નથી મળી શકતું ? પ્રકરણ ૫ મું. “એ અવધુત તે કેણુ. ” 'अमोघा वासरे विद्युत् , अमोघंनिशि गर्जितम् । नारी बाल बचोऽमोघ, ममोघं देव दर्शनम् ॥' । ભાવાર્થ–જગતમાં સામાન્ય એવો નિયમ છે કે દિવસે વિજળી ઝબકારા લેતી હોય તે જરૂર વૃષ્ટિ થાય, રાત્રીએ મેઘની ગર્જના પણ અમોઘ એટલે નિષ્ફળ જતી નથી, તેમ કઈ વખતે સ્ત્રી અને બાળકનાં વચન પણ સફળ થાય છે એવી રીતે દેવદર્શન પણ જમતમાં નિષ્ફળ જતું નથી. ” માળવાની રાજધાનીનું શહેર અવંતી ક્ષીપ્રા નદીના તા ઉપર આવેલું રમણીય અને મને હર હતું. પૂર્વે શ્રી ઋષભદેવના અવંતિ નામના કુમારને આ માળવદેશની સુબારી મળેલી જેથી એ અવંતિ રાજકુમારે માળવામાં આવીને આ ક્ષીપ્રાના કાંઠા ઉપરની રમણીય ભૂમિ ઉપર નગરી વસાવી પોતાના નામ ઉપરથી અવંતી નગરી નામ પાડ્યું હતું, સ્વગપુર સમી એ નગરી અનુક્રમ જાહોજલાલીને ભેગવતી માળવાની શોભાને વધારવા લાગી. અનેક મનહર અને રમણીય ઈમારતોથી એની શોભા વૃદ્ધિ પામી, એ અવંતીમાં કાળે કરીને અનેક રાજ્યક્રાંતિઓ થઈ એક પછી એક નવીન રાજ્ય આવ્યાં અને ગયાં, ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીના સમયમાં ચંદ્રપ્રદ્યોત Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ૩૫ અવંતીને શાસક થયો. ચંદ્રપ્રોતની ગાદી ઉપર તેને પોત્ર પાલક રાજા થી, આ નગરીના નવનંદ, ચંદ્રગુપ્ત, અશોક વિરે અનેક શાસકે ક્યા, કર્મ કરીને મહાવીર સ્વામીના નિર્વાણ બાદ પાંચમા સૈકામાં ગંધર્વસેન નામે રાજા અવંતીને શાસક થયે, જીનેશ્વરને ભક્ત એવે તે રાજા ન્યાયનીતિથી પ્રજાનું પાલન કરી સારી રીતે રાજ્ય ચલાવતો હતો. જીનમંદિરોથી સુશોભિત અવંતિમાં અનેક ટીપતિઓ ને અબજોપતિઓ અને ધરની ભક્તિ કરતા પિતાના કાળ સુખમાં વ્યતિત કરતા હતા. દેવતાની માફક શાંતિના સમયમાં જતા એવા કાળને પણ તે જાણતા નહિ, કારણ કે જ્યાં રાજા દયાપ્રેમી, ધર્મપ્રેમી, ન્યાયી હોય તો તેની પ્રજા પણ દયામાં પ્રીતિ રાખી, ધમ ધ્યાનમાં પિતાને સમય પસાર કરી રાજાનું અનુકરણ કરે તો એમાં નવાઈ શી? શત્રઓને વાસકારી, ને સજજનેને શરણ કરવા યોગ્ય આ રાતને ધીમતિ અને શ્રીમતિ નામની બે રાણીઓ હતી, કામદેવને રતિ અને પ્રીતિને સરખી બને રાણીઓ રાજાના હૃદયને પ્રાણવલભા સ્વરૂપ હતી, સુખમાં કાળ વ્યતિત કરતા ઘીમતિ રાણીને સુંદર રવનથી સૂચીત એક પુત્ર ઉત્પન થયે પુત્રને જન્મોત્સવ કરી સજન, સંતપરૂષને સંતોષ પમાડી તેમ જ બંધુજનેને આમંત્રી બાળક ભર્તુહરી નામ રાખ્યું. બાળ ભતુહરી બીજના ચંદ્રની માફક વૃદ્ધિ પામતો સર્વના હૃદયને આનંદ આપત, બાળચેષ્ટાથી રાજાના હૃદયને પણ એ બાળક શું ન કરી શકો? રાજાનું હૃદય પણ એ બાળપુત્રની કાલીઘેલી ભાષાથી થનથને જતું. માતાપિતા અને મંત્રવર્ગની આંખની કીકી સમે એ બાળક અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે, ગંધર્વસેન રાજાની બીજી રાણુ શ્રીમતિ નામે હતી. Page #53 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય તેણે પણ કાળે કરીને સારા સ્વનિથી સુચીત સુંદર ગર્ભને ધારણ કર્યો. ગભના પ્રભાવથી તેણી દાન, શીયળ, તપ અને ભાવપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગી. જીનેશ્વરના મંદિરને વિષે જઈને જીનપૂજન કરવામાં તત્પર બની, જનભકિતમાં ને ધર્મમાં કાળ નિગમન કરતી રાણી શ્રીમતીને નિશાના અંત સમયે એક સુંદર પુત્રને પ્રસવ થયે. સ્વનામાં સૂર્યને જોયેલ હોવાથી તેમજ જન્મ સમયે પણ સૂર્યોદય સમય થયેલ હોવાથી રાજાએ એ બાળપુત્રનું વિક્રમાદિત્ય એવું નામ રાખ્યું. તિષના જ્ઞાતા પુએ સૂર્યોદય સમયે એ પુત્રને જન્મ હોવાથી દીર્ઘ આયુષ્યવાળો એને પરાક્રમથી પૃથ્વી મંડળને જીતીને અવંતીના રાજમંડળમાં પિતાની આણ ફેરવશે એવું ઉત્તમ ભવિષ્ય ભાખ્યું. વિક્રમાદિત્યને જન્મથી રાજાના હર્ષને તે શું પાર? આને જાણે રામ લક્ષ્મણની જોડી વિધાનાએ નવી સરજી કે શું ? બને પુત્રો કાળે કરીને વૃદ્ધિ પામતાં શસ્ત્રવિદ્યા, અને શાસ્ત્રની કળાના પારંગામી થયા. રાજાએ ભીમ રાજાની પુત્રી અનંગસેના સાથે ભર્તુહરીનું પાણિગ્રહણ કરાવ્યું. ભર્તુહરી પણ અનંગસેના જેવી સુંદર રાજકુમારીને પત્ની બનાવી પિતાની નવીન યુવાવસ્થાને સફળ કરવા લાગ્યો. સુખમાં સમય જતાં કંઈ વાર લાગતી ની. એવા સુખમાં કળ વ્યતીત કરતાં રાજા ગંધર્વસેન એક દિવસ શુળ રોગને આધિન થઇ મૃત્યુ પામી ગયો. આ મૃત્યુલોકનું રાજપાટ છેડી સ્વર્ગ ભૂમિને તે અતિથિ થયા. મંત્ર વિગેરે અધિકારીઓએ રાજાનું મૃત્યુકાર્ય કરી શુભ મૂહુર્ત પાટવી કુમાર ભતૃહરને રાજ્ય ઉપર બેસાડ, મારવા દેશની રાજ્ય લક્ષમીને પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી ભારી રાજતેજથી અધિક શોભવા લાગે. ન્યાયથી Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ૩૭ પ્રજાનું પાલન કરી, શઠ અને દુર્જનને શિક્ષા કરી તે સંત સાધુ અને સજજન જનનું રક્ષણ કરતા હતા, કહ્યું છે કે, दुर्वलान्त मनाथानां, बाल वृद्ध तपस्वीनाम् । ___ अन्यायैः परिभूतानां, सर्वेषां पार्थिवोगतिः ॥ ભાવાર્થ–દુર્બલ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી, સંત. સાધુ અને સજજનો તેમજ અન્યાયથી પરાભવ પામેલાઓને રાજા એજ શરણભૂત છે. ભર્તુહરીને રાજાભિષેક થયા તે સાથે વિક્રમાદિત્યને યુવરાજ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા, પજાને ન્યાયથી પાળતા અને શત્રઓથી પોતાના રાષ્ટ્રનું રક્ષણ કરતાં ભર્તુહરીને સુખમાં કેટલાક કાળ વ્યતીત થયે, સ્ત્રીઓની ચંચળતા જગતમાં શું નથી કરતી ? અવંતી જેવા દેશની મહારાણી તેમજ દરેક પ્રકારની સુખ સગવડતા છતાં મનની ચપળતાથી પટરાણ અનંગસેનાનું મન અવનવા વિચારમાં રમી રહ્યું હતું. એવી જ એક દુષ્ટ ચપળતાથી રાણીએ રાજાના કાન ભંભેર્યા સ્ત્રીઓને આધિન એવા અલ્પજ્ઞ પુરૂષે કોઈનું અરે પિતાના ભાઈનું પણ સાચું માનતા નથી. બલકે તેને તિરસ્કાર કરી અપમાન કરવાને પણ આંચકે ખાતા નથી. રાજા ભર્તુહરીએ અનંગસેનાની ઉશ્કેરણીને વશ થઈ યુવરાજ વિક્રમને તિરસ્કાર કરી અપમાન કર્યું. તાડના તર્જના કરી. યુવરાજની સત્ય વાત લેશ પણ ધ્યાનમાં ન લેતાં નહી કહેવા ચેષ્ય રાજાએ કહેવાથી વિકમને બહુ જ બટું લાગ્યું. તેણે વિચાર્યું કે આવું અપમાન સહેવા કરતાં પરદેશ સારો. જ્યાં અનેક પ્રકારની બુદ્ધિ વધે, નવીન માણસેને સમાગમ થાય, અનેક નવીનતા, વિચિત્રતા, રીતભાતે જાણવાની મળે. મહામાની યુવરાજ વિક Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય માદિત્ય તેજ રાતના એક ખડગ માત્ર ધારણ કરી જીર્ણ વસભેર એકાકી અવન્તીથી ગુપચુપ ચાલી ગયે, અનંગસેનાના માર્ગમાં નડતું વિન એ રીતે અત્યારે તે દૂર થયું. તેણી પોતાની બુદ્ધિની તારીફ કરતી હર્ષિત થઈ. પરદેશમાં ભમતા વિક્રમે સરળતાને લીધે અવધુત વેશ ધારણ કર્યો, અવંતીમાં નારાયણ નામે એક બ્રાહ્મણ ઘણેજ દુઃખી દરીશ્રી અને કંગાળ હાલતમાં દિવસ વિતાવતા હતા. રોજના દારિકના દુઃખથી કંટાળી ક્ષીપ્રા નદીના તટ ઉપર આવેલા નગરની બહાર હરસિદ્ધ માતાના મંદિરમાં દેવીની ઉપાસના કરવા બેઠો. તેની ભકિત અને ઉપાસનાથી તેમજ દઢતાથી દેવીએ પ્રસન્ન થઈને દીર્ઘજીવિતને આપવાવાળું એક ફળ આપ્યું. એ ફળ જોઇને એ દુઃખી બ્રાહ્મણ બો “દેવી આ ફળમાં શું ગુણ છે ? આ ફળ મારૂં દારિક શી રીતે દૂર કરશે ? ” એ ફળનું ભક્ષણ કરવાથી તું અમર થઇશ. દીર્ધ આયુષ્યવાળો થઇશ, ” દેવીની વાણી સાંભળી બ્રાહ્મણ બોલ્યા “અરે માતા? એ અમરપણાને તે હું શું કરું ?” લક્ષ્મી વગર જગતમાં હું મુએલો છું દારિદ્ર પૂર્ણ એવા અમરપશુને તે હું શી રીતે વ્યતીત કરૂં? નારાયણ? તારા ભાગ્યમાં લક્ષ્મી નથી તેમાં હું શું કરું? અમે દેવતાઓ પણ જેના ભાગ્યમાં જેટલું હોય તેટલું જ આપવાને શકિતમાન છીએ, ભાગ્યથી અધિક આપવાની તે અમારી શકિત કયાંથી હોય ? છતાં પણ જા? આ ફળના પ્રભાવથી તને કોક ધન મળશે.” દેવીનું વચન સાંભળી નારાયણ પોતાને ઘેર ગયે, સ્નાન કરી શુદ્ધ થઈ જેવો ફળના ભક્ષણને વિચાર કરે છે, તેવામાં એકાએક વિચાર બદલાયે, “આ ફળ હું Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ૩૯ ખાઉં તેના કરતાં અમારા રાજાને ભેટ ધરૂ' તેજ સારૂ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એ રાજા નિરેગી અને દીર્ઘકાળ સુધી જીવશે તે પ્રજાને ન્યાયથી પાળો, અને દીન દુ:ખી અનાથના તે રાજા આધારભૂત થશે.” નારાયણે એ અમરફળ અવંતીનાથ ભહુરીની રાજસભામાં આવીને રાજાની આગળ ભેટ કરી અને પ્રભાવ કહી સભળાવ્યા. એ અમર ફળથી તુષ્ટમાન રાજાએ તેને ધન આપીને સતાષ પમાડયા. રાજાનું સન્માન પામી ધન મેળવી નારાયણ ખુશી થતા પેાતાને ઘેર ગયા. માળવાધિપતિ ભતૃહરીએ આ અમરફળ ખાતે ન ભક્ષણ કરતાં પાતાની પટ્ટરાણી અન’ગસેનાને આપી તેને પ્રભાવ કહી. સભળાવ્યા અનગસેનાએ પણ ફળનું પાતે ભક્ષણ નહીં કરતાં રાજા કરતાં પણ અધિક પ્રિય પેાતાના આશક હસ્તિપાળકને આપ્યુ, પટ્ટરાણી અનંગસેનાના હૃદયનું સ વ એ હસ્તિપાળક હતા. જેના કારણે ભહરીએ લઘુ વિક્રમને દેશવટા આપેલેા હતેા. પણ જગત્માં પ્રાણીઓના બધાય દિવસો કાયમ એક સરખા જતા નથી. એ તેા વેળા વેળાની છાંયડી. સમય પેાતાનું કામ નિયમિત કરે જ જાય છે. હસ્તિપાળકને પણ અનંગસેનાથી પણ અધિક પ્રિય એક વેશ્યા હતી. એ વેશ્યાને આ અમરફળ આપી અને પ્રભાવ કહી સંભળાવ્યા. પેાતાના આશકની સાચી મહાઅત જાણીને વેશ્યા રાજી થઈ, વેશ્યાને પોતાના દુષ્ટ જીવન ઉપર તિરસ્કાર હોવાથી એણે એ અમરફળ રાજસભામાં રાજાની આગળ ભેટ ધર્યું. અમરફળા પ્રભાવ સાંભળી તેમજ ધારી ધારીને જોતાં એ અમરફળ પેાતાનો પાસે Page #57 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રથમ આવેલું એવી ખાતરી થતાં “ અમરફળ ક્યાંથી આવ્યું ?” એ સંબંધી હકીકત રાજાએ વેશ્યાને પૂછી. “હા! ના! કરતાં આખરે વેશ્યાએ હસ્તિપાળકનું નામ આગળ ધર્યું. હસ્તિપાળકને બોલાવી રાજાએ અમર ફળને સઘળે ઇતિહાસ જાણી લીધો, તેથી સંસાર ઉપર રાજાને તિરસ્કાર આવ્યો, એના હદયમાં એકદમ પલટો આવ્યું. અહા ! શું આવું જ જગતનું સ્વરૂપ હશે ! यां चिन्तयामि सततं, मयि सा विरक्ता साप्यन्यमिच्छति जनं, सजनोन्यसक्तः अस्मत्कृत्ते च परितुष्यति काचिदन्या धिग् तांच तांच मदनंच इमां च मांच ॥१॥ ભાવાર્થ-રાત દિવસ જેનું હું યાન ચિંતવન કરું છું તે મારા ઉપરથી રાગ રહીત થઈને બીજાની ઉપર આસકત થઇ, તે પુરૂષ પણ તેને છોડી કે વેશ્યામાં મહાધીન એવી તેણીને, તે આશિકને, મદનને તેમ જ રાણી અને મને ધિક્કાર હે ! ધિકકાર હે! અતિકિટ વિરકત દશાને પામેલા રાજન ભર્તુહરી રાજપાટ છેડી કફની ધારણ કરી જંગલમાં તપ કરવાને ચાલ્યા ગયા, મંત્રીઓ, પ્રધાને, અમલદાર, રાણુઓ તેમજ નગરજને તેના પ્રાર્થના આજીજી તેમને મોહમાં આકર્ષવાને શકિતવાન થઇ નહીં. અનંગસેના પણ જાતના ફિટકારથી ત્રાસેલી ગળે ફાંસો ખાઇ મરણ પામી, રાજ્યને રાજા વગરનું જાણીને મંત્રીઓ વિચારમાં પડ્યા, અનેક મંત્રણને પરિણામે તેમણે નજીકના સગા સંબંધીમાંથી કોઇને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો. રાજા વગરનું શુન્ય રાજ્ય દેખીને અવંતીની નજીકમાં Page #58 --------------------------------------------------------------------------  Page #59 -------------------------------------------------------------------------- ________________ અવંતીની ગાદીને રાજમુગટ ધારણ કરીને રાજા વિક્રમાદિત્ય મંત્રીઓ તથા સામતે સાથે રાજ સભામાં બેઠેલા છે. પૃષ્ઠ ૪૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રકરણ ૫ મું રહેલે કેઈ અધમ અસુર અગ્નિવૈતાળ ઉપર અધિષ્ટિત થયો, મંત્રીઓએ શ્રીપતિનામના પુરૂષને ગાદી ઉપર બેસાડ, તેને રાત્રીના સમયે અગ્નિવંતાળે મારી નાખે. જે જે પુરૂષને ગાદીએ બેસાડતા તેમને એ અધમ અસુર મારી નાખતે, મંત્રીઓએ બલિ બાફલા વિગેરે તેમજ હેમ હવનથી તેને સંતોષ પમાડવાના બહુ પ્રયત્ન કર્યા, છતાંય તે દુર્જન બનેલ પિશાચ ગાદી ઉપર બેઠેલાને મારી નાબતે પણ કઇ રીતે તુષ્ટમાન થતે નહી ને રાજા વગર અનાથ બનેલા મંત્રીઓના અનેક ઉપાય પણ સફળ થયા નહી. અસુર તુષ્ટમાન નહી થવાથી રાજા વગરની અવંતીની ગાદીના મંત્રીએ ચિંતાતુરપણે કારભાર કરવા લાગ્યા ધાર્યું કેવું થાય છે? માનવી ન જાણે કે અમારું શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે. ” પ્રકરણ ૬ ઠું મેળાપ ” સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે હાણ, ગયે વખત આવે નહી, ગયા ન આવે પ્રાણ એ અવંતીની ગાદીને રાજમુગુટ ધારણ કરીને અવધુતે પોતાની શકિત અને સાહસથી અગ્નિતાળને વશ કર્યો. વૈતાળને વશ કર્યા પછી મહીપતિ એક દિવસે રાજસભામાં બેઠેલા હતા, મંત્રીઓ વિગેરે બધા પણ પિત પિતાની જગાએ બેઠેલા હતા, તેવામાં પ્રતિહારીની રજા મેળવીને એક પુરૂષે રાજસભામાં પ્રવેશ કરી રાજાને નમઃ સ્કાર કર્યો, મહીપતિ એ પુરૂષને જોઈ રહ્યો, અને પછાણું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય “ઓહ ભટ્ટજી ! ભમાત્ર? કુશળ તો છે ને! આજ ઘણે દિવસે આ તરફ ભૂલ્યા પડયા કાંઈ? - મિત્રને જોઈ ખુશી થયેલા રાજાએ પોતાના લગેટીયા મિત્રને ઓળખીને કહ્યું, મિત્ર? તમારી વાણી સાચી પડી છે ને એક વખતનો અવધુત અત્યારે અવંતી બકે માળવાદેશને સ્વામી બને છે. ભાગ્યની વિચિત્રતાથી પ્રાણુઓને શું શું નથી મળતું ? ” જરૂર? મહારાજ? આપ રાજા હતા ને રાજા થયા, આખરે પણ જગતમાં તે જે જેનું હોય તે તેને મળે છે. વિધિ પણ તેને જરૂર મદદ કરે છે.” એમ નહી મિત્ર! આ તે અવધુતને રાજ્ય મહ્યું, ખુદ વિધાતાએ જ આ જે કર્યું? નહીતર એક અવધુતના ભાગ્યમાં તે રાજ્ય ક્યાંથી હોય? રાજાએ ભમાત્રના સામે દૃષ્ટિ કરી કાંઈક સૂચક હાસ્ય કર્યું “શું એમ હકીકત છે !ભટ્ટજીએ રાજાની સામે જોઈ સુચક રીતે મંત્રીઓ અને સભાજને તરફ દૃષ્ટિ કરી. મહામંત્રી જને! તમે આવા અજાણ્યા અવધુતને અવતીને રાજમુગુટ પહેરાવી બહુ જ સારું કામ કર્યું છે! તમારી એ દીર્ઘદૃષ્ટિને જરૂર ધન્યવાદ કહેવાય!' “કેમ વારૂ? એતો જેના ભાગ્યમાં હતું તેને રાજ્ય મળ્યું છે, અને તે એમાં નિમિત્ત ભૂત છીએ. અમને તે અવધુતના વેશમાં વિધિએ રાજા જ આપે એમ સમજી આજે આખે દેશ રાજી થયો. એમની જ શક્તિથી દિવ્ય શકિતને ધારણ કરનાર વૈતાળ અસુર આજે પરાસ્ત થ, મંત્રીઓમાં મુખ્ય મંત્રી બુદ્ધિસાગરે ઉપર મુજબ કહ્યું, “તમે મંત્રી છતાં આ અવધુતને પૂરેપૂરો ઓળખ્યા નથી, એથી મને આશ્ચર્ય તે જરૂર થાય છે, જાણે છે કે Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૪૩ ભટ્ટ જેને તમે રાજ્યસુગુટ સોંપ્યા તે અવધુત કેણ છે ?' જીએ કૌતક ભરી વાણીથી સર્વે સભાજનને આવી વાત કહી આશ્ચર્ય પમાડયા. '' “શુ એમાં કાંઈ ભેદ છે? આ અવધુત સાચા અવધ્રુત નથી ત્યારે ? એની પાછળ કંઇ હતિહાસ છે કે ? ” આતુરતાથી સર્વ સાંભળવાને અધીરા થયા મંત્રીઓના કાન પણ ચમકયા. આ બાબતમાં શું ભેદ હશે ત્યારે ! 66 જરૂર ભેદ છે! આ અવધુત તે બીજો કેણ હોય ? મહારાજા ભર્તૃહરીના લઘુ મધવ યુવરાજ વિક્રમાદિત્ય પરદેશ ગયેલા તે અવધુતના વેશ ધારણ કરીને જગતની લીલાને જોતા જોતા એ નગરમાં આવ્યા. ત્યાં મારે તે એમને મેળાપ થયે. અવધુતે અનુક્રમે ફરતાં ફરતાં અવંતી આવ્યાને તમાએ એમને રાજમુગટ પહેરાવ્યા. છતાં તમે આળખ્યા નહી એ તેા આશ્ચર્ય ? ” ભટ્ટજીએ સ્પષ્ટ વાત કહી સંભળાવી. ભટ્ટજીની વાત સાંભળી મંત્રી સહીત સર્વે આશ્ચય ચકિત થયા. વિક્રમાદિત્યને ઓળખી બધા અત્યંત હર્ષીત થયા, એ સભામાં થયેલી વાત જળમાં તેલના મિ દુનીજેમ સારાય નગરમાં ફેલાઇ ગઇ. મહારાજા વિક્રમાદિત્યને ઓળખી પ્રજા હર્ષઘેલી થઈ ગઇ. ર૭વાસમાં શ્રીમતીદેવીને પોતાના પુત્રની જ્યારે ખર પડી, ત્યારે તેના હતા તે કાંઈ પાર ? માતાના એ અવર્ણનીય હ`ની આપણે તે શુ તુર્કીના કરી શકીએ? અગ્નિવેતાળ જેવા અધમ પિશાચને વશ કરવાનુ પરાક્રમ પોતાના પુત્રનું જાણી એવી ફચી માતા ય કે તેને હુ ન થાય ? પગે ચાલતાં માતાના નિવાસસ્થાનમાં જઈ વિક્રમે માતાના માં વધારો કર્યો. સારાય નગરમાં આનઃ આ વર્તાઇ રહ્યો. Page #63 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય હુ ઘેલા બનેલા મંત્રીઓએ વિક્રમાદિત્યનેા મહા મહેાસવપૂર્વક ફરીને પટ્ટાભિષેક કર્યાં. મહીપતિ વિક્રમાદિત્યે એ મહેાત્સવમાં પોતાના મિત્ર ભટ્ટમાત્રને સવે મંત્રીઓમાં મુખ્ય મહાઅમાત્યની પક્ષીથી વિભૂષિત કર્યો, પેાતાના મિત્રના પૂર્વ ઉપકાર સાંભળીને પેાતાના સુખદુઃખના સાથી કર્યાં. ભટ્ટમાત્ર પણ એક નિષ્ઠાથી પાતાના-મિત્ર સ્વામીની સેવા કરવા લાગ્યા. ધીર, વીર, ગાંભીર્ય ને ઉદારતાથી બુદ્ધિ અને ચાતુર્યતાથી રાજ્યની આબાદીને વધારતા રાજા અને પ્રજા ઉભયને પ્રિય થઇ પડયા, મનુષ્યમાં પ્રચ્છન્ન રહેલા ગુણ કે દ્રેષ અવસર પામીને ઝળકયા વગર રહે ખરા? ૪૪ ભટ્ટમિત્રનુ બુદ્ધિચાતુર્ય, અગ્નિદ્વૈતાળની મદદ અને પોતાના પરાક્રમથી રાજાએ દુર્જન અને શત્રુઓને જીતી લઈને રાષ્ટ્રને નિર્ભય કર્યું, સંત સજ્જન વર્ગને સંતેષ પમાડચે, પ્રજાજનને શાંત અને સુખમાં મશગુલ કર્યાં. પરાક્રમી વિક્રમ જેવા સ્વામીને પામી લેાકા ધર્મકાર્ય માં મગ્ન બની સુખમાં દિવસે વ્યતિત કરવા લાગ્યા અનેક શત્રુ મંડળના દેશો તીને રાજાએ પૃથ્વીમાં વધારો કર્યાં. દરરોજ પ્રાત:કાળે વિક્રમાદિત્ય માતાના ચરણમાં નમી પછી બીજા કાર્યો તેમજ રાજકાય કરતા હતા. લક્ષ્મીથી અનેકના દુઃખાતે દુર કરતા રાજા ધનની ઇચ્છાવાળાને ધન આપવા લાગ્યા, અર્થની ઇચ્છાવાળાને અર્થ તે કામની ઇચ્છાવાળાને તેના તેવા મનેાથ પૂર્ણ લાગ્યા. જુદા જુદા વિચારના લોકોનાં મનવાંછિત પુરતા રાજા રૈયતને આ રીતે સુખી કરવા લાગ્યા. રાજા વિક્રમાદિત્યે સેના તૈયાર કરી પેાતાના પરાક્રમને ચમત્કાર શત્રુ રાજાઓને તેમના દેશમાં જ તે પણ મતાવ્યે. અગવગ અને તૈલગ આફ્રિ દેશ પર ચડ'ઇ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ " ૪ કરીને જીતી લીધા ત્યાંના રાજાઓને છતી પોતાની આણ. “ પ્રવર્તાવી. મેટા દેશના રાજાઓને તાબે કરી મહાન રાજએના વિકમ રાજાધિરાજ થયા, એક દિવસ તેમનાં માતા શ્રીમતી રગે વ્યાપી ગયાં. તેમની શાંતિ માટે મે ટ મેરા વૈદ્યોના ઉપાયો પણ. ચાલી શકયા નહિ. સદધ્યાનમાં તત્પર એવા શ્રીમતી અનેક માણસેને જોત જોતામાં સ્વર્ગનાં અતિથિ થયાં. સારાય અવંતીમાં શેક અને ગ્લાનીનું વાતાવરણ ફેલાવતાં ગયાં. રાજા વિક્રમ પણ શાકથી વ્યાકુલ ચિત્તવાળે બની ગયો શ્રીમતી દેવીનું મૃત્યુકાર્ય કર્યા છતાં, રાજા શેક રહિત થયે નહિ, જેથી મંત્રીઓએ અનેક પ્રકારે બંધ કરીને રાજાને શેક મુકત કર્યો. તે સમયે ભારત વર્ષમાં લક્ષ્મીપુર નગરને વિષે વરીસિંહ રાજાને પદ્માવતી નામે પ્રાણપ્રિયા હતી, તેમને સંસાર સુખ ભોગવતાં અનેક પુત્ર ઉપર એક પુત્રી થવાથી માતા પિતાને તે પ્રાણથી પણ અધિક પ્રિય થઈ. જજોત્સવ કરીને રાજાએ પુત્રીનું કમલાકમારી નામ રાખ્યું હતું. તે કુમારી અત્યારે બાલ્યાવસ્થામાં ચપળતા છોડીને યુવાનીની આછી આછી લાલિત્યતાને છુપાવવા લાગી. મહા સૌંદર્યવતી કમલાકુમારી મોટા મહેસવ પૂર્વક વિકમાદિત્ય સાથે પરણી અવતી આવી, બીજી પણ અનેક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી રાજાએ પોતાનું અંતઃપુર સૌંદર્યથી શણગાર્યું. અવંતિના અતપુરમાં અનેક રાણીઓ છતાં રાજાના ચિત્તને અનુસરનારી કમલાકુમારી વિષ્ણુને લક્ષ્મીની જેમ, રાજાને અતિ પ્રાણવલ્લભ થઇ. એ પ્રાણવલ્લભાઓના પ્રેમની રોજ અવનવી માજ ભગવત રાજા વિકમાહિત્ય એવા સમયને પણ જાણ નહી, Page #65 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિશ્ય વિજય અન્યદા અવન્તિપતિને પેાતાના વડીલખ ભર્તૃહરીનુ સ્મરણ થયું. આહા વિધિના ન્યાય તા જુઓ ! એક જ પિતાના એ પુત્રા છતાં એક માટેા રાજાધિરાજ અને બીજો વનવાસી તપસ્વી! એક શ્રીમાન એક સન્યાસી! એ બધુ અત્યારે શુ કરતા હશે ! કયાં રહેતા હશે ? અરે વનવાસના દુઃખથી મારા વડીલ બધુ કૃશ થઈ ગયા હુશે. તેમની સાર સંભાળ નહી લેનાર તે સ’સારસુખમાં લુબ્ધ રહેનાર એવા મને ધિકકાર છે. ” ૪૬ "" રાજાએ રાજસેવકોને પોતાના બધુ ભતૃહરીને શોધીને અહીં તેડી લાવવાની આજ્ઞા કરી. આજ્ઞાને આધીન સેવકો રાજયોગી ભતૃહરીને વિનતિ કરી તેડી લાવ્યા એ શરીરે કૃશ થયેલા રાજયેગી તપસ્વી બહરીને રાજા વિક્રમાદિત્યે ચરણમાં નમીને પ્રણામ કર્યાં. આહા! વડીલ બંધુ તપસ્યાથી કેવા કૃશ થઇ ગયા છે! 6: બંધુ ? આ વનવાસના ના ત્યાગ કરો ! મારી ઉપર કૃિ કરી આ અવંતીનું રાજ ગ્રહણ કરે ! હે ભગવન ! એટલી મારા પર કૃપા કરે!” “રાજન ! ગંધનકુળના સર્પોની માફક ઉત્તમ પુ ષા પેાતે ત્યાગ કરેલી રાજ્યલક્ષ્મીને ફરી ઇચ્છતા નથી. એ બાહ્યલક્ષ્મી કરતાં અંતરંગ-લક્ષ્મીને મેળવવા જ ચેાગીએ તે પ્રયત્ન કરે છે. તેમ તપાસ્યા કરવામાં જ પ્રીતિ વધે ! ” ભર્તૃહરીની ત્યાગવૃત્તિ જોઈને રાજાએ ફરી પ્રાર્થના કરી. દ્ ભગવન્ ! ત્યારે આપ અહીયાં રાજમહેલમાં મનગમતાં ભાજન કરી સુખેથી મારી સાથે રહેા ! ” રાજમહેલમાં રહી મનગમતાં ભેજન કરવાં એ સાધુના ધર્મ નથી. અમે તે વનમાં રહી તપસ્યામાં જ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું ૪૭ આનંદ માનનારા મનુષ્યના સંસર્ગમાં અમારે ઘર્મ શી રીતે રહે? 2) ભલે તો આપ અવંતીની પાસેના ઉદ્યાનમાં રહે, પણ રેજ આહાર લેવાને મારા મંદિરે પધા વા કયા કરે ને આટલી મારી વિનંતિ સ્વીકારો ! ) 0 પુરૂષે એક જ ઘરનો આહાર હંમેશાં કરે તે એમને ઘણું દે ઉત્પન્ન થવાનો સંભવ છે, માટે એવી વાત કરશે નહિ.” ત્યારે આપ ફકત એક જ વખત મારા મહેલમાં આહાર લેવાને પધારે ? હું આપને નિર્દોષ આહાર આપીશ” રૂષિએ રાજાની વાત માન્ય કરી નગરી બહાર ઉદ્યાનમાં આવીને જ્ઞાન ધ્યાનમાં સમય પસાર કર્યો, * બીજે દિવસે ફષિ ભર્તુહરી રાજમહેલમાં આહાર માટે આવ્યા તે સમયે પટ્ટરાણી કમલાકુમારીને સ્નાન કરવાને ત્યાર થયેલી જોઈ તત્કાળ પાછા ફરી ગયા. મુનિને પાછા ફરતા જાણું પાણી વસ્ત્ર પહેરી ઉતાવળથી રૂષિની પાસે આવી પહોંચી રાજા તેમજ આતમંડળ પણ આવી પહેચું. રષ્ટિને આહાર લેવાની પ્રાર્થના કરી. આપે બાહ્ય ઈંદ્રિના વિષયો જીત્યા છે, પણ આવી રીતે વર્તવાથી આપે હજી અંતરંગ શત્રુઓને ત્યા જણાતા નથી. ” પટરાણુ કમલાકુમારીનાં વચન સાંભળી ગી મૌન થઈ ગય . એ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાને જ મારે પ્રયાસ છે. અભ્યાસ કરતાં એક દિવસે એ દશા પ્રાપ્ત થશે કે જ્યારે હું ? शत्रौ मित्रे तूणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि माक्षे भवे भविष्यामि, निर्विशेष मतिः कदा ॥१॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ભાવાર્ય–શ અને મિત્રમાં, સ્ત્રીના સોંદર્યમાં ને ઘાસમાં, સુવર્ણ અને પત્થરમાં તેમજ મણિ અને માટીમાં સંસારમાં અને મેક્ષમાં સરખી મતિવાળે થઈશ ત્યારે જ & કૃત્યકૃત્ય થઇશ. ગીભર્તુહરીનો ઉપદેશ સાંભળી બધા ખુશ થયા. ' રાજાને ત્યાંથી આહાર લઈને જગતને બેધ કરવાને રાજગી અન્યત્ર ચાલ્યા ગયા. રાજગી ભર્તૃહરીને જંગલને માર્ગે જતાં વિક્રમાદિત્ય આપ્ત વર્ગ સાથે અશભીની આંખે જોઈ રહ્યા. અત્યારે એમના હૃદયમાં અકથ્ય મુંઝવણ થવા લાગી. પણ એમાં માનવીને ઉપાય શું ? વિધાતાએ સૌનાં ભાવી જુદાં જુદાં જ નિર્માણ કરેલાં ત્યાં બુદ્ધિ તે શું કામ કરે? “મનુષ્ય કહે આ મેં કર્યું, પણ કરનાર છે કેય આદર્યા અધવચ રહે, વિધિ કરે સે હેય.” પ્રકરણ ૭ મું નરષિણી? - મન તું ગમાર થા મા, પ્રેમમાં દટાઈ જા...મા એ મેહમાં લપટા...મા, ભુંડા ખુવાર થા..મા. . “ એ રમણીઓના હાવભાવમાં, વિલાસોમાં, નેત્રના કટાક્ષમાં ક્ષણિક વૈરાગ્યને ભૂલી જઈ સુખમાં લુખ્ય રાજા વિક્રમાદિત્ય, એક દિવસ સભા ભરીને બેઠા હતા, મંત્રી, સામતે, અધિકારીએ, સો કઈ તિપિતાની જગાએ બેઠેલા જ્ઞાન ગોષ્ઠિ કરી રહ્યા હતા. અકસ્માત એ રાજસભામાં દેવતાની માફક પ્રગટ થયેલે એક પુરૂષ રાજસભાને ક્ષોભ ઉત્પન્ન કરવા લાગ્યા. બધાય દિમૂઢ થઈને એ કાંતિમાને પુરૂષને જોઈ રહ્યા, રાજા વિક્રમ પણ એ પુરૂષનું Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છ ૯ દિવ્ય રૂપ જોઇને તાજુમ થયા. “ મારા કરતાં પણ આ પુરૂષનું સૌંદર્ય કેટલું અદ્ભૂત ?” આ પ્રગટ થનાર પુરુષનું નામ દિવાકી હતું. બહુરૂપીની માફક રૂપ ફેરવીને વળી પાછું તેણે અદ્ભૂત સ્વરૂપ ધારણ કર્યું, ઘેાડીવારમાં તે જુદાં જુદાં સ્વરૂપ કરી રાજસભાને ચકિત કરી દીધી, ભિન્ન ભિન્ન રૂપથી સભાને ક્ષાભ કરતા દિવાકીતિ બાલ્યા. હે ‘“ રાજન્ ! તમારા જે૩. મારૂ રૂપ છે કે નહી. અથવા તે જુઓ તમારા કરતાં પણ હું અતિ સુંદર છું, જગત્માં મારા બરાબર સૌદર્ય તમે કાષ્ઠનુ જોયુ છે કે ! ” દિવાકીતિના શબ્દો સાંભળી રાજા આશ્ચર્ય ચકિત થયા. છતાંય મારે અને તમારે આ નાશવંત રૂપમા ગ કરવા ન જોઇએ. દુનિયા મહાન છે. જ્યાં અનેક પ્રકારે તરતમતા જાવામાં આવે છે. એક બીજાથી અધિક રૂપગત પ્રાણીઓ આ જગતમાં મળી આવે છે, છ 66 “ દિવાકીતિ શુ ત્યારે તમે એવી અદ્ભૂતતા કાંઈ જોઇ છે ? જોઇ હાય તા મારી આગળ નિર્ભય થઇને કહે !” રાજન ! તારા અને મારા રૂપાની તે શી વિશેષતા છે ! સાંભળે ! દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન રાજાને વિજયા નામે પટરાણી છે. તેને એક પુત્રીના ભાગ્યવસાત્ જન્મ થયા તેનું નામ સુકુમારી; યુવાવસ્થાને આમંત્રણ આપતી એ બાળા દિશા અને વિદિશાઓને પેાતાની કમનીય કાંતિથી ઉજવલ પ્રકાશિત કરતી હતી. સકલ કળામાં પણ પારંગત થઇને રૂપ, ગુણ અને લાવણ્યથી શામતી બાળાની આજે કાણ સરખામણી કરી શકે તેમ હતું ? એક દિવસ જાતિ સ્મરણથી એણે પેાતાના સાત ભવે પાછલના જોયા, ત્યારથી એ નરદ્વેષીણી બની, પુરૂષને દેખે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય તે તરત જ મારી નાખે છે, ભુલચુકે નામ સાંભળે તોય સ્નાન કરી નાખે, કહે એ મને હર બાળા પુરૂષનું નામ ન સાંભળે તે પછી તેનાં લગ્ન કરવાની છે તેની આગળ વાત જ કેણ કરે ! રાજન તમારા રૂપ તેમજ તમારી રાણીએનાં રૂપએ બાળાની આગળ અણુમાત્ર પણ નથી. તમારાથી તો તેણુનું સ્વરૂપ જોઈ પણ શકાય તેમ નથી.” દિવાકીતિ પાસેથી સુકુમારીની તારીફ સાંભળી રાજા હર્ષિત થયો “ હેય! તમારી વાત તદ્દન સત્ય છે. મનુથેના શરીરની પણ ભાગ્યને લઈને તરતમતા હેય જ ! પણ એ બાળા ત્યારે તે રોજ એવા કેટલાય પુરૂને મારી નાખતી હશે શું?” “તેથી તે શાલીવાહન રાજાએ નગરની બહાર એક કીલે બંધાવી અંદર રાજમહેલમાં સખીઓ સાથે સુકમા રીને સુિકોમલા] રાખી છે. બાગ, બગીચા, હવા, વિગેરે દરેક સગવડથી એ ઉદ્યાન પરિપૂર્ણ સગવડવાળું છે. સર્વે ઋતુમાં ફળ આપે એવા વૃક્ષોથી મનેહર ઉદ્યાનમાં દૂધ જેવા રવચ્છ જળવાળું એક સુંદર સરોવર બાળાને ક્રિડા કરવા માટે બાંધેલું છે જેનાં તળીયાં, કાંઠા–પાળ સોપાન સુવર્ણવી જડવામાં આવ્યાં છે સુવર્ણમય પગથી, પાળ અને બેઠેથી એ ઉદ્યાનની શોભા પણ કેઈ અનેરી જ જણાય છે. તળાવને કિનારે મારી નામે કઈ દેવીએ ઉદ્યાનનું રક્ષણ કરનારી તેમજ બાળ સુકુમારીના પુણ્યથી તેનું પણ રક્ષણ કરનારી છે. એવી એ કમનીય બાળ નાં હું વિશેષ વખાણ તે શું કરું ? ” દિવાકીતિનાં વચન સાંભળી વિક્રમ અત્યંત ખુશી થયે ને એ દિવાકીતિને પણ પુષ્કળ ધન આપીને હવે પમાડવા પ્રધાનો પાસે ધન મંગાવીને રાજાએ જેવું તે Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૭ મું પષને આવ્યું કે તરતજ સભામાં સાત કોડ સુવણની કીમતનાં રત્નની વૃષ્ટિ થઇ. કે જેના તેજથી દિશાઓ ચમકવા લાગી. રાજા અને મંત્રીઓ આ ચમત્કાર જોઈ ચક્તિ થયા. એ રાજસભાની અજાયબી વચ્ચે એણે પેતાનું દેવના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું. દિવ્ય એવાં કુંડલ અને દિવ્ય પિશાકને ધારણ કરનાર એ દેવને જે સેવે આશ્ચય ચકિત થયા, તમે કોણ છે? અને કયાંથી આવે છે? રાજાએ પૂછયું. રાજાના જવાબમાં તે સુર બોલે, “ હે રાજન ? સ્વર્ગમાંથી મેરૂ પર્વત ઉપર હું અને ધોને નમવાને ગયો હતો, માર્ગમાં જતાં તારા સાહસનાં ગુણગાન સાંભળી નેશ્વરને નમી તને જોવાને માટે ચાલ્યો આવતો હતો, પણ રસ્તામાં પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલીવાહન તનયા સુકુમારીને જોવા ગમે ત્યાંથી અહી આવી તારી પરીક્ષા કરી. હું હવે સ્વર્ગમાં જે.શ. ” સુંદર કે જે દેવતાનું નામ હતું તેણે રાજાને ટુંકમાં ઉપર પ્રમાણે કહ્યું. * તમારા દર્શનથી અમે બધા ખુશી થયા છીએ. દેવ દર્શન માટે ભાગ્યથી જ થાય, જેથી આજનો દિવસ અમારો સફળ થયે . ” રાજાએ દવની સ્તુતિ કરતાં કહ્યું. રાજન ! તારા સાહસપણથી હું સંતુષ્ટ થા છે. કાંઇક વરદાન માગ ? તમારી ઇચ્છા હું શી પુરી કરું ? ) મારે શી ન્યુનતા છે કે તમારી પાસે માગું ? જે જે વસ્તુની મારે જરૂર છે તે મને મળેલી છે. માગવા જેવું છે શું તે હું તમારી પાસે માગું? રાજાની ઇચ્છા નહી છતાં રૂપ પરિવર્તન કરવાની ગુટિકા આપી દેવતા અદશ્ય ચઈ ગયે, રાજા વિકમાદિત્ય Page #71 -------------------------------------------------------------------------- ________________ પર વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ત્યારપછી સર્વે સુની મધ્યમાં રહેવા છતાં તેમના હૃદયમાં છુપે અસંતોષ રહ્યા કરતે હતો. વારે વારે એને સુકુમારી બાળાના વિચાર આવતા હતા. તે રાજાના હૃદયને હચમચાવી નાખતા હતા. અંતઃપુર રમણોથી ભરેલું છતાં રાજાનું મન બાળ સુકુમારી તરફ આકર્ષાયું હતું. એ સુકુમારીને મળવાને ભેટવાને, એનું સુંદર વદન નિરખવાને આતુર થઈ રહ્યું હતું. જેથી રાજ્યના અનેક કાર્યમાં ચિત્ત વ્યગ્ર છતાં ગ્લાનિ તેમને છોડતી નહી. અનેક સુંદરીને સહવાસમાં પણ સુકુમારી ભુલાતી નહિ. રાજાની ઉદાસિનતા જોઈ એક દિવસે ભટ્ટમાં રાજાને પૂછયું. “હે સ્વામી ? એવી કઈ વસ્તુની ન્યુનતા છે કે તમારું મન દુભાય છે. કહે ? મનમાં શું થાય છે. આવા સુખમાં પણ હૃદય શાથી દુભાય છે ? ” મિત્ર ? શું વાત કહું ? પેલા દેવતાએ કહેલી શાલીવાહન તનયાના પાણિગ્રહણ વિના મારી આ સમૃદ્ધિ નકામી છે. મારા ભાગ્યમાં એ એક મેટી ખામી છે. ” “ રાજન્ ? એ નષિીની વાત છોડે ? એ મેહની ઘેલછાને મારે એક જોડે ? એને મેળવવા જતાં તે મહા અનર્થ થાય ? ” ગમે તે થાય ? એના વગર આજંદગી ભલે ખુવાર થાય ! જે એ પ્રાણપ્રિયા નથી તે મારે જીવિતનું કામ પણ નથી. મિત્ર ? ” મિત્ર ? આ તને શું થયું છે? એની પાસે શી રીતે જવાય ? અને શી રીતે મળાય? જે પુરૂષ ઉપર દષ્ટિ પડતાંજ તેને મારી નાખે, એની ઇચ્છા પણ તમારા વગર કેાણ રાખે ? જે મારા જીવિતનું તમારે કઈ પ્રજન હોય તો Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ૫૩ એ બધી વાત છોડીને એને મેળવવાને ઉપાય શોધી કાઢે. નહીતર આ રાજ્ય, સમૃદ્ધિ, વૈભવ બધું તમે સંભાળે!” અને તમે?” “હું ? હું તે પ્રિયા માટે ફકીરી લઈશ, વનવન ભમીશ, પણ એને મેળવીશ તે જ રાજધાનીમાં પાછા ફરીશ.” રાજા તે છેલ્લે પાટલે બેઠા અને મંત્રીને પરખાવી દીધું. રાજાને નિશ્ચય સાંભળી ભટ્ટમાત્ર વિચારમાં પડયો. “રાજહઠ હંમેશાં બળવાન હોય છે રખેને પ્રેમને પરવશ થયેલે રાજા ઉતાવળ કરી નાખે. વિચાર કરી મંત્રી બો૯. “રાજન ! ધીરજ ધરો? એને મેળવવા જતાં તે તને ભેટવા જેવું છે છતાં માત્ર એક ઉપાય તે આપણે જરૂર અજમાવીયે. 23 અને તે ઉપાય ? ” રાજાએ ઉત્સુકતાથી પૂછયું. મદના અને કામકળા નામની બે વેશ્યાઓ આપણા નગરમાં રહે છે, તેમની સાથે મસલત કરીને આપણે પ્રતિપઠાનપુર જઈએ તો કદાચ કાર્ય બને? અન્યથા બીજે કઈ ઉપાય જણાતું નથી. મંત્રીના કહેવાથી રાજાએ મદના અને કમકળાને તરતજ ત્યાં બોલાવી અને પૂછયું. “પ્રતિઠાનપુરમાં રાજાની માનિતી અને મુખ્ય નાયિકા-વેશ્યા કેણ છે તે તમે જાણે છે ? રૂપશ્રી નામે અમારી બેન રૂપના અવતાર સમી રાજાને પ્રાણથી પણ વલભ છે. દરરોજ સુકુમારી આગળ તે અદ્ભુત નૃત્ય કરી તેને આનંદ પમાડી તેને સમય સુખમાં પસાર કરાવે છે. એના સહવાસથી રાજકુમારી જતા સમયને પણ જાણતી નથી.” મદના અને કામકળાએ રાજાને કહી સંભળાવ્યું. “અમારે જલદીથી પ્રતિષ્ઠાનપુર જવાનો વિચાર છે તે અમારી સાથે આવવાને તમારે બનેએ પણ તૈયાર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય થવું ?” રાજાએ ટુંકાણમાં મુદ્દાની વાત કહી સંભળાવી. “તમારા હુકમને માન આપી અમે પણ તમારી સાથે આવીશું. મહારાજ ? ” રાજાએ તેમને તરતજ વિદાય કરીને તૈયાર થવાની સૂચના આપી. તેમના ગયા પછી વિક્રમાદિત્યે અગ્નિવંતાબનું સ્મરણ કર્યું, તે પણ રાજા સમક્ષ હાજર થ. - બુદ્ધિસાગર મંત્રીને રાજ્ય વ્યવસ્થા તેમજ રક્ષણ કરવાનું કામ ભળાવી વિક્રમ, અગ્નિતાલ, ભટ્ટ માત્ર, મદના અને કામકળા એ પાંચ ઘોડા ઉપર સવાર થઈને અવંતીથી ગુપચુપ રવાના થઈ ગયાં. માર્ગમાં અનેક ગામ, નગર વન, જંગલ નદી તળાવ, પર્વત વિગેરે જતાં કેટલેક દિવસે એ પાંચે ઘોડેસ્વારે પ્રતિષ્ઠાનપુરની સમીપે આવી પહોંચ્યાં. તેઓ પેલા ઉદ્યાન સમીપ આવ્યાં કે ઉદ્યાનની રક્ષિકા માજારીએ ત્રણ વખત કુત્કાર શબ્દ કર્યો. એ કુત્કાર શબ્દ સાંભળી રાજાએ ભટ્ટ માત્રને પૂછયું. “મિત્ર ? આ મારી શું કહે છે? આપણને કાંઈ સૂચવે છે કે શું ? | - “રાજન ? માજરી આપણને કહે છે કે પુરૂષને દ્વેષ કરનારી રાજપુત્રી હમણું આવીને તમને મારી નાખશે. ભટ્ટમાત્રની વાણું સાંભળીને રાજા વિચારમાં પડે. “ઓહો? શું આપણે અહીં મરવા આવ્યા છીએ? નહિ! નહિ ! એક સ્ત્રીના હાથથી મરવું એના જેવું નીચ બીજું શું ? મિત્ર? કાંઈ ઉપાય? " जीवन भदाण्यवाप्नोति जीवन् धर्म करोतिच । जीवनुपकृति, कुर्थात् जीवनः किं न जाय ते ॥ ભાવાર્થ-જીવતે મનુષ્ય કેઈ વખતે કલ્યાણને મેળવી શકે છે, જીવતા હોય તે તે ધર્મ કરી શકે છે, તેમજ ઉપકારનાં Page #74 -------------------------------------------------------------------------- ________________ T 0 મહારાજા વિક્રમાદિત્ય, ભટ્ટમાત્ર, અસિવૈતાલ અને મદના તથા કામકલી આ બન્ને વેશ્યા સાથે પાંચ સુંદર ઘેડી ઉપર પાંચ જણ સ્વાર થઈને અવન્તિનગરીથી ગુપચુપ નીકળી પ્રતિષ્ઠાનપુર નગર સમીપે આવ્યાં, ત્યાં ઉડાનની રક્ષિકા મારીએ કંઈક સૂચવન ફુકાર શબ્દથી કર્યું છે. પૃષ્ઠ ૫૪ Page #75 --------------------------------------------------------------------------  Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ યું કાર્ય પણ કરે છે. જીવતે હશે તો તે ભવિષ્યમાં સર્વે કાંઈ કરી શકાશે પણ મુવા પછી કઈ બની શકતું નથી. કામકળા! મદના ! અત્યારે જીવનને ઉપાય કાંઈ પણ તું બતાવી શકે છે?” રાજાની વાણી સાંભળી મદના બોલી. “મહારાજ ! એક ઉપાય છે, તમે ત્રણે જણ સ્ત્રીરૂપ ધારણ કરીને મારી બેનને ત્યાં આવો! વિલંબ ન કરતાં ઝટ પ્રાણ બચાવે! એ રાજકુમારી હમણાં આવે તે પહેલાં આ દાવ અજમાવો ! ) તરતજ ત્રણ જણાએ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને એ પાંચે સ્ત્રીઓ નગરનાયિકાના મકાનમાં આવી. રૂપશ્રીએ બંને બેનેને ઘણે દિવસે જઈ તેમને આદર સત્કાર કર્યો. મને ગમતાં ભોજન કરી બધાં આનંદ મગ્ન થયાં. રે સમજ એ માનવી, પુરૂષ નહી બળવાન રાઇને પર્વત કરે, જગમાં એહ બળવાન ? - પ્રકરણ ૮ મું ફાટયું' હીરાગલ હેય, તાંતણ લઈને તણીયે, કાળ જ ફાટયું હોય, સાંધો ન લાગે સુરને! ” પિતાની બહેન મદના અને કામકળાની તેમજ તેમની સાથે આવેલી સ્ત્રીઓ-નર્તકીઓની આગતા સ્વાગતા કરતાં જરા વાર લાગી ને રૂપશ્રીને રાજકુંવરી પાસે જવાને સમય વહી ગયો હોવાથી, તેણીએ પોતાની બહેનને સમજાવી મેમાની રજા લઈને રાજકુંવરી પાસે જવાને ઉતાવળ કરી. નૃત્ય કરવા રૂપશ્રીને રાજકુંવરી પાસે જતી જોઈને વિક્રમે કહ્યું. “તમને વાર લાગી હેવાથી ભુપકુમારી જરૂર તમને Page #77 -------------------------------------------------------------------------- ________________ પર વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પૂછશે કે કેમ અસુરૂ થયું? તો તમે કહેજે કે અવંતીથી રાજાની પાંચ નતંકીઓ આવી છે, તેમની સાર સંભાળ કરવાથી જરા ઢીલ થઈ છે માટે ક્ષમા કરશે! - વિક્રમની વાણું અંગીકાર કરીને રૂ૫શ્રી ઝટ રાજકુમારિ પાસે હાજર થઈ તેને જોઈને રોજના સમય કરતાં આજે અસુરૂ થઈ ગયું તે માટે પૂછ્યું. તેના જવાબમાં રૂપશ્રીએ કહ્યું “ગીતગાનમાં તેમજ નૃત્યકળામાં પ્રવિણ એવી પાંચ નદીઓ અવંતીથી આવેલી હોવાથી તેમની આગતાસ્વાગતા કરતાં મને વાર લાગી. ” નવી નતંકીઓની વાત સાંભળી ભુપાળકુંવરીનું મન તેમનાં ગીતગાન સાંભળવાને ઉત્સુક બન્યું. રૂપશ્રીને નાચ તે દરરોજ થો હતો, જેથી એ નર્તકીઓને બેલાવવાને વિચાર થતાં રાજકુમારીએ રૂપશ્રીને એ પાચેને પોતાની આગળ હાજર કરવા ફરમાન કર્યું. પ્રાય કરીને પ્રાણીઓને જગતમાં નવીન નવીન જેવાની ને સાંભળવાની અતિ ઉસુક્તા રહે છે એવો નિયમ છે, રૂપશ્રી પણ તૃપકુમારીનો વાત અંગીકાર કરીને ઝટ ઘેર આવી એ પચેને નૃપકુમારીની હકીકત કહી સંભળાવી અને તેમને ઝટ સુમારીની પાસે તેડી લાવી. - નવીન યૌવનવાળી અને દિવ્ય અલંકાર અને વચ્ચેથી શોભાયમાન સૌંદર્યશાળી એ પાંચ લલનાઓને જે સુકુમારી તાજીબ થઈ. “જે રાજા આગળ આવી નતિકાઓ હંમેશ નૃત્ય કરતી તેના દિલને રંજન કરે છે તેવા અવંતિપતિને ધન્ય છે? ખચિત આ તે સ્વર્ગલોકમાંથી દેવાંગનાઓ નૃત્ય કરવા આવી છે કે શું? વિકમ પણ ભૂપબાળ સુકુમારીને જોઈને લોભાયમાન થઈ ગયો. “શું આ તે પાતાલકન્યા! યા કે વિદ્યાધરબાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ મુ ૫૭ હશે કે દેવમાળા ? કિન્નરી કે ગાંધી કન્યાં ” એના સૌંદર્યનુ પાન કરતા વિક્રમ એના રૂપને નિરખી જ રહ્યો. એ પાંચેએ રૂપવિતા માળા સુકુમારી અને એના સખીવર્ગના પરિવાર આગળ પેાતાનું અદ્ભુત નૃત્ય શરૂ કર્યું. મદના અને કામકળા નૃત્ય કરવા લાગી. વિક્રમ મયુર આલાપ સલાય પ્રકગાવા લાગ્યું, માત્ર એના ગાનમાં સૂર પૂરાવીને એ ગાનને શાભાયમાન મનાવતા ગર્ચા અને પેલા વૈતાલ વીણાના સૂર મેળવીને પેાતાની ચતુરાઈ બતાવવા લાગ્યા . એ સંગીત એ નૃત્યમાં હવે રહી કાંઈ ખામી ! આ અદ્ભુત નૃત્ય તેમજ વિક્રમનું ગાયન સાંભળી રાજબાળા અધિક પ્રસન્ન થઈ હતી તેમને પૃષ્ઠ પારિતાષિક (ભેટ) આપીને ખુશી કર્યાં, અને વિક્રમને કહ્યું. ‘વિક્રમ ? તું અદ્ભુત ગાઇ જાણે છે ? તારૂં મધુર ગાયન હજી પણ મારા અંતરમાં ગુંજારવ કર્યાં કરે છે. રાત્રીના સમયે તું એકાંતમાં મારી પાસે ગાવા આવી શકે ? ” * હા ? જરૂર રાજમાળા ? મને જો ખુષ્પ ઇનામ આપો. જ.૨ આવીશ? મારા મંજીલ અને કાકીલ કંઠથી આપને રાજી કરીશ ઝ ". ‘જરૂર આવજે, પણ શું લને તુ રાજી થઇશ, વિક્રમ ? એક લાખ સાનૈયા ? ' વિક્રમે સ્મિત કરતાં કહ્યું. સારૂ ! જરૂર ? તારા જેવી સુર નકીને તે એથી ચે કાંઇ વધુ મળવું જોઇએ, સમજી !’ રાજકુમારીની રજા મેળવી પશ્રી એ પાંચે મેમાન ને લઇ પોતાના મકાને ગઈ. સ્નાનથી શરીર સ્વચ્છ કરી પરિ શ્રમ ઉતારી ભાવતાં ભાજન કરી વિક્રમ નિશાનાં સામ્રાજ્ય જગત ઉપર જામતે છતે રાજતનયાની સેવામાં હાજર થા. રાજકુમારી અત્યારે સ્નાનગૃહમાં સ્નનની તૈયારી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫ વિક્રમચરિત્ર યાંતે કૌટિલ્ય વિજય કરતી હોવાથી દાસીએ તેણીનો પાસે જઇને વિક્રમના આગમનના સમામાર નિવેદન કરતાં કુંવરી ખેલી. ‘ વિક્રમને અહીં મારી પાસે ખેલાવી લાવ!” દાસીએ વિક્રમ પાસે આવીને કહ્યું. ‘ ચાલે ! ભુપમાળા સુકુમારી તમને સ્નાનગૃહમાં જ મેલાવે છે. છ દાસીના શબ્દો સાંભળી વિક્રમ વિચારમાં પડયા. “ એ સ્નાન કરતી બાળાની પાસે જવું એ મારે યાગ્ય નથી. જો કે કેટલાક પ્રપંચ વગર એ માળા જરૂર વશતા નહીં જ થાય અને આધિન કરવાને માટે કૌટિલ્યની જરૂર તેા પડશેજ. પણ એ સ્નાન કરતી બાળાના વહિત સાંગાપાંગ જોવાનું પાપ તે નહીં જ કરવુ. ' ‘· દાસી ! તારી સ્વામિનીને કહે હું અહીં બેઠી બેઠી તારી સ્વામિનીની રાહ જોતી તેમનાં વસાભરણ ઠીક કરૂં છું. વિક્રમે વિચાર કરી કહ્યું. અલ્પ સમયમાં સ્નાન કરીને સુકુમારી ખાળા આ પહેોંચી. વિક્રમને જોઇને અત્યંત ખુશી થતી ખેલી.‘“ આજે તે આપણે સાથે જ એક થાળમાં ભાજન કરીશું.” જવાબમાં વિક્રમ હસ્યા. “ બન્ને સ્રીએ એકત્ર ભેાજન કરે એ તે કાંઇ સારૂ લાગે! પુરુષ અને સ્રી ભેગા બેસી ભાજન કરે તે તે શાભે પણ ખરું? ” ' પુરૂષનું નામ સાંભળો રાજમ ળા ચમકી, “ છી ? છી ? પુરૂષનું નામ મારી આગળ ન એલ ? ફરીને બિલકુલ મારી આગળ પુરૂષનું નામ ન એટલ?” રાજકુમારી એરંડીયુ પીધેલાના જેવું કટાણું માં કરતી ખેાલી. તે બન્ને જણે ભેાજન કર્યુ. ભેજનકાર્યથી પરવારી વિક્રમે પોતાના મધુર ક કથો ગાયન શરૂ કરી કુમારીને પ્રસન્ન કરી. એ મનોહર ચિત્રશાળામાં વિક્રમનું ગાયન સાંભળી માળા ચિત્રવત્ થઇ ગઇ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પ્રકરણ ૮ મું મધ્યરાત્રી થતાં સુકુમારી (સુકેમલતા) ને પરિવાર તે નિદ્રાને વશ થઈ ગયે, પણ બાળ સુકુમારી જાતપણે વિકમનું ગીત સાંભળવા લાગી. વિમે હવે પુરૂષ અને સ્ત્રીનું મિશ્રગાયન આરંભ્ય. મહામાયા પાર્વતી સાથે મહેશ્વર અદ્દભુત શેભાને પામો! વિષ્ણુ લક્ષ્મીની સાથે શોભા પામો, ઇંદ્ર રાચીની સાથે શોભે, ચંદ્ર રહિણિની સાથે રમો. કામદેવ રતિ અને પ્રીતિની સાથે પ્રેમ કરે, સૂર્ય રત્નાદેવીની સાથેની રમત શોભાને પામે? એક લોચન જેનું ધ્યાનમાં મગ્ન રહેલું છે. બીજું વિપુલ એવા પાર્વતીના સ્તન પ્રદેશ ઉપર ચાંટી આળસુ બની ગયું છે. ત્રીજું પેલા ધનુર્ધારી કામદેવને દહન કરવાને ક્રોધથી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું છે એવાં ભિન્ન ભિન્ન રસવાળાં શંભુનાં ને તમારું રક્ષણ કરો !.” વિકમે દેવતાઓની સ્તુતિને બહાને લલકારવા માંડયું. પુષની સ્તુતિ સાંભળી તેમજ ગાયનમાં પુરૂષનું નામ આવતું જાણું રાજતનયા ચંકી. “આ શું ? વિક્રમ? બસ કર? બસ કર ? મને દુઃખકારી આ પુરૂષનાં નામ તું વારવાર કેમ બોલે છે? ” ફોધથી રકા વદન કરતી બાળા બેલી. “રાજબાળા? આ તો દેવતાઓનાં નામ છે. મનુષ્યનાં નહિ શું દેવતાઓના નામનું ગીત ગાવામાં પણ તમને ગભરામણ થાય છે કે ? ” “હા! જરૂર ! તારે દેવોનાં પણ નામ ન લેવાં પુરૂષમાં દેવ કે મનુષ્ય કેઈનું પણ નામ મને અપ્રિય થયું છે, મારા હૃદયને એ બધું અસહ્ય થયું છે.” માટે નામ પણ લઈશ નહિ. “જરી એનું કારણ તો કહે ભલા? રાજ બાળા! એ બધું શા કારણથી થયું છે! પુરૂષ ઉપર દ્વેષ કરવાનું તમને કાંઈ ખાસ કારણ મળ્યું છે કે શું ? ” Page #81 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને ઐટિલ્ય વિજય “હા! એમજ છે. વિક્રમ પૂર્વના સાતે ભવથી મને પુરૂષના સમાગમથી કલેશ–દુ:ખ અને અસંતોષ થયો છે. તેથી જ પુરૂષ ઉપર દ્વેષ થયે છે, મારા હૈયાને પુરૂષ શબ્દ પણ આજે દહન કરનારે થયે છે.” “તમને હરકત ન હોય તો એ તમારા સાતે ભવ મને કહે ! '' વિકમના પૂછવાથી સુકુમારીએ પોતાના સાત ભવ કહેવા શરૂ કર્યા. સાતમા ભવને વિશે લક્ષ્મીપુર નગરમાં ધન નામના શાહુકારની હે શ્રીમતી નામની પત્ની હતી. અમારે કર્મણ નામે એક પુત્ર હતો. ધન, લક્ષ્મીવાન છતાં અતિ કંજુસ હાવાથી સારું ખાતે નહી, ખાવા દેતે નહીં, સારાં વસ્ત્ર પહેરતો નહીં, પહેરેલાં જોઈ શકતા નથી, તેમ જ ધમ માગમાં એક કેડી પણ વાપરત નહી. એક દિવસ એના ના કહેવા છતાં હું શત્રુંજય અને ગિરનારની યાત્રા કરવા ત્યાંથી સંઘની સાથે ગઈ યાત્રા કરીને હર્ષથી જેવી હું ઘેર આવી કે તરતજ એ દુષ્ટ અરૂણ ભેચન કરી મારા ઉપર લાકડીઓના પ્રહાર કરીને મને મારી નાખી. - છ કે ભવે ત્યાંથી મરીને ચંપાપુરીમાં મધુરાજાની પુત્રી થઈને જીતશત્રુ રાજાને પરણું. મારી પછી ધનરાજાની પુત્રી કળાવતીને પરણીને રાજાએ પરાણુ કરી અને સાથે લઈને અષ્ટાપદ વિગેરે તીર્થોએ યાત્રા કરવા જતે, તેમ જ નવાં નવાં આભૂષણ, વસ્ત્ર, કળાવતીને કરાવી આપતો પણ અણુમાનિતીની માફક મારી કઈ વાત અંગીકાર કરો નહી. મારા એકે મનોરથ પૂરા નહી થવાથી કાળે કરીને આર્તધ્યાને હું મરણ પામી. પાંચમે ભવે હું મૃગલીને અવતાર પામી. દુષ્ટ આશય. વાળે એક મૃગ મારો પતિ થયે. કારણ વગર પણ તે મને Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું દુ:ખ દેવા લાગ્યા. કઈ શિખામણની વાત કહેવા જાઉ તે મને મારવાને પણ ચુકતે નહી. એક દિવસે એક મુનિને વંદન કરવા માટે મેં એને શિખામણ આપી, તે એ શકે મને તિરસ્કાર કરીને એવી તે મારી કે એના મારથી હું મરણ પામી. ચોથે ભવે હું મૃગલીના ભાવમાં શુભ ધ્યાનમાં તત્પર પણે મરેલી હોવાથી વિભાવસુ દેવતાની દેવી થઈ. દેવતાએમાં પણ મને પતિ તરફનું સુખ ન મળ્યું, પિતાનો પૂર્વ પત્ની સાથે યાત્રા, વિહાર, આનંદ,મેજ વિગેરે કરી પિતાને દેવ ભવ સફળ કરતે પણ તે દુષ્ટ હૃદયવાળા મારી એકે વાત ન માનતાં ઉલટો મારે તિરસ્કાર કરતે, એવા કલેશમાં દેવભવનું આયુષ્ય પુરૂ કરીને ત્યાંથી પણ વી. ત્રીજે ભવે પદ્મપુર નગરમાં મુકુંદ નામના વિપ્રની મનારમા નામે પુત્રા થઈ. યૌવનવયની થતાં દેવશર્મા નામના બ્રાહ્મણને પરણી હું સાસરે આવી, નિરંતર રાત્રી ભેજન કરનાર કંદમૂળનું ભક્ષણ કરનાર તેમજ સ્નાનાદિક કરીને પુષ્કળ જળને વ્યય કરી પોરા વિગેરેને નાશ કરનારે મારે પતિ અતિ દુષ્ટ આશયવાળો હોવાથી હું તેને શિખામણ આપવા લાગી. છતાં પણ એ દુષ્ટ મારી વાતને નહિ સાંભળતાં પિતાના દુષ્ટ આશયને વળગી રહ્યો ને મારે તિરસ્કાર કરવા લાગે ત્યાં પણ દુર્ગાનથી હું મરણ પામી. બીજે ભવે_આગલા ભવમાં દુર્યાન પણથી હું શુકીને ભવ પામી, મલયાચળ પર્વતમાં એક શુકની સાથે હું રહેવા લાગી. એક દિવસે મારે પ્રસવાનો અવસર હેવાથી શુકને કહ્યું કે કોઈ વૃક્ષ ઉપર માળો બાંધ. પણ આળસુ, ના પીર એવા તેણે મારી વાત સાંભળી નહિ, જેથી મહા. મહેનતે મેં વનમાંથી તૃણ કાષ્ટ લાવીને શમી વૃક્ષ ઉપર Page #83 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને ટિલ્ય વિજય માળે બાંધી ત્યાં બચ્ચાને જન્મ આપ્યો. વનમાંથી ફળ લાવીને બચાંને હું પિપવા લાગી. એક દિવસે વનમાં વાંસના ઘર્ષણથી અગ્નિ પ્રગટ થયે તે અગ્નિ ઘાસને બાળતો બાળ અમારા વૃક્ષ નજીક આવવા લાગ્યો. - અગ્નિને નજીક આવતે જોઈ મેં કહ્યું કે આ અગ્નિ પાસે આવે તે પહેલાં એક બચ્ચાને તમે ૯ અને બીજાને હું લઈને આપણે ઉડી જઈએ. પણ આળસુના શિરોમણું તેણે મારી વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, દવ સળગતે સળગતે અમારા વૃક્ષને પણ બાળવા લાગે. એટલે એ શઠ શક પિતાના પ્રાણનું રક્ષણ કરવાને ઉડી ગયો ને હું બચ્ચાંની સાથે દવમાં બળીને મૃત્યુ પામી શુભ સ્થાનમાં મૃત્યુ પામેલી હોવાથી ત્યાંથી મારીને હું શાલીવાહન નૃપની પુત્રી થઈ એ સાતે ભવના જ્ઞાનથી પુરૂષ ઉપર હું Àષવાળી થયેલી હોવાથી પુરુષનું નામ પણ મને દુખકારી થઈ પડયું છે. છતાં તું વારંવાર પુરૂવનું નામ લઇને તેની સ્તુતિ કેમ કરે છે?” - રાજબાળાની સાત ભવની વાત સાંભળીને વિક્રમ ખુશી થતે બોલ્યો, “તમે જે કહ્યું તે સર્વ સત્ય છે, જેને જેની ઉપર ભવાંતરમાં દ્વેષ રહે છે, તેના તરફ તને દેશની જ લાગણી થાય છે.” વિક્રમે ગીત ગાયની રાજબાળાને સંતોષ પમાડી, રાત્રી પૂર્ણ કરી પ્રા:કાળે રાજબાળાએ આપેલા લાખ સોનિયા લઇ વિક્રમ પિતાના મકાને આવ્યું. ભદમાત્ર અને વૈતાળને સવ હકીકત કહી સંભળાવી. સંકેત કરીને પાચે જણ રૂપશ્રીને રાજી કરી વનમાં-બાહ્ય ઉદ્યાનમાં ગયા, क्तिं करोति नरः प्राज्ञः, प्रेर्यमाणः स्वकर्मभिः प्रायेणहि मनुष्याणां, वृद्धिः कर्मानुसारिणो ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું | ભાવાર્થ-આ જગતમાં પિતપોતાના કર્મથી પ્રેરાયેલા બુદ્ધિમાન પુરૂષે પણ શું કરી શકે છે? કારણ કે પ્રાયઃ કરીને મનુષ્યને બુદ્ધિ કર્મને અનુસાર જ હોય છે. પ્રકરણ ૯ મું. કૌટિલ્ય ? “પ્રિયા ન એવી નિરખી અરે ? મેં પ્રિયા ન એવી રીઝવી અરે ? મેં પ્રિયા ન એવી લીધી ઉર રે ? મેં વસંત કેલિ ન કીધી ખરે? મેં ) બહાર ઉદ્યાનમાં આવી ત્રણે જણે ગુટિકાના પ્રભાવથી પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને પછી વિકમે અગ્નિવૈતાળને કહ્યું. “આ પાંચ ઘોડા અને બે વૈશ્યાઓને અવંતીમાં મુકીને કમળાદેવી પાસેથી ત્રણ દિવ્ય શણગારને લાવ. કારણ કે જગતમાં તો આડંબર પૂજાય છે. ને મેટા આડંબર વગર રાજકુમારીને મેળવવાનું આપણું કાર્ય પાર શી રીતે પડે! ” | વિક્રમનું વચન સાંભળીને વૈતાળ પાંચ ઘડા અને બે વેશ્યાની સાથે આકાશ માર્ગો ઉડે. દિવ્યશકિતને શી વાર લાગે? અવંતીમાં આવી પાંચ ઘોડા અને વેશ્યાઓને પિતપોતાના સ્થાનકે મુકી કમળાદેવી પાસેથી ત્રણ દિવ્ય શણગાર લઈને વિક્રમ પાસે હાજર છે. વેતાળના ઝટ આવાગમનથી વિક્રમ રાજી થયે કેટલાંક કાર્ય એવાં હોય છે કે જે બહાદુરીથી થાય છે. ત્યારે કેટલાંક કોટિલ્ય વગર થતાં નથી, આપણું કાય મ યા વગર થશે નહિ. અત્યારે હવે પુરેપુરી કૌટિલ્યકળા ભજવ્યા વગર આપણું કાર્ય સિદ્ધ થશે નહિ. “વિક્રમ Page #85 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમચરિત્ર યાને કાટિલ્ય રાજાની વાણી સાંભળી વૈતાળે કહ્યું. અરે રાજન? એક પુષ્પ સમાન કેમળ બાળા માટે આટલો બધો પ્રયાસ? આટલું બધું કૌટિલ્ય! કહે તો એને ઉપાડી લાવી અહિં હાજરકરૂં! અને તમારીદાસી બનાવું?” નહિ? અમે અમારી શક્તિથી જ એને મેળવીશું. યુક્તિ પ્રયુક્તિથી જરૂર એને વશ કરીશું. શાલિવાહન રાજા નેધરને ભકત હેવાથી એણે પોતાની ભક્તિ માટે ઋષભદેવનું મંદિર બંધાવ્યું છે.તેથી આપણે ત્રણે જણ આદિવ્ય આભુષણ પહેરીને દેવ સરખા બની જીવનમંદિરમાં જઈએ ત્યાં માનવીને અપૂર્વ એવું રૂષભદેવ આગળ આપણે નૃત્ય કરીએ.” રાજાનું વચન બને એ માન્ય કર્યું દિવસ અસ્ત થયા પછી ત્રણે જણા રૂષભદેવના ચૈત્યમાં આવી મેટી ભક્તિએ કરીને યુક્ત ગીત ગાન સહિત નૃત્ય કરવા લાગ્યા, ભવને નાશ કરનારી રૂડી ભાવનાએ કરીને રાજાએ પ્રભુની સંગીતથી ભક્તિ કરી કહ્યું છે કે, दारिद्र नाशनंत दानं, शोलं दुर्गति नाशनं વજ્ઞાન નારિન પ્રજ્ઞા, માવના માનારાના ? ભાવાર્થ–દાનથી દરિદ્રતા નાશ પામે છે, શીલ દુર્ગ તિને નાશ કરે છે, જ્ઞાન અજ્ઞાનને નાશ કરનાર છે, ત્યારે ભાવના ભવરૂપી બધા સંસારને નાશ કરે છે. બીજે દિવસે પણ પ્રાત:કાળમાં પહેલા એ ત્રણે જણ દેવ સ્વરૂપ ધારણ કરીને જીનેશ્વરની આગળ નૃત્ય, ગાન કરવા લાગ્યા. તે અવસરે પુજારી અહંતની પૂજા કરવાને માટે આ દેવ સરખા સ્વરૂપવાળા આ ત્રણેને મંદિરમાં સંગીત કરતા જે વિચારમાં પડો શું આતે દેવતાઓ છે? કે પાતાલ કુમારો ! અથવા તે શું વિદ્યાધર અને શ્વરનાં દર્શન કરવા આવેલા છે, આ છે કેણ?” Page #86 -------------------------------------------------------------------------- ________________ * * * * પૂજારીએ તરતજ શાલિવાહન રાજા પાસે આવીને આ આશ્ચર્યની વાત કહી. રાજા પણ ખુરશી થયા છતે પરિણવાર સાથે એકદમ ગષભદેવના મંદિરમાં આ પરિવાર સાથે પતિને આવેલો જાણુને વિક્રમે પોતાની અંગુલીથી સંજ્ઞા કરતાં, બનેને લઈ વૈતાલ આકાશમાં ઉલ લાગ્યા. તેમને આકાશમાં જતા જોઈ રાજ બેહ, “હે દે! નુત્યને અધુરૂં મુકીને જશે તે હું તમને આત્મહત્યા આપીશ.” રાજાના આકંદથી ત્રણે જણ નીચે ઉતર્યા. ને જગતને આશ્ચર્યકારી એવું અદ્દભુત નૃત્ય એ ત્રણે દેવતાઓએ. શરૂ કર્યું. તેમનું મનહર ત્યજોઈને રાજા બોલ્યા, “આ મારી રાજસભામાં આવીને તે કેવા! તમે ન તે સારીય પૃથ્વી ઉપર મારી કીતિ વિસ્તાર પામે. » ઉત્તમ જો માનના અભિલાષી હેય છે કારણકે માન છે તેજ ઉત્તમ પુરૂષનું ધન છે. માનની અભિલાષાવાળા સાએ પિતાની સભામાં નૃત્ય કરવાનું કહેવાથી વિક્રમ બોલે; હે “રાજન ! અમે દેવ વિદ્યાધરે છીએ. ભક્તિના કારણે ફક્ત જિનેશ્વર આગળ અમે નત્ય કરીએ છીએ, અન્યત્ર નહિ.” - “છતાં પણ તમે લેની આગળ અમારી સભામાં નૃત્ય કરશે તે તમને લેશ પણ દેષ લાગશે નહિ. જો તમે દેવબુદ્ધિથી અમારી આગળ નૃત્ય કરે છે તે અવશ્ય દેષ લાગે.” રાજાની વાત સાંભળી વિકમ વિદ્યાધર બોલે. તમારે આવો આગ્રહ છે તે તમારી વાત અમારે મંજુર છે, પણ રાજસભામાં કે સ્ત્રીઓને પ્રવેશ થશે તો અમને પ્રાણસંકટ આવશે, ત્યારે અમે એકલા પુરુષવર્ગ સમક્ષ નુત્ય કરીશું. વિદ્યાલયની એ શરત રાજાએ - " Page #87 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિય વિજય રાજાએ નગરવાષણા કરવા માટે પડતુ વગડાવ્યેા અને બીજે દિવસે નગરની સર્વે સ્રીએતે-આબાલવૃદ્ધ સ નારીઓને ગૃહમાં રહેવાની આજ્ઞા ફરમાવી. પ્રાતઃકાળે રાજસભામાં આવી એ ત્રણે વિદ્યાધર વેએ અદ્ભુત નૃત્ય શરૂ કર્યું. રાજતનયા સુકુમારી દેવાના અદ્ભુત નૃત્યની વાત સાંભળીને જોવાને આતુર થયેલી પુરૂષના વેશ ધારણ કરીને રાજસભામાં દાખલ થઇ. કાઇ દ્વિયંસે નહિ જોયેલું એવું અદ્ભુત નાટક જોઈને રાજા વિગેરે સર્વે સભાજના તલ્લીન એકચિત્તવાળા બની મસ્તક ધુણાવવા લાગ્યા. તેમનું નૃત્ય જોઇ પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું, “ હું વે! સર્વે દેવતાઓને દેવાંગના હોય છે, છતાં તમે સ્ત્રીઆના દ્વેષ કરે છે, તેથી મને નવાઇ લાગે છે, કહેા એમાં શું કોઈ કારણ રહેલું છે ? ” ' · રાજાનું વચન સાંભળી વિક્રમદેવ આલ્યા, “ સ્ત્રીઓ પાષિષ્ઠા, દુરાચારી, નિર્લજ્જ અને દુષ્ટ ચિત્તવાળી હાવાથી અમે તેમના તરફ રાષવાળા છીએ. ” વિક્રમદેવની આવી આશ્ચર્યકારક વાણી સાંભળી રાજાએ વિક્રમદેવને પૂછ્યું, “શ્રીએ આવી પાષિષ્ઠા અને નીચ છે, એવું તમે શા ઉપરથી કહેા છે ? ” “મને સાત ભવથી સ્રી તરફના સતાય નથી, કારણ કે મારા તે ભવામાં સ્રીએ મને દુ:ખી કરેલા હેાવાથી આ ભવમાં હું સીદ્વેષી થયા છુ’” વિક્રમે કટાણુ મુખ કરીને કહ્યું, જો એ તમારા સાતે ભવા કાંઇ હરકત ન હોય અને તમે જાણુના હા તેા અને કહેા. ' રાજાએ પૂછ્યું. " રાજાના પૂછવાથી વિક્રમદેવે સાતે ભવ સુકુમારીએ કહેલા તે ઉલટી રીતે કહી સંભળાવ્યા. · સાતમા ભવને વિશે લક્ષ્મીપુર નગરમાં હું ધન નામે શ્રેષ્ઠી હતા. ત્યાં શ્રીમતી નામે મારી પત્ની હતી. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ૬૭ અમારે એક પુત્ર થયા. વ્યવસાયથી ધનને વધારતાં ધનશેઠે ધ કાય અને દાનમાં પુષ્કળ ધન વાપરવા માંડયું. શ્રીમતી ધર્મથી રહિત થઇને મારી આગળ જેમ તેમ દુષ્ટ વચન કહેવા લાગી. તેમજ મારા કથનથી તે ઉલટુ જ કરવા લાગી. પને દિવસે પણ સારૂ ખાય નહિ, સારાં વÀ પહેરે નહિ, યાચકને દાન પણ આપે નહિ તે અમને પણ સારાં કામ કરવા કે નહિ. અને તેણી પગલે પગલે અને હેરાન કરવા લાગી. “ છઠ્ઠા ભવને વિષે ચંપાપુરીમાં હું જિતશત્રુ રાજા થયા. ત્યાં પદ્મા નામે મારી એક પત્ની થઈ. ત્યાં પણ મારાથી પ્રતિકુળ રહીને મને હરેક રીતે સંતાપવા લાગી. “ પાંચમા ભવમાં હું ભૃગ થયા. મલયાચલ પ તમાં એક મૃગલી મારી પત્ની થઇ તેણે પણ મારાથી પ્રતિકૂલ વતીને જીવનપર્યંત મને સંતાપ્યા, ચાથે ભવે દેવભવમાં પણ પ્રતિકુળ દેવી મને મળી. ત્રીજે ભવે ધકા માં તત્પર જીવદયાના પાલક અને વનિયમને ધારણ કરનારા દેવશર્મા નામે હું વિપ્ર થયો. નામે મારે એક દુષ્ટ ભાર્યા થઈ. મને “ બીજે ભવે એટલે ગત ભવમાં મલયાચલ પર્વત ઉપર હું પાપટ થયે. ભાગ્યવશાત્ એક પ્રતિકુળ એવી શુકી મારી પત્ની થઇ, પ્રસવ સમયે મે તેને શમીના વૃક્ષ ઉપર માળા બાંધવાનું કહ્યું; પણ આળસુ એવી તેણીએ મારા કહેવા તરફ ધ્યાન આપ્યું નહિ. જેથી મ યત્નથી શમીના ઝાડ ઉપર માળા આંધ્યા, અમે મન્ને તેમાં રહેવા લાગ્યાં. શુકીને એ ચાં થયાં; તેને હું બહારથી આહાર લાવીને તેમજ પાણી લાવીને પાપતા હતા. ક્રમે કરીને તે વૃદ્ધિ પામવા લાગ્યાં. “ એકદા વનમાં વાંસના ઘસારાથી અગ્નિ ઉત્પન્ન થતાં, વૃક્ષ અને તૃણાદિકને બાળતા તે અમારા માળા પાસે આવ્યા Page #89 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય જેથી મેં કહ્યું કે આ અગ્નિ અહીં આવીને આપણને દહન કરે તે પહેલાં એક એક બચ્ચાને લઇને આપણે દુર ઉડી જઈએ, છતાં એ આળસુની શિરોમણિ શુકીએ મારી વાત સાંભળી નહિ. અગ્નિ વૃક્ષણદિકને બાળ અમારા વૃક્ષને બાળવા લાગ્યો. સુકી પાપિણી તે પોતાના પ્રાણ બચાવવાને તુરતજ ત્યાંથી ઉડી ગઈ. બચ્ચાંને ગ્રહણ કરીને હું મનમાં શુભ ધ્યાનને ચિંતાવતે એ દવમાં બળીને દગ્ધ થઇ ગયો. સારા ધ્યાનના યુગથી મારીને હું વિદ્યાધરોથી ઉત્તમ તેમને દેવ થયો છું, પણ એ શુકાનીની શી ગતિ થઈ તે જાણતા નથી. એ પૂર્વના છએ ભવમાં મારી શકિત અનુસારે મેં તેણીને યાત્રા આદિ ઉત્સવ કરાવવા વડે ઉપકાર કરેલા છે. તેના સેવે મનોરથે મેં પુરેલા છે; છતાં તેણુએ પ્રતિકુલપણે વતીને મારું એક પણ કાર્ય કર્યું નથી. તેથી રાજન ! આ ભવમાં હું સીવી થયે છું વિદ્યાધર દેવની વાત સાંભળીને જ વગેરે સભાજને ખુશી થયા. પિતાને જ મળતા સાત ભવ સાંભળીને ખુશી થયેલી રાજસુતા પુરૂષવેશમાં બેઠેલી હતી તે બોલી; “એ દવાન આવ્યું છે તે તું દુરાત્મા નાસી ગયે ને હું બને અપત્ય સાથે ૧ થયેલી શુકી ત્યાંથી મરીને શુભ ધ્યાનથી આ રાજાની પુત્રી થઈ એવું બેટું તું ન બેલ! તેમાંય રાજાની આગળ તો સાચુંજ બેલવું. જે અપત્યની સાથે દાવાગ્નિમાં તું બળી ગયેલી હોય તો તે બને અપત્ય બચ્ચાં હાલમાં મને બતાવ ! નહિ તે હાલમાં તે અપત્ય હું તને બતાવું. ) એમ કહીને તે દેવતાએ બને બચ્ચાં દેવમાયાથી પીતાની સાથે બળી ગયેલાં બતાવ્યાં. એ પ્રમાણે પિતાના બચ્ચાંઓને જેકને પુરૂષવેશધારિણે સુકમારીએ વિચાર Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું કર્યો; “આ દેવની વાણી સત્ય છે. મને વિર્ભાગજ્ઞાન હોવાથી ઉવટસુલટી જણાયું, છતાં આખરે તેની ને મારી પૂર્વભવની હકીકત તે મળતી આવે છે. પછી તે એ અદ્ભુત સુકુમારીના હૈયામાં અદ્દભુત પરિવર્તન થયું. હેપના સ્થાને પ્રેમને ઉત્પાત શરૂ થયો; એ દેવ પિતાની આંખની કીકી સમે વલલભ જણાયો. તરતજ બાળા સુકુંમારીએ પોતાનો જે નારીવેશ હતો તે ધારણ કર્યો એ ત્રણે દેવતાઓ પિતાની હકીકત પુરી કરીને જેટલામાં આકાશમાં ઉડવાની તૈયારી કરે છે. તે દરમિયાન રાજપુત્રી બેલી કે “હે પિતાજી! જે આ દેવ મને પરણ્યા વગર ચાલી જશે તે હું જરૂર આત્મહત્યા કરીશ.” સુકુમારીની વાણી સાંભળી, રાજા મનમાં વિચારવા લાગે અને પુત્રોને પુરૂષ ઉપરધી દ્વેષરહિત થયેલી જાણીને રાજા ખુશી થયે. પુત્રીને કદાહરહિત જાણી રાજા આકાશમાં જતા દેવ પ્રત્યે બો; “હે દેવ! તમે આ મારી કુંવરીને પરણીને લઈ જાવ, નહિતર કુટુંબ સહિત હું તમને આત્મહત્યા આપીશ, અને આ બાળા પણ તમને હત્યા આપશે તે હે કૃપાળુ ! મને મારા અમાત્યને અને આ મારી કન્યાને જીવિતદાન આપે! » શાલિવાહન રાજાની આ પ્રમાણેની વિનંતી સાંભળી વિકમદેવ ભટ્ટમાત્ર અને અગ્નિતાલ સાથે આકાશમંડલથી નીચે ઉતરી રાજાની પાસે આવીને બે“ હે રાજન! તમારી વાત સત્ય છે, પણ હું દેવ ને આ મૃત્યુલેકની નારી એ અસંભવિત ગ શી રીતે બની શકે? જગતમાં તે મનુષ્યોને સરખે સરખામાં જ સંબંધ કરે યોગ્ય છે; માટે કે સુંદર રાજપુત્રને આ કેળના ગર્ભસમી સન્યા આપ ! ) Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય * દેવની આ પ્રમાણે વાણી સાંભળી અને તેને જમીન સાથે પગને સ્પર્શ થયેલ જોઈ રાજા વિચારમાં પડયે અને આ જોઈ ચમક, “શું આ દેવ છે? દેવ હોય તે તેના પગ જમીનને ન અડકે! ત્યારે શું આ કોઈ મનુષ્ય છે કે વિદ્યાધર? અથવા તો કોઈ વિદ્યાસિદ્ધિ કે મંત્રતંત્રને જાણનારે પુરુષ છે? પણ નેત્રના મિલોન્ચીલનથી દેવ તે ન જ હોય! ” એ પ્રમાણે વિચાર કરીને રાજાએ મહામહેત્સવ પૂર્વક આગ્રહથી પોતાની પુત્રી એ કહેવાતા દેવ સાથે પરણાવી. સાત ભૂમિકાવાળે રમણીય મહેલ તેમને રહેવાને માટે આપે જે મહેલમાં દરેક પ્રકારની સામી ભરેલી હતી. સુખ, સગવડ, વૈભવથી શોભતા રાજમહેલ સમા એ પ્રાસાદમાં આ દેવ પોતાના મિત્ર અને મહાપ્રયાસે પ્રાપ્ત થયેલી સુકુમારી પત્ની સાથે વિવિધ પ્રકારે ક્રિડા કરવા લાગે. - अचिंतितानि दुःखानि, यथैव आयान्ति देहीनाम् । सुखान्यपि तथा मन्ये, दैवमत्रातिरिच्यते ॥ ભાવાર્થ–જગતમાં પ્રાણીઓને અકસ્માત જેવી રીતે દુખ આવી પડે છે. તેવી રીતે સુખે પણ હું માનું છું કે અકસ્માત આવે છે. એમાં જે ખરૂં કારણ હોય તે તે દેવ જ છે. ભાગ્ય એ જ મોટું કારણ છે, બીજે દિવસે વિકમે ખાનગીમાં અગ્નિવતાલ અને ભણ્યમાત્રને કહ્યું કે, “આપણને અહીં આવે અધિક સમય થયે હેવાથી નગરી ઉપર કેાઈ દુમન આવે તો રક્ષણ કરનાર ત્યાં કેણ છે? માટે ભમાત્ર ! તમારે સત્વર ઉજજયિની જવું અને અગ્નિવૈતાલ ! તારે અદશ્યપણે હંમેશાં મારી સાથે રહેવું. રોજ મને દેવતાઈ ભેજન આપવું કે જેથી પ્રિયા વિગેરે કઈ આપણે ભેદ જાણી શકે નહિ. ” . Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું વિક્રમનાં વચન સાંભળીને ભરમાવ ત્યાંથી અવંતી તરફ રવાના થઇ ગયે, અને વૈતાલ અદશ્યપણે રાજાની સાથે રહેવા લાગ્યો. શાલિવાહન રાજાએ વિકમદેવને પૂછયું, તમારા મિત્રો કેમ કાંઈ દેખાતા નથી. “શું તમે તમારા મિત્રોને લઈને અમારે ત્યાં જમવા ન આવે ? “હે રાજન! એ દેવતાઓ કીડા કરવાને કયાંય ગયા હશે. મનુષ્યના હાથના અને આહારે અમે કરતા નથી. અમે તે પુષ્પ, ફળ, અત્તર વિગેરે બલિથી પ્રસન્ન થઈએ છીએ, વિક્રમદેવનાં વચન સાંભળી રાજા વિચારમાં પડશે. નક્કી આ કેઇ ઉત્તમ ફળને નર કે વિદ્યાધર છે, પણ કારણવશાત પોતાના કુળજાતિને પ્રગટ કરતું નથી. ગમે તેમ પણ મારી પુત્રીનું નસીબ મેટું છે, એમાં તો શકે નહિ. આ વર તો મોટા ભાગ્યને જ મળે !” બાળા સુકમારી પણ પૂછતી ત્યારે તે દેવ, રાજાને કહ્યું હતું તેની માફક જ જવાબ આપતે; જેથી સુકુમારી પિતાને આવા વરની પ્રાપ્તિ માટે ધન્ય માનતી, સુકુમારીની માતા પણ વરને જોઈ પુત્રીના ભાગ્યનાં વખાણ કરતી હતી. એ નવલ વધુવરને સંસારસુખ ભોગવતાં કેટલાક સમય વ્યતીત થયે, ને ભેગના ફલ તરીકે બાળ સુકુમારી ગર્ભવતી થઈ. બાળ સુકમારીને ગર્ભ રહેલા જાણી વિકમ હવે પોતાના વતન જવાને તૈયાર થયે; વૈતાલને એક દિવસે ખાનગીમાં બોલાવી કહ્યું, “મારી પ્રિયા હવે ગર્ભવતી હેવાથી સુખે સુખે તે પોતાને સમય પસાર કરશે. આપણા વગર બધી નગરી દુઃખી થતી હશે, માટે આપણે હવે જલદી આપણા નગર તરફ જઈએ, ” મંત્રણા કરીને રાજાએ મહેલના એક ભારવટ્ટ ઉપર ચાખા અક્ષરે લખ્યું; Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજ્ય "अवंतीनगरे गोपः परिणीय नृपांगजाम् । गां पातुदण्डभूत् पद्मोत्कर क्रिडापरानद्यः ।। दृस्या च पुरुषे द्रष्टां कुर्वती काष्ठः भक्षणं अहमेकोधुनावीरः। परिणीय स्याद्जगास् ॥ પ્રાણપ્રિયા સુકુમારીના જોતાં જોતાં અદશ્ય રહેલા વૈતાલના ખભા ઉપર બેઠેલે વિદ્યાધર વિકમદેવ આકાશમાં ઉડ, અદૃશ્ય રહેલા વૈતાલના ખભા ઉપર બેસીને ઉડવાની પતિની આવી શક્તિને જોઈ સુકુમારી પિતાને ધન્ય માનવા લાગી. નંદિનીના દેખતાં નમંડલમાં ક્રીડા કરતો વિક્રમ શ્રી યુગાદિજિનેશ્વરને નમીને પ્રાણપ્રિયા સુકુમારીની નજરથી અદશ્ય થઈ પિતાની નગરી અવંતી તરફ ચાલ્યો ગયો, જિતાયેલા પ્રાણાધિક દેવને બાળા ફાટી આંખે જોઈ રહી. “કયા કરે ચાહને વાલે કી, ભરોંસા કે, દુનિયામેં કિસીકા, હેતા નહિ કેઈ ! ” પ્રકરણ ૧૦ મું. કલાવતી હરણ ભર્યા અંગારમાં જલની ધારે દેવાથી શું ? દુર્જનને ધર્મના લેકે કહેવાથી શું? દિવસના ઉજાસમાં ઘુવડને દેખાશે શું ? ઘડો જે કુટેલ તે સંધાશે શું? અવતીના વિશાળ અને રમણીય રાજમહેલમાં મજબુત બાંધાને, સુંદર આકૃતિવાળો એક તરૂણ શણગારેલા દીવાનખાનામાં ઝુલણ ખુરશી ઉપર અત્યારે બેલે છે. વરમાં પણ વીર ગણાતે અને સાહસિકમાં શિરામણી તેમજ પિતાને બુદ્ધિવંત માનતો એ પુરુષ અત્યારે કંઈક વિચારમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ကာ) મહાપરાક્રમી અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્ય પૃષ્ઠ ૭૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્યના વિશ્વાસુ મહામંત્રી ભટ્ટમાત્ર પૃષ્ટ ૭૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ ! ૧૦ મું ૭૩ છે એમ દેખાય છે. તેનું સુંદર અને તેજરવી વદન કંઇક હર્ષ અને કઇક વિચારમાં જણાતું હતું. એ વિચાર કરતે માસિક પુરુષની નજર સામે ઉભેલા એક પુરુષ ઉપર - . “ઓહ! ભટ્ટમાવ! આ ! ક્યારનીય હું તમારી Bહ જોઉં છું! કયારના ઉભા છે??? છે “રાજન ! મને છેડીક વાર તો થઈ. આપ કંઈક વિચારમાં હોવાથી હું જરા ઉભે રહ્યો. મારા માલિકને ઘણે દિવસે રાજધાનીમાં જોઈ હું ખુશી થયે છું.” રા ની વિક્રમની નજર પડતાં, બે હાથ જોડી નમસ્કાર કરતાં, મધુર વચનથી મહારાજની સુખશાતા પૂછતાં રાજાની પાસે આવીને મહાઅમાત્ય ભટ્ટમાત્ર એ મુજબ બે. દીવાનજી! મારી ગેરહાજરીમાં રાજ્ય સારી રીતે ચાલે છે ને ? પ્રજા તે સુખમાં મહાલે છે ને ? સારીય અવંતી આનંદમાં તે છે ને ? – અદ્ભુત બુદ્ધિકૌશલયથી ઇચ્છિત પ્રિયાને વરેલા રાજાએ મનમાં ખુશી થતાં નગરના સમાચાર પૂછયા. નગરને છેડયા પછી ઘણે દિવસે પાછા ફરેલા હેવાથી પિતાની ગેરહાજરીમાં કાંઈ નવાજુની બની હોય તે જાણવાની ઈંતેજારી દરેક વ્યક્તિને થાય એ સ્વાભાવિક છે. સ્વામી! આપ જેવા વીરોમાં વીર અને સાહસિક રાજા છતે પ્રજાને શું દુ:ખ હોય? રામરાજ્યની માફક આપના રાજ્યમાં પ્રજા કલેલ કરે છે.'' ત્યારે તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ રહે છે? 5 ગ્લાનિ? ગ્લાનિનું પણ એક કારણ છે, મહારાજ! ” “તે કહે! શું કારણ છે એમાં ? બાપુ! એ કારણ આપને પણ ચિંતા કરાવે તેવું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કોટિ વિજય “એમ ? કહે!! અ કહા ત્યારે ! '' ગભીર મુદ્રા વારણ કરતા વિક્રમ બાઢ્યા. ૭૪ “મહુારાજા!” રાજાની સામે દૃષ્ટિ સ્થાપન કરતા નમ્રવાણીથી ભટ્ટમાત્ર એક્લ્યા. “ આપણા અવંતીનગરીને દરેક રીતે સુખસગવડ અને આરામ છે, પણ હુમણાં હુમણાં એ સુખ અને આરામને લુંટનારો એક લુ'ઢારા ઉત્પન્ન થયા છે. તે આંખમાં કણાની માફક શરીરને ગુમડાની માફક, પ્રજાને ત્રામ ધાકરાવી રહ્યો છે તેથી ખુંચે છે. ભટ્ટમાત્રની આવી વાણી સાંભળી રાજા આવેશમાં આવી એકદમ ઉભા થઇ ગયા. સુંદર વદન રક્તતાને ધારણ કરતું અધિક શાભવા લાગ્યું. ગુસ્સાથી વિચાર કરતા સાહસથી હાથની મૂઠીએ વાળતા દીવાનખાનામાં આમ તેમ ફરવા લાગ્યું; “ ચાર? શુ એક ચારને પકડવામાં આપણુ લશ્કર, ફેાજ, અફસરો, સેનાપતિએ લાઇલાજ થઇ ગયા છે! તમારા જેવા બુદ્ધિત મંત્રીએ પણ એને પકડવામાં થાકી ગયા છે ? ’2 - “ હા, કૃપાનાથ ! આપણી નગરીને એ અદૃશ્ય રહીને ગુઢ છે શક્તિશાળી અસરા કે બળવાન સેનાપતિએ કે બુદ્ધિવત મંત્રીએ તેને શુ કરી શકે? દિવ્યશક્તિમ ધારણ કરનારો એ ચાર અદ્ભુત રીતે જ કામ કરે છે, છ મત્રીએ ખુલાસા કર્યાં. 44 બહુજ નવાઇની વાત ! મારા રાજ્યમાં આ શું ઉત્પાત ! શું તમારાથી પણ એ પકડાતા નથી? માયા કે બુદ્ધિના સકંજામાં પણ આવતા નથી શું ? ” ૬ ના, અવંતીનાથ ! ચારનાં પગલાં, તેનું સ્થાન, એની હિલચાલ જાણવાને મેં બહુ પ્રયાસ કર્યાં, પણ મારી Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મુ ૭૫ સઘળી મહેનત વ્યર્થ ગઈ એની દિવ્યશક્તિ આગળ અલ્પા માનવીનું તે શું ગજું, બાપુ! ” અરે! ગમે તેવો શક્તિસંપન્ન હોય તેથી શું થઈ ગયું! એને પકડીને એના ગુનાની શિક્ષા કરવી જ જોઈએ. નહિતર રાજ્યમાં અરાજકતા ફેલાઈ જાય અને પ્રજાના જાનમાલ અને ઈજજતઆબરૂની પાયમાલી થાય.” પાયમાલી થવામાં હવે બાકી પણ શું રહ્યું છે, સ્વામી ! આપણું નગરમાંથી મોટા ચાર ધનાઢયાની કન્યાએને તે ઉપાડી ગયે છે! આખા નગરમાં કાળો કેર વરતાવી રહ્યો છે અને હવે કોને માલુમ કે તે કયે વખતે શું કરશે?” પ્રજાની ઈજજતની વાત સાંભળી એ મહાપુરૂષ આંખમાંથી આગ વરસાવતે, ચરણના આઘાતથી પૃથ્વીને કંપાવતે ; “ઓહ ! શું તે આ જુલમ કરી રહ્યો છે? ત્યારે તે જરૂર તેના પાપને ઘડો ભરાઈ રહ્યો છે! ભટ્ટજી જરૂર હું તેને પકડીશ! અને પ્રજાને એના ત્રાસમાંથી જરૂર મુક્ત કરીશ! * “ જુલમગારે જગતમાં કદિ ફાવતા નથી. પાપીઓને, સુખના દિવસે આવતા નથી. '' ક્રોધથી રક્ત થયેલા રાજાના વદનમાંથી નીકળેલા શબ્દો સાંભળી અમાત્ય મનમાં ખુશી થતે બોલ્યો; ““બાપુ! એ શક આપને જ ગ્રાહ્ય છે. કઈ પણ ઉપાયે એ પકડાય, તે જ અવંતીની પ્રજાને ત્રાસ દૂર થાય !” જરૂર એ ચાર પોતાને ભલે દુર્ભય માનતા હોય, વીરેમાં વીર પિોતે ભલે કહેવડાવતે હેાય, પણ એ દિવ્યશક્તિવાળા ચેરને પકડી જરૂર પ્રજાને નિર્ભય કરીશજેમ પેલી કાગડીએ સર્પના ભયથી પિતાના બચ્ચાનું રક્ષણ કર્યું હતું તેમ હું મારી પ્રજાનું રક્ષણ કરીશ.” Page #99 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કાગડીનું નામ સાંભળી અમાત્ય ચમકયેા, ચકિત થતા તે એલ્યે. કે હે નાથ કાગડીએ પેાતાનાં બચ્ચાં શી રીતે સાપના ભયથી બચાવ્યાં, માપુ! ” S અમાત્યના પ્રશ્નના જવાબમાં વિક્રમે કાગડીની ચતુરાની વાત આ પ્રમાણે કહી. ‘એક વનમાં વૃક્ષ ઉપર કાગડીએ માળા બાંધિને ઈંડા મુક્યાં. ભાગ્યયેાગે એ વૃક્ષમાં એક માટા કાળા સર્પ રહેતા હતા. તે કાગડીની ગેરહાજરીમાં દરમાંથી બહાર નીકળી બચ્ચાંને ખાઇ જઇ પીપરના વૃક્ષમાં પેસી ગયા. સર્પના એ દુષ્ટ કૃત્યની કાગડીને ખબર પડતાં તેણીએ વિચાર્યું', ' આ દુષ્ટને હણવાના ઉપાય શું ? નહિ તે મારા માં બચ્ચાંને તે મારીને ખાઈ જશે, માટે એના નારાના ઉપાય ા કરવાજ,' છેવટે નિર્ણય કરી કાઇ ધનાઢયના ઘરમાંથી લક્ષ મૂલ્યનેા હાર ઉપાડી લાવી સર્પની પીપરમાં જરા ઢેખાય એવી રીતે ચુસાડી દિધે!, હારના ગુમ થવાની ખમર પડતાં એ શાહુકાર અને તેના ચાકરોએ તપાસ કરવા માંડી તપાસ કરતાં તે જંગલમાં ફરતા એ વૃક્ષમાં કાંઈક જોઇને ચમકયા બધાએ ત્યાં તપાસ કરવા માંડી તેા પીપરાં હાર દેખાતાં શાહુકારે કાદાળા મંગાવી એ પીપરનું વૃક્ષ ખેાઢાવી નાખ્યુ. તે અંદર રહેલા ભયંકર ભુજંગને મારી નાખ્યું. એ રીતે કાગડોએ કૃષ્ણ સર્પને બુદ્ધિથી મરાવીને પેાતાના બચ્ચાનું રક્ષણ કર્યું. તે ચોર પણ એના પાપે પકડાશે જ !” રાજાએ છેવટે મંત્રીને રજા આપી. ચોરને પકડવાના વિચાર કરતા એ સાહસિક પુરૂષ દિવસને અંતે નિશાદેવીનુ રાજ્ય જામી જતાં પલંગ ઉપર સૂતા ને એ વિચારમાં રાજા નિદ્રાવશ થયા. કંઇક રાત્રી આાકી રહી તે દરમિયાન રાજસેવકેની ગબડે રાજાને એક Page #100 -------------------------------------------------------------------------- ________________ وق પ્રકરણ ૧૦ મું મીઠા મધુરા સ્વપ્રની મોજ માણતાં જાગૃત કર્યો. એ ખુશનુમા સ્વપની મેજ લુંટાઈ જવાથી રાજા વિક્રમે ગુસ્સે થઈ રાજ સેવકેને ધમકાવવા માંડયા, રાજાની ખફગીથી સેવકે ભય પામતા કંપવા લાગ્યા, અને પિતાની થયેલી ભૂલની માફી માગવા લાગ્યા. પ્રાતઃકાળે મંત્રીઓએ આવીને રાજાને વિનંતિ કરી, “ઉદાર દિલને મનસ્વી પુરૂષોએ સેવકોના નજીવા અપરાધ તે ક્ષમા કરવા જોઈએ, બાપુ!” તમારી વાત તે મજાની છે, પણ આ દુષ્ટ સેવકે તે સમયને પણ જાણતા નથી, જે સમયને જાણતો નથી એ તે માણસ કહેવાય? મારા એક સુંદર સ્વપની મેજને નાશ કરનારા એ શઠ તે દંડને જ યોગ્ય ગણુય.' આપનું મધુરું સ્વન? કહે તે વારૂં એ સ્વપ્ન ? ' ભમાત્ર આશ્ચર્યચકિત થતે બોલે, જેના જવાબમાં રાજા વિકમે કહ્યું કે, “ પૂર્વ દિશા તરફ જતાં જંગલમાં એક વિશાળ કુવે મેં જોયે. ત્યાં એ કુવાની અંદર એક મોટા કૃષ્ણ સર્પના મુખમાં એક દિવ્ય કેન્યા મેં જોઇ. એને જોતાંજ એ સ બોલે, “ઓ મુસાફર ! જે તું વીર હોય તો મારા મુખમાં રહેલી આ કન્યાને લઈ લે, અન્યથા ઝટપટ અહીંથી નાસી જા ! ” જ એની વાણી સાંભળીને હું એ કુવામાં પઉપર ઉદ્યો. અને તેના મુખમાંથી કન્યાને ગ્રહણ કરવા જતા હતા, તેવામાં આ દુષ્ટ લેકેએ મને જગાડે અને મારા એ સુંદર સ્વમાને નાશ કર્યો. રાજાનું સ્વમ સાંભળી ભટ્ટ માત્ર ખુશી પ્રદર્શિત કરતે બે, “જરૂર એ સ્વપ્નાવાળી કન્યા આપને મળવી જોઇએ, સર્પને સ્વરૂપમાં રહેલા એ કઈ વિદ્યાધર કિન્નર Page #101 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય કે દેવ હશે, જે આપને કન્યા આપવા ઈચ્છતેહશે. આપણે એ દિશા તરફ તપાસ તે કરીએ, કે જેથી સ્વપ્નની પ્રતીતિ સત્ય સાબિત થાય. ભટ્ટમાત્રના કહેવાથી રાજા આપ્તજનેને લઈને એ દિશા તરફ ચા, જગલમાં જરી આગળ ચાલતાં એક ક જણ ને સ્વમાની હકીકત પ્રમાણે સર્પના મુખમાંથી તેણે કન્યા ગ્રહણ કરી. રાજાની સાહસિક વૃત્તિ જોઈ પ્રસન્ન થયેલા સર્વે પિતાનું મૂળ વિદ્યાધરનું રૂપ પ્રગટ કર્યું, અને પિતાની વાત કહી સંભળાવી “વૈતાઢય પર્વત ઉપર રહેલા શ્રીપુરનગરમાં ધીર નામે હું વિદ્યાધર ને મારી સુરૂપા, મનેહર પુત્રી આ કલાવતી! તેને યોગ્ય વર નહિ મળવાથી તારી પરીક્ષા કરી, હે સાહસિક! આ દિવ્ય કન્યા હું તને આપું છું.” રાજાએ તે પછી પિતાની નગરીમાં આવી મહોત્સવ પૂર્વક તે કન્યાનું પાણિગ્રહણ કરી વિદ્યાધરનું સન્માન વધાર્યું. પુત્રીને પરણાવીને વિદ્યાધર પિતાને સ્થાનકે ગયો. પરભવનાં પુણ્ય જાગૃત હય, ત્યારે પ્રાણીઓને સંપત્તિઓ, ઠકુરાઈ અને વૈભવ અણચિંતવ્યા મળે છે. પૂર્વના મહાન પુણ્યથી વિક્રમને એકથી એક વધે તેવી અ૬ભુત રૂ૫લાવણ્યવાળી કન્યાઓ પ્રાપ્ત થવા લાગી. નરષિણી બાળ સુકુમારીના રૂપગુણથી મોહિત થયેલા રાજાએ એને પ્રાપ્ત કરવા માટે શું શું ઉપાય નથી કર્યા? ઉપાય, ચાતુર્ય અને બુદ્ધિ પણ પુણ્ય હોય તે જ સફળ થાય; બાકી તે બકરીને ગળામાં રહેલા આંચળની જેમ નિભંગીના મનોરથે વ્યર્થ થાય છે, અને તેના પ્રયત્નોના પરિ. ણામમાં ઉપરથી જુતાં પડે છે. એ સંસારના નિયમને યાદ કરી સુખ મેળવવા ખાતર પણ માણસે પુણ્યરૂપી Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું કમાણી પેદા કરવી જોઈએ. પાપને માર્ગે ચાલીને સુખી થવાની, સુખી રહેવાની અભિલાષા કરવી એ તે નરી મુર્ખતા કહેવાય કે બીજું કાંઈ? બાળા કલાવતીની કળા અને ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલો રાજા એ બાળા માગે તે શું શું ન કરત? રૂપના આકર્ષના જાદુ જગતમાં અદભુત હોય છે. અદ્દભુત જાદુના જેરે જાદૂગર ભયંકર મણિધરને પણ વશ કરી શકે, તો પછી રૂપવતી બાળાઓ, એ સૌંદર્ય જદુના જેરે વીરેમાં વીર ગણાતા માંધાતાઓને પણ જરૂર વશ કરી બાળાઓને રૂપલાલિત્યને આધીન થયેલા વીર પુરુષો પણ એમની પ્રીતિ મેળવવા માટે એમના ચરણમાં પડેલા હેય છે. એ સૌદર્યથી પરવશ બનેલો વિક્રમ પણ ચારને ભૂલી પ્રિયાની દ્રષ્ટિથી દૂર થઈ શકતો નહિ; વિદ્યા ધરબાળા કલાવતી સાથેના હાસ્યવિનેદમાં જતા કાળને પણ જાણતું નહિ. એ મનહર વદન વારંવાર જેવા છતાં રાજાને સંતોષ થતો નહિ, નાગદમનની-નાગની ફેણ સમા એના કેશકલાપને પોતાના હાથે ગુંથવા છતાં અને તૃપ્તિ થતી નહિ. આભૂષણે, અલંકારે પિતાને હાથે પહેરાવવા છતાં ને શરીરને વારંવાર સ્પર્શ કરવા છતાં પણ એનું હયું ધરાતું નહિ. વિદ્યાધરબાળાની અભિલાષા પુરવા માટે રાજા શું શું ન કરતે ? પ્રિયાના પ્રેમને આધીન થયેલા રાજાને પ્રિયા સિવાય બીજું કંઈ પણ ગમતું નહિ. જગતમાં પુણ્યના ફલરૂપ મળેલાં દિવ્ય સુખોમાં મશગુલ બનેલાં પ્રાણુઓને બીજાના દુઃખમાં દરકાર ઓછી જ હોય છે, છતાંય ગમે તેવા ભાગ્યવંતના ભાગ્યમાં પણ મનુષ્યને એના પુણ્યમાં કંઈક ખામી તે અવશ્ય હોય છે, જેથી એ હાથે પહેરાવવા થયું ધરાતું નહિ. કારવાર આશ જ Page #103 -------------------------------------------------------------------------- ________________ くこ વિક્રમચરિત્ર યાને કૌટિ વિજય સુખામાં પણ એને વિઘ્ન આવે છે. તે એ સુખા ચિરકાલ સંત દેવતાની માફક સ્થાચી રહી શકતાં નથી. પુણ્ય. ગાળીને પણ મનુષ્યભવમાં તા અનેક મુશ્કેલીઓ ભાગવવી પડે છે. જો કે એ મુશ્કેલીઓમાં એ. આફ્તામાં પણ તેઓ વિજય મેળવી હરીફારૂપ કાંટા દૂર કરી સસારમાં પાતાના મા માકળા કરે છે, છતાંય તેઓને પણ અવશ્ય સહન તેા કરવુ પડે છે, એ નિઃસંદેહુ સત્ય વાત છે, વિક્રમ ને કલાવતીનાં લગ્ન થયાને હજી અધિક સમય તા થયા નથી તે દરમિયાન એક રાત્રીએ એકાએક કલાવતીને કોઇ હરી ગયુ.. એ અવતી જેવી નગરીમાં આવેલા વિશાળ રાજમહેલમાંથી અનેક ચાકી, પહેરેગીરા અને રાજસેવકાના ખડા પહેરા છતાં, સાહસિક અને વીર શિરાણિ મહારાજા વિક્રમ જેવા માથે પતિ અને રક્ષણ કરનાર છતાં, એ અનાહુર અને દીવ્ય વિદ્યાધરબાળા ઉપર આસકત થયેલા કોઈ પુરૂષ એ વિક્રમની પ્રાણપ્રિય પ્રિયતમાને ઉપાડી ગયા. પ્રાતઃકાળે રાજમહેલમાં ભયંકર લહુલ મચી રહ્યો. મહારાજા વિક્રમ પાતાની નજર આગળ પ્રાણપ્રિયાનું હરણ થવાથી ક્રોધથો ગાંડાતુર બની ગયે. એ વિશાળ મહેલની ભૂમિમાં પાત ના પાપ્રહારથી કપાવા ને મહેલને ગજાવતા એ મનોહર રંગમંડપ પણ ડાભાવવા લાગ્યા. સૈનિકાને, એટા મોટા અફસરોને, ઘેસ્વારીને ચારે દિશાએ પ્રિયાની શાધ માટે વહેતા મુકી દીધા અનેક અસગ્રને પણ એ કાર્ય તે માટે ગેહવી દીધા, અનેક પ્રકારનાં વિચિત્ર સ્વરૂપો ધારણ કરાવી કેટલાક નર અને વીર્ પુરૂષોને શેાધ ફરવા માટે રવાના કર્યા. યુદ્ધિગમ્ય જે જે ઉપાય! સૂઝયા તે સર્વે અજમાવવા શરૂ કર્યાં. અનેક પ્રયત્નો કરવા છતાં, અનેક હેાશિયાર અને ગુપ્ત પુણ્યાનો ઉપયોગ કરવા છતાં Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૮ મહારાજા વિક્રમ પ્રિયાના લેશ પણ સમાચાર મેળવી શકો નહિ. પ્રિયાને કેણ હરી ગયું તેની સંભાળ પણ મળી શકી નહિ. પોતાના દરેક પ્રયત્ન નિષ્ફળ જવાથી વિકમ કંઈક ક્રોધ અને પ્રિયાના વિરહથી ખેદને અનુભવતે કહ્યું અને ઉપાય શોધવા લાગે. “બડે બડે કે દુખ હય, છેવટે મેં દુઃખ દૂર, તારે સબ ત્યારે રડે, ગ્રહે ચંદ ઔર સુર. » પ્રકરણ ૧૧ મું. ખરિક ચોર दुर्जनः परिहर्त्तव्यो, विद्ययालंकृतोपिसन् । मणिना भूषितः सर्पः किंमसौ न भयंकरः ॥ ભાવાર્થ_વિદ્યા, મંત્ર, તંત્ર વગેરે અનેક શક્તિથી સુશોભિત દુર્જન ગમે તે હોય પણ તે ત્યાગ કરવાને યોગ્ય છે. કેમકે મણિથી વિભૂષિત સર્પ શું ભયંકર નથી હોતો? માને યા ન માને ! પણ મહારાજ ! જે ચાર સારાય નગરમાં ત્રાસ વર્તાવી રહ્યો છે તેમજ નગરના શ્રીમંતની ચાર કન્યને ઉપાડી ગયું છે, તેજ અદ્ભુત શક્તિવાળે ચેર આપના રાજમહેલમાં પ્રવેશ કરી રાજપત્નીને પણ હરી ગયો હશે. ” રાજાના દુઃખમાં ભાગ લેતા મંત્રીએ રાજાને આશ્વાસન આપતા છતાં ભમાત્રે દુઃખી હુ ઉપર પ્રમાણે કહ્યું, કેવી સખ્તાઈથી આપણે તપાસ કરવા છતાં એ દુષ્ટ ચાર પત્તો લાગતું નથી, છળથી આખીય નગરીને તે અધમ પોતાની મલીન વિદ્યાથી છેતરી રહ્યો છે, જે દુષ્ટ Page #105 -------------------------------------------------------------------------- ________________ ર વિક્રમચરિત્ર અને કોટિલ્યવિજય મારા અંતઃપુરમાં પ્રવેશવાની હિંમત કરી છે, તે ખીજી' શું ન કરી શકે” નિરાશ થયેલા રાજા મેલ્યા. (( રાજન્ ! ચાર મનુષ્ય છતાં દેવીશક્તિના ધરનારા, કાઈ દેવતા સાનિધ્યથી પેાતાને અજેય માનતા આખીય અવતીને પીડી રહ્યો છે. જેણે આપના અંતઃપુરમાં પ્રવેશી રાજાની ઇજ્જત ઉપર હાથ નાખ્યા છે, તે તેની શક્તિની વાત શી કરવી? આપના પણ ભય નહિ ગણકારતા એ ચાર માતા કે બીજા કરતાં નક્કી પાતાને સવાશેર માની રહ્યો છે. માત્યનાં વચન સાંભળી રાજા મેલ્યા, “ એ ગમે તેવા શક્તિશાળી હેાય છતાંય આકાશ પાતાલમાંથી ખેંચી કાઢી હું તેને શિક્ષા કરીશ- ” નેત્રમાં રક્તતા ધારણ કરતા રાજા આંખમાં અંગાર વસાવતા મનમાં કંઇક નિશ્ચય કરીને ઉપર મુજ» મેલ્યા. 39 (4 જરૂર, આખરે તે તે આપનેજ વશ થરો. મળવાન પણ અધૂતે માગે ચાલનારા કોઈ ફાવ્યા નથી. સતી સીતાને હરીતે રાવણે શુ લાડવા લીધા ? દ્રૌપદીની લાજ લેતાં દુર્માંધન રણમાં રળાયા. સરવાળે તેા પાને માથે માતનેજ છાંયા છે. 1 મંત્રીએ કહ્યુ મંત્રીના વચનથી રાજાએ મનમાં કંઇ નિશ્ચય કરી આખા દિવસ પસાર કર્યાં. ચારને પકડવાના દરેક પ્રયત્ને નિષ્ફળ જવાથી પાતે જાતે જ રાત્રીને સમયે નગરચર્ચા જોવા નીકળ્યા, અને નગરચર્ચાની વાત તેણે ગુપ્ત રાખી. જ્યાંસુધી પોતાનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં લગી ડાહ્યા પુરૂષો કેટલીકવાર પાતાની વાત ગુપ્ત રાખે છે. જગતમાં અવે સામાન્ય નિયમ છે કે છ કાને થયેલી વાત જરૂર ફેલાઈ જાય, ચાર કાને થયેલી વાત ગુપ્ત રહે અથવા ન પણ રહે, પરન્તુ એ કાનની વાત અથવા તે પેાતાની ગુપ્ત મંત્રા Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - - - પ્રકરણ ૧૧ મું બ્રહ્મા પણ જાણવાને શક્તિવાન નથી, નિશાનું સંપૂર્ણ વાતાવરણ જામતે છો રાજા હાથમાં ખડગને ધારણ કરી પિતે એકાકી વેશ બદલીને રાજમહેલની ખાનગી બારી મારફતે નગરમાં નીકળી ગયો, અને નગરમાં અદૃશ્ય રીતે ફરવા લાગે. | ગુપ્ત વેશે રાજા નગરમાં ફરતે ફરતે, બજાર, ચેક, ચૌટા, શેરીઓ, નાની ગલીઓમાં તપાસ કરતે, ઉચા અને નીચા રસ્તાઓને તે નગરીમાં ફરી વળે, આખી નગરીની પ્રદક્ષિણ ફરીને રાજા નગરની એક બાજુએ રહેલા એક ભવ્ય મંદિરમાં . મધ્ય રાત્રિના શાંત સમયે જગત શાંતિને ખોળે હતું. દુ:ખીયાને શાંતિ આપનારી નિશા સમયે જલચર અને થલચર બધુંય શાંત હતું, ત્યારે જેનું મોટું ભાગ્ય છે એવા આ નરપતિના હૃદયમાંજ માત્ર અશાંત હતી. અશાંતિથી અશાંત મનવાળે રાજા દેવમંદિરમાં આવી ચકેશ્વરી માતાની ભવ્ય અને તેજસ્વી મૂર્તિ આગળ ધ્યાન ધરીને બેઠો. દેવીની સ્તુતિ કરતો દેવીના ગુણગાનમાં એકાગ્ર ચિત્ત કરીને પ્રતિમા સમક્ષ દૃષ્ટિ સ્થાપન કરનાર રાજાન. સવવી ચકેશ્વરી પ્રસન્ન થયાં; કારણ કે દેવતાએ તે ભક્તિને વશ હોય છે. શુદ્ધ ભક્તિથી એકાછ મન વડે આરાધન કરનારનું કાર્ય સહેલાઈથી પાર પડે છે. કહ્યું છે કે तुष्यन्ति भोजनर्विप्राः मयूरा घनगर्जितैः । साधवः परसंपत्या देवता भक्तित; पुनः ॥ ભાવાર્થ–બ્રાહ્મણે ભેજન મળવાથી જેમ ખુશી થાય છે, મેઘની ગજેનાથી મયુરે જેમ આનંદ પામે છે, પરસંપત્તિને જે સજ્જન હૈયામાં ખુશી થાય છે, તેમ દેવતાઓ ભક્તિને આધીન હોય છે ભક્તિને આધીન ભગવાન! રાજાના પુ” પ્રભાવથી પ્રસન્ન થયેલાં ચકેશ્વરી પ્રગટ Page #107 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય થઈને બોલ્યા, “હે રાજન ! શા માટે તે મારું સ્મરણ કર્યું ? જે કામ હેય તે મને સુખેથી કહે. હે દેવી! તમારી કૃપાથી મારે જે કાંઈ છે. કથી ન્યુનતા પૂર્ણ કરવાની તમારી પાસે યાચના કરૂં? હા ! છતાંય મને એક વાત તે કહે ! મારી પ્રાણપ્રિયાને હરી જનાર એ ચારનું સ્વરૂપ મને કહે ! ” દુખિત થયેલા રાજાએ ચારને ઇતિહાસ જાણવાને તેનું સ્વરૂપ દેવીને પૂછ્યું. ' રાજાના પ્રશ્નના જવાબમાં તેવી બેલી. “રાજન ! એ ચારને દેવતાઓ પણ શંકાની નજરથી જુએ એવા એ ચારને મારવાને કેઈ સમર્થ નથી. આજે જેમ એ તારી પ્રિયા હરી ગયો, તેવી રીતે તારે મહાન રાજ્યની અભિલાષાવાળે એ ચેર તારાથી પણ દુ સાધ્ય છે. ” રાજાએ કહયું, “છતાંય એનું સ્વરૂપ, એની સ્થિતિ શષ્ટ રીતે મને કહે હે દેવી! ” પ્રથમ એ ચારની ઉત્પત્તિ હે રાજા ! તું સાંભળ! આ નગરમાં પહેલાં ધનેશ્વર નામે શેઠને પ્રતિમતિ નામે પ્રિયા થકી ગુણસાર નામે એક પુત્ર થયા, યુવાવસ્થા છતાં રૂપિગુખ કરીને યુક્ત રૂપવતી નામે કન્યા ગુણસારને પરણાવી. એકા પરદેશ જવાની ઈચ્છાવાળે ગુણસાર પિતાને રજા મેળવીને કરીયાણાની ગુણે ભરીને પરદેશ ગયે. ગુણસાર ગયા પછી, ધનેશ્વર શેઠના મકાન આગળ એક મોટુ પીપળાનું વૃક્ષ હતું. એ વૃક્ષની અંદર નિવાસ કરીને રહેલે કોઈ અધમ વ્યંતરદેવ ગુણસારની પ્રિયા રૂપવતીનું સુંદર રૂપ જોઈને મોહ પામે, એ બાળા રૂપવતીના રૂપમાં દિવાને બનેલો એ અધમ વ્યંતર ગુણસારને પરદેશ જવાથી છળ પામીને ગુણસારનું રૂપ ધારણ કરી, ગુણસાર Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું જેવી સ્થિતિમાં ગયે હતા તેવી સ્થિતિમાં પાછા આવી પિતા ધનેશ્વર શેઠને નમે, “તાત! આપને પ્રણામ કરું છું. ગુણસારને તાત્કાલિક પાછા ફરેલ જેઈ એને પિતા વિસ્મય થતા બોલ્યો, “હે પુત્ર! પરદેશ જવાની ઉત્કૃષ્ટ અભિલાષાવાળા તને પાછા ફરેલ જોઈ હું તાજુબ થયો છું. એવી શું ઘટના બની કે જેથી તારે તરતજ પાછા ફરવું પડયું. ' પિતાનું વાક્ય સાંભળી વ્યંતર-ગુણસાર બોલે, “હે પિતા! શું વાત કહું? કેવી મેટી આશાએ હું પરદેશ જતો હતો. ધન-ઉપાર્જન કરવાની કેવી અભિલાષા હતી, પણ મા ! એ અભિલાષા એક જ્ઞાની પુરુષે મૃત્યુ પમાડી દીધીતેણે મને કહ્યું કે, “પરદેશ જવાથી ત્યાં તારૂં મૃત્યુ થશે.” એવું વચન સાંભળી હે પિતાજી હું પાછો આવ્યો છું.” ગુણસાર થયેલ વ્યંતર પિતાને પ્રસાદ પામીને રોજ ઘરમાં રહ્યો છતે પોતાને આવશ્યક કૃત્ય કરત ને રૂપવતી સાથે નિત્ય અનુપમ ભેગને ભેગવતે સ્વપ્નની માફક સુખમાં કાલ વ્યતીત કરવા લાગ્યા. એવી રીતે રૂપવતી સાથે ભેગ ભેગવતાં એ વ્યંતરને ઘણે સમય વહી ગયે, ત્યારે પેલો ગુણસાર કાંઈક ધન મેળવીને પોતાના વતન પાછો આવીને પિતાના ચરણમાં ન. પરદેશથી નવા આવેલા ગુણસારને જે ધનેશ્વર ચમક, “ગુણસાર તે મારી પાસે છે તે, તું વળી બીજે ક્યાંથી આવ્યું ! હું? હું જ સાચે ગુણસાર છું. બીજે કણ ધૂર્ત Page #109 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - : , વિક્રમ ચરિયાને કૌટિલ્ય વિજય મારૂં રૂપ કરીને આવ્યા છે વળી? તે દિવસે પરદેશ ગયેલો હજી આજે જ પાછો આવું છું, પિતાજી ! " આ વાતચીત સાંભળી ઘરનાં માણસે ભેગાં થઈ ગયાં. ગુણસાર બનેલ વ્યંતર પણ આવી પહ, અરે દુષ્ટ ! સાચો ગુણસાર તો છું. તું કઈ માયાવી. પાખંડી કે ધુત મારું રૂપ ધારણ કરીને મને છેતરવા માટે આવ્યો છે. જે ફરીને બોલીશ તો હે પાપી, તને મારી નાખીશ!” ગુણસાર બનેલા વ્યંતરે પિત પ્રકાશવા માંડયું. બનેને સરખી આકૃતિવાળા, સરખા મન, વચન કાયા વાળા સરખું બોલનારા, સંકેત કહેવામાં પણ સરખા જોઈ લેકે વિચારમાં પડયા. ધનેશ્વર શેઠ પણ વિચારમાં મુંઝાયો. આ શું આફત! આ બન્નેમાંથી હવે સાચે ગુણસાર કયો? એની પરીક્ષા પણ હવે શી રીતે થાય ? કોઇ પણ બુદ્ધિવંત પુરૂષ અને નિર્ણય કરી શકો નહિ. રાજાની પાસે એ ફરિયાદ પોંચી ને અને ગુણસાર રાજાની પાસે આવ્યા અને પોતપોતાનું સત્ય કરાવવા પોતપોતાની વાત કરવા લાગ્યાએમની વાત સાંભળી મુંઝાચેલ રાજા પણ એમને વિવાદ ભાંગી શક્યો નહિ, મંત્રીએ પણ અનેક પ્રશ્નો પૂછવા છતાં તેને નિવડે લાવી શક્યા નહિ. મૂઢ માયાજાલને રચતા ઘુર્તા પુરૂષો કઈ વખતે એવા બુદ્ધિવને પણ ઠગી જાય છે, ત્યારે તેઓની બુદ્ધિ પણ એમની કપકળાને પાર પામી શકતી નથી. રાજસભાની ચિંતાતુર સ્થિતિ જોઈ અકસ્માત ત્યાં આવેલી કેઈક વેશ્યા એમને વિવાદ ભાંગવાને તૈયાર થઈ તેણે એક સુંદર ગૃહમાં બનેને પૂરીને “બારણું ઉઢાડયા વગર જે પિતાની શક્તિથી મને સ્પર્શ કરે તે સાચા ગુણ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મુ સાર છે” એમ તે બન્ને ગુણસારીને કહ્યું. મકાનની અંદર પૂરાયેલા અને ગુણસારમાં જે વ્યતર હતા, તેણે પાતાની દિવ્ય શક્તિથી મહાર આવીને વેશ્યાના સ્પર્શ કર્યાં. સવે જોતે છતે વેશ્યાએ રાજી થઇ તેને આળખવા માટે તેના શરીરે ઉભી રેખા કરી તે રાજાને કહ્યું; આ સાચે ગુણસાર છે તે અંદર રહેલા કપટી ને પાખડી છે.' એમ કહીને બન્નેને સાથે લઇ રાજા પાસે હાજર કર્યાં. ગુણકાના સત્ય કહેવાથી પેલા છબી-ફ્ેખાંકિત ગુણસારને નિના કરીને તેને હાંકી કાઢયા, અને સત્ય ગુણસાર જે પરદેશથી હાલમાં જ પાછા ફરેલા હતા તેને ધનેશ્વર રોડને સ્વાધીન કર્યાં. ૮૭ એ વ્યતરની સાથે ભાગ ભાગવતાં અધિક કાળ વ્ય તીત થવાથી એ ભાગાના ફલ તરીકે રૂપવતીને ગર્ભ રહ્યો હતા. આ પ્રપંચની રૂપવતીને ખબર પડવાથી માળારૂપવતી ગભરાણી ને ગર્ભને પાડવા માટે અનેક તરકીબેા અજમારી. આખરૂ ઇજ્જતથી ભય પામેલી બાળા રૂપવતીને એક ભત્રમાં એ પતિ થવાથી મરવા જેવું દુઃખ થયું. “ વ્યંતરથી રહેલા આ ગભત જાણી ત્યારે પાતાની શી દશા થશે, માટે કાઇ જાણે નહિ, તે પહેલાં ગર્ભની વ્યવસ્થા કરી નાખુ’,” એવી ચિ’તા કરતી રૂપવતીએ કાઈ પણ ઉપાયે પાતાના ગર્ભને એક માટી ખાપરીમાં મુકીને નિશાના સમયે તેને નગરીની બહાર ઉદ્યાનમાં જતે મુકી દીધું. ખાપરીમાં રહેલા ગર્ભને એના ભાગ્ય ઉપર છેડી સમાજમાં ઇજ્જત-આબરૂથી ભય પામેલી બાળા એ આકૃતને જંગલમાં વળાવીને મનમાં કંઇક નિશ્ચિંત બની, જંગલમાં પડેલી ખાપરીમાં રહેલા ગર્ભના પ્રભાવથી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્થ વિજય આકાશમાં ગમન કરતી કોઇ ધ્રુવી ચંડિકાનું વિમાન આગથી ચાલતું અટકી ગયુ. પેાતાના વિમાનની ગતિ એકદમ અટકેલી જોઇ દેવી ચડિકા વિચારમાં પડી, “મારૂ વિમાન કાણે અટકાવ્યુ ? ” ચારે દિશાએ તેમજ આજીમાજીએ જોયું. છેવટે પાત ના વિમાનની નીચે દૃષ્ટિ કરી તે ખાપરીમાં રહેલા નાના બાળકગર્ભને જોયા. “ આ પુષ્પવત બાળકના પ્રભાવથી મારા વિમાનની ગતિ સ્ખલિત થઈ ગઇ. જરૂર આ માલક અને લાગે છે કે ભાવી કાળમાં કોઇ મહાન થશે ” એવુ વિચારીને દેવી ચંડિકાએ બાળકને ઉપાડી લીધે તે પેાતાની ગુફામાં લાવીને તેને વૃદ્ધિ પમાડવા માંડયા. બંક એવુ એ બાળકનું નામ આપ્યું. દેવીની પ્રસન્નતા અને મમતા વૃદ્ધિ પામતા ખપર્ક અનુક્રમે આઠ વર્ષના થયા. એ આઠ વના ખાલકને જોઇ ખુશી થયેલી ચડકાએ વાન આપ્યું, “તું મહાન પુરૂષાથી પણ પરાભવ પામીશ નહિ. આ ગુફાની બહાર રહેલા તને મનુષ્ય તેા શુ બલ્કે દેવ પણ મારી શકશે નિહ.” એમ કહીને દૈવી ચડેકાએ એક તલવાર આપીને ઉમેયું, કે તુ આ તલવારથી સદા વીરોમાં વીર ગણાતા એવા બળવાન પુરૂષોને પણ જીતી શકીશ. 1 ‘માતાજી! આપના વરદાનથી ખુશી થયા છું. માનો કે આપની કૃપાથી હું દુનિયામાં દુય થઇ મેટા પરાક્રમી થયા.” ' જરૂર તું મોટા અલવાન ને પરાક્રમી થઇશ, યાદ રાખજે કે આ ગુફામાં જ તારૂ માત થવાનું હશે તે થશે, બાકી આ ગુફા બાર તારા નાશ કરવાને કાઇ શક્તિવત શે નિહ. વળી મારા પ્રભાવથી ગુફાની બહાર તું ચાહે તેવી રીતે દૃશ્યપણે ફરીશ, તા પણ તને લાકે જોઇ શકશે Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મુ ૮૯ નહિં. તારૂં પેાતાનું સ્વરૂપ ગુફામાં આવ્યા પછી તું ધારણ કરીશ ને ગુફાની બહાર અદૃશ્યપણે અથવા તેા બીજા રૂપે તું દેખાશે. ” એમ કહીને દૈવી અદૃશ્ય થઇ ગઇ. તે સમયથી વૃદ્ધિ પામો એ ખરક આજે મહાસમ શક્તિવાળા અને દેવતાઓને પણ દુય થયા છે; દેવીના વરદાનથી પેાતાને અજર અમર માનતા નિર્ભય થઇને તારી નગરીને તે લુટી રહ્યો છે. તારી પ્રિયા કલાવતીને પણ એજ દુષ્ટ ઉપાડી ગયા છે. તે તારી પ્રિયા હજી અખંડિત વ્રતવાળી ને નિલકપણે ગુફામાં જ રહે છે. દેવીના પ્રસાદથી તેણે ઠેકાણે ઠેકાણે ઘણી સુરગેા મનાવીને પેાતાનુ રહેઠાણ અનાવ્યું છે, અનેકનાં ધન લુટી લુંટીને સુરગે ધનથી ભરી છે. રાજ રાતના નવાનવા રૂપ કરીનેતારી નગરીને લુટીને એ દુષ્ટ પ્રાત:કાળ પહેલાં પેાતાની ગુફામાં જતા રહે છે. એવા દુષ્ટનો વધ તારાથી શી રીતે થશે?” * દેવી ! એ દુષ્ટના ત્રાસથી આજે આખીય અતી વાહી ત્રાહી પોકારી રહી છે. જેણે મ રા મહેલમાંથી મારી પાસેથી મારી પ્રિયાને હરી લીધી, જે મારાથી પદ્મ ય પામતા નથી તે દુષ્ટ બીજાના ધન, માલ ને આબરૂ લુટતાં શી વાર લગાડ! કાઇ પણ ઉપાયે તેનો નાશ થાય તેવા રસ્તા તા બતાવેા, વિ! છ “તેને વશ કરવા માત્ર એક જ તારે માટે રસ્તા છે. નગરચર્ચા જોતાં કોઇક સમયે તને મળે તે તેની ચેષ્ટા ઉપરથી તેને ચાર જાણી લેજે નમ્રતા ને વિવેક ધારણ કરી તેની સાથે રહી તેની ચર્ચા જોજે. પણ બહાર હાય ત્યાં લગી તેને મારવાની કે પકડવાની ચેષ્ટા કરીશ તેા રિણામ વિપરીત આવશે. કંઇક સહન કરીને તેની સાથે તેની ગુફામાં જો તું જઇશ તે ત્યાં તું તેને મૂળસ્યપે જોશ ને ત્યાં ' Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તારૂ પરાક્રમ બતાવજે. કારણકે ફક્ત ગુફામાંજ એનું મરણ થઈ શકે તેમ છે. ,, દેવી ચકેશ્વરીએ ઉપરમુજબ ખરક ચારની વાત કહી અદૃશ્ય થઇ ગઈ. દેવીને અદૃશ્ય થતી વખતે નમીને રાજા પણ ચોરના સ્વરૂપથી માહિતગાર થયેલા મનમાં અતક વિચાર કરતા રાજમહેલમાં પહેાંચી ગયા. શેષ રાત્રી ખાકી હોવાથી પેાતાના સુંદર પલંગ ઉપર પાઢી શ્રમિત થયેલા વિક્રમાદિત્યનદ્રાધિન થઇ ગયેા. પાતાનું કાર્યાં સિદ્ધ થતાં ધ્રુવ, દાનવ કે માનવ ગમે તે હાય, પણ તે ચાને જોઈ જેમ સમુદ્ર પેાતાનો આનંદ પ્રગટ કરે છે. તેમ તે હૃત્યમાં સતાષ પામે છે. શ્રીજી સવારે રાજાએ પ્રાત:કૃત્યથી પરવારી રાજસભામાં આવી મંત્રીઓની સમક્ષ શત્રુ સંબંધી રાત્રીની હકીકત કહી સભળાવો. પ્રકરણ ૧૨ સુ મદમન “દુન કી કૃપા ઝૂરી, ભલા સજ્જન । ત્રાસ; સુરજ જન્મ ગરમી કરે, તથ્ય મનકી આશ. ” રાજા વિક્રમાદિત્ય પ્રિયાની શાધ માટે પ્રતિરાત્રીએ પ્રિયાનું હરણ થયા પછી નગરચર્ચા જોવાને નીકળતા હતા. ચક્રેશ્વરી પાસેથી ચારની ઉત્પત્તિ જાણીને રાજા વિક્રમાદિત્ય સાવધાનપણે ચારની માફ્ક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને રાત્રીને સમયે નીકળતા. એક રાત્રીએ જીણું વજ્ર ધારણ કરી દારિદ્રની મુર્તિ સમેા બનેલા વિક્રમાદિત્ય નગર બહાર ભ્રમણ કરતા દેવીના મંઢિર પાસે આવ્યા. ત્યાં ચકેશ્વરીને નમી Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ૧ સ્તુતિ કરતે એક ચિત્તે ધ્યાન કરવા લાગે. પંચ પરમેપ્તિના મનમાં જાપ કરતા રાજા દેવીને નમી બાહ્ય ઉદ્યાનમાં પરિભ્રમણ કરતો મધ્યરાત્રિના સમયે ચંડિકા દેવીના મંદિરના ઓટલા પાસે આવ્યું. કંઈક ગરબડ સાંભળવાથી ચમી છુપાઇને ઉભે રહો. અરે ! તમે અમને અમારા માબાપ પાસેથી ઉપાડી લાવી ક્યાં સુધી અહીં પૂરી રાખશે?” શ્રીમંતની ચાર કન્યાઓમાંથી એક કન્યા આખરે કંટાળીને ગુફામાંથી બહાર જતા ચેરને ટકોર કરતાં ઉપર પ્રમાણે બેલી. બાળા, શાન થા! હવે થોડીક વાર છે! મેટા મહેરાવપૂર્વક તમે ચારેનું તેમ જ વિદ્યાધર બાળા કલાવતી સાથે તમે પાચેને હું રાજરાણુઓ બનાવીશ. ” કુશળતાને ધારણ કરતો પિતાને વીર માનતે ચાર ખક બોલ્યો. “રાજરાણીએ એટલે ? તમે બેલે છે શું ! તમે કયાંના રાજા થવાના છે? કચી ગાદી તમારા માટે સૂની પડી રહી છે?” ગાદી સુની નહિ પડી હોય તો પડશે. મારી તલવારના બળે એ ગાદી ખાલી પડશે, જુઓ ! આ ભુજ-પરાક્રમથી આ વીર ખરિક રાજા થશે, રાજાઓને રાજા થશે.'' મિથ્યાભિમાન ખપેરક પોતાની મજબૂત ભૂજાઓને જેતે અને વિલક્ષણ હાસ્ય કરતા બોલ્યો. તમે રાજા થશે? કહે તો ખરા કયાંના રાજા થવાના છે? મશ્કરીની ઢબે તે બાળાએ બેલી. કયાંના તે અવંતીને?” ખરિકે ધડાકે કર્યો. અવંતીને અધિપતિ તો વીર વિક્રમ છે. એ વીર Page #115 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચ-ત્ર યાને કૌટિવિજય પુરૂષની પાસેથી તમે અવંતીને રાજમુગુટ શી રીતે મેળવી શકશે ? શું તેની સાથે તમે યુદ્ધ કરશે ?'' “હું યુદ્ધ કરીશ કે શું કરીશ તે હે બાળા, તું થોડા જ દિવસમાં જાણીશ. જેવી રીતે એના પડખામાંથી એની પ્રાણપ્રિયા કલાવતીને હરી લીધી તેવી જ રીતે છળથી એના પ્રાણને નાશ કરી એના રાજમુગુટ સાથે તમારે અંગીકાર કરીશ ? ઉપર પ્રમાણે બેલના ચાર ગ. બાળાઓને ગુફામાં છોડી ગુફાના દ્વાર બંધ કરી ચાર - ગર તરફ ચાલ્યો ગયો. ચેરની વાત સાંભળતો વિક્રમ મનમાં -. નેક વિચાર કરતો બીજે રસ્તે ચાલે. ખર્પરક ચાર વિકમને હણવાના અનેક વિચારોમાં મશગુલ થયેલો માર્ગમાં ચાલ્યો જતો હતો. ત્યાં માગમાં એક જ્ઞાની સાધુને જોઈ ખર્ષક બાલ્યો “હે સાધુ મને આજે વિક્રમ મળશે ચારનાં આવાં વચન સાંભળી સાધુ બોલ્યા, “વિક્રમ તમને જરૂર મળશે.” - સાધુના વચનથી સંતોષ પામેલે ખરક આગળ ચાલતાં ચકેશ્વરીના મંદિર નજીક આવ્યું. ત્યાં આટલા ઉપર એક કંગાલ ચીંથરેહાલ પુરૂષને જોઈ તે બોલ્યા, “અરે ! તું કેણ છે? ક્યાંથી આવ્યું છે? તારું નામ શું? મધ્યરાત્રીના સમયે આવા સ્થળને વિષે પિતાને નિર્ભયપણે પૃછા કરતો જોઈ તે મંદિરના ઓટલા ઉપર બેઠેલો પુરૂષ ચમક્યો, “ આકાર, વિકાર અને ચેષ્ટા ઉપરથી જરૂર આ પુરૂષના ચરિત્રમાં કંઇક ભેદ છે. વિચાર કરવાને સમય નહિ હેવાથી તે પુરૂષ ઝટ છે . “તિલંગ દેશને એક દરિદ્રી, મારું નામ વિક્રમ! ત્યાં મજુરી હિ મળવાથી દેરાપરા ફરતો આજે સાંજનાજ હું આ નગરમાં આ Page #116 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રકરણ ૧૨ મું છું, બે દિવસને ભુખે છું. અહીં કોઈ કામકાજ જડશે ભાઈ? તમારા જેવાની મહેરબાનીથી કાંઈ મજુરી મળે તે સારું, ભાઈ ? ” એ પરદેશીની વાણી સાંભળીને ખર્પરક મનમાં ખુશી થ. “અરે પરદેશી ! ચાલ મારી સાથે, તને કંદોઈની દુકાનેથી ખાવાનું અપાવીશ” એ પરદેશી ખાવાની લાલચે ત્યાંથી ઉઠી ખર્ષક ચોરની સાથે ગયે. બન્ને જણા નગરમાં પ્રવેશ કરી કંદોઈની દુકાને આવ્યા. લા પરદેશીને પેટ ભરીને ખવડાવ્યું ત્યાંથી બને નગરમાં કઈ શ્રીમંતના ગૃહમાં પ્રવેશ કરી, કીમતી હીરે માણેક મોતીના અલંકાર ગ્રહણ કરી ખરિક કલાલની દુકાને આવ્યો. કલાલની દુકાનેથી મદિરાના બે ઘડા લઈને પિલા વિદેશી મજુર પાસે ઉપડાવી, નગરની બહાર તે બન્ને જણ નીડરપણે ચાલ્યા જતા હતા. માર્ગમાં પિલા ષિને જોઈને ખરિક બે, “હે મુનિ ! મને વિકમ કેમ મળે નહિ?” ખરિકનું વાક્ય સાંભળી ત્રણ ચમક “જે હુ" આને સત્ય હકીકત કહીશ તે મહાઅનર્થ થશે.” - સાધુએ જવાબ આપે કે, “ મેં તમને કહ્યું હતું કે વિક્રમ તમને મળશે. નામે કરીને આ પુરૂષ પણ વિકમ જ છે. » ઋષિએ ખરિકના મનનું સમાધાન કર્યું. ખરિક પરદેશી પાસે મદિરાના ઘડાને ઉપડાવી ફરતો ફરતે ઝટ પિતાની ગુફાના દ્વાર પાસે આવ્યા. ગુફાનું દ્વાર ઉઘાડી ખરિકે અંદર પ્રવેશ કર્યો. મજુરને ત્યાં બારણા નજીક બેસાડી ખપેક એ વિશાળ ગુફામાં ચાલ્યો ગયો. મજુર પણ લપાતો છુપાતો ત્યાંથી ખસી વિશાળ ગુફામાં સરકી ગયો. ચોરીનો માલ ભંડારમાં મુકીને મનમાં પ્રસન્ન થત ચાર ખપરક કન્યાઓ પાસે આવીને બે, “બા Page #117 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય ળાઓ ! આજે વિક્રમને હણીને હું તમને પરણીશ.” ખરિકને આ ધડાકે સાંભળી કન્યાઓ ચમકી, અને તેઓએ કહ્યું કે “કેવી રીતે વિકમને હણશો? ) બાળાઓના જવાબમાં ખર્ષક બેલે. “આજે સાંજ સમયે અદશ્યપણે રાજમહેલમાં જઈ પલંગ ઉપર નિકાને આધીન થયેલા વિક્રમને હું હણુ નાખીશ.' પછી બાળાઓને સમજાવી પેલા મજુરને મળવા તે તૈયાર થ. “ આ પુષ્કળ ખજાને ભેગે કર્યો છે કે જેની અંદર સાત કેટી સુવર્ણ છે તેમજ સવા લક્ષના મૂલ્યવાળાં દશ તે રને રહેલાં છે, ત્રણસો તો દિવ્ય વસ્ત્રાભૂષણ છે. એમૂલા મતીઓ પડેલાં છે; વળી બીજું ચૌદ કટિ દ્રવ્ય તે નગદ છે, તેમાં રાજલક્ષમી ભેગી થશે, એ રાજલક્ષ્મી અને આ પાંચ પ્રિયાઓ! કહે હવે મારા સુખમાં તે કાંઈ ખામી?” વિક્રમને મારા એ તે આ બહાદુર ચારને જાણે નજીવું કામ હાય તેમ તેને હિસાબ પણ નહિ કરતે ખપે. રક આશાના હવાઈ કિલ્લાઓ મનમાં રચતે ગુફાના દ્વાર તરફ જવા નીકળ્યો. એ અત્યંત મહર ગુફામાં અનેક નાના મેટાવિશાળ ખંડે આવેલા છે. અનેક પ્રકારની એમાં સગવડ રહેલી છે. એક નાનું ગામ સમાઈ શકે તેવી વિશાળ ગુફાના દરવાજા તરફ ચાલે. આવતા ખરકને પેલે મજુર જેવું જણાતો માણસ સામે મળે. “અરે શેઠ સાહેબ! હું તો ભૂખે થયો છું. મારી મજુરીનું પણ આપે કાંઈ આપ્યું નહિ. કય રોય હું તો તમારી રાહ જોઈ રહ્યો છું. આપ છ કાંઈ ” આ હૃષ્ટપુષ્ટ છતાં જાણે કંથાધારી મજુરને મારવા ખી રકની વિચારણિ તુટી. “આ પરદેશી મજુર મારી ગુફા - જોઈ ગયો છે. તેનું નામ પણ વિક્રમ છે, તો રખેને આમાં કંઈક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પ્રકરણ ૧૨ મું ભેદ હે! માટે આની જ ખબર લઇ નાખીએ તો ઠીક !) મજુરને લઈ ત્યાંથી પાછા ફરતાં ગુફામાંના એક ખાનગી ખંડમાં આવી મજુરને મંડપમાં બેસવાનું કહી ખરક અંદર ચાલ્યો ગયે ને કંઇક ખાવાનું લાવીને મારને આપ્યું. મજુરને કાંઈ ખાવું નહેતું; તેમજ આ જગાએ દુર્જનના હાથનું ખાવું ને મોતના મેમાન થવું એ બરાબર હોવાથી ખાવા તરફ ધ્યાન નહિ આપતાં ખરિકને નખથી શિખ સુધી બરાબર જોવા લાગ્યો. દેવીના વરદાનથી ગુફામાં પિતાના મૂળ સ્વરૂપને ધારણ કરેલા ખરકને જોઈ રાજા-મજુર વિચારમાં પડયે. “ની આ પોતે જ ખરક છે. આજની તક જે ગઈ તો કેઇ કાળે ગયેલી તક પાછી આવતી નથી, માટે આજે હિસાબ ચૂકતે કરવો જોઈએ.” મજુરને વિચારમાં પડેલો જોઇ ખર્ષક છળ મેળવી તેની ઉપર ધર્યો. “ દુષ્ટ ! નરાધમ! શું વિચાર કરે છે? જાણે છે કે તું અહીં યમના ઘરે છે!” પિતાની ઉપર ધસી આવતા ખરિકને જોઈ મજુર ચે. ખાવાનું તેની ઉપર ફેંકી દેતો જરા દૂર ખસી જતાં ગર્યો, “ખબરદાર! તુ જાણે છે; હું પણ વિકમ છું?” “તું વિક્રમ? તે સમજે કે આજે વિક્રમ આ પૃથ્વી ઉપરથી નાબુદ થશે ! હમણાં તું તને શરણ થશે!” ઠીક, તે હેશિયાર! તુંજ મરવાને થા તૈયાર!) વિક્રમે પિતાની જે કંથા ધારણ કરેલી હતી તેને દુર ફેંકી દેતાં ને કમરમાંથી પોતાની સમશેરને ખેંચી કાઢતાં કહ્યું. આ અદ્દભુત બનાવ જોઈ ખર્ષક ચક. “ઓહ! આ મજુરના વેશમાં છુપાયેલું કે શેતાન છે કે શું ?” મનમાં વિચાર કરતો ખરક પિતાની તલવારને આમતેમ નૃત્ય કરાવત બેલે, “એહ! શયતાન! તું છે કેણુ? જાણી Page #119 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય બુજીને આ સિંહની ગુફામાં મરવા આપે છે, તો સમજ કે તા- પાપને ઘડે આજે સંપૂર્ણ ભરાઈ ગયો છે.' “અરે અધમ ! ચાર ! મારા પાપને ઘડે ભરાયે છે કે તારે ? મને મારાં ક્યાં પાપ સંભળાવે છે તું ? “મને સંભળાવે શું પાપ મારાં પહેલાં સંભાળ તું પાપ તારાં. ) મારી ગુફામાં મારાં પાપ મને સંભળાવે છે? નક્કી સમજ કે તારું મોત તને ભમાવે છે. તું પરદેશી મારાં પાપ શું જાણે ? ” દાંત કચકચાવતે ચાર બોલે. તારાં પાપ? આહ! આખીય અવંતીનગરીના ધન માલ, ઈજ્જત, આબરૂ તું લુંટી રહ્યો છે. અરે ! પ્રજાની બેટીઓની લુંટેલી લાજ શું ભૂલી ગયો? અરે દુષ્ટ ! એવીય ન ધરાતાં તું રાજાની રાણી કલાવતીને હરી ગયો ! આવાં કાળાં કર્મ કરતાં તું પાપથી તો ન ડર્યો, પણ સજાથીયે શું ના ડર્યો ? ” “રાજા! રાજા તે મારે મન એક મગતરા જેવું છે. પાપ પુણ્ય એ તે બાયલાઓનો વિચાર છે. બળવાનને તે વળી પુણ્ય કે પાપ શું કરનાર છે? “કાળા અને ધેળા, બધા દુનિયા તણું વહેવાર છે બળીયાના બે ભાગ, એ જગતમાં જોવાય છે. સુખ સાહ્યબી ને વૈભવ, ખુબ રંગરાગે માણવા કરવાં પડે કેઈ કામ, એમાં પાપ શાને માનવા.” અરે દુષ્ટ તારૂં મોત તને આમ બોલાવે છે. પાપીઓ કઇ દિવસ પ્રભુને સંભારે છે? ઠેકર વાગે ત્યારે જ પ્રભુને દુખથી સંભારે છે?” “વૈભવ સુખે સંસારનાં, ચીરકાલ તે રહેતાં નથી, આંખો મીંચાતાં આખરે, જરૂર તે રહેતાં નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું આવ્યું ત્યારે હાથ ખાલી, પાપે પીંડ ભરી જશે; કરી જારી વ્યભિચારી, નરકમાં ચાલી જશે ) “ઓહ! શુ આ અમાન ? આ અભિમાન ? હેશિયાર, હમણાં જ તારૂં ગુમાન ઉતારું છું !” થયું નિર્માણ તારૂં, આ હાથથી મરવાને જીવું છું જગતમાં, તને સાફ કરવાને.” “અરે! મને તું સાફ કરીશ, તે પહેલાં તે હું જ તારે પાપનો હિસાબ કરીશ. પ્રભુ માફ નહી કરે કામ કાળ; વિના પ્રાયશ્ચિત્ત નહી દેવાય પાપ તારા, વિક્રમના શબ્દો સાંભળી ખરક તરવારને નમાવત ક્રોધથી પૃથ્વીને ધમધમાવતે ધસી આવે. વિક્રમ એને સત્કાર કરવાને તૈયાર હતો. બન્ને એકબીજા ઉપર તુટી પડયા, શત્રુ ને હંફાવવાની યુદ્ધકળાને ઉપયોગ કરી પોતાની કલતા પ્રગટ કરતા અને એકબીજાને હરાવવાના દાવપેચ અજમાવતા ભયંકર યુદ્ધ કરવા લાગ્યા.એ વીરેની ગજ . નાથી, એમના હાકોટાથી, એમની ધમાધમકી ગુફા બધી હલમલી ગઈ. પૃથ્વી કંપાયમાન થઈ ગઇ, લક્ષ્મપૂર્વક ઘાવ કરતા તેઓ એકબીજાના દાવને વ્યર્થ કરવા લાગ્યા, પ્રલયકાળ સમાન તેમનું ખડ્ઝયુદ્ધ થયું. બન્ને શુરવીર અને પરાક્રમી હોવાથી ઘણુવાર સુધી એમનું યુદ્ધ ચાલ્યું, પણ એકબીજાને પરાભવ કરવા તેઓ શક્તિવાન થયા નહિ બને ક્રોધથી ભરેલા એકબીજાને જીવ લેવાને ઉતાવળ કરી રહ્યા હતા. ભાગ્યને તક મળતાં વિક્રમે પિતાની તલવાર અપરકની તલવાર ઉપર ઝીંકી. ખર્પરકના હાથમાંથી તલવાર બે કટકા થઈને દૂર પડી. શત્ર તલવાર વગરને જાણું પોતે પણ પોતાની તલ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ - - - વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય વાર દૂર નાખી તેની સાથે બાહુયુદ્ધ કરવાને વિક્રમ ધસ્ય. પિતાના હરીફને બલવાન જાણુ ખર્પરક ગુફામાં જઈ ચંડિકાએ આપેલું દીવ્ય ખડ્ઝ લઈને ધસી આવ્યું. ભયંકર કતાંત સમો ધસ્યો આવતો ખર્પરક જાણે જગતને પ્રય કરશે કે શું ? યમના સરખા ભયંકર ખર્પરકને દીવ્ય ખડગ સહીત પિતાની સામે ધસી આવતો જોઈ વિકમ એકદમ સાવધ થઈ ગયો. તરત જ તેણે અગ્નિવૈતાલનું સ્મરણ કર્યું, અગ્નિતાલે પ્રગટ થઇ પ્રહાર કરવા ધસી આવતા યમના બંધુ સમા ખર્પરકના હાથમાંથી ચંડિકાએ આપેલું દીવ્ય ખડગ હરી લઈ વિકમના હાથમાં મૂકી દીધુ. વિક્રમની ઉપર ખડગને પ્રહાર કરવાને ધસી આવેલે ખર્પરક પિતાનું ખડગ વિક્રમના હાથમાં જોઈ ચમ, અને ભોંઠે પડ, અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, “આ શું ? ” “તારો કાળ ! આ મતના મેમાન ! થઈ જા હવે મરવાને તૈયાર! હું જ તે વિક્રમ છું કે જેના રાજ્યની તું અભિલાષા કરી રહ્યો છે, એની પ્રિયાને હરી ગમે છે? સમજ, આજે તારો કાળ ભમી રહ્યો છે! 9 ઓહ! તું જ શું વિક્રમ છે! દગો! દગો ! ? ખરિક તરત જ પલાયન કરી ગુફામાં સંતાઈ ગયે. “આહ ગજબ થઈ ગયો. “હાથનાં કર્યા હૈયે વાગ્યાં કાબેલ અને હેશિયાર છતાં હું છેતરાઈ ગયે, જાણી જોઇને કાળના હાથમાં હું ફસી ગયે. આને હું શા માટે ગુફામાં સાથે લાવ્યું. હા! હા! નક્કી આજ હું કાજીના સકં. જામાં સપડાયો ! ) ખર્પરકના પલાયન કરી જવાથી વિકમ બોલ્યો, વેતાળ! એને ગમે ત્યાંથી શોધીને પકડી લાવ. આ ગુફા. Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું માં જ કયાંક સંતાયે છે; આજે એને માથે મેતનો છા છે! યાદ રાખ, એ ગુફામાંથી બહાર જવા ન પામે. બહાર જમે તો આજની આપણને મળેલી તક ડ્રાગટ જશે, બહાર રહેલે ચેર દેવ અને દૈત્યને પણ દુર્જય થશે.” વિક્રમનાં વચન સાંભળી વૈવાળ ગુફામાં અંદર પહોંચી ગયો. ક્યાંય ઉડાણમાં છુપાયેલા ખર્પરકને પકડીને તાલે વિકમ આગળ હાજર કર્યો. ચોરને પોતાની સમક્ષ જેને ગર્જના કરતે વિક્રમ બે, “અરે અધમ ! હવે નાસીને કયાં સંતાય છે ? તલવાર હાથમાં લે ને મારી સાથે યુદ્ધ કર! બાયલા! શરમાતા નથી ? સ્ત્રીની માફક પીઠ ફેરવતાં લાજતો પણ નથી ? ” પિતાના બાહુને જોતે ને વિક્રમાદિત્યના વચનથી ઉત્સાહિત થયેલ ક્રૂર ખર્પરક યુદ્ધ કરવાને તૈયાર થશે. આ પાર કે પેલે પાર ! યા હોમ કરી તેણે ફરીને યુદ્ધમાં પ. લાવ્યું. જો કે ઉત્સાહ તેને મંદ પડી ગયો હતે. છતાં પણ હિમત ધારણ કરી વિક્રમાદિત્ય સાથે યુદ્ધ કરવાને મેદાને ઉતર્યો. બંને જણ એકબીજા ઉપર તુટી પડયા. એકબીજાના ઘાને ચુકવતા ને ઘા કરવાનો લાગ જે યુદ્ધ કરવા લાગ્યા. પુષ્ય અને પાપનું આ યુદ્ધ હતું. ન્યાય અને અન્યાય સા સામે હતાં. સત્ય અને અસત્યનું આજે આખરે પરિણામ આવવાનું હતું. બંને એકબીજાને પોતાના માર્ગમાંથી હંમેશને માટે દૂર કરવાને ઝઝુમતા હતા, જાનના દુશમન થઈને બને યુદ્ધ કરતા હતા. એ યુદ્ધમાં તક મળતાં ખરેક વિક્રમના મસ્તક ઉપર તલવારનો ઘા કર્યો. પિતાના માથે તલવારનો ઘા આવતો જોઇ વિક્રમાદિત્ય જરા ખસી ગયો ને તલવાર સહિત ખર્પરકને બે હાથે કમરમાંથી ઉચકી નીચે જમીન ઉપર પટક, તલવારને દૂર ફેકી ખરેકની Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વિક્રમચરિત્ર યાને કોદિત્યવિજય ઉપર બિક્રમાદિત્ય કુદ્યો. બન્નેનું બાહુયુદ્ધ ચાલ્યું એકબીજાને નીચે પાડતા, કળવિકળથી એકબીજાના બળનો તેઓ ક્ષય કરવા લાગ્યા–થકવવા લાગ્યા. અવસર મેળવી ખરિકે કમરમાંથી જમૈયો કાઢો. વિક્રમાદિત્યે જમૈયાવાળે હાથ પકડી આમલી નાખ્યા ને જમૈયાની ખેંચાખેંચ ચાલી. ખરિકે પોતાની અનેક કુટિલતા પ્રગટ કરવા માંડી ને વિક્રમને છોલીને મારવાનો વિચાર કર્યો. વિક્રમાદિત્ય પણ સાવધાનપણે આ દુનિયાના એક મોટા દુર્જન અને માનવદેત્ય સામે યુદ્ધ કરતો હતે. જગતમાં જીવનના અંતપર્યત પણ દુર્જનો પોતાની દુજનતા ત્યામતા નથી; સજનો પણ તો પછી શું છેવટ લગી પિતાની સજનતા વાગે ખરા ? બન્નેના માર્ગ ન્યારા છે. દુજન દુર્ગતિ તરફ પ્રયાણ કરવાનો હોવાથી તેને યોગ્ય કાર્યવાહી તે કર્યું જાય છે. સુગતિએ જનાર સજજન પણ પિતાને યોગ્ય કાર્યવાહી કરે છે, ખયરકે વિક્રમાદિત્યને મારવા માટે અનેક છળપ્રપંચ કરવા છતાં તેના દહાડા ભરાઈ ગયેલા હોવાથી એ ખપે. કના બધાય કાવાદાવા વ્યર્થ થઈ ગયા, યુદ્ધના પરિશ્રમથી શ્રમિત થયેલા ખર્પરકના હાથમાંથી જમે છટકી દૂર જઈ પડયે, એકબીજાને જમીન સાથે પછાડતા ને ભૂમિ ઉપર પટકતા બન્ને ગબડતા ગબડતા જયાં ચંડિકાદેવીની દિવ્ય તલવાર પડેલી હતી ત્યાં આગળ આવ્યા આ દિવ્ય ખડગને ઉપાડી લઈ શત્રુ ઉપર ૨ લેવાને ખપર છેલ્લી તક અજમાવવા લાગ્યો. વિક્રમાદિત્ય એની આ ચેષ્ટા કબી જવાથી ખર્ષક એ ખડગ લેવા પ્રયત્ન કરે તે પહેલાં વિક્રમે ખડગ ઉપાડી લીધું, ને અર્પરકની છાતી ઉપર ચઢી બેસી ખડગની અણુ તેના ગળે ભેંકી એને પડકાર્યો, “દુષ્ટ! સંભાળ તારા બચાવનારને ! Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૦૧ યુદ્ધના પરિશ્રમથી શ્રમિત થયેક ને મુઢ મારની પીડાથી વ્યાકુળ થયેલા ખપરક પેાતાનો આખર સમય જાણી ચંડિકાને યાદ કરવા લાગ્યા. મચ્છુ કરવા છતાં અત્યારે તા એ ચંડિકા પણ એ પાપીને મહ્દ કરવાને આવી નહિ. પોતાના જ દ્વિવ્ય ખડગના ઘાથી હણાયેલા તે મુચ્છિત થઈ ગયા: પાપનો હિસાબ ભરપાઇ કરવાને તે અધેાભૂમિ તરફ ચાલ્યા ગયા. ત્યારપછી પ્રભાતે કલાવતીને લઇ વિક્રમાદિત્ય અવનીમાં આવ્યે ને પેલી ચાર કન્યાએ તેમજ ધનદોલત સૌ સૌને સુપ્રત કરી સારાય અવંતિને દુષ્ટ ખરકના ત્રાસમાંથી મુક્ત કરી. જયસી કરણી વયસી ભરણી, આજ કીયા કલ પાવેગા; ધોકા મા ગયો કે તે, આપ હી ધેાકા ખાવેગા પ્રકરણ ૧૩ મુ દેવકુમાર સાગર સુખ ન હોય, રાત દિવસ હિલેાળતા: હાલક હેાલક હાય, હૈયે, મારે હે સખી ! માળા સુકુમારીને, પેાતાના ધ્રુવને જતા જોઈ પાતાના હૈચે જાણે ગભરામણ થતી હોય તેમ હૃદયમાં બેચેની થવા લાગી. આકાશમાં જતા એના પ્રિયતમને તે જોઇ રહી. જોતાં જોતાં એ પ્રિયતમ તે અદૃશ્ય થઇ ગયા-હુંમેશને માટે પાતાને તરછોડી ચાલ્યા ગયા શુ? ઘડી બે ઘડી થઇ, સાંજ પડી છતાં એ પ્રિયતમનાં દર્શન જ નહિ ! આહુ! મને અબળા...ગભરૂ માળાને તજી એપ્રિય શુ ચાલ્યા ગયા?” હૃદયમાં મુંઝવણ થવાથી ખાલા અવાક બની સૂચ્છિત થઈ ગઇ, સખી દાસીઓ ઢાડી આવી પહેાચી; અનેક શીતળ Page #125 -------------------------------------------------------------------------- ________________ ક્રિમચરિત્ર યાને ઐટિલ વિજય ઉપચારથી બાળા સુકુમારીને હેશિયાર કરી, બાળા રૂદન વિલાપ કરવા લાગી. પ્રિયતમના દર્શનની આતુર, વિરહથી વ્યાકુળ, ચિત્તવાળી બાળા કલ્પાંત કરવા લાગી. એનાં માતાપિતા આવી પહોંચ્યાં. એના પતિના ચાલ્યા જવાની વાતની તેમને ખબર પડતાં તેઓ પણ દુઃખી થયાં, પુત્રીના દુઃખમાં ભાગીદાર થયાં. પુત્રીને ગર્ભવતી જાણુ માતાપિતા એક રીતે ખુશી પણ થયાં. બાળાને શિખામણની વાત કહી માતાએ સમજાવી, “અરે પુત્રી ! ખેદ શા માટે કરે છે? તારે પતિ જરૂર પાછો આવશે. પોતાને સ્થાનકે કદાચ ગયો. હશે તો પણ તે જરૂર તને તેડવાને તે આવશે જ.” અરે પણ એમને પોતાને ઘેર અગર પોતાની ભૂમિ તરફ જવું તું, તે મને કહીને ગયા હેત તે મને દુઃખ જ ન થાત! ) તેથી શું? પુરૂષે વારે વારે કાંઇ સ્ત્રીઓને પૂછીને કામ કરતા હશે? ન પૂછયું તેથી કાંઈ ગભરાવાનું તારે કારણ નથી, દીકરી ! ” માતાએ દિલાસે આપવા માંડશે. “ખરી વાત છે. ગયા તે ભલે ગયા, તેમાં આટલી બધી વ્યાકુળતા શી, બાઈ?” એક સખી માતાના વચનની પાદપૂતિ કરી અનુમતિ આપી. “તમો બધાં કહે, પણ મારું મન માનતું નથી. મારા પતિ હવે જરૂર અહીં નહિ આવે. એ ગયા તે ગયા, કયાં ગયા તેના સ્થાનકની પણ હવે કેણ ખબર લાવે? » એના સ્થાનકની ખબર પણ કેણ જાણે છે? એ તે દેવ છે કે માનવ કે વિદ્યાધર? એનીય ખબર નથી તો પછી. સ્થાનકની ખબર ક્યાંથી પડે, દીકરી?' શાલિવાહન-એના પિતાએ પુત્રીનું મન મનાવવા માંડયું. મા! મારું શું થશે?” સુકુમારીનું હૈયું ભરાઈ. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૦૩ આવવાથી ઇ પડીને ડુસકાં ભરતાં ખેલી, અરે પરભવમાં મને કાં પાપ નડયાં ? વિધાતા આજે કેમ વેરણ ની? મારાં કર્યાં પાપ ઉદયમાં આવ્યાં? શું હતું ને શુ થઈ ગયું આજે ? ” ... દીકરી! એ મિથ્યા શાકને હવે છેડી દે. તારા પતિ પાછા ફરીને ફરી તારી સંભાળ લેશે તેા ઠીક, નહિતર તારા ગર્ભનું તું યત્નપૂર્વક રક્ષણ કર્યું. એ ખાલકને હું મેણુ રાજ્ય ઓપીશ. તને સર્વે વાતે સુખી કરીશ.’' પિતાએ ધીરજથી શિખામણ આપી. 6. તારા પિતાજી સત્ય કહે છે, દીકરી ! ગભરારા નહિ. ધર્મ ધ્યાનમાં તારા દિવસે પસાર કરી તાણ ગાઁનું તું રક્ષણ કર, આગળ સૌ સારાં વાનાં થરો.” માતાએ પણ શિખામણ દીધી. માતાપિતાની ધીરજથી તેમનુ આશ્વાસન મેળવી ગર્ભનું રક્ષણ કરતી બાળા સુકુમારી ધધ્યાનમાં દિવસે ગાળવા લાગી, સખી એના મનને બીજી તરફ વાળી બીજા અનેક વિષયામાં અને ખેંચી જઇ પતિનેા શાક ભુલાવવા પ્રયાસ કરતી. અનેક રમતગમત, ભિન્ન ભિન્ન હાસ્યવિનોદમાં કાળ વ્યતીત કરવા છતાં એ સુજ્ઞ મનોહર માળા પોતાના દેવને ભૂલી શકતી નહિ; એ દેવના સુદર વદનને નીરખતી બાળા કાકલુદી કરતી હોય તેવા હાવભાવપૂર્વક પતિને વીનવતી-અરજ કરતી; આંખમાંથી અશ્રુ ખેરવતી બાળા હુાવરી બની જતી. હ્રદયની મિ ઉત્પન્ન થને અત્યારે તેા હૃદયમાં જ સમાઇ જીતી, અરે, પ્રીતિના પહેલા જ પગથિયે પગ માંડતાં આવી ભૂલ થઇ ગઇ. હૃદયની લાગણી તે શી રીતે શાન્ત રહે ? એ તરફડતુ જીગર ધર્મધ્યાનથી પણ શાન્ત ન રહે? Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શું જાણે કે પરવશ થઈને, આંશુ છે પાડવાનાં ? શું જાણે કે હૃદય ધરતાં, ઘાજ છે લાગવાના ? શું જાણે કે પ્રીતિ કરતાં, દુઃખ છે હેરવાનાં ? શું જાણે કે અમૃત પીતાં, ઝેર છે એકવાનાં ? વ્યાકુળ છતાંય એ રાજબાળા પતિને સંભાળતી ધર્મ ધ્યાનમાં પોતાને સમય વ્યતીત કરવા લાગ્યા. પતિને ગયાને અધિક સમય થઈ ગયો છતાં પતિ તરફથી કોઈપણ સંદેશાસમાચાર આવ્યા નહિ. નિરાશ થતી બાળા મનમાં પતિને ઓળભા દેતી આશામાં દીવસે ગાળવા લાગી આ તરફ બાળ સુકુમારીનો ગર્ભ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે. ગર્ભના પ્રભાવથી અનેક સારા સારા અભિલાષ થવા લાગ્યા; તે સર રાજાએ પુ કર્યા. સારા પ્રહને વેગ મળે છતે અને શુભ દિવસે બાળા સુકુમારીએ એક મનહર દેવકુમાર સરખા કાનિવાળા બાળકને જન્મ આપે. બાળકના જન્મથી રાજકુટુંબમાં આનંદનું વાતાવરણ છવાઈ રહ્યું. રાજા પણ બાળકને જોઈ મનમાં રાજી થયો. બાળક સ્વરૂપે જે અદ્દભુત હતું, તેવું તેનું ભાગ્ય પણ તિષીઓએ અદ્દભુત જ ભાખ્યું હતું. રાજકુટુંબને તેવી એક શુભ દિવસે શાલિવાહન રાજાએ એ બાળકનું નામ દેવકુમાર રાખ્યું. પંચધાત્રીઓથી લાલનપાલન કરાતે દેવકુમાર સમો દેવકુમાર દેવની માફક વૃદ્ધિ પામતે ગયે. પોતાની દુઃખીણું માતાની આંખેના આધારભૂત થયા. પતિના જેવી કાતિવાળા પોતાના નાનકડા કેળના ગર્ભ સમા બાળકને જોઈ માતા દુઃખી છતાં મનમાં રાજી થતી દિવસે વ્યતીત કરવા લાગી; પતિના વિયેગે પુત્રને નીરખી પતિને ભૂલવા લાગી. યોગ્ય ઉમરને થતાં રાજાએ શાસ્ત્રકળા શીખવાને માટે Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૫ તેને પાઠશાળામાં પંડિતની પાસે મુક, બુદ્ધિમાન પુરૂષને પરભવના પુણ્યપ્રતાપથી વગર કલેશે વિદ્યા સિદ્ધ થાય છે, તેમ દેવકુમાર પણ શિક્ષકોને સાક્ષીભૂત રાખીને શત્રુ અને શાસ્ત્રની કળામાં પ્રવીણ થયે કહ્યું છે કે– पितृभिस्ताडितः पुत्रः शिष्यश्च गुरूशिक्षितः । बनाहतं सुघर्ण च, आयते जनमण्डनम् ॥ ભાવા–પિતાથી તાડન કરાયેલે પુત્ર, ગુરૂની શિલાથી શિક્ષિત થયેલ શિષ્ય અને હથોડાથી ટીપાયેલું સુવર્ણ એ ત્રણે સમાજમાં-જગતમાં શોભાને પામે છે. એક દિવસ લેખશાળામાં કેઈક વિદ્યાર્થી સાથે દેવભારને તકરાર થતાં બને લડી પડયા. દેવકુમારે એ બાળકની નિર્જના કરીને તાડના કરી. કોધે વશ થયેલો તે છાકરે બોલ્યો, “અરે બાપ વગરને છે એટલે આટલું બધું અભિમાન રાખે છે? તારે બાપ કોણ છે એની તો તપાસ કર! બાપનું તે ક્યાંય ઠેકાણું નથી ને ધીગાણું કરવામાંથી તે ઊંચે આવતું નથી. ) એ છોકરાના મર્મભેદક વચન સાંભળી દેવકુમાર તાડુ, “દુષ્ટ ! મને બાપ વગરનો કેમ કહે છે? શાલિવાહન રાજ શું મારા પિતા નથી ? શાલિવાહન જેવા મારે પિતા છતાં તું મને નબાપે કહે છે ?' દેવકુમારે પિલા છાને પકડી મારવા માંડે. બીજા છોકરા વચમાં પડયા અને બનેને છુટા કર્યા. દેવકુમાર! ગુસ્સે ન થઈશ. એ છોકરાએ કહ્યું તેને મર્મ હજી તું સમજ્યો નથી. પહેલાં એના કથનને અર્થ તો વિચાર! » એક છોકરે વચમાં શાંતિથી બોલે. શું તું મને એને અર્થ સમજાવે છે ? શાલિવાહન Page #129 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય શું મારા પિતા નથી, એમ તું કહેવા માગે છે? બેલ, ઝa બેલ? ” દેવકુમારનાં વચન સાંભળી પેલે બહાદુર છોકરો ધીર જથી બોલ્યા “ભાઈ ! દેવકુમાર! જે સાંભળ. મહારાજ શાલિવાહન તારા પિતા તો ખરા એની કેઈ ના પાડી શકતું નથી, પણ એ જેમ તારા પિતા છે તેવી રીતે તારી માતાના પણ એ પિતા છે, સમજ્યો ?” - એ છોકરાની વાણી સાંભળી દેવકુમાર ચમક, આહ ! હું આવે બુદ્ધિશાળી છતાં આ પરમ અર્થ સમજી શકયો નહિ; તેમ તેને ખ્યાલ પણ કરી શકશે નહિ.” તારું કથન સત્ય જણાય છે. એ ગૂઠાથની હવે મને સમજ પડી.” પ્લાન વદનવાળે દેવકુમાર તરતજ પોતાને આવાસે આવ્ય, પિતાની માતા પાસે આવી માતાની સામે દૃષ્ટિ સ્થાપન કરીને ઉભે રહ્યો. સિંહના બચ્ચાની માફક તેને સ્થિર ઉભેલ જોઈ માતા એની ગંભીરતાથી ચમકી, “શું છે, બેટા?” માતા ! સત્ય કહે! મારે પિતા નથી છતાં આવા મનહર વસ્ત્રાભૂષણ તું શા માટે ધારણ કરે છે?” અચાનક દેવકુમારના મુખમાંથી આ શબ્દો સાંભળી બાળા સુકુમારીની પૂર્વ સ્મૃતિ તાજી થઈ. પૂર્વના સુખનું સ્મરણ થતાં એનું ચંદ્રવદન તેજ રહિત થઈ ગયું. વ્યાકુળ ચિત્તવાળી પુત્રના પ્રશ્નને શું જવાબ આપવો, તેનો વિચાર કરવા લાગી. માતા, કેમ બોલતી નથી? બોલ, મારા બાપુ કયાં છે ? મહારાજ શાલિવાહન તારા પિતા છે; એટલુંય સમસ્તો નથી કે એ તારા પિતા છે! Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પ્રકરણ ૧૩ મું બાળા સુકમારીના જવાબમાં દેવકુમાર છે, અરે માતા ! એ તે તારા પિતા છે, પણ મારા પિતા ક્યાં છે? કોણ છે? બોલ, ઝટ બોલ, પિતા સંબંધી હકીકત જાણવાની પુત્રની આટલી બધી આતુરતા જાણું એની માતા #ભ પામી, એ પોતે પણ કઈ જાણતી નહોતી. પતિના સ્થાનકની વાત પણ એણે સાંભળી નથી, તો પછી એ બિચારી શું બતાવી શકે? “માતાનહિ કહે ? નહિ કહે તો હું આત્મહત્યા કરીશ. લોકોનાં નબાપા એવાં મહેણાં કે મર્મવચન સાંભળી હું જીવીશ નહિ. બાપ વગરના એવા મારે હવે જીવિતનું કાંઈ કામ નથી. ) હદયની ગભરામણ બહાર કાઢ શોકથી આકુળવ્યાકુળ થયેલે દેવકુમાર . માતા પુત્રની રકઝકથી આપ્ત વર્ગ બધા ભેગા થઈ બ, છતાં કેણ શું કહે ? એના પિતાની હકીકત કેણ જાણતું હતું તે કહે? બધાંય દેવકુમારને સમજાવવા લાગ્યાં. પુત્ર! એવું બોલી તારી અભાગી માતાને વધારે દુ:ખી કરીશ નહિ, એને બળતીને બાળીશ નહિ. તારે પિતા એક દેવ હતા એટલું જ માત્ર હું અને આ બધાં જાણે છે, એક દિવસ તેઓ આકાશમાર્ગે કીડા કરવાને ગયા તે ગયા. નિર્દોષ એવી મને તજીને તે જતા રહ્યા. રોજ તેઓ આકાશમાં કીડા કરવાને જતા ને પાછા આવતા. પણ તું ગર્ભમાં આવ્યા પછી મને નિરાધાર મુકી હંમેશને માટે તેઓ ગયા ! આંખમાંથી આંસુ પાડતી સુકુમારી બોલી. પૂર્વની સ્મૃતિને તાજી કરતી ધ્રુસકાં ખાવા લાગી. પતિ વગરની નિરાધાર બાળા સુકમારીને આજે કેણ બેલી હd? પુત્ર પણ અત્યારે એની સામે ઉભો હતો. જગતમાં એનું કેઈ નહતું. જરા પણ મુશકેલીમાં અબળાનું અંતઃકરણ દ્રવી જાય છે, અબળા તે અબળા જ ! Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માતાની વાત સાંભળી દેવકુમાર વિચારમાં પડે, “કેવી અસંભવિત વાત બની છે?” પિતાની દુઃખી માતાને વધારે દુ:ખી ન કરતાં તે પોતાના મકાનમાં બધે ભમવા લાગ્ય–કાંઈક શોધ કરવા લાગ્યો સુકુમારીનાં માતાપિતા વિગેરે પણ આવી પહોંચ્યાં દેવકુમારને ઘણું સમજાવ્યું પણ પિતાની હકીકત જાણવાની ધુનમાં એણે કેઈની વાન સાંભળી નહિ. આ વિશાળ મહાલયના ખુણે ખુણ ધી વો, કાંઈ પણ ભાળ નહિ મળવાથી દેવકુમાર વધારે નિરાશ થયો. ચારે ખુણે ઊંચે નીચે બધેય તપાસ કરી, પણ કાંઈ સમજ નહિ પડવાથી એને પોતાની માતા ઉપર તિરસ્કાર આવ્યે એનાં દાદા દાદી ઉપર પણ એ બાળક ગુસ્સે થયો. “કેવી ગંભીર ભૂલ કરી નાખી છે? આવા દગાર માણસને પિતાની કન્ય આપી, એ રાજાની ઓછી ભૂલ છે? જેનું સ્થાન કે નામ પણ જાણતા ન હેઇએ એવાને કન્યા આપવાથી પાછળથી કેવાં ગંભીર પરિણામ આવે છે એનું હું જ પ્રત્યક્ષ દૃષ્ટાંત છું! મારે લેકેનાં અને દુર્જનનાં મર્મ વચને કેવાં સાંભળવાં પડે છે અત્યારે ?” દીકરા ! જમી લે! એ રોજ નવીન કીડામાં આસક્ત દેવતાઓ કાંઈ એક સ્થાને રહેતા નથી. આપણે માનવી એમના સ્થાનને શી રીતે જાણું? પુત્રને શોધતી એની પાસે આવેલી દીન અને દુ:ખીયારી માતાના શબ્દ સાંભળી બાળક દેવકુમાર અત્યંત નિરાશ થતો માતા તરફ દષ્ટિ સ્થાપન કરતા બોલે. “માતા ! પિતાનું સ્થાન જાણ્યા વગર હું રહેવાને નથી. બાપ વગરના થઈને દુનિયામાં જીવવું એ કેટલું મુશ્કેલ છે, તેની તને ઘરમાં રહી શી ખબર પડે, માતા ! ” Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૦૯ પણ તું શી રીતે પત્તો મેળવી, દીકરા? ” માતાએ પૂછ્યું, ગમે તે રીતે પણ પૃથ્વીના પડમાંથી એ દગાખોર પ્તિાને શેધી કાઢીશ, માતા ! ) ટુંકમાં પતાવીને એ બાળક દેવકુમાર નિરાશપૂર્ણ હૃદયે ઊંચે દૃષ્ટિ કરતા બોલે, “અરે ભગવન્! આ શું આફત! ” ઊંચે જોતાં મહાલયના વિશાળ પાટડા-ભારવટ્ટ ઉપર તેણે અક્ષર જેવું કોઈક દીઠું. વિશેષ ખાતરી કરવા બાળકે પાસે જઈ એ અક્ષરો તપાસ્યા ને બરાબર વાંચ્યા, એ બ્લેક વાંચી બાળક રાજી થશે અને મનમાં ખુશી થતે બે “વાહ, પિતાજી!” અચાનક, શાકથી વ્યાકુળ થયેલા બાળકને આનંદ પામતો જોઈ માતા ચમકી “કેમ તારા પિતાની કાંઇ ખબર પડી? આવ્યા કે શું ? એ મનજી દેવતાઓ સંભાસ્તામાં શું હાજર થઈ શકે છે? દર્શન આપી શકે * “માતા ! મારા પિતા કોઈ દેવ નથી. તારી ને મારા જેવા પણ એક માણસ જ છે, સમજી ” પુત્રનાં વચન સાંભળી માતા ચકિત થતી બેલી, “તેં કેમ જાણ્યું કે એ દેવ નથી? રાજ આકાશમાં ઉડીને જતા, અન્નપાન નહિ કરતા પણ દેવતાઈ ભેજન જમતા, ને દેવતાઈદિવ્ય વસ્ત્રાભૂષણ પહેરતા, એ બધુંય મેં નજરે જોયેલું તે શું ખોટું ?” | માતાની મુગ્ધતા ઉપર હાસ્ય કરતો દેવકુમાર બોલ્યો. “ બટું નહિ તે શું સાચું ? એમણે દેવ બનીને ને છે, મા ! પુરૂષને દ્વેષ કરનારી તને છેતરવા માટે મારા પિતાની એ કુટિલતા હતી, મા! બાકી જરૂર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય એમને કેઈ દેવ સહાયકારક તો હશે જ!) દેવકુમારે પિતાનો પરિચય કરાવતાં કહ્યું. પુત્રની અદ્દભુત શોધથી માતા આશ્ચર્ય પામવા લાગી. ત્યારે એમનું સ્થાન ક્યાં છે તે તે જાણી શકે છે વારૂ? ” માતાએ પૂછયું. “હા! જે આ ભાવ ઉપર લખેલું છે તે! મારા પિતા દેવ તો નથી પણ નરદેવ તો જરૂર છે.– અને તે અવંતી નગરીના રાજા છે ? તે ત્યાં ગયા પછી એમણે આપણને કાં તેડાવ્યાં નહિ, અરે ! યાદ પણ કર્યા નહિ, કેવા એ !” “કેવા તે કપટી! પ્રપંચી! યાદ કર્યા પણ નહિ ને કરશે પણ નહિ, માતા! આપણને તેડાવ્યા પણ નહિ ને તેડાવશે પણ નહિ, સમજી? ” દેવકુમાર હસ્ય. “એનું કારણ? ” કારણ એ જ કે એ પિતાને વીરેમાં વીર, સાહસિક માને છે !!! તો વીરપુરૂષે શું પોતાની પત્ની અને બાળકને ભૂલી જતા હશે વારૂ? રાજકાર્યમાં કદાચ ભૂલીએ જાય, અથવા તો પોતાના કરતાં પોતાના પુત્રને સવા જવાની અભિલાષાવાળા તો તે જરૂર હોય ! અરેરે! ત્યારે આપણું શી દશા? તારા પિતાને આપણે નહિ જોઈ શકીએ કે શું? ” માતા ઉદાસ થઈ ગઈ. અને નિરાસ વદને બેલી “અરે ભગવાન !” માતા, શાક ન કર! તું મને અવંતી જવાની રજા આપ. એ પિતાએ તને છેતરી ને ઠગી છે તે હું તેને બદલો લઈશ અને મારા બાપુને છતરીશ!” Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૧૧ “અરરે! એ શું છે ? હજી બચપણ તે તારું પુરૂં થયું નથી, ત્યાં વળી બળીઆ સાથે બાથ ભીડવા ક્યાં જાય છે? તારા પિતા બહુ બળવાન છે, તેમાંય રાજ સમૃદ્ધિ ને દેવતાની સહાય પામીને તો તે ઇંદ્રને પણ દુજય છે. એમની સાથે તું સરસાઈ શી રીતે કરી શકીશ! માતાનાં ભીરૂ વચન સાંભળી એ બહાદુર બાળક હયે, “માતા ! હાથીઓના કુંભથળ તેડવાની તાકાત ધરાવતા સિંહના બચ્ચાને પણ સિંહણ પંપાળતી સોગ્ય દષ્ટિથી જુએ છે, એની નજર આગળ નિર્દોષ અને જીરૂ જણાતું એ જ બચ્યું હાથીઓના કુંભસ્થળ તેરે છે. મા, ગભરાઈશ નહિ ! હું પણ એ વીર પિતાને પુત્ર છું; તેમજ એના કરતાં સવાયો છું.' “હશે ! પણ તું હજી બચું છે દીકરા, માટે થા! પછી આપણે બન્ને સાથે અવંતી જઈશું. તારા પિતાને મળીશું.” માતાએ દિલાસો આપતાં કહ્યું, “ ના માતા, મારા પિતા એવી રીતે તે તને કે મને મળશે નહિ અને સાંભળશે પણ નહિ, પિતાને વીર કહેવડાલતા એ પિતા એવી રીતે લાજી મરશે. માતાજી! એમને ઓળખાવવા માટે તે મારે કાંઇક પરાક્રમ કરવું પડશે. * “કદાચ એ પ્રસંગ આવે તે તું એમનો જ પુત્ર છે. તને એગ્ય લાગે તે કરજે.” તેથી જ મને અત્યારે જવાની રજા આપ! તું ના કહીશ તે હું અહીંથી ગુપચુપ જતો રહીશ; માટે ભલી થઇને રજા આપ! પિતાને વીર કહેવડાવતા એ અભિમાની પિતાના માનનું મન કરવાની મને રજા આપ !'' પુત્રની પિતા પાસે જવાની ઉત્કટ ઈચ્છા જોઈ સુકુમારી ચમકી. “અરે પતિ ગયા ને પુત્ર પણ જાય તે પછી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય એકલી અટુલી મારી શી દશા થાય ?” | મનમાં વિચાર કરતી પુત્રના નિશ્ચયને જાણ સુકુમારી બેલી, “દીકરા! એમના વિશે તેમના પ્રતિબિંબ જેવા તને જોઈને હું દહાડા ગુજારું છું. મને નિષ્કલંક તજીને તેઓ તો ગયા, પણ તુય જતે રહેવા માગે છે શું? પછી એકલી અટલી મારી શી દશા એને કંઈ વિચાર કર્યો!” બાળાએ માટે નિશ્વાસ નાખતાં ઉપર મુજબ કહ્યું, દુઃખી માતાને દીર્ઘ નિધાસ જે, દેવકુમાર ગગ થલે બોલે, માતા ! આટલે સમય જેમ વ્યતીત કર્યો તેમ થડક વધારે ! પિતાજી સાથે ઓળખાણ થશે કે જરૂર હું પહેલાં તેને તેડવા આવીશ. તારા સિવાય હું પિતાજી પાસે રહીશ નહિ.” દેવકુમારનાં આશાજનક વચન સાંભળતાં પણ માતાનું હસું માન્યું નહિ. “અરે દેવ! આ શું ? દીકરાને કેણ સમજાવે? દીકરે પણ મને તજીને જતો રહેશે? 2 “માતા ! શા માટે દુઃખી થાય છે? તારા ચરણના સેગન લઈ કહું છું કે જરૂર હું જેમ બને તેમ વહેલે પિતાજીને મળી પાછો આવીશ અને તને તેડી જઇશ.” માતાને સમજાવી, એક દિવસ શુભ મુહુર્તન યોગ પામીને બગની સાથે દેવકુમાર અવંતિ તરફ ચાલ્યા. જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શર; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ તૂર પ્રકરણ ૧૪ મું. અવંતીમાં एकोऽहमसहायोऽह, कृशोऽहमपरिच्छदः । स्वप्नेयेवंविधा चिंता मृगेन्द्रस्य न जायते ॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૧૩ ભાવાર્થ-ડું એકલે અને સહાય વગરનો છું તેમજ દુર્બલ અને પરિવાર વગરને છું, એવી ચિંતા વધામાં પણ મૃગેંદ્રને થતી નથી. માતાની રજા લઈને હાથમાં એકાકી ખડગને મિત્ર બતાવી પ્રતિષ્ઠાનપુરથી ગુપચુપ નીકળેલે દેવકુમાર મનમાં અનેક વિચાર કરતો અવંતીની સમીપમાં આવી પહોંચે. “જે પિતા મારી નિર્દોષ માતાને ત્યાગ કરી રાજ્યમાં પ્રીતિવાળા બની તેને ભૂલી ગયા છે તેવા પિતાને મારું પરકમ બતાવ્યા સિવાય શી રીતે માં બતાવું? સિંહના બચ્ચાં સિંહ જેવાજ પરાક્રમી હોય છે. એવી પિતાને ખાતરી કરાવી આપવી જોઈએ. પોતાના કરતાં સવાયા પુત્રને જોઈને વીર પિતા ખુશી થાય છે. પૂર્વે શ્રીકૃષ્ણને પ્રદ્યુનકુમારે પોતાના પરાક્રમને ચમત્કાર બતાવી આશ્ચર્યચકિત કર્યા હતા. ગર્ભવંતી નંદાને મુકીને જતા રહેલા શ્રેણિક નરપતિને પણ તેમના પુત્ર અભયકુમારે પિતાની બુદ્ધિને ચમત્કાર બતાવ્યું હતું. આજે હું પણ પિતાને આશ્ચર્યચકિત કર્યા વગર, એમની આગળ શું મો લઈને જાઉં ? તેમણે મારી ગરીબ માતાને છેતરીને દગો દીધો, તે આજે હું આખીય અવંતીને છેતરે એમાં ખોટું શું ? ) દેવકુમાર વિચાર કરી નગરની મુખ્ય વેશ્યા-નાયિકાના મકાન આગળ આવ્યો. કારણકે અનેક પુરૂષને સમાગમ કરનારી, નગરની દરેક ગુહ્ય વાત જાણનાર વેશ્યાના ઘર વગર કાર્ય સિદ્ધ થતું નથી. રાજકુમાર પાસે વિનય, પંડિતજનો પાસેથી બોલવાની ચતુરાઈ, જુગારીઓ પાસેથી અસત્ય અને સ્ત્રીઓ પાસેથી છળપ્રપંચનું શિક્ષણ મેળવી શકાય છે; જેથી દેવકુમાર વેશ્યાને ઘેર પહોંચી ગયો. તેને જતાંજ વેશ્યાએ-નગરનાયિકાને પૂછ્યું, કયાંથી આવે છે? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કેમ આવ્યા છો ? શું લાવ્યા છો ? ” - વેશ્યાના પ્રશ્નના જવાબમાં રાજકુમાર સ્મિત કરતે બોલે, “હે સહર નામે ચેર તમારા મકાનમાં નિવાસ કરી અન્ય નગરજનેની સાથે રાજાની લક્ષ્મી લુંટી તમારું ઘર ભરવાને આવ્યો છું, ” આ રીતની સર્વહરની વાણી સાંભળી નગર નાયિકા ચમકી. “ તમારી વાત તે મજાની છે, પણ કિંપાકના ફલની માફક પરિણામે અનર્થ કરનારી છે, રાજાને જો તમારા જેવાની જરાપણ ગંધ આવે તો મારા ઘરબાર લુટીને મને પાયમાલ તે જરૂર કરી નાખે ! સમજ્યા ભાઈ સાહેબ? સીધે સીધા આગળ પધારો મહેરબાની કરીને ! ) અરે, પણ હું પકડાઇશ તે રાજા ભલે મને શિક્ષા કરે; તમે નાહક આટલાં બધાં શાને ગભરાવ છો ? ” “તારી ચેરીના પાપે અમારાં ઘરબાર પણ લુંટાઈ જાય; કારણકે ચોર, ચેરને સહાય કરનાર, ચારને આશ્રય આપનાર, ચારની સાથે લે-વેચ કરનાર, તેને અન્ન દેનાર, તેને ભેદ જાણનાર, એની સાથે ગુપ્ત સંબંધ રાખનાર પણ ચરજ કહેવાય છે. તેમજ વણિક, વેશ્યા, ચોરી, વ્યભિચારી, અને જીગારી એ બધાને તેમની સાથે સંબંધ રાખનાર પણ અસત્યના મંદિર કહેવાય છે ! બુદ્ધિનિધાન સવહર (દેવકુમાર) નકામો એની સાથે વિતંડાવાદ ન કરતાં ત્યાંથી આગળ ચાલ્યા, બીજી વેશ્યાની પાસે જઈને પોતાને રહેવા માટે માગણી કરી. તેણુએ પણ ના પાડી; કારણકે રાજાની સાથે વિરોધ કરીને એને સ્થાનક કેણ આપે ? જગતમાં ભયંકર પુરૂષો સાથેની મિત્રતા, અગર વાતચીત પણ દુ:ખ કરનારી નીવડે છે. અકાલે ગમન, અગર અકાલે પઠન પાઠન, વિષમ ગેષ્ટિની જેમ દુર્જનની સેવા Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૧૫ આફતકારક સમજીને કોઇએ સહુને સ્થાન આપ્યું નહિ. નગરની અનેક વેશ્યાઓનાં દ્વાર આગળ ભટકયા પણ કાંય જગા નહિ મળવાથી નગરીમાં ફરતા ફરતા તે આખરે કાલી નામની વેશ્યાને ઘેર ગયા. તેની પાસે જઇને પાતાને રહેવા માટે સ્થાનની માગણી કરી. “ રાજાના વિરાધ કરીને તમને રાખવા જતાં અમારું ઘરમાર પણ લુંટાઈ જાય માટે તમારે ચારીનેા ત્યાગં કરીને રહેવુ હાય તા રહેા. ” કાલી મેલી. “ અરે કાલીદેવી ! આ નગરમાં હું ગમે તે ઉપદ્રવ કરૂ' તેથી તારે જરીય ગભરાવું નહિ. રાજા તારૂ કશુય નુકસાન કરશે નહિ, સમજી ! નગરમાં રહેવા છતાં રાજા મને જાણી પણ શકશે નહિ. તું તારે નિશ્ચિત થઈ રહે. ” સહરનાં વચન સાંભળી કાલી વિચારમાં પડી ગઈ. “ મારે ઘેર એવા કાઈ ધનાઢય પુરૂષ। આવતા નથી માટે આ ચુવક ભલે રહે ! થાડા દિવસ સુધી એની ચેષ્ટા તે જોવા દે ! જો કાંઇ નુકસાન કરનાર જણારો તેા કાઢતાં ક્યાં વાર છે? ” મનમાં વિચાર કરી વેશ્યા એલી, “ડીક રહે, પણ મને નુકસાન થાય તેવુ' વર્તન કા નહુ ” કાલીની અનુજ્ઞા મેલવી સહુર એના ઘરમાં રહ્યો. અનુક્રમે એ દિવ સનાં વહાણાં વહી ગયાં, પણ વેશ્યાને તેના તરફથી કાંઇ મળ્યું નહિ. તેથી વેશ્યાએ તેને પાતાની પાસે મેલાવીને કહ્યું, “ અરે પરદેશી! દ્રવ્ય ત્રિના વેશ્યાના મકાનમાં રહી શકાતું નથી. આજે ગમે તેમ કરીને નગરમાંથી ધન પેદા કરી લાવ, અગર તેા આ મારા મકાનમાંથી બહાર નીકળી જા. જરા ધીમી પડે ! કાલી ! મહાકાલી! જરા ધીરજ ધર ! તારૂં મકાન હું એકદમ ધનથી ભરી દઇશ, પણ અત્યારે તે જરા શાંતિ રાખ. ” "" 66 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય “અરે, એવા ઉપદેશની અમારે જરૂર નથી. આજે ગમે તેમ કરીને ધન લાવ, જાણતો નથી કે વેશ્યાઓ તો દ્રવ્યની સગી હોય ! દુનીયામાં ધન-પૈસો એજ પરમેશ્વર છે, ધન વગરના ખાલી એવા તને આશ્રય આપવામાં મેં મેરી ભૂલ કરી છે. ગમે તેમ કરીને પૈસા લાવ ! ધન લાવ !” “ દુનિયા મેં પૈસા, ચાહે સે કર સકતા હય સકે જુઠા કરકે, જુઠે કે સાચા કર સકતા હય, ” “ તારી વાત ખરી છે, કાલી! પણ હવે એક દિવસ વધારે ધીરજ ઘર તને દ્રવ્ય નહિ આપું તે હું ચાલે જઈશ, પછી કઈ ? તમારી વાતમાં હું એક વાત તો ભૂલી જ ગયે, કહે તો ખરી કે આ સામે રહેલે રમણીય મનહર આવાસ કયા ભાગ્યવંત છે ? ) “ મહારાજા વિક્રમાદિત્યને આ મહેલ છે. મહારાણી કલાવતી સાથે અવંતીપતિ, રોજ રાત્રીના આકાશમાં વાત કરતા સાત માળના આ પ્રસાદમાં સાતમી ભૂમિકાએ ન્યાયમાગે પૃથ્વીનું રક્ષણ કરતા તે શયન કરે છે. હજારે પહે ગીરેથી રક્ષાયેલ આ મહેલમાં પ્રવેશ કરવાને ક મનુષ્ય હિંમત ઘરે ? ” કાલીએ કહ્યું. છે ત્યારે આ ડાબી બાજુએ છે તેય રાજમહેલ છે કે બીજા કેને પ્રાસાદ છે ! ” “આ મહેલ પણ રાજમહેલના જેવજ રાજાના મહાઅમાત્ય ભમાત્ર છે. બુદ્ધિને નિધાન તે મંત્રી શબ્દ ઉપરથી માનીને પકડી શકે છે. તે જેમ જાનવરની ભાષા સમજી શકે છે તેવીજ રીતે મનુષ્યના શબ્દ ઉપરથી મનુષ્યના હૈયામાં રહેલી ગૂઢ વાત પણ જાણી શકે છે.” બહુજ સારી વાત છે કે! જ્યાં બહાદુર ન્યાયપ્રિય Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું પ્રજાપાલક રાજા અને બુદ્ધિનિધાન મંત્રી હોય તેના રાજ્યમાં અશાંતિ તે ક્યાંથી હોય ? ” વાતચીતથી પરવારી સર્વર નગરચર્ચા જોવાને તૈયાર એ ને વેશ્યાને કહ્યું કે, “હું જ્યારે ત્રણ તાલી પાડું ત્યારે તારે ઝાંપો ઉઘાડ, જરાય વાર લગાડવી નહિ,” એવી રીતે વેશ્યા કાલીની સાથે સંકેત કરી સર્વર (દેવકુમાર) કાલીના મકાનમાંથી બહાર નીકળે-આ અજાણ્યા નગરમાં કેઇની મદદ વગર પિતાના પરાક્રમ ઉપર આધાર રાખતો સર્વહર એકાકી બહાર નીકળ્યો, હાથીઓનાં કુંભસ્થળ તેડવા સિંહ જ્યારે બહાર પડે છે તે સમયે તે શકુન, ચંદ્રબલ કે ગ્રહબલ કાંઇ જેતે નથી. પોતાના પરાક્રમ ઉપર આધાર રાખીને તે ગજરાજનાં કુંભસ્થળ તોડે છે. એ તો સાહસ ત્યાંજ સિદ્ધિ હેય છે; કારણ કે પરાક્રમી અને બુદ્ધિનિધાન પુરૂષ બીજાની મદદ ઉપર અધાર તે ન જ રાખે ! તેજ દિવસે અવંતીનાથ વિક્રમાદિત્યની પાસે અકસ્માત પ્રગટ થઈને અગ્નિવેતાળ બોલે, “ જન ! મનહર એવા દેવદ્વીપને વિષે દેવતાઓ નૃત્ય કરવાને જતા હોવાથી હું પણ ત્યાં જાઉં છું, જેથી તમારી અનુજ્ઞા લેવા આવ્યો છું.” ભલે ખુશીથી જાઓ! ભગવાનની આગળ નૃત્યગાન કરી તમારે દેહભવ સફળ કરે ! વળી પાછા ક્યારે પધારશે?” પાછા ફરતાં એમાં એાછા બે માસ જરૂર થશે, મહારાજ ! બે માસ પર્યત દેવતાઓ ત્યાં એછવ-મહેસવ કરશે તો તેટલા સમય પર્યત તમારે મને સંભારવો નહિ, કે જેથી મારું કાર્ય પાર પડે, ગમે તેવા કાર્યમાં સારી જરૂર પડે તે મને સંભારશે નહિ. ત્યાંનું કામ પૂરું થશે એટલે જરૂર હું આવીને તમારી પાસે હાજર થઇરા." વિક્રમાદિત્યની અનુજ્ઞા મેળવીને અગ્નિવૈતાળ દેવદ્વી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પમાં થતું અદ્ભુત નૃત્ય નીરખવાને શીધ્ર અદશ્ય થઈ ગયે; અદશ્ય થતાંની સાથે જ દેવદ્વીપમાં હાજર થઈ ગયે - નગરચર્ચા જોવા નીકળેલે સર્વહર નગરીમાં ભ્રમણ કરતે, નગરી બહાર ઉદ્યાનમાં પહેચી ગયે, ક્ષીપ્રાના તટ ઉપર ફરતે, તેની રમય લીલાને નીહાળતો નજીક આવેલા ચંડિકાના મંદિરમાં તે આવ્યો. મનને શુદ્ધ કરી દેવી ચંડિકાનું ધ્યાન કરતે દેવીના સન્મુખ પદ્માસન લગાવીને બે અમે રવીની સ્તુતિ કરવા લાગ્યા“હે દેવિ ! તમે જગત માત્રને મનવાંછિત આપનાર છે. ભક્ત ઉપર પ્રસન્ન થઈ તમે તેને શું નથી આપતાં? આપ મારી ઉપર પ્રસન્ન થઈને મને અદશ્યકારી અને રૂપપરાવર્તની એ બે વિદ્યા આપે ! અને મારાં કષ્ટ કાપો! સર્વહરની સ્તુતિ સાંભળવાની રવીને કાંઇ અત્યારે ફુરસદ નહોતી; જેથી સાહસિક એવા સવહરે પિતાના મસ્તકથી દેવીની કમળપૂજા કરવાને પિતાની તલવાર પોતાની ગરદન ઉપર ત્રાટકી, રહરની આવી સાહસિક વૃત્તિ જોઈને અચાનક નિદ્રામાંથી માણસ ઝબકીને જાગે તેમ દેવી ચંડિકાએ પ્રગટ થઈને તેને હાથ પકડી લીધો; “ હાં ! હાં ! શું કરે છે આ ? શા માટે કરે છે ? - ચંડિકાને સાક્ષાત પ્રગટ થયેલાં જોઈ સર્વહર બેલે; માતાજીઆટલી બધી વિનવણું કરવા છતાં પ્રગટ થતાં નથી, માગણી કરવા છતાં કોઈ આપતાં નથી, ત્યારે શું કરું?" ' “ અરે સાહસિક ! તારી ઉપર પ્રસન્ન થઈ તને બને વિદ્યાઓ આપું છું, મારી કૃપાથી તું તારા દરેક કાર્યમાં વિજ્ય પામીસ માટે હે વીર ! હવે તારી હઠ છાડ અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્રકરણ ૧૪ મું તારું કાર્ય સિદ્ધ કર ! ” પ્રગટ થયેલ ચંડિકા વરદાન આપી તુરત જ અદૃશ્ય થઈ ગઈ. સદાચારી ઘીર અને વીરપુરૂષે પોતાના પરામથી જ કાર્ય સિદ્ધ કરે છે, ઈષ્ટને દેનારા દેવતાઓ સામાન્ય યાચનાથી તો કાંઈ આપતા નથી. તેમને આકર્ષવા માટે તો અદભુત બલિદાન જોઈએ. પરાક્રમ વગર દેવતાઓની પ્રસન્નતા મેળવી શકાતી નથી. રથ એક ચક હોવા છતાં, તે અશ્વો કાણા; તેમ જ કંટક ભરેલો ભાગ આલંબન વગરનો છે છતાં, ચરણ વગરના સારથિ સાથે સૂર્ય પ્રતિદિવસ સાંજ સુધીમાં પિતાના નિયત સ્થળે આવી પહોંચી જાય છે, કારણકે મહાપુ ને પોતાના સત્યમાંજ-પરાકમામાં જ કાર્યસિદ્ધિ રહેલી છે–સાધનોમાં નહિ. ચારે તરફ સમુદ્રથી વીંટાયેલી ને કેઈથી ન જીતી શકાય એવી મજબૂત કિલાવાળી અજેય લંકાનગરી હતી, ને રાક્ષસોની વિપુલ સહાયથી મદોન્મત્ત અને અનેક ચમત્કારિક શક્તિઓવાળું હોવા છતાં માત્ર કપિ [ વાનર ] એની સહાયથી રામે રાક્ષસના કુલસહિત રાવણનો નાશ કરી નાખે, દિવસ જેમલેમ પૂરો કરીને નિશાનું સામ્રાજ્ય અવંતીને રૂછે છતે સહર ચાર દેવીના વરદાનથી પિતાને અજેય માનતે અદશ્ય થઇ ને રાજભાગે ફરવા લાગ્યું. નિશા સમયે ફરતે આ નિશાચર રાજમહેલ આગળ આવી પહે, અદશ્યપણે મહેલમાં પ્રવેશ કરી સાતમી ભૂમિએ પહોંચી ગયો. ત્યાં પલંગ ઉપર ભરનિદ્રામાં પડેલા પોતાના પિતાને જે તેમના ચરણમાં નમી સર્વર મનમાં પ્રમોદ પા. પિતાની સુંદર કાંતિથી રાજી થતું સર્વર ભક્તિથી માતાપિતાને નયે પિતાના ચમત્કાર માટે પિતાના પલંગ ની રહેલા રાજારાણીને પહેરવાના અલંકારની પેટી અહા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વિકેટી સુવર્ણની કિંમતની હતી તે સાવધાની પૂર્વક યત્નથી ગ્રહણ કરીને સર્વહાર રાજમહેલમાંથી અદશ્ય થઈ ગયે. - કાલીના મકાન આગળ આવી ત્રણ તાલી પાડવાથી વેશ્યા ઝાંપ-બારણું ઉઘાડયું સર્વહરે પ્રવેશ કરી ઝાંપે બંધ કરી દીધે; માનની અંદર આવી ચારે વેશ્યાને પેરીમાંથી આભૂષણે બહાર કાઢીને બતાવ્યાં. આ અદ્ભુત અલંકારો જોઈ વેશ્યા ચકિત થઇ . “ કેના છે આ? કયાંથી લાવ્યું, કાલીના જવાબમાં થોર બે, “રાજારાણીને પહેરવાના આ અલંકારે છે.” તારે વાત સત્ય છે! વિદ્યાધર બાળ કલાવતીને પહેવીના આ આભૂષણે છે ને આ મહારાજા વિકમાદિત્યના ! ) ગમે તેના હોય! આપણે તે દ્રવ્યથી કામ છે ને? રાજાના હોય કે રેણીના-આપણે શું ? પ્રાત:કાલે રાજારાણી જાણશે ત્યારે વાગશે તેવા દેવાશે? ' ચારની નીડરતા જઈ કાલી આશ્ચર્ય પામી, “જે આટલી સહેલાઇથી રાજારાણીને લુટે છે તેને બીજા સામાન્ય ન્ય પુરુષોને લુટવા એ શું મોટી વાગે છે ? 5 મનમાં નવાઈ પામતી કાલી બોલી; આ પેટી હવે રાખવી ક્યાં ? પ્રાતઃ કાળે આખાય નગરની જડતી લેવાશે. તે સમયે જે જરાકે રજાને મારા માટે બંધ આવી તો શી દશા થાય? ) “ તારે તેની ચિંતા કરવી નહિ, કાલી ! તે બધુંય હું સંભાળી લઈશ. તું આ પેટીને તારા જીવની માફક સંભાળી ગમે ત્યાં છુપાવી દે! આ અલંકારે કે સમયે રાજાની આગળ હાજર કરવા પડશે, માટે એને તારા જીવની માફક સાચવજે, તે એમાંથી હું એય ન લઉં? મારે માટે તે તું કોઈ દ્રવ્ય લાવ્યો નહી ત્યારે ? ” Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૨૧ હવેથી તારે માટે! નગરમાંથી હું જે જે દ્રવ્ય ઘાવું તે બધું તારેગ્રહણ કરવું, સમજીને મહાકાલી ! ” સવારનું વચન સાંભળીને એ દ્રવ્યલાલચુ કાશી મનમાં રાજી થઈ, સર્વરની ભકિત કરતી કાલીએ સર્વહકને સારી રીતે ખાનપાન કરાવ્યું. પછી તેઓ પોતપોતાના સ્થાનકે નિદ્રાધીન થઈ ગયાં. પ્રાતઃકાળે રાજમહેલમાં જાગૃત થયેલો રાજા પલંગ ઉપરથી નીચે ઉતરી, પલંગ નીચેથી આભુષણની પેટી લેવા ગમે તે પલંગ નીચે કાંઈ ન મળે ! પ્રિયા કલાવતીને જગાડી પૂછયું; “પ્રિયે! આભુષણની પટી ક્યાં ? 1 પલંગ નીચે મુકી છે ને ! કેમ આજે પૂછવું પડયું? શું પલંગ નીચે નથી? ) “ પલંગ નીચે તો કાંઈ નથી. જરા યાદ કર! બીજે તે નથી મુકીને ? ના રે ના ! પલંગ નીચેજ પેટી મુકી છે. આટલી વારમાં હું શું ભુલી જાઉં? 2 કલાવતીએ પલંગ નીચે પ્રષ્ટિ કરી. અહીં તે કાંઈ નથી, આ શે ઉત્પાત ? અત્યંત રક્ષણય સ્થાનકમાંથી કઈ હરી ગયું કે શું? સ્વામી ! આ શું ? ” કલાવતી આકુળ વ્યાકુળ બની ગઈ, પ્રિયે ! એમજ થયું છે. કેક અદભુત શક્તિવાળા ચારે અહીંથી જ ચોરીની શરૂઆત કરી અને પડકાર્યો છે.” રાજાએ ધીરજથી કહ્યું. તે પછી પગીઓને બોલાવી પગલું જેવાને કહ્યું, ઘણી સારી રીતે જેવા છતાં પગલું મળી શકયું ન હૈ. | વિક્રમાદિત્યે તલારક્ષક-કોટવાલને બેલાવી હાકે, “રાત્રે તમે કેવી ચોકી કરે છે ? મારા મહેલની પણ ચોકી કરતા નથી તે શહેરની વ્યવસ્થા તમે શું જાળવતા હશે ?” Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મહારાજ ! આપના મહેલની પાછળ ફરતી સેનિકેની ટુકડી કાયમ રહે છે. આખી રાત્રી પર્વત તેઓ પ્રમાદ નહિ સેવતાં મહેલનું રક્ષણ કરે છે.” ત્યારે અમારા આભૂષણની પેટી કોણ ઉપાડી ગયું? સવાર તમે ચોરને પકડી લાવો નહિતર ચોરની શિક્ષા તમેને કરવી પડશે.” તલાક્ષકને કહી રાજા પ્રાતવિધિથી પરવારી રાજસભામાં આવ્યું, મંત્રીઓ આગળ રાત્રી સબંધી વૃત્તાંત કહી સંભળાવ્યો. “મારા મહેલમાં પ્રવેશ કરી દઇએ અદભુત કામ કર્યું છે. સૈનિકોની સુંદર વ્યવસ્થા છતાં આભૂષણની પેટી ઉપાડી જનારની શકિતની વાત જ શી કરવી?” વિક્રમાદિત્યની વાત સાંભળી મંત્રીઓ વિચા રયાં પડયા. ભકમાવ પણ આ વાત સાંભળી ઉદાસ થઈ ગયો, “રાજા હજી ખરિકને મારીને માંડ પરવાર્યા છે, ત્યાં વળી આ બીજ દુષ્ટ કેણ ફાટી નીકળ્યો.” “મહારાજ! આપના મહાલયમાં પ્રવેશ કરી રે આપની સામે યુદ્ધ જાહેર કર્યું છે કે, તમારે તમારા સૈનિ. કેની શકિત હોય તો મને પકડ–હવે હું આખીય નગરીને લુશ.ભકમાત્ર નિરાશ, ઉદાર તેમજ ગંભીર મુખમુદ્રા કરી બોલે. તમારું કથન સત્ય છે. ખર્પરકને મારીને નિવૃત્ત થયે ત્યાં તો આ બીજો ખર્ષક પેદા થયે એ દુષ્ટ નિસાસમયે ધનિકેના મૃહમાં પ્રવેશ કરી નિશંકપણે ખર્પરકની માફક લોકોને લું પાયમાલ કરશે-સારા શહેરને ત્રાહીત્રાહી કરાવશે.” રાજાએ વિચાર કરી રાજસભામાં પાનનું બીડું સુવર્ણના થાળમાં મુકીને ઘેરવ્યું, “જે કઈ ચોરને પકડી રાજા પાસે હાજર કરે તે આ બીડું ગ્રહણ કરે ” આ અદ્દભુત ચારને પકડવાની કેઈને હિંમત ચાલી નહિ. રાજસભામાં ફરીને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પ્રકરણ ૧૪ મું બીડું પાછું આવ્યું તેથી અતિસાર મંત્રી બે, “અરે, શું આ રાજસભામાં કે વીર નથી? ચારને પકડવાની કોઈનામાં શક્તિ નથી શું ? તમે બધા શૂરવીર થઈને રાજાની આવીજ સેવા કરો છો ? રજાના ચિત્તને જાણી સમયને અનુસરનાર સેવકે પોતાના માલિક માટે શું શું નથી કરતા? સેવક ઉપર પ્રસન્ન થયેલે સજા પણ પિતાના સેવકોને શું શું નથી આપતો ?” - અતિસાર મંત્રીના ઉત્સાહપૂર્વક વચન સાંળળી સિંહ નામે કોટવાળ મંદ મંદ ડગલાં ભરતો રાજા પાસે આવી નખે, ને સુવણથાળમાંથી બીડું ઉપાડી લીધું “સ્વામિન! રણ દિવસમાં ચારને હાજર ન કરે તે ચેરની શિક્ષા મને કરજે.” સિંહ, પ્રતિજ્ઞા કરી રાજસભામાંથી ચાલ્યા ગયે. બજાર, ચેક, ચૌટા, ગલી, કંચી, પિળે વિગેરેમાં ચાકીપહેરે ગોઠવતે સિંહ કેટવાળ સૈનિકે સાથે ચારની શોધ કરવા લાગે. આજુબાજુ જંગલમાં; ગુફાઓમાં શોધ કરવા માટે સૈનિકે રવાના થઇ ગયા. સિંહને પણ શોધ કરતાં ત્રીજા દિવસને સાયંકાળ થયો, સર્વહરે નગરીના નવીન સમાચાર જાણવા માટે કાલીને પૂછ્યું; “કેમ, શહેરમાં નવીન શા સમાચાર છે ? ” કાલીએ સવ વૃત્તાંત કહેતાં સિંહ તલા રક્ષકનું વૃત્તાંત કહી સંભળાવ્યું; “ચેરની શોધ માટે તે ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. અહીં આવી આપણે મકાનની જડતી લે તો મારી શી વલે થાય! તું પણ આજને દિવસ કયાંક છુપાઇ જા » “ગભરાઇશ નહિ, કાલી ! એ બિચારા સિંહ નામે કરીને ભલે સિંહ હય, પણ જેજે કાલે સવારે તે બકરા જે થઈ જાય છે કે નહિ? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વિક્રમચરિત્ર યાને કૌટિવિજય “તને પકડવા માટે આટલી બધી તૈયારી છતાં તને જરાય ભય નથી, ખચિત તું તો બહુ જ બર છે, ભાઈ!'' “હશે! એ વાત જવા દે ! એક વાત કહે! ) શી ! ” કાલીએ આતુરતાથી પૂછયું. “એ સિંહનું કુટુંબ ક્યાં રહે છે, તેને કંઇક ઈતિહાસ મને કહે પ્રકરણ ૧૫ મું. डद्यमं साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमम् । षडेते यस्य विद्यन्ते, देवोऽपि तस्य शंकते ॥ ખળભળાટ ભાવાર્થ—ઉદ્યમ, સાહસ, ધીરજ, બલ, બુદ્ધિ અને પરાક્રમ આ છે ગુણે જે પુરુષમાં રહેલા છે તેવા પુરૂષની દેવ પણ શંકા કરે છે-દેવતાઓ પણ તેનાથી દૂર રહે છે. સિંહકેટવાલના કુટુંબમાં તેને પુત્ર તે એકે નથી, પરંતુ તેને એક બહેન અને એક સ્ત્રી છે. સોમા નામની તેની બહેનને શ્યામલ નામને ભાણેજ છ સાત વર્ષથી યાત્રા કરવાના બહાને પરદેશ ગયા છે. તે ગંગા, ગોદાવરી વિગેરે તીર્થોમાં ભટકતો આજકાલ પાછો આવે એવી લોકવાયકા સંભળાય છે, એ શ્યામલ નામે શ્યામલ છતાં તારા જે ગા અને સુંદર વદનકમલવાળે હતો. તેના પ્રતિબિંબ સમે જાણે તું જ કેમ ન હોય ? – કાલીએ સિંહના કુટુંબ સંબંધી હકીકત કહી. સર્વહર, વેશ્યાના મુખથી તલારક્ષકની વાત સાંભળીને મનમાં પ્રસન્ન થયેલે ત્યાંથી નીક, નગરીની અદભુત રચનાને જેતે અને નવિન આશ્ચર્ય જોઈને ખુશી થતો સહર તલાક્ષકને સપડાવવાના વિચાર કરતા કેઇ કાપ Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૨૫ ટિકના મકાનમાં જઈ તીર્થિક જેવો વેશ કરી ખભે બે કાવડને ભરાવી નગરમાં ચાલે ફરતો ફરતા નગરીના પૂર્વ દરવાજા આગળ ચોરની શાધના પરિશ્રમથી શ્રમિત થયેલો કેટવાળ જ્યાં બેઠા હતા ત્યાં જઈને, “મામા! આપને નમસ્કાર કરૂં છું” એમ બેલતો સર્વહર સિંહ કેટવાલને નમ્યો. આકાર, વણ અને સ્વરૂપથી પિતાના ભાણેજ સરખે. જાણી. પિતાને ભાણેજ જાણું તેની ખબર અંતર પૂછી. “ક્યાં કયાં યાત્રા કરી, શું શું નવીન જોયું?” વિગેરે પૂછ્યું. | મામાના પ્રશ્નના જવાબમાં ભાણેજ બે, “મામા! તમારી કૃપાથી ગંગા, ગોદાવરી, ગોમતી, નર્મદા આદિ મોટાં મોટાં તીર્થોની મેં યાત્રા કરી. આ કાવડમાં ગંગા, અને ગોદાવરીનાં પવિત્ર જળ લાવેલો છું તે આપ ગ્રહણ કરીને પાપરહિત થાઓ !” ભાણેજની હકીકત સાંભળી સિંહ કેટવાળ હર્ષથી ગંગા મેદાવરીનાં જળનું આચમન કરી પવિત્ર-શુદ્ધ થયે મામા ! આજ ઘણે વર્ષે હા છતાં તમે ઉદાસ કેમ છો? તમારે શું દુઃખ આવી પડયું છે કે ચિંતાથી વાદળમાં રહેલા સૂર્યની જેમ તમે નિસ્તેજ થઈ ગયા છે ? અરે એક ચોર રાજાના મહેલમાંથી આભૂષણ ચેરી ગયા છે, તેને પકડવાની મેં પ્રતિજ્ઞા કરી છે. આજ એ પ્રતિજ્ઞાને છેલ્લે દિવસ હોવાથી ચોરને પકડવાના અનેક ઉપાય છતાં એ પકડાયો નથી, તેથી આવતી કાલે રાજા આપણું સર્વસ્વ લુંટી લેશે-પાયમાલ કરશે. ” દુઃખી મામાની કથની સાંભળી ભાણેજ મનમાં કંઈક નિશ્ચય કરતો બે “મામા ! તમે ચોરને પકવાની Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિક્રમચરિત્ર યાતે કાટિલ્યવિજય પ્રતિજ્ઞા કરી તે સારૂ કહ્યુ`" નહિ, કારણકે રાજાએ ઘણા દુષ્ટ હૃદયના હાય છે. કાલે રાજા આપણુ બધુ. લુટી ન લે, તે પહેલાં માલમિલ્કત બધી વગે કરી કયાંક છુપાવી દે. ભાણેજની સલાહુ મામાને ગળે ઉતરી “ તારી વાત તેા સાચી છે, પણ હું ઘેર જવાને શકિતવાન નથી. ચાર પકડાયા નથી તે રાજા જાણે કાલે શુ કરી નાખશે ? તેા ભાણા! તું ધેર જઈને સ વ્યવસ્થા કર!” મામાની વાત ભાણેજને ગમી અને જોવે તેવીજ હતી. પણ મામા! ઘેર જઇશ ને હું અહીથી આવેલા છું એમ કોણ જાણો ? માટે મારી સાથે તમારા એક સેવકને માકલા કે તેના કહેવાથી મારી મામી તમારી પાસેથી હું... આવુ છું એમ સમજી જાય ! ', ભાણા! તુ બુદ્ધિશાળી છે હા ! ” મામાએ એમ કહીસ્મિત કરી પેાતાના એક સેવકને ભાણાની સાથે ઘેર મેાકલ્યા. સેવક ભાણેજની સાથે ઘેર આવી, તલારક્ષકની પત્નીને બધી વાત સમજાવી ચાલ્યા ગયા. . સેવકના કહેવાથી ભાણેજને આવેલા જાણી, આકાર, થાટ વિગે૨ે ભાણેજ સરખા જાણી, મામી વિગેરેએ ભાણાની ખબરઅંતર પૂછી. સેામાએ પણ પેાતાના પુત્રનાં દુઃખડાં લીધાં ને ઘણા દિવસે પુત્રને જોઈ રાજી થઇ. ભાણેજે પેાતાની માતાને તેમજ મામીને કાવડમાં રાખેલું ગ`ગેાક પાથુ' ને પવિત્ર . “ મામી! હજી લગણ ચાર પકડાયા ન હેાવાથી મામા તા ત્યાં ચિંતાતુર થઇને દરવાજે બેઠા છે. આવતી કાલના સૌંદર્ય રાજા આપણુ` મધ્ ય ધન લુટી લેશે તે આપણને ધાને અધારી કાડીમાં પૂરી દેશે!” ભાણાએ મામીને ગભરાવ્યાં. “ મેં ના પાડી હતી કે તમે પ્રતિજ્ઞા લેશા નહિ, છતાં Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૧૭ પ્રતિજ્ઞા કરી. પાતાના હાથે પાતાનાં માલમિલ્કત લુટાવ્યાં, આબરૂ ઇજ્જત ગુમાવ્યાં ” ભામીએ વ્યાકુળ થઇને કહ્યું. • હુય કાંઈ બગડી ગયું નથી, મામી ! આ માલમિલ્કત આપણે છુપાવી દઈએ, અને તમે માં પણ કાંક છુપાઈ જાવ. ' ભયથી વ્યાકુળ થયેલી મામીએ ભાણાને બધીય મિલ્કત બતાવી ને ધાતે પણ છુપાઈ જવા માટે તૈયાર થઈ. ભાણેજે મામીને ખાલી કાઠીમાં સતાડી કાઇ મેલાવે તા કાંઇ પણ ન એલવાની સૂચના કરી. મામીનાં પહેરેલાં વજ્ર પણ કઢાવી લીધાં, પાતાની માતા સામાને ગુણીમાં સંતાઠી દીધી. બીજા માણસાને પેતાતાને ઠેકાણે જવાને કહ્યું, અને ત્યારપછી એ મામાનું અમુલ્ય જર્ અવેરાત, સુવર્ણ વિગેરે પેાતાની અને કાવડમાં સાહસ ભરી આ ભાણાભાઈએ મામાના મકાનને નમસ્કાર કર્યાં; આ ભાણેજે મામાનુ· ઘર સાફ કરી નાખી ત્યાંથી ચાલતી પકડી. કાલીના મકાન પાસે આવી ત્રણ તાળી પાડી ને વેશ્યાએ ઝંપા ઉઘાડયા તે અંદર દાખલ થયા તે આસ્તેથી પા દેવાયા. મકાનમાં જને સહુ-ભાણેજે કાલીની આગળ સવ ધનને ઢગલા કર્યાં, તલારક્ષકની કહાણી કહી સભળાવી. કાલી અને સહર્ ખુમ હસ્યાં. ચારની ચૌ કળાથી પ્રસન્ન થયેલી કાલીએ સહુની ખાનપાનથી ખુબ ભક્તિ કરી. સહરે પણ એ તલારક્ષકનું બહુઁય ધન કાલીને બક્ષીસ આપી દીધુ', ચારની આવી ઉદારતાથી કાલીના હ ને! કાંઇ પાર ન રહ્યો! ،، પ્રાત:કાળે નિરાશ થયેલા કોટવાળ રાજસભામાં રાજા પાસે આવીને મેલ્યા, કૃપાનાથ ? ત્રણ ત્રણ દિવસની મારી મહેનત ખાલી ગઇ. ચારને પકડવાની મારી હેાશિ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વિક્રમચરિત્ર યાતે કૌટિલ્યવિજય યારી-પ્રતિજ્ઞા અફળ ગઇ. આને ધ્યાન પડે તે આપ અને શિક્ષા કરે ! છ સિંહનાં ભકિતવાળાં વચન સાંભળી ખુશી થયેલ રાજા મલ્યા; “ અરે ભાઈ! મુખેથી તારે ઘેર જા; મારે તાણે કાંઇ દંડ કરવા નથી. તે તે તારી ફરજ બજાવી, હવે તું સુખેથી તારે સ્થાનકે જા ! '” રાજાના વચનથી સિંહુ મનમાં રાજી થયા. “મહારાજ! આપ દયાળુ, ધર્માવતાર છે ! હું દુ પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા છતાં આપે મને મધનમાંથી મુકત કર્યાં !” “અરે જે મારા શયનાગારમાંથી પ્રવેશ કરીને અલકારો ઉપાડી ગયા એ તે કાંઈ જેવા તેવા ન હેાય કે જી. પકડાઈ જાય ! ” રાજ્ઞની અનુજ્ઞા મેળવી સિંહ-કાટવાલ પેાતાને ઘેર ગયા તે ઘરમાં પગ ધાવા માટે પાણી માગ્યું; પણ કાણુ જામ આપે ? બેચાર વખત કહ્યા છતાં કોઇએ જવામ આપ્યા ાહુ, ત્યારે સિદ્ધે ઘાંટા પાડી બુમ મારી તે વારે તેની બહેન સામા માલી, “ અરે ભાઈ ! બુમ ન 416. અમે સંતાયેલાં છીએ. હું અહી ગુણીમાં તે મારી ભાભી કાઠીમાં સંતાયાં છીએ. વસ્તુ રહિત હાવાથી પહેલાં અમને પહેરવાનાં કપડાં આપ; જે પહેરી અમે બહાર નીકળીએ.” સામાનાં વચન સાંભળી સિંહુ ગભરાયા, અને ፡፡ ભાણેા કયાં ગયા ? ” એમ પૂછ્યું. “ ભાણા ? તારો ભાણેજ પેલા શુન્ય ઘરમાં આપણુ દ્રવ્ય લઈને છુપાયા છે ત્યાં જને શેાધી કાઢ. ” સિહુ પેાતાની બહેન અને સ્રીને લુગડાં આપી ભણાને શાધવા ગયા. આખુય ઘરશાથી લીધું પણ ભાણાની ભાળ મળી નહિ. પેાતાનું સર્વસ્વ હરાયું. જાણી સિંહ પછાડ ખાતે Page #152 -------------------------------------------------------------------------- ________________ - -- - ---- - - - પ્રકરણ ૧૫ મું ૧૨૯ ભૂમિ ઉપર પડે. અરે, ભાણે ભરખી ગયે સિંહની બહેન અને પત્ની તેમજ સેવકો દોડી આવ્યાં એક સેવકે રાજા પાસે જઈ પોકાર કર્યો. કેટવાલની પાયમાલીની વાત સાંભળી વિક્રમાદિત્ય પ્રધાને સાથે તલારક્ષકને મકાને આવ્ય; શીતાપચાર કરી તલાક્ષકને સાવધાન કર્યો. સિંહ વિલાપ કરવા લાગ્યા, “મહારાજ ! મરી ગયે! પાયમાલ થઈ ગયે! એ ભાણે બનેલા ચારે મારો ગર્વ ઉતારી દીધો. હવે હું તે મરી જઈશ અથવા તે પરદેશ જ રહીશ. ” સિંહના કરૂણુજનક શબ્દ સાંભળી રાજા બા, “ શાંત થા ! જેણે મારા અલંકાર લીધા છે તેણેજ તને પાયમાલ કર્યો છે, ગભરાઈશ નહિ, સૌ સારાં વાનાં થશે.” રાજાએ ભંડારમાંથી દ્રવ્ય આપી એને સજીવન કર્યો–શાંત કર્યો-ચિંતારહિત કર્યો. ચારની કુટિલતાને વિચાર કરતે રાજા પરિવાર સાથે પિતાના આવાસે ગયે. રાજસભામાં સિંહાસનને શેભાવતે રાજા રાજસભાને ઉત્તેજિત કરતો બે , “છે આ સભામાં કઈ વીર, કે જે થરને પકડી મારે હવાલે કરે? તેજ મારા હાથનું બીડું ગ્રહણ કરે ! '' રાજાની વાણું સાંભળી ભમાત્ર બીડું ગ્રહણ કર્યું. સભામાં રાજાની સમક્ષ તે બો૯યા, “ત્રણ દિવસમાં ચારને આપની આગળ હાજર ન કરું તો ચારની સજા મને કરવી. છ એ પ્રમાણે બોલી રાજાને નમીને ભમાત્ર એક ખડગને સાથે લઇને રાજસભામાંથી ચાલી ગયે. નગરમાં જ્યાં બે રસ્તા, ચાર રસ્તા, ત્રણ રસ્તા ભેગા થાય છે, એવા સ્થાનકે સુભટને ગેટવત ભટ્ટ માત્ર ચેરની શોધ માટે સુભટની સાથે અનેક સ્થળે ભ્રમણ કરવા લાગે; ગુપ્તવેષ કરીને ફરવા લાગે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજ્ય સર્વહરે કાલીને નગરીની નવીન બીના જાણવા માટે પૂછ્યું, “કેમ, સિંહ બકરી બની ગયે કે નહિ, કાલી?” અરે બકરી તે શું ? બિચારો મરી જતું હતું, એ તો ! રાજાએ દ્રવ્ય આપીને માંડમાંડ એનું રક્ષણ કર્યું, તું જબરો તે ખરે! એ અભિમાનીનું અભિમાન ઉતારી બકરી જે રાંક બનાવી દીધો તેં ! ” એ બધાય ભાણેજના પ્રતાપ ને ! એવા ભાણા તે મેટા ભાગ્ય ગેજ મળે છે, નહિ કાલી ? ” હા ! ભાઈ! તારા જેવા ભાણું ભાગ્ય પરવાર્યું હોય ત્યારેજ મલે ને ? – કાલી હસતી હસતી ધીમેથી બેલી. પણ બીજું કાંઈ તું જાણે છે? ” ના, શું છે વળી ? » આતુરતાથી સર્વહરે પૂછ્યું, ૧૮ રાજાના મહાઅમાત્ય ભઠ્ઠમા ચોરને પકડવાનું બીડું ઝડપ્યું છે તે ! હવે તે ચોરને પકડવા માટે આભmજમીન એક કરી રહ્યો છે. જુદા જુદા વેષબદલા કરીને શોધ કરતા મંત્રીની ખબર પણ શી રીતે પડે છે અહીં આવે તો આપણું હાલ તે બહુ સારું થાય હે ! ” કાલીનાં વચન સાંભળી સર્વ બે , “ હશે ! પડશે તેવા દેવાશે, તું ગભરાઈશ નહિ. એ મહાઅમાત્યની બુદ્ધિને કાલની પ્રભાતે હું બુઠી બનાવી દઈશ. ” કાલીને ધીરજ આપી સર્વહર નગરમાં ચાલ્યો ગયા, અદશ્ય સ્વરૂપે નગરમાં પરિભ્રમણ કરતા ચારે સાયંકાળે નિસ્તેજ તેજવાળા ભમાત્રને જે, “ચારને પકડવાવાળા આ અમાત્યની બુદ્ધિને કુંઠિત કરું તો જ હું ખરે! ” મનમાં એવા કંઈક વિચાર કરતે સર્વહર આગળ ચાલ્યો, ત્રીજા દિવસની રાત્રી જેમ જેમ પોતાનું સામ્રાજ્ય વિસ્તારતી ગઈ, તેમ તેમ નગરી બધી જનરહિત સૂમસામ Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મુ ૧૩૧ અની ગઈ. તે સમયે પણ ભટ્ટમાત્ર ફરતા ફરતા નગરીની બહાર નીકળ્યા. “ અરે તરાત્તમ ! હે બુદ્ધિનિધાન ! અહીં આવ ! કર્યાં જાય છે ? આટલી માજમ રાતે શું કરે છે તું ? ” અકસ્માત પાતાને કેાઈ માલાવતુ' જાણી પ્રધાન ચકિત થયા. ચારે બાજુએ આામતેમ નજર કરતા ભટ્ટમાત્ર જોવા લાગ્યા. “ અરે તુ કાણુ છે ? કયાંથી આવ્યે છે ? આવા હાવ કાણે કર્યાં છે ? '' ભટ્ટમાત્ર જેના બન્ને પગ એડીમાં જકડાયેલા છે એવા પુરૂષને જોઈ ખેલ્યા. "" હે મંત્રી! રાજાએ મને વગર કારણે એડી પહેરાવી અહીં રાખ્યા છે. એડીના થી પીડાતા મને તમે શુ જોતા નથી ? ” (( હું પણ અત્યારે તે દુઃખીજ છુ. રાજાની આગળ ચારને પકડવાની પ્રતિજ્ઞા કરી તેને ત્રણ ત્રણ દિવસ વહી ગયા છતાં ચોર પકડાતા નથી. હવે રાજા કાલે શું કરશે?” “ મને ઘણાં ગામ ઈનામમાં રાજા પાસેથી અપાવે તા ચોરને પકડવાને ઉપાય તને બતાવું ! ” એ બેડીયાળા પુરૂષની વાણી સાંભળી ખુશી થતા ભટ્ટમાત્ર બાલ્યા, “ કહે. ઝટ કહે ! ચોર પકડાશે તેા તને ઘણાં ગામ ઈનામમાં અપાવીશ, એલ !” પેલા એડીવાળા પુરૂષ ખેલ્યા, “ પ્રજાપતિના હું ભીમના પુત્ર ! એક દિવસે ચોર મને માર્ગમાં મળ્યેા. મને સાથે આવવાનું કહેતાં હું તેની સાથે ગયા. તે ચોરી કરીને ઘણું ધન ઉપાડી ગયા ને મને કાંઈ આપ્યું નહિ; બદલામાં રાજાને ખબર પડવાથી મને એડીઆથી માંધી અહીં રાખ્યો છે. નાસી ગયેલા ચોર હાલમાં ફને અહીં આવો, જરા રાહ જુએ!” એ પુરૂષના વચનમાં વિશ્વાસ રખી ભટ્ટમત્ર ત્યાં ઉભો રહ્યો, પણ ચોર આગ્યા નહિ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર વિક્રમચરિત્ર ને કૌટિલ્યવિજ્ય “અરે પુરૂવ ! તું કહે છે તેમ તે કેમ આવ્યું નહિ ? કંટાળીને મંત્રી છે. તે મારે માટે ભેજન લેવા ગયે છે, પણ એ અહીં તમને જોઈ બીજા પુરૂષની શંકા કરી પાછો જતો રહે તે હશે, માટે તમે જે એક ઉપાય કરે તો પકડાય ! ) શે ઉપાય ? ” આતુરતાથી ભટ્ટમાત્રે પૂછ્યું. મારી જગાએ તમે બેડીમાં સ્થિર રહે ! તમને બેડીમાં રહેલા જોઈ એ ચોર ભેજન આપવા આવે કે બે હાથે તમે મજબુત પકડી લેજે, નહિતર અદૃશ્ય થઈ જશે.” એ પુરૂષનાં વચન અમાત્યના ગળે ઉતરવાથી તેણે પુરૂષને બેડીમાંથી છુટ કર્યો ને પોતે બેડીમાં બંધાયો. પેલે પુરૂષ મંત્રીને બેડીમાં જકડી તેને બે શિખામણના શબ્દો કહી ગચ્છતિ કરી ગયે. સમય જવા છતાં પોતાને ભેજન આપવા કેઈ આવ્યું નહિ તેથી ભમાત્ર ગભરાયો. તેણે બેડીમાંથી છુટવાને અનેકવાર ધમપછાડ કરી પણ વ્યર્થ ! પેલે પુરૂષ પણ આ નહિ કે એને બંધનમાંથી છેડે ! “ અરેરે ! સવારે શી કમબની! લોકે જે ને મારી મૂર્ખતા ઉપર કેવા હશે ? નકી એજ દુષ્ટ ચોર હતો જે પિતાના વાગચાતુર્યમાં મને સપડાવી ગયો ! ) પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થવાથી ભઠ્ઠમાટે માથા ઉપર લુગડું નાખીને માં સંતાડયું; પણ લેકે ભમાત્રને જોઈ અનેક તર્કવિતર્ક કરવા લાગ્યા, “ચોરને નહિ પકડવાથી રાજાએ શુ એને બેડી પહેરાવી હશે ? એને બેડામાંથી મુક્ત પણ કોણ કરે ? ) રાજસભામાં રાજાની આગળ હર નામના મંત્રીએ ખબર આપી. “ અરે નરપતિ ! આ તે છે જુલમ ? નાના અને Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૩૩ મોટા બનેને આપ સરખી શિક્ષા કરે છે શું ? છોરૂ કછોરૂ થાય તેવી માહિતર કાંઈ તુચ્છ થતાં નથી. પિતા તે ઉલટું શિખામણ આપી પુત્રને સન્માર્ગે વાળે છે બેટાઓ કાંઈ ગુહામાં આવી પડે તો એમની ખાનગીમાં તાડના કરવી જોઈએ ! શિક્ષા પણ ખાનગી કરવી જોઈએ !” હર મંત્રીનાં વચન સાંભળી વિક્રમાદિત્ય વિચારમાં પડે, “ અરે ! તું આ શું બોલે છે ? કેની શિક્ષાની વાત કરે છે ? ) આપે સિંહને તો ચોર ન પકડવા છતાં માફી આપી; ને ભટ્ટમાત્ર મહાઅમાત્યને કેમ શિક્ષા કરી, મહારાજ?” શિક્ષા શું ને વાત શું ? હું કાંઈ જાણતું નથી. ” રાજા આશ્ચર્ય પામતે બે ત્યારે તેણે શિક્ષા કરી એને ? આપ નજરે જુએ એટલે ખબર પડે! મંત્રીએ કહ્યું રાજા, હર મંત્રી અને બીજા પરિવાર સાથે માત્ર જ્યાં બેડીમાં બંધાયેલું હતું ત્યાં આવ્યું, બેડીના બંધને જોઈ રાજા દીંગ થઈ ગયે, એની બેડીઓ કાઢી નાખ્યા બાદ રાએ પૂછયું, “મંત્રી ! આ બધું શી રીતે બન્યું ?” સ્વામિન ! એ બધું કહેવાને હું સમર્થ નથી. હું આપને ખાનગીમાં સર્વે હકીકત કહીશ. ” ભટ્ટમાગે ખુલાસો કર્યો, છતાં રાજાએ કહ્યું. “ના ! અહીંજ લેક સમક્ષ સર્વે હકીકત કહે, જેથી ખુલાસે થાય. » રાજાના આગ્રહથી ભટ્ટમા રાત્રીની કથની સર્વ સમક્ષ કહી સંભળાવી. તે પછી સર્વે પિતાતાને સ્થાનકે ગયા, ચોરના પરાક્રમની વાત સાંભળી આખી નગરીમાં ખળભળાટ મચી ગયે, હાહાકાર થઈ રહયે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વિક્રમચરિત્ર અને ટિલ્યવિજય પ્રકરણ ૧૬ મું. બુદ્ધિ છે કેઈના બાપની? कालः समविषमकरः कालः सन्मानकारको लोके कालः करोति पुरुषं, दातारं याचितारं वा ॥ ભાવાર્થ–સમય શું નથી કરતે ? કાલની ગતિ ન્યારી છે. કાલે કરીને સારૂં અગર નઠારૂં થયા કરે છે. કાલે કરીને રોજને સન્માનિત પુરૂષ અપમાન પામે છે. એક સમયે જે પુરૂષ દાતાર હોય છે તે અન્ય સમયે યાચક ભિક્ષુક બની જાય છે. સમયની એ બલિહારી છે. ભદ્દમાત્ર જેવા બુદ્ધિનિધાનની બુદ્ધિ વ્યર્થ જવાથી રાજા સહિત સકલ રાજસભા ક્ષેભ પામી ગઈ. લેકે અનેક પ્રકારે ઊહાપોહ કરવા લાગ્યા. જ્યાં જાઓ ત્યાં ચેરના પરાક્રમની જ વાત, ઘરમાં કે બહાર. બજારમાં કે રાજમહેલમાં ચેરના પાકમથી લોકો ત્રાસી ગયા હતા; નગરીને ત્યાગ કરી જતા રહેવાની તૈયારી કરવા લાગ્યા હતા. ચોરને પકડવાની એની કળા વ્યર્થ જતી હતી. જે બીડું ઝડપતા હતા તેમની તે બુરી વલે થતી જોવાતી હતી, કયા દિવસે એ ચોરે શું કરશે તે કેણ જાણી શકે તેમ હતું? રાજાએ ભમાત્રને આશ્વાસન આપી તેને સંતોષ પમાડયે “મંત્રી ! તેમાં તમારે કંઈ દોષ નથી. સર્વ પ્રકારે પ્રયત્ન કરવા છતાં કાર્ય સિદ્ધ ન થાય એમાં મનુષ્ય. નો શું દોષ? જેણે મને, કેટવાલને હેરાન કર્યો તે તમને પણ સપડાવે એમાં તમારે શું દોષ? તમારે જરા પણ ખેદ કરે નહિ.” રાજાએ મંત્રીના મનને કંઈક શાંત કર્યું. રાજસભામાં રાજાએ ચારને પકડવાનો ઉપાય પૂછયે; Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૩૫ 6. આ અદ્ભુત ચારને માટે શુ કરવુ? તેના સ્થાનકના પણ પત્તો લાગતા નથી શું ? ” " રાજન્! ગમે ત્યાં પણ એ ચાર આપણી નગરીમાં કોઠના આશ્રય લઈ ને રહેલા હૈાવા જોઇએ ! તે આશ્રય આપનાર જો રાજી થઇને પકડી આપે તાજ પકડાય ! અન્યથા ચાર આપણી આખી નગરીને પાયમાલ કરશે. ’ ભટ્ટમાત્રે પાતાના અભિપ્રાય વ્યક્ત કર્યાં. "" મંત્રીઓ સાથે સલાહુ કરીને રાજાએ નગરીમાં ઉદ્યા ષણા કરાવી; જે કાઇ પુરૂષ અગર શ્રી ચારને પકડી આપરો અગર પત્તો આપશે તેને રાજા આઠ લાખ સુવર્ણમહારો આપી તેનું સન્માન કરરો, ’' નગરીમાં પહુ વાગતા વાગતે વેશ્યાઓના સ્થાનક તરફ આવ્યા. ત્યાં પણ એ પ્રમાણે ઉદ્ઘાષણા થઇ. વેશ્યાવાડાના ચાકમાં ભેગી થયેલી ચાર વેશ્યાઓ જે પેાતાને કુડકપનુ મંદિર ને હોશિયાર માનતી હતી. તેમણે આ પહુ સાંભળીને મહામાંહે વિચાર કર્યાં; “ આપણેજ ચારને પકડી આપી આ રસ હેંચી લઇએ ! ” 66 અને આપણે ધેર અનેક વીર્-બદમાસ પુરૂષા આવે છે તેમાંથી એકને ચાર ઠેરવી રાજા સમક્ષ હાજર કરી દઇ એ. ” બીજીએ કહ્યું, અન્યાઅન્ય એ ગુણિકાઓએ મંત્ર ણા કરી પાહુના સ્પર્ધા કર્યા. એ માયાના મદિર સરખી વેશ્યાએ રાજસભામાં રાજાની સમક્ષ હાજર થઇ. આ દિવસમાં અમે ચારને તમારી સમક્ષ હાજર ન કરીએ તે અમારું ઘરમાર લુટી અમને કઠીન શિક્ષા કરો. 3 ગુણિકાઓની પ્રતિજ્ઞા સાંભળી મત્રીએ પણ ખુશી થયા. “ ખચિત, વેશ્યાઆ બુદ્ધિશાળી હાય છે, તે આમણે સત્ય કરી આપ્યું. જરૂર તેઓ ચારને સપડાવશે પ્રજાને <: Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વિક્રમ ચરિત્ર યાને કૌટિલ્ય વિજય ત્રાસમાંથી બચાવશે. * અતિસાગર મંત્રીએ વેશ્યાઓની પ્રશંસા કરતાં કહ્યું, રાજાની આગળ પ્રતિજ્ઞા કરી વેશ્યાઓ પોતાના સ્થાનકે ચાલી ગઈ, અદ્ભુત ચારની ચતુરાઈ જાણવા છતાં વેશ્યા એ સાહસ કરી ચેરને પકડવાની પ્રતિજ્ઞા કરવાથી રાજા વિગેરે બધા ખુશી થયા; કારણ કે જગતમાં પોતાનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયે છતે ચંદ્રને જોઈને સમુદ્રની માફક મનુષ્ય ખુશી નથી થતા શું ? કુટિલતાનું મંદિર એવી ગુણિ કાઓ પોતાને ઘેર આવતા મનુષ્યમાં તેને ચોર બનાવીને રાજા આગળ હાજર કરશે ? ત્યારે તો નકી કેઈકનું ભાગ્ય કુટી જ જશે. દરરોજ ગુણિકાઓ એકઠી મળીને વિચાર કરતી કે કેવી રીતે ચોરને પકડે; તેની મનમાં અનેક યોજનાઓ પણ ઘડતી હતી. આખા નગરમાં આ ચાર ગુણિકાઓની વાત ફેલાઈ હોવાથી લેકોએ તેમને ત્યાં આઠ દિવસ સુધી જવાનું પણ બંધ કરી દીધું. “રખેને એ પાપિણી પોતાને પકાવી દે!” દિવસ ઉપર દિવસ જતાં ચોર પકડાયો નહિ. ચોરને પકડવાને આજે આઠમો દિવસ હતે છતાં ચોર હાથમાં ન આવવાથી ગુણિકા મનમાં વ્યાકુળ બની ગઈ હતી. કાલી પાસેથી આ સર્વે હકીકત જાણ આજે આઠમે દિવસ હોવાથી સર્વહર ચોર કાલીના મકાનમાંથી મનમાં ગુણિકાઓની ગાડભાંગ કરતે નીકળે. ઉતાવળે નજીકના ગામમાં જઈને વીશ ગુણી ખરીદ કરી તેમાં છાણ, રેતી, કાંકર, પથરા વિગેરે ભરી સી બરાબર બંધ કરી દીધી. ત્યાંથી અવંતી લાવવા માટે ભાડું નક્કી કરી રાત્રીને સમયે પિઠીયાઓ ઉપર ગુણ લાદીને અવંતીના બજારમાં ફરી, રાજમાર્ગ પર થઈને પેલી મુખ્ય નાયિકાઓના મકાન આગળ Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧૬ મું ૧૩૭ આવી ઉતારી, પડાવ નાંખ્યા. ચાળા અને મનેાહર પેાડીયા જોઈને લેાકેા વિચારમાં પડયા; આહુ! કાઇ મોટા સોદાગર વ્યાપારી કે સાથ વાહુ આવ્યે છે ! ન જાણે કેટલા બધા માલ લઇને અવતી સાથે વેપાર કરવા આવ્યા છે! ” લેાકેાના ભિન્ન ભિન્ન મનસુખા સાંભળતાં સાવહે નગરનાયિકાના મકાન આગળ ઉતારા કર્યાં, પાઠીયાવાળાઆને ભાડુ આપીને વિદાય કરી દીધા. નજીક કલાલની દુકાનેથી ઉત્તમ મંદિરાના એ ઘડા મંગાવ્યા. વૈધને ત્યાંથી જુદી જુદી જાતનાં અદ્દભુત ચૂના એ ડિકાં લાવી તે મઘના ઘડાઓમાં મેળવી દિધાં. વેપારીની દુકાનેથી સારાં સારી વસ્તુ ખરીદ કર્યાં. માળીની દુકાનેથી પુષ્પમાળાઓ તેમજ અનેક જાતિનાં સુગંધિત-પુષ્પા ગજરા ખરીદ કર્યાં. મહારના એ બધા કાય થી પરવારી નિરાંતે પેાતાના સ્થાનકે બેઠેલા એ સાવા પાતાની સાથેના એક મનુષ્યને કાંઇક ઇશારત કરી અને કાર્ટીના પરિણામની તે રાહ જોતા બેઠા. સાપતિને માકલેલા તે પુરૂષ પેલી ચાર વેશ્યાઓ મંત્રણા કરતી હતી ત્યાં આવીને ખેલ્યા; અરે ભાળી આમ મૂઢ જેમ કેમ બેઠી છે ? તમારા મકાન નજીક કાઈ મોટા સોદાગર સાવાતુ પડયા છે. શું એની ઉદ્દાતા ! લોકેાને માં માગ્યાં દાન આપે છે! કષ્ટ કાપે છે! તમે તેનાં આગળ નૃત્ય કરા તે દાનથી તમારૂં દારિદ્ર ફીટાડી નાખશે; અને તમને માંમાગ્યાં દાન આપશે, સમજ્યા ?” પેલા પુરૂષનાં વચન સાંભળી વેશ્યાઆ મંત્રણા કરતાં મેલી: · ચાલે ! પહેલાં તેની પાસેથી ધન ગ્રહુણ કરીએ; પછી યોગ્ય લાગરો તેમ કરીશું', ' “અરે યાગ્ય શુ? રાજાની પાસે લઇ જઇને તેને ચાર તરીકે જાહેર કરીએ, વળી બીજી શું?” "" (: Page #161 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આઠ ગામ નામમાં લઇને પછી આપણે હુંમેશને માટે સુખી થઈશું, ” ગુપ્ત રીતે મંત્રણા કરીને વેશ્યાઓએ તે પુરૂષને પેાતાના આગમનની ખબર આપવા રવાને કર્યાં. ચેાડીક વારે તે વેશ્યા સાથે વાહનો સમક્ષ નૃત્ય કરવાને તૈયાર થઇને આવી. એકલા સાથે પતિને જોઇ તેઆ મનમાં નવાઈ પામતી સા ાંત આગળ નૃત્ય કરવા લાગી. એક ગાયન કરતી, બીજી વાજીંત્ર વગાડતી ને ત્રીજી સૂર પુરતી-એવી રીતે ચારે ગુણિકાઓએ અદ્ભુત નૃત્ય, ગીત ગાન વડે સાતિને પ્રસન્ન કર્યાં. સાઈવાડે સારું સારું મને હર વજ્ર ગુણિકાઓને આપ્યાં, સા પતિના દાનથી સતાષ પામેલી ગુણિકા ફરીને ચમત્કાર ભરેલુ નૃત્ય સાથે પતિ આગળ કરવા લાગી. ૧૩૮ :6 નૃત્ય સમાપ્ત થયા પછી સાતિ મેલ્યા, “ તમારા નૃત્યથી હું ખુબ પ્રસન્ન થયા છું, તમને શું આપુ? હું તમેને જે આપુ' તે પહેલાં આ ઉત્તમ જાતીની મદિરાતુ પાન કરી તમારા શ્રમ દૂર કરો ! ” મદિરાની ઇષ્ટ વાત સાંભળી ગુણિકાએ પ્રસન્ન થઇ, જરૂર, તમારી પાસે રહેલી દ્વરા ઘણીજ સ્વાદિષ્ટ અને ઉત્તમ જાતીની હશે. ” ' “એશક ! અમારે પેાતાને પીવાની, અમે હલકી દિરા વાપરતાજ નથી. ત્યાં શું કરવા હલકી રાખીએ? એ તા તમેા પાન કરશેા ત્યારેજ ખબર પડશે કે વાહ, અમૃત કરતાં પણ શી એની મીઠાશ ! ” સા વાહે મધુર વાણીથી સંતાષ પમાડી એક ઘડા તેમને આપ્યા. મધુર સુરાપાન કરી તેના સ્વાદમાં લયલીન થયેલી તેઓ ફરીને ગીતગાન કરવા લાગી. ફને સુખકારક તેમનું મધુર ગીતગાન શ્રવણ કરી સાઈવાહે વસ્ત્રા તાંબુલ વિગેરે ખુબ દાન આપ્યું. દાતારની આવી Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૩૯ ઉદારતા જોઈ નગરનાયિકાએ પાછી સર્વોત્તમ, અદ્ભુત નૃત્ય કરવા લાગી. કેમ, હવે ઉત્તમ મદિરા તમને રૂચે છે? ” વચમાં સાથપતિએ કહ્યું. જરૂર ! જરૂર ! તમારી મદિરા અમને બહુ ગમે છે.” એક વેશ્યા બેલી. નિશ્ચ8 કરનાર ચૂર્ણવાળી ઉત્તમ સ્વાદ આપનારી મદિને ઘડે તેમને આપે ને મદિરાનું તેમણે સારી રીતે પાન કર્યું, તેના પાનથી તેમને નાચ અધુરો રહ્યો. બરાબર મધ્યરાત્રી વહી ગઈ હતી તે સમયે મદિરાના પ્રભાવથી ચારે ગુણિકાઓ મુચ્છિત થઈ ગઈ તેમનાં વસ્ત્રાભૂષણ ઉતારી પોતાનું આપેલું ધન પણ લઈને તેમને નગ્ન કરીને નજીકના મહાદેવના મંદિરના કુવાના રેટ સાથે ચારેને બાંધી તેમના મોંમાં દહીં મુકીને એ ચતુર સાર્થવાહ–સર્વર ત્યાંથી છ પાંચ ગણી ગયો કાલી પાસે આવી સંકેતપૂર્વક દ્વાર ઉઘડાવી તે અંદર દાખલ થયે, ઝપ બંધ કરી કાલી પાછળથી અંદર આવી એટલે સર્વ આભૂષણ બતાવી પેલી ગુણિકાઓને વૃત્તાંત તેણે કહ્યો. સર્વહરની વાત સાંભળીને કાલી ચમત્કાર પામતી વિચારમાં પડી, “આ તે કઈ અદ્દભુત ચેર છે કે શુ; જેણે કપટના મંદિરની પ્રસિદ્ધ આ વેશ્યાઓને પણ છેતરી લીધી! ખરે ભાવી મહાન છે. તે ભલભલાને પણ ભુલાવે છે. જે બનવાનું હોય તેજ જગતમાં બને છે. अवश्यं भाविनो भावा. भवन्ति महतोमपि । नग्नत्त्वं नीलकंठस्य महाहिशयनं हरे ॥ ભાવાર્થ–જે ભાવી બનવાનું હોય છે તે મોટા પુરૂષોને પણ બને છે, એમાં કઈ મિથ્યા કરી શકતું નથી; નહિતર Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય મહાદેવ જેવાને નગ્નપણું અને ભયંકર સર્પની પીઠ ઉપર હરિની શય્યા શી રીતે બની સકે? ન જ બની શકે, છતાં બને છે તે ભાવીજ બળવાન છે. કાલી ભાવિને વિચાર કરતી સર્વહરને પ્રીતિથી જમાડી પિતાના શયનગૃહમાં ચાલી ગઈ. સર્વહુર પણ આરામ લેવાને પોતાના આરામ મંદિરમાં ગયે, | ઉગતી પ્રભાતે મહાદેવને પૂરી શિવજીની પૂજા કરવા માટે મંદિરમાં આવ્યો. મહાદેવને સ્નાન કરાવવા માટે કુવામાંથી પાછું ખેંચવા માટે તે અઘટ્ટ-રેટ ચલાવવા લાગ્યો: "પણ અરઘટ્ટ સાથે ચાર નગ્ન નારીઓને બાંધેલી જોઈ ચમક, “આહ ! આ તે શું કઈ શાકિની, કે પિશાચિની છે, કે છે શું ? શું મારી કે શું મકી ? અથવા કે વ્યંતરીઓ છે કે સિકતરીઓ ! નગ્નસ્વરૂપવાળી અને બેભાન એવી નારીએને જોઈ ભય પામેલા પૂજારીએ રાજા આગળ પિકાર કર્યો, મહારાજ ! શંભુના કવાના અરઘ પાસે કે ચારે શિBતરીએ કે શક્તિઓ અઘિટને રૂંધીને પડી છે માટે તેમની શાંતિ માટે કાંઈ ક્રિયા કરે ! નહિ તે દુષ્ઠારાયવાળી તે શક્તિઓ નગરનાં લોકોમાં ઉત્પાત મચાવશે. ” પૂજારીનાં વચનથી ચકિત થયેલે જા પરિવાર સાથે ત્યાં આવીને જુએ છે તે નગ્ન એવી તે લલનાઓને જોઈ ઝટ પાછો ફરી ગયો. મંત્રીઓએ તપાસ કરીને નરપતિને કહ્યું, “કૃપાનાથ! આ કાઈ શક્તિઓ નથી, પણ ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરનાર પેલી ચાર રે શ્યાઓજ છે. નકી એ ચારે તેમને છેતરી મૂછિત બનાવી નગ્ન નરીને આ અરઘટ્ટ સાથે બાંધી છે ! ” મંત્રીની વાત સાંભળી કેટલીક સ્ત્રીઓને બોલાવી અરઘથી તેમને છોડાવી કપડાં પહેરાવ્યાં: સાકર મિશ્રિત Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૪૧ દૂધનું પાન કરાવી તેમને સાવધાન કરી. સાવધાન થયેલી અને લજ્જાતુર તેમને જોઈ રાજાએ પૂછયું; “ અરે ! તમારી આવી સ્થિતિ કોણે કરી?” રાજાના પૂછવાથી મુણિકાઓએ રાત્રી સંબં, સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. | ગુણિકાઓનું વૃત્તાંત સાંભળી રાજા આશ્ચર્ય પામતે છે; “અરે ! એ દુષ્ટ ચેરેજ તમારી આ દશા કરી છે. રાર્થવાહના સ્વરૂપમાં તમારી ઈજ્જત એણે હરી છેહવે સુખેથી મારાથી ભય ન પામતાં તમે તમારે ઘેર જાએ!!” રાજાની આજ્ઞાથી મનમાં લજાથી મરવા જેવી થયેલી નિસ્તેજ વદનવાળી વેશ્યાએ પોતાને ગર્વ છેડતી પિતાના મકાનમાં ગઈ. ચતુર અને કલાનું મંદિર-વેશ્યાઓની મહેનત બરબાદ જવાથી નિરાશ થતા રાજા પરિવાર સાથે પિતાના આવાસે આવ્યું, રાજસભામાં બેઠેલા અને મંત્રીઓ સાથે મંત્રણ કરતા રાજાને કેડિક નામના જુગારીએ નમીને કહ્યું, “ચારને લીલામાત્રમાં હું કબજે કરીશ મને આશા આપો, મહારાજ! અર કેડિક! એ બળવાન ચેરને પકડવાનું તારૂ કામ નહિ.” રાજાની મના છતાં કેડિકે બીડું ઝડપ્યું. જે હું એને પકડીને ત્રણ દિવસમાં તમારી પાસે હાજર ન કરૂં ને મારું મસ્તક મુંડાવી ગધેડા ઉપર બેસાડી આખા નગરમાં ફેરવજો !” એવી પ્રતિજ્ઞા કરી કેડિક રાજસભામાંથી નીકળે. રાજાએ પોતાના કેટલાક સુભટે તેને સહાય કરવા માટે આપ્યા. કાલીના મુખથી કેડિકની વાત સાંભળી સર્વહર વેશ્યાગ્રહથી નીકળી નગરીમાં અદશ્યપણે ફરતે રાત્રિને સમય થતાં ચંડિકાના મંદિર તરફ ચાલે ગયે. કેડિક Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જુગારી ફરતા ફરતા નગરીની મહાર ચડેકાના મંદિરમાં ધ્રુવીને નમવાને આવ્યા. દૈવીને નસી સ્તુતિ કરી કાર્ડિક મહાર આવ્યા. આટલા ઉપર બેઠેલા જટાધારી યોગીન જોઇ તેમની પાસે આબ્યા; ચેાગીરાજ ! નમસ્કાર ! ' કાર્ડિક યાગીને નમન કરતા આલ્યા. kr નમસ્કાર, બચ્ચા! આવી માઝમ રાતે જગત બધુ શાંત છે, ત્યારે તું કેમ અશાંત છે અચ્ચા? ” યાગીરાજે ધીમેથી પૂછ્યું. “ મહારાજ ! આ નગરીમાં એક અદ્ભુત ચાર પેદા થયા છે. આપ એનું સ્થાનક કે નામ કાંઇ જાણા છો ? આપ જ્ઞાનથી જાણી અને પકડાવી શકે તો આખીય નગ રીના આશીર્વાદ મળે! લોકોને ત્રાસમાંથી મુક્તિ મળે ! ” “ એમાં શું મોટી વાત છે, મા? તારાથી અની શકે તેા એક કામ કર ! ” ,, “શું” કામ ? મહારાજ ! યોગીરાજ! ” આતુરતાથી કાર્ડિક જુગારીએ પૂછ્યું. " · કાસ તા કઠિન છે. પણ તું મારા કહ્યા પ્રમાણે કરીશ તેા ચારનું સ્થાન, નામ સવે કંઇ તુ જાણી શકીશ ’’ “ અરે ગમે તેવું વિકટ કાર્ય હશે તેપણ હું કરીશ. ” જો ત્યારે સાંભળ! મસ્તક મુડાવીને મારૂ આપેલુ ચૂર્ણ માથા ઉપર ચાડી-લગાવી ગળા સુધી પાણીમાં રહીને હું કહું એ મંત્રના જાપ કર! સૂર્યના ઉદય થયા પછી એ ઘડી થતાં તું ચારની તમામ હકીકત જાણી શકીશ ?” (6 જુગારી પાતાના સેવકા સાથે મસ્તક મુંડાવી માથે ચુર્ણ લગાવી પેાતાનાં વસ્ર, ખડ્ગ વિગેરે યાગી પાસે મૂકી પાસેના તળાવમાં ગળા સુધી પાણીમાં ઉભા રહી યાગીએ આપેલા મંત્ર જપવા લાગ્યા. યાગી જીગારીના વજ્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૪3 આભૂષણ વિગેરે લઈને ત્યાંથી પલાયન કરી ગય: ગીને વેશ ફેરવી સર્વહરના સ્વરૂપે વેશ્યાના મકાન આગળ આવી સંકેતથી દ્વાર ઉઘડાવી મકાનમાં દાખલ થયા. દ્વાર બંધ કરીને આવેલી વેશ્યાને જુગારીની સર્વ હકીકત કહી તેનાં વસ્ત્ર વિગેરે તેણુને આપી દીધો ત્યારબાદ ભેજનથી પરવારી અને પિતાના સ્થાને આરામ લેવા માટે ગયાં, પ્રભાત સમયે પાણી ભરવાને આવેલી નગરની રમશુઓ કેડિકને જઈ “આ શું? આ તે કેડિક કે નહિ? માથું મુંડાવી પાણીમાં રહી શું મંત્ર જપે છે, વારૂ? ) અથવા તે રાજાએ શિક્ષા કરી કે શું? ” માંહમાંહે વાત કરતી તળાવમાંથી પાણી ભરીને લલનાઓ ચાલી ગઈ લેકે પિતપોતાને ફાવે તેમ બેલતા હતા, “અરે, ઘણુને લુંટીને આણે ધન ભેગું કર્યું છે. આજ સુધી આખાય અવંતીને તે ઠગતે હતે પણ આજે એને બદલે એને અહીં જ મળવાને છે.” મંત્રીઓને કાને આ વાત આવવાથી તેમણે રાજા પાસે આવીને વિનંતિ કરી, “આપે કેડિકને એની અધુરી મુદત છતાં કેમ શિક્ષા કરી? જ મંત્રીઓની વાત સાંભળી રાજા આશ્ચર્ય થતું બોલે, મેં કંઈ એને શિક્ષા કરી નથી. કેમ શું થયું છે કેડિકને?” મંત્રીઓને લઈને રાજા કેડિક જ્યાં હતો ત્યાં તળાવના કિનારા ઉપર આવ્યું ને કેડિકને બહાર નીકળવાનું કહ્યું, “મહારાજ ! થોડીક રાહ જુએ ! ચોરની સ્થિતિ જાણુને હમણાં હું બહાર આવું છું.” રાજા પરિવાર સાથે તળાવની પાળે બેઠે. બે ઘડી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય C: દિવસ ચડવા છતાં કાર્ડિક કાંઈ જાણી શકયા નહિ; નિરાશ થઇ તે બહાર નીકળ્યા. રાજાએ પૂછ્યું, આ શું?” “ ડિકાના માંરે રહેલા યાગીએ આ ઉપાય બતાવ્યા હતા. નક્કી એ યાગી અમેાને ઠગી ગયા, મહારાજ ! ” કાર્ડિક અને રાજા પરિવાર સાથે ચડિકાના મંદિરે આવ્યા, પણ ત્યાં ન મળે જોગી કે ન મળે કાઈ ? - “ અલ્યા કાર્ડિક ! તું પણ આ યાગીની જાળમાં ફસાઈ ગયા. દરરોજ નવાં નવા સ્વરૂપ ધારણ કરીને આ ધ્રુત ચેાર મારી નગરીને ઠંગે છે શુ?” હું મહારાજ! મને ધૃતને પણ એ છેતરી ગયા; આજે હું તમારા ગુન્હેગાર થયા. છ “ એ તે અમને બધાંને ગ્યા તેા તારૂં' શું ગજું? મારાથી કાંઇ પણ ભય રાખ્યા વગર તું તારે સ્થાનકે જા, ભાઈ ! ” કાડિકને વિદાય કરી રાજા પરિવાર સાથે પાતાના સ્થાનકે આવ્યા. રાજા રાજસભામાં એસી ભત્રીઓ સાથે મંત્રણા કરવા લાગ્યા, “આ શ્રુત ચારને પકડવા માટે આપણે શું કરવુ ? ” હું એ ચારે નક્કી આપણા નગરમાં જ રહીને એણે ટ્રાઈકનો આશ્રય લીધો છે. દિવસે ઘરમાં છુપાઇ રાત્રીના સમયે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી બુદ્ધિવાનાને પણ છેતરે છે; કાં તા એનું પુણ્ય પ્રબળ છે. અથવા તા તે દેવતાના વરદાનવાળા હાય એમ જણાય છે.” મ`ત્રીનાં વચન સાંભળી રાજા કંઇક વિચાર કરતા ખેલ્યા, “ ગમે તેવા હાય પણ એને પકડવા તા જોઇએ. નગરીના લેાકેાને એના ત્રાસમાંથી મુક્ત કરવા જ જોઇએ.” પણ એ પકડાય શી રીતે, મહારાજ ? ” 66 Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૪૫ હું જ એને પકડું! ત્રણ દિવસમાં ગમે તેમ કરીને એ ચોરને હું પકડીશ જ.” નિશ્ચય કરીને રાજા મંત્રીએ આગળ બે. બાપુ! આ કામ કરવું આપ રહેવા દે! એના પાપમાં જ એને મરવા દે !” હ પણ મારો પુરૂષાર્થ અજમાવું! જોઉં તે ખરો કે એ ધુત મને કયા વેષમાં ઠગી શકે છે. રાજા ચોરને પકડવાનો નિશ્ચય કરી હાથમાં ખડગ ધારણ કરી સુભટને સૂચના કરતે રાત્રી દિવસ નગરીમાં ફરવા લાગ્યો અને ચારે બાજુ ઝીણવટથી તપાસ રાખવા લાગ્યો, પ્રકરણ ૧૫ મું. નિષ્ફળતા ચલને ભલે ન પાઉસે, દુગ્ધા ભલી ન એક, મંગને ભલે ન બાપશે, જે વિધિ રાખે ટેક.” ત્રણ દિવસમાં મહારાજા વિક્રમાદિત્ય ચોરને પકડવાના છે, એવી વાત કાલી પાસેથી સાંભળી આજ ત્રીજા દિવસની રાત્રી હોવાથી સર્વહર કાલીના મકાનમાંથી નીકળે, રાત્રીને સમયે અદશ્યપણે નગરમાં ફરતે લોકની ગુપ્ત વાત સાંભળતે ચોર એક ધોબીના મકાન આગળ આવ્યા. દેવગે ધોબી આજે રાજાનાં કપડાં ધોવા લાવેલ હેવાથી ને સવારના પાછા આપવાના હોવાથી તે પોતાની બેબણને કહેવા લાગ્યું, “આ આપણુ રાજાનાં કપડાં વહેલી સવારે ધોવાનાં છે માટે મને ઉઠાડજે, કપડાં કીમતી હેવાથી ઓશીકે મુકીને હું સુઈ જાઉં છું.” - Page #169 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને ક્રૌટિલ્યવિજય ધાબી કપડાં ઓશીકે મુકીને નિદ્રાવશ થઇ ગયા. તે વાત ચોરે સાંભળી હતી, એટલે અદૃશ્યપણે મકાનમાં દાખલ થઈ ઓશીકા નીચેથી કપડાં હરી લીધાં. અને ગધેડા ઉપર કપડાં ભરી ચોરે નગરના દરવાજે આવી કહ્યુ, “ અરે પહેરેગીર દરવાજો ખાલ!” રાજાની રજા હિ હાવાથી અત્યારે દરવાજો હુ ઉઘડે ! '” પહેરેગીરે કહ્યું. ' આ રાજાનાં કપડાં ધોવાનાં છે તે જોતા નથી? કાલે આ કપડાં યાઇ રાજાને પાછાં આપવાનાં છે, માટે અત્યારે તે ધાવાંજ પડશે, તેથી જલ્દી દરવાજો ઉઘાડ ! ” કોઇ પણ હિંસાએ દરવાજો નહુ ઉઘડે અત્યારે!” “ તા આ કપડાં અહીંયાંજ મુકીને હુ જતા રહીશ કપડાં ચારાઈ જશે તેા કાલે તારી વાત. ” કપડાં મુકીને ચાલ્યા જતા ધેાખીને જોઇ કપડાં ચોરાવાના ભયથી તે રાજાની બીકથી દવાને દરવાજો ઉઘાડયા. પાછા ફરેલા ધેમાં પાતાના ગધેડાને લઇને દરવાજા બહાર કુવા તરફ ગયા. ૧૪૬ મેાટી પરોઢ થતાં જાગેલા ધામી રાજાનાં કપડાં ધોવા જવાની તૈયારી કરવા લાગ્યા, પણ કપડાંજ ન મળે. શેાધા શાધ કરી સૂમરાણ મચાવી. નજીકમાં ફરતા રાજા ત્યાં આવી પહોંચ્યા. “શું છે? શુ છે? ધીમેથી મેલ!' રાજાને આળખી શાંત થતા ધાણી મેલ્યા, આપનાં કપડાં લાવેલા તે આશીકે મુકીને સુતા તા ત્યાંથી કપડાં કાક ઉપાડી ગયું, બાપુ! .( "" ,, ‘ચૂપ રહે, શાર મચાવીશ નહિ, હું તેની તપાસ કરૂ . રાજા નગરમાં ફરતા દરવાજા પાસે આવ્યા. પહેરેગીરને પૂછવાથી માલુમ પડયું કે, “ કપડાં ગધેડા ઉપર લાદી ધોળી જેવા એક માણસ નગરની બહાર ગયા છે. 2 Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મુ ૧૪૭ દરવાજો ઉઘડાવી રાજાએ પેાતાના ધાડા બહાર દોડાવી મુખ્યા. અંધારી રાત્રે તે કુવા નજીક આવ્યેા. રાજાને આવેલા જાણી ચારે તરફ નજર કરતા તે ચકાર ચાર ચમકયા. એક મેટા પત્થર લાવી તેણે કુવામાં નાખ્યો ને પોતે કુવાની ભાજીમાં છુપાઇ ગયા. ધમકારો સાંભળી કુવા નજીક આવેલા રાજા ચેત્યો “ નક્કી ચોરે મને આવેલા જાણી કુવામાં ભ્રસ્કા માર્યાં, પરંતુ હું તેને કુવામાંથી પકડીશ. છે રાજા ધાડા ઉપરથી ઉતરી પોતાનાં વસ્ત્ર, અલકાર, ખડ્ગ ત્યાં ઉતારી કુવામાં ચારની પાછળ ફક્ત ટુંકા ધોતીયાભેર પડયા. રાજાને કુવામાં પડયા જાણી ચોર મહાર આવી રાજાનાં કપડાં પહેરી ધારુસ્વાર થઇ દરવાજે આવ્યા. દરવાજો ઉઘડાવીને ઘેાડેસ્વારે અંદર દાખલ થઇ દરવાજો અધ કરવાના હુકમ આપ્યા: ફરીને દરવાજો નહિ ઉઘાડવાની સૂચના કરી ધાડેસ્વાર આગળ ચાલ્યા ગયા. માણસનું પુણ્ય જ્યારે જાગૃત હોય ત્યારે ધા દાવ પણ સવળા પડે છે. જગત બધુ તેની હાએ હા ભણે છે, તેની જ રહે ચાલે છે, તેવું ગાયુંજ ગાય છે, ઘેાડેસ્વાર થયેલા સુરે કાલીના મકાન આગળ આવી પેાતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી ઘેાડાને છુટા મુકી દીધા ને રાજાનાં વસ્ત્રાભૂષણ ગ્રહણ કરી કાલીના મકાનમાં દાખલ થયા. રાજાને છેતરીને ચારેલાં રાજવ* કાલીને બતાવ્યાં; સંભાળપૂર્વક મૂકવાની સૂચના કરી સહુ શ્વેતાના શ્રમ ઉતારવા શયનગૃહ તરફ ચાલ્યા ગયા. વાતુ ચાર! તારી ચતુરાઇ ! કુવામાં પડેલા રાજાએ ચારની તપ સ કરી પણ હાથમાં ચારને બદલે એક માટા પત્થરને જોઇ પાતે છેતરાયો જાણી તરત જ ઉપર આવ્યા. બહાર નીકળી જુએ તે પાતાનાં વજ્રાભૂષણ કે અન્ય કાંઇ ન મળે ! રાજા વિલયો થયો છતાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વિક્રમચરિત્ર યાને કોટિ વિજય દરવાજા તરફ દોડયો, “અરે ચાર મનેય છેતરી ગયો ને શું ?દરવાજા પાસે આવી તેણે ઉપરા ઉપરી હાકલ મારી કહયું કે, “હે દરવાન દરવાજો ઉઘાડ! દરવાજે ઉશ્રાડ!” “ અરે ! અત્યારે કે દરવાજો ઉઘડાવે છે ? ) હ વિક્રમાદિત્ય ! હમણું ઘડેસ્વાર થઈને બહાર આવ્યો હતો તે ! ઉઘાડ, ઝટ ઉઘાડ ! ચાર નગરમાં પેઠે છે કે શું ? ” “અરે વાહ ! તારી ચતુરાઈ ! મહારાજા વિક્રમાદિત્ય તે ક્યારનાય ઘોડેસ્વાર થઈને રાજમહેલમાં ચાલ્યા ગયા. વિક્રમાદિત્યનું નામ લઈને મને ઠગવા આવ્યું છે કે શું ?” “અરે, હું જ વિકમાદિત્ય છું, ઉઘાડ ! ઝટ ઉઘાડ ! ” “કામે તેટલી રાડ પાડીશ પણ દરવાજે ઉઘાડવાને મહારાજનો હુકમ નથી ને સુર્યોદય સિવાય દરવાજો ઉઘડશે પણ નહિ, સમજ્યો ? ” દરવાને રોકડું પરખાવ્યું. * “ એ ચોર માર ઘોડા ઉપર બેસી મારાં કપડાં પહેરી મને છેતરીને તેને પણ છેતરી ગયા છે. એ કાંઈ રાજા નથી; રાજા તો હું પોતે છું.” રાજાના અનેક પ્રયત્ન છતાં દરવાને દરવાજો ઉઘાડે નહિ. નિરાશ થયેલૈં રાજા ઠંડીથી કંપતે નજીકના એક મંદિરમાં આવીને સૂર્યોદયના સહ જેતે બેઠે, વાહ, વૈતાળને વશ કરનાર રાજાની આ દશા ! અત્યારે ઠંડીથી બચવાને પાસે એક કપડું પણ ન હતું. સાધનરહિત નિસ્તેજ થયેલા વિક્રમાદિત્યને દેવ શું પરામુખ થયા હતા ? તેની ચતુરાઇની જાળમાં પોતે સપડાઇ ગ. જરૂર દૈવ વિચિત્ર છે. शशि दिवाकरयोर्ग्रहपीडनं, मनभुजंगविहंगमचंधुनम् । मतिमतां च विलोक्य दरिद्रतां, विधिरहा बलवानिति मे मतिः॥ ભાવાર્થ–ચંદ્ર અને સુર્ય જેવા સમર્થ રાહુથી પીડાય Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૪૯ છે. પ્રસાય છે; મદ ઝરતા હાથીએ, ભયંકર ભુજગે અને આકાશવિહારી પંખીઓ પણ બંધનથી બંધાઈ જાય છે; વિદ્વાન પુરૂષ જગતમાં દરિદ્રી જેવાય છે તેનું કારણ એ કે વિધિ હંમેશાં બલવાન છે. પ્રાત:કાળે રાજા નહિ આવેલા હેવાથી કેલાહલ થયે ને રાજમહેલમાંથી સેવકે રાજાની સેવા માટે દેવાદેવડ કરવા લાગ્યા; ભટ્ટમાત્રાદિ મંત્રીઓને બોલાવ્યા. તે સમયે પટ્ટ અશ્વ ફરતે ફરતે પોતાને સ્થાનકે આવ્યું. રાજા વગરના અશ્વને જોઇ મંત્રીઓ વિચારમાં પડયા; “ અરે ! આપણું નરપતિને શું થયું? કાંઇ અમંગલ થયું હશે કે શું ? ” અવંતીમાં તપાસ કરતા અને કલ્પાંત કરતા બધા દરવાજા આગળ આવ્યા. રાજાના ગુમ થવાની વાત આખીય નગરીમાં ફેલાઈ જવાથી લેકે આકુળવ્યાકુળ થઈ ગયા. બધીય નગરી હલમલી ગઈ. ચારે બાજુ રાજાની શેધ થવા લાગી, રાજમહેલમાં તેમજ નગરીમાં બધે શેકની છાયા પ્રસરી ગઈ. રાણુઓ કલ્પાંત કરવા લાગી. રાજાના ગુણે સંભારતા નગરજને પણ રૂદન કરવા લાગ્યા. | દરવાજે આવેલા મંત્રીઓએ દરવાન- દ્વારપાળને રાજાની ખબર પૂછી; નિશા સમયે આપણા રાજા દરવાજે થઈને બહાર ગયા હતા ? આપણુ રાજાને પત્તો નથી, રાજાને બેસવાને પટ્ટ અધ રાજાને ક્યાંય પાડી નાખી રાજમહેલ આગળ આવ્યો છે, તે તું કાંઈ જાણે છે ? ) આપણા રાજા નગર બહાર ગયા હતા, પણ પાછા તુરતજ તેઓ નગરીમાં આવી ગયા છે ને મને મારી રજા વગર દરવાજો નહિ ઉઘાડવાની મનાઇ કરી ગયા છે. ” દ્વારપાળના ખુલાસાથી મંત્રીઓ ચમક્યા. “અરે, રાજા શું ને વાત શું? નકી આપણુ રાજાને છેતરી એ અધ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વિક્રમચરિત્ર યાને કૌટિવિજય ' ઉપર ચાર રાજાનું સ્વરૂપ ધારણ કરી નગરીમાં પેસી ગયા છ આપણા રાજા નથી આવ્યા ? અરેરે ! ગજબ થઇ ગયા ! હું માર્યાં ગયા ! દ્વારપાળ પાક મુકી રડવા લાગ્યા. હું મારી એક વાત સાંભળે ! મને ક્ષમા કરો ! ” ,, “ ખેલ ! એલ ! શી વાત ? રાજા સંબંધી તુ કાંઇ જાણતા હાય તા કહે ! "" ' હું માત્ર એટલું જ જાણું છું કે તે ધારુસ્વારના નગરમાં ગયા પછી ઘેાડીક વારે દરવાજા બહાર એક પુરૂષ આવ્યા. તેણે કહ્યું કે દરવાજો ઉઘાડ ! હું રાજા છું. પણ મેં કહ્યું તું ચાર છે. રાજા તેા હુમણાં જ ધોડેસ્વાર થઇને ગયા. તેણે દરવાજો ઉઘડાવવા બહુ મહેનત કરી પણ તેને ગાળો દીધી તે મેં દરવાજો ઉઘાડયા નિહ. તે પુરૂષ હારીને છેવટે કયાંય ચાલ્યા ગયા હશે. ', દ્વારપાળની હકીકત જાણી દરવાજો ઉઘડાવી મંત્રીઓ બધા પરિવાર સાથે રાજાને શાંધતા બહાર નીકળ્યા. શેાધ કરતાં નજીકના મંદિરમાં રાજાને ખુલ્લે શરીરે, શરીર સંક્રાચીન બેઠેલા જોઈ મંત્રીએ ચમકયા. રાજાના દુ;ખમાં ભાગ લેતા તેઓએ રાજમહેલમાંથી નવાં વજ્ર મંગાવી રાજાને પહેરાવ્યાં, અને કહ્યું કે “ મહારાજ! આ બધું કેમ બન્યુ...? આપ જેવાને પણ એ દુષ્ટ ઠગી ગયા કે શું ? ” '' રાજાએ રાત્રી સધી સર્વ હકીકત બધા સમક્ષ કહી સભળાવી. દ્વારપાળ પણ રાજાના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યા; અન્નદાતા ! મારું અપરાધ ક્ષમા કરે ! ” રાજાએ દ્વારપાળને ક્ષમા કરતાં કહ્યું, “ એમાં તારા પણ શું દોષ ! તું પણ મારી માફક ચારના છળમાં ફસાઇ છેતરા ગયા. ” નિસ્તેજ વદનવાળા રાજા અધારૂઢ થઇ મંત્રી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ્રકરણ ૧૫ મું સાથે પિતાના મહેલમાં આવ્ય; પ્રાત ક્રિયા કરી રાજસભામાં આવી મંત્રીઓ સાથે મંત્રણ કરવા લાગ્યો. તે સમયે દેવદ્વીપ યાત્રા કરવા ગયેલે અસુર અગ્નિવતાલ પણ પિતાનું કામ ત્યાં પુર્ણ થવાથી અચાનક આવી પ્રગટ થયે રજા વિગેરે તેને જોઈ ઘણા ખુશી થયા, “કેમ! તમારી યાત્રા તે સારી થઇને?” રાજાએ વૈતાલની ખબર પૂછી. હા, મજાથી બધુંય અમારું કાર્ય સમાપ્ત થઈ ગયું પણ તમે બધા ઉદાસ કેમ જણાવ છો? ” રાજા અને મંત્રીઓનાં ક્ષેભ પામેલાં હૃદય જાણીને વૈતાલે પૂછયું શું કરીએ? તમારા ગયા પછી એક એવી ઘટના બની છે કે જેના આગળ હું આ બધા મંત્રીઓ અને બધી નગરી લાઈલાજ બની ગઈ છે.' રાજાનાં વચન સાંભળી ચકિત થતે વૈતાલ છે. “એહે! એવી તે શું હકિકત બની છે કે જેને સામનો કરવાની કોઈનામાં શક્તિ નથી ? " • તમારા ગયા પછી, નગરીમાં એક ચેર ઉત્પન્ન થયે છેતે સારાય નગરને ત્રાસ પમાડવા અને તેમજ ભ૯મીત્રાદિક બુદ્ધિાંતોને પણ સતાવી રહ્યો છે, ભિન્ન ભિન્ન સ્વરૂપને ધારણ કરતો, અદશ્યપણે શહેરમાં ફરતે તે કેઈ. નાથી પકડી શકાતો નથી. એની આગળ અમે બધા હારી ગયા છીએ, વૈતાલ ! ” રાજાની આવી વાતથી આશ્ચર્ય પામતે વૈતાલ છે; હું ત્રણ દિવસમાં એને પકડી તમારી આગળ હાજર કરીશ.” ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરી વૈતાલ હાથમાં ખગને ધારણ કરતા નગરીમાં ચેરની તપાસ કરવા લાગ્યું. અદ્ભુત ચાર સર્વહરના એકએક્થી અધિક પરાક્રમ સાંભળી કાલી આ ચોરની અદ્દભુત શક્તિથી આશ્ચર્ય Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પામતે વિચાર કરવા લાગી, “અરે, આ તે કઈ દવ છે કે વિદ્યાધર ! ખર્પરક જેવાને હણુ નાખનાર વિક્રમાદિત્યને પણ છેતરીને તેમનાં વસ્ત્રાભૂષણ પડાવી લા ! નથી સમજાતું કે આ કેણ છે? 9 “કેમ મહાકાલી ! શું વિચાર કરે છે? નગરીમાં નવી નવાઈ છે કઈ?” સર્વહરે તેના વિચારમાં ભંગાણ પાડયું. - “હું તારે જ વિચાર કરું છું. તું તે દેવ છે કે વિદ્યાધર તારી પાસે તો અદ્દભુત વિદ્યાઓ રહેલી છે કે જેનાથી તે બધી નગરીને લુંટે છે ! ” “ શક્તિ વગર તે આવાં કઠીન કામો થતાં હશે વળી ?” “તારી વાત ખરી છે, સર્વહર! તારું નામ તારી ફોઈએ બરાબર રાખ્યું છે. તે સર્વનું અને રાજાનું પણ હરણ કરનારો છે! કાલીની વાત સાંભળી સર્વહર હ. કાલીને ક્યાં ખબર હતી કે પોતે કેણુ છે. “હશે જવા દે એ વાત ! નગરમાં હાલમાં નવીન શું છે તે મને કહે ! ” હવેની વાત કઠીન છે. તારી શક્તિ હવે ત્યાં ચાલવાની નથી, હવે ખબર પડશે કે તારી શક્તિ કેટલી છે ! ) - “કેમ એટલું બધું શું છે?'' સાંભળ જરા! રાજાએ વશ કરેલે અગ્નિવેતાલ દેવ કાલે દેવદ્વિીપથી આવી ગયું છે, આજસુધી તે જાતે ન હતું તેથી જ તું ફાવી ગયો છે. તેણે ત્રણ દિવસમાં ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરી છે, અને પકડીને રાજાની સામે ખડો કરવાની શરત કરી છે, ” એથી શું ? એ શું મને પકડશે? જેવા માગશે તેવા દેવાશે ” અરે ] એ દેવશક્તિથી પણ તું ભય પામતો નથી? Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૫૩ પેાતાના જ્ઞાનથી તને અહીં જાણીને અહી આવી તને તે મને પકડે તે આપણી શી વલે થાય ? ” “ એનાથી કાંઈ થવાનું નથી. તું જરાય ગભરાઇશ હિ, કાલી ! હું એવુ' કરીશ કે જેથી તને ને મને સુખ થશે; પછી કાંઈ ! સહરનાં વચન સાંભળી કાલી વિચારમાં પડી ગઇ. દેવતાની શક્તિથી પણ નહિ ડરનારા આ કાણ તુરી? નક્કી આ કાઈ ઘણી વિદ્યાશક્તિવાળા વિદ્યાધર કે માનવી હશે; પણ એવાઓને રાજા વિગેરેને પીડા કરી નગરીને ત્રાસ આપવાની શી જરૂર? ” ,, કાલીન વિચારમાં વહેતી મુકી ત્રીજા દિવસની રાત્રીએ સુર કાલીના મકાનમાંથી નીકળ્યે; અદૃશ્યપણે નગરમાં ભખતા વૈતાલની સન્મુખ આવ્યા વૈતાલને પોતાની સન્મુખ ચાલ્યા આવતા ઊઈ અદ્રશ્ય રહેલા તે સહરે વૈતાલના હાથમાંથી ખડગ હરી લીધું. પાતાનુ ખડ્ગ અચાનક ગુમ થવાથી વેતાલ ચમકયા; ચારે બાજુએ નજર કરી પણ કોઇને જોયા નં. સહુરતા પ્રબળ પુણ્યથી વેતાલ જ્ઞાનથી પણ જાણી શકયા નહિ, વ્યાકુળ બનેલા વૈતાલ ત્રણ અહારાત્રી પૂર્ણ થવા છતાં ચોરને પકડાયા વગર રાજા પાસે પાછા આવ્યું. સહુર પણ વૈતાલનું ખડ્ગ હુરી નગરમાં ફરતા પેાતાને સ્થાનકે ચાલ્યેા ગયા. એ ખડ્ગ કાલીને હવાલે કરી ટુંકાણમાં તેને ઇતિહાસ કહ્યો. તેના અદ્ભુત પરાક્રમથી કાલીના આનંદનુ તે પૂછ્યુ... જ શું? રાજા પાસે આવેલા વૈતાલ આલ્યા; રાજન ! આ અદ્દભુત પુણ્યપ્રભાવવાળા હોવાથી મારી શક્તિ ચાલી શકતી નથી. મને લાગે છે કે હુવે એ કાઇનાથી પકડી ચોર કે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય શકાશે નહિ, માટે તેને પ્રગટ કરવા બીજે કઈ ઉપાથ કામે લગાડવું જોઈએ.” વૈતાલનાં વચન સાંભળી રાજાએ મંત્રીઓ સામે જોયું. મહાસત્ત્વશાલી ચારને પકડવા માટે નગરીમાં ઘણું કરાવીએ કે જે ચેરને પકડાવી આપશે તેને રાજા પોતાનું અધ રાજ્ય આપશે.” રાજાની એ વાત મંત્રીઓએ માન્ય કરી. “ભલે એ રીતે પણ જે ચોર પકડાઈ જાહેર થાય તે આખા નગરની આફત દૂર થાય.” રાજાની પહ-ઘોષણા નગરમાં જ્યાં ત્યાં જાહેર થવા લાગી. રાજસેવકે પટહુ વગાડી કહેવા લાગ્યા કે, “જે કેઈચારને પકડી આપશે તેને રાજા પોતાનું અધ રાજ્ય આપશે.” જે મતિ પીછે નીપજે, સે મતિ પહેલાં હોય; કાજ ન બગડે આપણે, દુર્જન હસે ન કેય. પ્રકરણ ૧૮ મું. કૌટિલ્યવિયે “પવન ફરે વાદળ ફરે, ફરે નદીમાં પુર; ઉત્તમ બેલ્યા નવી ફરે, પશ્ચિમ ઉગે સૂર. રાજસેવકે પટ વગાડી ઉદુષણું કરતા વેશ્યાવાડા તરફ આવ્યા. પટહ વગાડી ત્યાં પણ તેમણે ઉદ્ઘેષણ કરી. પટહને અવાજ સાંભળી સર્વહર ચમક કાલીને બોલાવી એણે પુછયું, “શું છે આ? કાંઈ જાણવા જેવું છે કે નકામું?” “હા! તારા લાભનું છે. પયહ વગાડી રાજસેવકો Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મુ ૧૫૫ રાજાની આજ્ઞા જાહેર કરે છે કે, જે કાઇ ચારને પકડી આપશે તેને શજા અધ રાજ્ય આપશે. "" “તા જા, પાહુના સ્પર્શ કરી મને રાજા આગળ જાહેર કર, ને અધ રાજ્ય મેળવી તું સુખી થા !” “ અરે ના ! ના! એ અર્ધ રાજ્યના લાભ કરવા જતાં મારી લક્ષ્મી પણ જતી રહે ! પાતાનું કાર્ય સિદ્ધ થતાં રાજા મારાં ઘરબાર પણ તારાજ કરે! રાહ વાજાને વાંદરાં એ તા!”કાઇનાં થયાં નથી ને થવાનાં નથી. તારે જરાયે ભય રાખવા નહિ. તું તારે પહુને સ્પર્ધા કર, હું બધુંય સારૂ કરીશ, ' સહરનાં વચન સાંભળી લાલચને વશ થયેલી કાલીએ રાજસેવકો પાસે જઈને પહના સ્પર્શ કર્યાં. પાતાનુ કાર્ય સિદ્ધ થવાથી રાજસેવકાએ રાજસભામાં આવી રાજાને બધી વાત નિવેન કરી. રાજા મત્રીઓ સામે જોઇ વિચારમાં પડયા. “કૃપાનાથ ! શું વિચાર કરે છે ? વેશ્યાચારને પકડાવી આપે તેા. એથી રૂડય બીજી શું? '' મંત્રીઓ ખુશી થયા પણ ભરૃમાત્રે રાજાની વિચારશ્રેણિ તાડી; “ એ વેશ્યા જો ચારને પકડી આપે તેા તેને રાજ્ય શી રીતે આપવું ? મેાટી વિચારવાની વાત છે એ તા!” “ એમાં વિચાર કાંઇ નથી કરવાના મહારાજ ! ચારને પકડી એને શિક્ષા કરી એક વખત એના પાપના બદલા તા એને આપા ! તે પછી વેશ્યાની વાત. ” - પછી વેશ્યાની વાત તે રહી જ ને! આ તા ધર્મ સર્ટ ! છ “ એના પણ ઈન્સાફ થઇ શકશે. આપ એ વેશ્યા સાથે પાણિગ્રહણ કરા એટલે એ રાજ્ય લક્ષ્મી પણ આપતીજ ! ” Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય ભટ્ટમાત્રે રસ્તો બતાવો. એ કેમ બને? એ નીચ હલકી વેશ્યા સાથે મારાથી પાણિગ્રહણ શી રીતે થાય ? મારી ઈજત આબરૂ સર્વેનું તે તો સારી રીતે લિલામ થાય.” “હીનજાતિ સાથે પણ રાજાએ લગ્ન કરી શકે છે. એવું થતું આવ્યું છે ને થાય છે. રાજાને એમાં કોઈ દોષ નથી. પ્રસંગને અનુસરી કરવું એ તો રાજનીતિ છે. શાસ્ત્ર પણ કહે છે કે विपादप्यमृतं ग्राह्यममेध्यादपि कांचनम ! अधमादुत्तमां विद्या स्त्रीरत्नं दुष्कुलादपि ।। ભાવાર્થ_વિષમાંથી પણ અમૃત ગ્રહણ કરવું, માટીમાંથી સુવર્ણ પડયું હોય તો તે પણ ગ્રહણ કરવું, નીચ જન પાસેથી ઉત્તમ વિદ્યા લેવી, તેવીજ રીતે નીચ કુલમાંથી સ્ત્રીરત્ન પણ લેવું. તમને રૂચે તેમ કરે!” રાજા વિક્રમાદિત્યે મંત્રીએની વાતને અનુમતિ આપી. મંત્રીઓએ રાજસેવકેને કાલી વેશ્યાને હાજર કરવા માટે રવાને કર્યા. ગુણિકાને ઘેર સવારમાં કેટલાક દિવસ ચડયે છતે રાજસેવક હાજર થઈ કહેવા લાગ્યા, “ચાલ, કાલી! તને રાજા બેલાવે છે. રાજાની આગળ ચારને હાજર કર! પહેલાં તારા દેહને તો રજી કર !” પોતાને બોલાવવા આવેલા રાજસેવકે જેઈ વેશ્યા ચમકી; “ અરે ! મેં વળી ક્યાં આ આફત વહેરી? મારા કયા ભેગ લાગ્યા કે પેલા ધૂર્તના કહેવાથી પેટને સ્પર્શ કર્યો? અરે ભગવન! છેલ્લી મારી વારી પણ આવી શું ? મારૂ હવે શું થશે?” - મનમાં કલ્પાંત કરતી વેશ્યા નિશ્ચિત પહેલા સર્વર Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૧૫૭ પાસે દેડી આવી તેને ઢંઢળવા લાગી, “ઉઠ! મુવા ઉઠ! હજી નફકર થઈને સૂતા છે શું? જે તે ખરે જરી આંગણે ઘાડ આવી છે તે !” હાવરી હાવરી કાલીને જઈ જાગૃત થયેલો ચાર મનમાં જરાક હસ્ય, “અરે આવું છું, ગભરાય છે શું એમાં ?” તેનું ન ફકરૂં વચન સાંભળી ગભરાએલી વેશ્યા બેલી; મને ભેળીને ભેળવી પટહુને સ્પર્શ કરાવી હવે સુખે પિઢતાં લાજ નથી? રાજાનો પણ તેને ભય નથી શું ? જા, હવે રાજાની પાસે આ સેવકની સાથે! ” રાજસેવાની ઉતાવળથી વેશ્યાએ તાકીદ કરેલે ચાર નાહી ધરી પરવાર્યો. બરાબર મધ્યાહુ સમયે તે તૈયાર થયે; “ચાલ ! મારી સાથે તું પણ ચાલ ! ” અરે, ભુંડા ! મને કાં આપદામાં નાખે છે? તું તારે એકલો જા! તારા ગુન્હા કબુલ કરી નૃપની આગળ જાહેર થા ! ) “ અરે પણ નિર્ભય થઈને તું મારી સાથે ચાલ તે ખરી ! ) - હાથે કરી કુવે પડવા હું નથી આવવાની ! તારા જેવાના વિશ્વાસમાં હું નથી ફસાવાની ! સમજે? હાય! હાય! હું શું જાણું કે તારા જેવા મનુએ પોતાના આશ્રિતોને જ ફસાવતા હશે તે !” કાલી વલેપાત કરવા લાગી, “આને પકડી જાઓ, આજ ચાર છે, એ મુ મારે ઘડો લાડ કરવા માગે છે કે શું ? ” અરે તું ભલી થઈને મારી સાથે ચાલ તો ખરી !” ચારે એને સમજાવવા માંડી. ચારની સમજાવટથી વેશ્યા ભાવી ઉપર આધાર રાખી તેની સાથે જવાને તૈયાર થઇ. રાજાનાં વસ્ત્રાભરણ તેમજ બર્ગને ધારણ કરી તે ચાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજસેવાની સાથે ચાલ્યા. માગ માં ચારના અદ્દભુત સ્વરૂપને જોઈ લાકા કઇ કંઈ વિચાર કરતા, પાતપાતાનાં કા પડતાં મુકીને સ્ત્રી કે પુરૂષો તેને જોવાને ઉલટાં, નદીના પૂરની માફક વસ્યા આવતા લેાકેાના સમુદાયમાંથી મુશ્કેલીએ જગા કરતા સેવકે ચારને લઇને રાજદરબારમાં આવ્યા. લાકા તા આ સુંદર બાળકને જોઈ મનમાં અનેક વિચાર કરતા હતા; શું શજા આ આળકને મારી નાખશે? આવા સુંદર છતાં આ બાળક ચારી કરતાં શીખ્યા ? વાહ વિધાતા! તું ગુલામમાં પણ કાંટા સરજી શકે છે. કસ્તુરીને કાળી બનાવી શકે છે. ગુણમાં પણ કાષ સ્થાપન કરવા તે તારા સિવાય કાણ કરી શકે? ” 66 " કેટલાક વિચાર કરતા કે, રાજા આને શું પેાતાનુ સર્વ રાજ્ય આપશે ? અગર આપે પણ ખરા! પ્રસન્ન થયેલા રાજા શું શું નથી કરતા ? ” ( લાગ્યા, અરે, અકાળે આ ચાર આશ્રય આપનારી આ વેશ્યાની પણ કોઈ વળી કહેવા તા ભરશે, પણ જે આને મૂરી વલેહુ થશે. છ ભિન્ન ભિન્ન લેાકવાયકાને સાંભળતા ચાર વેશ્યા સાથે રાજદરબારમાં આવી પહોંચે; રાજાની આગળ રાજસ ભામાં ચોરીના માલ-વજ્રાભરણના ઢગલા કરી રાજાને નમીતે બે હાથ જોડીને ઊભેા રહ્યો. એ સુંદર આકૃતિવાળા ચોરને જોઈ રાજા વૈરભાવ ભૂલી ગયા. એના અંતરમાં કાંઇક અથ્ય ભાવના જાગૃત થઇ. “ અરે ચોર! તુ કાણુ છે? કયાંથી આવ્યા છે? કાના પુત્ર છે ? મારી નગરીને શા માટે તું સુરે છે ? ” રાજાએ ચોરને પૂછ્યું. પ્રતિષ્ઠાનપુરથી આવુ છુ, મહારાજ!” એ ચોરબાળકે ધડાકા કર્યા. પ્રતિષ્ઠાનપુરનું નામ સાંભળતાં રાજા ચોકયા. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૧૫૯ શું તું પ્રતિષ્ઠાનપુરથી આવે છે? તું કે બાળક છે? ત્યાંના રાજાને તું ઓળખે છે ત્યારે? “હા મહારાજ ! પ્રતિષ્ઠાનપુરનરેશ શાલિવાહન માટે આપ પૂછે છે ને?” એ અદ્દભુત બાળક નિડરતાથી બોલ્ય. હા, ભાઈ! તે સિવાય તું રાજાના આત્મીય જનને પણ ઓળખે છે કે શું ? ” કેમ નહિ? મહારાજ શાલિવાહનને નરÀષિણી સુકુમારી નામે પુત્રી હતી તેને પોતાના સાત ભવની વાત સંભળાવી છેતરીને પિતાને વીર માનો કેઈ પરદેશી પોતાને દેવ તરીકે ઓળખાવી પરણી ગયે.” એ સુંદર બાળક જરા હ, બધી સભા બાળકને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. “આ તે બાળક કે જાદુગર? 5 પોતાની વાત સાંભળી રાજા પણ હસ્ય. પછી શું ? ” રાજાએ આતુરતાથી મસ્તક ધુણુંવતાં પૂછયું, પછી શું કૃપાનાથ! એ બિચારી નિર્દોષ અને પોતાને આશ્રયે રહેલી બાળાને ગર્ભવતી જાણી એક દિવસ એને દેવે જે પતિ તે જ રહ્યો.' ઘણું જ ખરાબ એ તે! 5 સભામાંથી અવાજ આવે, પિતાને મળતી આવતી વાત સાંભળી રાજા વિક્રમાદિત્ય જડ જે થઈ ગયે, “આ બાળક પોતાને ઈતિહાસ શી રીતે જાણે?” આગળ શું થયું?” રાજાએ પુછયું. પછી તો મહારાજ ! એ દગાર પતિના વિજેગમાં બાળાએ અનેક વલોપાત કર્યા, રૂદન કર્યા છેવટે એના માતપિતાએ સમજાવી અને શાંત કરી, પતિના વિજોગે પતિને સંભાતી બાળા દુખે દિવસે વ્યતીત કરવા લાગી. » Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય “એ દેવે ફરિને એની સંભાળ પણ ન લીધી !” વચમાં વિક્રમાદિત્ય બોલે, “ના! એ ધુત્ત એને છેતરીને ચાલ્યો ગયે. બીજી અનેક મહર રાજ્યશ્મીમાં લેભાઇ એને ભૂલી ગયે. ” એ બાળક મુદ્દાસર બેલતે ગયો. “હા, પછી ? ” રાજાના પુછવાથી બાળક બો; “ પછી એ મર્ભવંતી બાળાને પુર્ણ માસે એક મનોહર દેવકુમાર સરખે દેવકુમાર નામે પુત્ર થયે, કેમે કરીને તે પુત્ર મારા જેવડો થા. 23 એ દેવકુમાર પુત્રને તું ઓળખે છે? તે સિવાય તું આવી રહસ્યમય હકીકત શી રીતે જાણે હા, કૃપાનાથ! હું એને કેમ ન ઓળખું? એ ને હું એકજ છીએ, એજ દેવકુમાર એક દિવસ અવંતીમાં આ ને પોતાના પરાક્રમથી આજે તે આપની આગળ હાજર થયે છે ! ” રાજા વિક્રમાદિત્ય પોતાના પુત્રને ઓળખી હર્ષથી હર્ષિત થયો છતો સિંહાસનથી ઉતરી પુત્રની પાસે આવી તેને ભેટી પડયો. આ અભુત બનાવથી રાજસભા સહિત મંત્રીઓ આશ્ચર્યચકિત થયા, ચારમાંથી પિતાપુત્રનું મિલન જાણી સવે ચકિત થયા, “પુત્ર! એ દેવ બનેલ પુરૂષ બીજે કઈ નહિ પણ હું પોતેજ વિક્રમાદિત્ય !” રાજાએ એ ભેદને સ્ફોટ કર્યો. હા, પિતાજી! હું તો ક્યારનોય આપને ઓળખી ગયે છું! આપના સિવાય આવાં પરાક્રમ બીજે કશું કરે?” ઠંડે કલેજે દેવકુમાર છે . દેવકુમારના શબ્દથી આશ્ચર્ય પામતો વિક્રમાદિત્ય Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૧૬૧ બે “અહીંયાં હું પોતેજ છું એવું તેં શા પરથી જાણ્યું? પેલા ભારવટ્ટ ઉપર લખેલા આપના અક્ષર ઉપરથી વળી એ બે શ્લેક વાંચી આપની સ્થિતિ હું સમજી ગયો. પછી તે આપની તપાસ કરવા, હું અવન્તીમાં હાજર થયો. દીકરા ત્યારે તું તે મારા કરતાંય સવારે થયે, અમારા કરતાં અધિક તું કેની સહાયથી થયે?” રાજાએ આતુરતાથી પુત્રની શક્તિ જાણવાની ઈન્તજારી બતાવી. પિતાજી! નગરી બહાર રહેલી દેવીચંડિકાના પ્રાસાદથી ! તેમના વરદાનથી રૂપપરાવતિની અને અદશ્યકારિણી એ બે વિદ્યાઓ સિદ્ધ કરીને તમારા જેવા મહાપુરૂ થી પણ હું દુઃખસાધ્ય થયે” દેવકુમારનાં વચન સાંભળી બધી સભા રાજી થઈ અને ચેરના સકંજામાંથી આજથી બધી અવંતી મુકત થઈ ચોરને શિક્ષા કરવાની વાત તે હવે હવામાં ચાલી ગઈ. રાજાએ પુત્રનું નામ એના અ૬ભુત ચરિત્ર ઉપરથી વિક્રમચરિત્ર રાખ્યું. રાજા વિક્રમાદિત્યે વેશ્યાને વસ્ત્રાભરણ આપી તેનું માનસન્માન વધાર્યું; નગરનાયિકા ને મુખ્ય વેશ્યા બનાવી આઠ ગામ ઈનામમાં આપ્યાં, રાજાની કૃપા મેળવીને કાલી પ્રસન્નતાથી પોતાને અવાસે ચાલી ગઈ. રાજસમા બરખાસ્ત થતાં મંત્રી વિગેરે પિતપોતાને સ્થાનકે ગયા. રાજાએ તલારક્ષક વિગેરેનું જે ધન લુંટાયું હતું, તે બધું તેમને પાછું આપી દીધું, ને દેવકુમારને લઈ તે અંતઃપુરમાં ગયો. ના િત, સિદી પતિ ચિન્ ? सहव दाभिः पुत्रारं यहति गर्दभीः ।। ભાવાર્થ એક પરાક્રમી પુત્રને જન્મ આપી સિંહણ નિર્ભય થઈને સૂઈ જાય છે. ત્યારે દશ દશ પુત્રોની સાથે ૧૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાતે કૌટિલ્યવિજય ૧૬૨ ગધેડીને ભાર વહન કરવા પડે છે. રાજમહેલમાં આવેલા રાજા પુત્રને જોઇ ખુશી થા મા; - હે પુત્ર ! પ્રતિષ્ઠાનપુરથી આવીને સીધે તું મારી પાસે આવ્યો હેત તા ? નકામા કાલવિક્ષેપ કર્યો ને બધી નગરીને તે હેરાન કરી, ઝ પિતાજી! મારી નિર્દોષ માતાને હગીને તમે પરણ્યા અને તેને છેતરીને તમે અહીં આવ્યા. હવે હુ પછવાડે અહીં આવીને તમારી સભામાં નમાલા થઇને ઉભા રહુ ને હું તમારો પુત્ર છું એમ કહું એ તમારા જેવા અલવાન પુરૂષને શરમાવનારૂં તેા ખરૂ જ ને !” “ પણ તેથી શું? તુ મારા પુત્ર છે. પુત્ર પિતા પાસે જાય એમાં વાંધે. પણ શું ?” - તમારા જેવા વીરાના પણ વીર ગણાતા પુરૂષાની પાસે નમાલા આવીને ઉભા રહેવું એના કરતાં કાંઇ ચમત્કાર કરીને આળખાણ આપવી એજ ઠીક. પતાજી ! તમે મારી માતાને ગીતે છેતરી ગયા, તે મારે પણ મંત્રી સામત, ગુણિકા અને આપ સહિત સને ઠંગીને ખરાખર વ્યાજ સાથે અા લેવા જોઇએ; અને તેથી લીધે કેમ ખરૂને ? ખરૂ છે પુત્ર ! તારી માતાને મેં પરણીને છેડી એ કાંઇ સારૂં કર્યું" નથી. એ કપટકળા કાંઇ ઠીક કરી નહિ, ઝ એમ ખાલી રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યા. "" હશે, પિતાજી, એ બધે! કતા પ્રભાવ છે. તમારો એમાં શુ દાષ છે ! પણ હવે આરી માવાને મારે તેડવા જવું જોઇએ. કારણ કે પ્રતિજ્ઞા કરી હતી, કે પિતાને મળી જરૂર તને તેડવાને આવોશ. તેથી મારી માતા સિવાય અહીં મારાથી ભાજન પણ લઇ શકાશે નહિ, આ પ્રમાણે કહી પિતાની રજા મેળવી વિક્રમચરિત્ર Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૧૬૩ મંત્રીઓ, સામત અને રાજસૈનિકની સાથે માતાને નમવાને પ્રતિષ્ઠાનપુર આવ્ય, માતાના ચરણમાં નમી શાલિવાહન ભૂપતને ને રાજકુટુંબને હર્ષનું કારણ થયે. અવંતીમાં કરેલા પરાક્રમની વાત માતા પુત્રે સવિસ્તર કહી સંભળાવી પુત્રના પરાક્રમની વાત સાંભળી માતાના મનમાં કેટલો હર્ષ તે હશે વારૂ ! કેટલાક દિવસ પછી શાલીવાહન મહારાજાની રજા લઈને વિક્રમચરિત્ર માતાની સાથે પોતાના પરિવારને લઈ અવંતી તરફ ચાલ્ય, અવંતીનગારીની સમીપે આવી પહોંચ્યાની રાજા વિકમને ખબર પડવાથી, રાજાએ સામે આવીને સ્ત્રી અને પુત્રને મારો પ્રવેશ-મહેન્સવ કર્યો. એ માળવાની રાજધાની ઇંદ્રની સ્વર્ગપુરી સમી મહુર અવંતીને જોઈ રાજપત્ની સુકુમારી અત્યંત રાજી થઈ. ક્ષીપા નદીના રમણીય પ્રદેશ અને અવંતીની બહારનાં ઉઘાને સુકુમારને ઘણાંજ રમણીય લાગ્યાં. આ નરષિણીને હર્ષભરી આંખે લાકે જેવા લાગ્યાં. જેના પુત્રે પોતાના પરાક્રમથી નગરીને સ્તબ્ધ કરી હતી, તેની માતા સુકુમારીને જવાને નગરનાં ન નારી હર્ષથી ગાંડાં થઈ ગયાં. નગરીના આશીર્વાદ ઝીલતી રાજમાળા સુકુમારો રાજમહેલમાં આવી પચી, રાજાએ સાત ભૂમિનો રમણીય મહેલ તેના નિવાસ માટે આ . પત્ની અને પુત્રને મેળવી રાજા સુખ નાં જતા એવા કાલને પણ જાણતા નહિ. ન્યાયથી પ્રજાનું પાલન કરતો રાજા દીન-ખી અનાથોને સહાય કરેતો પિતાને કાલ વ્યતીત કરતો હતે રાજ વિકમ પરોપકારમાંજ હમેશા તત્પર રહેવાથી જગતમાં પરદુ:ખભંજન કહેવાયો, “ જબ તું આ જગતમાં, જગત હસે તુમ રેય કરણી ઐસી કર ચલે, તુમ હસે જગ રેય. » Page #187 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રકરણ ૧૯ મું સુવર્ણ પુરૂષ “ કાજળ તજે ન શ્યામતા, મેતી તજે ન વેત, દુર્જન તજે ન કુટિલતા, સર્જન તજે ન હેત.” આ સંસારના સુખમાં મશગુલ થયેલા રાજાએ એક દિવસ કે વિદ્યાસિદ્ધ શિલ્પી-કારીગરોને સન્માનપૂર્વક બેલાવી અપૂર્વ અને અદ્દભુત કાષ્ટનું સિહાસન કરાવ્યું. ઉંચી જાતિના કાષ્ઠમાંથી રાજાએ સંહાસન બનાવ્યું હોવાથી કારીગરોએ એમાં હીરા, માણેક, રત્ન, સુવર્ણ વિગેરે જોડીને અદ્દભુત બનાવી પિતાની વિદ્યા સફલ કરી. એ સિંહાસનને બત્રીશ પુતળીઓ મુકેલી હતી, દેવબાળાસમી મનહર એ બત્રીશ પુતળીઓ-શાલિભંજિકાઓ કાલે કરીને દેવતાઓથી અધિષિત થવાથી સિંહાસન ઉપર આરૂઢ થયેલે રાજા વિક્રમાદિત્ય દેવતાઓને પણ દુય થયે હતો. જગતમાં તે અદ્દભુતથીય અદ્દભુત કાર્ય કરતો હતો. એ બત્રીશે પુતળીઓ રાજાના અનેક કાર્યમાં સહાય કરવા લાગી. આ અદ્દભુત સિંહાસનથી તુષ્ટમાન થયેલા રાજાએ કારીગરોને ખુબ સંતુષ્ટ કરી રવાને કર્યા. દિનપ્રતિદિન અદ્દભુત સિંહાસનથી રાજાની ખ્યાતિ જગતમાં વધવા લાગી, “શું સ્વર્ગના રાજા ઈન્દ્ર પ્રસન્ન થઈને આ દેવાધિષ્ઠિત સિંહાસન રાજાને ભેટ આપ્યું કે વિદ્યાધર કિન્નર વા ગંધ ભેટ આપ્યું ! રાજાની આગળ દરરોજ પ્રાત:કાળના કેઈક ગી એક સુંદર ફળ ભેટ મુકીને ચાલ્યો જતો હતો. રાજાએ ફળ બહારમાં ભેગાં કરવા માંડયાં. વરસ દિવસ થવા આવ્યા છતાં એ ક્રમ ચાલુ રહ્યો હોવાથી એક દિવસે રાજા Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મુ ૧૬૫ વિક્રમાદિત્યે યાગીએ મુકેલુ ફળ હાથમાં લઇને ભાગ્યું તા તેમાંથી એક રત્ન નીકળ્યું. રત્નને જોઈ આશ્ચય પામતા રાજા આયે; “ હું ચોગીરાજ ! આવું રત્નમય ફળ ભેટ કરવામાં તમારા ગુ ઉદ્દેશ છે ? ” " * રાજન્ ! આજના ફળમાં નહિ કિંતુ વર્ષ દિવસથી આવતાં સવેળામાં આવાં અમૂલ્ય રત્ન રહેલાં છે.” ચેાગીના ધનથી આશ્ચર્ય પામતા રાજાએ ભ’ડારમાંથી મળ્યાં ફળ મગાવી તેમાંથી રત્ના કઢાવ્યાં. એ રત્નાને ફળમાંથી બહાર કાઢી રાજા બાહ્યા; “ કે હે યેગીરાજ તમેા પણ આમ આ પ્રકારની ભેટ કરે છે? 66 મહારાજા ! રાજા, દેવતા, ગુરૂ, ઉપાધ્યાય અને જૈશ એમની પાસે ખાલી હાથે જવુ' નહિ. પરંતુ એમની પાસે ફળ લઇને જવાથી ફળની પ્રાપ્તિ થાય છે.” યાગીએ ખુલાસા કરવા માંડયા. “તમારે શું કાર્ય છે તે કહેા, યાગીરાજ!” રાજાએ મુદ્દાની વાત કરી. ! રાજન્ ! હું આજ કેટલાક સમયથી એક અપૂ વિદ્યા સિદ્ધ કરવાને મંત્રની સાધના કરૂં છું. પણ કુશળ ઉત્તરસાધક વગર મારી વિઘા સિદ્ધ થતી નથી. તા હૈ સાહુસિ ! વીર ! તમે મા ઉત્તરસાધક થાઓ; જેથી મારે પ્રયત્ન સફળ થાય.” યાગીએ પાતાનું કાર્ય કહી સભળાવ્યું. રાજાએ યાગીનું વચન અંગીકાર કર્યું અને પેાતાનુ કાર્ય સિદ્ધ થવાથી સ્થાનકના નિર્દેશ કરી રાતના રાજાને આવવાનું આમંત્રણ આપી યાગી ચાયા ગયા. દિવસના કાર્યથી પરવારી નિશાનું સામ્રાજ્ય વિસ્તાર પામે છતે રાજા એક ખડગ માત્ર લઇને ગુપચુપ ચેગીની યા તે ચાલ્યા ગયા. Page #189 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અત્યારે રાત્રીની શરૂઆત થતો હતી. રાજા આવ્યા ત્યારે યાગી માટા વવૃક્ષની નીચે અગ્નિકુંડ તૈયાર કરી ખેરનાં લાકડાંને સળગાવી જ્વાળાઓ પ્રગટાવતા હતા. એ અગ્નિની જ્વાળાઓના તેજમાં ક્રિયા કરતા ને ધ્યાનમાં એડેલા ચેાગીને રાજાએ જોયા, રાજાને જોતાં ચેાગીએ વડલાના ઝાડ ઉપર રહેલા મનુષ્યના શમને લાવવાની આજ્ઞા કરી અને પુન: ધ્યાનમાં લીન થઈ ગયા. યાગીનાં ચન સાંભળી રાજા એ મેટા વૃક્ષ ઉપર ચઢો. પેલા મૃતકની પાસે જઈ વૃક્ષની શાખા સાથે માંધેલા તેના બંધ કાપીને રાજાએ શબને જમીન ઉપર નાખ્યુ તે તેનો પાછળ રાજા વિક્રમાદિત્ય પણ ઉતરી પડયા. રાજા જમીન ઉપર આળ્યે, એટલે મૃતક પાછું તુરત જ વૃક્ષની શાખાએ જઇને ચાયું. આશ્ચર્ય ચક્તિ થતા રાજા મૃતકને લેવાને ફરી વૃક્ષ ઉપર્ ચઢયા, તે મૃતકને લઇને નીચે આવ્યા ને પાછુ મૃતક ઝાડ ી ડાળીએ જઈને વળગ્યું. વારંવાર રાજા મૃતકને જે કરવાના પ્રયત્ન કરતા, પણ શમ રાજાના હાથમાં રહેતુ નહિ. આ વિષય સ્થિતિ જોઈ વૈતાલ તરત જ ત્યાં પ્રગટ થયા. વૈતાલ પેલા વૃક્ષની ડાળીએ વગેલા મડદામાં પ્રવેશ કરીને એયે; હું અવતીના ! સાંભળે!! 66 ૧૬ गीतशास्त्रविनोदेन कालो गच्छति श्रीमताम् । व्यसनेन हि मूर्खाणाम्, निद्रया कलहेन वा ।। ભાવા-કાવ્ય, શાસ્ર અને સંગીતના વિનોમાં બુદ્ધિમાન પુરૂષો પાતાનો કાલ વ્યતીત કરે છે; ત્યારે સુખોઆનો સમય પ્રમાદમાં, નિદ્રામાં કે કલેશમાં જ વ્યતીત થાય છે. 66 અત્યારે મધ્યરાત્રી થતી હાવાથી નિશાનો સમય Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ -= =- - ~ --- ------ પ્રકરણ ૧૯ મું વ્યતીત કરવા હું તમને આશ્ચર્ય કરનારી મનહર કથા કહું છું, તે હે ભૂમિનાથ ! તમે સાંભળે.” મૃતકના જવાબથી રાજા ખુશી થે બે ; “ કહે ભાઈ! કઈ અદ્દભુત યા પ્રાચીન કથા કહે!” સાંભળે ત્યારે !” તે મૃતક રાજા વિક્રમાદિત્યને અનુક્રમે પશ્ચીશ વાતો કહી સંભળાવી. એ પરીશ મૃતકની વાર્તા સાંભળતાં આશ્ચર્યચકિત થયેલા રાજાએ રાત્રી પૂરી કરી. પ્રાત:કાલને સમય થવા આવ્યા એટલે વૈતાલ પ્રગટ થઈને બોલ્યો, “હે મહારાજ! આ દુષ્ટ યેગી આપ જેવા પુરૂષોત્તમ પુરૂષને બળતા અગ્નિમાં હરામ કરી સુવર્ણ પુરૂષ સિદ્ધ કરવાને છે છે, તો આ છળવાન પગીને આપે વિશ્વાસ કરી ઠગાવું નહિ; એના માયાવચનથી આપ લોભાઈ ઠગાશે નહિ. વિતાળનાં વચનથી સાવધ થયેલે રાજા મનમાં વિચાર કરવા લાગ્યું; “અહો ! આ દુબુદ્ધિ ગી આવે ખે કદાગ્રહ કરી નરભવ હારી જાય છે, એક ભવમાં નિરંતર છળકપટ કરી લાખે ભવ હારી જાય છે. ખચિત, સને દુધનું પાન વિષને જ પેદા કરનારું થાય છે. મુખને, દુજનને ઉપદેશ પણ ક્રોધ ઉત્પન્ન કરે છે. આ દુષ્ટ જોગી મને શું કરે છે તે જોવા દે. હ પણ સમયને ઉચિત જે યોગ્ય લાગશે તે કરીશ.” अनीतं नैव शोचंति, भविष्यं नैव चिंतयेत् । વત્તાનેર જન, વરિત વિજ્ઞાન છે ભાવાર્થ–બુદ્ધિવંત પુરૂષે જે થઈ ગયું તેને વિચાર કરતા નથી તેમજ ભવિષ્યમાં શું થશે તેને પણ વિચાર કરતા નથી, પણ વર્તમાનકાળમાં અત્યારે શું કરવા યોગ્ય છે તેને જ માત્ર વિચાર કરે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલવિયા એ પ્રમાણે વિચાર કરી રાજા મૃતકને પોતાની પીઠ સાથે મજબૂત બાંધી પકડીને નીચે ઉતાર્યો. રાજાએ મૃતકને ગીની પાસે મુકવાથી યેગી ઘણું જ ખુશી થયે. આ પરાક્રમી વિના મૃતકને લાવવાને કાણુ શક્તિમાન હતું ? શબને જોઈ પ્રસન્ન થયેલા એગીએ રાજાને કહ્યું, હે રાજન ! તમારા મસ્તક ઉપર હવે હું શિખાબંધ કરીશ, કે જેથી તેમની ક્યિા કરતાં તમને કાંઈપણ ઉપદ્રવ થાય નહિ, રાક્ષસ, વ્યંતર, દેવ કે અસુર અથવા ભુતપ્રેત તમને વિન્ન કરવાને સમર્થ થાય નહિ, તે માટે વિદ્યા સાધન નારાઓ પહેલાં શિખાબંધ કરીને પોતાની અંગરક્ષા કરે છે, ને તે પછી બીજી ક્રિયા કરી પોતાની વિદ્યા સિદ્ધ કરે છે. રાજાને એ પ્રમાણે કહી ભેગીએ સર્વ સામગ્રી લાવીને રાજાના મસ્તક ઉપર શિખાબંધ કર્યો. રાજાએ શિખાબંધ કરવા દોધે, તેથી આ દુષ્ટ વેગ મનમાં ઘણે ખુશી શા. પિતાના મસ્તક ઉપર શિખાબંધ કરતો જોઈ રાજા વિચારમાં પડયે “નક્કી આ દુષ્ટ અધમ ગી મારે વધ કરવા ઇચ્છે છે, તો સમયને જાણનાર હું એવું કરીશ કે જેથી મને સુખ થાય.” શિખાબંધ કર્યા પછી ગીએ હેમહવનની ક્રિયા કરવા માંડી. એ ક્રિયા પુરી કરી યોગી જે રાજને અગ્નિના કંડમાં રમવાને વિચાર કરે છે તે રાજા ચેત્યો. “ અરે, આ દુરામા મને હેમીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે શું ? પિતાના ઉદરની પૂરતીને માટે પ્રપંચમાં મશગુલ બની આવા ગયો પણ કેટલીક બધી મર્યાદા ઓળંગી જાય છે; તે એક સામાન્ય જનની તે શી વાત? હવે તો વાગે તેવા દેવા દે ! હેમક્રિયાથી પરવારી ગી છે. રાજન! Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું ૧૬૯ હવે આ અગ્નિકુંડ પાછળ પ્રદક્ષિણ ફરે કે જેથી મારી વિઘા સિદ્ધ થાય !” એ શી રીતે બની શકે ? પહેલાં તમે ફરે, તમારી પછવાડે હું ફરું છું!” સજાએ સાવધાન થતાં કહ્યું, ઠીક, ચાલે મારી સાથે!” તક મળતાં આ ગી રજાને અગ્નિકુંડમાં હેમવાનો વિચાર કરતા રાજાની સાથે પ્રદક્ષિણા ફરવા લાગ્યો. પ્રદક્ષિણા કરતો ગી રાજાને ઉંચકીને અગ્નિકુંડમાં નાખવા જાય છે તેવો જ રાજાએ તેને ઉપાડીને અગ્નિકુંડમાં ફેંકી દીધો અગ્નિકુંડમાં પડતાંની સાથે જ રોગી મરીને સુવર્ણ પુરૂષ થઈ ગયે એ સુવર્ણનરના અધિષ્ઠાયક ગાંગેય દેવે તરતજ પ્રત્યક્ષ થઈને એ સુવર્ણ પુરૂષના પ્રભાવનું વર્ણન કર્યું, “હે સાત્વિક! હે સાહસિક ! તારા સવપણાથી જ આ સુવર્ણ પુરૂષ તને પ્રાપ્ત થયા છે. મોટા ભાગ્ય વગર આ સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ જગતમાં કઈને થતી નથી. આ સુવણુ પુરૂષને પ્રભાવ અદ્દભુત છે. આખા દિવસમાં એનાં ગમે તેટલાં અંગ છેદનભેદન કર્યા હોય છતાં બીજા દિવસની પ્રભાતે પાછો તે અક્ષત થઈ જાય છે, ને કાયમ આ પ્રમાણે જ રહે છે. હું એને અંધિષ્ઠાયક દેવ છું. તે મારા પ્રભાવથી જગતનાં દારિદ્ર દૂર કરી તું પરદુ:ખભંજન થા!? આમ કહી અધિષ્ઠાયક તરતજ અદશ્ય થઈ ગયે.એના પ્રભાવને વિચાર કરતો રાજા ત્યાંજ ઉભે હતો. “ખચિત, આ બધોય પ્રભાવ પરભવમાં કરેલી શુભ કરણીને છે ક્યાં ભેગીને ક્યાં હું ? “રામનું વન ભરતને ફળ્યું એ મુજબ અથાગ મહેનત કરી સુવર્ણ પુરૂષ મેળવવાનો પ્રયત્ન કરનાર ગીપિતે જ ભેગી કીટીને સુવર્ણ પુરૂષ બની ગયે, ને ભાગ્યો મારાજ કામમાં આવી ગયે. તે શું ધમ વગર આ બધું Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિક્રમચરિત્ર યાને કૌટિવિજય ભાષા બની શકે છે? વયા, ચારિત્ર, તપ, શોલ આર્પાદ ધર્મનું આરાધન કરનારને દેવતાઓ પણ નમે છે, તેની પૂરો કરે છે. અરે! જેની બુદ્ધિ ધર્મમાંજ તનમય થયેલી છે એવા ધર્મ પરાયણ જનાનાં કાર્યાં ગમે તેવી મુશ્કે માં, ગઢે તેવા કર્ર સચેગામાં પણ સદ્ધ થાય તે જગતમાં અદ્વિતીય એવા ધર્મની તે શી વાત!” નિશાસમયે રજા ગુપચુપ નગરીમાંથી નીકળી ગયેલા હેવાથી પ્રાત:કાળે રાજાને નહિ જોવાથી મંત્રીએ રાજાને શેાધવા લાગ્યા. નગમાં કઇ ભાળ ન મળવાથી મંત્રીઓ નગરી બહાર ફરતા ફરતા ઉદ્યાન અને જંગલ જોતા જોતા ક્ષીપ્રાના તટ ઉપર પેલા ચોગીના અગ્નિકુંડ પાસે આવ્યા ત્યાં અગ્નિકુંડ પાસે રાજાને ઉભેલા જોયા, ને સામે કુંડમાં સુવર્ણ પુરૂષને જોઇ મંત્રી સહિત બધા વિચારમાં પડયા; મહારાજ! આ શું? ા પુર્ણ પુરૂષ શુ? આપ અત્યારમાં અહીંયાં કર્યાંથી?” 66 મત્રીઓના જવાબમાં રાજાએ પેલા ચેાગી સંબધી સર્વે હકીકત કહી સભળાવો. રાજાની વાત સાંભળી મત્રી સહીત સર્વ લાકા અજાયબ થયા. રાજા સુવણ પુરૂષને અગ્નિકુંડમાંથી બહાર કાઢી રથમાં સ્થાપી નગરીમાં લાન્ચે તે તે નિમિત્તે તેણે માટેા પ્રવેશમહેસવ કર્યાં. યાચક અને ગરીમ જનને છૂટે હાથે દાન આપી તેમને સાષ્યા. એ સુવર્ણ પુરૂષને રાજમહેલમાં લાવી પાતાના શયનગૃહની બાઃહના ખાનગી ખડમાં રાખ્યા. એ પુરૂષનાં અગાપાંગ છેઢીને રાજા રાજ પ્રાતઃકાળે દાન કરતા ને બીજી વારે તે સુવર્ણ પુરૂષ અક્ષત ની જતા; કપાયેલા પગાપાંગ નવીન પ્રગટ થતાં હતાં. મહેનત બીજાએ કરી જ્યારે ફળ તા ભાગ્યમાં હાય તેને જ મળે. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું ૧૭ પડતી ઇ પર તણી, ચઢતી આપ ચહાય, પણ પાપી શું કરી શકે? ધાર્યું વિધિનું થાય.' પ્રકરણ ૨૦ મુ વચમાં આવતી વૃદ્ધા રાજ ગયાં રાવણ તણું, તાજ થયાં તારાજ ફના કરે સ ખલકને, વનિતા કટાબાજ.” પરદુ:ખભંજન રાજ વિક્રમાદિત્ય રાજસભામાં બેઠેલા હતા. મંત્રીઓ પણ સામે પોતપોતાની જગાએ બેઠા હતા. બીજા અધિકારીઓ સર્વ પિતતાને સ્થાનકે બેઠા હતા. સુવણ પુરૂષની હકીકત જાણું મસ્તક ઘુસાવતો ભટ્ટમાત્ર બેલ્યા: “મહાર જા! આપનું ભાગ્ય અદ્દભુત છે. દુષ્ટ પેગી ઈર્ષ્યા રાખી પ્રપંચથી છાપને નાશ કરવાને ઈચ્છતો હતો. પણ બીજાને દ્રોહ કરવા જતાં પોતાનો જ નાશ થઈ ગયે. જગતમાં પોતાનું કલ્યાણું ઇચ્છનારા મનુષ્ય બીજા પર દ્વેષ રાખી તેને કષ્ટમાં પાડવાનો વિચાર કર નહિ, નહિતર પેલી વીરમતી જેવા હાલ થાય ? ” “એ વીરમતી કેણ ને એના શું હાલ થયા?” રાજાએ પૂછયું. ભટ માત્ર બે –ચંદ્રપુર નગરમાં વીર નામે એક શેઠ રહેતો હતો. તેને વીરમતી નામની પ્રિયા હતી. વીર શેઠને જયા નામે એક વૃદ્ધ માતા હતી. વીરમની કાંઈક ઉછુંબલ હેવાથી તે સાસુની ભક્તિ કરતી-હિ ને પોતાના ધણ ને આડું અવળું સમજાવી સાસુ સામે ઉશ્કેરતી હતી. વારેવારે જડે.સીની ટેકથી વીરતીને બહાર ફરવામાં પોતાની સાસુ નડતી હોવાથી એ કાંટે હંમેશને માટે દૂર કરવાને તેણીએ વિચાર કર્યો. એક દિવસે પર્વ આવવાથી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તે દિવસે સાસુએ વીરમતીને કહ્યું, “હે વધુ! આજે પર્વ હેવાથી દુકાનેથી ઘઉં, ગોળ, કાષ્ટ વિગેરે લઈ આવ, કે જેથી લાડુ બનાવી આપણે પર્વને ઉજવીએ.” સાસુનાં વચન સાંભળો વીરમતી દુકાને આવીને પિતાના પતિને ગદગદ કંઠે કહેવા લાગી, “ઘડપણ અને રોગથી પીડાતી તમારી માતા કાષ્ટ ભક્ષણને ઇચછે છે.” પત્નીની વાત સાંભળી દુ:ખીત થયેલે વીરશ્રેણી ઘેર આવ્યું. માતા ! શું તું કાષ્ઠ ભક્ષણને ઇરછે છે! શા માટે જીવતી બળી મરવાને ઇચછે છે! તારા વગર અમારૂં શું થશે?” પુત્રનાં વચન સાંભળી ચકિત થતી માતા મનમાં વિચારવા લાગી. “આ બધો વહુને જ પ્રતાપ છે. મેં શું મંગાવ્યું ત્યારે વહુએ શું બાફયું? તે તો મારૂં જ કાટલું કાઢવા માગે છે શું ? કઈક દિવસ એ મને મારી નાખશે. એના કરતાં અત્યારે જ અવસર સાચવવા દે. પછી જે થવાનું હશે તે થશે.” “હા પુત્ર! આ દુઃખથી હું કંટાળી ગઈ છું. આમ હું મરવાની તો છું જ; રીબાઈ રીબાઇને મરવું એના કરતાં એકદમ મરવું કે જેથી મારે દુ:ખ ભેગવવું ન પડે.” ડોસી વિચાર કરીને બેલી. માતાના આગ્રહને વશ થઇને નદીકાંઠા ઉપર દૂર જંગલમાં પતિ પત્નીએ ચિતા રચવા માટે કાષ્ઠ સગાં કર્યા; ને કાષ્ટની ચિતા તૈયાર કરી. રાત્રી સમયે વીણી પોતાની પત્ની સાથે માતાને લઈને હાથમાં અગ્નિ ગ્રહણ કરી નદીના તટ ઉપર આવ્યો, માતાએ ચિતાને જોઈ ભગવાનનું સ્મરણ કરી તેને પ્રદક્ષિણા ફરવા માંડી, અને ભગવાનનું નામ લઇ ચિતામાં બેઠી. તે અવસરે પોતાની સાથે લાવેલ અગ્નિ કરી જવાથી વીરશ્રેષ્ઠી પોતાની પ્રિયાને ત્યાં બેસાડી Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું ૧૭૩ નગરમાં અગ્નિ લેવા ગયે. એકલી પડેલી વીરમતી ભય પામેલી હોવાથી જરા દૂર ખસીને પતિની રાહ જોવા લાગી. ચિતામાં બેઠેલી સાસુ પણ આ તકનો લાભ લઈ આસ્તેથી ચિતામાંથી ઉઠીને ધીમે પગલે નજીકના વૃક્ષ ઉપર ચઢી ગઈ. ઘેડીક વારે અગ્નિ લઈને આવેલા વીરષ્ટીએ ચિતામાં ગ્નિ મુકી સળગાવી દીધી ને વીરમતીએ એમાં મદદ કરી. સાસુનું નડતર એવી રીતે દૂર કરાવી વીરમતી પતિ માથે ઘેર આવીને નચિંત થઇને સુતી. દેવગે તેજ રાત્રીએ કેટલાક એ શ્રીપુરનગરમાં કેઈક શ્રીમંતના ઘરમાં પ્રવેશ કરી પટી તોડી વસ્ત્રાભૂષણ લઈને ફરતા ફરતા તેજ વૃક્ષ નીચે આવ્યા. ત્યાં બેસી અગ્નિ સળગાવી તેના પ્રકાશમાં પેલાં આભૂષણને કીમતી વસ્ત્રોના ભાગ પાડવા લાગ્યા. વૃક્ષ ઉપર રહેલી પેલી બુદ્ધિશાળી વૃદ્ધા મનમાં વિચાર કરવા લાગી, “ અરે ! આ દુષ્ટી પાસેથી હરામથી મેળવેલ ધન શી રીતે તફડાવવું ?” મનમાં કાંઈક નિશ્ચય કરતી માથાના વૈત વાળ ખુલ્લા-છુટા મુકી, પહેરેલું લુગડું કમરે બાંધી, કછોટાવાળી ખાઉં ? ખાઉં ? કરતી તે વૃક્ષ ઉપરથી નીચે ઉતરવા લાગી. અગ્નિના મંદ મંદ પ્રકાશમાં ડાકણ જેવી આ સ્ત્રીને જોઈ ચોરે ગભરાયા, “ આ ડાકણ તો આપણને ખાઈ જશે કે શું ?” એ ભયંકર રૂપધારી સ્ત્રીને જોતાંજ પેલાં આભૂપણ એમનાં એમ મૂકીને જેને જ્યાં ઠીક પડયું તે દિશા તરફ મુઠીઓ વાળીને ચોર નાઠા ચોરના ભાગી જવા પછી ખુશી થતી ને મલકાતી એ વૃદ્ધાએ પેલાં સારાં વસ્ત્ર પહેરી લીધાં ને પોતાનાં જીણ વન્સમાં બીજા કામતી આભૂષણ ને વસ્ત્રની એક મેડી પાટલી કરી માથે મુકીને તે પોતાને ઘેર આવી. Page #197 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વહેલી સવારે માતાને જોઇ આશ્ચર્ય ચક્રિત થયેલા વીરશ્રેષ્ઠી પત્ની સાથે ઉઠીને ખુશી થતા માલ્યા, “ અરે તા ! આ શું ? આ બધી લક્ષ્મી તુ કર્યાંથી લાવી ? પુત્રનાં વચન સાંભળો વૃદ્ધા બેાલી, “ અરે દીકરા ! તને શુ વાત કહું ? અગ્નિમાં ખળીને હું ઇંદ્રના દરબારમાં હાજર થઇ. મારા સાહસથી પ્રસન્ન થયેલા સુરે, મને આ આસૂપ ને કીમતું વસ્ત્ર આપી સ્વર્ગ ભૂમિ ઉપરથી અહીં આપણે ઘેર મને માકલી દીધી,” વૃદ્ધાએ કટપેલી વાત કહી ૧૭૪ 66 “ માતા ! ભારે કામ થયું—ઇંદ્ર તારી ઉપર પ્રસન્ન થઇ તને અહીં માકલી તે ! સારૂ થયું તું આવી તે !” “ હા ! દીકરા ! મને ઇંદ્રે કહ્યું કે અરે વૃદ્ધા, હાલમાં તારૂ કામ નથી, તારે ઘેર જા, ને તારૂં ઘર સમળીને રહે.” માતા ! તમારી પેઠે હું કાજ ભ્રક્ષણ કરૂ તા ઇંદ્ર મને આવી સમૃદ્ધિ આપે કે નંદુ વારૂ ? ,, સાસુ પાસેની લક્ષ્મી જોઇને તે મેળવવાને ઇચ્છતી. પેલી વીસતો બાલી. સાચુ કરતાં પણ અધિક દ્રવ્ય લાવવાનું તેને મન થયું હતું. જરૂર વહુ બેટા ! તારા જેવી જીવાન અને સુંદર વહુને જોઇને તેા ઇંદ્ર બહુ રાજી થાય ને મારા કરતાં આઠગણા અલંકારા અને વચા આપી તારૂ સન્માન કરો.” સાસુની વાત સાંભળી વીરમતી રાજી થઇ. 46 “ ત્યારે ચાલા, આજ રાતે હું પણ સ્વર્ગમાં જા મારે માટે ચિતા રચો અને રાતે હું તેમાં પ્રવેશ કરીશ. ” વીરમતી, તેની સાસુ અને વીરશ્રેષ્ઠી એ ત્રણેએ સળીને નદીના કાંઠે જઇ ચિતા તૈયાર કરી. રાત્રીને સમયે વીરમતી અને એની સાસુ ચિંતા પાસે આવ્યાં. વીરમતી ભગવાનનું નામ યાદ કરતી પ્રક્ષિણા ને ચિતા ઉપર Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું ૧૭૫ બેઠી. સાસુએ-વૃદ્ધાએ અગ્નિ મુકી, એ ચિતાને સળગાવી મુકી. એ ચિતાની સાથે વીરમતી પણ હંમેશને માટે બાળીને ખાખ થઈ ગઈ. એ દુષ્ટા વજૂનું કાસળ કાઢી વૃદ્ધા નિરાંતે પિતાને ઘેર આવીને સૂઈ ગઈ. બીજા દિવસને સૂર્યોદય થતાં વીરશ્રેષ્ઠી ઘરની બહાર આવી પ્રિયાના આગમનની રાહ જોવા લાગ્યો, “પ્રિયા આવો ને સાથે ઘણું ધન લાવશે.” એવા મધુર સુખસ્વપ્નમાં વિહાર કરતા ત્રિને જોઈ વૃદ્ધા મનમાં હસતી બોલી, “દીકરા! આમતેમ જોતો તું કોની રાહ જુએ છે ?” કેમ! તમારી પુત્રવધુની વળી! ” મરેલા માણસે કયારેય પાછાં આવેલાં સાંભળ્યાં છે, દીકરા?” ઠંડે કલેજે મા બેલી. કેમ એમ બોલે છે. માતા? તું મરેલી પાછી આવી કે નહિ, તે. પછી એ કેમ નહિ આવે? જરૂર આવશે.” કદી નાંહે આવે!” એમ કહી વૃદ્ધાએ પોતાની સર્વ સત્ય હકીકત કહી સંભળાવી, અને કહ્યું કે, “દીકરા ! એ દુષ્ટ વીરમતીને શેક કરીશ નહિ. આદ્રશ્યથી હું તને એનાથી પણ સારી કન્યા પરણાવીશ.” વૃદ્ધાનાં વચન સાંભળી વીર ચકિત થયો. “તારી ઉપર ઈર્ચા કરી તારે નાશ કરવા જતાં એને પિતાને જ નાશ થઈ ગયે. પારકા ઉપર ઈર્ષ્યા કરવી એજ ખોટું છે. બીજાનું બગાડવા જતાં પોતાનું તો જરૂર બગડે છે.” થોડા દિવસમાં વૃદ્ધાએ કઈ સારા ઘરની કન્યા જોઈ પિતાના દિકરાને પેલું ધન ખર્ચાને પરણાવી દીધો. વીરઠી પણ તે નવી પ્રિયાને મેળવી સુખી થય ને પેલી વૃદ્ધા નવી વહની સેવાચાકરીથી સંતોષ પામતી સુખે સુખે ધર્મધ્યાન કરવા લાગી. ખાડે છે તે જ પડે! ભમાત્રની Page #199 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચારિત્ર યાને કૌટિલ્યવિજય વાત સાંભળી સભા ચકિત થઈ ગઈ. “ જેવું અવરનું, તેવું પોતાનેં થાય, માને ના તે કરી જુએ, જેથી અનુભવ થાય. પ્રકરણ ૨૧ મું સિદ્ધસેન દિવાકરસૂરિ दानं भोगो नाशस्तिस्रो गतयो भवंतिवित्तस्य । यो न ददाति भुंक्त ते, तस्य तृतीया गति भवति ॥ ભાવાર્થ –આ દુનિયામાં લક્ષ્મીની ત્રણ ગતિ છે. દાન દેવું, પોતે જાતે ભેગવવી એટલે પોતાની સુખસગવડ માટે વાપરવી અને ત્રીજી નાશ થઈ જવું. જે પુરૂષ લક્ષ્મીને મેળવીને નથી તો દાન કરતે, નથી તે પોતાના સુખને માટે વાપરતે, તે પછી એ કૃપણની એકઠી કરેલી લક્ષ્મીને નાશ તે નક્કી જ છે. એ સુવર્ણ પુરૂષના પ્રતાપથી રાજા વિક્રમાદિત્યે લેકેનાં દુ:ખદારિયા દૂર કરવા માંડયાં, તે કેળની યાચના નિષ્ફળ કરતા નહિ. યાચક લાકે રાજા પાસેથી પોતપોતાનું મનવાંછિત મેળવી સુખી થયા, ને પ્રાય: જગતમાં કોઈ દુઃખી રહ્યું નહિ. રાજા પાસે આવેલે નિરાશ થઈને પાછા જતો નહિ. સૌ પોતપોતાના ભાગ્ય પ્રમાણે મેળવી મનમાં સંતોષ પામવા લાગ્યા. પંડિતે વિદ્વાને રાજદરબારમાં આવી નવીન કાવ્ય બનાવી રાજાને આશીર્વાદ દેતા તેની તિ કરવા લાગ્યા. રાજા તેમનાં કાવ્ય પ્રમાણે કવિઓની પણ અભિલાષા પૂરવા લાગ્યા. પંડિતે તેની કિતિને દેશાવરમાં ખેંચી ગયા, ભાટચાર વિક્રમાદિત્યના દાનથી સન્માન પામેલા મેમેટા રાજદરમાં જઈ તેની કીર્તિ ગાવા લાગ્યા. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું દેશપરદેશમાં વિક્રમાદિત્યની કીર્તિ સાંભળી દૂર દૂરથી ભિન્ન ભિન્ન સ્વભાવના કે વિકમના દરબારમાં આવવા લાગ્યા, તેઓ રાજા પાસેથી પોતાનું મનવાંછિત ઈનામ મેળવી આનંદ પામતા પાછા ફરતા હતા. . એક દિવસ રાજા ભટ્ટ માત્ર સાથે હાથી ઉપર બેસી બહાર ઉદ્યાનમાં ફરવા જતા હતા. પ્રાત:કાળને ખુશનુમા સમય હતે. મંદમંદ વાયુની શીતલ લહેરીઓના અનુપમ સ્વાદને ચાખતે રાજા ભમાત્ર સાથે હાથીને ખેલાવતો ક્ષપ્રાના તટના રમણીય પ્રદેશ તરફ આવ્યો; “ મહારાજ ! અવંતીનાથ ! આપ આમને જાણે છે ?” એક મહાન પગીનાં દર્શન થતાં ભટ્ટમાળે રાજાને પૂછ્યું, કે એ ? કોઈ પ્રતિભાશાળી સાધુ છે, ખરું કે નહિ? રાજા વિકમાદિત્ય એ શ્રેષ્ઠ સાધુ તરફદષ્ટિ કરતાં કહ્યું, “એથીય વધારે કૃપાનાથ? ભટ્ટમા રાજાની સુકતામાં વધારે કરી કહ્યું. તમે વધું શું જાણે છે ? તે મને કહે.” સ્વામિન ! આજના સમયના એ સર્વજ્ઞ છે. અને પિતાને સર્વજ્ઞપુત્ર તરીકે ઓળખાવે છે.” પ્રધાનની આવી વાણી સાંભળી સજા ચમકે. અને કહ્યું કે જો એમ હોય તો આપણે તેની પરીક્ષા કરીએ, બન્ને જણાએ ગાજરાજ પર બેઠેલા, જ્યાં એ સર્વપુત્ર સિદ્ધસેનદિવાકરસૂરિ પિતાના શિષ્ય સાથે એક વૃક્ષ નીચે ઉભા હતા ત્યાં થઈને નીકળ્યા. તેમની પાસે આવેલા રાજાએ હાથીને ધીમા પાડતાં મન વડે સૂરિને નમસ્કાર કર્યો ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સૂરિએ તરત જ પોતાને હાથ ઊંચો કરી રાજાને ધર્મલાભ આપે. સૂરિના ધર્મલાભથી રાજા ચકિત થઈને બે; “આપે મને ધર્મલાભ આપે ! શા માટે! રસ્તે જતા એવા મને આપે ધમલાભ આપે ? મેં તમને વંદના તે કરી નથી. વંદના કર્યા વગર જતા આવતા ગમે તેને ધર્મલાભ આપી શકાય છે શું? “રાજન ! વંદના કરનારને જ ધર્મલાભ અપાય છે. તમે મને વાંઘા તેથી જ તમને ધર્મનો લાભ થાઓ એમ કહ્યું, જે કે તમે અમને કાયાથી તે વંદના કરી નથી, છતાં મનથી વંદના કરનારને પણ ધર્મલાભ અપાય છે !” સૂરિશ્વરનાં વચન સાંભળી રાજા વિક્રમાદિત્ય ખુશ થયા છતો, હાથી ઉપરથી નીચે ઉતરી તેણે પ્રધાનની સાથે સૂરિને વંદના કરી, અને સર્વજ્ઞપણના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ કેટી સુવર્ણ અમાત્ય પાસે મંગાવીને ગુરૂને અર્પણ કર્યું, અરે! આ તમારા સુવણુને હું શું કરું ? કંચન અને કથિર, કામિની અને પાષાણુ, સંસાર અને મેક્ષમાં સમદૃષ્ટિથી જેનાર હું તમારા ધનને તે શું કરું, રાજન ?” ગુરૂ, આપને મેં દાન કરેલું હોવાથી હવે મારાથી તે લઈ શકાય નહિ. પાછું લઈને હું એને શું કરું ?” રાજન ! મારાથી તે એને સ્પર્શ પણ થઈ શકે નહિ, છતાં તમારે આગ્રહ છે તે એક રસ્તો બતાવું.” ખુશીથી કહે રાજાએ કહ્યું. “ અવંતીના આગેવાન શ્રાવકોને બોલાવી આ ધન તેમને આપી જીર્ણોદ્ધારમાં ખર્ચાવો !” એમ કહી ગુરૂ સિદ્ધસેનસૂરિ નગરમાં પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. રાજાએ શ્રાવકેને બોલાવી એ બધી રકમ છતારના કાર્યમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું ૧૯૯ વાપરી નાખી. મંત્રીઓએ રાજવહીમાં લખાવ્યુ કે, દૂરથી હાથ ઉંચા કરી ધ લાભ, એટલા શબ્દો ખેલવા માત્રથી નરપતિ વિક્રમાદિત્યે સિદ્ધસેનસૂરિને કાટી સુવર્ણ અર્પણ કર્યુ. ગુરૂ સિદ્ધસેનસૂરિ કેટલાક દિવસ અવ'તીમાં રહી ત્યાંથી વિહાર કરતા કરતા ને ભભ્ય થવાને પાતાની જ્ઞાનમય દેશ નાથી પ્રતિબાધ પમાડતા સૂરિ ૐકારપુર પધાર્યા, એક દિવસ ત્યાંના આગેવાન શ્રાવકોએ સૂરીધરને વતિ કરી; કહ્યું “ કારપુરમાં સમૃદ્ધિ અને શ્રાવકાની જાહેાજલાલી છતાં એક વાતની અહીં ખામી છે ! શિવના પ્રખ્યાત મંદિર કરતાંય સુંદર એક જીનમ ંદિરની જરૂર છે, તે અહીંના બ્રાહ્મણા થવા દેતા નથી. આપ વિક્રમાદિત્યને પ્રસન્ન કરે, અને તે કામ આપનાર્થી જ માત્ર બની શકે તેમ છે, અન્યથા નહિ.” શ્રાવકોની વાત સાંભળી સૂરિજીએ કહ્યું, “તમારી ઇચ્છા મુજબ હુ' અહીંયાં ચૈત્ય કરાવી આપીશ.” ગુરૂ સિદ્ધસેનસૂરિ કારપુરમાં કેટલાક દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કર્યાં. પાતાના સંયમગુણની રક્ષા કરવા માટે સાધુએ એકજ સ્થાનકે સ્થિરવાસ કરીને રહેતા નથી. જુદે જુદે સ્થાનકે વિહાર કરવાથી અનેક ભવ્યજનાને ધમ પમાડી શકાય, અને સારા ખાટા મનુષ્યોના પરિચય પણ થાય. આવા કાણુથી દિવાકરસૂરિ વિહાર કરતા કરતા ઉજ઼ાયની નગરીમાં આવ્યા. એક દિવસ ગાચરીના કાર્યથી પરવારી મધ્યાન્હ સમયે ચાર શ્લોકને લઈને દિવાકરસૂરિ રાજસભામાં આવવાને નીકળ્યા. રાજદ્વાર આગળ આવી તેમને પ્રતિહારીને પત્ર ઉપર એક શ્લાક લખી આપીને રાજસભામાં માકયે. પ્રતિહારીએ વિક્રમાદિત્યની સભામાં પ્રવેશ કરી, રાજાને નમી Page #203 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમચરિત્ર યાને કલ્મિનિષ એ શ્લોક રાજાના હાથમાં આવે. એ લેકમાં સૂરિજી મહારાજને પૂછયું કે, “ ચાર શ્લોક લઈને એક સાધુ દ્વાર આગળ ઉભા છે તે રાજસભામાં આવે કે પાછા જાય.” એ લોકના ભાવાર્થથી પ્રસન્ન થયેલા રાજાએ કહેવત હાવ્યું કે, “આ ઑકની તમને દશ લાખ સુવર્ણ મહેર આપવામાં આવે છે; છતાંય ચાર બ્લેકવાળા સાધુને આવવાની ઈચ્છા હોય તો ભલે આવે !” રાજાની આજ્ઞા પ્રતિહારીએ રિને કહી સંભળાવી. એ સુવર્ણની મનથી પણ ઈચ્છા નહિ કરનારા સૂરિરાજ સભામાં આવ્યા. પૂર્વ દિશા તરફ બેઠેલા રાજાની સન્મુખ ઉભા રહીને તે સૂરિ નીચે મુજબ લેક બેલ્યા. मपूर्वेयं धनुर्विद्या, भक्तो शिक्षिता कुतः । मागणौधः समभ्योति, गुणो याति दिगन्तरम् ॥ ભાવાર્થ-હે રાજન! આપ આવી અપૂર્વ ધનુવિધા કયાંથી શીખ્યા કે માગણયાચકને સમુહ તમારી પાસે આવે છે, અને ગુણ ને પ્રશંસા દૂર જાય છે, અથવા તો. બાણને સમુહ તમારી પાસે આવે છે, ને ગુણરૂપી જે પણ છે તે દૂર જાય છે, બે અર્થને સુચવનારા અપૂર્વ ને સાંભળી રાજા તે દિશાએથી પિતાનું મુખ ફેરવી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠે; સૂરિ દક્ષિણ દિશા તરફ રાજાની સન્મુખ જઈને ફરીથી બીજો શ્લોક બાહ્યા. सर्वदा सर्वदोऽसीति, मिथ्या सस्तूयते बुधैः । नारयो लेभिरे पृष्ठं, न वृक्षः परयोषितः ।। ભાવાર્થ–હે રાજન! તમે હંમેશાં સર્વને બધું આપનારા છે, એવી તમારી સ્તુતિ પંડિત પુરૂષે ખેતી કરે છે; કેમકે તમે શત્રુઓને પૂઠ બતાવતા નથી. અને પરસ્ત્રીઓને Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું તમારું હૃદય આપતા નથી. આ બીજ થી ખુશી થયેલ રાજા, દક્ષિણ દિશા તરફથી મુખ ફેરવીને પશ્ચિમ દિશા તરફ બેઠે. સૂરિ પશ્ચિમ દિશા તરફ રાજાની સન્મુખ આવીને ત્રીજે બ્લેક બેલ્યા. આવા અપૂર્વ શ્લેક સાંભળી રાજસભાના બધા પંડિતો. પણ દીંગ થઈ ગયા. त्वत्कोतिर्जातजाडव, चतुरम्भोधि मज्जनात् । आतपाय महोनाथ, गता मार्तण्डमण्डलम् ॥ ભાવાર્થ-–હે રાજન ! ચારે દિશામાં ફરી ફરીને થાકી ગયેલી તારી પ્રીતિએ પરિશ્રમને ઉતારતા ચારે દિશાના સમદ્રમાં એવું સ્નાન કર્યું છે કેતેને સ્નાનના પ્રભાવથી શરદી લાગી ગઇ; જેથી હે મહીનાથ ! ગરમી લાવવાને માટે તે સુર્યમંડળમાં ચાલી ગઈ. અર્થાત સમુદ્રમાં સ્નાન કરીને ઉચે સૂર્યમંડળ સુધી પહોંચી ગઈ. રાજા પશ્ચિમ દિશા તરફથી મુખ ફેરવીને ઉત્તર દિશા તરફ બેઠો. સૂરી ઉત્તર દિશાએ રાજાના સન્મુખે આવીને બોલ્યા. सरस्वती स्थितावक्त्रे लक्ष्मीः करसरोरुहे । कीर्तिः कि कुपिता राजन्, येन देशान्तरं गता। ભાવાથી–હે રાજન ! સરસ્વતી તો તમારી જહુવાએ વસી છે, લક્ષ્મી તમારા હસ્તકમલમાં રહે છે, અને કીતિ શું કે પાયમાન થઈ ગઈ છે, કે તે પરદેશમાં ચાલી ગઈ? ચાર બ્લેક સાંભળીને પ્રસન્ન થયેલા રાજ સિંહાસનથી નીચે ઉતરી સૂરિને નમસ્કાર કરીને બોલ્યા “આ ચારે દિશાનું રાજ હાથી, અશ્વ, રત્ન અને લક્ષ્મી સહિત મેં આપને અર્પણ કર્યું, તો આપ મારી ઉપર કૃપા કરીને આ સામ્રાજ્ય ગ્રહણ કરો ” રાજાની આવી ભક્તિ જાણ સુરિ બોલ્યા, “મહાનુભાવ! Page #205 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માતા, પિતા, સ્ત્રી, પુત્ર, લક્ષ્મી આદિ સક્ત પરિવારને ત્યાગ કરી અમે વીતરાગ થવાને પ્રયત્ન કરી રહ્યા છીએ, એ વમન કરેલા ભેગેને પાછા શું અમે ગ્રહણ કરીએ? એનો ત્યાગ કરી એક મોક્ષને માટે જ અમે ઉદ્યમશીલ છીએ, શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થરમાં, મણિ અને માટીમાં સરખી દષ્ટિવાળો અમે તમારા રાજ્યને તે શું કરીએ ? ” મહારાજ ! મેં આપને ખુશી થઈને રાજ્ય અર્પણ કર્યું છે. રાજા વિક્રમાદિત્યે પુનઃ પ્રાર્થના કરી કહ્યું. અરે! ભિક્ષામાં મળેલા અન્નથી નિર્વાહ કરનારા, જીર્ણ વસ્ત્ર ધારણ કરનારા, અને પૃથ્વીની પીઠ ઉપર સંચાર કરનારા અમે તમારા ધયને શું કરીએ? સૂરિની નિર્લોભતા જેઈ વિક્રમાદિત્ય અધિક પ્રસન્ન થયો; “પ્રભે! મને કાંઈક આજ્ઞા કરે! અને મારે એગ્ય કામ હોય તે મને ફરમાવે !) સર્વરાના ધર્મની પ્રસંશા કરતાં રાજાએ કહ્યું. “હે રાજન ! ઋારપુરમાં ત્યાંના શ્રાવકના ધર્મ આરાધન માટે એક ભવ્ય જીનાલયની જરૂર છે તે કરાવી આપ !આ પ્રમાણે રાજાને સૂચના કરી સિદ્ધસેન દિવાકરસૂરિ પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. રાજાએ ઋારપુરના સુબા તરફ એક લેખ મોકલી સૂચના કરી કે, “ ત્યાંના જૈન શ્રીમાને કહે તે પ્રમાણે તમારે ત્યાં ભવ્ય જિનમંદિર બનાવી આપવું. - રાજાની આજ્ઞાથી બ્રાહ્મણને વિરોધ હોવા છતાં પણ શિવના મંદિર કરતાં પણ ઉન્નત સુંદર જીનમંદિર તૈયાર થઈ ગયું. યથાસમયે પ્રતિષ્ઠાવિધિ કરીને રૂષભદેવ ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવી. એ જીનમંદિરમાં રૂષભદેવની ભક્તિ કરતા શ્રાવકે ધમકાર્યમાં પોતાને સમય વ્યતીત કરવા લાગ્યા. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું ૧૮૩ એક દિવસ સિદ્ધસેનસૂરિ જીનાલયમાં શ્રી રૂષભદેવ ભગવાનની સ્તુતિ કરી અનેક માણસની સાથે ચૈત્યવંદન કરવા બેઠા. ભગવાનનું ચૈત્યવંદન સંસ્કૃત ભાષામાં કરતાં કરતાં તેઓ અલંકારયુક્ત ભાષામાં ચૈત્યવંદન કરવા લાગ્યા. તે પછી “નમુત્યુ વિગેરે કહી તેમણે ચૈિત્યવંદન કર્યું ખરું, પણ તેમના હૃદયમાં એકાએક એક અભિનવ વિચાર સર્યો. “આ માગધી પ્રાકૃત ભાષામાં રચેલાં સત્રને સંસ્કૃત કર્યો હોય તે ! ” આવો દઢ વિચાર થયે, પરંતુ પોતાના ગુરૂ વૃદ્ધવાદિસુરિ પ્રતિષ્ઠાનપુરમાં હતા અને તેમની રજા વગર કાંઈ બની શકે નહિ. જેથી સિદ્ધસેનસૂરિ ત્યાંથી વિહાર કરીને પ્રતિષ્ઠાનપુર આવ્યા. ગુરૂને નમી એક દિવસે અવસર મેળવી ગુરૂને પૂછયું; “હે પ્રભે! આ વંદનાદિક સૂત્રે પ્રાકૃત ભાષામાં કોઈ સુંદર શેભાને આપતાં નથી. આપની આજ્ઞા હોય તો હું તે સૂત્રોને પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ફેરવી બનાવું!” દિવાકરસૂરિની આવી વાણી સાંભળી ગુરૂ વૃદ્ધવાદિસૂરિ ચકિત થયા, અને કહ્યું કે “હે મહાભાગ ! ચૌદપૂર્વ આદિ અનેક શાસના પારગામી ગૌતમસ્વામી આદિક ગણધરોએ આ સૂત્રો અ૫ બુદ્ધિવાળા જીવોની સરળતાને માટે પ્રાકૃતમાં રચેલાં છે. સંસ્કૃત ભાષામાં રચવાની તેમની શક્તિ હતી, પરંતુ બાલ, વૃદ્ધ, મંદ અને મૂખે જન હિતને માટે બધા સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં રચ્યા છે; માટે હે સુસંગ! આ વચનથી તેં તેમની આશાતના કરી મહાન પાપ બાંધ્યું છે; જેથી તારે દુર્ગતિમાં જવું પડશે, માટે અહીં જ તેનું પ્રાયશ્ચિત્ત કર ! ) વૃદ્ધવાદિસૂરિની આવી વાણી સાંભળી સિદ્ધસેનસૂરિ સંસારથી ભય પામ્યા છતાં ગુરૂને પગે પડતાં બેલ્યો; “હે ભગવન્! મારી મોટી ભૂલ થઈ ગઈ. કહે! Page #207 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિષ્ય કહો ! એનું પ્રાયશ્ચિત્ત શું ?» ગદગદિત થયેલા સિદ્ધસેન દિવાકરસૂરી બોલ્યા. “એનું પ્રાયશ્ચિત્ત મહાન છે. તે તારાથી બનવું અશકય છે. બાર વર્ષ સુધી અવધૂતને વેષ ધારણ કરીને ગુપ્ત વેશે રહી તપ કર. ત્યારપછી એક મેટા રાજાને પ્રતિબધી જૈન ધમ પમાડ! અને જૈન ધર્મને મહિમા આ જગમાં વધે તેમ કર, તો જ આ પાપમાંથી તારે છુટકારે થાય ! અન્યથા એ પાપનાં મહાન અનર્થકારી ફળ તારે પરલેકમાં ભેગવવાં પડશે.” વૃદ્ધવાદિસૂરિની પ્રાયશ્ચિત્તની વાત સિદ્ધસેન દિવાકરઅરિએ તરત જ અંગીકાર કરી. બીજે જ દિવસે સિદ્ધસેન દિવાકરસૂરિ પિતાને સાધુને વેશ ગેપવી એક અદ્દભુત અવધૂત બની પ્રતિષ્ઠાનપુરથી વિહાર કરી ગયા. વસ્તીમાં શું કે જંગલમાં, એ અવધૂત મહાન તપ કરતા ધ્યાનમાં આરૂઢ થઇને જેમ બને તેમ જનપરિચયથી દૂર રહેવાને પ્રયત્ન કરતા હતા. એક વખતના મહાન સમથ શાસનના ધોરી આજે વનવાસી તપસ્વી જેવા બની ગયા. માણસના હૃદયમાં કઇ વિચાર હોય છે, ત્યારે દૈવ ગમે તેવા સમર્થના વિચારને પણ કેવા અન્યથા કરી નાખે છે ! કુદરતની એ મહાન શક્તિને પાર તે કેણ પામી શકે ! “ભરતામાં ભરતી કરે, દુઃખમાં દે છે દુઃખ; સુખમાં ઝારું સુખ દે, ભૂખમાં કે છે ભૂખ, પ્રકરણ ૨૨ મું વલભીપુરમાં તીર લગે ગાળી લગે, લો બરછી કે ઘાવ, નૈનાં કિસીકે મત લગે, જીસકે નહિ ઉપાય.” Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું - ૧૫ “આજે મારી સાહાબી, વૈભવ, ઠકરાઈ અને એથમાં શું ખામી છે? પૂર્વના પુણ્ય પ્રભાવથી આજે સ કંઈ મારે ત્યાં છે. હાથી, ઘેડા, રથ, પાયલ, મનને અનુકુળ વર્તનાર રમણીએ, અમા, અધિકારીઓ અને સેવકવર્ગ સઘળુંય છતાં પ્રધાનજી! જરૂર મારે એક વાતની તે ખામી છે. એક દિવસે રાજા વિક્રમાદિત્યે પોતાના વિશાળ અને રમણીય મહાજનના મનહર અને સુશોભિત શણગારેલા દીવાનખાનામાં બેઠા બેઠા પોતાની આગળ બેઠેલા ભટ્ટમાત્રને કહ્યું. મહારાજા વિક્રમાદિત્યનું આ વચન સાંભળી અમાત્ય ચમકે. “એ શું મહારાજ ? આજે જગતમાં આપની બરબરી કરી શકે તે કેણુ વીર છે? બળ, બુદ્ધિ, સાહસ અને ઠકુરાઈમાં આજે આપને એ કંઇ છે. સુવર્ણ પુરૂષના પ્રભાવથી આપે અનેકનાં દારિદ્ર દૂર કર્યા છે. તેની અભિલાષા આપે પૂરી કરી છે. વિક્રમચરિત્ર જેવા પરાક્રમી આપને રાજકુંવર છે છતાં આપ કેમ કહે છે કે હજી મારા ભાગ્યમાં એક ખામી છે.' ભટ્ટમાણે રાજાના મનની વાત જાણવાની ઇતે જરી બતાવતાં કહ્યું, પ્રધાનજી! તેથી શું ? જગતમાં નિયમ છે કે માણ સને જેમ અધિક અધિક લાભ થાય છે, તેમ તેમ લોભ તૃષ્ણ વધે છે, એક કામ સિદ્ધ થાય છે ત્યારે બીજું કામ આવીને હાજર રહે છે.) અને તે કામ, મહારાજહવે એવું કર્યું કામ બાકી રહ્યું છે કે આપ તે પૂર્ણ કરવાની આટલી બધી અભિલાષા ધરાવે છે? - “મારા અંત:પુરમાં એક એકથી વધે એવી અનેક રમ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શુઓ છે. સુકુમારી, કમલાવતી, કલાવતી આદિ મહાર રમણીઓ જેવી પુત્રવધૂ મેળવવાની અભિલાષા રાખી જાતે દેશદેશાવર ફરીને મેળવવા હું ઇચ્છું છું.” પુત્રવધૂ મેળવવા માટે નરપતિ જાતે ફરે એવું આપે ક્યાંય સાંભળ્યું છે, કે જાણ્યું છે? ન ભૂતો ન ભવિષ્યતિ અનેક માણસે હુકમના તાબેદાર છતાં આપે જાતે જવાની કાંઈ જરૂર નથી.” ત્યારે રાજસેવકને મેલી અનેક રજવાડાઓમાં તપાસ કરાવો. બ્રાહ્મણને એકલો દેશપરદેશમાં શેધ કરાવો.” રાજા વિક્રમાદિત્યની અનુજ્ઞા મેળવી મંત્રીશ્વરે અનેક રાજસેવક અને પુરાણીઓને દેશપરદેશ ચારે દિશાએ યોગ્ય કન્યાની તપાસ કરવાને મોકલ્યા. તેઓ ચારે દિશાએ અનેક રાજકુળમાં ફર્યા પણ વિક્રમચરિત્રને લાયક કન્યા નહિ મળવાથી અવંતીમાં આવી રાજાની આજ્ઞા પાડી હવાલે કરી. સાહસિક રાજા હિંમત ન હારતાં પોતાની જાતે જવાને તૈયાર થયો. તેને અટકાવીને ભકમાત્ર, રાજાને સમજાવી તેમની રજા મેળવી, સૈન્યની સાથે નગરીમાંથી શુભ મુહૂર્ત નીકળી, નગરી બહાર પ્રસ્થાન કર્યું, દેશપરદેશ પરિભ્રમણ કરતા અલ્પ પરિવારવાળા ભમાગે અવંતી તરફ આવતાં રસ્તામાં પડેલા સૈન્યને જોઈ એક માણસે પૂછ્યું; “અરે ભાઈ! આ સિન્ય કેવું છે?” - “તમે પરદેશી જેવા જણાવે છે તેથી આવી પ્રસિદ્ધ વાત પણ તમે જાણતા નથી. આ સૈન્ય તો રાજા વિક્રમાદિત્યના મહાઅમાત્ય ભટ્ટમાત્રનું છે.) પ્રધાનનું પિતાનું આ સૈન્ય છે, ત્યારે રાજાનું સૈન્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું ૧૮૭ તો કેટલું હશે?” એ પરદેશી પુરૂષે આશ્ચર્ય ચકિત થતાં કહ્યું, “ અરે ભાઈ ! રાજાના બળની તે વાત શી કરવી? એ તે સંખ્યાતીત છે. એમના બળની તો સંખ્યા જ થઈ શકતી નથી. ' સૈનિકની વાતથી નવાઈ પામતે એ પરદેશી ભટ્ટ બેલે, તમારો અમાત્ય-ભટ્ટમાત્ર આ સૈન્ય લઈને ક્યાં જાય છે? શું રાજાની આજ્ઞાથી કઈ દેશ જીતવા જાય છે, કે કઈ બીજા કારણે જાય છે? ના રે ભાઈ ના! એવો કેણ બે માથાવાળે છે કે મરવાને અમારા મહારાજા સામે માથું ઉંચકે ? એ તો અમારા રાજકુંવર માટે યોગ્ય કન્યાની તપાસ કરવા અમારા મંત્રીશ્વર જાય છે. નિકે ખલાસા કર્યો કન્યા શોધવા? ” ભટ્ટજીની નિરાશ થયેલી આંખમાં કાંઈક તેજ આવ્યું. અને કહ્યું કે તે મને તમારા અમાત્ય પાસે લઈ જા, ભાઈ ? હું તારા મંત્રીની અભિલાષા પૂરી કરીશ એમ ! ” સિનિક ખુશી થતે બે. “ચાલે ત્યારે! મન ચંગા તે ઘર બેઠાં ગંગા!” સિનિકે, એ પરદેશી ભટજીને મહાઅમાત્ય જ્યાં પિતાના તંબુમાં બેઠા હતા ત્યાં લાવીને હાજર કર્યો. મહાઅમાત્ય અને સત્કાર કરતાં આસન ઉપર બેસાડી પૂછ્યું, “કેમ ? કયાંથી આવો છે? કેમ આવ્યા છે?” ભમાત્રને પ્રશ્ન સાંભળી ભટ્ટજી બેલ્યા, “હું આવું છું તે સરાષ્ટમંડળમાંથી ! જે તમે તમે નીકળ્યા છે તે કામે હું નીકળ્યો છું.” “ એટલે ? હું તો અમારા પરાક્રમ અને દેવકુમાર એવા રાજકુંવર માટે કન્યા શોધવા નીકળ્યો છું.”ભટ્ટમાગે ખુલાસો કર્યો. “તો પ્રધાનજી ! હું અમારી મનહર લાવણ્યવાળી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અને કળા કૌશલ્યથી પરિપૂર્ણ રાજકુમારી માટે વર શોધવા નીક છું. ભટ્ટજીની વાત સાંભળી ભમાત્રની આંખ હસી. વાહ! મજાની વાત ! કયા નગરની એ તમારી રાજકુમારી છે?” ભટ્ટમારે આનંદ પામતાં પૂછયું. એ બનેની વાચચીત ચાલતી હતી તેવામાં એક સુંદર અને પરાક્રમી નવજુવાન ભટ્ટમાત્રની પાસે આવ્યો. ભમાવે ઉભા થઈ તેને આદરસત્કાર કર્યો. પિતાના આસન ઉપર તેને બેસાડ્યો. ભટ્ટજી તરફ નજર કરી ભમાત્ર બેલ્યો, “ ભટ્ટ ! આ અમારા રાજકંવર વિમચરિત્ર ! એમના પરાક્રમની અદભુત વાર્તા તમે સાંભળશે ત્યારે આશ્ચર્ય પામશે. સમજ્યા! ભટ્ટ એ સુંદરકુમારને જોઈ મનમાં અત્યંત હર્ષ પામે. “ વાહ ! મારી રાજકુંવરી આ નરને જ યોગ્ય છે. 22 પ્રધાનજી ! તમે કન્યા જોવા જાઓ છે તે ભલે પણ મારે લાયક હોય તો જ વિવાહ નક્કી કરશે, અન્યથા કરશે નહિ. અને એગ્ય કન્યા મળે તે નક્કી કર્યા વગર આવશે નહિ, તમારી સાથે હું મારા માણસોને પણ મોકલું છું.” સિવાય બીજી પણ કેટલીક વાતચીત કરી રાજકુમાર ચાલ્યા ગયે.. વલભીનગરની રાજકુંવરીના રૂપગુણનું વર્ણન સાંભળી ભમાત્ર મહારાજા વિક્રમાદિત્યને મળવા આવ્યો; તેમને વલભીની રાજકુંવરી સંબંધી વાતચીત કહી સંભળાવી. સાથે આવેલા વલભીના ભટ્ટને પૂછીને પણ રાજાએ ખાતરી કર્યા પછી રાજાને કન્યા પસંદ પડવાથી પ્રધાનને કહ્યું, “તમે વલભી જઈ રાજાને મળી વિવાહ નક્કી કરી આવો ! જેમ બ છે તેમ આ કામ જલ્દી થવું જોઈએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું ૧૦e વિકદિત્યની આજ્ઞા પામી, માત્ર અવિચ્છિન્ન પ્રયાણ કરતી વલભીના ભટ્ટ સાથે વલભીનગરની નજીક આવી પહોંચ્યો. વલભીપુરના ઉદ્યાનમાં પડાવ નાખી ત્યાંજ ઉતારો કર્યો. ભટ્ટ વલભીમાં જઈને પોતાના રાજા મહાબલને વાત કરવાથી મહાબલે ભટ્ટમાવને સત્કાર કરવાને પોતાના પ્રધાને મેલ્યા, ભટ્ટમા મહાબલ રાજાને મળી અનેક વાતચીત કરી વિવાહ સંબંધી વાત છેઠી. રાજાએ પણ પોતાની કન્યા શુભમતી માટે વાત કરતાં બન્નેએ લગભગ નક્કી કરી દીધું. ચાલે કરવા માટે શુભમુહૂર્ત નકી કરી ભટ્ટમાત્ર પિતાને ઉતારે ગયે. મહાબલરાજાએ પોતાના ભાઇને બોલાવી રાજકુમારના રૂપગુણનું વર્ણન પૂછયું. ભટ્ટ પોતે જેયેલો હોવાથી, સ્વરૂપનું વર્ણન કર્યું, તે વર્ણન સાંભળી મહાબલ રાજા ખુશી થ. સારું મુહૂર્ત આવે છતે, ભટ્ટમાત્ર રાજસભામાં આવ્યા વિવાહ કરવાની તૈયારી થવા લાગી. સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. ભાટચારણે સ્તુતિ કરવા લાગ્યા, મંગલ વાગે વાગવા લાગ્યાં. બ્રાહ્મણે ચાંલ્લા સંબંધી વિધિ કરવા લાગ્યા. તે સમય દરમિયાન મહાબલરાજાને એક અમાત્ય શુભમતીને વિવાહ કરવા માટે દેશાવર ગયેલો, તે બરાબર ચાંલ્લા કરવાને સમયે રાજસભામાં આવી પહોંચે. મંત્રીને જોઈ મહાબલ વિધિ કરતાં અટકી ગયે. “ મહારાજા ! વલભીરાજ! મુહૂર્ત વહી જાય છે, કેમ અચકી ગયા ?” ભમાત્રની વાત સાંભળી મહાબલા બેલે; “ ભલે જાય ! મારે મંત્રી મને કાંઈક કહેવા માગે છે. જરી એમની સાથે વાત કરી લેવા દે, પછી જોયું જશે.” . મહાબલ ત્યાંથી ઉઠીને મંત્રીની ખાનગી બેઠકમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વિક્રમચારિત્ર યાને કૌટિલ્યવિજય ચાલ્યા ગયા; મંત્રીની વાત સાંભળી રાજસભામાં પાછા આવી ભટ્ટમાત્રને કહેવા લાગ્યો; “ પ્રધાનજી ! ધર્મસંકટ આવ્યું આ ! ! તમારા જેવા બુદ્ધિનિધાન આમાંથી કાંઇ રસ્તા કાઢે તા ઠીક ! ” મહામલની વાત સાંભળી માત્ર ચમકયા. "" “ કેમ, મહારાજ ! શુ' વાત બની છે ? સમાત્રના હૈયામાં ધ્રાસકા પડયા. “ વિવાહમાં વિધ્ન નડે તેમ છે કે શું? ” ” મનમાં કઇ કઇ ગુંચળાં વળવા લાગ્યાં. “ અમારો મત્રી શુભમતીા વિવાહ તા કરી આવ્યા છે, પ્રધાનજી ! આવતી દશમીએ વર પરણવા પણ આવવાના છે. બધુંય નક્કી થઇ ગયું છે. હવે શું કરીએ ? ” 66 કાણુ વર પરણવા આવે છે, મહારાજ ? ” · સપાદલક્ષ દેશના ગજવાહન રાજાના કુમાર-યુવ રાજ ધર્મધ્વજ ! 1 “ ત્યારે તા ખાળા સુભદ્રા ( શુભમતી } પપત્ની થઇ, હવે ચાંલ્લા ન થાય. ” “ મારી પણ એવીજ મર છે, પ્રધાનજી! તમે બહુ ડહાપણના વિચાર કર્યાં છે. તમારા જેવા બુદ્ધિવિશારદ મંત્રીઆથી જ મહારાજા વિક્રમાદ્વિત્યનું રાજ્ય અમર તપે છે, ” રાજાએ મંત્રીની આ રીતે બોલી પ્રશંસા કરી. એ ચાંલાવિધિ અધુરો મૂકી મંત્રી ભટ્ટમાત્ર પિરવાર સહિત પાતાના ઉતારે આભ્યા. “ પ્રધાનજી ! તમે આ ઠીક ન કર્યું' ! અમારા કુંવર સિવાય એ કન્યા બીજાને પરણી શકરશેજ નહિ. એવા કાણુ એ માથાવાળા એને પરણે છે, તે અમે જોઇ એ તેા ખરા ?” “ અરે, વિવાહિત થયેલી કન્યા માટે વાવિવાદ શા ? આપણા રાજકુંવર માટે અનેક કન્યાએ એના કરતાંય Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું ૧૯૧ સારી શોધી કાઢી કુમારને પરણાવશું.” આવી સુંદર કન્યા જાય એ તો આપણું નાશી કહેવાય. અમે બાલાત્કારે પણ કન્યાને ઉપાડી જઈશું. પરદેશમાં આવીને મહારાજ સાથે કલેશ કરે એ આપણને એગ્ય નથી. યુદ્ધ કરવામાં તો અનેક પુરૂષોને સંહાર છે કે બીજું કાંઈ? છતાંય વિજયને તે સંદેહજ !” पुष्षरपि न योद्धव्यं, किं पुनर्निशितैः शरैः। युद्धे विजय संदेहः प्रधान पुरुष क्षयः ॥ ભાવાર્થ–પુષ્પ થકી પણુ યુદ્ધ ન કરવું, તો પછી તીર્ણ એવા બાણેથી તો યુદ્ધ ન જ થાય; કારણકે યુદ્ધમાં વિજયને તે સંદેહ છે; જ્યારે ઉત્તમ પુરૂષને ક્ષય તો જરૂર થાય છે. ભમાત્રની વાત સર્વેએ માન્ય કરી. મહાબલની રજા લઈ ભમાત્ર પોતાના સિન્ય સાથે વલભીપુરથી રવાને થઈ ગયે. અવંતી આવીને વિક્રમાદિત્યને નમી બધી વાત કહી સંભળાવી. વિક્રમાદિત્યે બધી વાત સાંભળી ભમાત્રને બીજી કઈ કન્યાની તપાસ કરવા માટે પુન: રવાના કર્યો. વિક્રમચરિત્રના આસજોએ વલભીનગરની સવે હકીકત રાજકુમારને નિવેદન કરીને કુમારી સુભદ્રાનાં રૂપ અને ગુણ વર્ણવ્યાં. આજનનાં વચન માત્રથી બાળા સુભદ્રાને જોયા વગર પણ તેણુનામાં લુબ્ધ બનેલા કુમારે આખજનને સંતેષી વિદાય કર્યા, સાંજના વિક્રમચરિત્રે અશ્વશાળામાં આવી અશ્વના ઉપરીને પૂછવા માંડયુ; “ આપણું અધશાળામાં સારા સારા અધ ક્યા છે? આ બધા કેવી કેવી જાતિના છે ? કુમારના પ્રશ્નના જવાબમાં અશ્વપાળે દરેક દેશના અ બતાવ્યા; “આ બધા અશ્વો ઉત્તમ જાતિના ને અનુ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર વિક્રમચરિત્ર યાને કૌટિવિ પમ વેગવાળા છે, કુમાર! આ આ સિવાય બીજા પણ અશ્વો છે? » કુમારે પૂછ્યું, રાજકુમારના જવાબમાં અશ્વિના અધિકારીએ બીજા અશ્વો બતાવ્યા; “કુમાર! વાયુવેગ અને મનોવેગ નામના આ બે અધો સુલક્ષણવંત છે.” રાજકુમાર એ બે અધોને જોઈ મનમાં નિશ્ચય કરતે અશ્વપાલને રાજી કરી પોતાને સ્થાનકે આવે. “મારે પાંચ દિવસ પહેલાં સો યોજન ભૂમિ ઉલ્લંઘન કરવી જોઈએ; આવતી દશમીએ ધમQજ પરણી જાય તે પહેલાં મારે ત્યાં પહોંચી જવું જોઈ એ; માટે મનોવેગ અધજ ઠીક છે.” કુમારે મનમાં એ વિચાર નક્કી કર્યો. | મધ્યરાત્રીને સમયે કુમાર વિક્રમચરિત્ર એકાકી ખગની સાથે અદયપણે અશ્વશાળામાં પ્રવેશ કરી મને વેગ અને બહાર કાઢી તે ઉપર સવાર થઈ નગર બહાર નીકળે. “અરે મને વેગ! તું સુલક્ષણવંત અને બીજાના મનને અનુકુળ થવામાં કશી છે; તો જ્યાં મારી સુભદ્રા (શુભમતી) હે છે એવા વલભીનગરમાં મને લઇ જા !” કુમારની વાણું સાંભળીને મને વેગ વલભીપુરના માર્ગે ચાલ્યો. શીધ્રગતિએ ચાલતો એ મને વેગ વલભી નગરની ભાગોળે આવી પહોંચે. મનમાં કંઈક વિચાર કરી અને ધીરે ધીરે ચલાવતે તે કુમાર વલભીના બજારોમાં ફરતો વલભીની રચના જેતે મનમાં અનેક વિચાર કરવા લાગ્યો. “શું આ તે લાગરી કે લંકાનગરી, હસ્તિનાપુર કે પાતાલનગર વા દ્વારામતી ?” એવા અનેક વિચારમાં મશગુલ થયેલા અને અને ખેલાવતા એ રાજકુમારે નગરીના લેકેનું ધ્યાન ઍવવા માંડ્યું. અનેક નરનારીઓ એ સુંદર ઘોડેસ્વારને જોઈ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું મનમાં કંઈ કંઈ વિચાર કરતાં હતાં. એક ભવ્ય ઈમારતની પાસે એ ઘોડેસવાર આવી પહોંચો. એ વિશાળ મહેલના છજામાં ઉભેલી એક બાળાની દૃષ્ટિ તેની ઉપર પડતાં રાજકુમારને પોતાની સખી મારફતે પોતાની પાસે બેલા. રાજકુમાર એ વિશાળ મહેલના દરવાજામાં પ્રવેશ કરી, પોતાના અશ્વને ચાકરેને હવાલે કરી પેલી સખીની સાથે તે બાળા પાસે આવ્યો. “કેમ બહેન ! શા માટે મને બેલા ? ” કુમારના શબ્દો સાંભળી બાળા લક્ષ્મી સ્થભિત થઈ ગઈ. એના મનમાં શું વિચાર હતું ને વિધિએ શું કરી નાખ્યું ! બાળાએ ધીરજ ધરી પોતાના વિચારને ગેપવી એ આવનારને ભાઈ તરીકે માન્ય રાખે, “ભાઈ ! તમે કઈ પરદેશી જણાવે છે ! આ અમારા વલભીને જેવા આવ્યા છે કે શું ? અહીં રહેવાની ઈચ્છા હોય ત્યાં સુધી અમારે ત્યાં રહે ને વલભીને જુઓ ! લક્ષ્મીએ ૫રશીને કહ્યું. ભાવતું'તું ને વૈદે કહ્યું તે મુજબ બાળા લક્ષ્મીની વાત કુમારને પસંદ પડી, નાહી ધોઈ ભાવતાં ભેજન કરી પરિશ્રમ ઉતારવા તે જરા પલંગ ઉપર આડે પડખે થયો. ડીવારે વાજીંત્રના મનોહર શાએ તેને જાગ્રત કર્યો. તેણે લક્ષ્મીને પૂછયું; “હે બહેન! શહેરમાં આજે શી ધામધુમ છે ? આ વાઈવ કયાં વાગે છે ? “ભાઈ આજે રાજકુમારી સુભદ્રાનાં લગ્ન હોવાથી બધે તોરણે બંધાયાં છે, ને રસ્તામાં સુંદર રીતે શણગાર્યો છે, ઠેકાણે ઠેકાણે નાટકોના નાચ થઈ રહ્યા છે. એ માંગલિક કાર્ય માટે લાજીના મધુર અવની થઈ રહ્યા છે.” - “બહેન! એ રાજકુમારીના રૂપનાં લેકે બહુ વખાણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કરે છે તે શું સત્ય છે ? દુનિયામાં શું એવું રૂપ ક્યાંય નહિ હોય ? એ સુંદર સ્વરૂપવાળી રાજકુમારીની શેભાની તે શી વાત ભાઇ ? એના રૂપનાં તે હું શું વખાણ કરું ?” હાં ! બહેન ! એક વખત તેને અહીં તેડી લાવ! મને તું એનું રૂપ બતાવ ! અરે ! અરે ! એ શી રીતે બને ? આજ બે ઘડી રાત્રીને સમયે તો એનાં લગ્ન થવાનાં છે. એની જાન પણ આવી ગઈ છે, એવી સ્થિતિમાં એનાથી અહીં આવવાનું તે શી રીતે બને?? લક્ષ્મીવતીએ કુમારને એનું રૂપ જેવાની અભિલાષા છેડવાને કહ્યું. કઈ પણ ઉપાયે ગમે તેમ કરીને તું એને અહીં તેડી લાવ ?” રાજકુમારને નિશ્ચય જાણી લક્ષ્મી વિચારમાં પડી ગઈ ઠીક ભાઇ હું પ્રયત્ન કરીશ, મારૂં ચાલશે તો હું એને જરૂર સમજાવી તેડી લાવીશ. » લક્ષ્મી કંઈક વિચાર કરી પોતાની સખીઓ સાથે રાજમહેલમાં આવી, રાજપત્નીને મળી. “ રાજકુમારી આજ પરણીને શુરડે જાય તે પહેલાં અને એક વાર મળવાને નગરની શેઠાણીએ અધીરી બની ગઇ છે માટે માતા ! એક જ વખત સુભદ્રાબહેનને મારી સાથે મેકલો.” દિવસ અસ્ત થતા પહેલાં હું એને આપની પાસે પહોંચાડીશ, રાજમાતાની આનાકાની છતાં લકમી અતિ આગ્રહ કરીને રાજકુંવરી સુભદ્રા (શુભમતી) ને પિતાની સાથે તેડી લાવી, રાજબાળા સુભદ્રા, લક્ષ્મીના મહેલમાં આવી, મહેલને જેતી સુભદ્રાને, લક્ષ્મી ઉપર દિવાનખાનામાં રાજકુમાર જ્યાં રાજબાળાની રાહ જોતો બેસી રહ્યો હતો, ત્યાં તેણે Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું ૧૯૫ લાવી, સુભદ્રાએ દિવાનખાનામાં દાખલ થઈ, ને બન્નેની નજર એકબીજા ઉપર પડી. બાળાએ રાજકુમારને ફાટી આંખોએ જે. રાજકુંવરે સુભદ્રાને જોઈ રૂપરસનું પાન કરતાં દિમૂહ થયેલાં બને ત્યાંજ એકબીજાના નયનના કારમા ઘાથી ઘાયલ થઈ ને જમીન ઉપર પડી મુચ્છિત થઈ ગયાં. શું જાણે કે નજર કરતાં, દૃષ્ટિ છે લાગવાની ! શું જાણે કે હૈિયું ધરતા, પારી છે લાગવાની ! ” પ્રકરણ ૨૩ મું | વિક્રમચરિત્ર अर्थातुराणां न सृहन्न बंधुः । क्षुधातुराणां न वपु ने तेजः ॥ कामातुराणां न भयं न लज्जा। चिंता तुराणां न सुखं न निद्रा ॥ ભાવાથ-દ્રવ્યના અભિલાષી પુરૂષો આ ભાઈ છે કે આ મિત્ર છે તે કેઈને પણ જાણતા નથી. ભુખની પીડાવાળાને શરીરનું સુંદરપણું કે તેજ કાંઈ હેતું નથી. કામાંધ થયેલા પુરૂષે ભય કે લજજાને પણ ગણતા નથી. ને ચિંતાથી પીડાએલાઓને સુખ આરામ શાંતિ કે નિકા હેતી નથી. લક્ષ્મી એ મુર્શિત થયેલા રાજકુમાર અને સુભદ્રાને જોઈ ગભરાઈ ગઈ. “ગજબ થયે! રાજતનયા સુભદ્રાને કાંઈ થયું તે મારી શી વલે! રાજમાતાને હું શું જવાબ આપીશ? અધુરામાં પૂરું આજે એની જાન આવી છે. ત્યાં વળી કયાં આ વિન આવ્યું?” સખીઓને બોલાવી શીતોપચાર કરી મહા મુશીબતે બન્નેને સાવધ કર્યા. અરે લક્ષ્મી! તું મને અહીં શું કરવા તેડી લાવી હવે મારું શું થશે ? સુભદ્રાના શબ્દો સાંભળી લક્ષ્મી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ભયથી કંપી ગઈ. “રાજબાળા ગુસ્સે થઈ કે શું ? ગુસ્સે થયેલી એ બાળા પોતાના શા હાલ કરશે !” તેનો વિચાર કરતી લક્ષ્મી ભયથી વ્યાકુળ થઈ ગઈ. “કેમ રાજબાળા ! તમને અહીં આવતાં એકાએક આ શું થઈ ગયું ? ” અરે લક્ષ્મી ! ગમે તેમ કરી આ સુંદર કુમાર સાથે મારાં લગ્ન કરાવી આપ; નહિતર અહીંયાં જ મને આત્મ હત્યા કરવાની જગ્યા આપ!” રાજકુમારીનાં વચન સાંભળી રાજકુમાર બોલ્યો, “બહેન લક્ષ્મી ! રાજકુમારી કહે છે તેમ ગમે તે તરકીબથી અમારે વિવાહ થાય તેમ કર!” બનેના આગ્રહથી લક્ષ્મી ચમકી, તેણીએ કાંઈક નિશ્ચય કરી રાજકુમારીને ખાનગી સૂચના કરી. સમય થયેલ હોવાથી લક્ષ્મી, રાજમહેલમાં આવી રાજતનયા સુભદ્રાને રાજમાતાને સોંપી પોતાના આવાસે ચાલી ગઈ નિશાની શરૂઆત થઈ અને તે સમયે ધર્મધ્વજને વરઘોડે નગરમાં ફરતો ફરતો રાજદ્વારે આવતો હતો. લગ્નના શણગાર પહેરી રાજબાળા સુભદ્રા તૈયાર થઈ રહી હતી. બરાબર તે સમયે રાજબાળાએ સખીને કહ્યું, “હે સખી! રૂપસુંદરી! તું મારી સખી છે! તું મારું એક કામ કરીશ? 9 અરે એ શું બેલી! તું મને પ્રાણથી પ્યારી છે. કહે, તારું શું કામ કરું ?” રૂપસુંદરી જે વામનસ્થલીના રાજાની પુત્રી હતી તેણીએ કહ્યું, “સખી ! એક કામ કર !” આમતેમ જોતી કે ન જેવાથી રૂપસુંદરીના કાન આગળ પોતાનું ચંદ્રવદન લાવીને તેણીને કહ્યું. “મારી જગાએ તું જ આ વરને પરણી જા ! ” રૂપસુંદરી ચમકી, પણ સમય ન હોવાથી ને આ વર પણ તેણીને પસંદ હોવાથી તરતજ લગ્નનાં કપડાં સુભદ્રાએ એને Page #220 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર વિક્રમચરિત્ર કહ્યું કે, “ હે બહેન લમી ! સખીથી શિતાપચાર કરાયેલી રાજકુમારી સુભદ્રા સાથે અમારા વિવાહ થાય તેમ કર. ” પૃષ્ટ ૧૯૬ Page #221 --------------------------------------------------------------------------  Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મુ ૧૯૭ પહેરાવ્યાં, અને મંગલસ્થાપના આગળ અને બેસાડી. “હવે હું જાઉં છું. આપણે ફરીને કોઇક દિવસ મળીશું ! ” એમ કહી રાજમહેલની પછવાડે નાની મારી વાટે સાદાં કપડાંમાં સુભદ્રા બહાર નીકળી ગઈ. સંકેત સ્થળ આગળ રાજકુમાર પોતાના મનાવેગ અન્ધની સાથે એની વાટ જોતા હતા, ત્યાં તે આવી પહેાંચી. મન્નેએ એકક્ષ્મીજાને જોયાં, મળ્યાં-હસ્યાં, મનાવેગ ઉપર સવાર થઈ તરત જ રાત્રિને સમયે બન્ને વલભીનગરીની બહાર નીકળ્યાં. નગરીની મહાર શિવાલય આગળ રાજકુમારે અશ્વને થાભાળ્યા. કઇક વિચાર કરી કુમારે માળા સુભદ્રાને પાતાની સાથે લાવેલાં કપડાં આપી કહ્યું, આ વસ્ત્રો પહેરી મારા જેવા કુમાર ની જાઓ ! જેથી આપણેા માર્ગ નિર્વિઘ્ને પસાર થાય.” 66 66 માળા ! સુભદ્રાને રાજકુમારની વાત હુંચે ઉતરી ને તેણીએ પુરૂષના સ્વાંગ સજી લીધેા. આ સુંદર નવજુવાન ચહેરાના ચુવકને જોઇ રાજકુમાર બહુ આન પામ્યા. સુભદ્રા ! તને જોઇ આજે મને અહુ આદું થાય છે ! ” “ જ્યાંસુધી હું સ્ત્રીના સ્વરૂપમાં ફેરવાં સુધી તમારે મને આનંદ કહીને જ ખાલાવવા, આમ કહી સુભદ્રા હસી. નહિ ત્યાંકુમાર ! છ “અરે, વાહ રે મારા આનંă પહેલવાન ! '” એમ ખેલતા હષથી રાજકુમાર આનદને જોઇ રહ્યો. એક નવજીવાન પુરૂષ છુ, માર!” આનંદ એાઢ્યા. “ આનંદ! તને જોઇને હુ* ભૂલી નં છું, હા ! ” રાજકુમારે કહ્યુ . “એમ ભૂલ્યે કામ ન લાગે ! હજી આપણે, આપણે સ્થાનકે તા જઈ એ! "" આમ ખેલતાં આનંદની આંખ હસી. Page #223 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માનદ અને રાજકુમાર મને વેગ ઉપર સવાર થઇને અવતીને માગે પડયા. આપણે કયાં જવાનું છે ? ” આનંદ ખાયા. “ અવતી તરફ” રાજકુમારે કહ્યું. 66 “ અવતી ! અવતીમાં તેા રાજા વિક્રમ રાજ કરે છે, ખરૂ? તમે એ રાજા વિષે બધુ જાણતા હશેા ? ” હા, ઘણું! કેમ ન જાણ્યું ? હું 66 તેમના સેવક છું ને ! ” ૧૯૮ “ તમે એમના સેવક છે ? અરેરે ! એ તા મહુ જ મુરૂ! એના સેવક થઈને તમને માટા માણસનું ઘર માણવાના લાલ લાગ્યા !” મસ્તીમાં આવી આનદૈ કહ્યું. પણ હું રાજાના માનીતા સેવક છું 7) રાજકુમાર હસ્યા. 66 "" “સેવક છે. છતાં રૂપાળા તા બહુ છે. હા ! “તેથી તેા રૂપાળી કન્યાના માહુ લાગ્યા ! ” ፡፡ મહુ જમરા લાગેા છે. હા!” એકબીજા સાંભળે તેમ વાતેા કરતા તેઓ ગિરનાર ઉપર આવ્યા. ત્યાં શ્રી નેમિનાથને નમી, પૂજન અન સ્તુતિ કરી ત્યાંથી માળવાને માર્ગે ચાલ્યા. મંગલસ્થાન આગળ રૂપસુંદરી સાડીના છેડા જગ આગળ ખેરંચી સુખ છુપાવીને હાથ જોડી સ્થાપના આગળ એડેલી. ત્યાં સખીઓ-દાસીઓ ભેગી થઇ ગઇ. રાજમાતા પણ આવ્યાં. મધું. આસમંડલ ભેગુ થઈ ગયું. રાજમા તાએ પેાતાની પુત્રી સામુ જોયુ ને ચમકી. વર તેારણે આન્યા હતા તે કન્યાને માંયરામાં પધરાવવાની તૈયારી થતી હતી તેથી ગુરુપ હાહા ન કરતાં માથાના છેડા જરા વધારે આગળ લાવી કન્યાનું સુખ ખરાબર છુપાવી દીધું, તરત જ કન્યાને માંયરામાં પધરાવી આવેલા વર ધર્મધ્વજ સાથે Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ પ્રકરણ ૨૩ મું શુભમુહૂર્ત મુહૂર્ત સાચવીને પરણાવી દીધી. ધર્મધ્વજ એ નવપરિણીત વને લઈને પોતાને દેશ ચા ગયે, રાજા અને રાજમાતા પુત્રીના ગુમ થવાથી ખાનગી રીતે તપાસ કરતાં કાલ નિર્ગમન કરવા લાગ્યાં. બને નવજુવાને રરતાની મેજ લેતાં અનેક શહેર, નગર અને ગામડાંઓની શોભાને જોતા ચાલ્યા આવતા હતા. આ નવજુવાન આનંદને પોતાની સાથે કેણુ છે તેની ખબર નહોતી. માત્ર વિક્રમને સેવક છે એટલું જ તે જાણતી હતી, છતાં માર્ગમાં તેની અદ્દભુત શક્તિ કળા કૌશલ્યથી આનંદ ચકિત થતો હતો. એની અદશ્ય થવાની શક્તિ, એની ગમે તેવું રૂપ ધારણ કરવાની શક્તિ, તેમજ દરેક કાર્યમાં વિજય મેળવવાની તાકાત, ધાર્યું કામ કરવાની અદ્દભુત કળાથી આનંદ મનમાં ચક્તિ થતો હતો. અલ્યા સેવક! તું તો બહુ જબ! સેવક છતાં આટલી બધી શક્તિ ધરાવે છે શું ?” આનંદ ખુશી થત છે . તેથી તે મહારાજા વિક્રમને હું માનીતે સેવક છું.” સુભી. “પાછી મને સુભી કહીને બોલાવી ?” ભુલી જાઉં છું હે આનંદ!” તે એવી ભૂલ કર્યું નહિ પાલવે ! “ ત્યારે હવેથી શિક્ષા કરજે ! હા ! જરૂર શિક્ષા રરીશ ! ) “જરૂર? “હા! જરૂર! ગમે તેવોય તું સેવકને!” “તારેય ? ” હા, મારો પણ!” Page #225 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાતે કૌટિટ્યવિજય વિવિધ વાતાના આનંદમાં ખુશખુશાલ બન્ને કેટલેક વિસે માળવાની હદમાં પ્રવેશ્યા. અનુક્રમે ચાલતા ચાલતા અવંતીથી થાડેક દૂર રહ્યા; ત્યારે અવતીથી ધસી આવતા એક મનુષ્ય તેમને માર્ગમાં મળ્યા. પેાતાની નગરી તરફથી આવતા પુરૂષને જોઇ કુતુહુલ વૃત્તિથી રાજકુમારે પૂછ્યું, “ અરે, ભાઇ ! આજ હાવરા મહાવરા કયાં જાય છે? ' “ શ્રીમાન ! અવંતીથી આવું છું તે ભરુચ તરફ જાઉં છું!” “ અવતીથી આવે છે, તેા અવતીની કાંઇ નવાજાની જાણતા હૈ। તા કહે, ભાઇ ! ” '' નવાજુની તા ઘણી છે. તમને શી વાત કહું... ? ભમાત્ર પ્રધાનજી રાજકુંવર વિક્રમચરિત્ર માટે કન્યા સાધવા ગયા અને બીજી તરફ વિક્રમરત્ર અવતીમાંથી એકાએક ગુમ થઇ ગયા!” t ૨૦૦ અરર ! વિક્રમચરિત્ર ગુમ થઇ ગયા ? ” “ તમને દુ:ખ થાય છે શું?” આનંદ એલ્યા. ૬ કેમ ન થાય ? વિક્રમચરિત્ર તેા ખાસ મારા મિત્ર છે ! ” ૬ એમ...જરૂર તા કાંઇ ભેદ છે !” “ એમાં ભેદ ૬ પછી ? શું વળી ? ” રાજકુમારે એ પુરૂષને પૂછ્યું, “ કન્યા શાધવા ગયેલા પ્રધાનજી ભીમ રાજાની કન્યા રૂપકુમારીને લઇને આવી પહોંચ્યા. કુમારના તે પત્તોય નથી. રાજકુમારી રૂપમારી કુમારના વિયોગે કાષ્ટભ્રક્ષણ કરવાને તૈયાર થઇ.’ “ અરર ! ગરીમ મિચારી આશાભરી બાળા ! 66 મહારાજ અને પ્રધાતાએ મહામુશ્કેલીએ એક માસ સુધી રાહ જોવા કહ્યું, આવતી કાલે એક માસ પુરો થતા Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું ૨૦૧ હેવાથી જરૂર તે આશાભરી બાળા કાષ્ટભક્ષણ કરશે.” એમ કહી પેલે માણસ આગળ ચાલ્યા ગયા. રાજકુમાર મનમાં વિચાર કરી યથાસમયે ત્યાં પહોંચી જવાને મનમાં નિશ્ચય કરતે શીઘ ગતિએ માર્ગ કાપવા આગળ ચાલ્યો. બીજી સવારને ઉદય થતાં રૂપકુમારી કાષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ. વિક્રમચરિત્રના કોઈપણ સમાચાર નહિ 9 આવવાથી રાજકુટુંબ શેકસાગરમાં ડુબેલું હતું. મંત્રીએ બધા ચિંતાતુર હતા. નગરી બધી ચિંતાતુર હતી. રૂપકુમારીની સાથે બધાં ક્ષીપ્રાના તટ ઉપર આવ્યાં. ચિતાની તૈયારી થઈ ને લેકેએ કેલપહલ કરવા માંડે, “થા ! થેલે ! ” ના પિકાર સંભળાયા. “ જુઓ, જુઓ બે નવજુવાનને લઈ એક અર્થ ધર્યો આવે છે ને!” રાજા અને સવની અજાયબી વચ્ચે નજીક આવેલા અને ઉપરથી એક નવજુવાન ઉદ્યો, અને મહારાજા વિક્રમાદિત્યના ચરણમાં પડે અને બોલી ઊઠયો, “પિતાજી ! ” મહારાજા વિક્રમાદિત્યના ચરણમાં પડેલા એ બહાદુર નવજુવાનને જોઈ એની સાથેનો બીજો નવજુવાન આશ્ચર્ય ચકિત થતો એને જોઈ રહ્યો. એની સાથે નવજુવાન સામાન્ય રાજસેવક નહિ, પણ એ હતો રાજકુમારવિક્રમચરિત્ર! પ્રકરણ ૨૪ મું | વિક્રમાદિત્ય पदे पदे निधानानि, योजने रसकूपिका । पूज्यहीना न पश्यंति, बहुरत्ना वसुंधरा ભાવાર્થ–આ પૃથ્વી અનેક રત્નોથી ભરેલી છે. એમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પગલે પગલે નિધાને રહેલાં છે, જેને પેજને રસકપિકાઓ રહેલી છે, પણ ભાગ્ય હિત માણસે તેને જોઈ શકતા નથી, “બાકી મહરના વસુંધરા એ નામ કાંઇ ખોટું નથી.' પોતાના પુત્રને અણીને સમયે એકદમ હાજર થયેલો જોઇ રાજા વિક્રમાદિત્યની અને મંત્રી વિગેરે સર્વ નગરીના લેકે અત્યંત ખુશી થયા. રાજતનયા રૂપકુમારીએ પણ પોતાના પતિને જોઈ રમવાને વિચાર માંડી વાળે, અને મેહના મહીસાગરમાં ડુબકીઓ ખાવા લાગી. વિક્રમચરિત્રની માતા સુકુમારીના આનંદનું તો પૂછવું જ શું ? પિતાને પરાકની અને વિજયી પુત્રને જોઈ જગતમાં કયી માતાઓ નથી પામતી વારૂ ? એક સારા દિવસે સુભદ્રા અને રૂપકુમારીનાં લગ્ન વિક્રમચરિત્ર સાથે મેટી ધામધુમથી કરવામાં આવ્યાં. એ મહોત્સવમાં રૂપકુમારીનાં માતાપિતા તેમજ સુભદ્રા (શુભમતી)નાં માતાપિતાને એમના પરિવાર સહિત આમંત્રણ મેકલી તેડાવવામાં આવ્યા. એ મહાન મહોત્સવ ઉજવી કન્યાઓના માતાપિતા પુત્રીઓને કન્યાદાનમાં પુષ્કળ ધન આપી પોતપોતાની નગરી તરફ ચાલ્યાં ગયાં. વલભીનગરીના રાજા મહાબળ પણ, વિક્રમચરિત્ર જેવા વને વરાવાથી પુત્રીના ભાગ્યને વખાણતા દેવના અભુત ચમત્કારને વિચાર કરતા પિતાના નગરે ગયા. વાહ શી વિધિની લીલા ! વિક્રમાદિત્યે પોતાની બન્ને પુત્રવધૂઓને રહેવા માટે સાત ભૂમિકાવાળા મને હર પ્રાસાદ તેમને આપ્યા. જુદા જુદા રાજમહાલમાં નિવાસ કરતી પુત્રવધૂઓના સુખને જોઈ રાજા વિક્રમાદિત્ય મનમાં અધિક પ્રસન્ન થયો. “ આજે જગતમાં મારા જેવો કે સુખી વીર નર હશે ભલા! ” Page #228 -------------------------------------------------------------------------- ________________ થી 15:41:Listhan)!! htttttisgfમયકો !}}lli}}\!}!s; issBh}} }}}TM]}}8B}}}}', 200 300 idiષમધ્યમ 14th ki wafa.akilam ai -પjaધકોઇ પડે 60320282313ઝા હરરા(1668 23251 one Allow_loven હજsaw & Rશરે 658, રાજકુમાર વિક્રમચરિત્રના શુભ દિવસે તેમના શ્વસુરપક્ષ આદિ કુટુંબ પરિવાર વચ્ચે રાજકુમારી સુભદ્રા તથા રૂપકુમારી સાથે મહોત્સવથી લુનું થાય છે. પૃષ્ઠ ૨૦ Page #229 --------------------------------------------------------------------------  Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું ૨૩. પ્રાતઃકાળના રમણીય સમયમાં એક દિવસ વિક્રમાદિત્ય. પિતાની માતાને નમસ્કાર કરતા બેલ્યો; “માતા ! આજે જગતમાં મારા જેવો કે પરાક્રમી પુરૂષ હશે વારૂ ?” પુત્રનાં વચન સાંભળી માતા વિચારમાં પડી. “ આહ બલ, પરાક્રમ અને અધર્યને મારા પુત્રને ગર્વ થયો કે શું ?” દીકરા! એમ ન બોલ! પૃથ્વી અનેક રત્નોથી ભરેલી છે, જગતમાં એક એકથી અધિક પરાક્રમી પુરુષે ભરેલા હોય છે. શેરને માથે સવાશેર જરૂર હોય ! ” જનનીનાં વચન સાંભળી વિકમ મનમાં કંઈક નિશ્ચય કરી માતાની પાસેથી રાજસભામાં આવ્યો. તેજ દિવસે બલનું તારતમ્ય જોવા માત્રને રાજ્ય ભળાવીને રાજા વિક્રમ ગુપચુપ ખડગની સહાય લઈને રાત્રીના સમયે કયાંક ચાલ્યો ગયે, કેઇને કહ્યા વગર નગરીમાંથી અદૃશ્ય થઈ ગયે. અનેક ગામ નગર જેતે વિકમ એક ગામની સીમમાં આ એક ખેતરમાં એક ખેડતને હળ વડે ખેડતા જોઈ આશ્ચર્ય પામેલો તે ત્યાં સ્થિર થઈ ગયું. તેણે બે બળદની જગાએ ભયંકર વાઘ અને સિંહને જોડેલા હતા, ને જોતરોને સ્થાનકે બબે કાળા ભયંકર નાગેને બાંધેલા હતા. એવી રીતે હળ વડે એણે ઘણું ભુમિ ખેડી નાખી. આ પરાક્રમી ખેડુતને જોઈ તેના બળની તુલના કરતો વિ મ વિચારવા લાગ્યું; “ જગતમાં આના જેવો કઈ પરાક્રમી નરે હશે ખરો ! ) | મધ્યાહુ સમયે ખેડુતે પિતાનું હળ છોડી મુકયું, એ વખતે ભયંકર વાઘ અને સિંહ છુટા થઈ, જંગલમાં ચાલ્યા ગયા, ને પેલા ભયકારી સુપે પણ ગÚતિ કરી ગયા એક તરુવર નીચે બેઠેલા એ ખેડુત પાસે આવીને વિક્રમ બેલ્યો; “અરે ભાઈ! તમે તે બહુ જબરા છે કાંઈ ? Page #231 -------------------------------------------------------------------------- ________________ - - - - ૨૦૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આ સિંહ અને વાઘને તે તમે બળદને સ્થાનકે જોડે છે ને દોરડાને બદલે ભયંકર સર્પોને જે છે, પણ હવે એ તો જંગલમાં જતા રહ્યા તે હવે તમે શી રીતે ખેડશે? ' ' તેથી શું ? ભલેને ગયા. ખેડવાને સમયે પાછા જંગલમાંથી હું પકડી લાવીશ. એ બિચારા રંક પ્રાણીઓ આ મારા નાગચૂડમાંથી કયાં ભાગી જશે ? ” “ હે ! ત્યારે તે જગતમાં તમારા જેવો બળવાન મેં કઈ જ નથી. તમે તે કઈ અદભુત છે ભાઈ ! ” છતાંય ભાઈ, મારા કરતાંય હજી બળવાન પડ્યા છે! તેની વાત સાંભળી વિકમ આશ્ચર્ય પામ્યો. તમારા કરતાંય? | હા ભાઈ હા! મારે ઘેર મારી સ્ત્રી પાસે જ રાત્રીના સમયે એક વીર પુરૂષ આવે છે, જેના બળથી હું પણ ભય પામી તેને કાંઈ કરી શકતો નથી. એ દુષ્ટ રેજ મારી સ્ત્રી સાથે ખરાબ વર્તન ચલાવે છે; છતાં હું એને મારી શકતા નથી. તેના વચનથી આશ્ચર્ય પામેલા વિક્રમે કહ્યું, “ ત્યારે તે આજે આપણે બન્ને ગુપ્ત રીતે એનું પરાક્રમ જોઈએ.” રાજાના વચનને ખેડુતે સંમતિ આપી. છેક સાંજે તેઓ બન્ને જણ ગુપચુપ આવીને ઘરમાં સંતાઈ ગયા. મધ્ય રાત્રીના સમયે ખેડુતની સ્ત્રીને જાર પુરૂષ આવ્યું અને તે સ્ત્રી સાથે પલંગ ઉપર બેસી વાતચીત કરવા લાગ્યો, એ પુરૂષને અસભ્ય રીતે વર્તતે જોઈ બને જણ ક્રોધ પામ્યા અને તેને મારવાને ધસી આવ્યા.એ બનેને જઈ પેલો પુરૂષ, પરાક્રમથી પોતાના ખભાઓને નિહાળતો સ્ત્રી પાસેથી ઉઠશે ને ધસી આવી પોતાના બને મજબુત હાથેથી બનેને ગળામાંથી પકડી ઉંચા કર્યા, અને જેમ કે Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું ૨૦૫ નં-fi . . . . કે જે પીજ હાથમાં લઈને બહાર ફેંકી દે તેમ તેમના પર દયા લાવીને અહિ મારતાં ઘરમાંથી બહાર ફેંકી દીધા. એના પરાક્રમથી. શ પામેલા બને ત્યાંથી નાસી ગયા. ખેડુતને કાંઈ વિચાર - વાવતાં પોતાના સાથી સાથે પાછો ફર્યો. “અરે ભાઈ! છે કે મારા મિત્રને બોલાવું. એ એના કરતાંય જબરે છે! ” . છે આશ્ચર્ય પામતે વિક્રમ એની સાથે પાછા ફર્યો. પેલા તે એક નજીકના ઘરમાં આવી પોતાના મિત્રને જગાએ એને મિત્ર એની વાત સાંભળી તૈયાર થઈને પેલા હિતના ઘર આગળ એ બન્નેની સાથે આવ્યો. પાછા ૫ જણને જઈ પેલે પાર ખેડુતની સ્ત્રી પાસેથી બહાર આવ્યું, ને પોતાના જુના અને નવા હરીફને હવા ધો. વિક્રમ અને ખેડુતને પકડવા ધસેલા જાર પાપને પેલા નવા મિત્રે પકડ, અને એની સાથે યુદ્ધ કરી કે એ મારી નાખે. આશ્ચર્ય પામેલ વિકમ કાંઇ વિચારમાં હતું, તેટલામાં ડિત ને એ બધું અદશ્ય થઈ જઈ એક સુંદર પુરૂષ Nટ થયે. “અવંતીપતિ વિક્રમાદિત્ય! શું વિચાર કરે I ! આ બધી મારી માયા છે. તમારા ગર્વનો નાશ કરવા તો આ બધી ઇંદ્રજાળ છે. દુનિયામાં એકબીજાથી વધે ના વીર પુરૂષે પડેલા છે, એમ જાણી પોતાના બળને ' જ કરે નહિ.” સ્વર્ણપ્રભ દેવ વિકમને પ્રતિબંધ કરી મકશ્ય થઈ ગયું. પોતાના બેલને ગર્વ તજીને વિકમાદિત્ય રાવતીમાં પાછા આવી માતાને નમે. એના દશનથી ચાતીની પ્રજા શું આનંદ ન પામે? અન્યદા કેઈએ આવીને રાજાને સારા લક્ષણવંતા બે "અધ ભેટ કર્યા, એ સુલક્ષણવંત અન્યોને જોઈ વિકમા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ - વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય દિત્ય મનમાં બહુ રાજી થયો. અશ્વોની પરીક્ષા કરવા માટે રાજા મંત્રીઓ સહિત નગરીની બહાર ઉદ્યાનમાં આવ્યું, એક અશ્વ ઉપર ચડીને રાજાએ અને પડકાર્યો, અશ્વના સ્વભાવને નહિ જાણનાર રાજાને લઇ અશ્વ પુરવેગથી સિંહવાઘ વાળા ભયંકર જંગલમાં રાજાને ખેંચી ગયો. ત્યાં શ્રમિત થયેલ અશ્વ એક વૃક્ષ નીચે આવી સ્થિર થઈ ગયે, રાજા અશ્વ ઉપરથી નીચે ઉતર્યો કે તરત જ અશ્વ મૂર્શિત થઈને જમીન પર પડયા ને એના પ્રાણ ચાલ્યા ગયા. મરેલા અશ્વને જોઈ ચિંતાતુર થયેલા રાજા પોતે પણ આ ભયંકર જંગલમાં ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલ મુચ્છિત થઈ ગયે. ગમે તેવી મુશીબતમાં પણ મનુષ્યને જે પરભવનાં પુણ્ય જાગ્રત હોય તો તે રક્ષણ કરે છે, માટે જ મનુષ્ય પાપકાર્યથી પાછા હઠી ધર્મમાગમાં મનને જોડવું, દુઃખના સમયમાં માત્ર ધર્મ એ એક જ સહાય કરે છે, એ ઘોડાના પગને અનુસાર એક જંગલી ભીલ ત્યાં આવ્યું, ત્યાં ઘેડે મરણ પામ્યો હતો ને ઘોડેસ્વાર મુર્દામાં પડયો હતો. બેભાન હાલતમાં પડેલા આ નરોત્તમના પુણ્યપ્રભાવથી એના હૈયામાં કરૂણ જાગૃત થઈ. નજીકના સરોવરમાંથી જલ લાવી એ પુરૂષના શરીર ઉપર સીંચન કર્યું; એના મુખમાં થોડું થોડું પાણી નાખવા લાગ્યા. એ ભીલની મહેનતને પરિણામે રાજાને શુદ્ધિ આવી, પોતાના ઉપકારી પુરૂષને જોઈ રાજા ખુશી થયો ને બે , “ અરે ભાઈ! તેં મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તારા જેવા ઉપકારી પુરૂષથી આ જંગલ પણ મંગળમય છે. રાજાની વાણીથી ખુશી થયે ભીલ રાજાનું સન્માન કરીને પોતાના સ્થાનકે પર્વતની ગુફામાં તેને લઈ ગયે. ખાન પાનથી ભીલે રાજાની ભક્તિ કરી આનંદ પમાડ, રાત્રીના Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું ૨૯૭ સમયે રાજાને ગુફાના એક ભાગમાં પથારી કરી સુવાડ, બીજી બાજુએ ભીલડીને સુવાડી; અને ગુફાના દ્વારને મેટી શિલા મુકીને બંધ કરી. તે દ્વાર આગળ સુતે. મધ્ય રાત્રીએ એક ભયંકર વાઘ ગર્જના કરતા જંગલમાંથી ગુફા આગળ ધસી આવ્યો અને પેલા ભીલને પકડી તેની સાથે યુદ્ધ કરીને મારી નાખે. ભીલની કારમી ચીસોથી ગુફામાં રહેલી ભીલડી જાગી ઉઠી; બે બાકળી રાજા પાસે ધસી આવી બોલી, “અરેનરોત્તમ! બહારની બાજુએ વાઘે આવીને મારા પતિને મારી નાખે લાગે છે. ઝટ બહાર ચાલે, તપાસ કરીએ. ભીલડીનાં વચન સાંભળી રાજા તૈયાર થઈ ભીલડીની સાથે ગુફાના દ્વાર આગળ આવ્યા. દ્વાર તે બંધ થઈ ગયાં હતાંઆ શિલાને ફક્ત મારો પતિજ ઉપાડી શકે તેમ છે; હવે શું થશે? આપણે બહાર શી રીતે નીકળીશું ? ) ભીલડીને કિલકિલાટ સાંભળી રાજાએ પોતાના જમણું પગના પ્રહારથી એ મજબુત શિલા દુર ફગાવી દીધી, અને બને બહાર નીકળ્યાં. લેહીલુહાણ સ્થિતિમાં મરેલા ભીલને જોઈ ને શેક કરવા લાગ્યાં. પિતાના પતિના મરણ પામવાથી ભીલડી ત્યાં જ મેહથી મુંઝાયેલી મુર્શિત થઈ મરણ પામી, બન્ને ભીલ ભીલડીના મરણથી રાજા વિક્રમાદિત્ય શેકથી આકુળ વ્યાકુળ થઈ ગયે, “અરે આ શું ? શું દાનનું આ ફળ ? પરોપકાર કરનારની આ દશા ! મારી ઉપર દયા લાવી ભીલે મને જીવાડશે. ખાનપાનથી મારી ભક્તિ કરી મને ગુફામાં સુવાડી તે મારું રક્ષણ કરવા માટે બહાર સુતો તે હંમેશને માટે સૂતજ આ શુભ કાર્યનું ફળ એને આ લેકમાં મથું ! વાહ કુદરત! વાહ દુનિયા. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮. વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રાત:કાળને સમય થતાં વિક્રમાદિત્યને શેાધવા નીકળેલું સૈન્ય ફરતું ફરતું તે સ્થળે આવી પહોંચ્યું. પિતાના રાજાને જોઈ મંત્રીએ ખુશી થયા. રાજા સૈન્યની સાથે પોતાની નગરીમાં ચાલ્યા ગયે, પણ દાનનું પ્રત્યક્ષ ફળ જોયેલું હોવાથી એણે દાન કરવાનું બંધ કરી દીધું. અન્ય જનોને ૫ણું દાન કરવાની મના કરી દીધી. રાજા દાન દેતો બંધ થઈ જવાથી જગતજનોમાં હાહાકાર મચી રહ્યો. દુ:ખી કંગાળ અને અનાથ જને દાન વગર પોકાર કરવા લાગ્યા-તરફડવા લાગ્યા કેટલાક માસ ચાલ્યા ગયા. તે પછીના એક દિવસે અવંતીનગરીના શ્રીપતિ શેઠને ત્યાં એક પુત્રને જન્મ થ, જન્મ થતાંજ તે પુત્રે પિતાને પોતાની પાસે બેલાવી કહ્યું, “આપણું નગરીના રાજા ઉપર ભયંકર સંકટ આવવાનું છે, તો તે ન આવે તે પહેલાં રાજાને મારી પાસે બોલાવી લાવે ! પુત્રની આ વાણુથી આશ્ચર્ય પામેલા પિતાએ રાજા પાસે જઈને તે વાત કહેવાથી રાજા તરતજ એ તરતના જન્મેલા બાળક પાસે આવ્યું. રાજા વિક્રમાદિત્યને જોઈ એ બાળક સ્પષ્ટ ભાષામાં બે, “હે મહારાજ! મોક્ષના સુખને દેનારા પ્રગટ પ્રભાવવાળા દાનને તમે નિષેધ શા માટે કરો છો ?” એ દાનનું પ્રત્યક્ષ ફલ જેવાથી !” રાજાએ કહ્યું. ત્યાં એ તમારી ભૂલ છે ! મને ભેજન-અન્નપાનથી તૃપ્ત કરનાર પેલા ભીલને વાઘે ફાડી ખાધો ને ભીલડી એની પછવાડે મરણ પામી. એ નજરે જોયેલી વાતમાં પણ શું ભુલ !? હા ! તમને ઘી, ગોળ અને કણકથી ભેજને જમા Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું ૨૦૯ ડનાર એ ભીલ મરણ પામીને દાનને પ્રભાવથી બત્રીસ કેટી સોનૈયાના સ્વામી આ શ્રીપતિ શેઠને હું પુત્ર થયે.” બાળકની વાણુ સાંભળી વિક્રમાદિત્ય આશ્ચર્ય પામ્ય, ત્યારે એ ભીલડી મરીને કયાં ઉત્પન્ન થઈ!' “ભીલડી પણ એ દાનના પ્રભાવથી શુભ ધ્યાનમાં મરણ પામીને આજ નગરમાં દાન્તાક શેઠને ત્યાં પુત્રી પણ ઉત્પન્ન થઇ છે; તે અનુક્રમે મારી જ પત્ની થશે.” “હે બાળક ! બાળપણમાં તને આ જ્ઞાન કયાંથી? » દેવતાના પ્રભાવથી! ” બાળકના વચનથી સંતોષ પામેલા રાજાએ બાળકને ઇનામમાં પાંચસે નગર આવ્યાં. તે પહેલાંની માફક રાજાએ દાન દેવાની શરૂઆત કરી. એ દાનમાં પ્રગટ પ્રભાવથી. વિક્રમાદિત્યનાં આવી પડતાં સંકટ પણ દુર થઈ ગયાં. हौ पुरुषों फरतु धरम् । अथवा द्वाभ्यां धृता पृथ्वी । उपकारे यस्य मति, उपकृत योन भ्रंशयति ।। ભાવાર્થ –જગતમાં બે પ્રકારના પુરૂષે ધરતીને શોભાવે છે, અથવા તે પૃથ્વી બે પ્રકારના પુરૂ વડે શોભા પામે છે. એક તે જે ઉપકાર કરે છે. સ્વાર્થને ભોગ આપીને બીજાનું ભલું કરે છે, તે અને બીજા કરેલા ઉપકારને જે ભૂલી જતો નથી. વિક્રમાદિત્ય પોપકારના કાર્યમાં પ્રીતિ ધારણ કરીને છૂટે હાથે દાન કરવા લાગે. દીન કંગાળ અને અનાથેના તારણહાર વિક્રમાદિત્યનું નામ લેકે પ્રાતકાળમાં લેવા લાગ્યા. જેથી પરોપકાર અને પરદુઃખભંજન વિક્રમાદિત્યની કીતિ દેશપરદેશ, રાજદરબારેમાં ભ્રમણ કરવા લાગી. અનેકેના આશીર્વાદને ગ્રહણ કરતે વિક્રમાદિત્ય જગતમાં તે જમાનામાં અદ્વિતીય પુરૂષ ગણવા લાગ્યો. ૧૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ભલાઈ કરત લગત વિલંબ, વિલંબ બુરાઈ ન પાર, ભુવન ચણાવત દિન લગે, ઢાળત લગે ન વાર. પ્રકરણ ૨૫ મું. સુસીબત ભુંડા માણસથી ભાગીએ, ન દઈએ દિલની વાત: કાંતે છેતરી શિર પાડે, કાં ઘરમાં આણે ઘાત.” સુખમાં સમય જતાં મનુષ્ય જાણતા નથી. વિભાવ ઠકરાઈ અને પ્રિયાને ભોગવિલામાં દીર્ઘકાલ પણ દેવેની માફક મનુષ્યને અલ્પ જેવો થઈ જાય છે. રાજાની શીતલ છાયામાં વિક્રમચરિત્રને સુખમાં કાલવ્યતિત કરતાં દાન્તાક શેઠના પુત્ર સોમદત સાથે મિત્રતા થઈ. અનુક્રમે એ મિત્રતા ગાઢ સ્વરૂપ પકડતી ગઈ. એક દિવસે બન્ને મિત્રો ઘોડેસ્વાર થઇને નગરની બહાર ચાલ્યા જતા હતા. ત્યાં જંગલમાં એક મોટા તરૂવરની છાયામાં ધમષ સુરિને પોતાના શિવે સાથે જેમાં નીચે ઉતરી બને જણે સુરીશ્વરને વંદન કરી તેમની પાસેથી જીવદયામય ધર્મ સાંભળે. “જીનેશ્વરની દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે પ્રકારની પૂજા કરવી. દાન, શિયલ, તપ અને ભાવ એ ચારે પ્રકારે આચરીને ધર્મનું આરાધન કરવું. ધર્મ સિવાય આત્મા પિતાનું હિત કરી શકતું નથી. ધર્મ આ ભવમાં અનેક પ્રકારની આપત્તિઓથી રક્ષણ કરીને પરલોકમાં સારી ગતિ આપે છે. સારી રીતે કરેલે ધર્મ એવી રીતે પરંપરાએ મેક્ષને આપનાર થાય છે; માટે અસાર વસ્તુ જે આ કાયા તે થકી ધર્મનું આચરણ કરીને સાર વસ્તુ લઈ લેવી. ધન હોય તે દાન કરીને તેને સફલ કરવું. સત્ય વચન બોલીને વાણુનું ફલ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું શ૧ મેળવવું. પાણીના પરપોટાની માફક આ ક્ષણિક આયુ થી પરોપકાર કરે. એજ નરભવની સાર્થકતા છે.” સૂરીશ્વર પાસેથી ઘમ સાંભળીને વિક્રમચરિત્ર પોતાના મિત્ર સાથે નગરમાં આવ્યું. ધમની વાસનાથી રંગાયેલ રાજકુમાર જીનપૂજનમાં તેમજ દીન, અનાથ, તેમજ ભાટ ચારણેમાં અનેક પ્રકારે લક્ષ્મીને વ્યય કરવા લાગે. દિનપ્રતિદિન રાજકુમારના સંખ્યાતિત ખર્ચથી રાજપુરૂ વાસ પામી ગયા. તેમણે રાજા આગળ રાજકુમારના વિશાળ ખર્ચની હકીકત જાહેર કરી. રાજાએ રાજભંડારીઓને સમજાવી શાંત કર્યા, અન્યદા અવસર મેળવી રાજાએ પોતાના પુત્રને પતાની સાથે જમવા બેસાડી આડીઅવળી વાતો કરતાં કહ્યું, “રાજકુમાર ! મારી આજ્ઞાથી તારે રેજ પાંચ સુવર્ણ મહેર પોતાના ખર્ચ માટે વાપરવી કે જેથી આપણે રાજભંડાર પણ જળવાય ને આપણું પણ કામ થાય ! ” વિક્રમાદિત્યની આવી વાણુ સાંભળી રાજકુમાર વિચારમાં પડયે “ધર્મકાર્ય વિગેરેમાં થતા મારે ખર્ચ પિતાજીને ગમતું નથી. અરે! પરદેશમાં જઈ પિતાનું ભાગ્ય અજમાવવું શું ખોટું ?” આમણ દૂમણ થયેલા રાજકુમારે જેમ તેમ એ સુંદર ભેજન પૂર્ણ કર્યું. દેવને પણ દુર્લભ એવું ભજન રાજકુમારને અત્યારે વિષ સરખું થયું; કેમકે ચિંતા ઉત્પન્ન થતાં જ પુરૂષને સુખ ક્યાંથી હોય વારૂ? - ભેજનથી પરવારી રાજકુમાર પોતાના મિત્ર સોમદંત પાસે આવ્યો; ખાનગીમાં તેને પોતાની વાત કહી સંભળાવી. મિત્ર પણ એની સાથે જવાને તૈયાર થયે. તેજ રાત્રીએ કેનેય કહ્યા વગર અને મિત્રે ગુપચુપ નગર છેડીને ક્યાંક ચાલ્યા ગયા, શહેર અને ગામડાં, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નદી અને સરોવર, પર્વત અને ખાઓને જોતા, દુનિયાની વિચિત્ર લીલાને નિહાળતા તેઓ એક અટવીમાં સરેવરની પાસે આવ્યા. ભિન્ન ભિન્ન પ્રકારના બને મિત્રના હૃદયે ભિન્ન હતાં, બન્નેના સ્વભાવ પણ વિધિએ જુદાજ નિર્માણ કર્યા હતા. સરોવરને જોઈ તૃષાતુર થયેલ રાજકુમાર પાણી પીવાને ગયો, તે દરમિયાન દુષ્ટ સોમદત કંઇક વિચાર કરી કાંકરા એકઠા કરી તલાવની પાળે રહેલા એક તરૂવરની નીચે બેઠો. પાણી પીને પાછા ફરતા રાજકુમારને, સોમદતે તે તરૂવરની છાયામાં વિશ્રામ લેવાને બેલા. રાજકુમાર ત્યાં આવી સેમદંતની પાસે બેઠે. “મિત્ર! રાજકુમાર ! આ કાંકરાથી આપણે કાંઈક રમીએ!” સોમદતની મિત્રતા ઝળકવા માંડી. પિતાની મિત્રતાનું ખરું સ્વરૂપ બતાવવાની તેણે શરૂઆત કરી. આપણે શું જુગાર રમીએ? બિગ ! ધિગ ! મિત્ર! એ તું શું બોલ્યા ?” જુગાર ઉપર રાજકુમારને તિરસ્કાર જેઠ સે મહંત , “આપણે કયાં જુગાર રમી રાજપાટ હોડમાં મુક્યા છે ? આ તો બે ઘડી વખત ગુમાવવાનું સાધન ! ચાલ ! ચાલ ! ” સો સદંતે આગ્રહ ચાલુ રાખ્યું. “અરે, એ લત એક બૂરી બલા છે. પુણ્યશ્લોક જેવા નળરાજાએ રાજ્ય અને રાણી ગુમાવ્યાં. મહાન પાંડેએ એજ દુષ્ટ લતને આધીન થઈ રાજ ગુમાવ્યું. કુળને મલિન કરનારા એ ઘુતને ધિક હે! ” નામરજી છતાં સેમદતના આગ્રહથી રાજકુમારે રમ વાની શરૂઆત કરી. થોડીક વાર રમ્યા પછી સેમદાતે શરત કરી, “જે સે કાંકરી હારી જાય તે પિતાનું એક નેત્ર જીતનારને આપે !” એ શરત કરીને રમતાં રાજકુમાર Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ પ્રકરણ ૨૫ મું પેાતાનુ' એક નેત્ર હારી ગયા. હારેલા રાજકુમાર પાતાનું નેત્ર પાછું વાળવા માટે ફરીને આગ્રહ કરીને સામદતને રમાડવા લાગ્યા. નેત્રને પાછુ’ વાળવાને બદલે દૈવયોગે રાજકુમાર બીજું નેત્ર પણ હારી ઊંચે. રાજકુમારનાં બન્ને નેત્ર જીતીને મનમાં રાજી થયેલા સામદત ખેલ્યા, “ બસ રાજકુમાર ! હવે રહેવા દો ! ” તરૂવરની શીતલ છાયાના સ્વાદ અનુભવી અને મિત્રા આગળ ચાલ્યા. રાજકુમારનું હૃદય શુદ્ધ અને કપટ રહિત હતુ. ત્યારે મલિન વિચારોથી ભરેલા સામદ ત મનમાં એવા વિચાર કરતા હતા કે, “ અત્યારે રાજકુમાર પાસે મૈત્રા માગવા કરતાં એ રાજા થાય ત્યારે માગ્યાં હોય તે ઠીક પડે ! રાજા થયા પછી તેનાં લેાચન સાથે છળથી હાથી ઘેાડાર્દિક વિશાળ સામગ્રીવાળું તેનું રાજ્ય પણ હું ગ્રહણ કરીશ; માટે સમય આવતાં સો સારા વાના થશે. खलः सत्क्रियमाणोऽपि ददाति कलहं सताम् । दुग्धधौतोपि किं याति वायसः कलहंसताम् ॥ ભાવાર્થ-અત્યંત સન્માન, ગૌરવ કરવા છતાં પણ દુન માણસ સજ્જનાને લેશ કરનારા થાય છે—ઘણા દુધથી અને સાબુથી ધાવા છતાં કાગડાઓ શું હુંસની કાંતિને ધારણ કરે ખરા ? સજ્જન હુમેશાં સજ્જન રહે છે, ત્યારે સારા કુળમાં ઉત્પન્ન થવા છતાં દુન કદી દુનિતા ત્યાગતા નથી. 'ન થકી ઉત્પન્ન થયેલા હુતાશન—અગ્નિ શુ ખાળતા નથી ? સમુદ્રમાં થયેલા અગ્નિ-વડવાનલ સમુદ્રના જ પાણીનુ શાષણ કરે છે. સામદતની મિત્રતાના ભારમાં દબાયેલા મિત્ર રાજકુમાર માગે જતાં કાંઇ સારી વસ્તુ મલતી તે પોતાના મિત્રને તે આપી દેતા હતા. દુનિયાની અનેક રચ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ વિક્રમચરિત્ર યાતે કૌટિલ્યવિજય નાને જોતા અને મિત્રો ઘણી પૃથ્વીનુ ભ્રમણ કરીને સુદર નામના વનમાં આવ્યા. મધુર પાણીવાળા સુદર સરોવરમાં પાણી પી તૃપ્ત થઇને અને મિત્રા સરોવરની પાળ ઉપર રહેલા તરૂવરની છાયામાં વિશ્રામ લેવાને બેઠા. તેઓ દુનિયાની અનેક મીઠી વાતા કરવા લાગ્યા. અવસર મેળવી સામઢતે કાર કરી, “ રાજકુમાર ! તમારાં અને મૈત્રા તમે હારી ગયા છે તે યાદ તો છે ને!” “ મિત્ર ! ઠીક યાદ કરાવ્યું તે! એ તારાં નેત્રા લે!” એમ કહી તરત જ કમરમાંથી મેાટા છો કાઢી તે વડે આંખમાંથી અને નેત્રો ખેંચી કાઢી સામઢ’તને હવાલે કર્યાં. “ અરે ! અરે! રાજકુમાર ! આ તેં શું કર્યુ ? મે સહેજ હસતાં હસતાં કહેલુ, તેટલા માત્રમાં તે આ સાહુસ કાં કર્યુ ? ” સામટ્ઠત કપટથી રૂદન કરવા લાગ્યા. 66 અરે ભાઇ ! એમાં શું થઈ ગયુ? તારી થાપણ મારે શા કામની? ', "" પણ તારા આ સાહસથી આ ભયંકર અરણ્યમાં આપણે અન્ને મરી જઇશું; ક્રુર પ્રાણીઓના શિકાર થશું!" ભયના માર્યાં વિણક સામત્રંત વ્યાકુળ થઇ ગયા. k અંધું ! તું તારે સહીસલામત આપણે નગર પહોંચી જા, અને મને મારા ભાગ્ય ઉપર છેાડી જા !” અધ થયેલા રાજકુમારનાં વચન સાંભળી જવાને આતુર છતાં ઉપરથી સારૂ લગાડતા દુન સામદત ખેલ્યા. “ અરે ભાઈ! તને અધને છેડીને હું કયાં જાઉં? ત કાને હવાલે સૂકીને જાઉ, મધવ ? ” ભગવાનને! તું તારે જા! મારે માટે તું દુષ્ટ પ્રાણીઓના ખારાક ન થા ! દૈવની ગતિ ગહન છે.. એના dr Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું ૧૧૫ પારને કેણ પામી શકે છે? જગતમાં આપણું ધારેલું શું થઈ શકે છે? 22 . “તારું કથન સત્ય છે, બંધુ! મને સંભારતો રહેજે. કદી કદી આ સેમદૂતને યાદ કરજે, રાજકુમાર !” એ અંધ રાજકુમારને અધવચ જંગલમાં રખડતે એના ભાગ્ય ઉપર છોડી સોમદત મનમાં રાજી થતે ત્યાંથી છ પાંચ ગણુ ગયે. આ ભયંકર જંગલમાં સરેવરની પાળે રહેલે રાજકુમાર અત્યારે દેવના ભરોસે હત–નિરાધાર હતે. બળવાન અને પરાક્રમી માણસને પણ દુષ્ટકમનાં ભાઠાં ફળ ભોગવવાં પડે છે. વિજય દેહવાળા લેખંડી પુરૂષને પણ કરેલાં કમ ભેગવવાં પડે છે. સારાં કે માઠાં કર્મો નિકાચિતપણે કરેલાં ભેગવ્યા વગર ઓછો જ છુટે છે. હજારે ગામાં વાછરડાં જેમ પોતાની માતાને શોધી કાઢે છે, તેમ કરેલું કર્મ અનેક ભ કર્યા છતાં પોતાના કર્તાને જોધી કાઢે છે. હાસ્ય કરતાં કે નજીવી બાબતમાં જે કર્મ બાંધેલું હોય તે અનેક પ્રકારે મિથ્યા નહિ થતાં ભેગવ્યે જ છુટકે થાય છે. એ જ કે પાપને ઉદય આવતાં રાજકુમારને અંધત્વ પ્રાપ્ત થયું અને મિત્રની છાયામાં રહેલો સેમદત રાજકુમારને મૃત્યુના મુખમાં છેડી ત્યાંથી પિતાના પ્રાણ બચાવવા પિબારા ગણુ ગયે. આ સ્વાથી દુનિયામાં મનુષ્ય પોતાના સ્વાર્થ માટે શું શું નથી કરતો ? ફળ વગરના વૃક્ષને પંખીઓ કયાં સુધી આશ્રય કરીને રહે? જળ વગરના સરેવરને સૌ કોઈ તજી દે છે. બળતા એવા વનને જોઇને પશુપંખીઓ દૂર ભાગી જાય છે. દ્રવ્ય રહિત પુરૂષની ગુણિકા શું સેવા કરે ખરી કે? રાજ્યભ્રષ્ટ થયેલા રાજાને સેવકે પણ છોડી દે છે. માટે જગતમાં તે એક બીજાને સ્વાર્થની જ સગાઈ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સ્વાર્થ ન સરે તે કાઈ સામે નજર સખીય કરતું નથી. તેમાંય જંગલમાં રહેલા આ રાજકુમારને તે અત્યારે પાવાનુ કાણ હતુ? ચે આભ ને નીચે ધરતી ! પાણીને બદલે દૂધ મેળવનાર આ રાજકુમાર પાસે મીકા રાખ્યું મેલનાર પણ આજે કાઇ ન હતુ. જેવી ભવિતવ્યતા ! સરોવરની પાળે રહેલા ગજકુમાર ધીમેથી ઉડયા ને ધીમે પગલે ત્યાંથી તેણે ચાલવા માંડયું. ભાવી ઉપર ભરે સા રાખી તે આગળ ધપવા લાગ્યા અંધ છતાં તેના હૈય માં નિશા નહેતી. એકાકી છતાં એ વાઘ વરૂથી ભરેલા જંગલમાં નિર્ભયપણે જતા હતે. દુ:ખ, શાક કે સતાપ વગર ધ્રુવની વિષમ સ્થિતિને આધીન થયેલેા રાજકુમાર ચાલ્યા. મનુષ્યને મુશીખતમાં પણ એનુ પુણ્યધન રક્ષણ કરે છે. ઉચ્ચકુળ અને વૈભવ ઠકુરાવાળા કુળમાં જન્મેલાને ઘણું કરીને દુ:ખમાં પણ કંઇક પુણ્ય રહેલ હોય છે; જેથી તે ફરીને નવજીવન મેળવી શકે છે. અને જો ન જ હાય તા તે વિનાશ પામી જાય છે. ભટકતા ભટકતા રજકુમાર એક મેટા વડાના તરૂવર નીચે આવ્યો. ભુખથી અને તરસથી વ્યાકુળ થયે રાજકુમાર અનાથ બનેલા. અત્યારે નિસ્તેજ અને ફી પડી ગયેલા હતા. જંગલી પશુઓનેા શિકાર થવાને તે એ તવરની નીચે રાત્રીના સમય ગાળવાને બેઠા. આખા નહિ હોવાથી જાય પણ કયાં ? અરે, આવી ભૂખ અને તરસનું કષ્ટ હું કયાંસુધી વેઠીશ ? એના કરતાં તેા જંગલી જાનવરોના શિકાર થવુ શુ ખાટુ ? મારા આ દુઃખી શરીરથી ભલે એ બિચારાં તૃપ્ત થાય! મારી આ નાશવંત કાયાથી છેવટે આટલા ઉપકાર પણ ભલે થાય ! પ્રિયા સુભદ્રા ! પ્રિયા રૂકુમારી ! પિતાજી ! મા ! આખરની મારી Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું સલામ! પ્રણામ ! ” “જગતના યંત્રની દોરી, રહી છે. હાશ ભાવીને દરે એ ત્યાંજ દેરાવું, રહ્યું છે હાથ ભ વીને; સારું ખોટું ભલું ભુંડું, રહ્યું છે હાથ ભાવીને, સુખી કરવા દુખી કરવા, બધુંયે હાથ ભાવીને.” પ્રકરણ ૨૬ મું કનકાવતીમાં सहसा विदधोत न क्रियाम, विवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेष संपदः ।। ભાવાર્થ-વિચાર કર્યા વગર કઈ પણ કાર્ય કરવું નહિ. વિચાર કર્યા વગર કરેલું કાર્ય આફત કરનારૂં થઈ પડે છે વિચાર કરીને કાર્ય કરનાર દીર્ઘદર્શ પુરૂષને ગુણમાં લેભાયેલી સંપત્તિએ પેતાની મેળે પ્રાપ્ત થાય છે. ભાગ્યના ભરોસે રહેલો આ અંધકુમાર જે વડલાના વૃક્ષ નીચે બેઠે હતું, તે વડલાના વૃક્ષ ઉપર એક વૃદ્ધ ભારડ પક્ષી પિતાના પુત્રોની સાથે નિવાસ કરીને રહેતા હતે. ચાલવાને તેમજ આકાશગમન કરવાને અશક્ત એ તે વૃદ્ધ ભારડ, પુત્રોએ લાવેલા ફળેથી પોતાનું જીવન ગુજારતો હતો. પ્રાત:કાળ થતાં તેના પુત્રો જુદી જુદી દિશામાં ઉડી જતા અને સાંજે સાયંકાળ પછી પાછા ફરતાં, તેઓ પોતાના વૃદ્ધ પિતાને માટે એક એક ફળ લાવતા, અને કઇક નવીન વાર્તા કહેતા, રાત્રી એ વૃક્ષ ઉપર વ્યતીત કરતા હતા. સાયંકાળ પછી એના પુત્રોએ જુદી જુદી દિશામાંથી આવી એ વિશાળ વડલા ઉપર રહેલા પિતાના વૃદ્ધ પિતાને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નમી, લાવેલ આહાર-ફલ તેમની આગળ હાજર કર્યો. પુત્રની ભક્તિથી પ્રસન્ન થયેલે વૃદ્ધ ભારડ બે, “પુત્ર! આટલામાં કેઇ અતિથિ છે? by ઉચ્ચ સ્વરે ઉચ્ચારાયેલા આ વૃદ્ધ ભારડના શબ્દ સાંભળી અંધકાર બોલ્યો “તાત ! આ વડલાની નીચે હું અતિથિ છું.” ( આ શબ્દો સાંભળી વૃદ્ધ ભારે પિતાના પુત્ર દ્વારા તેને પોતાની પાસે તેડાવ્યો. “પુત્ર! તું કેણું છે? કયાંથી આવ્યો છે?” વૃદ્ધ ભાખંડના શબ્દો સાંભળી અંધકુમાર બોલે, તાત ! હું દીન દુખી છું, મારા પાપકમનાં ફળ ભેગવત ભાગ્યયેગે આજે તમારે મેમાન થયે છું ! આજે તે તમારે આશરે છું ! ) “અંધ થયે છે શું ? ” વૃદ્ધ ભારે પૂછ્યું. “હા! તાત! “અહીંયાં રહે! દવ કેઈ દિવસ તારી સામે જોશે ” એમ કહી સન્માનથી તે વૃદ્ધ ભાર તેને ફળ આપ્યાં. તે ખાઈ પ ણું પીને તેણે ભૂખને શાંત કરી. ભાર એ પછી તેને તરૂવરની નીચે ઉતાર્યો, રેજના એ ક્રમ પ્રમાણે કેટલાક દિવસ વહી ગયા. એક દિવસ પોતાને એક પુત્ર મેડી રાતે પાછો ફરવાથી પેલા સ્થવિર ભાર પૂછયું, “પુત્ર! આજ તને કેમ આટલી બધી વાર લાગી ? " તાત! આજે (કનકપુર નગરમાં)-કંકાવટી નગરીમાં એક નવાઈ જેવાથી હું એ જોવાને રોકાઈ ગયે.” તે તારી નવાઇ કહે ઈ!" વૃદ્ધ ભાડે કહ્યું. “એ કંકાવટી નગરીના રાજા કનકસેનને તિ નામની Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મુ ૧૯ પાતાના પ્રિયાથી નકકુમારી નામે પુત્રી થઇ. વયે વૃદ્ધિ પામતી એ બાળા દુર્ભાગ્યના ઉદયે આંખે અધ થઈ ગઇ. પિતાના અનેક ઉપચારો અને અનેક હોશિયાર વૈદ્યોની સારવાર હેાવા છતાં. આંખો સારી ન થવાથી યૌવનમાં આવેલી એ રાજતનયા કનકકુમારી કાષ્ટભક્ષણ કરવાને ( અગ્નિમાં બળવાને) તૈયાર થઇ. પિતાના અક રીતે સમજાવવાથી બાળાએ આજથી દશ દિવસ સુધી રાહ જોઇ અગીઆરમે દિવસે અગ્નિભક્ષણ કરવાના નિશ્ચય કર્યો છે. રાજમહાલયમાં રહેલી એ બાળાને જોવા માટે દેશપરદેશથી અનેક મનુષ્યા આવે છે. હું પણ એ કૌતુક જોવા માટે ત્યાં જવાથી જા અસુરૂ થઇ ગયું, તાત આ રીતે અસુરે આવેલા ભાર` પેાતાની વાત એના તાતને કહી સંભળાવી.. બીજા ભારા સાથે પેલા અધ રાજકુમાર પણ એ વાત સાથે રહેલા હોવાથી સાંભળતા હતા. “ તાત ! તમે જીનાપુરાણા જોગી છે, અનેક આત્મા, અનેક નવાઇ તમે તમારા જમાનામાં જોઈ હશે-જાણી હશે; શું રાજબાળાનું સ્વરૂપ! પણ આંખ વગર શા કામનુ એ?”” વાત કરતાં ભારડ પુત્રે મેટા નિઃશ્વાસ મુકયા. જેવું ભાવી ! ભાવી આગળ લાચાર! બેટા ! લેખમાં મેખ કોઇ મારી શકે છે? કહેલુ ક`સૌને ભાગ-વવુ જ પડે છે !” 66 “ પણ તાત ! કોઈ ઉપાય નથી કે જે ઉપાય કરવાથી. એ માળા ફરીને દેખતી થાય !” પુત્રનાં વચન સાંભળી સ્થવિર ભારડ વિચાર કરતા મેલ્યા, ‹ ઉપાય ? ઉપાય તા છે! જગતમાં એવુ કચુ કા છે કે જે ઉપાયથી સાધ્ય ન થાય ! ' “ અને તે ઉપાય ? છ Page #247 -------------------------------------------------------------------------- ________________ २२० વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “મહિનાને અને હું જે બેલેન્સ કરું છું તે મલેસગને અમૃતવઠ્ઠીની લતાના રસમાં મિશ્ર કરીને આંખમાં નાખે તે દિવસે તારા દેખે ! એ મલેસથી શરીરના બીજા પણ અનેક રોગોનો નાશ થઈ જાય છે !” મઠ નિશાના સમયે પિતાપુત્રની વાતચીત અંધ રાજકુમાર સાંભળતો હતો. પ્રાત:કાળે રાજકુમારે એ વૃદ્ધ ભારંડને મત્સગ (વિષ્ટા) મેળવી અમૃતવેલના રસમાં મિશ્ર કરી પિતાની આંખમાં ભરી દીધા. દેવ ઉપર વિશ્વાસ રાખી એટલું સાહસ કરી દિધું. જેમ જેમ એ મત્સર્ગ આંખોમાં પ્રસરતો ગયો તેમ તેમ એનો પ્રભાવ પ્રગટ થતા ગયે. રાજકુમાર દેખતે થઈ ગયે. નવી આંખે પ્રાપ્ત કરી એના દિવ્ય તેજથી દિવસે નમંડળમાં તારા જેવા લાગે. નવી આંખે પ્રાપ્ત થવાથી રાજકુમાર ખુબ ખુશી થયા. એણે વૃદ્ધ ભાડમાં મત્સર્ગની બહુ ગળીએ, અમૃતવલ્લીના રસમાં કરી પોતાની પાસે રાખી. પછી કનકપુર તરફ જવાને વિચાર કરતો એ સ્થવિર પાસે આવ્યું. કેમ આજે તે સુંદર વષ ધારણ કર્યો છે કાંઇ ” એ રાજકુમારને જોઈ વૃદ્ધ ભારેડ બે . તાત! તમારી કૃપાથી હું આજે દેખતે થયે છું. તમારે કરેલ પ્રયુગ મેં આજે અજમાવ્યું. દેવની કૃપાથી હું એમાં ફાળે ! વૃદ્ધ ભાડે રાજકુમારને કહ્યું. બહુ સારું થયું ! આજે તો તારે સેનાને સૂરજ ઉગે ત્યારે ! ” “હા તાત! તમારી રજા હોય તે કંકાવટીમાં જઈ એ મરતી એવી અંધ રાજકુમારીને દેખતી કરું, ને એની જીંદગી બચાવું !” તારા જેવા પરેપકારી અને સર્જનને એ ઉચિત છે; Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું ૨૨૧ પણુ આજનો દિવસ તું રોકાઈ જા. સાંજે મારા પુત્રો આવશે તેમાંથી એકને હું કહીશ એટલે તને પાંખની મધ્યમાં રાખીને ત્યાં લઈ જશે; તારું કાર્ય સિદ્ધ થશે.” બહુ સારું, તાત!” રાજી થતાં કુમાર છે. રજકુમારે આનંદમાં ત્યાં દિવસ વ્યતીત કર્યો. નિશાસમયે ભારડ પક્ષીઓ આવી ગયા. તેમાંના એકને ઉદ્દેશીને સ્થવિર ભારડે આ મુસાફરને કકાવટી લઈ જવાનું કહેવાથી. પુત્રે તેનું વચન અંગીકાર કર્યું. પ્રાત:કાળે યથાસમયે સંવે ભારે ચારે ચરવાને વડલા ઉપરથી દૂર ઉડવા લાગ્યા એક ભાર! પેલા મુસાફરને તૈયાર થવા કહ્યું. રાજકુમાર તૈયાર થઈ પેલી ગુટિકાઓ લઈ છેલ્લી વખતે વૃદ્ધ ભારડને પ્રણામ કરવા આવ્યું, “તાત! હું આપને પ્રણામ કરું છું. જવાની રજા માગું છું.' “જા બેટા ! તારૂ કલ્યાણ થાઓ! તારે માર્ગ નિર્વિઘ, થાઓ ! મને સંભારજે કઈ કઈ વખતે !” સ્થવિર ભાડે આશિષ આપી. આપના ઉપકારને હું કદી નહિ ભુલી જાઉં, તાત! જા! બેટા ! '' વિરે શાંતિથી કહ્યું. પેલો ભારડ એ મુસાફરને પાંખની મધ્યમાં રાખી આકાશમાં ઉડ્યો. તેને કંકાવટીને ઉદ્યાનમાં છેડી પોતે ચારે ચરવાને એની રજા લઈ ચાલે ગયે. વિદ્યનો સ્વાંગ ધારણ કરી રાજકુમાર કંકાવટી નગરીની અદ્દભુત રચના જેતે એની બજારે નીરખતે ચાલે. બજારની અદ્ભુત રચના. જતો વૈદ્ય એક વિશાળ પેઢી આગળ આવ્યું. એ પેઢીને માલિક-શેઠ લમણે હાથ દઈ ચિંતાતુર ચહેરે ગાદી તકીયે પડ્યો હતે. ઇંગિત આકારથી તેને ચિંતાતુર જાણુ આપણે Page #249 -------------------------------------------------------------------------- ________________ २२२ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વૈઘ શેઠની પાસે આવ્યા; નમસ્કાર કરીને તેમની પાસે બેઠા. અજાણ્યા માણસને એકા એક પેાતાની પાસે આવેલા જોઇ શેઠ ચમક્યા. “કેમ ? કોણ છે ? ક્યાંથી આવા છે ? ” શેના જવાબમાં આપણા મુસાફર વૈદ્ય મેલ્યા, “ હું એક વેદ્ય છું; પરદેશી છું! આપના ચિંતાતુર ચહેરો જોઇ, જો બની શકે તેા આપનું દુ:ખ દૂર કરવા આવ્યો છું! આપને કાંઈ વાંધા ન હોય તો આપનું દુ:ખ મને કહે।!” એ પરદેશીનાં વચન સાંભળી રોડ તાજીમ થયા. “ અરે ભાઈ! તમને શી વાત કહું ! તમારાથી મારૂ દુ:ખ કાંઈ દૂર થશે નહિ.” “ છતાંય તમે મને કહેા તે ખરા ! ' “ કામદેવ જેવા સ્વરૂપવાન મદન નામે મારે એક પુત્ર છે. દૈવયેાગે એ સુંદર પુત્રને શરીરે રોગ થવાથી અત્યારે તદ્દન ફક્રુપા અને મેડાળ બની ગયા છે. કહે, એ મારા પુત્રને અસલ સ્થિતિમાં લાવી સજ્જ કરશો ? જરૂર ! મને બતાવેા ! તમારા પુત્ર કર્યાં છે ? ” વૈદ્યનાં વચન સાંભળી સાષ પામેલેા શેઠ વૈદ્યને પાતાને ઘેર તેડી જઈ "" પાતાના આવાસ સ્થાને લઇ ગયા રોડે પેાતાના પુત્રને બતાવ્યા. મદનને જોઈ વૈદ્યે કહ્યું. “ આજે જ સારા કરી દઈશ. છ વૈદ્યના જવાબથી ખુશી થતાં રોડ એલ્યું, “ તા પછી અત્યારે જ કરો! ઢીલ કરવાની જરૂર નથી, વૈદ્યરાજ ! ” રોનાં વચન સાંભળી વૈધે આડબર કરવા માંડયો; કારણકે જગતમાં આડંબર જ વખણાય છે. અનેક વસ્તુઓ મગાવી અનેક ક્રિયાઓ કરી ઘણી ઘાલમેલ કરવા પછી વૈઘે પેાતાની પાસે રહેલી ગુટિકા ક.ઢી મનના શરીર ઉપર અજમાવી-લેપ કર્યો, અને મદનની ક્રુપતા નાશ પામી ગઇ. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું ૨૨૩ એ બેડોળ ઘાટ; કરૂપપણું બધું અદવ્ય થઈ ગયું. આમ મદન, મદન જેવો થઈ જવાથી શેઠ બહુજ ખુશી થયા. અને ખાનપાનથી ભક્તિ કરી વિઘનાં બહુ વખાણ કરતાં વિઘને પિતાને ત્યાં રહેવા કહ્યું. વિઘ પણ શેઠને ત્યાં નિવાસ કરીને રહ્યો. પોપકારી પુરૂષ જગતમાં જ્યાં જાય ત્યાં માન પામે છે. બુદ્ધિશાળી પુરૂષનું સર્વ કંઈ બીજાનો ઉપકાર કરવા માટે જ હોય છે. કહ્યું છે કેaa Na રાજાઇ, વાજં પwય કવિતમૂ | वपु: परोपकाराय, धारयं ति मनीषिणः । ભાવાર્થ–પંડિત પુરૂષનું શિખેલું શાસ્ત્ર સબંધને માટે થાય છે અને ધન દાનને માટે હોય છે. તેમનું જીવન ધર્મ કરવા માટે અને શરીર પરોપકાર માટે તેઓ ધારણ કરે છે–જ્યારે સ્વાથીઓનો રાહ જુદો હોય છે. વિદ્યરાજ શેઠને ત્યાં રહીને અનુકુળ સમયની રાહ જેતે પિતાને કાળ વ્યતીત કરવા લાગે. અગીયારમા દિવસે રાજબાળા કનકકુમારી પિતાની આજ્ઞા મેળવી કભક્ષણ કરવાને ચાલી. તે નિમિત્તે વાજીત્રના નાદ અનેક થવા લાગ્યા. અનેક સ્ત્રીઓ ઘરનાં કામકાજ છોડી જબાળાનાં છેવટનાં દર્શન કરવા ચાલી. પયહની ઉષણું અને જનકેલાહુલ સાંભળી વિઘે શેઠને પૂછયું, “ આજે આ બધું છે શું ? શેઠને બહાર જવાનું હોવાથી ઉતાવળથી એણે કહ્યું, “રાજ વાળ. કનકકુમારી પ્રજ્ઞાચક્ષુવાળી (અંધ) છે. તેને કે પણ ઉપાયે સારૂં ન થવાથી નિરાશ થઈ આજે તે બાળા કાષ્ઠભક્ષણ કરવા જાય છે, તેને લાહલ છે ! શેઠની વાત સાંભળી વેલ્વે માથું ધુણાવવા માંડયું. વિઘને મસ્તક ધુણાવતે જોઈ શેઠ બે, “કેમ, કાંઇ એની ચિકિત્સા તમે જાણે છો? જાણતા હે તે ઝટ કો! Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય. કહે એ બાળાને બચાવી શકાશે? ” કેમ નહિ ! એ પટહુને સ્પર્શ કરે ! ” વૈદ્ય વિઘના કહેવાથી શેઠે પટને સ્પર્શ કર્યો. જસેવકેએ તરતજ રાજાને એ વાત નિવેદન કરવાથી રાજાએ તાબડતોબ શેઠને બોલાવ્યા. કે રાજાની પાસે હાજર થઈ અરજ કરી, “કૃપાનાથ! આપ રાજબાળાને પાછાં વાળે ! મારે ઘેર એક પરદેશી વૈઘ આવ્યા છે, તે જરૂર રજબાળાને દેખતાં કરશે! ” શેઠની વાત સાંભળી રાજા આનંદ પામતો છે, તમને ખાતરી છે કે ? ” હા! મહારાજ! પણ રાજકુમારી આંખે દેખતાં થાય તો આપ શું આપશે, એમ વદે મારી મારફતે આપને પૂછાવ્યું છે. ” મારૂં અર્ધ સામ્રાજ્ય? ” રાજાએ કહ્યું. રાજાએ વિદ્યને પોતાની પાસે હાજર કરવા માટે શેઠને તરતજ રવાના કર્યા. પિતે મંત્રીઓ-પરિવાર સાથે પુત્રી પાસે જઈ મહામુશ્કેલીએ તેને સમજાવી પાછી વાળી, રાજા પુત્રીને લઈને રાજમહેલમાં આવ્યું. શેઠ પણ વૈદ્યની સાથે આવી પહેયા ને રાજા પાસે વૈદ્યને હાજર કર્યો. રાજા વૈદ્યની સાથે રાજકુમારી પાસે આવ્યા. એ વઘે રાજકુમારીને જે અનેક પ્રકારે ચિકિત્સા કરી; કારણકે જગતમાં છે આડંબર વગર કાર્ય સિદ્ધ થતું નથી. વઘે રાજકુળને શોભે તેવા અનેક આડંબરપૂર્વક અમૃતવલ્લીના રસમિશ્રિત ગુટિકાનું ચુર્ણ રાજબાળાની આંખમાં ભર્યું. થોડી વારે રાજબાળાને નવી લેચનની જેમ આંખેમાં તેજ પ્રગટ થયું ને દિવસે તારે જોવા લાગી. માતપિતા આદિ પરિવારને Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું ૨૫ તથા વૈદ્યરાજને પણ જે, વિદ્યરાજની સંપૂર્ણ દેહાંતિથી રાજબાળ ક્ષેભ પામી ગઈ. રાજપુત્રીને લોચન પ્રગટ થવાથી નગરીમાં આનંદ છવાઈ રહ્યો. વિદ્યરાજની અપૂર્વ દેહકાંતિથી રાજબાળા #ભ પામી અને પિતા પ્રત્યે બેલી. “પિતાજી ! જે મારાં લગ્ન કરવાને ઈચ્છતા હે તે જેણે મારાં લેચન પ્રગટ કર્યા, તેની જ સાથે ભારે હસ્તમેલાપ કરાવે ! 2) એ વિઘની કુળ-જ્ઞાતિ કે વંશ જાણ્યા વગર એને રાજન્યા શી રીતે અપાય?” જાને જવાબ સાંભળી કન્યા બોલી, “તે પિતાજી! મને અગ્નિભક્ષણ કરવાની રજા આપે. મારે આ ભવમાં કાં તો એ વૈદ્યનું શરણ, કાં તે અગ્નિનું! ” રાજાએ પોતાના મંત્રીઓને આજ્ઞા કરી. “મારી નજર આગળથી આ કન્યાને દૂર લઈ જાઓ અને પેલા વૈદ્યરાજ સાથે એને પરણાવી દે કે એના કર્મના ફળ એ ભગવે ! અધર રાજ્યમાં જે દુષ્ટ રાજાએ આપણું આજ્ઞા માનતા નથી એ બધાય દેશે એને આપી દેજે! » મંત્રીએ કન્યાને લઈને નગરીની બહાર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં રાજાના મહેલમાં વિદ્યા અને રાજબાળા કનકકુમારીનાં લગ્ન કરી દીધાં. કેટલીક લક્ષ્મી-દ્રવ્ય આપી રાજાએ કહેલા દેદે અધ રાજ્ય વૈદ્યરાજને આપી દીધાં. એવી રીતે રાજાની આજ્ઞાને અમલ કરી મંત્રીએ પિતાના સ્થાનકે ગયા. રાજાએ આપેલા દ્રવ્યથી વૈદ્યરાજે એક મે મનહર રાજમહેલ ચિત્રશાળા આદિથી ભતે બનાવી તેમાં નિવાસ કર્યો. વૈદ્યરાજે પિતાના અધ રાજ્યના રાજાઓની પાસે એક લેખ આપીને દૂતને મેક. “હું પૈઘ ભાગ્યને ૧૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વિક્રમચરિત્ર યાને ટિવિજય કનકસેન રાજાની કુંવરીને પરણેલો છું, ને રાજાએ મને શરત પ્રમાણે અધ રાજ્ય આપવાથી તમે બધા આજથી મારી આજ્ઞા તળે આવેલા છો. તો નવા રાજાની પાસે નજરાણું કરી, નમસ્કાર કરી તેની આજ્ઞાને હવે તમે ધારણ કરે ! » વૈદ્યરાજને આ લેખ દૂતે અર્ધ રાજ્યના દરેક રાજાએને બતાવ્યું. દૂતને રજા આપ્યા પછી દરેક રાજાઓ એકત્ર મળીને વિચાર કરવા લાગ્યા, “ ઉત્તમ ભાગ તેમજ રાજકુળમાં જન્મેલા આપણે આજ સુધી કેઈની આજ્ઞા માની નથી. આ નવા રાજા થયેલા વૈદ્યની અધમતા તે જુઓ ! જેના કુળ કે વંશની તે કેઈને ખબર નથી; રાજાએ ન છુટકે કન્યા આપવાથી તે આપણું ઉપર હકુમત ભેગવવા નીકળે છે તે ! " રાજાઓએ મંત્રણ કરી એક લેખ લખી આપી એક દૂતને પેલા વૈદ્યરાજ પાસે મોકલે. દૂતે એ લેખ વિદ્યરાજને આ. વિદ્યરાજ એ લેખ વાંચી કોધથી રાતો પીળે થઈ ગયે. દૂતે પણ વચનો દ્વારા સંદેશો પાઠવતાં તેમનાક્રોધમાં વધારે કર્યો. “અમારા રાજાઓએ મંત્રણા કરી તમને કહેવડાવ્યું છે કે, તમારી આજ્ઞા અમે માનવાને તૈયાર નથી. તમારામાં શક્તિ હોય તે યુદ્ધ કરવાને તૈયાર થાઓ! નહિંતર જે મળ્યું છે તેમાં સંતોષ માને, વિદ્યરાજ ) - ધીરજથી દૂતનાં વચન સાંભળી વૈદ્યરાજે દૂતને રવાના કરી દીધે; દૂતના ગયા પછી ખગ ધારણ કરીને પોતે એકાકી અદશ્ય થઇને નીકળે. શત્રુરાજાઓના અગ્રેસર ધીરસિંહના દેશમાં આવી, તે એના નગરમાં પઠ; રાત્રીના સમયે અદશ્યપણે એના મહેલમાં પ્રવેશ કરી પલંગ ઉપર સુખે પટેલ અને Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૨૭ મંદમંદ વાયુની શીતળ લહેરીએાની મીઠાશ અનુભવતા નિકિત ધીરસિંહને ગળે પિતાની તલવારની અણને ચેડાડતે હાકોટયો, “ઉઠ! ઉઠ! મારી સાથે યુદ્ધ કર !” “કેણુ? ” કઈ દિવસે નહિ સાંભળેલ સિંહના જેવો હાકે-પડકાર સાંભળી ધીરસિંહ ઝબકીને ઉછે, અને અચાનક આ આફત જોઈ ધીરસિંહ ભયથી વ્યાકુલ બની જઈ શત્રના તાપને જોઈ દંગ થઈ ગયો. અને બે, કે “હું વિઘરાજ!” પ્રભાવશાળી સ્વરથી જવાબ આવ્યું. પ્રકરણ ૨૭ મું ઉપકાર પર અપકાર चने रणे शत्रु जलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा। सप्तं प्रमतं विषम स्थित बा, रक्षति पुग्यानि पुराकृतानि ॥ ભાવાઈ–વનમાં, અરણ્યમાં કે શત્રુઓની મધ્યમાં, જલમાં કે અગ્નિની ભયંકર જવાળાઓમાં, પર્વતમાં કે ભયંકર સમુદ્રમાં, સૂતાં જાગતાં કે પ્રમાદીપણામાં અથવા તે ગમે તેવી ભયંકર સ્થિતિમાં પરભવનું કરેલું પુણ્ય પ્રાણીએનું–મનુષ્યોનું રક્ષણ કરે છે. રાજાની કુંવરીને પરણી ઘરજમાઇ થયેલા પેલા વૈદ્યને કહ્યું, “હેશિયાર ! ” ધુનમાં આવી ધીસિંહે એ પલંગ ઉપર પડેલી પિતાની તલવાર ઉપાડી સ્થાનમાંથી બહાર ખેંચી કાઢી. બન્ને જણ જીવ ઉપર આવી એકબીજાના જીવન તરસ્યા થઈ ટ્રાટક્યા. વિઘને સમય ગુમાવવો પાલવે તેમ ન હેવાથી ધીરસિંહની તલવાર ઉપર ઘા કરી તેના બે ટુકડા કરી નાખ્યા. તે સાથે વૈધે ધીરસિંહ ઉપર કુદી એને કમરમાંથી પકડી જમીન ઉપર પછાડે ને એની વિશાળ છાતી ઉપર ચડી બેસી “તારા ઇષ્ટદેવને સંભાર!” એમ કહી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તલવારની અણુ એના ગળામાં ઘોંચી. ભયથી કંપતો અને મોતથી ડરતે ધીરસિંહ બે, “હે વિઘરાજ! તમારે શરણે, છું. તમારી આજ્ઞા હું મસ્તકે ચઢાવું છું.” ધીરસિંહને નમેલ—નમ્ર થયેલ જાણુ વૈદ્યરાજે પિતાના સકંજામાંથી એને મુક્ત કર્યો. “કાલે સવારે તારા પરિવાર સાથે ભેટ લઈ મારા નગરમાં આવીને મારા. ચરણમાં નમ! નહિ તે આ તલવાર તારી ગરદન ઉપર ફરી પડશે.” વિઘરાજવીરસિંહના જવાબ સાંભળ્યા વગર ત્યાંથી અદશ્ય થઈ ગયે. ધીરસિંહ તે વૈઘની આવી શક્તિથી અજાયબ થઈ ગયા. ત્યાં એકત્ર થયેલા રાજાઓની ખબર લઈને વૈદ્યરાજ પ્રાત:કાળ થતાં તે પોતાના મહેલમાં હાજર થઇ ગ. સવે સેવકેને બેલાવી વૈદ્યરાજે કહ્યું, “અરે ! સેવકે ! આ ચિત્રશાળાને મનોહર રીતે શણગારે; સુંદર ચિત્ર, તેરણું, વજ, પતાકાઓથી રમણીય બનાવે, જ્યાં મારા તાબેદાર રાજાઓ આવીને મારી આગળ ઉપહાર– ભેટો મૂકીને મને નમશે.” વૈદ્યની વાત સાંભળી રાજસેવકે અજબ થયા. વિઘરાજની આજ્ઞા પાળીને રાજ્યમાંથી તેમજ નગરમાંથી વસ્તુઓ લાવી ચિત્રશાળા તેમજ એ મનોહર મહેલને રાજસેવકે તેમજ વૈઘસેવકે શણગારવા લાગ્યા. કેટલાક સેવકને પાન, તબેલ વસ્ત્ર આદિ ખરીદવાને મોકલ્યા. વૈદ્યરાજની આ ચંચળતા રાજાના સેવકેએ રાજાને કહેવાથી રાજાએ મંત્રીઓને પૂછ્યું, “અરે, આ જમાઈ ગાંડો થયો છે કે શું ? તેની પાસે હાથીઓ નથી. અશ્વો નથી, સન્ય નથી, ચાકર નથી અને કહે છે કે રાજાઓ મને નમવાને આવે છે.” Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૨૨૯ રાજાને જવાબ સાંભળી મંત્રીઓ બેલ્યા, “બાપુ! ગાંડાઈ નહિ તે બીજું શું? રાજબાળાનાં ભાગ્ય !” રાજાએ કનકકુમારીને કહેવડાવ્યું કે, “આ તારે વાર તે ગાં થઈ ગયું છે કે શું? આ બધી નકામી ધામધૂમતેફાન શું કરવા કરે છે ? ” રાજાના જવાબમાં પુત્રીએ કહેવડાવ્યું, કે ““મારા પતિ જે કરતા હશે તે વિચાર કરીને જ કરતા હશે. ” | મધ્યાહ્ન સમયે પિતાના અધ રાજ્યના રાજાએ પિતપોતાના પરિવાર સાથે કનકપુર–કાવટીના ઉદ્યાનમાં આવ્યા ને બધી કંકાવટી ખળભળી ગઈરાજા અને મંત્રીઓ ફાટી આંખે જોઈ રહ્યા. “આ તે શું? શું બધા સંપ કરીને કંકાવટી ભાગવા આવ્યા છે કે જમાઈની ગાંડા દૂર કરવા ? જમાઈનું તે ગમે તે થાય, પણ કદાચ મારી પુત્રીને ઉપાડી જો તે મારી આબરૂ શી?” અનેક વિચારનાં મોજ રાજાના મગજમાં અથડાતાં હતાં. રાજા કંઈક નિશ્ચય ઉપર આવતું હતું, તે દરમિયાન બહાર ઉદ્યાનમાં રાજમહેલની ચિત્રશાળામાં આવીને સિંહાસને બેઠેલા વૈદ્યરાજની આગળ ભેટાણું ધરીને બધા રાજાઓ નમ્યા, ને વૈદ્યરાજની આજ્ઞા શિરોમાન્ય કરી. વૈદ્યરાજે પણ તેમને પાન બળ તેમજ વસ્ત્ર-શેલાં, પાઘડી, તલવાર વિગેરે ભેટ આપી તેમને સન્માન્યા. આ બધું જોઈ રાજા અજાયબ થયો, “ હે ! આવા બળવાન શત્રુઓએ વૈદ્યની આજ્ઞા માન્ય કરી શું ! અથવા તે એ બધું શક્ય છે? નીચ પણ ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને જગતમાં શું નથી પૂજાતો? આ બધોય મારી કન્યાના પુણ્ય પ્રતાપ ! રાજસુતાને પરણેલા હોવાથી આ નીચ બધાને આડંબરથી આંજી નાખે છે.” વૈદ્યરાજની રાજાએલા વિકાસની ચિતા તે દરમિયાન Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અતુલનીય શક્તિને હુિ શુ' વિચાર કરે ? વિક્રમચરિત્ર યાને કૌટિવ્યવિજય જાણનારો રાજા અથી બીજો સમુદ્રના કિનારે આવેલી કંકાવટી નગરીમાં સુખશાંતિથી કાલ વ્યતીત કરતા વૈદ્યરાજ એક દિવસ પોતાના સેવા સાથે સમુદ્ર ઉપર ફરવાને આવ્યા, તે સમયે પાટિયા સાથે લાગેછે. આકુળવ્યાકુળ બનેલા તે અમે પાડતા એક પુરૂષ સમુમાં તણાતા એણે જોયા. યા લાગીને વધે તે પુરૂષને પેાતાના સેવકદ્રાન બહાર કઢાવ્યા; પેાતાના સ્થાનકે લાવીને કેટલાક ઉપચાર કરાવી તે પુરૂષને સજ્જ કર્યાં. એ સજ્જ થયેલા પુરૂષને વૈધે પૂછ્યું, “ તમે ક્યાંથી આવે છે ? ને આ સમુદ્રમાં શી રીતે પડયા ? 66 અવંતીનગરીના વીશ્રેષ્ઠીના ભીમ નામનો પુત્ર વન કમાવા માટે કિરયાણાનાં વહાણ ભરી સમુદ્ર માર્ગે જતા હતા. દૈવયોગે મારૂ વહાણ સમુદ્રમાં ભાગ્યે ને પાટિયાના અવલખનથી સમુદ્રમાં અથડાતા તમે મને અહાર કાઢયા. ’ આ રીતે ભીમે પેાતાની કહાણી ટુંકમાં રહી સભળાવી. ભીમા કંથનથી વૈદ્યરાજને પણ પેાતાને દેશ સાંભર્યાં. રાત્રિને સમયે કનકકુમારીને પેાતાની અધી હકીકત કહી સંભળાવી. બીજા દિવસના પ્રાતઃકાળે તેણે તેને વતન જવાની તૈયારી કરતાં પાતાની માલ મિલકત ભરવા માટે અનેક વહાણા તૈયાર કર્યાં ને કનકકુમારીને માતાપિતાની રજા લેવા મેલી. પતિના કહેવાથી આશ્ચર્ય પામેલી કનકકુમારીએ પિતા પાસે જઇને રજા માગી, “ હે પિતાજી! અમે અમારે વતન જઇએ છીએ. મને તેમણે તમારી રજા લેવા મેલી છે. તે આપશ્રી અને આશીષ આપા ? બાપુ ! ܕ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૨૩. અવંતીનું નામ સાંભળી રાજ કનકસેન ચમ. “અવંતી! તારે પતિ અવંતીમાં રહે છે શું? અવંતીને કઈ શેઠ શાહુકાર છે કે વૈદ્ય ? ” “એકેય નહિ.” કનકકુમારી મૃદુ હસતાં બેલી. ત્યારે?” રાજાએ ધડકતે હે પૂછ્યું. એ છે અવંતીના રાજકુમાર ! ” કનકકુમારીની આ વાત સાંભળી રાજા આભે બની ગયો. “શું વિક્રમચરિત્ર ?) હા! પિતાજી! ” પુત્રીને જવાબ સાંભળી રાજાએ મંત્રીઓને મોકલી વિક્રમચરિત્રને પોતાની પાસે તેડાવી પોતાને અપરાધ ખમા; પિતાનું રાજ્ય આપવા માંડયું. “મહાનુભાવ! તારા સિવાય આ દુજય રાજાઓને કેણુ વશ કરે?” રાજાએ અનેક આજીજી કરીને કહ્યું. પણ વતન જવાની કુમારની તીવ્ર અભિલાષાથી રાજાએ રજા આપી. પુત્રીને કરિયાવરમાં અનેક હીરા માણેક, વસ્ત્રાભૂષણ, કરચાકર, સખીઓ આપી પોતાના તરફથી બત્રીસ વહાણે તૈયાર કર્યા. એક દિવસ શુભ મુહૂર્ત જોઈ વિક્રમચરિત્ર પોતાની પત્ની કનકકુમારી તેમજ ભીમ મિત્ર ને બીજા પરિવાર સાથે કંકાવટીને પ્રણામ કરી પોતાના સાસુસસરાને મળી ભેટી રવાને થયે, સમુદ્રમાં પવનની અનુકૂળતા પામીને વહાણો સડસડાટ અવતી તરફ ચાલવા લાગ્યાં. સમુદ્રમાં તરફડીને મરી જતા બચાવેલા ભીમની દાનત કનકકુમારીને જોઈને બગડી. આવી પ્રિયા શી રીતે મળે? કેઈ ઉપાયે રાજમારને સમુદ્રમાં પધરાવું તે જ આ બધી દલિત ને રાજ મને મળે. વહાણુના છેલા પાટિયા ઉપર હવા ખાવા આવેલ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સમુદ્રના ગંભીર અને ભયકારક મોજાંઓને નિહાળતે, કાનના પડદા ફાડી નાખે તેવી ગનાને સાંભળતભીમ બોલ્યો, “કુમાર ! કુમાર ! આ ચાર મુખવાળે માછલે જે હોય તે? " ભીમની બુમ સાંભળી રાજકુમાર મત્સ્ય જોવાને આવ્યું. નીચે દૃષ્ટિ કરી જે જોવા જાય છે, તે જ ભીમના એક જોર ભર્યા ધક્કા સાથે સમુદ્રમાં અદૃષ્ય થઈ ગયો. પછી ભીમ બુમ બુમ પાડવા લાગ્યો, “અરે, કેઈ આવે ! રાજકુમારને બચાવે ! ” બધાય વહાણના માણસે ભેગા થઈ ગયા. પણ એ વિશાળ સમુદ્રને તળિયે ગયેલા રાજકુમારની ખબર લેવા કેણ જાય? હૃદયભેદક રૂદન કરતા ભીમને એ સમજાવી શાંત કર્યો એ ઉપકારને બદલે અપકાર કરનારે ભીમ ખરેખર ભયંકર નીવડ્યો. લોકોને બતાવવાની ખાતર જ જે રૂદન કરતો હોય એના હૈયામાં તે શી લાગણુ હોય ! કનકકુમારી પણ આ વાત સાંભળી મૂચ્છિત થઈ ગઈ. સખીઓએ શીપચારથી એને સજજ કરી ધીરજ આપી, છતાં એના હૈયામાં દાવાનળ સળગી રહ્યો હતે. જીવન એને મન ઝેર સમાન થઈ ગયું હતું. “ અરેરે દેવ ! આ તેં શો ગજબ કર્યો! " ભીમે દ્રવ્યથી અનેક સેવકને પિતાને સ્વાધીન કર્યા, ને વહાણ આગળ ચાલવા માંડયાં. રાજકુંવરની જગ્યાએ બધાય કારભાર ભીમ કરવા લાગ્યા. કનકકુમારી પાસે આવી દિલાસો આપી તેણુને શાંત કરતાં કહ્યું, “બાળે! તારી દરેક અભિલાષા હું પૂરી કરીશ. તારા પતિના વિજેગે તારા કોડ હે પૂરા કરીશ. ભીમનાં વિષ જેવાં ભયંકર વચન સાંભળી કનક Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૨૩૩ મારી ચમકી, “ચૂપ ! અધર્મી ફરી બેલીશ તો જીભ કચડીને મરી જઈશ. સુખે સુખે મને અવંતી લઇ જા. આ બધું તારૂં જ કૃત્ય છે, પણ હું તો પતિના વિજોગે કાષ્ટભક્ષણ કરીશ.” બાળાની નિશ્ચળતા જોઈ ભીમ કે. “હશે, અવંતીમાં આવી મારા વિશાળ મહાલયમાં પ્રવેશ કરશે ત્યારે તેના વિચારે છે. એ તે વાગશે તેવા દેવાશે. મનમાં વિચાર કરી ભીમ પોતાના ભયંકર નિશ્ચય સાથે પાછો ફર્યો. વહાણ આગળ ને આગળ ચાલવા લાગ્યાં. ગરીબ કનકકુમારી ઉપર આજે તો દુ:ખનાં ઝાડ ઉગ્યાં હતાં. અકસ્માત વિધિએ શું હતું ને શું કરી નાખ્યું. રાજકુમાર સમુદ્રમાં પડે કે તરત જ એક મે મગર આવીને તેને ગળી ગયે એક પરાક્રમી નરને ગળી જવાથી બેચેન બનેલે મગર સમુદ્રના મોજા સાથે મસ્તી કરતે ને શ્રમિત થયેલ, કેઈ નગરની નજીક સમુદ્રને કિનારે આવીને પડે. એ નિરાંતે પડેલા મગરને ધીરેએ-મચ્છીમારે એ જે ને એને શિકાર કરવાને ઉપડયા. એ નિદય પુરૂએ આરામ લેતા મગરની શાંતિનો નાશ કરી નાખ્યો. મગરનું પિટ ચીરી નાખ્યું ને અંદર રહેલા એક સુંદર પુરૂષને જોઈ ચમક્યા. એ બેભાન પુરૂષને જીવ ફક્ત આયુષ્યના બળથી જ કેલે હેવાથી વીવોએ અનેક ઉપચાર કરીને એને સાવધ કર્યો ને પેલો મગર તે આ સંસારની મુસાફરી પૂરી કરી પાપને હિસાબ ચુકવવાને ચાલ્યો ગયો. ઘીવરેએ સજજ કરેલે વૈદ્ય, પોતાને જંગલમાં સમુદ્રના કઠે ધીવરની સન્મુખ જોઈ મનમાં વિચાર કરવા લાગ્યા, “દુષ્ટ ભીમે મારી લક્ષ્મીમાં લોભાઈ મને સમુદ્રમાં નાખી દીધો; વિધિની રમત તો જુઓ ! મારા જીવનમાં એણે કંઈ કંઈ ખેલ કરી નાખ્યા. સમુદ્રમાં મગરના મુખમાં પડેલે હું, દેવની કૃપાથી જ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માત્ર જીવતે રહ્યો; બાકી તે લોભથી માણસ શું શું પાપ નથી કરતે ? વેદ્ય બનેલ વિક્રમચરિત્ર ધીવરનો ઉપકાર માનતે પોતાની પાસે જે કાંઈ આભૂષણ હતું તે ધીવરને આપી દઈ ત્યાંથી આગળ ચાલ્યા. પિતાની ભાગ્યની પરીક્ષા કરતે તે અવંતીના સીમાડે આવ્યું. પણ આવી તંગ હાલતમાં પિતાની પાસે જવું ઠીક ન જણાયાથી તે અવ તીમાં એક માળીને ત્યાં રહ્યો, ને ભીમના આવાગમનની રાહ જોવા લાગે ! માળી તેને એક સામાન્ય વેદ્ય તરીકે જ જાણત હતો; કારણકે માણસે સમયને આધીન થવું જ જોઈએ. એક વખતનો પરાક્રમી આજે સમયને માન આપી પોતાની જાતને છુપાવી તે વૈદ્ય તરીકે ઓળખાવા લાગે; વિધિ હવે શું શું નાટક કરે છે તેને તમાસો જોવા લાગ્યો. એના મનમાં તે હતું જ કે, “જીવતો નર ભદ્રા પામે પ્રકરણ ૨૮ મું વતનમાં संपदि यस्य न हर्षी विपदिविषादो रणे च धीरत्वम् । ते भुवनत्रय तिलक, जनयति जननी सुत विरलम् ॥ ભાવાથ–સંપત્તિમાં જેને હર્ષ નથી તેમજ દુ:ખમાં જે ગભરાઈ જતો નથી, અને યુદ્ધને વિષે નહિ ગભરાતાં ધીરજથી શત્રુઓનો સામનો કરે છે; એવા ત્રણ ભુવનમાં તિલક સમાન વિરલા પુત્રને કઈક જ માતા જન્મ આપે છે. સાગરની લહેરેની હવા ખાતે તે મનમાં અનેક સુખ સ્વપ્નાંઓને નિહાળતે, ઉપકાર ઉપર અપકાર કરનારે ભયંકર ભીમ સમુદ્રની મુસાફરી કરતો અવંતી તરફ જલ્દીથી આવતો હતો. Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું * ૨૩પ મફતના મળેલ દ્રવ્યમાં લુબ્ધ બને, ને એ ભયંકર ગુહાની પરવા નહિ કરતે, ભવિષ્યમાં આવનારી આફતને નહિ તે તે ફક્ત વર્તમાનકાળને જ વિચાર કરતે હતો, વિશ્વાસુ અને ઠગનાર એ વિશ્વાસઘાતી મનમાં અનેક વિચાર કરતે ભીમ લક્ષ્મીના અને કનકકુમારીના એ બને મહુમાં દીવાનખંડ બની ગયે હતે. સતી કનકકુમારીનું યૌવન લુંટવાની ઇચ્છા કરનાર, ભયંકરભાવી અનર્થોને નહિ જાણત તે મનમાં અનેક મીઠાં સ્વપ્રો રચતો હતે. એ વહાણ દરિયામાંથી ક્ષીપ્રાના પ્રવાહમાં થઈ ને અવતીના બારામાં આવી પહોંચ્યાં. પિતાનું શહેર આવવાથી ખુશી થતા ભીમે અવંતીના બારામાં વહાણે નાંગર્યા, પિતાના પિતા તરીકે વીણીને સમાચાર પહોંચાડયા, ને વહાણોને ત્યાં નદીને આરે રાખી પિતાને મળવા હર્ષભેર ઘેર દોડી આવ્યું. પિતાને મળી માતા વિગેરે સ્વજનવને મળે. પિતાની લક્ષ્મી દેખાડવા પિતા વીરશ્રેણીને નદીને કિનારે વહાણે ઉપર તેડી લાવ્યા. આવડી મેટી દૌલત, લક્ષ્મી, રમા અને રામાને જોઈ પોતાના પુત્રના પરાક્રમ ઉપર ક પિતા પ્રસન્ન ન થાય? આ વહાણમાંથી સમૃદ્ધિ મકાને લાવવા માટે અનેક વાહનો તૈયાર કર્યા. ઘણુ મહેનતે એ સમૃદ્ધિ લાવીને શ્રેણીએ પિતાનાં મકાન ભરી દીધાં એક ખાસ મકાન કનકકુમારી માટે જુદું એને રહેવાને આપ્યું. ત્યાં તે પિતાની સખીઓ સાથે રહેવા લાગી ને એ દુષ્ટ સામું જોતી પણ નહિ. પિતાની પાસે આવવાની પણ તેને ના ફરમાવી; અને પિતાને માટે હવે ક રસ્તો લે તેને વિચાર કરવા લાગી. “સ્વામીના વિજેગે રાજાની આજ્ઞા મેળવી શું કાષ્ટભક્ષણ કરું કે શું કરું? ” લક્ષ્મીના મદથી ગર્વિષ્ઠ બનેલ ભીમ Page #263 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પણ કનકકુમારીને વશ કરવાને અનેક તદબીર-ઉપાય કરવા લાગ્યો, છતાં તેને એક ઉપાય સફળ થયા નહિ. | વિક્રમચરિત્રના એકાએક ગુમ થવાથી રાજા વિકમ અને રાણીએ શેકાતુર થઈ ગઈ હતી. એની તપાસ માટે સિનિકની કેજે રવાના કરવામાં આવી, પણ રાજકુમારનો પત્તો ન લાગવાથી રાજા હંમેશાં ચિંતાતુર રહેતે હતે. ઘણે સમય થઈ જવા છતાં પુત્રની કઈ ભાળ નહિ મળવાથી વિક્રમચરિત્રની પત્નીઓ સુભદ્રા અને રૂપકુમારી કષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈને રાજા પાસેથી રજા મેળવવા લાગી. શેલ્થી વ્યાકુળ થયેલ રાજા પુત્રવધૂઓને અનેક રીતે સમજાવવા લાગ્યો. “દીકરીએ ! તમારા પુણ્યપ્રભાવથી મારે પુત્ર ક્ષેમકુશળ પાછો આવશે. અરે, ગમે ત્યારે કેઈ ને કેઈના પુણ્ય પણ આવશે. ઉતાવળ કરી આત્મહત્યા કરવાથી કાંઈ ફાયદો નથી. મરવાને વિચાર છોડી ધર્મકાર્યમાં તમારા ચિત્તને જે, દાનપુણ કરી તમારા સ્વામીને માગ સુખરૂપ થાય તેમ કરો! પેલે સેમત રખડતે ભટકતો કેટલેક દિવસે અવતીમાં આવી પહો. તેણે રાજાની આગળ આવી રાજકુમારના અંધ થવા સંબંધી સાચીખોટી હકીક્ત કહી સંભળાવી. રાજકુટુંબને શેકમાં તેણે આવી અતિશય વધારો કર્યો. “મારે ને કહેવા છતાં એમણે પોતાની આંખે ફાડી નાંખી. એ ભયંકર જંગલ હિંસક પ્રાણીઓથી ભરપુર હોવાથી ગમે તેવા બળવાનથી પણ એક દિવસ ત્યાં રહેવાય નહિ. મનુષ્યની ગંધને અનુસારે તરાપ મારનારાં હિંસક જાનવરના પંજામાંથી કેણ છટકી શકે ? ન જાણે કે એ અંધ રાજકુમારનું શું થયું હશે? અરેરે ! એ મિત્ર વગર મારું શું થશે? ' સોમદંતની કરૂણ કથાથી આકુળવ્યાકુળ થયેલું રાજ Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું ૨૩૭ કુટુંબ રૂદન કરવા લાગ્યું. એની માતા સુકુમારી, સુભદ્રા, રૂપકુમારી એફાટ રૂદન કરતાં હૈયામાથાં ફૂટવા લાગ્યાં, અરેરે ! દેવ ! તે શા કાપ કર્યા? વિધાતા ! તું વેરણ થઈ આ શું કરવા બેડી ? ક્યા ભવના પાપ અમારે ઉદય આવ્યાં?” રાજાએ સર્વને શાંત કર્યાં. (" શાકાગ્રસ્ત થયેલા રાજા વિક્રમ દરબાર ભરીને રાજ સભામાં બેઠા હતા તેણે મંત્રીઓ સાથે વિચાર કરી. નિમિત્તના જાણકાર હેશિય૨ નિમિત્તિયાને બેલાબ્વે). રાજસભામાં એનો આદરસત્કાર કરી રાજાએ પૂછ્યું, “ હે દૈવજ્ઞ! મારો પુત્ર મને ક્ષેમકુશળ ક્યારે મળશે ? તે રામર વિચાર કરી ડો! 9 રાજા વિક્રમાદિત્યનાં વચન સાંભળી દૈવજ્ઞે પોતાનાં પોથીપાનાં ફેરવવા માંડયાં, ગણિત કરવા શરૂ કર્યાં, 'ગુલીના વેઢાથી ગણના કરી પાટી અને પેનવતી ગણતરી કરવા માંડી. જે જે પ્રકારે નિમિત્ત જોવાનું હતું, તે દરેક રીતે જોઇ નિશ્ચય કરી તે મસ્તક ધુણાવવા લાગ્યા. રાજા હોાભ પામતા પામતા ખેલ્યો, “ અરે પડિત! તમારા જાણવામાં જે આવતું હોય તેજ જરાપણ ભય રાખ્યા વગર આ સભામાં જાહેર કરા! મારા ભયથી સત્ય હકીકતથી ક્ષણભર માટે મને તે બધાને રાજી કરો નંહ, સત્ય હોય તે કહે ! ” બરાબર નિમિત્ત પરીક્ષા કરી દૈવજ્ઞ મેલ્યા, “હે કૃપાનાથ! આપનુ` ભાગ્ય અદ્દભૂત છે ! રાજકુમાર ક્ષેમકુરાળ છે અને તે આજકાલ યા પર દિવસે આપને મળવા જોઈએ, અને તે પૂર્વ દિશા તરફથી આવવા જોઇએ, ” 16 એ શરીરે તેા કુશળ છે ને? કુમાર અધ થયેલા એવી વાત અમે સાંભળી છે તે તે કેવી હાલતમાં અમાને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય મળશે?” રાજાએ ધડકતે હૈયે પૂછ્યું. “કુમાર સહિસલામત અને સજજ નેત્રવાળા આપને જરૂર મલશે. ને તેની આપને ત્રણ દિવસમાં ખાતરી થઈ જશે.” એમ કહી દેવ પોતાનાં પોથીષાનાં સમેટી લીધાં. રાજાએ વસ્ત્રાભૂષણ આપી નિમિત્તિયાનો સત્કાર કરી વિદાય કર્યો ને હર્ષમાં આવેલા રાજાએ મંત્રીઓને આદેશ આપે કે, “પટહ વગડાવી ઉદ્દઘષણ કરાવો કે રાજકુમારની જે કઈ ખબર કે તેના આવવાની સમાચાર આપશે તેને રાજા પોતાનું અર્ધરાજ્ય આપશે.” રાજાના હુકમ પ્રમાણે મંત્રીઓએ રાજસેવકને પહશેષણ કરવા સારૂ નગરમાં રવાના કર્યો. સારાય અવંતીમાં એ પહની ઉષણું થવા લાગી, અર્ધરાજ્યની આશાએ રાજકુમારની ભાળ મેળવવા સારૂ નગરીના લેકે ચારે કેર ધડધામ કરવા લાગ્યા; નગરીના લેકમાં આ કામ કરવાની સ્કુતિ આવી ગઈ. માલણને ત્યાં રહેલા વૈદ્ય નગરીમાં આ ધામધૂમ સાંભળી ભાલણને પૂછયું, “ આજે નગરીમાં શી નવાજુની છે? સજા હમણાં શું કરે છે? “હમણું હમણાં નગરીમાં બહુ નવાજુની બની ગઇ છે, ને બન્યા કરે છે વિઘણજ! તમારે શી ખબર જાણવી છે? આ પટહુ વાગે છે તે? અમારા રાજકુમાર ગુમ થઈ ગયા છે, તેના આવવાના સમાચાર જે કોઈ રાજાને આપશે તેને અધરાજ્ય મળશે,” માલણને કયાં ખબર હતી કે તેને ત્યાં આવેલે પરેશ વઘ પોતે જ રાજકુમાર હતો. પરદેશીની આટલી બધી ઇંતેજારી જોઇને માલણ છોલી, તમે નગરીની નવાજુની જાણવાને આતુર છો કઈ? અર્ધરાજ્ય મેળવવું હોય તે રાજકુમારને શોધી કાઢી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રકરણ ૨૮ મું રાજાને સમાચાર આપે કે બસ બેડ પર ! ) માલણને જવાબમાં કાંઈક હસી લેઘ બોલ્યો, “બીજી કિંઈ નવાજુની શહેરમાં સંભળાય છે, વારૂ ?” હાં! હાં! એક નવાઈની વાત તો તમને કહેવી ભલી ગઈ, વિદ્યરાજ!” માલણ કંઇક યાદી તાજી કરતાં બોલી, “પેલા વીરછીને પુત્ર ભીમ પરદેશથી પુષ્કળ દ્રવ્ય લાવ્યો છે. સુવર્ણ, હીરા, માણેક, ઝવેરાત, વસ્ત્રાભર ને તે કાંઈ પાર ! બેસુમાર ! અને સાથે એક ખુબસુરત પરી-સ્વર્ગની અપ્સરા કયાંકથી ઉપાડી લાવ્યો છે. વૈદ્યરાજ! તમને એવી પરી ભલે તે કેવું સારું ? એ પરીને એણે પોતાના ઘરની પાસેના એક મકાનમાં જુદી રાખી છે. કહેવાય છે કે બન્નેનો મેળ નથી થતું; મને તે લાગે છે કે કાંઈક દાળમાં કાળું છે. આટલે બધા પૈસે ને આવી ખુબસુરત પરી એના ભાગ્યમાં તે ક્યાંથી હોય? નક્કી આમાં અને તે કાંઈક ભેદ લાગે છે. પિતાને લગતી વાત સાંભળીને વૈદ્ય ખુશ થયો: “તું એ પરી પાસે જઈ શકશે વાર! શું કરવા ? ” માલણ હસી. “એની પાસે જવું એ તે મારે ડાબા પગનું કામ છે ! ” તે ફૂલની માળા આપવાને બહાને તેની પાસે જા ને એ ખુબસુરત પરીને આ કાગળ ખાનગીમાં આપી દેજે એને જવાબ લઈને પાછી આવજે. ” તમને પણ મોબાણ લાગ્યા છે શું? અરે, ભાઈ! વિકટ પ્રેમના પથે જવું રહેવા દો! એ પરસ્ત્રીઓની પ્રીતિમાં આખરે તો ખુવારી છે.” “એ તારી વાત જવા દે! બેલ! જઈશ કે નહિ? વૈદ્ય મુદ્દાની વાત પર આવતાં કહ્યું. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વિક્રમચરિત્ય યાને કૌટિલ્યવિજય “એ નજીવું કામ કરવામાં મને શું હરક્ત હેય? અત્યારે જ જાઉ, લાવે તમારે પત્ર! ) ઝટ જા. * વૈદ્ય કહ્યું. વૈઘને ખાનગી કાગળ પોતાના ખીસ્સામાં સેરવી માલણ ફુલની છાબ ભરીને સારાં કપડાં ધારણ કરી હતી રમતી ચાલી. શહેરમાં ફરતી તે વીરછીના મકાન આગળ આવી પહોંચી. વાતેથી વીરશ્રેણી અને ભીમને ખુશ કરતી તેણે કુલના ગજરાની ભેટ કરી ભીમને ખુશ કર્યો. “તમારી પેલી પરી તો મને બતાવે ! કયા સ્વર્ગમાંથી ઉપાડી લાવ્યા છો તે? લેકો એના રૂપની બહુ તારીફ કરે છે ! માલણના લટકામાં લપેટાઈ જતાં ભીમે આંગળી ચીંધી સામેનું મકાન બતાવ્યું. આ મકાનમાં જુઓને! જુઓ બને તે એને સમજાવજે જરી? ” ભીમનો જવાબ સાંભળી માલણ એ મકાન તરફ ચાલી. જરૂર! ” માલણે ભીમને દિલાસે આવ્યો. એ પાસેના રમણીય મકાનમાં પ્રવેશ કરી માલણ દાદરનાં પગથિયાં ચડી ગઇ. મને હર સ્વરૂપવાળી, સુંદર વાનવાળી બાળા દીવસે કમલિની માફક નિસ્તેજ બનેલી એણે જોઇ, ધીરેધીરે પાસે આવી માલણ એની સામે બેઠી; સારાં સારાં મનોહર ફુલ એની આગળ ધર્યા: અને કહ્યું, “હે બાળા જરી મારી સામે તો જો! 2 એ કરમાયેલા વદનવાળી અશ્રુભીની લેનવાળી બાળાએ એના સામું જોયું. “હું આ નગરની મુખ્ય માલણ છું.એમ કહી માલણે ફુલનો હાર એના હાથમાં આપે. તારા આ હારને હું શું કરું? ” બાળા કનકકુમારી હારની મધ્યમાં રહેલા કાગળને જોઈ ચમકી. ઉત્સુકતાથી Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું २४१ એ કાગળ ખેંચી કાઢી વાંચી લીધ: કાગળ વાંચ્યા પછી એ બાળાના રૂપરંગ બદલાઈ ગયા, હર્ષના આવેશથી એ કંઈક હસી. એની સખીઓ પણ રાજી થઈ. બાળાએ પોતાનું એક આભૂષણ માલણને ઇનામમાં આપ્યું. “આ કાગળના આપનારને કહેજે કે તમારા લખ્યા મુજબ હું વિતીશ.” એક નજીવા કાગળના ટુકડાથી થયેલું આ પરિવર્તન જોઈ આથી બનેલી માલણ ત્યાંથી રવાના થઈ ગઈ ને ઘેર આવી વેદ્યને વધામણી આપી, સાંજના સમયે પટહની ઉષણ થતી થતી વીરશ્રેણીના મકાન નજીક આવી. રાજા તરફથી પટહુની ઘોષણા થતી જાણું તક આવી પહોંચી હોવાથી બાળા કનકકુમારી ઝટ વસ્ત્ર પરિધાન કરી નીચે ઉતરી. મકાનની બહાર નીકળી; પટહેને સ્પર્શ કરી પિતાના મકાનમાં ચાલી ગઈ. રાજસેવકેએ નામઠામ જાણું તરતજ વિક્રમાદિત્યને એ સમાચાર આપી દીધા અતિ ઉત્કંઠિત થયેલ રાજા મંત્રીઓ સાથે વીરછીને મકાને આવી પહોંચ્યો ને બાળા કનકકુમારીને પડદામાં રાખી પોતાના આતમંડળ સાથે પડદા આગળ બેડે. “હે વત્સ! કઈ પણ ભય રાખ્યા વગર મારા પુત્રના સમાચાર તું કહે ! તે કયાં છે? અને હાલમાં તે કયાં રહેલું છે ? ) પડદામાં રહેલી કનકૂમારી નિર્ભયતાથી બોલી, “હે મહારાજા અવંતીપતિ ! રાજકુમાર અવંતીમાંથી પિતાના મિત્ર સેમત સાથે નીકળ્યા. જંગલમાં એમના કપટી મિત્ર સેમદંત કાંકરા વડે જુગાર રમાડી એમની બે આખો જીતીને લઈ લીધી; રાજકુમાર અંધ થયા.” આંખમાંથી આંસુ પડવાથી કનકકુમારી અટકી. પછી ? '' રાજાએ પુછ્યું Page #269 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય બાળ નિશ્વાસ નાખતી બેલી, “ભાડ પક્ષીના લેત્સર્ગના પ્રયોગથી તેમને ફરીને દિવ્ય આંખો પ્રાપ્ત થઈ વૈદ્ય બની કંકાવટીમાં આવી તેમણે અંધ રાજકુમારીને પણ ખેતી કરી તેની સાથે પરણ્યા, ત્યાં એક દિવસ સમુદ્ર ઉપર ફરવા ગયેલા, ત્યારે સમુદ્રમાં તણાઈ જતા એક પુરુષને તેમણે બચાવી જીવાડો, એ પુરૂષ તે આ વીરશ્રેણીને પુત્ર ભીમ ! ) - રાજા અને મંત્રીઓ ઉત્સુકતાથી વાત સાંભળતા હતા, ત્યારે ભીમના મનમાં અત્યારે ભયંકર ઉથલ પાથલ થઈ રહી હતી. આ બાળા નકકી પિતાની ખાનાખરાબી કરી નાખશે. શું થશે ? પિતાના વતન તરફ આવવાને વૈદ્યના સ્વરૂપમાં રહેલા રાજકુમારે પોતાની હકીકત પોતાની પ્રિયાને કહી, ને સાસુસસરા [ રાજારાણી ]ની રજા લઈ પોતાની પ્રિયા કનકકુમારી સાથે અને પેલા મિત્ર બનેલા ભીમ સાથે જવાહિર વિગેરેનાં અનેક વહાણુ ભરીને સમુદ્રમાગે રવાને થયા અનગળ લક્ષ્મી અને રાજકુમારીના રૂપમાં દીવાના બનેલા ભીમે રાજકુમારને છેતરીને સમુદ્રમાં નાખી દીધા » કનકકુમારીએ એક ડચકું ખાધું ને નિધાસ નાખ્યો. રાજા અને પરિવાર દુઃખી દુઃખી થઈ ગયે. રાજાની ઈશારતથી મંત્રીએ વીરછી, ભીમ અને સોમદતને ત્યાંજ પકડાવ્યા. “સમુદ્રના અથાગ જળમાં પડેલા વૈદ્ય (રાજકુમાર) ને મગર ગળી ગયે. મગર અનુક્રમે દરિયાકાંઠે આવ્યો ત્યાં ધીવરોએ તેને ચીરીને રાજકુંવરને બહાર કાઢી સજીવન કર્યો. રાજકુમાર ત્યાંથી ફરતા ફરતા અનુક્રમે અવંતી આવ્યા. ” કનકકુમારી અટકી ગઈ “ અવંતીમાં ? કયાં છે ? કયાં છે? ઝટ બેલ! Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું ૨૪૩ અવંતીમાં? છતાં એ પોતાના ઘેર કેમ ન આવ્યું? પિતાની લક્ષ્મી અને પ્રિયા હરાઈ જવાથી એકલાઅટુલા કુમાર પિતાની પાસે લજાવશ થઈને ન આવતાં પુર્વ દિશાના દરવાજા આગળ રહેલી ચંપા માલણને ત્યાં રહ્યા છે, પોતાનું નામ ગેપવી અત્યારે પણ વૈદ્યના સ્વરૂપમાં એ ત્યાં જ છે ! by પણ બાળા ! આ બધું તું કેમ જાણી શકી એ મને નવાઈ લાગે છે! તું કેણુ છે ? ભીમના હાથમાં તું શી રીતે આવી, એ વાત મને કહે!” રાજાએ આતુરતાથી પુછયું. “ રાજકુમારને સમુદ્રમાં નાખ્યા પછી ઉપર ઉપર થડે વલોપન કરી ભીમ એ રાજકુમારની સમૃદ્ધિનાં ભરેલાં બધાં વહાણે લઈ અવંતીમાં આવી બધીય સમૃદ્ધિ પિતાના નિવાસસ્થાને લાવ્યા, અને રાજબાળ કનકકુમારી એ દુષ્ટના પંજામાંથી પિતાના શીલનું રક્ષણ કરતી હતી. તેને અહીં લાવીને આ મકાનમાં રાખી, તે કનકકુમારી તે હ પિત! મહારાજ તમારી પુત્રવધુ!” કનકકુમારીએ પિતાની વાત સમાપ્ત કરી. પછી મહારાજા વિક્રમાદિત્યે કનકકુમારીને એના પરિવાર સહિત રાજમહેલમાં લઈ જવા મંત્રીને હુકમ કરી વીરશ્રેણીના મકાનને તુરતજ સીલ કરી પહેરા ગોઠવી દીધાઃ ને પછી અમે પરિવાર સાથે તે ચંપા ભાલણને યાં ગયો. પરિવાર સાથે રાજાને પિતાને ત્યાં આવેલે જોઈ માલણની છાતી ભયથી થડકી ગઈ “હાય! હાય! શું કાંઈ આફત તે નથી આવી? રાજાને જેઈ ઘરમાંથી બહાર ધસી આવેલે વિઘ રાજાશા પગમાં પડયો. “પિતાજી!” ચંપા માલણ તો આ નાટક જોઈ અભીજ થઈ ગઈ Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “શું વિદ્ય એ જ રાજકુમાર હિતે? ” તેને આશ્ચર્યમાં જ રહેવા દઈ રાજા પુત્રને ભેટી તરતજ તેની સાથે રાજમહેલમાં આ. વિક્રમચરિત્રે માતાઓને નમી પ્રિયા સુભદ્રા, રૂપકુમારી અને કનકકુમારીને આનંદ પમાડી. રાજાએ કનકકુમારીને સાત ભૂમિકાવાળો એક મહેલ આવે. એના પિતાએ આપેલી સમૃદ્ધિ વીરષ્ટિને ત્યાંથી ગ્રહણ કરી તેણીને જ આપી દીધી. વીરએષિનું તમામ ધન રાજાએ હરી લીધું ને શિક્ષા કરવાને તૈયાર થયેલા રાજાએ રાજકુમારીના આગ્રહથી તેમને છુટા કર્યા. સેમદંતને પણ છુટા કર્યો. વિક્રમચરિત્ર ત્રણ પ્રિયાઓની સાથે ભોગ ભોગવતો પુણ્યનાં ફલ અનુભવવા લાગ્ય: પુત્રના મેળાપથી રાજા અને રાજપત્નીઓના આનંદની તે વાત જ શી ? પ્રકરણ ર૯ મું. અવંતી પાર્શ્વનાથ ભલે કે બધી દુનિયા, તમે ના કેપશે બાપુ, અમીમય આંખયારીમાં, અમી નિત્ય રોપો બાપુ?' - અવધુતવેષમાં રહેલા સિદ્ધસેનસૂરિએ, અનેક દેશમાં પરિભ્રમણ કરતાં તપ અને ધ્યાનમાં જ સમયને વ્યતીત કરતાં કરતાં બાર વર્ષ પસાર કર્યા બાર વર્ષને અંતે કઇ મેટા નરપતિને પ્રતિબંધ કરવાનું હોવાથી મિથ્યાત્વના અંધકારમાં ગ્રસિત થયેલા વિકમરાજાને પ્રતિબોધ કરવાને વિચાર કર્યો. મનમાં એ વિચાર દૃઢ કરી એ અવ. ધુત ભ્રમણ કરતા કરતા ઉજજયિન માં આવ્યા. નગરીની બહાર ક્ષપ્રાના રમણીય તટપ્રદેશની સમીપમાં આવેલા મહાકાલના Page #272 -------------------------------------------------------------------------- ________________ અવધુતવેષમાં રહેલા સિદ્ધસેનસૂરિને શિવલિંગની સામે પગ રાખી સુતેલા જોઇ, પૂજારી ઉઠાડવા માટે બુમ પાડવા લાગ્યા. પરંતુ ન ઉઠતાં રાજસેવકોએ આવી તેમને ચાબુકના પ્રહાર કરવા લાગ્યા. પૃષ્ટ ૨૪૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ મહારાજા વિક્રમાદિત્યની અતિ આગ્રહથી અવધુત કલ્યાણ મંદિર સ્તોત્ર વડે સ્તુતિ કરવા લાગ્યો. આથી શિવલિંગ મોટો ધડાકા સાથે ફાટતાં ધરણેન્દ્રની સહાયથી ભયમાંથી ફણસહિત પાર્શ્વનાથની અદ્દભુત પ્રતિમા પ્રગટ થઈ. પૃષ્ઠ. ૨૪૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું ૨૪૫ ભવ્ય મંદિર આગળ આવી મધ્યરાત્રીને સમયે એ બંધ મદિરમાં દિવ્યશક્તિથી પ્રવેશ કરી શિવના લિંગ પાસે આવી, શિવલિંગ નીચે રહેલા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી; પછી શિવલિંગ સામે પોતાના બને ચરણ રાખીને સૂર્યોદયની રાહ જોતા સ્થિર થઇને તે સૂઈ રહ્યા. એ ભવ્યરાત્રી પરિપૂર્ણ થઇને પ્રાતઃકાળનું મંગલમય પ્રભાત જગત ઉપર અનેરી ભાત પાડતું પ્રગટ થયું મહાકાળમંદિરને પૂજારી શિવલિંગની પૂજા કરવા માટે આવી પહોંચે. મંદિરનાં દ્વાર ઉઘાડતાં પૂજારીએ અનુક્રમે શિવલિંગના ગભારાનાં દ્વાર પણ ઉઘાડી નાખ્યાં, તે શિવલિંગની સામે પગ રાખી સૂતેલા કેઈ અવધુતને જોઈ પૂજારી ચમક્યો, “ અરે ! અરે! ભગવાનની આશાતના કરે છે ? ઉઠ! ઉઠ! ગી–સંન્યાસી ! કેણ છે ઉઠ?” પૂજારીએ ઘાંટા પાડવા છતાં અવધુતને તે સાંભળવાની ફુરસદ કયાં હતી? પૂજારી બૂમો પાડી થાક, અરે, સવારના પહેરમાં આ શું આફત? ” વિચારતો તે રાજસભામાં દેડ, અને રાજાની આગળ તે હકીકત નિવેદન કરી. “ઓહ! અવધુત! જોગી છતાં શિવલિંગ સામે ચરણ? » આશ્ચર્ય ચકિત થતા રજાએ સેવકેને આજ્ઞા આપી પૂજારી સાથે મોકલ્યા. રાજસેવકેની સાથે પૂજારી મહાકાળના મંદિરમાં આવ્યો. રાજસેવકોએ મંદિરમાં પ્રવેશ કરી શિવલિંગ પાસે આવી એ સૂતેલા અવધુતને ઉઠડવાને બૂમ પાડી. વારંવાર બૂમ પાડવા છતાં અવધુતના કાને તે નહિ સંભબાવાથી રાજસેવકેએ અવધુતને ઉંચકીને બહાર ફેંકી દેવા વિચાર કર્યો. ચારે કેર અવધુત ની આજુબાજુ ફરી વળી અવધુતને ઉપાડવા માંડે, પણ આશ્ચર્ય! પથ્થરની Page #275 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય ભવ્ય શિલા સમું અવધુતનું શરીર ઉચકાયું નહિ અને તેઓ પાછા પડયા એમનાં આંગળાં પણ શિલા નીચે દબાવાની જેમ ચંપાઈ–કચડાઇ ગયાં, પછી તે રાજસેવકએ સિનિકેએ મીઠનું પાણી પાયેલા કેયડા ચારેકોરથી અવધુત ઉપર ફેકવા શરૂ કર્યો. અવધુતને એ મચ્છરિયા સરખા મનુષ્યન્સ કોયડાની પરવાજ ક્યાં હતી ! પણું આશ્ચર્ય! રાજમહેલમાં રાજાના અંતઃપુરમાં વિક્રમ રજાની રાણુઓ ઉપર એ કેયડાના પ્રહાર પડવાથી માણુ મચ્યું. રાણીઓને કળકળાટ ને ખળભળાટ સાંભળી આશ્ચર્યચક્તિ થયેલા રાજાએ ઘેડેસ્વારોને મહામાના મંદિર તરફ છોડયા. ઘોડેસ્વારેએ સજસેવકોને એકદમ અટકાવ્યા, ને અહીં રાણીઓને પડતો માર પણ બંધ થયે. આશ્ચર્ય પામેલા રાજા વિક્રમાદિત્ય પિતાના પરિવાર સાથે મહાકાલના મંદિરે આગળ આ ઘોડેથી ઉતરી વિક્રમાદિત્યે મંદિરમાં પ્રવેશ કરી અવધુતની પાસે આવ્યો: “ અરે અવધુત! ઈશ્વરની સ્તુતિ કરો પરંતુ મહાદેવની આશાતના ના કરે !” રાજાની વાત સાંભળી અવધુત સુતા સુતાં જ છે, “ મહીપાલ! તમારા મહાદેવ મારી સ્તુતિને સહન નહિ કરી શકે !” મહાદેવ સમર્થ, સર્વશક્તિમાન છે. તે તમારી સ્તુતિને તે શા માટે સહન નહિ કરે ? જરૂર તમારી સ્તુતિને સહન કરશે !” મારી સ્તુતિથી આ તમારા શિવલિંગને જરૂર વિન થશે. મારી સ્તુતિના તાપથી જરૂર એ ફાટી જશે, બળી જશે, રાજન !' ન ભૂતો ન ભવિષ્યતિ, અવધૂત ! તમે જરૂર Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું રસ્તુતિ કરો!” રાજન ! હજી હું કહું છું કે રહેવા દે ! જરૂર આ શિવલિંગ ફાટી જશે! મારી સ્તુતિના તાપથી બળી ભસ્મ થઈ જશે !” નહિ અમારે એ જોવું જ છે. મારા મંત્રીઓને આ બધા ભલે એ આશ્ચર્ય જુએ!” રાજાના હઠાગ્રહથી અવધુત ઉભા થયા અને મનને પવિત્ર કરી હાથ જોડી ભગવાન તરફ દષ્ટિ સ્થિર કરી, સ્તુતિ કરવી શરૂ કરી વીર ભગવાનની સ્તુતિ કર્યા પછી કલ્યાણ મંદિરની એક પછી એક નવીન ગાથાઓ ગીર્વાણ (સંસ્કૃત) ભાષામાં અવધુતના મુખમાંથી નીકળવી શરૂ થઇ, જેમ જેમ ગાથાઓ પ્રગટ થતી ગઈ તેમ તેમ તેના આશ્ચર્ય વચ્ચે અસંભવિત ઘટનાઓ બનતી ગઈ, શિવલિંગમાં એક મોટા ધડાકે થયે ને રાજા વિગેરે સર્વેની છાતી બેસી ગઈ. ધડાકાની સાથે જ શિવલિંગ કંપાયમાન થઈને કંપવા લાગ્યું ને લિંગમાંથી ધુમાડા નીકળવા શરૂ થયા, જવાળાઓ પ્રગટ થઈ, શિવલિંગના બે કટકા થઈ ગયા અને ભેયમાંથી ફણા સહિત પાશ્વનાથની અદ્દભુત પ્રતિમા ધરણેની સહાયથી ત્યાં પ્રગટ થઈ . શિવલિંગને બદલે શિવલિંગ ફાટીને તેમાંથી જમી. નના ભૂગર્ભમાંથી નીકળી પૃથ્વીથી બે હાથ અધ્ધર રહેલા અને ઘણું દ્ર-પદ્માવતીથી સેવાતા આ અદભુત ભગવાનને જેઠ વિક્રમ સહિત સર્વે આશ્ચર્ય પામ્યા છતાં મસ્તક કપાવવા લાગ્યા, અને શાંતરસમાં ગરકાવ થઈ ગયા. ભગવાનના પ્રગટ થયા પછી થેડીકવારે અવધુતે ભગવાનની સ્તુતિ પૂરી કરવા કલ્યાણ મંદિરની અડતાલીશ ગાથાઓ બનાવી તે કલેકેથી પ્રભુની સ્તુતિ કરી. Page #277 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિંજય આશ્ચયથી સ્તબ્ધ થયેલા અને શાંતરસમાં ગરકાવ થયેલા રાજાને સાવધ કરતાં અવધુત મેલ્યા, ‘હે રાજન્ ! આ દેવજ મારી અદ્ભુત સ્તુતિને સહન કરી શકે તેમ છે.” રાજા સાવધ થતા બે હાથ જોડી મેલ્યા, આપ કોણ છે ? આ દેવ કોણ છે? ભગવાન્ ! તે કૃપા કરીને "" અમને કહો ! ” " ૨૪૮ આ જગતમાં પ્રસિદ્ધ એવા વૃદ્ધાદિસૂરિ ભવ્ય જનાને મેધ આપતા પૃથ્વીને પાવન કરી રહયા છે, તેમના શિષ્ય સિદ્ધસેન નામે હું, કારણને ચાગે બાર વર્ષથી અવધુતના વેષમાં રહેલા આજે પ્રગટ થાઉં છું ” અવધુતનાં વચન સાંભળી રાજા કાંઇક ભૂતકાળ સભારવા લાગ્યા, આપને મે કયાંક જોયા છે ખરા ! ” 46 હા ! તમારી સભામાં એક દિવસ ચાર ક્લાકને લઈ ને આવેલા ને ચારે દિશાનુ રાજ્ય તમે મને આપેલું; જે મ ગ્રહણ નહિ કરતાં છેવટે બહુ આગ્રહ કરવાથી મારા કહેવાથી તમે કારપુરમાં જૈન મંદિર બંધાવ્યું હતું કેમ ખરાબર ? 1 અવધુતની વાત સાંભળી રાજાએ મસ્તક ધુણાવ્યુ “ હા ! રામર ! ” વિક્રમાદિત્ય ખુશી થતાં ખેલ્યા, ૮ આ અદભુત અને ચમત્કારી ભગવાન કાણુ છે તે આપ કહેા. ૩ ૬ મ ભગવાન તે મહાપ્રભાવવાળા પાનાથ ! મહાકાલેશ્વર ! અવંતી પાર્શ્વનાથ ! અવંતીનાથ ! ” “ અવતીનાથ !” રાજા આશ્ચર્યા ત થતા ધરેણુંપદ્માવતીથી સેવાતા એ પાર્શ્વનાથ સામે નજર કરી એ હાથ જોડી એયે, “હે અવંતીનાથ ! પ્રગટ પ્રભાવવાળા તમે સાચેજ અવતીનાથ ! તમેજ અદ્દભુત અવંતી Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રકરણ ૨૮ મું પાર્શ્વનાથ છે ! અવંતીનાથનું મિથ્યાબિરૂદ ધારણ કરીને અમે તે માત્ર જગતને ઠીએ છીએ. કયાં અમે અને ક્યાં તમે? કયાં કીડી અને કયાં કુંજર અવધુત સામે નજર કરી રાજા બેલે; “ભગવન્! કહે આ પ્રતિમા અહીં શી રીતે આવી? આ ભૂમિગૃહમાં તે ક્યાંથી આવી?” ર જાને બેધ કરવા અવધુતે એને ઈતિહાસ કહેવે શરૂ કર્યો. આશરે બસો વર્ષ પહેલાં આ અવંતીનગરીમાં શ્રીભદ્ર નામે શેઠને ભદ્રા નામે પત્ની હતી. તેમને અનં. તીકુમાર નામે પુત્ર થયે, યુવાનીમાં અનુક્રમે બત્રીસ સ્ત્રીએ પરણીને શાલિભદ્રની માફક સુખ ભેગવતે વીતી ગયેલા સમયને પણ જાણ નહિ. આ સુહસ્તી સ્વામી વિહાર કરતા કરતા અવંતી આવ્યા અને ભદ્રા શેઠાણીના મકાનમાં ઉતર્યા. નલિની ગુલમ વિમાનના વર્ણનવાળું અધ્યથન કરતા સૂરિના શબ્દો અવતીકુમારે ઉપર રહ્યા છતાં સાંભળ્યા. ઈહાપણ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું; પછી તે એ ભેગેને છોડી નીચે આવી સૂરિને નમીને બોલે, “ભગવાન ! આપ શું નલિની ગુલમ વિમાનથી આવો છે ?” ના ભાઈ! શાસ્ત્રમાં એનું વર્ણન ભગવાન કરી ગયા છે. અમે આજે એનું અધ્યયન કરીએ છીએ.' ગુરૂએ કહ્યું. “આપ વર્ણન કરે છે એવું જ બરાબર એ વિમાન છે. એ વિમાનમાંથી હું અહીં આવ્યો છું, પણ હવે એ વિમાનમાં જવા માટે આતુર છું કેઇ રસ્તે બતાવે ! દીક્ષા ગ્રહણ ક્ય સિવાય ત્યાં જવાય નહિ.” તો મને દીક્ષા આપ ! ” અવંતીએ કહ્યું. દીક્ષા માટે માતાપિતાની રજા લાવે.” “માતાપિતાની રજા વગર ગુરૂએ દીક્ષા ન આપવાથી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વિક્રમચરિત્ર અને ટિલ્યવિજય પિતાની જાતે દીક્ષા ગ્રહણ કરી નગરીની બહાર ઉદ્યાનમાં ધ્યાન ધરીને તે રહ્યો–નલિની ગુલમ વિમાનનું ચિંતન કરતે, કાઉસ્સગ્ય સ્થાને રહ્યો. નિશા સમયે શુભ ધ્યાનમાં રહેલા નવદીક્ષિતને, તેની પૂર્વભવની પત્ની મરીને શિયાળ થયેલી તે પોતાનાં બચ્ચાં સાથે ત્યાં આવી, મુનિને જોઈ રોષાયમાન થઈ ને તેને ઉપસગ કરવા લાગી. શિયાળનો અતિ દુઃખદાયક અને આમરણાંત ઉપસર્ગ શુભ ધ્યાનમાં રહેલા મુનિ સહન કરીને પ્રાત:કાળ થતાં તે મૃત્યુ પામી ગયા ને નલિની ગુલમ વિમાનમાં ઉત્પન્ન થઈ ગયા, જ્યાંથી આવ્યા હતા ત્યાં ઉત્પન્ન થવા તે ચાલ્યા ગયા–પિતાની દેવીને વહાલા થયા. પ્રાતકાળે સૂરિને પૂછીને ભદ્ર શેઠ ને ભદ્રા શેઠાણું નગરીની બહાર આવ્યાં. પુત્રને મૃત્યુ પામેલા જાણી શકાતુર થયેલા એમણે પુત્રને અગ્નિસંસ્કાર કર્યો પછી મકાને આવેલા શેઠશેઠાણીએ ગુરૂને પુત્રની હકીકત પૂછી મારો પુત્ર કયાં ગયા?” “તમારે પુત્ર નલિની ગુલમ વિમાનમાંથી આવ્યો હતો ને પાછા ત્યાંજ ગયો છે,” વિગેરે ઉપદેશ કરીને સૂરિએ તેમને શેક તજા, અને જ્યાં પુત્રને કાળ થયો હતો ત્યાં પુષ્કળ ધન ખર્ચીને એક ભવ્ય જીને શ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી એ ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી પધરાવો-અવંતીના પુત્ર મહાકાલના નામ ઉપરથી એ ભવ્ય પ્રાસાદનું નામ મહાકાલનું મંદિર થયું અને ભગવાન મહાકાલેશ્વર કહેવાયા!” ગુરૂએ ટૂંકમાં હકીકત કહી સંભળાવી. આ ભવ્ય ઈતિહાસ ગુરૂ પાસેથી સાંભળી વિક્રમાદિત્ય પ્રસન્ન થયે ને બધે પરિવાર પણ ખુશ થયા. પછી ભગવન! આગળ શું થયું?” Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મું રપર આ રહા મહાકાલેશ્વર પાર્શ્વનાથ-અવંતી પાર્શ્વનાથ એ મંદિરમાં રહ્યા છતાં કેટલાક કાળ પૂજાયા કાળે કરીને બાહાણેનું જોર વૃદ્ધિ પામતાં તેમણે પાર્શ્વનાથની પ્રતિમાને જમીનમાં ભંડારી–સ્થાપીને ઉપર પાર્વતીપતિનાં લિંગનું સ્થાપન કરી દીધું. ત્યારથી પૂજાતું આ શિવલિંગ સ્તુતિ સહન નહિ કરવાથી આજે આખરે ફાટી ગયું, ને અદ્ભુત પાશ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. આ અવંતીનાથ–અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા. આ દેવને પ્રભાવ અદભુત છે, ગી અને ભેગી સર્વને આ આરાધવા યોગ્ય છે. * અવધુતે પાર્શ્વનાથના પ્રભાવનું વર્ણન તેમજ વીતરાગનું સ્વરૂપ કહી સંભળાવ્યું. નગરીમાં સંઘને જાણ થતાં આખુંય નગર મહાકાલના મંદિર આગળ ભેગું થયુંઅવધુત— પ્રગટ થયેલા સિદ્ધસેન દિવાકરસૂરીને ધામધુમથી નગરીમાં લાવવામાં આવ્યા રાજા વિક્રમાદિત્ય, આ મહાકાલના મંદિરને નવેસરથી સુધરાવી ત્યાં પાર્શ્વનાથની સ્થાપના કરી, તેમની પૂજા કરવા લાગ્યો. સૂરીશ્વરના હંમેશના ઉપદેશથી રાજાને મિથ્યાત્વરૂપી અંધકાર પણ ખસી ગયે અને હૃદયમાં સમકિતરૂપી દીપક પ્રગટ થયા. ભગવાનની પૂજા માટે ને મંદિરના નિભાવ માટે હજ ગામની ઉપજ વિક્રમાદિત્યે અર્પણ કરી, અને સુરિના ઉપદેશથી તે દ્વારા વ્રતધારી શ્રાવક થયે “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ, સભર ઊગતે સૂર દુઃખ દેહગ દૂરે ટળે, દિન દિન વાધે નુર.” પ્રકરણ ૩ મું રાજગુરૂ “ભવબાજી રમતાં કદી, હરે ભલે રમનાર; છેલી બાજી સુધારશે, તો થાશે બેડે પાર.” Page #281 -------------------------------------------------------------------------- ________________ રપર વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રતિદિવસ સિદ્ધસેન દિવાકર સૂરિને ઉપદેશ સાંભળીને રાજનું ધર્મરૂપીવૃક્ષ પુષ્ટ થતું ગયું. સૂરિએ હમેશ ઉપદેશ આપતાં આપતાં રાજાની આગળ દાન, શિયળ, તપ અને ભાવ એ ધર્મના ચાર ભેદનું વર્ણન કરવા માંડયું. એક દિવસે વ્યાખ્યાનમાં સભા અને રાજાની આગળ ધર્મોના ભેદનું વર્ણન ચાલતાં દાનની શરૂઆત કરતાં સૂરિએ કહ્યું, હે રાજન ! મેક્ષને આપવાવાળું દાન છે, એમ જીનેશ્વરોએ કહેલું છે. દાનથી કિતિ તેમ જ યશ ફેલાય છે. વૈરી પણ દાનથી વશ થાય છે. આગળ વધીને ધન સાર્થવાહના ભવમાં સાધુને વૃતનું દાન કરવાથી એ ધન સાર્થવાહ ત્રણ લેકોને પૂજવા યોગ્ય પ્રથમ તિર્થંકર શ્રીષભ જીનેશ્વર થયા. પારેવાને જીવ બચાવી પિતાનું બલિદાન કરનાર પરંપરાએ બન્ને મહાન પદવીઓ પામી ચકવતી અને તિર્થંકર શાંતિનાથ થયા માપવાસી મુનીએ ક્ષીરનું દાન કરનાર ગેવાળ શાલીભદ્ર થયા. જગતમાં દાન એ તે અદભુતજ છે. જેના પ્રભાવથી પ્રાણીઓ ભવસાગર તરી જાય છે અભયદાન અને સુપાત્રદાન એ બને તે મોક્ષને આપનાર છે. તેથી પિતાની જાતે કરેલું દાન જરૂર ફલદાયક થાય છે. બાકી તો બીજાએ કરેલું અથવા તે પોતાના પછી થતાં દાનનો લાભ તે મળે કે ના મળે એ સંશય પડતી વાત છે. માટે દાનનો લાભ તો જાતે જ મેળવો. તીર્થંકરો પણ ભાગવતી દીક્ષા લેતા પહેલાં એક વરસ લગી વરસીદાન આપે છે, અને તે પછી દીક્ષાને વ્રણ કરી મેક્ષ પામે છે. માટે દાન કરેલું કેઇનું પણ વ્યર્થ જતું નથી. શંખરાજા અને રૂપવતી એ દાનના મહિમાથી પિતાનું આત્મકલ્યાણ સાધ્યું હતું. એક દિવસ શંખપુર નગરમાં શંખરાજાના ભંડારમાંથી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પ્રકરણ ૩૦ મું રત્નને દાબડે ચેારીને એક ચાર નાઠે. રાજાના સેવકેએ તેને નાસતાં પકડી લીધે સેવકેએ રાજા પાસે હાજર કરતાં રાજાએ તેને ફાંસીને હુકમ કર્યો. પછી રાજસેવક એને ફાંસી દેવાને ચાલ્યા. બંધનથી ઝકડાયેલા એ દીન, દુખી ચોરને જોઈ રાજરાણી રૂપવતીને દયા આવી, રાજાની આજ્ઞા મેળવી એક દિવસ માટે ચેરને છોડાવી પિતાને આવાસે લાવી ખૂબ ખાનપાનથી ચારની ભક્તિ કરી બીજે દિવસે રાજાના હવાલે કર્યો. એટલે રાજસેવકે એને ફાંસી તરફ ઘસડી જવા લાગ્યા. રાજાની બીજી છે રાણીઓએ રાજા પાસે પ્રાર્થના કરીને એક એક દિવસ ચારને મુક્તિ અપાવી ભકિત કરી. સાતમે દિવસે ફાંસીએ જતા ચો ને જોરૂપવતીએ દયા લાવીને ઉપદેશ આપે. એના ઉપદેશથી ચોરે ચોરીના ત્યાગને નિર્ણય કરવાથી રણુએ રાજાને કહી ચોરન ફીથી છુટે કરાવ્યું. પછી એ ત્રીજા વતનું આરાધન કરીને ચોર અનુક્રમે મારીને ઉત્તમ દેવ થયે. દેવ થયેલ ચેર ઉપકારને યાદ કરી રાજા પાસે આવી રાજારાણીને નમે. પોતાની ઓળખાણ કરાવી, કંઈક ભેટ આપી અદશ્ય થઈ ગયો, અભયદાનને પ્રત્યક્ષ મહિમા જઈ શંખરાજાએ પુષ્કળ દાન કરવા માંડયું પછી ગુરૂ પાસે ચતુર્વિધ ધર્મનું શ્રવણ કરી સારી રીતે તે ધર્મ આરાી શંખરાજ રૂપવતી સાથે દાનના પ્રભાવથી દેવેલેકમાં ગમે ત્યાંથી મનુષ્યભવ પામી સાતે પત્નીઓ સાથે મને ક્ષય કરી મુક્તિ પામશે. એવી રીતે જે માણસો દાનધર્મનું આરાધન કરશે તે દરેક ભાવોમાં સુખ મેળવશે, ને પરંપરાએ મેક્ષને પામશે, - દાન એ અપૂર્વ વસ્તુ હોવાથી તેમજ પોતાને અને પરને બનેને દાન ઉપકારક હવાથી ચારે પ્રકારના ધર્મમાં Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વિક્રમચરિત્ર યાને ઊૌટિલ્યવિજ્ય દાનને નંબર પહેલે છે. દાનની માફકજ શિયળનો મહિમા પણ ન વર્ણવી શકાય તેવો છેશીલવ્રતધારીને દેવતાઓ પણ નમે છે. સહેજે સહેજે તે ભવસાગર તરે છે. એની ઉપર હેમવતીનું દષ્ટાંત સાંભળનારને તાદશ્ય લાગણું ઉત્પન્ન કરે છે. લક્ષ્મીપુર નગરમાં વીર નામે રાજાને હેમવતી નામે પત્ની હતી. વસંતઋતુના સમયમાં ધીરરાજા એક દિવસે હેમવતીને લઈ ઉદ્યાનમાં કીડા કરવાને ગયે દેવગે તે સમયે અમિતગતિ નામને વિદ્યાધર આકાશમાગે ત્યાં થઈને જતો હતોતેને હેમવતીની અપૂર્વ કાંતિ જે, એના દિવ્ય સ્વરૂપમાં મોહ પામી હેમવતીને ઉપાડીને ચાલતો થયે. વીરરાજાએ ઘણું ફાંફાં માર્યા, પણ આકાશગામી વિદ્યાધરને તે શું કરી શકે? અમિતગતિ વિદ્યાધર હેમવતીને વૈતાઢય પર્વત ઉપર લઈ ગયો અને ત્યાંથી તેણીને લઈને પોતાની રત્નાવતી નગરીમાં આવ્યો. સાતભૂમિકાવાળા રત્નમય મંદિરમાં હેમવતીને રાખી, અનેક લાલચેમાં એને લલચાવવા પ્રયત્ન કર્યો અને કહેવા લાગ્યું કે, “ હે સુંદરી ! મને અંગીકાર કરી સુખી થા?” પણ હેમવતીએ તેનું વચન અંગિકાર કર્યું નહિ. જેથી વિદ્યાધરે બહુ જબરાઈવાપરવા માંડી. “અરે ! તું નહિ સમજીશ તે બલાત્કારે તારા શિયલને હું ભ્રષ્ટ કરીશ. સમજાવી નહિ સમજીશ તે ઠેકર ખાઈશ ત્યારે સમજીશ. અહીં તને કેણ બચાવનાર છે વાર!” વિદ્યાધરની ક્રૂર વાણું સાંભળી હેમવતી ગળે ફાંસો આવા લાગી, પણ એ ફુલના હાર જેવો થઈ ગયે. બીજા અનેક શસ્ત્રોથી તે આપઘાત કરવા લાગી, પણ એના Page #284 -------------------------------------------------------------------------- ________________ - - - પ્રકરણ ૧૫ મું ૨૫૫ શીયળના પ્રભાવથી તે એનું જીવિત હરવાને સમર્થ થયા નહિ. નિરાશ થયેલી હેમવતી બેલી; “ રાવણ જે પરાક્રમી પણ સતી સીતાને સંતાપી શું મા ? દુષ્ટ દુર્યોધન દ્રૌપદી મહાસતીની લાજ લેતાં રણમાં રેળા પરસ્ત્રીના લંપટીનું તે નરક સિવાય કયાંય ઠેકાણું પડતું નથી, માટે સમજ ! ” એ મેહમુગ્ધ બનેલ અમિતગતિ એના ઉપદેશને ન સાંભળતાં એને પકડવાને ધો. એને ધસી આવતો જોઈ હેમવતી મૂચ્છિત થઈ ગઈ. સહસા ચકેશ્વરી દેવી ત્યાં પ્રગટ થઈને બોલી: “ખબરદાર! દુષ્ટ ! પાપિ! આ મહાસતીને તું અડકીશ તે એના શીયળના પ્રભાવથી તું બળીને ભસ્મ થઈ જઈશ. માટે એની માફી માગ અને એને જ્યાંથી લાવ્યો હોય ત્યાં મુકી આવ.' અકસમાત ચકેશ્વરીનાં વચન સાંભળી અમિતગતિ ગભરાયે, સાવધ થયેલી હેમવતીને નમી બે, “તું મારી આજથી ધર્મની બેન છે. તેં મને સન્માર્ગે સ્થાપન કર્યો. તેથી તમે મારા પર ઉપકાર કરી માર અપરાધ ક્ષમા કરો! માફી માગી દિવ્ય રત્નમય કંડલ, હાર, વિગેરે હેમવતીને વિદ્યાધરે ભેટ આપ્યું; વિમાનમાં બેસાડી, લક્ષ્મીપુરમાં રાજાની આગળ લાવી અર્પણ કરી; સભામાં એના શીયળનું મહાસ્ય કહી સંભળાવી વિદ્યાધર અદૃશ્ય થઈ વિમાનમાં બેસી ચાલ્યા ગયે, અનુકમે હેમવતી દીક્ષા ગ્રહણ કરી મહાન ઉગ્ર તપશ્ચર્યા કરી મૂક્ષને પામી, પ્રાણીઓને દાન અને શિયળની માફક તપ પણ આરાધવા ગ્ય છે. તપના પ્રભાવથી આ જગતમાં એવું કયું દુષ્કર કાર્ય છે કે જે સિદ્ધ નથી થતું? અસાધ્ય કાર્ય પણ તપના પ્રભાવથી સિદ્ધ થાય છે. માઠા પ્રહ કે અશુભ ગ્રહ અથવા માઠી દશા કે દુઃખદાયક સ્થિતિનો નાશ કરી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વિક્રમચરિત્ર યાને ટિવિજય તપ જગતની સમૃદ્ધિઓને ખેંચી લાવે છે. એના ઉપર તેજપુજનું દ્રષ્ટાંત જાણવા જેવું છે. ચંદ્રપુર નગરમાં ચંદ્રસેન રાજાને ચંદ્રાવતી રાણીથી તેજપુંજ નામે પુત્ર ઉત્પન્ન થયે, યુવાવસ્થા આવતાં તે સકલ શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં પારગામી થયો. છતશત્રુ રાજાની પુત્રી રૂપસુંદરી સાથે તેજપુંજને પરણાવ્યું. પછી કવચધારી યોગ્ય તેજપુંજને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી રાજાએ રાણી સાથે આત્મકલ્યાણ સિદ્ધ કર્યું. તેજપુંજે પણ રાજગાદીએ આવ્યા પછી બીજા અનેક દેશે જીતીને રાજ્યમાં વધારો કર્યો. એક દિવસે ધર્મઘોષસૂરિને નગરી બહાર ઉદ્યાનમાં આવેલા જાણી તેમની પાસે ધર્મ સાંભળવા ગયે, વિધિપૂર્વક ધર્મ સાંભળીને તેજપુંજ રાજાએ ગુરૂને પૂછયું, “હે ભગવન! પૂર્વે મેં શું પુણ્ય કરેલું હશે કે આ ભવમાં મેટી સમૃદ્ધિવાળું રાજ્ય પામે?” ગુરૂ બોલ્યા, “હે રાજન ! સાવધાન થઇને સાંભળ! શ્રીપુરનગરમાં કમલ નામને દરિકી વણિક રહેતો હતો. તેને કમલા નામે પત્ની હતી. તેમને ત્રણ પુત્રીઓ અનુક્રમે વિવાહ યોગ્ય થઇ, પણ ધન વગર પરણાવવી શી રીતે ? એ ચિંતામાં કમલ અતિ દુઃખી રહેવા લાગ્યા. છતાં કમલે મહાટે ત્રણ કન્યાઓને પરણવી, એક દિવસ ગુરૂ પાસે કમલ ધર્મ સાંભળવા ગ. સર્વાની ભક્તિ કરવી, તેમના રચેલા સિદ્ધાંતને સાંભળવાની અભિલાષા અને ગુરૂની સેવા એ મનુષ્યજીવનનું ફલ છે; તેમજ ધર્મનું ચાર પ્રકારનું સ્વરૂપ ગુરૂએ કહી સંભળાવ્યું. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ સાંભળી કમલા બે , “હે ભગવન્! લક્ષ્મી વગર દાન થઇ શકે નહિ, કારણ કે હું છું દરીને અવતાર !” Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મુ ૨૫૭ " તપ તા લક્ષ્મી વગર પણ થઇ શકે છે, ’ એમ કહી ગુરૂએ અનેક પ્રકારના તપનુ વર્ણન કરી મતાવ્યુ. એ તનુ વર્ણન સાંભળી કમલે ‘ગઢસહિત ’ પ્રત્યાખ્યાન ગુરૂ પાસે અંગીકાર કર્યું. ભાવથી એ પ્રત્યાખ્યાન આરા ધવા લાગ્યા. તે સિવાય ગુરૂએ કહેલુ મીજું પણ તપ વિધિપૂર્વક આરાધન કરતા કરતા આયુક્ષયે મરણ પામી પહેલા દેવલાકે ગયા. ત્યાં દેવતાનાં સુખ ભાગવી ચંદ્રપુર નગરને વિષે ચંદ્રસેન રાજાના તુ કુમાર થયા. પૂર્વે કરેલા તપના પ્રભાવથી મહાન સમૃદ્ધિવાળું રાજ પામી શત્રુને પણ તે' જીતી લીધા. જગતમાં તપથી શું નથી મળતું? यद्दूरं यदुराराध्यं यश्च दूरे व्यवस्थितम् । तत्सर्वं तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥ ભાવા -જે વસ્તુઓ ભાગ્યમાંથી બહુ દુર છે, જે દુ:ખે કરીને મેળવી શકાય તેવી છે, જે દુર પડેલી છેએવી અસાધ્ય ગણાતી મનાતી વસ્તુઓ પણ તપથી સાધ્ય થાય છે; એવુ તપ દુ:ખે કરીને પણ કરવા ચાગ્ય છે. જગતમાં સુખ મેળવવુ' હાય તા ધમ્મિલની માફક તપ કર્યું! એ તપરૂપી વૃક્ષ તને આજે ફલદાયક થયું છે, રાજન ! જેથી તારે દશ શત ગજ, પાંચ લક્ષ તુરંગમ, તેટલાજ થ અને કેટીગમ પાયકલ, કોડાકોડી સુવર્ણ, અનેક મૂડા મેાતી રત્ના વગેરેની તને સમૃદ્ધિ પ્રાપ્ત થઇ .” ગુરૂની પાસેથી પેાતાના પૂર્વભવની વ'ત સાંભળી રાજા તાજી થતા માલ્યા, “ હે સ્વામિન્ ! આ ભવમાં પણ હું તે પ્રમાણે તપ કરીશ. ” પછી ગુરૂને વાંદી કરીને, તે પાતાના સ્થાનકે ગયા અને ગુરૂ ત્યાંથી વિહાર કરી ગયા. "" પછી રાજા તીવ્ર તપ કરવા લાગ્યા. રાજાને તપ કરતા १७ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વિક્રમચરિત્ર યાને કોટિવ્યવિજય જાણુ પ્રજા પણ પોતપોતાની શક્તિ પ્રમાણે તપ કરવા લાગી; કારણકે છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરવાથી ભગવાન ગૌતમ ગણધરને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઇ, સાઠ હજાર વર્ષ પર્યત આયંબિલની તપસ્યા કરનારાં સુંદરી કુમારી કોના આશ્ચર્યને ઉત્પન્ન નથી કરતાં! સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધન વાપરી સુંદર નામના પુત્રને રાજ્યારૂઢ કરી તેજપુંજે દીક્ષા ગ્રહણ કરી. તપ કરતાં કેવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરી મુકિતની વરમાળા મેળવી. એવું તપ કરવામાં કેને પ્રીતિ ન હોય? ભાવનાનું સ્વરૂપ પણ ભવ્ય છે. શિવભૂપની માફક ભાવના ભવનો નાશ કરી શિવવધુને હાથ મેળવી આપે છે, આશ્ચર્ય કરનારૂં શિવરાજાનું દષ્ટાંત હે ભવ્યું ! તમે સાંભળો, - વર્ધમાનપુર નગરમાં શુરરાજાને પદ્માવતી પ્રિયા થકી શિવ નામે પુત્ર થયે, યૌવન વયમાં શ્રીપુર નગરના ધીર રાજાની કુંવરી શ્રીમતી સાથે શિવકુમારને પરણાવી રાજગાદી ઉપર બેસાડી રાજાએ પોતાનું આત્મકલ્યાણ સાધ્યું, શિવભુપાળ પ્રજાને સારી રીતે પાળી રાજ્ય કરતાં હતાં, એક દિવસે ચરપુરૂષે આવીને કહ્યું કે, “ હે મહારાજ ! હરિપુર નગરને વીર રાજા આપણુ પ્રજાને હેરાન કરે છે માટે ગરીબ પ્રજાનું રક્ષણ કરે! ' ચરપુરૂષની વાત સાંભળી શિવરાજા લશ્કર લઇને ધીરની સામે ગયો. ધીર પણ એની સામે આવ્યું. બન્ને રાજાએ જીવ ઉપર આવીને લડયા. યુદ્ધમાં શિવરાજાએ વીરને પકડીને બાંધી લીધે. ઘરરાજાએ પોતાની પુત્રી શિવરાજાને પરણાવી. તેની આજ્ઞા અંગીકાર કરવાથી શિવરાજાએ પોતાની આજ્ઞા મનાવી ઘીરને એનું રાજ્ય Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રાચ્છુ ૩૧ મુ ૫૯ પાછું આપ્યું. શિવરાજાની પત્ની શ્રીમતી, વીરનામે પુત્રને જન્મ આપી. કાળે કરીને ધર્મીમાં તપર એવી મરણ પામીને સ્વર્ગ ગ. અવિધજ્ઞાનથી પાતાના પતિને ધ રહિત જાણી દૈવી શિવપાળને આધ કરવાને આવી. સાતે બ્યસનમાં આસકત શિવરાજા ધર્મોના મને તે શી રીતે સમજી શકે ? રાજમાગે ટાથી ચાલતી મલીન વસ્તુવાળી એક ચડાળણી, હાથમાં મનુષ્યની ખાપરીને ધારણ કરી તેમાંથી મદિરાને ઢીચતી, માંસનું ભક્ષણ કરતી રસ્તા ઉપર પાણી છાંટતી ચાલવા લાગી. ચાંડાળણીની આવી ચેષ્ટા જોઇ-જાણી સભાસ્થાનમાં બેઠેલા રાજાએ પૂછ્યું; “ મંત્રી, આ દુષ્ટા આવી રીતે પાણીને છંટકાવ કરતી માને ઉલટા અવિત્ર કરે છે! તમે પૂછો તેા ખરા એ આમ શા માટે કરે છે ? રાજાએ મન્ત્રીને તપાસ કરવા માકલ્યા. 33 રાજાની આજ્ઞાથી મંત્રીએ ચડાળણી પાસે આવીને પુછ્યું; “ આવી રીતે તુ' પાણી કેમ છાંટે છે, વારૂ ? ચાલ ! તને રાજા મેલાવે છે. ’ મંત્રીના કહેવાથી ચંડાળણી છટાથી ચાલતી રાજાની પાસે રાજસભામાં આવી અને નીડરતાથી રાજસભામાં રાજાની સામે ઉભી રહી. પ્રકરણ ૩૧ મુ, વિક્રમ સ ́વત્સર “ નામ રહેતા ઠક્કરા, નાણાં નહી રહંત, કીર્તિ કેરાં કાઠડાં, પાડયાં નહી પડત છ “અરે ચંડાળણી ! રે માંસ મદિરા ભક્ષણે ! હાથમાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦૦ વિક્રમચરિત્ર યાને કાલિજિય નરકપાલ ગ્રહણ કરીને તું જલઈટકાવ કેમ કરે છે ? રાજસભામાં આવેલી ચંડાળણીને રાજાએ પૂછયું. જે શિકારી હય, પરદ્રોહ કરનાર હોય, મદ્યપાનમાં તત્પર રહેતો હોય, વિશ્વાસઘાતી અને જુઠી સાક્ષી પૂરનાર હેય એવા પુરુષે આ માર્ગે ચાલ્યા હોય તેમના ચરણથી અપવિત્ર થયેલા રસ્તાને હું પવિત્ર કરૂં છું; આ જળ છાંટીને માર્ગને શુદ્ધ કરૂં છું.” માંસ મદિરાનું ભક્ષણ કરનારી તું પોતે જ અપવિત્ર છે, તો તારા જલ ઈંટકાવથી રસ્તે શી રીતે પવિત્ર થશે ?” રાજાનું કહેવું ન ગણકારતી ચંડાળણું એ નરકમાલ. માંથી જલ લઈને રાજસભામાં છંટકાવ કરવા લાગી. તેના આવા અસભ્ય વર્તનથી રાજા ગુસ્સે થયે ને સેવકોને આ ચંડાળણુને પકડી શિક્ષા કરવાનો હુકમ આપે. રાજસેવોએ ચંડાલણને પકડી મારવી શરૂ કરી, પણ એને માર જ લાગતો નહિ. શાથી એના પર ઘા કરવા માંડયા. એને છિન્નભિન્ન કરવા માંડી, પણ અક્ષત અંગવાળી ચંડાળણીને કાંઈ ઈજા થઈ નહિ. રાજસેવકે પાછા હઠી ગયા, મૃદુ હાસ્ય કરતી ચંડાળણી બોલી, “હે રાજન! હજી પણ તારામાં શક્તિ હોય તો અજમાવ! તારી હૈયાની હોંશ પુરી કર! ) ચંડાળણીના મૃદ હાસ્યને નીરખતાં રાજા અને સભા ચિત્રવત થઈ ગઈ. “ આ શું ? ચંડાલણ તે મનુષ્ય છે કે ડાકણી ? એને શત્રે પણ લાગી શકતાં નથી.' રાજા પણ વિચાર કરવા લાગ્યો, “અરે આ કે મનુષ્ય નથી. મનુષ્ય હોય તે શસ્ત્રના ઘાથી બચી શકે નહિ, નક્કી આ કેઈ દેવાયા છે. દેવી જણાય છે અને એવા દેવતાની મેં આશાતના કરી એ કાંઈ સારું કર્યું નહિ. હા! હા! Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મુ ૨૬૧ આ દેવતાઓની આશાતનાના પાપથી હું શી રીતે છુટીશ ? મારી શી ગતિ થશે ? ’ રાજાના પશ્ચાત્તાપ તેમજ તેને ધર્મોની સન્મુખ જાણી એ ચંડાળણી મનેાહર વજ્રાભૂષણથી યુક્ત, અને કુંડલ સહિત દેવી સ્વરૂપમાં પ્રગટ થઇ. દેવીને જોઇ આશ્ચય પામતા રાજા મેલ્યા, તમે કાણા? શા માટે અહી આવ્યાં છે ? ” “ રાજન ! તમારી શ્રીમતી પત્ની ધર્મો ધ્યાનપૂર્વક મરણ પામીને હું દૈવીપણામાં ઉત્પન્ન થઇ છું ધરહિત એવા તમને ધર્મના પ્રતિબેાધ કરવા આવી છુ. ,, શાકાતુર રાજા ખેલ્યા, “ હે દેવ ! હું મહાપાપી છું. પશ્ચાત્તાપ કરતા રાજાને જોઇ દેવી એલી, “ જીવંતુ સાનાં કાર્ય છેાડી જીવદયામાં પ્રીતિવાળા થાઓ ! તેથી તમે સ્વર્ગમાં દેવપણાને પામશા ! ભલે જીવન બધુંય તમે હારી ગયા હૈ। પણ જો પાછળની છેલ્લી સ્થિતિ તમે સુધારી લેશે। તાપણ તમે જીતી જશા, રાજન્ ! ઝ לי દેવીના વચનથી ઉત્સુક થયેલા રાજાએ જીવદયાના કાયમાં પ્રીતિવાળા થઈ શિકાર છેડી દીધેા, વ્યસનમાત્ર તજી દીધાં. જીવદયારૂપી ધર્મોમાં રાજાને સ્થાપન કરી રાજકુમા ્ને અને રાજાને કુંડલ રત્ન આપીને દૈવી સ્વ માં ચાલી ગઇ. ત્યાર પછી રાજાએ સાતે વ્યસનના ત્યાગ કરી નગરીની મધ્યમાં શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર અંધાવી પ્રતિ દિવસ તે પૂજન અર્ચનથી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. શાંતિનાથ ભગવાનની સ્નાત્રપૂજા,પ્રભાવના કરતાં રાજાએ પેાતાના રાજ્યમાં અમારી−ાષણા કરાવી. રાજ્ય Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૬ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માંથી જીવહિંસાને નાશ કરી નાખે, એક દિવસ શાંતિ નાથ ભગવાનની પૂજા કરી સુગંધિત પુષ્પાથી અંગ રચના કરતો શિવભૂત મને હર નૈવેદ્ય પ્રભુ આગળ ધરતો, ને પ્રભુના ગુણનું સુંદર રીતે સ્તુતિ કરતે શુભ ધ્યાનમાં લીન થયે ચિત્તની એકાગ્રતા થતાં ભાવનામાં ને ભાવનામાં શિવભૂપને કૈવલ્ય-લક્ષ્મી પ્રાપ્ત થઈ. દેવતાએ આપેલા વેશને ધારણ કરતા શિવ રાજષિ પૃથ્વીને પ્રતિબંધ કરતા શિવપુરીમાં-મુક્તિમાં ગયા. એ પ્રમાણે ધર્મોપદેશ કરી સૂરિ અન્યત્ર વિહાર કરી ગયા. સિદ્ધસેનદિવાકરસૂરિ પાસેથી પ્રતિ દિવસ એ મુજબ ધર્મનું શ્રવણ કરવાથી રાજા વિક્રમાદિત્ય મસ્તકને કંપાવતે ચમત્કાર પામ્યું; “ઓહ! લક્ષ્મી તે ત્યાગવા યોગ્ય છે. અસાર એવી લક્ષ્મીને પામી કે પુરૂષ દાનમાં વાપરી વન સફલ ન કરે?'' આમ ધર્મ તત્વને ચિંતવતે રાજા વિક્રમાદિત્ય દિન પ્રતિદિન અધિકા અધિક ધર્મને કરવા લાગે. દેશપરદેશથી આવતા લેકેને મેં માગ્યાં દાન આપવા લાગ્યા. અનેક યાચકેથી એની નગરી ઉભરાઈ જવા લાગી. વિક્રમના અપરિમિત દાનથી પૃથ્વી ઉપરથી યાચકે ધીમે ધીમે અદશ્ય થવા લાગ્યા; રાજાની સ્તુતિ કરી મનમાન્યું ઈનામ મેળવી સુખી થયા. બધીય પૃથ્વી અનૃણ થઈ ગઈ પિતાના તાબા સિવાયના બીજા અનેક દેશોમાં વિકમાદિત્યે પૃથ્વીને અનૃણી કરવા માટે મંત્રીઓને ધન આપીને મોકવ્યા. પરદેશમાં જે જે માણસેનાં જે જે ગણ-દેવાં હતાં તે બધાં મંત્રીએાએ ચુકતે કર્યા. કોઈ માણસ દેવાદાર રહ્યો નહિ. સંવત્સરી-વાર્ષિક દાન દઈ ભગવાન વીર પ્રભુએ દીક્ષા Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મું ૨૬૩ ગ્રહણ કરી તેમજ કર્મને ક્ષય કરીને કેવલજ્ઞાન પામી ગયા. ને તેમને સંવત્સર ચાલ્યા. તેમને મેક્ષ ગયાને ચારપંચોતેર વર્ષ થયાં. ત્યારે વિક્રમરાજાએ વીર સંવત્સરનું પરિવર્તન કરી પિતાને સંવત્સર ચાલુ કર્યો, . પિતાને સંવત્સર પ્રગટાવી રાજા વિક્રમાદિત્યે એક દિવસ પિતાના અમાત્ય ભટ્ટમાત્રને પૂછયું “હે મંત્રી હવે મારે કરવા ગ્ય શું છે તે કહે ? * * “ કૃપાનાથ ! પૂર્વે રામ આદિ પૃથ્વીપતિઓએ ઘણી પૃથ્વી જીતીને કીર્તિસ્તંભ રોપે હત–ઉભો કર્યો હતે. તેમ આપે પણ ઘણું ધનને વ્યય કરવા વડે અહીંયાં અવન્તીમાં એક કીર્તિસ્તંભ તૈયાર કરાવો, મંત્રીનાં વચન સાંભળી રાજા વિક્રમાદિત્યે તરત જ સુત્રધાર (સુથાર)ને બોલાવ્યા, ને એક મેટે કીર્તિસ્તંભ કરવાની સૂચના કરી; રાજાની આજ્ઞાથી સુત્રધારોએ કીર્તિ સ્તંભ તૈયાર કરવા માંડયો. એકદા વિક્રમાદિત્ય મધ્ય નિશાને સમયે ગુપ્તવેષે નગરચર્ચા જેવા નીક. ૨ાજા નગરમાં ફરતા ફરતે કૃષ્ણનામના પંડિત [તિષી] ના મકાન–ઘર આગળ આવ્યું. દેવગે બે સાંઢ [આખલા] લડતા લડતા કૃષ્ણ પંડિતના ઘર આગળ આવ્યા, રાજા અકસ્માત એ આફતમાં સપડાઈ જવાથી એક સ્થંભ ઉપર ચઢીને લટકી રહ્યો. સાંઢ પણ એ સ્થંભ આગળ આવીને યુદ્ધ કરવા લાગ્યા, રાજા મહાસંકટમાં આવી પડશે. એ સાંહેના યુદ્ધથી ચમકીને પંડિત કૃષ્ણ નિદ્રામાંથી જાગૃત થઈ ગયા. ઘરની બહાર આવી આકાશ તરફ મીટ માંડતો બે ગ્રહને એકત્ર જોઈ એકદમ ઘરમાં આવી પત્નીને જગાડી. “ પ્રિયે ! ઉઠ! ઉઠ! દીપક કર ! આપણે રાજા સંકટમાં પડે છે તેનું રક્ષણ કરવા શીધ્ર હું હેમહવન ને બલિ કરીશ,” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય • સ્વામી ! જવા દો એ વાત ! ઘરમાં સાત કન્યાઓ પરણવા ગ્ય થઈ છે. છતાં ઘરમાં દ્રષ નથી. ખાવાપૂરતું અન્ન નથી. યુગંધરી-જુવાર પણ નથી. ધાન્યમાં નાખવા પૂરતું લવણ પણ નથી. આપણને આવું કષ્ટ છતાં રાજા શું જેઈને કીર્તિસ્તંભ કરાવે છે ? ” * બ્રાહ્મણીનાં દીન વચન સાંભળી, કૃષ્ણ પંડિત બે, હેપિયા! રાજાએ કદી પોતાના થતા નથી, છતાં લોકોની ફરજ છે કે રાજાનું હિત ઈચ્છવું જોઇએ. ) કૃષ્ણ પંડિત દીપક પ્રગટાવી નૃપની શાંતિ માટે શાંતિકર્મ કર્યું. સુંદર નિવેદ્ય, ધૂપ, દીપ, પુષ્પ, ફલ, કુલ વિગેરે લાવીને પંડિને તુંરતા તુરત શાંતિ કર્મ કરવાથી ગ્રહ છુટા થયા અને અંદર અંદર યુદ્ધ કરતા વૃષભે પણ છુટા થઈ જતા રહ્યા. વૃષભેના ગયા પછી રાજા મુશકેલીએ સ્થંભ ઉપરથી ઉતરી મકાનનું નિશાન યાદ રાખી ચા ગયો. પોતાના મહેલમાં આવીને રાજા સૂઈ ગયો, પ્રાતઃકાળ થયો ને રાજા સભામાં આવ્યું ત્યારે સેવકને તે બ્રાહ્મણને બોલાવવા માટે મોકલ્યો. પ્રાત:કાળમાં રાજસેવકોને પોતાને આંગણે જોઈ બ્રાહ્મણી ગભરાણી, “ જોયું ! સ્વામી ! આ રાજાની મહેરબાની! રાજા બેલાવીને કોણ જાણે તમને શું કરશે! રાજાના વિતની શાંતિ માટે તમે શાંતિકર્મ કર્યું, તો અત્યારમાં જ તમને પકડીને રાજા પાસે હાજર કરવાનું ફરમાન થયું!” બ્રાહ્મણએ દુઃખી દુઃખી થઈને પતિને કહ્યું, પત્નીને ધીરજથી સમજાવી કૃષ્ણ પંડિત સેવકો સાથે રાજદરબારમાં આવે. કૃષ્ણ પંડિતને સત્કાર કરી રાજાએ પિતાની પાસે આસન આપી બેસાડી પૂછયું: “ડિતજી! કહે રાત્રીના સમયે રાજાને વિદન છે એવું તમે શી રીતે જાણ્યું ? ” Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું ૨૬૫ હે મહારાજા! તે સમયનું લગ્નબળ જોઈને ! આકાશમાં ગ્રહના અંતરગત જોઈને જાણ્યું કે અમારા રાજાને અત્યારે મોટું વિન છે, માટે શાન્તિ કરવી જોઇએ » તમારે પોતાને રાજાના હિત માટે શાંતિ કરવાની શી જરૂર?” રાજાએ આતુરતાથી પુછયું. “ મહારાજ! કૃપાનાથ ! જેની છત્રછાયામાં રહીએ તે રાજાનું ભલું ઇચ્છવું તે રઈયતની ફરજ નથી શું ? તેમાંય આપના જેવા પરદુ:ખભંજન રાજાનું હિત તે જરૂર ઈચ્છવું જોઈએ.” પંડિતની વાત સાંભળી ખુશી તે. રાજા બોલ્યા, “તમારી વાત સત્ય છે, પંડિતજી! ” અને પિતાના સંકટ સંબંધી રાત્રીનું વૃત્તાંત રાજાએ કહી સંભાલાવ્યું. રાજાએ પંડિતને બહુ લખી આપી એનું દારિદ્રરૂપી વૃક્ષ છેદી નાખી ખુશી કર્યો. એની સાતે કન્યાઓ રાજાએ પરણાવી આપી, ને સાત લક્ષ દ્રવ્ય આપી પંડિતને સુખી કર્યો. કીર્તિસ્તંભ તૈયાર થઈ જવાથી રાજાએ અવંતીનગરામાં ખુબ ધન ખચીને કીર્તિસ્તંભની વિધિ કરીને જગમાં સ્તંભને પ્રસિદ્ધ કર્યો “ દાતારનું મુખ દેખતાં, દુઃખ જન્મનું જાય; શત્રુજ્ય જેમ ભેટતાં, પાપ બધાં ધોવાય.”, પ્રકરણ કર મું. શુરાજ-કથા "देवा विसय पसत्ता. नेरइया निच्च दुःख संसत्ता । तिरिया विवेग बिगला. मणुआणं धम्म सामग्गी ॥" ભાવાર્થ–દેવતાઓ વિષયમાં આસકત રહેલા હોય છે, નારકીઓ વિવિધ પ્રકારના દુખની પીડામાં મૂંઝાયેલા Page #295 -------------------------------------------------------------------------- ________________ २९६ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય હોય, ત્યારે તિર્યએ વિવેક રહિત હેવાથી તેમનાથી ધર્મ સાધન થઈ શકતું નથી, ફક્ત મનુષ્યને જ ધર્મની સામગ્રીએ પ્રાપ્ત થઈ શકે છે, તેથી જ ધર્મ સાધન કરી શકે છે. મોટા પ્રભાવવાળા સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરવિહાર કરતા કરતા અવંતિમાં આવ્યા. પિતાના ગુરૂને પ્રવેશ મહેસવ કરી રાજા વિક્રમાદિત્ય સૂરીશ્વરને નગરીમાં લાવ્યો અને સુરીશ્વર પાસે ધર્મોપદેશ સાંભળવા જવા લાગ્યો. સુરીધરે રાજાને પ્રતિબંધ આપતાં તેમની આગળ શત્રુંજ્યનું મહમ્ય કહેવું શરૂ કર્યું, “હે રાજન ! આ દુર્લભ નરભવને પામીને વિષયમાં લુખ્ય થયેલા મનુષ્યને મનુષ્યપણું અથવા વિવેક, શાસે સાંભળવાની ઇચ્છા અને અનુકુળતા, શ્રદ્ધા અને સંયમ એ ચાર દુર્લભ વસ્તુઓ મહાન પુણયથી મલે છે અથવા તે આ સંસારસાગરમાં મુકિત જવાની યોગ્યતાવાળાને જ તે મળી શકે છે. સંસારમાં પ્રથમ તે નરભવ જ દેહાલ છે; તેમાંય નરભવને પામીને શ્રી શત્રુંજય તીર્થને વિષે રહેલા યુગાદિ જીનેશ્વરને ભકિતથી વંદન કરવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે શત્રુ જયે જતાં સ્પર્શતાં કેટીગણું પુણ્ય થાય. ને મન વચન અને કાયાવડે ઝાષભદેવને ભેટતાં અનંતગણું ફળ થાય છે, શત્રુંજય તરફ એક એક પગલું ભરતાં પ્રાણીઓ અનેક કેટી ભવનાં પાપથી મુક્ત થાય છે. વજલેપ જેવા પાપવાળા માણસનાં પાપ અને દુ:ખ ત્યાંસુધી જ રહે છે કે જ્યાં સુધી એ પાપીઓ શત્રુંજય ઉપર જઈને બહષભદેવને ભેટયા નથી! વધારે શું કહીએ, રાજન ! એ પુંડરિકગિરિના અપુર્વ મહિમાથી મયુર, સર્ષ, સિંહાદિક હિંસક પ્રાણી એ પણ આ પર્વત ઉપર જિનેશ્વરનાં દર્શન કરીને સ્વર્ગ Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું ગયાં છે, જાય છે અને જશે. “જ્યાં ચિત્રી પુનમના દિવસે પંચકેટીના પરિવાર સાથે પુંડરિક ગણધર, સૂર્યથશાથી લઇને સગર ચકવતી પર્વત રષભદેવપ્રભુના વંશમાં થયેલા અસંખ્ય નરપતિએ, ત્રણ કેટીની સાથે રામચંદ્રજી, એકાણું લાખ સાથે નારદજી, સિદ્ધગિરિ ઉપર મોક્ષે પધાર્યા છે; એ સિદ્ધગિરિ આ ભરતક્ષેત્રની અપૂર્વ શોભાને ધારણ કરે છે. યુગલિક ધર્મનું પરાવર્તન કરીને, અને લેકવ્યવહાર પ્રગટ કરીને લેકેને નિષ્ણાત કરેલા છે, એવા ઋષભદેવ પ્રભુએ શત્રુંજય ઉપર આવી જેનું મહત્ય પ્રગટ કરેલું છે એવા આ પર્વતને આશ્રય કરીને પુંડરિક ગણધર આદિ અનેક ઉત્તમ પુરૂષે મુક્તિરૂપી લક્ષ્મીને વરેલા છે; ત્યારથી આ પર્વતનું નામ પુંડરિકગિરિ શરૂ થયું છે. શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણન કરાયેલા આ પુંડરિકગિરિનું નામ કાળે કરીને શત્રુજય જ “શત્રુંજય નામ શી રીતે થયું ભગવન! ” રાજાએ જિજ્ઞાસા દાખવી પૂછયું, શત્રુને જ કરવાથી આ પર્વતનું નામ શત્રુંજય થયું છે. હિંસામય સાધને તેમજ સૈન્યની સામગ્રી વગર પણ જે શુકરાજાએ આ પર્વતનો આશ્રય કરીને શત્ર એવા ચંદ્રશેખર રાજાને જીતી લીધા, શત્રુના હાથમાં પડેલું સામ્રાજ્ય વગર લડાઇએ પુનઃ પ્રાપ્ત કર્યું, એવા શુકરાજાએ આ પર્વત ઉપર આવીને માટે મહત્સવ કરી શત્રુંજય નામ પાડયું. આજે પણ પુંડરિકગિરિને શત્રુજયના નામથી એ જગત જાણે છે. ” ભગવન! એ શુકરાજા કોણ? એ ચંદ્રશેખર કેણુ? એમનું ચરિત્ર કહેવા અમારા ઉપર કૃપા કરો ? ” રાજાએ આતુરતા પૂર્વક પૂછ્યું. થયું છે ? Page #297 -------------------------------------------------------------------------- ________________ २६८ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય : “રાજન ! આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મૃગધ્વજ નામે ન્યાયથી પ્રજાનું પાલન કરનારો એક રાજ હતો. એ રાજાને ચંદ્રવતી, મૃગાવતી પ્રમુખ અનેક રાણુઓ હતી. એકદા વસંત સમયને વિષે ઉદ્યાનપાલકના કહેવાથી વસંતના શભા માણવા માટે અંત:પુર સહિત એ અખંડિત આજ્ઞાવાળો નૃપ ઉદ્યાનમાં ગયો. વનમાં અનેક પ્રકારે કડા કરતે રાજા પ્રિયા સાથે ફરતે એક વિશાળ આમ્રવૃક્ષની નીચે આવી આરામ લેવાની ઈચ્છાએ બેઠે. આસામમાં બેઠેલ રાજા પોતાની પ્રિયાને જેતે, સામ્રાજ્યની સમૃદ્ધિને ભેગવત, મનમાં વિચાર કરવા લાગ્યો. આવી સુંદર પ્રિયાઓ અને આવી સમૃદ્ધિ વિશ્વમાં કેઇ ઠેકાણે કેઈને હશે શું? મારા જે ભાગ્યવત પુરૂષ વિધિએ બીજો સજર્યો હશે શું ? અથવા તે એવા વિચારથી શું? પૃથ્વી ઉપર ઠેકાણે ઠેકાણે કાંઇ કામલતા થતી નથી, તેવી રીતે મારા જેવું સુખ પણ જગતમાં ભાગ્યેજ કેઈ ઠેકાણે હશે. * રાજાનાં આવાં ગવિઠપણાનાં વચન સાંભળી એ આમ્રવૃક્ષની શાખા ઉપર બેઠેલો શુક બોલે. આહ ! જગતની તુચ્છ અને નાશવંત રિદ્ધિસમૃદ્ધિને પામીને મનુષ્ય ગાં થઈ જાય છે. અરે! ઉચે પગ રાખીને સૂતેલી ટિઢિભી, પડતાં આકાશને પોતાના પગ ઉપર ઝીલી લેવાને ફાકે જ જાણે રાખતી હેય ને શુ?” શુકની વાણી સાંભળીને રાજા મનમાં વિચાર કરવા લાગ્યો, “આ શુકે અને ગો ત્યાગવાને ઉપદેશ શા માટે આ ! 59 શુકને ઉપદેશ છતાંય રાજા ગવ રહિત થયે નહિ. ત્યારે શુક રાજાને ઉદ્દેશીને બોલ્યો, “હે રાજન! તમારા Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું અંત પુસ્ની આ રાણુઓમાં તમે લેભાઇ આસક્ત થઈ ગયા છો, ત્યારે ગાંગિલ ષિની મનહર લાવણ્યવતી પુત્રી કનકમાલાને જુઓ તો પછી તમારું શું થાય? તમારે એક વખત તેણુને જેવી છે? જોવી હોય તે ચાલો મારી પાછળ ! એમ કહીને શુકે ઉડવા માંડ્યું. શુકની વાત સાંભળી ના પામેલે રાજા વાયુવેગ નામના ઘોડા ઉપર વાર થઈ અમાત્યને રાજ્ય ભળાવી શુકની પછવાડે રાડો. શુકની પછવાડે અશ્વને દોડાવતે રાજા સે જોજન ભૂમિને ઓળંગી ગયો, ત્યારે રાજાએ મહા અટવીમાં એક સુવર્ણકલશથી શોભતું મનેર પતાકાવાળું ચેત્ય જોયું. તેના શિખર ઉપર બેસીને શુ બોલ્યો; “હે રાજન ! આ મંદિરમાં રહેલા યુગદિશ બદષભદેવ ભગવાનને નમે ! ” રાજા ઘોડા ઉપર રહ્યો થકે જીનેશ્વરને નમે રાજાની આ રીતથી શુક દેવળમાં આવી છનેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. તેની પાછળ રાજા પણ અશ્વ ઉપરથી ઉતરી જનમંદિરમાં આવી ઋષભદેવની સ્તુતિ કરી નમે. ૨ જાના સુંદર રાગથી થતી સ્તુતિ મંદિરની પાસેના આશ્રમમાં રહેલા ગાંગિલ ઋષિએ સાંભળી. તે સ્તુતિથી આશ્ચર્ય પામેલા ગાંગિલ ઋષિ જીનમંદિરમાં આવ્યા. જીનેશ્વરના ભક્તિ-સ્તુતિ કરીને રાજા સાથે તે બહાર આવ્યા. પછી રાજાને પિતાના આશ્રમમાં તેડી લાવ્યા. ખાન પાનથી રાજાની ભકિત કરી ઋષિએ કનકમાલા પુત્રી રાજાને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહ્યા પછી રાજા કનકમાલા સાથે વાયુવેગ ઉપર સવાર થઈ પાતાની નગરી તરફ જવાને રવાના થશે. પિતાની નગરીને રસ્તે ન મળવાથી માર્ગમાં રાજા મુંઝાયે, જેથી પલ શુ હાજર થયે, તેની પછવાડે ચાલતાં નગરીના સીમાડે આવીને શુક અટકી ગયો. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “હે રાજન! તારી નગરીને રૂંધીને ચંદ્રશેખર રજા પડેલે છે; તારા સુભટે એની સાથે લડે છે પણ તેઓ ફાવતા નથી. અત્યારે નગરીમાં પ્રવેશ કરવો એ મુકેલી ભરી વાત છે, » વાણી સાંભળી રાજા ચિંતાતુર થયે, રાજાને ચિંતાતુર હાલતમાં છોડી પેલો શુક નગરીમાં ચાલ્યા ગયે. ડીવારે રાજસેવકે જય જય શબ્દ કરતા રાજાની પાસે આવી પહોંચ્યા. રાજા પોતાના પરિવારને જોઈ આશ્ચર્ય પામ્યો, “તમે અહીંયાં શી રીતે આવ્યા?” ખબર નથી કે તમને અહીં કેણુ લાગ્યું ! અમે અહીં આવ્યા ને અકસ્માત વિધુતપાતની માફક આપને અમોએ જોયા.” રાજસેવકે, મંત્રીઓ અને સેનાધિપતિસૌ કેઈ આશ્ચર્ય પામતાં આવું દશ્ય જોઈ બોલ્યા, નવીન પ્રિયા સહિત પોતાના પતિને જોઈ રાજસિનીકે, મંત્રીઓ, સેનાધિપતિઓ વિગેરે રાજા પાસે આવી પહોંચ્યા, વાજા વાગવા લાગ્યાં. રાજા આડંબરપૂર્વક નગર તરફ આવવા લાગ્યા. રાજાને આવેલા જાણું ચંદ્રશેખર મૂઢ બનેલે વિચારમાં પડી ગયો. ત્યાં મંત્રીએ આવીને ચંદ્રશેખરને સાવધ કર્યો. “રાજન ! પ્રાણરક્ષા માટે કોઈ ઉપાય હશે? અન્યથી સંપૂર્ણ બળવાળે આ રાજા તમને મારી નાખશે. મંત્રીની વાણુથી ચંદ્રશેખર અધિક ગભરાયો અને બોલ્યા, “શું કરવું ? નાસી જાઉં? કાંઈક રસ્તે બતાવ ?” ચંદ્રશેખરના કહેવાથી મંત્રીએ એક યુક્તિ બતાવી. તે ચંદ્રશેખરને પસંદ પડી ગઈ ચંદ્રશેખર પિતાના અલ્પ પરિવાર સાથે રાજાની સામે આવી રાજાને નમે, “હે મહારાજ! લોકવાયકાથી આપને ફરવા ગયેલા જાણી નગરીનું રક્ષણ કરવા માટે હું Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું ૨૧ અહીં આવ્યું. મારે મર્મને નહિ જાણનારા તમારા સુભટ યુદ્ધ કરી નાહક મારી સાથે કલેશ કરવા લાગ્યા. આપ આવ્યા એ ઘણું સારું થયું. હવે આપ આપની નગરી સંભાળે ! » ચંદ્રશેખરની મધુર વાણીથી રાજા મૃગધ્વજે ચંદ્રશેખરને સત્કાર કરી બહુ માન આપ્યું. રાજા મહેન્સવપૂર્વક ચંદ્રશેખર અને મંત્રીઓ વિગેરે સાથે નગરીમાં આવ્યા રાજા અને નવી રાણુ કનકમાલાને જોવાને નગરની નારીઓ અધીરી બની ઘરનાં કામકાજ છોડી, રસ્તા ઉપર ઉભી ઉભી રાજા અને રાણીને જેવા લાગી; કારણકે નવીન સ્ત્રી જેવાની સ્ત્રીઓની આતુરતા ઉત્કંઠા અતિ બળવાન હોય છે. રાજા કતકમાલા સહિત પોતાના મહેલમાં આવ્યા; કનકમાલાને પટ્ટરાણી વિભૂષિત કરી ન્યાયમાગે પ્રજાને પાળવા લાગે. ગાંગિલ બષિએ આપેલા મંત્રને જાપ કરી આરાધવાથી રાણુઓને એક એક પુત્ર થયે, કનકમાલાએ પણ સુંદર સ્વનિ જેવાથી પ્રાતઃકાળે ઉઠીને રાજાને નિવેદન કર્યું, “ હે સ્વામીન ! મારા પિતાના આશ્રમની પાસે રહેલા જીનમંદિરમાં હષભદેવને નમસ્કાર કરતી હતી, ત્યાં મને દેવે કહ્યું કે, હે વર્લ્સ! આ એક ઉત્તમ શુને ગ્રહણ કર, પછી તને હંસ આપીશ, કનમાલાના આ સ્વનિનું ફલ સ્વખપાઠકને પુછી રાજાએ કહ્યું, “પ્રિયે ! તારે પરાક્રમી એવા પુત્રો થશે” કેટલેક કાળે ગર્ભવતી એવી કનકમાલાએ એક પુત્રને જન્મ આપ્યો, શુક-સ્વનિના અનુસારે એ પુત્રનું શુકરજ નામ પાડયું. શુકરાજ ધાત્રીઓથી લાલનપાલન કરાતે પાંચ વર્ષનો થયો. એકદા વસંતઋતુના સમયમાં Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજારાણ પુત્રને લઈને ઉદ્યાનની શોભામાં રમવાને ગયાં, ઉદ્યાનની શેભા-લીલાને નીરખતાં પેલા આમ્રવૃક્ષતળે આવ્યા. ત્યાં આરામને માટે બેઠેલાં તેઓ વાત કરવા લાગ્યાં. તે વખતે શુકરાજ રાજાના ઉસંગમાં રમત હતે. “હેપ્રિયે! આજ આંબાના વૃક્ષ નીચે બેઠેલા મને, એક શુક, તારા સૌન્દર્યની વાત કરીને તા પિતાના આશ્રમે તેડી ગયે ને આપણે ત્યાં મેલાપ થયે. તારા પિતાએ તેને મારી સાથે પરણાવી એટલે એ શુક આપણને અહીં તેડી લાવ્યા. ને રાજ પણ એણે અપાવ્યું ” એ રીતે રાજા મૃગવજે ગઇ વાતનું સમરણ તાજી કરવા માંડયું. પણ ત્યાં તે એક આ શ્ચર્ય થયું. એ વાતને સાંભળતાં પેલે નાનકડા શુકરાજ મૂચ્છિત થઈ ગયે. અનેક ઉપચાર કરી બાલક શુકરાજને સાવધ તે કર્યો. પણ પિતે જે કાંઈ કાલું ઘેલું બેલતા હતા તે બોલતે પણ બંધ થઈ ગયો, એને બોલાવવા માટે અનેક ઉપચાર કર્યો, પણ વ્યર્થ. પુત્રના મુંગાપણુથી રાજારાણું શેક કરવા લાગ્યાં. એ રીતે અનુકમે છ માસ વહી ગયા, શ્રી દત્ત મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાની વધામણી આવવાથી રાજા મૃગધ્વજ પરિવાર સહિત કેવલી ભગવાનને વાંદવાને આવ્યું. કેવલજ્ઞાની ભગવાન શ્રીદત્ત મુનિરાજની અમૃતમય દેશના સાંભળીને, દેશનાને અંતે રાજાએ પુત્રને મુંગા થવાનું કારણ પૂછયું. હે રાજન ! તમારે પુત્ર હનણું જરૂર બોલશે. } કેવલી ભગવાન શુકરાજ તરફ જોઈને બોલ્યા, “હે શુકજ! અમને વિધિ સહિત વંદના કર ?? ગુરૂના આદેશથી શુકરાજ વંદનના સૂત્રેના સ્પષ્ટ ઉચ્ચાર કરતો ગુરરાજને વંદન કરવા લાગ્યો, શકરાજની ઉચ્ચાર સહિત વંદનાથી રાજા સહિત બધા આશ્ચર્ય પામ્યા. Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું ૨૭૩ હે ભગવન! આ બાળકની સાથે મારો સંબંધ ક્યા કર્મને અનુસારે થયે? કૃપા કરીને આપ એને પૂર્વભવ કહે ! રાજાએ પુત્રના બોલવાથી આનંદ પામતાં ગુરૂને કહ્યું. ગુરૂ શ્રી દત્ત કેવલીએ શુકરાજને પૂર્વભવ સભા સમક્ષ કહી સંભળાવ્યો. “ભદિલપુર નગરમાં છતારી રાજા સભા ભરીને બેઠે હતે. તે વારે એક પુરૂષ રાજસભામાં પ્રવેશ કરી રાજાને નમી બોલ્યા, મહારાજ લક્ષ્મીપુર નગરમાં વિજયદેવ રાજાને પ્રીતિમતી પ્રિયા થકી ચાર પુત્ર ઉપર હંસી અને સારસી નામે બે પુત્રીઓ થઈ. યૌવનવય આવ્યે છતે રાજાએ તેમના વિવાહ માટે સ્વયંવર મંડપ રચાવી અનેક રાજાઓને આમંચ્યા છે. તે રાજાએ મને પણ આપને આ મંત્રણ આપવા મોકલે છે, માટે આપ પધારો ! ” એ પુરૂષની વાણી સાંભળી રાજ ખુશી થયો. “ રાજા પરિવાર સહિત લક્ષ્મીપુર નગરમાં આવ્યું અને સ્વયંવરમાં પૂર્વના પુણ્યથી બને કન્યાઓને પરણી અનુક્રમે પિતાની નગરીમાં લાવ્યા. સંસાર–રાખમાં મગ્ન થયેલ રાજા એકદા ઉદ્યાનમાં પધારેલા શ્રીધર આચાર્યને વંદન કરવાને આવ્યો. તેમની ધર્મદેશના સાંભળીને રાજા રાણીઓ સહિત પોતાને સ્થાનકે ગયે. ધર્મનું આરાધન કરતાં આ હંસીએ સરળ સ્વભાવથી પુરષોગ્ય કર્મ બાંધયું, અને માયાવી સારસીએ સ્ત્રીનામકર્મ બાંધ્યું, એ પછી કદી સારસી હસી સાથે વાતવાતમાં તકરાર કરવા લાગી. એક દિવસે રાજા છતારી શંખપુરના સંઘની સાથે ઋષભદેવને નમવાને પ્રિયાએની સાથે વિમલાચલ ગયે. ત્યાં ત્રષભદેવને નમી, પૂજન અર્ચન ને સ્તુતિ કરી પરિવાર સહિત પોતાને નગરે આવ્યું. ગુરૂએ કહેલા ધર્મનું પાલન કરતાં રાજા છતારીએ પિતાને કાલ ૧૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિષ સુખમાં વ્યતીત કર્યાં. અ ંતે અનસનમાં રહેલા રાજા છતારી નમસ્કાર મંત્રને સાંભળતા તે શુભ ધ્યાનમાં તત્પર જીતેશ્વર શ્રી ઋષભદેવના ધ્યાનમાં જ લીન હતા. એટલામાં ત્યાં નજીક ચુગાદીશના મંદિરના શિખર ઉપર શબ્દ કરતા એક શુક તરફ ધ્યાન ગયું. રાજા શુક્રને જોતાં જોતાં મરણ પામીને શુકંપણાને પામ્યા. હુસી અને સારસી પણ રાજાના મૃત્યુકાર્ય થી પરવારી દીક્ષા ગ્રહણ કરી તીવ્ર તપ કરવા લાગી. આયુષ્ય પૂર્ણ થતાં હુંસી અને સારસી પ્રથમ સ્વર્ગ દેવીપણે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પાતાના પૂ ભવના પતિને શુકાનીમાં ગયેલા જાણી અને દૈવીએ શુકવાળા વનમાં આવી શકને પ્રતિમાધ કર્યા. “ પ્રતિમાધ કરેલા શુષ્ક અનશન કરીને પ્રથમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. તે પેાતાની બન્ને દેવીઓ સાથે મુખ ભાગવા લાગ્યા. કાળે કરીને બન્ને દૈવીએ આયુ યે ચ્યવી જવાથી ધ્રુવ દુ:ખી થયા. દેવી વગર મનોહર વાપી, વન, પ્રાસાદ, નાટક, કયાંય એનુ મન રમતુ નહિ. એકદા ધમ સાંભળવાની ઇચ્છાથી તે ધ્રુવ ધર્માધાષ કેવલી પાસે લક્ષ્મીપુરના ઉદ્યાનમાં આવ્યા. ધર્મને સાંભળી ને તે દેવતાએ પૂછ્યુ’, ‘ ભગવન્ ! હું સુલભઐાધિ કે દુર્લભએધિ છુ તે આપ કહો !” તું ભાવીકાલમાં સુલભમાધિ થઇશ. ' ગુરૂએ કેવલજ્ઞાનના ઉપયાગથી કહ્યું. કેવી રીતે ? ” દેવતાએ ખુશી થતાં કેવલીને પૂછ્યું, - સાંભળ ! તારી અને પત્ની હંસી અને સાસી તેમાં હસીના જીવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ભૃગધ્વજ રાજા થયા છે, ને સારી ગાંગિલ ઋષિની કનકમાલા નામે પુત્રી થઈ છે. એમનો તું પુત્ર થઇશ. પાંચ વર્ષ ના થતાં તને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી તું સુલભમેાત્રિ થશે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૩૨ મું ૨૭૫ · ગુરૂનાં વચનથી હર્ષિત થયેલા સુર મનેહુર એવુ કીર-શુકનું રૂપ ધારણ કરી તેને ગાંગિલ ઋષિના આશ્રમે ઈ ગયો તે ઋષિસુતા પરણાવી અલકાર વિગેરેથી શાભાવતા તને તારા નગરે પણ તે શકે જ પહોંચાંડી રાજ્ય આપ્યુ. એ કાર્ય થી પરવારી સુર ાતાને સ્થાનકે ચાલ્યા ગયા. આયુક્ષયે કાળ કરીને એ સુર્ હે રાજન! તારા પુત્રણે ઉત્પન્ન થયા. મહેાત્સવપૂર્વક તે એનું શુંશજ નામ આપ્યુ.. તમે રાજારાણી એ આમ્રવૃક્ષ તળે વાતા કરતાં, પાતાના સંબંધી વાત શુકરાજે સાંભળવાથી અને પાતાના પૂ`વ સંબંધી જાતિસ્મરણ જ્ઞાન થયું.જાતિસ્મરણ થતાં શકરાજે-આ ખાકે વિચાર કર્યાં, - આહા ! આ ભવનાટકતા જુઓ! જીતરીના ભવમાં આ મારી બન્ને પ્રિયાએ તેમજ દેવભવમાં પણ મારી દેવીએ થયેલી આ હુંસી અને સારસી અત્યારે મારાં માતાપિતા થયાં. હું તેમને હે માત! હું તાત! શી રીતે કહું? એના કરતાં તો મૌન રહું એજ સારૂ !` રાજન્! તારા પુત્રના મૌનનુ આજ માત્ર કાણુ છે. * કેવલજ્ઞાનીની વાત સાંભળ્યા પછી શુ?રાજના મનમાં દુઃખ થતું જાણીને કેવલી ભગવન્ મેલ્યા, આ ભવનાટક જ એવુ` છે! જેમાં માતા મરીને સ્ત્રી થાય છે, સ્ત્રી મરીને માતા થાય છે; પિત! મરીને પુત્ર થાય છે, પુત્ર મરીને પિતા થાય છે. આ સંસારમાં માતાપિતાના સ જીવને હજારેવાર થયા કરે છે. પુત્ર, દ્વારા, ભગિનીના સબધા પણ અનેક વાર્ થયા અને થાય છે. સ’સારના સ્વરૂપને જાણનારા મનુષ્યને ભાઇ શુ કે એન શુ? માતા શું કે પિતા શું? એણે તા રાગદ્વેષ છેડીને કેવલ વ્યવહુરતી ખાતર વ્યવહાર સાચવવા. અરે શુકરાજ ! ખેને Page #305 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય છોડ અને મને વૈરાગ્યપ્રાપ્તિ શી રીતે થઈ તે સાંભળ!” શ્રીદત્ત કેવલી એ મૃગધ્વજ રાજાને શુરાજને પૂર્વભવ કહ્યા પછી શુરાજને પ્રતિબંધ કતેનું મેહબંધન તોડવા માટે પોતાને ઈતિહાસ કહેવે શરૂ કર્યો. પ્રકરણ ૩૩મું * શ્રીદત્ત આ ભરતક્ષેત્રને વિષે મંદર નામે નગરીને સૂરકાંત નામે રાજા હતો તે નગરમાં સોમ નામે શ્રેષ્ઠીને સેમા નામે પત્ની હતી. તેમને શ્રીદત્ત નામે પુત્ર થય ને શ્રીમતી નામે તેની પ્રિયા થઈ પિતાના કુટુંબના યત્નથી પાલનપોષણ કરતો સેમ એકદા વનમાં કીડા કરવાને ગયા. દેવયોગે કીડા કરવાને આવેલો રાજા સૂરકાંત સોમ શ્રેષ્ઠીની પત્ની સેમશ્રીને જોઇ તેના રૂપથી અંધ થયેલો તેને ઉપાડી ગયો, પત્નીને પાછી વાળવાના શેઠે અનેક ઉપાય ક્ય, છતાં હાંધ રાજાએ સેમશ્રીને પાછી ન આપવાથી પિત ના દ્રવ્યમાંથી અર્ધ દ્રવ્ય લઈને કઈ પરાક્રમી રાજાની સેવા કરવાને ગયે. સમશેઠના ગયા પછી ઘેર રહેલા શ્રી દત્તને ત્યાં શ્રીમતીએ એક કન્યાને જન્મ આપે. એક દિવસે શંખ દત્ત મિત્રની સાથે શ્રી દત્ત ધન કમાવાને પરદેશ ચાલ્ય સમુદ્રમાર્ગે મુસાફરી કરતાં બન્ને મિત્રો સિંહલદ્વીપમાં ગયા. ત્યાં પુષ્કળ ધન ઉપાર્જન કરી વધારે લાભ મેળવવા ત્યાંથી કટાહદ્વીપ તરફ ચાલ્યા, કટાહદ્વીપમાં પણ વ્યાપારથી બહુ દેલત ઉપાર્જન કરી અઅર્ધ વહેંચી લેતાં તેમને આઠ આઠ કરોડ ધન ભાગમાં આવ્યું. બને જણા વહાણે ભરી સમુદ્રમા પિતાને વતન આવવાને Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ પ્રકરણ ૩૩ મું ત્યાંથી રવાને થયા માર્ગમાં એક પિટી સમુદ્રમાં તરતી તેમના તરફ આવતી જતાં બંને જણે અધેઅર્ધ વહેંચી લેવાની શરતે તે પેટી ખલાસીઓ પાસે પકડાવી વહાણમાં લેવડાવી. બન્ને જણે પેટી ઉઘાડીને જોયું તે લીબડાના પાંદડામાં પડેલી એક કન્યાને જોઈ. નીલવર્ણવાળી તે કન્યાને જોઈ, સપના દંશથી આ કન્યા પેટીમાં મુકોને સમુદ્રમાગે કેઈએ આ પેટીને રવાના કરી છે એ નિશ્ચય કરી શંખદત્તે તે કન્યાને માત્ર વડે પવિત્ર કરેલું જળ છાંટી સજીવન કરી, સ્વરૂપ વાન એવી એ કન્યાને જોઈ બને જણે એને પ્રાપ્ત કરવાને લડવા તૈયાર થયા. વહાણમાં રહેલા બીજા પુરૂષાએ એમને યુદ્ધ કરતા અટકાવી સમજાવ્યું કે, “બે દિવસ પછી આપણે સ્વર્ણકુળ નામના નગરે પહોંચી જઈશું. ત્યાંને રાજા તમારે ન્યાય કરે ત્યાં સુધી તમારે નહિ લડતાં થોભી જવું.” તેમની સલાહ અંગીકાર કરી અને મિત્રો મૌન થયા. સમુદ્રમાં પ્રયાણ કરતાં શ્રીદત્ત વિશ્વાસ પમાડીને શખદત્તને સમુદ્રમાં નાખી દીધા ને ઉપરથી મિત્રના અકસ્માત મરણને વિલાપ કરતાં, લોકેએ સમજાવી તેને શાંત કર્યો. બધી મિલકતના વહાણે સાથે શ્રીદત્ત સ્વર્ણકુળના કાંઠે આવે. નગરમાં આવી ધન ભૂપતિની આગળ ભેટશું કરી રાજાને પ્રસન્ન કર્યો. વહાણમાંથી ધનમાલ વિગેરે લાવી નગરમાં એક મકાન ભાડે રાખીને ત્યાં રહી વ્યાપાર કરવા લાગ્યા. પેલી પેટીવાળી કન્યાને પરણવાને આતુર થયેલા શ્રીદત્ત શુભમુહુર્ત પણ જોવડાવ્યું, ને લગ્ન માટે અનેક પ્રકારે તૈયારી કરવા લાગ્યું. એક દિવસે રાજસભામાં રાજાની ચામરધારિણુને જોઈ મેહ પામેલે શ્રીદત્ત પચાસ મહેર આપીને તેને પિતાની સાથે તેડી ગયો. શ્રીદત્ત કન્યા અને ચામરધારિણે સ્વર્ણરેખાની સાથે રથમાં બેસીને નગરીની બહાર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ક્રીડા કરવાને વનમાં ગયા. વનમાં ચંપકવૃક્ષની નીચે અને સ્રીઓની સાથે બેસીને વાવનાદ કરવા લાગ્યા. તેની ચેન્નાને જોતા એક વાનર ક્રુદ્ધ થઇ સ્વણ રેખાને પોતાની પીઠ પર એસાડી ચાયા ગયા. સ્વ રેખાને ઉપાડી જવાના બનાવથી વ્યાકુળ થયેલા શ્રીદત્ત વનમાં આમતેમ ફરતા એક જ્ઞાની મુનિની પાસે આવ્યા. શાંત અને ત્યાગી મુનિને જોઇ સંસારના તાપથી તપેલા શ્રીદત્ત કન્યા સાથે મુનિની પાસે આવી નમસ્કાર કરી બેઠા. “ વાનર સ્વર્ણ રેખાને ઉપાડી ગયા એ અતિ અદ્દભુત બનાવ શી રીતે બન્યા, હે મુનીશ્વર ! આપ જ્ઞાનથી જોઈને મને કહ્યા ! ” શ્રીદત્તે આતુરતાથી મુનિને પૂછ્યું. "" · અરે શ્રીધ્રુત્ત ! વાનર એ વાનર નહિ, પણ તારી પિતા મરણ પામીને દેવ થયા હતા,તે જ્ઞાનથી તને પેાતાની માતા સાથે અનાચાર કરતા જાણી તારી નિ`ના કરી તેને ઉપાડી ગયા તે આ કન્યા જેને તુ પરણવાને તત્પર થયા છે તે તારી પુત્રી છે. ” જ્ઞાની મુનિની વાણી સાંભળી સંસારના ભયથી ત્રાસી ગયેલા શ્રીદ્રત્ત એક્લ્યા, “ આ મારી પુત્રી શી રીતે થઇ તે જરા વિસ્તારથી કહે ! '” “તું તારા મિત્ર સાથે ધન કમાવાને પરદેશ નીકળ્યા, તે પછી કેટલેક દિવસે તારા પિતા સામશેઠ બીજા ભીલ રાજાની સેવા કરી દ્રવ્યથી લલચાવી સુરકાંતનો નાશ કરવાને તેડી લાવ્યેા. યુદ્ધના કાલાહલથી તારી પત્ની શ્રીમતી પેાતાની પુત્રીને લઈ નાસી ગઈ. તે ગંગાના તટ ઉપર આવેલા સિંહપુરમાં પોતાના અને ધૈર્ ગઇ. એક દિવસે તારી પુત્રીને દુષ્ટ સનો ક્રેશ થવાથી વ્યાકુળ થયેલાં શ્રીમતી અને એના ભાઇઓએ અનેક ઉપચાર કર્યાં છતાં તે સફળ Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું ૨૭૯ થયાં નહિ, ત્યારે માતાએ સ્નેહથી પુત્રીને પેટીમાં નાખીને ગંગાના પ્રવાહમાં પિટી તરતી મુકી દીધી; તે પેટી ગંગાના પ્રવાહમાંથી અનુક્રમે સમુદ્રમાં આવેલી તમારી નજરે પડી; તમે બંને મિત્રએ તે પેટી ઉઘાડી ને આ કન્યાને તમે બનેએ મૂચ્છિત સ્થિતિમાં જોઈ “હવે તારી માતાની હકીકત સાંભળ સૈન્ય સહિત બીજા બલવાન ભીલ નૃપતિને લઇને આવેલા સેમણે સૂરકાંત રાજાને ઘેર્યો, સોમ લશ્કરને લઇને નગરના દરવાજા ભાંગી નગરમાં પેઠે સૂરકાંત રાજા સામે લડવા આવ્યું યુદ્ધ કરતાં સમશેઠના કપાળમાં ભાલો લાગવાથી તે ત્યાં મૃત્યુ પામી ગયો, પણ સૈન્યને મારાથી પોતાના સૈન્યને નાશ પામેલું જાણી સુરકાંત રાજ પણ ક્યાંક નાસી ગયે. ભીલ રાજાનું સૈન્ય નગરને લુંટવા લાગ્યું. નગરને લુંટતાં એક ભીલે રાજમહેલમાંથી સામગ્રીને પકડી લીધી ને તેણીને લઈને ત્યાંથી ચાલ્યા ગયે, ભીલની સાથે રહેલી સમશ્રી રાત્રીના સમયે ભીલને છેતરી ભીલ પાસેથી નાઠી. વનમાં ભમતાં, અનેક વૃક્ષનાં ફળને તે ખાતી હતી. એ ફળના પ્રભાવથી અના શરીરના ઘાટ અને સ્વરૂપમાં ફેરફાર થઈ ગયા. વનમાં ભમતી એ સમશ્રીને એક દિવસે ધનસાર્થવાહે જોઈ તેણુને પોતાની સાથે તેડી ગયું. તે સાર્થવાહે સ્વર્ણ કળ નગરમાં આવી ચાર રસ્તા ઉપર ઉભા રહી સેમશ્રીને સ્વણરેખા નામ ઘારણ કરવી વેચવાને ઉભી રાખી; તેને એક વેશ્યાએ લાખ ટકા આપીને ખરીદ કરી; અનેક કળા, કૌશલ્ય, નૃત્ય વિગેરે શીખવીને હોશિયાર કરીને રાજાની માનિતી કરી. રાજાએ એના રૂપ, ગુણથી પ્રસન્ન થઈ એને નગરનાયિકા બનાવી, પોતાની ખાસ ચામરધારિણીની પદવીથી વિભૂષિત કરી. તેજ આ સ્વર્ણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વિક્રમાંરેત્ર યાતે કૌટિલ્યવિજય રેખા, હે શ્રીદત્ત ! તારી માતા છે નક્કી સમજ ! ભાલાના ઘાથી પીડાયેલા સામ ઘાની વેદનાથી સામશ્રીનું ચિંતવન કરતા મૃત્યુ પામી વ્યંતર્પણામાં ઉત્ખન્ન થયા. અવધિજ્ઞાનથી તારી આવી દુષ્ટ ચેષ્ટા જાણી તેણીને તે ઉપાડી ગયા. ’ મુનિની વાણીથી આશ્ચર્ય પામેલા શ્રીદત્ત નગરમાં આવ્યા ને મારે આર પાતાના ઘેર ગયા. પાતાના ઘેર જઈને ચિંતાથી ધ્રેચેલે; શ્રીત્ત જરા શાંતિથી એઠા કે તરતજ સ્વરેખાને ખરીદ કરનારી વેશ્યા રૂપવતીએ આવીને તેની શાંતિનો ભંગ કર્યો. પૂછ્યુ, “ અરે શ્રીદત્ત ! સ્વ રેખા કર્યાં છે! ’ (. હું કાંઇ જાણતા નથી ” શ્રીદત્તે ટુંકામાં પતાવ્યુ. રૂપવતીએ તરતજ રાજા આગળ ફરિયાદ કરવાથી રાજાએ સિપાઈ મેકલી શ્રીદત્તને પકડી મંગાવ્યેા. રાજાના પુછવાથી શ્રીદત્તે કહ્યું. “ કોઇ વાનર અને ઉપાડી ગયા છે, મહારાજ ! રાજા કે કોઇ વ્યક્તિ શ્રીદત્તનું કથન માનવાને તૈયાર નહોતા. રાજાએ શ્રીદત્તને ગુન્હેગાર બનાવી અંધારી કાઢડીમાં પુર્યો ન શૂળીએ ચઢાવવાના હુકમ કર્યાં. ઉદ્યાનપાલની વધામણી સાંભળી રાજા સૂરીધરને વંદન કરવાને ઉદ્યાનમાં ગયા. સૂરીશ્વરને વિધિથી ચાંદીને તેમની ફૈશના સાંભળવા માટે તેમની આગળ એસી ખેલ્યા, ‘· હે ભગવન્ ! કંઇક દેશના આપા! આ ભવસાગરથી અમારા ઉદ્ઘાર કરો ! ” “ જે રાજા ન્યાયી નથી, ધર્માને પણ જાણતા નથી એને વળી ઉપદેશ શું? ” ગુરૂની વાણી સાંભળી રાજા મેલ્યા. ભગવન્ ! મે’ શું અન્યાય કર્યો છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું ૨૮૧ “ હે રાજન! સત્યવાદી શ્રીદત્તને તેં મારવાનો હુકમ કર્યો છે તે અન્યાય છે.” ગુરૂની વાત સાંભળી રાજાએ શ્રીદત્તને છુટો કરી પિતાની પાસે તેડાવી પોતાની કને બેસાડી તેનું સન્માન વધાર્યું. “ ભગવાન શ્રી દત્ત શી રીતે સત્ય કહ્યું ?” રાજા ગુરૂ મહારાજને પુછે છે તેટલામાં તે વાનર સ્વર્ણરેખાને પીઠ ઉપર બેસાડી ત્યાં આવી વિધિ સહિત ગુરૂને નમે, સ્વર્ણરેખાને પીઠ ઉપરથી ઉતારીને ગુરૂ પાસે દેશના સાંભળવા બેઠે. વાનરની આવી ચેષ્ટાથી રાજા સહિત સૌ આશ્ચર્ય પામ્યા. દેશના પુર્ણ થયા બાદ શ્રીદતે પુછયું, “ ભગવન ! કયા કર્મથી મને પુત્રી અને માતા તરફ રાગ થયો ? ” શ્રીદત્તના પ્રશ્નના જવાબમાં ગુરૂએ તેનું ચિત્ર અને તેના મિત્ર મિત્રનો પૂર્વભવ કહી સંભળાવ્યું. પિતાનો પરભવ સાંભળી વૈરાગ્ય પામેલે શ્રી દત્ત બોલે, “ભગ વન ! આ મારી પુત્રી કે પું ? ” શ્રીદત્તના જવાબમાં જ્ઞાની ગુરૂ બોલ્યા, “ તારા મિત્ર શંખદત્તને આપ ! ક્ષણભર રાહ જે! હમણું તે આવી પહોંચશે. થોડીવાર થઈ ન થઈ ને કયાંકથી શંખદત્ત ત્યાં આવી પહોંચે. શ્રીદત્તને જોઈ અરૂણનેત્ર કરતા તે ફોધાવેશથી ધમધમી ગયોપણ ગમ ખાઇ પ્રથમ ગુરૂને નમી રાજાની પાસે બેસી દેશના સાંભળવા લાગ્યો. ગુરૂની દેશનાથી શંખદત્તનો ક્રોધ શાંત થયે, શમી ગયો. ભગવદ્ ! સમુદ્રમાં મેં નાખેલો રાખદત્ત શી રીતે અહીં આવ્યો તે કહે ! ” શ્રીદત્તના કહેવાથી યુરૂ બોલ્યા, સમુદ્રમાં પડેલા આ શંખદત્તને તરફડિયાં મારતાં અક Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય સ્માત એક પાટીયું હાથમાં આવ્યું. તે પાટીયાના આધારે સમુદ્રમાં તણાતાં શંખદત્તને સાત રાતે વહી ગઈ. અનુક્રમે સારસ્વત બંદરના તટે આવતાં તેને સંવર નામે તેનો મામે મળે. કુશળ સમાચાર પૂછવા પૂર્વક તેને પોતાને ઘેર તેડી ગયા. સારાં ભેજન કરવાથી થોડા દિવસમાં તે હોશિયાર અને તંદુરસ્ત થતાં મામા પાસેથી સ્વર્ણકુળના માર્ગના સમાચાર પછી સ્વર્ણકુળ આવવા નીકળે. તે ફરતો ફરતો આજે અહીં આપણુ પાસે આવી પહોંચે છે. તેને જોતાં જ તે ક્રોધથી ધમધમી રહ્યો હતો, પણ મારા ઉપદેશરૂપી જલદી તેને કોધરૂપી દાવાનલ તરતજ બુઝાઈ ગયો છે. ગુરૂના ઉપદેશથી શંખદત્તે શ્રીદત્તને ખભા; બન્નેએ અરસપરસ એકબીજાને ખમાવ્યા. રાજાએ પણ સમ્યકત્વસહિત બારવ્રત ભાવ થકી ગુરૂ પાસેથી અંગીકાર કર્યો. ગુરૂનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામેલી સ્વર્ણરેખા વેશ્યાપણુંનો ત્યાગ કરી ધર્મનું આરાધન કરી સ્વર્ગ ગઈ. વાનર બનેલા વ્યંતરે ગુરૂના ઉપદેશથી પત્ની ઉપરના અનુરાગનો ત્યાગ કર્યો. રાજાએ પોતાના પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી. રૂડી રીતે દીક્ષાનું પાલન કરી રાજાએ કર્મક્ષય કરી મુક્તિની વરમાળા પહેરી લીધી. બીજા પણ અનેક પુરૂષ ધર્મ આરાધન કરવામાં તત્પર થયા. એ ધમજનનાં વિધનને પેલે વ્યંતર નાશ કરવા લાગ્યો, શ્રીદત્ત અને શંખદત્ત બને મિત્રે મુનિરાજને નમી નગરમાં આવ્યા, સારૂં મુહર્તા આવ્યું છતે શ્રીદત્ત પોતાની કન્યાને શંખદત્ત સાથે પરણાવી દીધી, અને શંખદત્તનું અધું ધન પાતાની પાસે હતું તે શંખદત્તને આપી તેને સુખી કર્યો. હવે સંસારથી ભય પામેલા શ્રી દત્ત સંસારનો Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પ્રકરણ ૩૩ મું નાશ કરનારી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી તીવ્ર તપ કરવા માંડયું. અનેક તીવ્ર તપ કરી શ્રી દત્ત કર્મરૂપી કાદવને નાશ કરી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી. શ્રીદત કેવલી અનુક્રમે ગ્રામ, શહેર અને નગરના ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા આજે આ નગરમાં આવેલા છે, તે તમને પ્રતિબંધ કરી રહ્યા છે, તે જ હું શ્રીદત્ત કેવળી! कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव हि भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ ભાવાર્થ –તીવ્ર રાગદ્વેષ વડે કરેલાં કર્મો કટિકા જવા છતાં પણ નાશ પામતાં નથી. જગતમાં સારૂં યા નઠારું કરેલું કર્મ અવશ્યમેવ જોગવ્યા વગર છુટી જતું નથી. “હે શુકરાજ! તારા કરતાં મારા સંજોગે કેવા કઠીન અને દુઃખદાયક હતા? ચિત્રના ભવમાં જે ગૌરી અને ગંગા મારી પ્રિયાએ હતી તેજ આ ભવમાં મારી માતા અને પુત્રીપણે ઉત્પન્ન થઈ. અને અજ્ઞાન થકી એમની ઉપર મેં દુષ્ટ કર્મના યોગથી વિકારી પ્રીતિ ધારણ કરી સાંભળ્યું આ બધું જ સંસારનું વિચિત્ર સ્વરૂપ! આ પરભવની હંસી અને સારસી મારી સ્ત્રીઓ હતી તે અત્યારે મારાં માતાપિતા થયાં. તેમને હું હે માતા ! હે પિતા! એમ કહીને શી રીતે બોલાવું ? ” શુકરાજે દુ:ખપૂર્વક હૃદયની વેદના કેવલી ભગવાન પાસે જાહેર કરી. આ બધું સંસારનું નાટક છે. નટની માફક પ્રાણુઓ કર્મના નચાવ્યા નાચે છે. અરે, મેહને વશ થઈ પ્રાણી જગતમાં શું શું ચેષ્ટા નથી કરતે? અરે ! આજ ભવમાં પણ મદિરાનું પાન કરનાર મદિરાના કેફમાં માતા અગર બેનને સ્ત્રી કહીને ભેટે છે, ત્યારે સ્ત્રીને માતા કહી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય પગે લાગે છે. એ આ પણ એક જાતને મેહમદિરને કેફ છે. સંસારમાં રહેલા વૈરાગી એને પણ વ્યવહારનું તો અવશ્ય પાલન કરવું પડે છે. પરભવની પત્ની આ ભવમાં દેવગે માતા થઇ હોય તો પણ તેને–આ ભવની માતાને પત્ની બુદ્ધિએ કાંઈ ભેટાતું નથી, પણ માતા કહીને જ તેની સાથે વ્યવહાર કરાય છે.” ગુરૂની વાણી સાંભળી શકરાજે “હે પિતા! હે માતા! ” એ સં. ધનથી તેમને ખુશી કર્યા, ને ત્યારથી મૌનપણને ત્યાગ કર્યો, અને સર્વત્ર આનંદ આનંદ છવાઇ રહ્યો, એ આનંદથી અતિરેક થયેલા નૃપ મૃગધ્વજે શ્રી દત્ત કેવળી ભગવાનને પૂછયું, “ ભગવન! મને કઈ દિવસ વૈરાગ્ય પ્રાપ્ત થશે કે નહિ? આ ભવમાં મારાથી આ સંસાર છોડી શકાશે કે નહિ ? ” મૃગધ્વજ રાજાની વાણી સાંભળી કેવળી બોલ્યા, “રાજન ! તમારી પ્રિયા ચંદ્રવતીના પુત્રને જ્યારે તમે જેશે ત્યારે મેક્ષસુખને આપનાર એવા વૈરાગ્યથી તમે જરૂર રંગાશે.” મુનીશ્વરની અમૃતમય વાણી સાંભળી રાજ મનમાં ખુશી થયો ને એ ગુરૂવાણીને હૃદયમાં ધારણ કરી, ભક્તિ વડે ગુરુને નમી સંસારનું સ્વરૂપ ચિંવત રાજા પરિવાર સહિત પિતાની નગરીમાં ચાલે ગયે. શ્રીદત્ત કેવલી પણ વ્યજનોને બોધ કરતા ત્યાંથી વિહાર કરી ગયા. - શ્રીદત્ત કેવલી ભગવાનના ઉપદેશથી મૃગધ્વજ રાજા, શુકરાજ, રાણીઆ વિગેરે અનેક છે ધર્મને પામ્યા. પ્રકરણ ૧૪ મું. શુકરાજ અને હંસરાજ શકરાજ દશ વર્ષના થયા ત્યારે રાજા મૃગધ્વજને Page #314 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - પ્રકરણ ૩૪ મું ૨૮૫ કમલમાલાથી સુસ્વપ્ન સૂચિત બીજો પુત્ર ઉત્પન્ન થયે. રાજાએ તેને જમેન્સવ કરી હંસ ઉપરથી હંસરાજ નામ પાડયું. ધાત્રીઓથી લાલનપાલન કરાતો હસરાજ પણ વૃદ્ધિ પામતો દશ વર્ષને થયે, એ દશ વર્ષના હંસરાજ અને શુકરાજ સાથે એક દિવસે રાજા સભાસ્થાનમાં બેઠે હતો ત્યારે કમલમાલાના પિતા ગાંગિલ કષિ રાજાની આજ્ઞા મેળવીને રાજસભામાં આવ્યા. રાજાએ ઋષિને માન આપી તેમના અકસ્માત આગમનનું કારણ પૂછયું, પટ્ટરાણુ કનકમાલાને પિતાના આગમનની ખબર પડતાં તરતજ સભામાં આવીને પિતાના ચરણમાં તેણુએ પ્રણામ કર્યા: પિતાને કુશળ સમાચાર પૂછ્યા, રાજન ! મારા આગમનનું કારણ સાંભળે. આજે સ્વપ્નામાં ગેમુખ નામે યક્ષરાજે મને કહ્યું કે, હું શ્રી વિમલાચલ ઉપર મુખ્ય જીનેશ્વર યુગાદીશને નમવાને જાઉં છું, ને તમે પણ ત્યાં ચાલે ! ગેમુખ યક્ષરાજનાં વચન સાંભળી મેં કહ્યું કે, તમે ને અમે બધા ત્યાં જઈશું તો અહીંયાં આ મંદિર અને આશ્રમની રક્ષા કેણ કરશે?” તમારા દૌહિત્ર શુકરાજ અને હંસરાજ રામ અને લક્ષ્મણ જેવા તેમજ ભીમ અને અર્જુન જેવા પરાક્રમી છે; તેમાંથી એક પુત્રને અહીંની રક્ષા માટે સ્થાપી તમે આવો! યક્ષના વચનથી હું તમારી પાસે આવ્યું ને તે યક્ષ પણ મને અહીં મૂકીને તીર્થને નમવાને આગળ ચાલે ગયે. તેના પ્રભાવથી એક ક્ષણ માત્રમાં હું તમારા નગરમાં આવ્યું. ” ત્રષિરાજના વચન સાંભળી રાજાએ પિતાના પુત્રોના. તરફ જોયું કે તરતજ હંસ ઉઠી પિતાને પ્રણામ કરીને બોલે, “તાત! મને આજ્ઞા આપે કે જેથી હું એ તીર્થની Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય અને આશ્રમની રક્ષા માટે જાઉં!” બાળક હંસની વાણી સાંભળી માતાપિતા ખુશી થયાં. તાત! નાના હંસને ન મોકલતાં મને જ આશ્રમ અને તીર્થ વિમલાચલનું રક્ષણ કરવાને મેકલે! એ તીર્થને નમવાની મારી ઉત્કંઠા પણ પ્રબળ હોવાથી આપ એ કાર્યને ભાર મને જ સોંપે ! ” શુકરાજે કહ્યું. મંત્રીઓએ પણ રાજાને અભિપ્રાય જાણુને અનુકૂળ સલાહ આપી, માતાપિતાને નમસ્કાર કરી શુકરાજ ગાંગિલ કષિ સાથે જવાને તૈયાર થયે ગાંગિલ રષિ પણ રાજારાણીને આશીર્વાદ આપીને પોતાના આશ્રમમાં આવ્યા. ત્યાં રહેલા વિમલાચલને આદીશ્વરને નમી વદી તેમની સ્તુતિ કરી, આશ્રમને મંદિરની રક્ષાનું કાર્ય શુકરાજને ભળાવી ગાંગિલ બષિ પોતાના દિવ્ય પરિવાર સાથે મુખ્ય વિમલાચલને વિષે રહેલા યુગદીશને નમવાને ચાલ્યા. ગાંગલ ગાષિને જવા પછી પણ ભાગ્યશાલી શુકરાજ આશ્રમ નજીક રહેલા તીર્થને વિષે રહેલા આદિનાથને રેજ નમન, વંદન ને પૂજન કરતે સ્વર્ગ અને મુક્તિને એગ્ય ઘણું શુભ કર્મ બાંધવા લાગે, એક દિવસે રાત્રિને વિષે આશ્રમની નજીક કેઈક સ્ત્રીનું રૂદન સાંભળી શુકરજે, શયામાંથી ઉઠી રૂદન કરતી સ્ત્રીના શબ્દતે અનુસાર તેણીની પાસે જઈને તેના રૂદનનું કારણ પૂછ્યું. તેના જવાબમાં તે સ્ત્રી બોલી, ૪ ચંપાપરી નગરીમાં અરિદમન જાને શ્રીમતી રાણી થકી પદ્માવતી નામે પુત્રી થઈ. એ પદ્માવતીને લાડ લડાવી લાલનપાલનથી મેટી કરનારી હું તેની ધાવમાતા છું. યુવાવસ્થામાં આવેલી એ પદ્માવતીને ગોખમાં ઉભેલી Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ પ્રકરણ ૩૪ મું જોઈ, ત્યાંથી જ એક વિદ્યાધર તેના રૂપથી મોહિત થયેલ એને વિમાનમાં નાખી ચાલતે થયે. તે વખતે હું તે વિદ્યાધરના વિમાનને વળગી બૂમબૂમ પાડવા લાગી. દુષ્ટ વિદ્યાધરે મને વિમાનમાંથી નાખી દેવાના પ્રયત્ન કર્યો, તે આખરે અહીંયાં એણે મને વિમાનમાંથી હડસેલી દીધી ને તે આકાશમાગે પદ્માવતીને લઈને ચાલે ગયે.” ધાત્રીની હકીકત સાંભળી શુકરાજ તેણીને આશ્વાસન આપી આશ્રમમાં તેડી લાવ્યું. ત્યાં શાંતિપૂર્વક રહેવા સમજાવી શકરાજ પદ્માવતીની તલાસ માટે આશ્રમની બહાર નીકળ્યા. કેઈકનું આકં સાંભળી ચમક્ય અને ચારે તરફ નજર કરી. યુગાદીના પ્રાસાદની પાછળ ભૂમિ ઉપર પડેલા ને આકંદ કરતા પુરૂષનો શબ્દ સાંભળી શુકરાજ એની પાસે આવી બોલે, “કેણ છે? અને કયાંથી આવ્યા છો?” શુકરાજના પૂછવાથી પેલે પુરૂષ બે , વૈતાઢય પર્વત ઉપર રહેલા ગગનવલલભ નગરનો વાયુવેગ નામે હું વિદ્યાધર છું. એક દિવસે વિમાનમાં બેસી મારી નગરીથી ચાલતો હું ચંપાપુરીમાં આવ્યું. ત્યાં રાજતનયાને જોઈ તેને વિમાનમાં બેસાડીને ચાલે, માર્ગમાં અહી આવતાં મારું વિમાન ખલિત થઈ ગયું. પહેલાં એક સ્ત્રી વિમાનમાંથી પડી, ત્યારપછી રાજકુમારી ને તે પછી હું પડયે; પણ એનું કારણ હું જાણતા નથી કે અમે બધાં શાથી પડી ગયાં ?” વાયુવેગની વાણું સાંભળી શુકરાજ છે, “ આ તીર્થના પ્રભાવથી મંદિર ઉપર થઈને જતું તમારૂ વિમાન ખલિત થઈ ગયું છે ને વિમાનમાંથી તમે બધાં પડી ગયા છે! સિવાય બીજું કારણ નથી. હે વાયુવેગ ! માટે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રથમ ભક્તિથી યુક્ત મને કરીને યુગાદીશને નમ! શુકરાજની વાણી સાંભળીને વાયુવેગ શુકરાજની સાથે જનમંદિરમાં આવ્યો. ભક્તિથી યુગદીશને નમી સ્તુતિ કરી વંદના કરી અને જણા પદ્માવતીની તપાસ માટે મંદિરથી બહાર નીકળ્યા કે વાયુવેગે પદ્માવતીને જોઈ શકરાજને કહ્યું, “આ બાલા પદ્માવતી કે જેનું મેં હરણ કર્યું હતું !” શકરાજ પદ્માવતી અને વાયુવેગને લઈને આશ્રમમાં આવ્યું. પદ્માવતીને જોઈને ધાત્રી બહુ જ ખુશી થઈ ગઇ. શુકરાજે વાયુવેગનું સન્માન કરી પદ્માવતી અને ધાત્રીને પણ સંતોષ પમાડે. એક દિવસે શુક રાજે વિદ્યાધરને પૂછયું, “અરે મિત્ર! તમને આકાશગામિની વિદ્યા યાદ છે કે ભૂલી ગયા?” શુકરાજના જવાબમાં વાયુવેગ બોલે, “વિદ્યા સુખપાઠે તો છે, પણ તે કામ નથી આપતી !” નિરાશ થત વાયુવેગ . ત્યારે મને સંભળાવ!” શુકરાજે કહ્યું, વાયુવેગે કહેલી વિદ્યાને સાંભળી શુકરાજે જીનેશ્વરની દૃષ્ટિ સન્મુખ ત૫ અને જપમાં તત્પર રહીને તેને સિદ્ધ કરી; અને પછી વાયુવેગ પાસે પણ સિદ્ધ કરાવી અને જણ હવે આકાશવિહારી થયા. એકબીજા ઉપર ઉપકાર કરવાથી તે ગાઢ મિત્ર થઈ ગયા. કેટલેક કાળે વિમલાચલ તીર્થ ગયેલા ગાંગલ ગડષિ યાત્રા કરીને પોતાના આશ્રમમાં આવ્યા. શુકરાજની પાસે ગગનવિહારી વિદ્યા અને કષિ ખુશી થયા, ગાંગિલ મુનિ આશ્રમમાં આવી ગયા પછી શુકરાજ તેમની રજા લઈને વાયુવેગ અને પદ્માવતી તેમજ તેની ધાત્રી સાથે વિમાનમાં બેસીને ચાલ્યા. ગામ, નગર, પર્વત નદી, નાળાનું નિરીક્ષણ કરતાં તેઓ ચંપાપુરીમાં આવ્યા Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું ૨૮૯ સજા અરિદમન પોતાની પુત્રીને જોઈ ખુશ થશે. રાજાએ પિતાની પુત્રી પદ્માવતીને શુકરાજ સાથે પરણાવી. કેટલાક દિવસ શ્વશુગ્રહે રહીને શુકરાજ રાજાની આજ્ઞા લઇ વાયુવેગ સાથે શાશ્વતાં ચૈત્યને વંદન ક્રવાને આકાશમાગે છે. શાધતાં ચિને નમસ્કાર કરી વાયુવેગ અને શુકરાજ વૈતાઢય પર્વત ઉપર ગગનવેલભ નગરમાં આવ્યા, ત્યાં વાયુવેગ પિતાનાં માતાપિતાને મળે ને તેમના હર્ષનું કારણ થયા. વાયુવેગે પોતાના પિતાને શુકરાજના ઉપકારનું વૃત્તાંત કહી સંભળાવ્યું. ખુશી થયેલા એના પિતાએ પિતાની વાયુવેગ નામે પુત્રી–વિદ્યાધરી શકરાજને પરણાવી. શુકરાજ વાયુવેગે સાથે એ ગગનવલભ નગરમાં રહ્યો. એકાદ અષ્ટાપદનું મહાત્મય સાંભળવાથી બને મિત્રો વિમાનમાં બેસી અષ્ટાપદ તરફ ચાલ્યા. “ શકરાજ!” એવી કોઈક સ્ત્રીએ પોતાના નામની બૂમ પાડવાથી શુકરાજે પાછળ નજર કરી તે કેઈક સ્ત્રી પિતાને બોલાવતી માલુમ પડી, શકરાજ જ થયો ને પેલી સીએ પાસે આવીને કહ્યું “જીનેંકની સેવિકા હું ચકેશ્વરી દેવી છું. જીનેશ્વરની ભક્તિ કરનાર ભવ્ય જનોનાં વિનોને હરવાવાળી છું ગેમુખના આદેશથી હું પુંડરિકગિરિ તરફ આવતી હતી, ત્યારે તારા નગરની રજવાટિકામાં એક સ્ત્રીને રૂદન કરતી જોવાથી મેં તેણીને રૂદન કરવાનું કારણ પુછયું; ત્યારે તેણુએ મને કહ્યું કે, મારે પુત્ર શુકરાજ ગાંગલ ગાષિની સાથે તેમના આશ્રમમાં ગયે છે. ત્યારથી તેના કાંઈ સમાચાર નથી, તેથી રૂદન કરૂં છું. ” ત્યારે મેં તેણુને કહ્યું કે, “તારા પુત્રના કુશળ સમાચાર હું તને થોડા સમયમાં આપીશ, માટે ધીરજ ધરીને રહે.” તારી માતાને એ પ્રમાણે આશ્વાસન આપી અવધિ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ | વિક્રમચરિત્ર યાને કોટિવિજય શાનથી તને અષ્ટાપદ જતો જાણી અહીં હું તારી પાસે આવી તને સમાચાર આપું છું કે તું હવે ઝટ તા. નગરમાં જઈ તારા માતાપિતાના હર્ષનું કારણ તું થા!” ચકેશ્વરીની વાણી સાંભળી ગદ્ગદ્ સ્વરે શુકરાજ બોલ્યા, “હે દેવી! અત્યારે તો હું અષ્ટાપદ તીર્થ ઉપર ચોવીસે જીનેશ્વરને નમસ્કાર કરવાને જાઉં છું. હવે તે એ ભગવંતને નમી-વાંદી પછી હું મારા નગર તરફ જઈશ.' ચકેશ્વરીને એ સંદેશો કહી શુકરાજનું વિમાન આગળ ચાલ્યું, ને ત્યાંથી પાછી ફરેલી દેવીએ કનકમાલાને પુત્રના સમાચાર જણાવી સંતેષ પમાડયો. શુકરાજ અષ્ટાપદ તીર્થ ઉપર જીનેશ્વરોને નમી, મિત્ર સહિત ગગનવલ્લભનગરમાં આવ્યો. અને વાયુવેગ તથા એના માતાપિતાની રજા લઈ, વાયુવેગા સાથે, તેને કરિયાવરમાં આપેલી સમૃદ્ધિ સાથે વિમાનમાં બેસીને ગગનવલભથી ચા અને ચંપાપુરીમાં આવી પદ્માવતીને આનંદ પમાડશે. ત્યાંથી અનુક્રમે બન્ને પ્રિયા સાથે રિદ્ધિસમૃદ્ધિ સહિત, પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યું. મિત્રનું આગમન જાણુને રાજાએ માટે પ્રવેશ મહત્સવ કર્યો આમ શુકરાજ માતાપિતાના હર્ષનું કારણ થયે. એક દિવસે શુક અને હંસની સાથે પરિવાર સહિત રાજા મૃગધ્વજ નગરીની બહાર ઉદ્યાનમાં કીડા કરવાને ગયો હતો. અકસ્માત દૂરથી કેલાહલ સાંભળી રાજાએ એક સેવકને તપાસ કરવા મૂકો . તે સેવક તપાસ કરીને આવી રાજાની આગળ કહેવા લાગ્યો કે, “ સારંગપુર નગરના વીરાંગદ નામે રાજાને સુર નામે પુત્ર હતા, તે હંસની સાથે પર્વના વેરને ધારણ કરતો ઘણું સૈન્ય સહિત યુદ્ધ કરવાને આવેલો છે; તેને આ કે વાહલ છે, કૃપાનાથ !” સેવકની Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું ૨૯૧ વાણુ સાંભળી મૃગધ્વજ ચમક્યા. “રાજ્ય તો હું કરૂં છું ને હંસ સાથે યુદ્ધ કેમ થઈ શકે છે માટે હું જ તેની સાથે યુદ્ધ કરીશ, લડીશ.”. આથી રાજા તરત જ રણમાં જવાને તૈયાર થયો, રાજાની પાસે બન્ને પુત્રે આવી પહોંચ્યા. તેમણે પિતાની વાત જાણી એટલે હંસ પોતે જ પિતાને નિવારીને યુદ્ધ ચડે, એ ભયંકર યુદ્ધમાં અનેક વીરેનો સંહાર થઈ ગયો. હંસ અને સૂર એક બીજાના પ્રાણના ભૂખ્યા થઈને લડવા લાગ્યા. એ ભયંકર યુદ્ધમાં હંસે સૂરજને જમીન ઉપર પાડી દીધો. ભૂમિ પર પડેલા શત્રુ સૂરને હંસે શીત, વાત વિગેરે ઉપચારથી સાવધ કરી યુદ્ધ કરવાને પ્રેર્યો, પણ શાંત થયેલા સૂરના હૃદયમાં હવે યુદ્ધ કરવાનો ઉત્સાહ વધ્યો નહિ. સૂરે હંસને ખમાબે, “અરે હંસ! કરૂણુ વડે કરીને તેં મારું રક્ષણ કર્યું, નહિતર આ યુદ્ધમાં મરીને હું જરૂર નરકે જાત, રૌદ્રધ્યાનીને નરક સિવાય બીજી કઈ ગતિ હેય? ” સૂરની મનોવૃત્તિમાં અકસ્માત ફેરફાર થવાથી મૃગધ્વજ આદિ બધા આશ્ચર્ય પામ્યા. અરે સૂર ! જ્યારે તું આ વિવેકી અને ડહાપણવાળો હતા, ત્યારે નાહક યુદ્ધ શા માટે જગાવ્યું?” મૃગધ્વજ રાજાના જવાબમાં સુર રાજપુત્ર છે. હેમહારાજ, સાંભળે! સારંગપુરના ઉદ્યાનમાં એક દિવસે શ્રીદત્ત કેવલી વિહાર કરતા કરતા પધાર્યા. માતાપિતાની સાથે હું પણ ઉદ્યાનમાં જઈને કેવલી ભગવાનને નયે, દેશના સાંભળ્યા પછી મેં મારે પુર્વભવ પુ. મારા પુછવાથી ગુરૂ મહારાજે મારે પૂર્વભવ કહી સંભળાવ્યું. પૂર્વે જીતારી રાજાને હંસી અને સારસી નામે બે પત્નીઓ હતી. એકદા શંખપુરના સંઘની સાથે રાજા Page #321 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પરિવાર સહિત વિમલાચળ ચાલ્યા. રાજા છતારીને સિંહ નામે એક મંત્રી હતો. પિતાનાં રત્નકુંડલ ભૂલી જવા માગમાંથી ચરક સેવકને તે કુંડલ લેવાને સિંહે મોકલ્યા. ચરક સેવકે પાછા આવીને તપાસ કરી, પણ કંડલ ન મળવાથી તેણે સિંહમંત્રી પાસે આવીને કહ્યું કે તમારી કુંડલ ગમે તે કે ઉપાડી ગયું હશે. સિંહમંત્રીને ચરક સેવક ઉપર વહેમ જવાથી તેને ખુબ મારી બેભાન કરી દીધું. ચરક સેવકને ત્યાંજ મરવા માટે છોડી, સિંહમંત્રી આગળ ચા ગયે, ને અનુક્રમે તે ભક્િલપુર પહોંચ્યો. ભૂખ અને તૃષાથી વ્યાકુળ થયેલ ચરક દુર્બાન કરતે મરણ પામીને ભદિલપુરની સમીપમાં સર્ષ થયું. એ સર્વે સિંહમંત્રીને એકદા દેશ દઈ મારી નાખ્યો. સિંહમંત્રી મરીને નરકે ગ. સર્ષ પણ કાળ કરીને તેજ નરકમાં ગયે, એકજ ઠેકાણે નારકી થયેલા તે બન્ને માંહોમાંહે ત્યાં પણ લડવા લાગ્યા. યુદ્ધ કરતા તેઓએ પોતાનો કાલ ત્યાં પૂર્ણ કર્યો, અને ત્યાંથી નીકળીને ચરકનો જીવ લક્ષ્મીપુર નગરમાં ધનશ્રેષ્ઠીનો ભરમ નામે પુત્ર થયો. ત્યાં ધમ પામીને મરણ પામી વીરાંગદ રાજાનો સૂર નામે હું પુત્ર થયે નરકમાંથી નીકળેલ સિંહમંત્રી વિમલાચળની નજીક વનમાં કીરના કુળમાં અવતર્યો. જાતિસ્મરણશાનથી નજીકમાં રહેલા એ તીર્થને જાણી કીર–શુક જીમેશ્વર યુગાદીને નમી સ્તુતિ કરવા લાગ્યો. પોતાની પાંખમાં જલ લાવીને પખાલ કરત-સ્નાન કરતો, વનમાંથી મનહર પુષ્પો પોતાની ચંચમાં લાવી ભાવથી જીનેશ્વરની પૂજા કરતો અનુક્રમે કાલે કરીને ત્યાંથી મરણ પામી ને મૃગધવજ રાજાને ત્યાં અત્યારે હંસ નામે પુત્ર થયું છે. મુનિ પાસેથી એ પ્રમાણેને મારે પૂર્વભવ સાંભળી તેમણે Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું વાર્યા છતાં હું હંસની સાથે યુદ્ધ કરી વેરનો બદલો લેવાને ધસી આવ્યો. ત્યાર પછી યુદ્ધનું પરિણામ શું આવ્યું અને શું થયું એ બધું, હે રાજન! તમે જાણે છે, ” સૂરની વાત સાંભળી રાજા મૃગવન સહિત બધા ચમત્કાર પામ્યા, સૂરે પિતાનું સ્થાન આગળ ચલાવ્યું, રાજન ! હવે હંસને ખમાવી મારા નગરમાં જઇ શ્રીદત્ત કેવલી પાસે મેક્ષને આપવાવાળી ભાગવતી દીક્ષાને હું ગ્રહણ કરીશ.” એમ કહી સૂર રાજકુમાર હંસ વિગેરેને ખમાવીને દીક્ષાની ભાવના પૂર્ણ કરવાને કેવલી ભગવાન પાસે ચાલ્યો ગયે. આવા ઉત્પાતમાં પણું દીક્ષાની ભાવનાવાળા સૂરને જાણ મૃગધ્વજ રાજા વિચારમાં પડયો, “ઓહ! સંસારના વિષમ વિષયોનો ત્યાગ કરી દીક્ષાને ગ્રહણ કરે છે તે પુરૂષોને જગતમાં ધન્ય છે. હું હવે વૃદ્ધ થવા આવ્યું છતાં મને વૈરાગ્ય કેમ થતું નથી? હજી ચંદ્રવતીનો પુત્ર મારા જેવામાં આવ્યું નથી. એને જોઈ મારા હૃદયમાં વૈરાગ્યભાવ ક્યારે જાગૃત થશે? જ્ઞાનીનું વચન કયારે સત્ય થશે ? પ્રકરણ ૩૫ મું. ચંદ્રશેખર સંસારના વિષમ સ્વરૂપની ચિંતવના કરતે મૃગધ્વજ નૃપ અતિ શતરમાં ડુબેલે તે વનમાં ઉદાસી ભાવને ધારણ કરતા એક વૃક્ષ નીચે બેઠે હતે. અકસ્માત એક આઠ વર્ષનો બાલક રાજાની આગળ આવી તેને નમન કરીને ઉભે રહ્યો. રાજા મૃગધ્વજ ઉદાસી ભાવે એ સુંદર બાળકને જોઈ રહ્યો, “ આ બાલક કોણ હશે ?” રાજાએ પૂછ્યું, “કેણ છે તું? કયાંથી આવે છે? ... રાજાના પ્રશ્નનો Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય બાળક જવાબ આપે તે પહેલાં તો તરત જ આકાશવાણી થઈ “ હે રાજન! આ ચંદ્રાવતીનો પુત્ર છે. આ વાતનો સંદેહ હોય તો ઈશાન દિશામાં પાંચ કેશ દૂર બે પર્વ તોની વચમાં રહેલા કેલિ નામના વનમાં યમતી નામે એક ગિની તીવ્ર તપ કરે છે તેની પાસે જઈને તું આ પુત્રની ઉત્પત્તિનું સ્વરૂપ પૂછ. ” રાજાએ ત્યાં જઈ પૂછતાં લેગિની કહેવા લાગી – ચંડપુરા નગરીમાં સોમ નામે રાજા ને ભાનુમતી નામે રાણુ થયાં. હિમવત ક્ષેત્ર થકી મરણ પામીને એક યુગલ પહેલા દેવલોકમાં ગયેલું તે ત્યાંથી વી સારા સ્વપ્નથી સૂચિત સેમ રાજાની રાણુ ભાનુમતીના ઉદરમાં ઉત્પન્ન થયું. પૂણે દિવસે એ યુગલનો સાથે જ જન્મ થયો. રાજાએ પુત્રનું નામ ચંદ્રશેખર અને પુત્રીનું નામ ચંદ્રવતી રાખ્યું. વૃદ્ધિ પામતાં તે પુત્ર પુત્રી અનુક્રમે જાતિસ્મરણ જ્ઞાન પામ્યાં ને બન્નેએ એકબીજાને ઓળખ્યાં–પછી તો પરસ્પર જ રાગવાળાં થયાં દુનિયાની દૃષ્ટિમાં ભાઈબહેન છતાં તે બને અરસપરસ માતાપિતાથી ગુપ્ત પ્રીતિ કરવા લાગ્યાં. એમની ગુપ્ત વાતને નહિ જાણનારાં માતાપિતાએ ચંદ્રવતીને તમારી સાથે પરણાવી ને ચંદ્રશેખર રાજાને થશમતી સાથે પરણ . ચંદ્રશેખર પણ સમય મળતાં ચંદ્રવતી પાસે આવવાનું ભૂલતે નહિ. તમે જ્યારે કનકમાલાને પરણવા ગયા કે તરત ચંદ્રવતીએ સૈન્યની સાથે તમારું રાજ્ય ગ્રહણ કરવાને ચંદ્રશેખરને બોલાવ્યા. તે તમારી નગરી જીતીને ચંદ્રવતીની સાથે એના મહેલમાં રહ્યો હતે. તમે પાછા આવ્યા ત્યારે કપટથી તમને ખમાવી-છેતરી તે પિતાને નગરે ગયા, છતાં ચંદ્રવતીનો રાગ તેણે છોડે નહિ. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું ૨૯૫ એક દિવસે ભક્તિથી ચંદ્રશેખર કામદેવનું આરાધન કરવા બેઠે. દેવતાને પ્રસન્ન કરી તેની પાસેથી ચંદ્રવતીની માગણી કરી. પ્રસન્ન થયેલા કામદેવે ચંદ્રશેખરને અદશ્ય થવાનું કાજળ આપી તેને પ્રભાવ કહી સંભળાવ્યો કે, “ જયાં સુધી મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને જેશે નહિ ત્યાં લગી આ કાજળ-અંજનના પ્રભાવથી તું અદશ્ય રહ્યો થકે રાજાથી કે કેઈનથી પણ જેવાઈશ નહિ; પણ જ્યારે રાજા ચંદ્રવતીના પુત્રને જેશે ત્યારે પુત્રનું સ્વરૂપ કહીને હું જતો રહીશ, અર્થાત ત્યાર પછી આ અંજનને પ્રભાવ રહેશે નહિ.” આમ અંજનને પ્રભાવ કહો કામદેવ અદશ્ય થઈ ગયે, અંજનના પ્રયોગથી અદશ્ય થયેલે ચંદ્રશેખર ચંદ્રાવતી પાસે આવ્યા, ખુશી થયેલ દેવતાએ આપેલા વરદાનની વાત ચંદ્રવતીને કહી સંભળાવી. ચંદ્રવતી ચંદ્રશેખરની વાત સાંભળીને ખુશી થતી બોલી, “ એ બધું સત્ય છે, પણ તમારા ગર્ભથી મને પુત્ર થયો છે તેનું શું ? શું પુત્ર ઉત્પન્ન થયે છે? લાવ ઝટ હું યશોમતીને આપી આવું. પછી આપણું સુખમાં કઈ વિન કરી શકશે નહિ, અદશ્યપણે હું તારા અંતઃપુરમાં રહીશ; અને તેને સુખી કરીશ.” ચંદ્રશેખરની વાણુ ચંદ્રવતીને પસંદ પડવાથી ચંદ્રવતીએ પુત્રને ચંદ્રશેખર પાસે હાજર કર્યો, યક્ષના પ્રભાવથી ખાનગીમાં તે પુત્રને યશોમતીને આપીને કહ્યું, મૃગધ્વજ રાજાની ચંદ્રવતી રાણીને ચંદ્રાંક નામને આ પુત્ર છે, તેનું તારે યત્નથી પાલન કરવું = યમતીને સમજાવી ચંદ્રશેખર અદશ્ય વિદ્યાના પ્રયોગથી ચંદ્રવતીની પાસે આવી પહોંચે. ગુપ્તપણે ચંદ્રવતીના મહેલમાં રાજા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વિક્રમચરિત્ર યાને કૌટિલવિજય ચંદ્રશેખર રહેવા લાગે, તે પાછા કઈ દિવસ રાજ્યની ખબર લેવા પણ ગયે નહિ. દિવસે દિવસે વૃદ્ધિ પામતા કાંતિવાન બાળક ચંદ્ર કને જોઈને યશેમતી વિચાર કરવા લાગી. ચંદ્રાવતી પાસે યથેચ્છ ક્રીડા કરતા પતિનું મુખ કે દિવસે હું હવે જેવાની નથી. આ અતિ સુંદર બાળકને પ્રસન્ન કરી તેની પ્રીતિ હું કેમ સંપાદન ના કરૂં? ' યમતીએ મનમાં નકકી કરી એક દિવસે ચંદ્રાંકને કહ્યું, “ અરે! ચંદ્રાંક ? સુંદર ! જે તું મારી સાથે પીતિ કરે તે આ રાજ્યસહિત હું તારે વશ થાઉ. યશોમતીનાં વજસમાન કઠોર વચન સાંભળી દુઃખી થતો ચંદ્ર બે , “અરે માતા ! તું આમ કેમ બેલે છે?” અરે સુભગ! તારી માતા નથી તારી માતા તે મૃગધ્વજ રાની પ્રિયા ચંદ્રવતી છે. તારો ને મારે પુત્રમાતાને સંબંધ છે જ નહિ; તે મન વચન અને કાયાથી હે સુંદર ! મારી સાથે પ્રેમ કરે, ને આ રાજ્યના માલિક થા અને મારી સાથે ભેગ ભેગવી સુખી થા ) રાગાંધ યશોમતીનાં વિષરૂપી વિષયથી ભરેલાં વચન સાંભળી ચંદ્રક દુઃખી થયો થકો જવાબ આપ્યા વગર એકદમ ત્યાંથી નીકળી માતાપિતાને નમવાને ચાલ્યા. ભ્રષ્ટ થયેલી યમતી વિષાદને ધારણ કરતી, સંસારના સંબંધોને વિષ તુલ્ય માનતી, વૈરાગ્યના આવેટાથી ગિની થઇ ગઈ તેજ પેગિની થયેલી હું યશોમતી ! ને રાજન ! યશામતીનો ત્યાગ કરી નમવાને આવેલો આ બાળક ચંદ્રાંક---ચંદ્રવતીના પુત્ર ! અને આ એની ઉત્પત્તિને અપુર્વ ઈતિહાસ. “આ ચંદ્ધકને જોતાં જ યક્ષે તમને આકાશવાણીથી Page #326 -------------------------------------------------------------------------- ________________ D પ્રકરણ ૩૫ મું કહ્યું કે યશેમતી પાસે જઈને સમસ્ત વૃત્તાંત જાણે! એ જાણવા માટે તમે અહીં આવ્યા ને સર્વે હકીકત જાણું. ” યશોમતીની વાણી સાંભળી રાજને એ બને અધમ પ્રાણીઓ તરફ ક્રોધ ઉત્પન્ન થયો પણ યમતીએ પિતાની મધુર વાણીથી સંસારનું સ્વરૂપ સમજાવી રાજાના ક્રોધને શાંત કર્યો. યશેમતીનાં વચનથી શાંત થયેલો રાજા મૃગવજ ચંદ્રક પુત્રની સાથે પોતાની નગરીના ઉદ્યાનમાં આવ્યું. મંત્રીઓ વિગેરે રાજાનો પ્રવેશ મહત્સવ કરવાને આવ્યા. એ પ્રવેશ મહત્સવને અટકાવી રાજા મૃગધ્વજ મંત્રીઓને આજ્ઞા ફરમાવી, “તમે આ શુકરાજને મોટા મહત્સવપૂર્વક રાજગાદીએ બેસાડે. હું હવે સંસારના સ્વરૂપથી ભય પામેલ નગરીમાં નહિ આવતાં ગુરૂ પાસે જઈને વ્રત ગ્રહણ કરી, હું મારા આત્માનું હિત કરીશ યતિઓને પણ નગરીમાં તે દેષ જ લાગે છે.” એકા એક રાજાની આ અપૂર્વ વાણી સાંભળી મંત્રીએ એકબીજાની સામે જોતા વિસ્મય પામ્યા. અત્યારે તે રાજાને સમજાવી મંત્રીએ રાજાને નગરમાં તેડી લાવ્યા. ચંદ્રશેખરે ખાનગીમાં આ બધી વાત જાણીને ચંદ્રવતીના મહેલમાંથી છટકી પોતાને નગર ચાલ્યા ગયે, રાજા મૃગધ્વજે મેટા ઉત્સાહપૂર્વક શુકરાજનો રાજ્યાભિષેક કર્યો. રાજાએ સાતે ક્ષેત્રમાં ધન વાપરી અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. ઘમકાર્યમાં અનગળ દ્રવ્યનો વ્યય કરી રાજા મૃગધ્વજ દીક્ષા લેવાને તૈયાર થયે, સંસારનું સ્વરૂપ સાંભળીને ભય પામેલા મૃગધ્વજ રાજાની એ વૈરાગ્ય ભાવના, એ ત્યાગ ભાવના એ અદ્દભુત ભાવના અપૂર્વ હતી. પ્રાત:કાળે દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થયેલા સજા મૃગધ્વજની રાત્રી કેવી હાય ! નિશાના એ ભયંકર Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સામ્રાજ્યમાં, એ શુભ ધ્યાનમાં ચડેલા એ નરનાયકને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વરૂપને જોતાં એ નરનાથ આગળ દેવતાઓ હાજર થઇ વિનંતિ કરવા લાગ્યા, રાજર્ષિ ! આ વેશને ગ્રહણ કરે, એટલે તમારા ચરણ કમલમાં અમે વંદન કરીએ! ) દેવતાએ આપેલા વેષને એ જગતવંઘ પુરૂષે પ્રહણ કર્યો. દેવતાઓએ એ નરનાયકને નમીને કેવલજ્ઞાનનો માટે મહત્સવ કર્યો. દેવતાઓના મહેસવથી આશ્ચર્ય પામેલ શુકરાજા હું અને મંત્રીઓ સાથે પિતાની પાસે આવીને નમે, ને રાજ્યમાં માટે મહત્સવ કર્યો. રાજર્ષિ ભૃગજે દેવતા અને મનુષ્યોની મેદની આગળ સંસારના તાપને દૂર કરનારી દેશના પી. વ્યાખ્યાનના અંતમાં હંસ, ચંદ્રક અને કનકમાલાએ કેવલી પાસે વ્રત ગ્રહણ કર્યા, ચંદ્રવતીના સ્વરૂપને જાણનાર મૃગધ્વજ અને ચંદ્રાંક, બન્નેએ કેદની આગળ તેને પ્રગટ કર્યું નહિ. રાજર્ષિ મૃગધ્વજ ભવ્યજનોને પ્રતિબંધ કરવા ત્યાંથી વિહાર કરી ગયા, ને મહારાજ થયેલા શુકરાજ ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. - નરનાયક રાજા મૃગધ્વજ તે કેવલજ્ઞાન પામી પોતાનું આત્મહિત કરી ગયા–આ પૃથ્વીને જ્ઞાનામૃતનું પાન કરાવવાને ભવ્યજનોના લાભને માટે દેશપરદેશ દેવતાઓથી સેવાતા વિહાર કરી ગયા. ચંદ્રક પણ પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી પિતાના માર્ગનો અનુયાયી થયો, પણ પતિ ને પુત્રે ત્યાગ કરેલી ચંદ્રવતીનું શું? ચંદ્રશેખરમાં પ્રીતિવાળી ચંદ્રવતીને તો પતિની કે પુત્રની કોઇ પણ પડી નહેતી–તેને માત્ર હતી એક ચંદ્ર Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું ૨૯૯ શેખરના પુનર્મિલનની આશા ! ચંદ્રશેખરના જવા પછી ચંદ્રવતી એના વિરહથી વ્યાકુળ થઈ છતી કિંકર્તવ્યમૂઢ થઈ ગઈ હતી. એક દિવસે ચંદ્રાવતીએ રાજ્યની અધિષ્ઠાયિકા દેવીનું સારી ભકિતથી આરાધન કર્યું. ચંદ્રવતીની ભક્તિથી પ્રસન્ન થયેલી રાજલક્ષ્મી પ્રગટ થઈને બોલી, હે ચંદ્રવતી ! વર માગ ! બોલ તને શું આપું ? ” દેવીની વાણી સાંભળી ચંદ્રવતી બોલી, “દેવી પ્રસન્ન થઈ છે તે મુકરાજાનું વિશાળ સામ્રાજ્ય ચંદ્રશેખરને આપ !” ચંદ્રવતીના જવાબમાં દેવીએ કહ્યું, “શુકરાજા જ્યારે ક્યાં જાય ત્યારે ચંદ્રશેખરને અહીં તેડાવજે, મારી માયાથી ચંદ્રશેખર બીજે શુકરાજ થઈને સમસ્ત રાજ્યને ભેગવશે. ” વરદાન આપીને દેવી અદૃશ્ય થઈ ગઈ, ચંદ્રવતી પણ શકરાજાના બહાર જવાની રાહ જોતી દિવસ વિતાવવા લાગી, એક દિવસે પદ્માવતી અને વાયુવેગાની સાથે શુકરાજા શાશ્વત જીનેને નમવાને મંત્રીને રાજ્ય ભળાવી આકાશમાર્ગે ચાલ્યો ગયો. શુકરાજાના જવાથી ચંદ્રવતીએ પોતાને વર. દાન આપનાર દેવીની પાસે આવી ચંદ્રશેખરને તેડી લાવવા માટે સૂચના કરી. તરતજ દેવીએ શુકરૂપ ધરીને ચંદ્રશેખરને તેડી લાવી નગરની અંદર હાજર કર્યો. શુકરાજનું સ્વરૂપ ધારણ કરીને રાજમહેલમાં રહેલા ચંદ્રશેખરે-શુકરાજે રાત્રીએ એકાએક પિકાર કર્યો, “ અરે ! આ કઈ દુષ્ટ વિદ્યાધર મારી બને પ્રિયાઓને હરી જાય છે. મંત્રીએ વિગેરે રાજાના પોકારથી એકત્ર થઇ રાજા પાસે આવ્યા. શુકરાજને જોઈ આશ્ચર્ય પામેલા બોલ્યા, “ અરે ! આ શું ? તમે કયારે આવ્યા ! રાજાએ કહ્યું, “ યાત્રા કરીને હાલમાં જ હું પાછો Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્મજિય ફરેલ છું, પણ કોઈ દુષ્ટ વિદ્યાધર મારી પદ્માવતી અને વાયુવેગાને હરી ગયા. હવે હું તેની પછવાડે આત્મહત્યા કરીશ. આત્મહત્યા કરતાં શુક રાજાને મંત્રીઓએ શાનાં વચન સંભળાવી શાંત કર્યો. મંત્રીઓએ શાંત કરેલે આ માયાવી શકરાજ દેવીના પ્રભાવથી પ્રજાને ન્યાયથી પાળવા લાગે. ખાનગીમાં ચંદ્રવતીની સાથે તે પ્રીતિ કરતો, અનેક પ્રકારે રતિક્રીડા કરતે કાળ નિર્ગમન કરવા લાગ્યા. શુક. શજ બનેલા ચંદ્રશેખરની મા માયાને પાર દેવીના પ્રભાવથી કઈ પામી શકયું નહિ. સંસારની એ વિચિત્રતાને માત્ર જ્ઞાની એજ જાણી શકે છે. શાશ્વત જીનને નમવાને ગયેલે શુકરાજા જીનેને નમીને ફરતો ફરતો ગગનવલભ નગરમાં આવ્યો. ત્યાં સાસુ સસરાને મળી અનુક્રમે પોતાની નગરીના ઉદ્યાનમાં આવ્યો. ખરા શુકશાને પાછો આવેલા જાણી ચંદ્રશેખર ( બનાવટી શુકરાજા) ગભરાયે, તેણે મંત્રીને બોલાવીને કહયું, “અરે, જે વિદ્યાધર મારી બે સ્ત્રીઓને પૂર્વે હરી યે હતું, તે હવે એટલેથી ન સંતોષતો સારું રૂપ ધરીને મારું રાજ્ય હરવાને પણું આવ્યું છે, માટે તમે એની પાસે જઈને સમજાવે, નહિતર યુદ્ધ કરી હું એને મારી નાખીશ. શુકરાજા (ચંદ્રશેખર)ની આ વાણુ સાંભળી મંત્રી સત્વર ઉદ્યાનમાં શુ રાજા પાસે આવીને બોલ્યો, અરે ધુત! અમારા રાજાની બન્ને સ્ત્રીઓને હરીને પાછો શુકરાજાનું રૂપ ધારણ કરી રાજ્ય લેવા આવ્યો છે કે શું ? સમજીને પાછે જા, નહિ તે તારા ભુંડ હલ થશે. '' મંત્રીની વાણી સાંભળી શકરાજ વિચારમાં પડયે Page #330 -------------------------------------------------------------------------- ________________ - - પ્રકરણ ૩૫ મું ૩૧ અરે આ છે શું ? ખરે શુકરાજ તે હું છું ! તમે મને શે ઉપદેશ કરવા આવ્યા છે? હું જ તમારે સ્વામી છું. શાશ્વત છનેને નમીને હજી અત્યારે પાછો આવું છું, બીજે કે કપટી મારું ખોટું નામ ધારણ કરીને તે ગાદી પર નથી બેસી ગયે?” શુકરાજે આશ્ચર્ય પામીને કહ્યું. “મંત્રીજ! ખરી વાત છે. આજ અમારા સ્વામી છે, છતાં શુકરાજનું રૂપ ધારણ કરીને બીજે કેણ રાજ્યમાં ઘુસી ગયો” શુકરાજની સ્ત્રીઓએ પાદપૂર્તિ કરી. અરે, માથાના મંદિર સમી આ સ્ત્રીઓ પણ ફરી ગઈ! આ શું ? ખરા શુકરાજ તે યાત્રા કરીને તરતજ આવી ગયા છે. તમે તો કેઈ પાખંડી–ધૂર્ત છે, માટે જતા રહો ! ” મંત્રીની વાણુ સાંભળી આશ્ચર્ય પામેલ શુકરાજા અનેક ગડમથલ કરવા લાગ્યું. શું બળથી આને મારી નાખું? તેય શું? લેકમાં અપવાદ થશે કે મૃગધ્વજના પુત્ર શુકરાજાને મારી નાખી આ કઈ માયાવી શકરાજનું રૂપ ધારણ કરીને સજા થશે.” મંત્રીને સમજાવવા માટે અનેક પ્રયત્ન કર્યો, પણ એકે વાત માનવાની મંત્રીએ મા પાડી એટલે નિરાશ થયેલ શુકરાજ પોતાની બન્ને પ્રિયાને લઇને વિમાનમાં બેસી ત્યાંથી ચાલ્યા ગયે. માથે આવી પડેલી આફત મંત્રીની હકીકતથી દૂર થઈ જવાથી શુકરાજચોખર મનમાં અતિ પ્રસન્ન થયો. સુખ ભોગવવાને માગ એની મેળે થઈ ગયે મંત્રીને રાજાએ ઈનામમાં સારાં ગામ આપીને ખુશી કર્યો. રાજા ચંદ્રશેખર (શુકરાજ) શાંતિથી રાજ્યનું પાલન કરતે ચંદ્રવતી સાથે ભેગેને ભેગવતે પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા. આહ! સમય શું કરે છે? Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર હ૦ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રકરણ ૩૬ મું. શત્રુ જય શુકરાજ સમયને માન આપી પોતાની નગરીમાંથી વિમાનમાં બેસીને પોતાની બન્ને સ્ત્રીઓ સાથે ચાલ્યો. ક્યાં જવું ને હવે કોઇ નિશ્ચિત ન હોવાથી દેશપરદેશ ફતે જે તીર્થયાત્રા કરતે, છ માસ (છી સૌરાષ્ટ્રમંડલમાં આવ્યું. આકાશમાગે ગમન કરતા શુકરાજનું વિમાન સૌરાષ્ટ્રમાં એક સ્થાનકે અટકી ગયું. વિમાનની ગતિ ખલિત થવાથી આમણ દમણ થયેલે શુકરાજ ચારે તરફ જવા લાગ્યો. નીચે નજર કરતાં પોતાના પિતા મૃગવજ કેવલીને દેશના દેતા જોયા. સુરાજ હર્ષથી નીચે ઉતર્યો. તાત કેવલજ્ઞાનીને વિધિપૂર્વક નમસ્કાર કરી, વંદન કરી દેશના સાંભળવા તે બેઠે. કેવલી ભગવાને શકરાજાના હદયને ધીરજ મળે એવી અપૂવ દેશના આપી; જેથી શુકરાજાના હૃદયને આધાસન મળ્યું. શુકરાજા કંઈક શાંત પણ થયો. દેશના સમાપ્ત થયા પછી શુકરાજાએ પૂછયું. “ભગવાન ! મારું સ્વરૂપ ધારણ કરીને કયા અધમે મારું રાજ્ય પડાવી લીધું છે તે આપ કહે? ” શુકરાજાનાં આ વચન સાંભળી કેવલજ્ઞાની મૃગદેવજ રાષિી ચંદ્રશેખર અને ચંદ્રવતીનું સ્વરૂપ જાણવા છતાં પણ મૌન ગઈ ગયા, શુકરાજાના પ્રશ્નોને કોઈપણ જવાબ આપે નહિ, પિતાના પ્રશ્નને ઉત્તર નહિ મળવાથી શુકરાજ ગદ્ગદિત સ્વરે બોલે, “ પ્રત્યે ! તમારૂં શ્રેષ્ઠ દર્શન થયા છતાં પણ મારું રાજ્ય હરાઈ જાય તે હું માનું છું કે તે મારૂ માટે અભાગ્ય–દુર્ભાગ્ય આજે જાગ્યું છે.” Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મું ૩૦૩ છતાંય મુનિએ શુકરાજના પ્રશ્નનો જવાબ ન આપતાં રાજ્યપ્રાપ્તિ થાય તે ઉપાય સૂચવ્યું, “ હે શુકરાજ ! વિમલાચલ પર્વત ઉપર જઈને ત્યાં તીર્થની ગુફામાં છે માસ પર્યત પંચ પરમેષ્ઠીને એકાગ્ર ચિત્ત જાપ કર ! તારા એકાગ્ર ચિત્તના જાપના પુણ્યપ્રભાવથી છ માસ પછી ગુફામાં મહાન તેજ-પ્રકાશ જોવામાં આવશે. જ્યારે એ તેજ જોવામાં આવે ત્યારે તારે સમજવું કે તારે શત્રુ છતાઈ ગયો. એની વિદ્યા ત્યારે નષ્ટ થઈ જશે અને તારે માટે રાજ્ય છોડી તે ભાગી જશે.” ગુરૂનાં વચન સાંભળી હર્ષિત થયેલ શુકરાજા ગુરૂને વંદન કરી નમસ્કારથી સ્તુતિ કરતો પ્રિયાઓ સહિત વિમાનમાં બેસીને વિમલાચલ તરફ ચાલ્યા ગયે, વિમલાચલે આવીને સ્ત્રીઓને એક સ્થાનકે રાખી તીર્થની ગુફામાં તપ કરતે ને પંચ પરમેષ્ઠીને જાપ કરતે એકાગ્ર ચિત્તવાળે થયે તપ અને જાપ કરતાં ગુફામાં એ શુકરાજાને અનુકમે છ માસનાં વહાણાં વહી ગયાં. છ માસના અંતે શુકર જે મહાન તેજ જોયું. ગુફાના મધ્યમાં મહાન પ્રકાશમાન તેજને જોયા પછી શુકરાજ પિતાનું ધ્યાન સમાપ્ત કરી, પારણું કરી, વિમાનમાં પ્રિયાઓ સહિત બેસીને પોતાના નગર તરફ ચાલ્યા ગયા. સંસારના વિષયમાં રક્ત થયેલા અને રાજ્યલક્ષ્મીમાં ગુલતાન બનેલા કપટી ચંદ્રશેખરની આગળ અકસ્માત રાજ્યલક્ષ્મી પ્રગટ થઈને બેલી, “રાજન ! તારૂં શુકરાજાનું સ્વરૂપ હવે અદૃશ્ય થઈને ચંદ્રશેખરનું સ્વક્ષ પ્રગટ થશે. શકરાજાના પ્રબળ પુષ્ય આગળ મારી શક્તિ હવે ચાલશે નહિ, માટે તેને એગ્ય લાગે તેમ કર !” રાજાને સાવધ કરી રાજ્યાધિષ્ઠાયિકા દેવી તરતજ અદશ્ય થઈ ગઈ. દેવીનાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વચન સાંભળી ભય પામેલે ચંદ્રશેખર કિંકર્તવ્ય મૂઢ થઇ ગો; પોતાનું સ્વરૂપે પ્રગટ થવાથી તરતજ નગરમાંથી બહાર નીકળી ગયું. શકરાજા બરાબર એ જ સમયે પોતાની બન્ને પત્ની સાથે નગરમાં આવી ગયે. રાજમહેલમાં આવેલા શુકરાને મંત્રીઓ વિગેરે આવીને નમ્યા, રાજાનો આદર ક્ષાત્કાર કર્યો. મંત્રીઓએ પૂછયું, “ મહારાજા ! આ બધું શું બની ગયું કે અમારા જેવા બુદ્ધિનિધાને પણ છેતાઈ ગયા !” મંત્રીઓના આ જવાબમાં રાજાએ બધી હકીકત કહી સંભળાવી. પણ પોતાનું રૂપ કરીને આવનાર વિદ્યાધર હતું, દેવ કે દાનવ! એ તે શુકરાજા પોતે પણ જાણતા નહતા. તેથી તે જાણતા હતા તે સર્વે વાત કહી સંભળાવી. રાજાની વાતથી સંતોષ પામેલા મંત્રીઓએ રાજાને ખમાવ્યા. તે પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આ બધી વિધિથી પરવારી રાજાએ વિમલાચલ તરફ યાત્રા નિમિત્તે સંઘ સહિત જવાની તૈયારી કરી. અનેક વિદ્યાધરે એમાં સામેલ થયા. મંત્રીઓ, અનેક મનુષ્ય અને સ્ત્રીઓની સાથે તેમ ગુરૂ મહારાજની પાસે સંઘવી પદ ધારણ કરીને શુકરાજા મેટા સંઘ સહિત રાજ્યની વ્યવ સ્થા કરી વિમલાચલ તરફ ચાલ્યા. ત્યાં જઈને સ્નાત્રપૂજા સહિત ભગવાન યુગાદીશની અષ્ટપ્રકારી પૂજા કરી સંઘ સહિત શુક રાજા પ્રસન્ન થયા. વજારોપણ કરતાં ભગવાનની ભકિતથી પ્રફુલ્લિત હૃદયવાળા સંઘપતિ શુકરાજા મંત્રી આદિ સલ્લ પર્ષદો આગળ બેલ્યા, “ અરે ! એક અદભૂત પૂર્વ એવી મારી વાત સાંભળો. મારા પ્રબળ શત્રને મેં આ તીર્થની ગુફામાં બેઠે બેઠે જીતી લીધું. મંત્ર અને Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મું ૩૬૫ તપના પ્રભાવથી શત્રુને જીતી મેં મારું વિશાળ સામ્રાજ્ય ફરીને પ્રાપ્ત કરેલું હોવાથી આજથી આ વિમલાચલજીનું બીજું નામ “શત્રુંજય પ્રસિદ્ધ થાઓ!' શુક્રરાજાની આ વાણી મંત્રી સહિત બધી પર્ષદાએ વધાવી લીધી, ને ત્યારથી વિમલાચલનું બીજું નામ શત્રુંજય જગતમાં જાહેર થયું. વર્તમાન કાલમાં પણ એ નામ પ્રસિદ્ધપણું જોવાય છે. જે શત્રુંજય ઉપર અનેક મુનિવરેએ અત્યંતર શત્રુઓને જીતેલા છે ત્યાં બાહ્ય શત્રુને છતે એ કઈ બહુ મેટી વાત નથી, ચંદ્રશેખર રાજા શુકરાજાનું સ્વરૂપ અદશ્ય થયા પછી પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ થવાથી ભય પામી નગર બહાર નીકળી ગયેલે, તે આભામાં પણ સમયને અથવા તો સોરી ભવિતવ્યતાને લીધે પરિવર્તન થવા લાગ્યું. તીર્થયાત્રા કરવા માટે તે રાજા ચંદ્રશેખર પણ વિમલાચલે આવી ષભદેવને નમે; ભગવાનને પૂજ્યા. એ તીર્થના ફરસથી એની વિચારશ્રેણી પલટાઈ ગઈ, “અરે, આ જગતમાં મારા જે પાપાત્મા કઈ હશે ખરે ! મારાં પાપ તે અમાપ છે. ખચિત એ પાપની શિક્ષા માટે મારે આધાર નરક યાતના ભોગવવી પડશે. એ ભયંકર પરમારામીકૃત પીડાઓ ભેગવતાં પણ મારાં પાપ છૂટશે નહિ, અરે દેવ ! મને આ શી કુબુદ્ધિ સૂઝી ! ” પશ્ચાત્તાપ કરતા ને વૈરાગ્યભાવને પામેલા ચંદ્રશેખર નૃપતિએ મહે દય મુનિ પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. કર્મ શૂરા તે ધર્મ શૂરા ! દવજારોપણ વિગેરે કાર્યને કરીને સંઘપતિ પર્વત ઉપર રહેલા મહેદય મુનિને વાંદવાને આવ્યા. ગુરૂની દેશના સાંભળી શુકરાજા હાથ જોડી બોલ્યા, “ભગવાન ! એક વાત કહો! આ ચરાચર જગતમાં જ્ઞાનીથી કંઈ વાત ગુપ્ત નથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ભૂત, ભવિષ્ય અને વાન એ ત્રણે કાળની વાત જાણનારા આપ કૃત્યકૃત્ય થયા છે. મારૂ રૂપ ધારણ કરીને રૂ રાજ્ય પાવી પાડનાર એ અધમ નર કાણુ હતેા તે આપ કૃપા કરીને મને કહે ! શકરાજાની વાણી સાંભળી મહેય મુનિ એલ્ય, “હે શુકરાજ ! આ ધુ કેસ ન્યું તે સાંભુળ ! જગતમાં તે પુભવના ઋણાનુષંધ વિના કાંઈપણ નતુ નથી. તારે માથે એ મનુષ્યનુ એટલુ કરજ ભવાંતરથી ચાલ્યું આવતુ હતું તે હવે ભરૂપાયે થઇ ગયું, સમજ, એટલે કે એ મધું પતી ગયું, 1 "C ભગવન્ ! એ શી રીતે ? જરા સ્પષ્ટતાથી કહે ! છ રાજાએ ખુલાસા પુછ્યા. “ સાંભળ ! પાસ ભવ પહેલાં જ્યારે તુ રાજા હતા, ત્યારે છલ કરીને એક પુરૂષનુ રાજ્ય તે અન્યાયથી પડાવી લીધું હતું. તે હે શુકરાજા ! આ જીવમાં તે પુરૂષે તારૂ રાજ્ય છળથી પડાવી લીધું, ” ગુરૂ મહારાજની વાણી સાંભળી શુરજ આથી નવાઇ પામ્યા, “ એ પુરૂષ તે કાણ, ભગવન્! ઝ “ તે પુરૂષ તે આ! ” શુકરાજાના પુવાથી ચ દ્રશેખર તરફ અંગુલીનિર્દેશ કરીને ગુરૂમહારાજ મેલ્યા. “ ચંદ્રશેખર ! મારા મામા ? ” શુરાજ આશ્ચય પામતા મેલ્યા. “ હા! રાજન્ !' મહાય મુનિ એલ્યા. મહેાદય ગુરૂરાજની અમૃતસરખી વાણી સાંભળી પ્રસન્ન થયેલા શુકરાજા ઝટ ઉભા થઇને ચંદ્રશેખર મુનિની પાસે જઇ તેમને ખમાવ્યા. “ હું સાધુ ! મારા અપરાધને આપ ક્ષમે ! આપ મહાન છે ! પુજનીય છે! ! પાપનો નાશ કરવામાં આપ શુરવીર છે! ચારિત્રરૂપી લક્ષ્મીને મેળવનારા Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મુ ૩૦૭ ,, આપને હવે મુક્તિની વરમાળ કાંઇ દૂર નથી. ” શુકર જે પેાતાના અપરાધને પશ્ચાત્તાપ કરતાં ચંદ્રશેખર સુનિને આવ્યા અને એ ચંદ્રશેખર યુનિ ! એમની તે! વાત જ થી કરીએ ? તેઓ પેાતાના પાપની વારવાર્ આલોચના, નિંદા, ગાઁ કરતા, અને તીવ્ર તપ તેમજ ધ્યાન વડે કરીને કર્મોના ક્ષયરીને કેવલજ્ઞાન પામ્યા. એક ધૃતના ચદ્રોખર કાથી ચોર ફેવી—ષિ થયા; કૃત્યકૃત્ય થયા. શુકરાજા શત્રુંજય તીને વિષે પેાતાને યાત્રા-ઉત્સવ સપૂર્ણ કરીને પેાતાની નગરી પ્રત્યે ચાલ્યા ગયા. સલ સંઘની સાથે સંઘવી શુકરાજ પેાતાની નગરીમાં આવ્યા; ન્યાયનીતિથી પ્રજાનુ પાલન કરવા લાગ્યા, એક દિવસે શુકરાજાની રાણીને સારા સ્વપ્નથી સૂચિત એક સુંદર પુત્રને જન્મ થયે.. જન્માન્સન્ન કરી પુત્રનુ ચંદ્ર એવું નામ રાખ્યું, યૌવનવયમાં શુકરાજાએ ચંદ્રને શુભ્યની લક્ષ્મી નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ચંદ્ર લક્ષ્મીના ચૈાગ પામીને જુવાનીને સફલ કરવા લાગ્યું.. નગરીની બહાર ઉદ્યાનમાં કમલાચાર્ય મુનિયર વિહાર કરતા કરતા પધાર્યા. અનેક સાધુ સમુદાયથી પરવરેલા આચાર્યને વંદન કરવાને શુકરાજા પત્ની-પુત્રાદિક ચુક્ત પરિવાર સાથે આવ્યા. ગુરૂને વિધિપૂર્વક વાંદી ધ સાંભળવાને બેઠા. ગુરૂમહારાજે ધર્મ દેશના આપવા માંડી. દેશનાને અંતે શુકરાજાએ મનમાં કંઈક નિશ્ચય કરી નગરમાં આવી, ચંદ્રને રાજય ઉપર સ્થાપન કરી, એ વૈરાગ્યના અણમોલ ર’ગથી ર'ગાયેલા શુકરાજાએ ગુરૂ પાસે ભાગવતી દીક્ષાને અંગીકાર કરી તીવ્ર તપ કરતા ને જ્ઞાનધ્યાનમાંજ એકતાનવાળા શુક સુનિ કા ક્ષય કરવાના જ માત્ર ઉદ્યમ કરવા લાગ્યા. સાંસારની બાહ્ય ઉપાધિમાંથી વિરકત Page #337 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય ભાવ ધારણ કરી અભ્યંતરનાં પાપકર્મોના નાશ કરવા તરતજ તેમને સંપૂર્ણ લક્ષ આપ્યું. તીવ્ર તપને કરતા એ નરનાયક શુકમુનિ કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી મુક્તિને વર્યાં, અને જન્મ મરણનાં દુઃખ દૂર કરી મેક્ષે ગયા. ૩૦૮ પ્રકરણ ૩૭મું શત્રુંજયની યાત્રા स्मृत्वा शत्रु जयं तीर्थ, नत्वा रैवतकाचलं स्नात्वा गजपदे कुण्डे, पुनर्जन्म न विद्यते ॥ ભાવાર્થ-જે મનુષ્ય સંસારમાં ભાકી શ્રી શત્રુ ંજયગિરિને સંભારે છે તેમજ શ્રી ગિરનારના આભૂષણરૂપ નેમિનાથને જે નમે છે અને ગયપદકુંડમાં જે સ્નાન કરે છે તેને ફરી જન્મ ધારણ કરવાપણું રહેતુ નથી. ગુરૂમહારાજ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિરાજ પાસેથી રાત્રુજયના પ્રભાવ સાંભળી મહારાજા વિક્રમાદિત્ય શત્રુંજયને નમવાને તૈયાર થયા તે ગુરૂમહારાજને વિનંતિ કરી, કે “ હું પ્રભા ! અમારી ઉપર કૃપા કરી આપ અમારી સાથે ગિરિરાજને સંઘ કાઢું તેમાં પધારી અને સિદ્ધગિરિજ વઢાવાઝ રાજાની ભક્તિપૂર્વકની વાણીને ગુરુએ અનુમતી આપવાથી રાજા પ્રસન્ન થયા, તે સકળ સઘને ભેગા કરી સકલ પચ સહિત રાત્રુજય જવાને તૈયાર થયા. અનેક સ્થળે તે નિમત્તે કુમકુમ પત્રિકાએ મેકવામાં આવી. શુભ મુહુત્તે રાજા વિક્રમાદિત્યે સતિષદ ગ્રહુણ કરીને રાવજયે શ્રી સુગાદીશને નમવાને જવા માટે નગરીની અહાર પ્રસ્થાન કર્યું. એ નિમિત્તે અનેક ભાટ, ચારણ અને નાયકાને દાન આપવું શરૂ કર્યું. સકલ સ ંઘ સમુદાય જે સમયે અવંતીથી ચાલ્યા એ સમયના સંઘનુ` શુ` વર્ણન Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું ૩ કરીએ? વિક્રમાદિત્યના સંઘમાં ચૌદ તે મુકુટબંધી રાજા હતા. સિત્તેર લાખ શુદ્ધ શ્રાવકેનાં કુટુંબ ને સિદ્ધસેનસૂરિ આદિ પાંચસે તે આચાર્યો હતા. તેમની સાથે એક અગણસિત્તેર સુવર્ણનાં જનમંદિર હતાં, ત્રણસે રૂપાનાં મંદિરે; પાંચસે દાંતના દેવાલ અને અઢારસો મનેહર સુગંધમય કાષ્ટનાં મંદિર હતાં તેમજ એક કટિ રથ, છે હજાર હાથીઓ, અઢાર લાખથી વધારે અો સિવાય બીજા અનેક પુરુષ અને સ્ત્રીઓની સંખ્યાને તો પાર નહોતે. એ વિશાળ સંપત્તિ વડે શોભતે વિક્રમાદિત્ય સંઘની સાથે શત્રુજ્ય તરફ ચાલે. ગામેગામ સ્નાત્ર પુજા દવજાદિક ક્રિયાને કરતો તે જૈનશાસનની પ્રભાવનાને વિસ્તાર સંઘ શંત્રુજયની સમીપમાં પહોંચે. શત્રુંજયની તળેટી આગળ પડાવ નાખી સંઘપતિએ યાચકને પુષ્કળ દાનથી સંતોષ્યા. બીજા દિવસની ઉદય પામતી સુવર્ણમય પ્રભાતે માગણને દાનથી સંતુષ્ટ કરતે વિક્રમાદિત્ય જીનેશ્વરને નમવાને શત્રુંજય પર્વત ઉપર ચઢ. આજના દિવસને ધન્ય માનતા મહારાજા વિક્રમાદિત્યે પર્વત ઉપર શ્રી યુગાદી પ્રભુની સ્નાત્રપૂજા તેમજ ધ્વજારોપણ વિગેરે ક્રિયા કરી ભકિતગર્ભિત સ્તોત્ર વડે ભગવાનની સ્તુતિ કરી. શત્રુંજય ઉપર મૂળનાયક શ્રીયુગાદીશને જમી, પૂછે, ત્યાં રહેલા બીજા તીર્થકરોને પણ તે નમ્યો, અને પૂજા કરી, અને સર્વે જીનમંદિરના પણ દર્શન કર્યા. કેટલાક પ્રાસાદા જીર્ણ થયેલા હોવાથી રાજાએ ગુરૂમહારાજને પૂછયું વિક્રમાદિત્યના પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધસેન ગુરૂએ જીર્ણોદ્ધારના ફળનું વર્ણન કરવા માંડયું; “જીનમંદિર નવું બંધાવવા કરતાં જીણું–પડી ગયેલાને સમરાવી જીર્ણોદ્ધાર કરવાનું બમણું ફલે કહ્યું છે. પુર્વે આ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વિક્રમારિત્ર અને કૌટિલ્યવિજય પર્વત ઉપર ચક્રવતી ભરત મહારાજાએ સુવર્ણનાં જીનભુવન કરાવી તેમાં શ્રીનાભેય જીનેશ્વરની મણિમય મૂર્તિ પધરાવી હતી. સાગર ચકવતીએ ફરીને ત્યાર પછી ગષભદેવને પ્રાસાદ બંધાવી બીજો ઉદ્ધાર કર્યો. 2 ને તે પછીના પણ અનેક નાના મોટા ઉદ્ધાર તેમજ મુખ્ય મુખ્ય સંઘપતિઓનાં વર્ણન સૂરીશ્વરે રાજા આગળ કહી સંભળાવ્યાં. શત્રુજ્ય ઉપર ઋષભદેવના જીર્ણ પ્રાસાદને જોઈ સારકીય કાષ્ટને મેટો પ્રાસાદ રાજાએ બંધાવ્યું. તેમજ બીજા પણ જીણુ પ્રાસાદને સમરાવી નવીન કરાવ્યા. શત્રુજ્ય ઉપર નાભિનંદનને નમસ્કાર કરી, જીર્ણોદ્ધાર કરીને ભક્તિથી ભરપુર હૃદયવાળે રાજા ગુરૂની સાથે રેવતગિરિ તરફ ચાલ્યો. ગિરનારના ડુંગર ઉપર ચઢી રાજા વિક્રમાદિત્ય ગિરનારની શોભારૂય નેમિનાથને નખે. સ્નાત્રપુજા ધ્વજા રેપણ કરી, ભાવથી શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ કરી. આ રીતે વિક્રમાદિત્યે પિતાને માનવ જન્મ સફલા કર્યો. રાજા વિક્રમાદિત્ય શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી સંઘ સહિત ગુરૂમહારાજની સાથે પાદવિહાર કરતો પિતાની નગરી અવંતી આવી ગયો. એક દિવસે રાજસભામાં એક દરિદ્ર અવસ્થાને પામેલે કવિ આવ્ય. સભામાં આવેલા તે કવિને રાજાએ એક હજાર સુવર્ણમહારે બક્ષીસ આપવા માંડી, કવિ યાચકે રાજાની સ્તુતિ કરવાથી રાજાએ દશ હજાર મહેરો આપવા હુકમ કર્યો, તે પણ ન લેતાં–ન સ્વીકારતાં કવિએ પુનઃ રાજાની સ્તુતિ કરી. રાજાએ એક લક્ષ દિનાર લેવા કહ્યું. રાજાની વાણથી પ્રસન્ન થયેલો કવિયાચક બે, “હે રાજન! એક બહુશ્રુત મંત્રીનું ચમત્કારિક આખ્યાન આપ સાંભળે! – કવિ રાજસભાને ચકિત કરતો બોલે - Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકË ૩૭ મું ૩૧ વિશાલાનગરીમાં નઈં રાજાને બહુશ્રુત નામે મંત્રી હતા. રાજાને ભાનુમતી નામે રાણીથી વિજયપાલ નામે પુત્ર થયા. અનેક પ્રકારના શાસ્ત્રના રહસ્યને જાણનાર દેવીના વરદાનવાળા શારદાનંદન નામે તેને એક ગુરૂ હતા. ભાનુમતીમાં ઉત્કટ રાગાં થયેલા રાજા સભામાં પણ ભાનુમતીને બેસાડતા હેાવાથી મત્રીએ નિષેધ કર્યાં. રાજાને એ વાત રૂચીકર નથવાથી મંત્રીએ ભાનુમતીની પ્રતિમા મનાવી રાજા પાસે સભામાં સ્થાપન કરવા માટે રાજગુરૂ શારદાન'દનને ભાનુમતીની પ્રતિમા તૈયાર કરવાની આજ્ઞા કરી.ઢવીના વરદાનવાળા રાજગુરૂ એક વખત કેાઈનું સ્વરૂપ જોઠને આબેહુબ તેના જેવી પ્રતિમા તૈયાર કરતા હતા. રાજાએ અરીસામાં રાણી ભાનુમતીનુ પ્રતિષ્ઠિત્ર મતાવ્યુ, તે પ્રતિષ્ઠ અને જોઇ રાજગુરૂએ ભાનુમતીની પ્રતિમા તૈયાર કરીને રાજાને અર્પણ કરી. ' પ્રતિમાની સુંદર બનાવટને જોઇ રાજા મનમાં ખુશી થયા, પણ અચાનક પ્રતિમાને ગુહ્યુસ્થાનકે તલ જોઇને રાજા કાપ્યા, “ આ દુષ્ટ રાજગુરૂ મારી સ્રીના ગુરૂસ્થાનકે તલ છે તે કેવી જાણ્યા ? નકકી તે ખુટેલ હુરો.” રાજાએ તેને મરાવી નાખવા માટે મંત્રીને અર્પણ કર્યાં. બહુશ્રુત મંત્રીએ રાજગુરૂને ખાનગી રીતે પાતાના મકાનના ભોંયરામાં છુપાવીને રાજાની આજ્ઞા કહી સભળાવી. એક દિવસે રાજપુત્ર વિજયપાલ ભૃગયા ખેલવાને વનમાં ગયા. વનમાં એક ભયકર શિકાર કરતા વાઘને જોઇ વિજયપાલ ભયથી એક વૃક્ષ ઉપર ચઢી ગયા. ત્યાં વૃક્ષ ઉપર રહેલા એક વાનર ખેલ્યા, ‘‘ હે રાજકુમાર ! ભય પામીશ નહિ. વૃક્ષ ઉપર રહેલા આપણને તે વાઘ કાંઈ પણ કરી શકરી ન.હું ” રાજકુમાર અને વાનરને વાત Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય ચિતમાં મિત્રાચારી થઈ. વાઘ પણ એમને ખાવાની ઇચ્છા કરતા એ વૃક્ષ નીચે થેાલ્યા. રાત્રીને સમયે રાજપુત્ર પિના ખેાળામાં માથું મુકીને ઉધી ગયા, ત્યારે નીચે રહેલા વાઘ મેલ્યા, ‘ અરે વાનર ! તારા ખેાળામાં સુતેલા એ પરદેશીને તું નીચે નાખ કે જેથી એનું ભક્ષણ કરી મારી સુધાને હું... શાંત કરૂ વાઘનાં વચન સાંભળી વાનર ખેલ્યા. “ અરે ! મારા ખેાળામાં સુતેલા રાજકુમારને હું શી રીતે વિશ્વાસઘાત કરૂ ? ' ત્યારે તે! આહાર વિના હું અવશ્ય મરી જઇશ. ” વાઘે કહ્યું. “ તે તું જાણે ! પણ આ વિધાસુને હુ ઐતરીશ નહિ, 1 રાજકુમાર જાગ્યા એટલે તેના ખેાળામાં માથું સુકીને વાનર સુઇ ગયા. વાનર ધી ગયે!, એટલે વાધે રાજકુમાર પાસે વાનરની માગણી કરી. વાઘના કહેવાથી રાજકુમારે વાનરને નીચે નાખી દીધેા. વાઘના મુખમાં પલે: વાનર હસીને પછી ફ્દન કરવા લાગ્યા, તેથી વાધે પૂછ્યું કે, “ તું હસીને પછી રૂદન કેમ કરે છે? વાઘના જવામાં વાનર મેલ્યા, (" આ મહાષાપી વિશ્વાસઘાતી રાજકુમાર મારે મિત્ર થઇને મને મેતના સુખમાં નાખી દેવાથી મરીને નરકમાં જશે તેથી હુ રૂદન કરી રહ્યો છું. 35 પછી વાઘ પેાતાને સ્થાનકે જવાથી રાજકુ માર ત્યાંથી ઉતરીને આગળ ચાલ્યું, પણ તે ગાંડા થઇ ગયા અને વિસે મેરા, વિસે મેરા ’જ મકવા લાગ્યા. વાઘના ભયથી નાડેલા અન્ય નગરમાં પહોંચી ગયા. અને એકાકી જોઇ રાજા વિગેરે પરિવાર રાજકુમારને શાધતા શોધતા વનમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું ૩૧૩ આવ્યું. વનમાં ઘેલા રાજકુમારને જોઈને દુઃખી થયેલ રાજા તેને નગરમાં તેડી લાવ્યા. અનેક વૈદ્યોના ઉપચાર કર્યો પણ રાજકુમારનું ગાંડપણ ગયું નહિ. ત્યારે રાજાને શારદાનંદન સાંભર્યા. “અરે મંત્રી! જે આજે શારદાનંદન હેત તે રાજકુમારને સજજ કરત! ” મંત્રીએ ખાનગીમાં છુપાવેલા શારદાનંદનને વાત કરી. શારદાનંદનને સ્ત્રીને વેશ પહેરાવી રાજા પાસે તેડી લાવી મંત્રીએ રાજાને કહ્યું, “હે મહારાજ ! મારી પુત્રી સકલ શાસ્ત્રને જાણનારી રાજકુમારને સજ્જ કરશે! રાજાએ પડદામાં પ્રધાનપુત્રીને રાખી રાજા વિગેરે પરિવાર પડદા આગળ રાજપુત્રની સાથે રહ્યો. રાજપુત્રને સંભળાવતી પડદામાં રહેલી પુત્રી-શારદાનંદન બોલે, “અરે રાજકુમાર ! વિશ્વાસે રહેલાને છેતરે એમાં ચતુરાઈ શી? ખેળામાં સૂતેલા વાનરને વાવ પાસે કરાવી નાખે એમાં પુરૂષાર્થ શુ ? ” આમ એક લેક બેલવાથી રાજપુરો “વિ અક્ષર છોડી દીધો ને “સિ મેરા, “સિ મેરા,” બોલવા લાગ્યો. શારદાનંદન બીજે લેક બેલ્યો, “અરે રાજકુમાર! યાદ રાખ! ગંગા, ગેમતી કે સમુદ્ર સ્નાન કરીને અનેક પાપથી છુટાય છે, પણ મિત્રને દ્રોહ કરનાર વિશ્વાસઘાત રૂપી પાપથી મુકત નથી.” એ કલેક સાંભળી રાજકુમારે “સિ” અક્ષર છેડી દીધે, ને “મેરા “મેરા બેલવા લાગ્યું. શારદાનંદ ત્રીજે લેક બેલ્યો, “રાજકુમાર મત્રદ્રોહ કરનાર ઉપકાર ઉપર અપકાર કરનાર ચાર, વિવસીને ઘાત કરનાર એ ચારે યાવતચંદ્ર દિવાકરૌ નરકમાં સડયા કરે છે.” એ લેક સાંભળી મે અક્ષર છુટી ગયે, રાજાએ વચમાં પૂછ્યું; “ હે બાલા! ગામમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય રહેનારી તું વાનર ને વાઘવાળું વનનું વૃત્તાંત શી રીતે જાણે છે? >> રાજાને ઉત્તર આપતી બાળ બોલી, “હે રાજન! તમારા પુત્રનું કલ્યાણ ચાહતા હો તો સુપાત્રને વિષે આપ દાન આપે; કારણકે ગ્રહી તે દીન વડે જ શુદ્ધ થાય છે; તેમજ હે રાજન ! મારી જહુવાના અગ્રભાગે સરસ્વતી હોવાથી, દેવગુરૂના પ્રસાદથી ભાનુમતીનું ગુહ્ય તિલક જેવી રીતે મેં જાણ્યું હતું, તેવી જ રીતે આ હકીકત પણ મેં દેવીના વરદાનથી જાણું છે. ” ચારે કલેકના સાંભળવાથી એક એક અફરને ત્યાગતે રાજકુમાર રાજા આદિના આશ્ચર્ય વચ્ચે સ્વસ્થ થઈ ગયે. રાજકુમારને સ્વસ્થ જે રાજા વિગેરે આનંદ પામ્યા. રાજાએ પોતાના આસનેથી ઉઠીને પડદો ખસેડીને જોયું તો બાળાને બદલે રાજગુરૂ શારદાનંદનને જોયો, રાજા પોતાના ગુરૂને જે હર્ષ પામે ને ગુરૂ પાસે પિતાને અપરાધ ખમાવ્યો. રાજાએ રાજગુરૂ અને બહુશ્રુત મંત્રીને પુષ્કળ ધન આપીને રાજી ક્ય. કવિ-યાચકની આ પ્રમાણેની વાણી સાંભળી રાજા વિક્રમાદિત્ય અને સકળ સભા પ્રસન્ન થઈ. રાજાએ કવિને કોટી દીનાર આપીને સંતોષ પમાડ. विश्वासप्रतिपन्नानां, वचने का विदग्धता । अंकभारुह्य सुप्तानां, हन्तुं कि नाम पौरुषम् ॥ ભાવાર્થ—આપણે વિશ્વાસે રહેલા એવા વિશ્વાસ પુરૂષને છેતરે એમાં કોઈ મોટી ચતુરાઈનું કાર્ય નથી; તેમજ પોતાના ખોળામાં સુતેલાને મારી નાખવો કે મરાવી નાખે એ કઈ મેટું પરાક્રમ નથી. એ તે સહેલાઇથી બની શકે છે. પણ એ મહાન પાપવૃક્ષનાં ફલ Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું ૩૧૫ : - ભોગવવાનો સમય આવે છે, ત્યારે જીવને ખબર પડે છે કે મારાથી શે ગજબ થઈ ગયે ! કયા પાપનાં આવાં ભયંકર ફલ મારે ભોગવવા પડે છે ! એવા માઠા વિપાક ભેગવવા ન પડે માટે જગતમાં પ્રાણુઓએ વિશ્વાસઘાતના પાપથી દૂર રહેવું. પ્રકરણ ૩૮ મું. પરદુઃખભંજન અંતીમાં શ્રીધર નામે એક બ્રાહ્મણ આખો દિવસ ભિક્ષા માગતો ત્યારે પરણે કુટુંબના ભરણ પોષણ જેટલું તેને મળી શક્યું હતું. દરિદ્રાવસ્થાનું સંકટ દૂર કરવા માટે મનમાં અનેક વિચાર કરતો, પણ એક ઉપાય એને સફળ થતાં નહિ. એ દારિદ્રથી કંટાળી આખરે શ્રીધરે જીવનમરણને સંગ કરવા વિચાર કર્યો. શ્રીધર કંટાળીને એક દિવસે પોતાને ઘેરથી ચાલ્યો ગયો, સમુદ્રના તટ ઉપર આવી સમુદ્રદેવને આરાધવાને શ્રીધરે ઘોર તપસ્યા આદરી. મનમાં દો નિશ્ચય કરી શ્રીધરે ભક્તિથી સમુદ્ર દેવનું આરાધન કર્યું. એની તપસ્યાથી સમુદ્રને અધિષ્ઠાયક પ્રસન્ન થયો -પ્રગટ થયે, અને બોલ્યા, “ શ્રીધરે; માગ ! ” “બાપજી! મરી જાઉં છું ! ખાવા અનાજ નથી, પહેરવા વસ્ત્ર નથી, દ્રવ્ય વગર તે ખાનાખરાબી થઈ ગઈ! દુનિયામાં ગરીબ માણસની તે કાંઈ જીદગી છે! ધન વગર તે ગરીબોની પાયમાલી છે, દેવ! ધન આપો! લક્ષ્મી આપ ! દ્રવ્ય આપે ! ' અકળાઈશ નહિ! પરભવની પુન્યાઇ વગર જગતમાં કાંઈ મળતું નથી. કરવાં છે પાપ અને લેવું છે સુખ, એ શી રીતે બને શ્રીધર ! તારા ભાગ્યમાં નથી તે એમાં Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શું કરું ? દેવતાઓ પણ મનુષ્યના ભાગ્યમાં હેય તેટલું જ આપી શકે છે. ) “સત્ય છે દેવ ! મારા પાપનું જ એ ફલ છે; નહિતર તમે દેવ અદ્ધિ ભોગવે, મહારાજા વિકમ જગતમાં અદ્વિતીય સામ્રાજ્ય ભેગવે ને મને ભિક્ષા માગતાંય ભેજન ન મળે એ મારા કર્મને દોષ તેમાં તમે શું કરો ! છતાંય અમારાં પાપ છે કે નહિ એ પ્રશ્ન બાજુએ મૂકી તમે જ્યારે પ્રસન્ન થયા છે, તે મારું દારિદ્રય દૂર કરે ! અને મારું કષ્ટ કાપો! ” “ લે ! આ ચાર રત્ન આપું છું. આ રને મારા મિત્ર વિક્રમાદિત્યને આપજે, બદલામાં તને તારા ભાગ્યમાં હશે તે મળશે. * “આ રત્નને પ્રભાવ તે કહે!) શ્રીધરે કહ્યું. જે, આ પહેલા રત્નના પ્રભાવથી ઈચ્છિત સર્વ સિદ્ધ થાય છે, બીજા રત્નના પ્રભાવથી મનવાંચ્છિત ભેજ નની પ્રાપ્તિ થાય છે, ત્રીજાના પ્રભાવથી વસ્ત્રાભૂષણ ને સાસસહિત સૈન્ય મળે છે; જ્યારે ચોથાના પ્રભાવથી રેગે નાશ પામી મનવાંચ્છિત સિદ્ધ થાય છે.” સમુદ્રદેવ ચાર રને આપી અદશ્ય થઈ ગયા. શ્રીધર પિતાની તપશ્ચર્યા સફળ થવાથી પ્રસન્ન થયે અને તે ચારે રને લઈ અનુક્રમે અવંતી નગરીમાં આવી ગયો. સ્નાન કરી ખાઈપી પરવારી બીજે દિવસે શુભ શુકન જોઈ શ્રીધર રાજસભામાં ગયે. અવંતીરાજ વિક્રમાદિત્ય સભામાં બેઠેલા હતા. મંત્રીઓ વિગેરે પિતપોતાને ગ્ય સ્થાનકે બેઠા હતા. શ્રીધર પ્રતિહારી પાસેથી રજા મેળવી રાજઋ»િ સહુ સન્મુખ આવી, મહારાજાને નમસ્કાર કરી, તેમના ચરણ Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું ૩૧૯ આગળ પેલાં ચાર અનુપમ રત્ન મુકીને હાથ જોડી ઉભે. રહ્યો. અંધકારમાં પ્રકાશ કરનારાં ઝળઝળાયમાન તેજસ્વી રત્નો જોઈ વિક્રમાદિત્ય પ્રસન્ન થતાં બોલ્યો, “અરે શ્રીધર! આ રત્નો તારી પાસે ક્યાંથી? ને અહી શું કરવા લાગે છે? ) અવંતીરાજ! કૃપાનાથ! એ આપની આગળ ભેટ લાવ્યો છું. આપના મિત્ર સમુદ્રના અધિષ્ઠાયકદેવે આ. રત્ન મને આપીને આપને ભેટ આપવાનું કહેલું છે; જેથી મેં આપની આગળ આ રને હાજર કર્યા છે.” સમુદ્રદેવ ને આ રને, એ બધું છે શું ? તને વળી સમુદ્રદેવ કયાં મળ્યા ? જરા વિસ્તારથી કહે ! ” રાજાએ શ્રીધરને પૂછયું. શ્રીધરે પોતાની બધી વાત રાજસભામાં વિક્રમાદિત્ય આગળ કહી સંભળાવી. શ્રીધરની દીન, કંગાળ હાલત જાણુ રાજા વિક્રમાદિત્ય બોલ્યા, “હે શ્રીધર! આ ચાર રત્નોમાંથી તારી મરજી પડે તે એક રન તું લે! ” રાજાની વાત સાંભળી શ્રીધર વિચારમાં પડ, કે “હે મહારાજ ! ઘેર પૂછીને પી લઉં.” રાજાની રજા લઈ શ્રીધર ઘેર ગયે, જગતસ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી શ્રીધરના પુત્ર એની માતાએ, અને પુત્રવધુએ જુદાં જુદાં રત્નોની માગણી કરી અને લડી પડયાં. શ્રીધર મુંઝાયે, “ખચીત, ગરીબનાં નસીબ ગરીબ જ હોય છે. જ્યાં કુસ્પ હોય જ્યાં કુટુંબકલેશ હોય ત્યાં લક્ષ્મીને વાસો ન જ હોય!” શ્રીધરે કઈ રીતે કુટુંબને સમજાવી શાંત કર્યું, ને પિતાના દુષ્કર્મની નિંદા કરતે રાજસભામાં આવ્યું. “બાપુ! આ રને અમારા ભાગ્યમાં ન હોય. એમાંથી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય એક રત્ન લઇ જા તેા કુટુ બકલેરા થાય. એક કહે મારે આ રત્ન જોઇએ, તે શ્રીજો કહે મારે અમુક રત્ન જોઇએ, ચારેતે જુદાં જુદાં રત્ના જોઇએ છે માટે એ આપની પાસે રહે તે જ ઉત્તમ છે. આપને ખીજું કાંઇક દ્રવ્ય આપી અભારાં છુ કાપે ! (( બ્રાહ્મણની આવી વાણી સાંભળી મહારાજા વિક્રમાદિત્ય મેલ્યા, હેશ્રીધર ! તુ દુ:ખી થઇશ નહિ! આ ચારે રત્ના હું તને આપી દઉં છું. તે લઇ જા ને સુખી થા !” પરદુઃખભંજન વિક્રમાદિત્યની આ વાણી સાંભળી રાજસભા સહિત શ્રીધર આભો મની ગયા; મને મહારાજાની સામે અનિમેષ નયને જોઇ રહ્યો. CC 66 મહારાજ! બાપુ ! એ શી રીતે અને દેવતાએ આ રતા આપને આપેલાં છે, '' શ્રીધર ભારે અવાજે એલ્યું.. તેથી શું ? એ વાત તા જીન થઇ ગઇ. એ રત્ને તે મને ભેટ આપ્યાં એટલે તે મારાં થયાં. હવે આ મારાં રત્ના હું તને ભેટ આપુ છું. શ્રીધર ! તે લે અને એના પ્રભાવથી તુ' અને તારૂ કુટુંબ સુખી થાઓ !” "" પરદુઃખભ’જન વિક્રમાદિત્યની વાણીથી ચારે રત્નાને ગ્રહણ કરતા શ્રીધર મહારાજાની સ્તુતિ કરતા ખેલ્યા. બાપુ ! યાચકને આપ શું નથી આપતા ? આવા કળિકાળમાં પણ આપ જગતનાં મને વાંચ્છિત પૂરનારા છે! ! પરદુઃખભંજન છે ! દીન, દુઃખીયા અને નેાધાના આધાર છે!!" મહા ાજાની આજ્ઞા મળ્યેથી શ્રીધર પેત્તાને ઘેર ગયા. રાજાએ એક દિવસ ભટ્ટમત્રીને પૂછ્યું”, “ હું પ્રધાનજી ! પ્રજા શી રીતે સુખી થાય? ” 6 રાજાની મીઠી નજરથી! ” ભટ્ટમાર્ગે કહ્યું. ભટ્ટમાત્રના વચનની પરીક્ષા કરવા રાજા વેષનુ Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું ૧૯ પરિન કરી મજુર જેવા વેષે એક દિવસે નગરીની અહાર નીકળી ગયા. રાજા ફરતા ફરતા શેરડીઆના વાઢ પાતા હતા ત્યાં આવ્યા; ત્યાં એક રાશી પાસે આવીને એલચી, ભાતા ! તરસ્યા છું! પાણી વિના કં ોષાઈ જાય છે, જરા શેરડીને રસ તા પીવરાવા ! છ " એ દિલ્હી જેવા લોગી સાંભળી ાસીએ એક સા ગીને રિફીને તુત કર્યાં. રસની મીઠાશ તેમજ એક સાંમાં આટલા છે! રસ જોઇ રાજા પ્રસન્ન થયા. રાજાએ પેાતાના મહાલયમાં આવીને ભટ્ટમત્રને મેલાવી પૂછ્યું. “ મંત્રીજી ! આ શેરડીવાળાએ આપણને કર આપે છે કે ર્રાહ ? ” · ના ! '' મંત્રીના જવાથ્યથી રાજા ચમકયા. “ એમ ? આટલા અધા રસથી આવી કમાણી કરે તે આપણા રાજભાગ કાંઈ નહિ? એમ ન ચાલે! એ લોકોની શેરડી હરી ત્યા ને આપણા ભાગ પડાવા ! ” બીજે દિવસે રાજા વેષનું પરિવર્તન કરી ઇસુવાડામાં ગયે. ત્યાં જઇ શેરડીના રસનું પાન કરવાની માંગણી કરી. કગાલને પાવા માટે ડાસીએ એક શેરડી ભાંગી તેમાંથી રસ કાઢવા માંડચે. પણ ગઈ કાલના જેવા રસ આજે નીકળ્યે નહિ. પીનાર અને પાનાર અને વિચારમાં પડયા, આ શું? 13 “ માતાજી ! ગઇ કાલે તે પુષ્કળ રસ નીકળ્યેા હતા, ને આજે આમ કેમ ? ’ એ કગાલના જવામાં ડૅાસી મેલી, ભાઇ! આમાં ફક્ત એક જ કારણ છે. કાલે અમારી ઉપર, એટલે આ શેરડી ઉપર રાજાની દૃષ્ટિ સરી હતી; આજે રાજાની દૃષ્ટિ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય વક થઈ લાગે છે, તેથી જ શેરડીમાંથી રસ ઉડી ગયે. ડોશીની વાત સાંભળી રાજ ચાલ્યો ગયો. એને મંત્રીના વચન ઉપર પ્રતીતિ થઈ, પોતાના મનમાં જેના ઉપર જેવી લાગણી હોય છે તેવી જ અસર સામા મનુષ્ય ઉપર થાય છે. કેઈને મારવાની બુદ્ધિ થાય છે ત્યારે સામા મનુષ્યને પણ દ્વેષ થાય છે. જ્યારે કોઈના ઉપર રહેમ નજર કે માનસન્માન જાગૃત થાય છે ત્યારે તેના મનમાં પણ આપણા માટે માન ઉત્પન્ન થાય છે. આ મંત્રી ભટ્ટરાજના એ વચતેની પણ રાજાએ પરીક્ષા કરી. એક કઠિયારાને મારવાની ઈચ્છા કરતો, અની ઉપર દ્વેષ ચિંતવતો રાજા અને મંત્રીબને વેષ બદલીને નગર બહાર જતાં એ કઠીયારાને મળ્યા ને કહ્યું, “રાજા મરી ગયે ! સારું થયું મરી ગમે તે હવે લાકડાની કીંમત સારી આવશે.” રાજાના હૃદયમાં કઠીયારાને મારવાની બુદ્ધિ હતી તે કઠીયારે પણ રાજાની મોતથી રાજી થયો. બીજે દિવસે એક આહીરણને માન, સન્માન, સત્કાર કરવાનું મનમાં ધારી વાજા અને પ્રધાન વેષ બદલીને નીકળ્યા. નગર બહાર આહીરણ મલતાં રાજ બેલ્યો, અરે આહીરણ! નગરના રાજા મરી ગયા! ” રાજાના મરણની વાત સાંભળી અધુરણ માથા, ઉપરનું દહીંનું મટકું પાણી નાખી વિલાપ કરવા લાગી. પિતાના મનની લાગણીની અસર સામા મનુષ્ય ઉપર પણ તે પ્રમાણે થતી હોવાની ખાતરી થવાથી વિકમે આહીરણને સમજાવી શાંત કરી; વસ્ત્રાભૂષણ આપીને વિદાય કરી. પછી તે રાજા પોતાના મકાનમાં આવ્યું. એક દિવસે રાત્રીએ નગરચર્ચા જોવા નીકળે રાજા નગરમાં ભમતો ભમતો એક શ્રેષ્ઠીના મકાન આગળ આવ્ય; Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું ૩રા એના મકાન ઉપર ચારશી વજા અને ચોરાશી દીપક બળતા જોયા. એ પ્રમાણે જોવાથી રાજા નવાઈ પામ્યો. રાજાએ સભામાં એ શેઠને બોલાવ્યો અને પૂછયું, “અરે શેઠ! તમારા મકાન ઉપર ચોરાશી દવાઓ તેમજ તેટલા દીપક નિશાને સમયે કેમ જોવાય છે? મને આશ્ચર્ય થાય છે કે એ દીપકેમાં એક એકાય નહિ તેમ એક વધારે પણ કેમ નહિ? ' રાજાના પૂછવાથી શ્રેષ્ઠી બોલે, “કૃપાનાથ ! મારા ઘરમાં જેટલા લાખ સુવર્ણ છે તેટલા દીપક અને તેટલી વજાઓ મારા મકાન ઉપર કાયમ રહે છે. હું ધારું છું કે એમાં મેં આપને કાંઈ અપરાધ કર્યો નથી. ) શ્રેણીની વાણી સાંભળીને રાજા કંઈક હસીને બે, અરે શ્રેષ્ઠી ! તું કેટીશ્વર નથી તેથી મને દુઃખ થાય છે.” એમ કહી રાજાએ ભંડારમાંથી સોળ લાખ સુવર્ણ આપી તે શ્રેષ્ઠીને કેટીચર બનાવ્યું. ન્યાયથી રાજ્ય કરતાં વિકમાદિત્યે સમસ્ત શત્રુઓને જીતી લીધા હતા. પ્રજાનાં મનવાંચ્છિત પૂર્ણ કરી સાતે વ્યસનને પિતાના દેશમાંથી દૂર ક્ય; વિક્રમાદિત્યના ન્યાયી રાજ્યમાં કેઈ નીતિનું ઉલ્લંઘન કરતું નહિ. જુઠ બોલવાની પણ કેઈને જરૂર પડતી નહિ. પ્રજાને પરચકની આપદાને ભય નહોતે. ચેરી, જારી, વિજારી કે વ્યભિચારી, હિંસા, મારી કે મરકી એ બધું વિક્રમાદિત્યના ન્યાથી રાજ્યમાંથી દુર થઈ ગયું હતું. રામરાજ્ય કહે કે ધર્મરાજ્ય કહે–આ કલિયુગમાં પરદુ:ખભંજન મહારાજા વિક્રમાદિત્યનું રાજ્ય સુવ્યવસ્થિત અને સુરાજ્ય તરીકે જગતમાં ખ્યાતિ પામેલું હતું. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રકરણ ૩૯ મું. નગરચર્ચા दुर्बलानामनाथानां, बालवृद्धतपस्वीनाम् । अन्यायैः परिभूतानां, सर्वेषां पार्थिवो गुरुः ।। ભાવાર્થ –દુબલ, અનાથ, બાલ, વૃદ્ધ, તપસ્વી અને અન્યાયથી પરાભવ પામેલા સર્વ લેકેનો આધાર રાજા છે, અર્થાત દુર્જનથી સર્વેનું રક્ષણ કરનાર જગતમાં રજા જ છે. રાજા વિક્રમાદિત્ય રાજદરબાર ભરીને એક દિવસે બેઠા હતા. અનેક ખાટીમીઠી વાતે સભામાં ચાલી રહી હતી, ત્યાં પ્રતિહારીની રજા મેળવીને નગરનું મહાજન રાજસભામાં આવ્યું, “મહારાજ ! ફરિયાદ ! ફરિયાદ! આપના ન્યાથી રાજ્યમાં આ શે ઉત્પાત ?” રાજાએ મહાજનને શાંતિથી બેસાડી નગરના ઉપાતની વાત પૂછી; “કહે તે ભલા! નગરમાં શું નવીન ઉત્પાત છે કાંઈ?' બાપુ! નગરમાં કેઇક ચાર પેદા થાય છે. રોજ રાત પડે છે ને કેઈ ને કેઈનાં મકાન તુટે છે. ચેરે શાહુકારોના ધનમાલ લુંટે છે. 29 રાજાએ કેટવાલ સામે જોયું, “કેમ! આ શાહુકારે શું કહે છે? તમે સાંભળે છે ને? નગરની આવી વ્યવસ્થા કરે છે ને ? ” “મહારાજ! એમની વાત ખરી છે. જેને પકડવા નિશા સમયે બધી ફેજ હું છુટી મુકી દઉં છું, પણ એ દુશે એવી ચાલાકીથી નગરીને લુંટે છે કે તેઓ સપડાતા જ નથી, ત્યાં ઉપાય શો? ) Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું ૩૨૩ કેટવાલની વાણુ સાંભળી રાજા બોલ્યા, “ગમે તે રીતે પણ એને પકડવા જ જોઈએ.” રાજાએ મહાજનની વાત સાંભળી તેમને સમજાવીને રવાના કર્યા. અને રાજાએ તે રાત્રીએ ચેકીપહેરા માટે ખુબ તાકીદ રાખી, કેટવાલ પણ નગરમાં ફરતે રહો છતાં ચારે પકડાયા નહિ; તેમજ ચારેની ભાળ પણ મળી શકી નહિ. પહેરેગીરને પરિશ્રમ વ્યર્થ જવાથી રાજાએ પિતે જ એ કાર્ય સિદ્ધ કરવાને નિશ્ચય કર્યો. રાત્રીના વેષ બદલીને એક માત્ર ખડગને ગુપ્ત રાખી રાજા નગરચર્ચા જેવાને રત્રીને સમયે રાજમહાલયની છુપી બારીએથી નીકળી ગયા. રચારના જેવા સામાન્ય વષવાળે રાજા અવંતીના બજારમાં આવ્યો. ગુપ્તસંચારને ભ્રમ થતાં જ રાજા અંધારામાં છુપાઈ ગયા. અંધારામાં ઉભા રહી આવનારાઓને તેણે ધારી ધારીને જોયા. પછવાડે આવતા મનુષ્ય ચાર જ હતા. તેઓ તલારક્ષક નહિ, પણ ચેરના જેવા જ આકૃતિ ઉપરથી જણાયા, રાજાએ એ ચેરેને તસ્કરની સંશા કરીને બોલાવ્યા. ચારની સંજ્ઞા કરવાથી પેલા પણ સમજ્યા કે, “આ કેઈ અમારે ભાઇબંધ છે. એટલે એ ચારે જણા અંધારામાં ઉભેલા માણસની પાસે આવ્યા. “તમે ચારે મળીને કયાં જાવ છો ! >રાજાએ પૂછયું. પરદેશથી અગણિત લત લઈને આવેલા મેઘશ્રેણીના મકાનમાં લુંટ કરવાનો વિચાર છે, પણ તું એકાકીએકલે કેણ છે? ” તસ્કર! તમારે ભાઇબં, વળી બીજે કેણુ? ” તારું નામ ? ” ચોરેએ પૂછયું. “પ્રજાપાલ ! ” રાજાએ જવાબ આપે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વિક્રમચરિત્ર યાને કોટિવિજય “તારે કયાં જવા વિચાર છે? કે અમારી સાથે આવવા વિચાર છે? " હું! એવા તેલમરચા વેચી ખાનારા ગરિઓને લુંટવા એ તે પરાક્રમ છે? પરાણે મહેનત કરીને કમાયા હેય ને આપણે લુંટી લઈએ તો પૈસાની હાયમાં બિચારા મરી જ જાયને! આપણે તે કંઈ મીર મારશ મીર ! ઝ મીર? તો મેઘશ્રેષ્ઠી પણ એક અમીર છે હો ભાઈ??* ના, ગમે તેવો તોય પણ તે વણિકભાઈ! મહેનત, પરિશ્રમ, ધંધારોજગારથી કરેલી એણે કમાઇ ! આપણે તે રાજા વિક્રમની તિજોરી ફાડવાના ભાઈ ! તારી વાત તો સત્તર આના ને બે પાઈ ! વગર પરિશ્રમે ભેગી કરેલી રાજાની કમાઈ લુંટાઈ જાય તોય રાજાને શું દુ:ખ કે સંતાપ ? પણ રાજ્યમહેલમાં પ્રવેશ કરે એ કપરી વાત છે ને! ચેરેની વાત સાંભળી પ્રજાપાલ બેલ્યો; “તમારે એની ચિંતા કરવી નહિ, પણ મને ભાગ શું આપશે એ તો કહે!” “આપણે સરખે ભાગે વહેંચી લઇશું. રાજાના ભંડારમાંથી બધાયે એક એક પેટી રત્નની લઈ લેવી.” એ પ્રમાણે પરસ્પર સંકેત કરી રાજ્યમહેલ તરફ તેઓ જવાને ઉપડયા. પ્રજાપાલ આગળ જતાં જરા વિચાર કરીને ઉભે રહીને બોલ; “બંધુઓ ! રાજાને મહેલ ફાડવા આપણે જઈએ તો છીએ, પણ પહેલાં કહે તે ખરા કે તમારામાં કોણ શી શી કળા જાણે છે ?” પ્રજાપાલની વાત સાંભળી પહેલે ચાર બેલ્યો, અમુક ઘરમાં શી વસ્તુ છે તે તેની ગંધ ઉપરથી હું કહી શકું છું.” બીજાએ કહ્યું “મારા હાથના ફરસથી ગમે તેવાં Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું ૩૫ તાળાં પણ ઉઘડી જાય છે, સમજ્યા ! ” ત્રીજાએ કહ્યું, “ મેં એક વખત શબ્દ સાંભળ્યા હાય તેા વર્ષ દિવસ પછી પણ હું કહી શકું છું કે, આ અમુકના રાખ્યું છે ને અમુક વખતે મેં સાંભળેલા હતા. “ સર્વે પશુષ’ખીઆની ભાષા હું જાણી શકું છું. ” ચેાધાએ કહ્યું. “ પ્રજાપાલ ! તારામાં શી શક્તિ છે તે તે કહે ? ” સૌએ પૂછ્યું. 66 મારામાં? મારી શક્તિની તા વાત જ છેાડા ! તમારા બધાય કરતાં સારી શક્તિ વિશેષ છે, જેમની સાથે હા તેમને રાજા પણ કાંઇ કરી શકે નહિ. ” અભિમાન સહુ પ્રજાપાલ મેલ્યા. 66 ત્યારે તે તું અમને મળ્યો તે સારૂ થયુ, ભાઇ ! રોજ આપણે મેાટી માટી લુટો કરી ન્યાલ થઇ જઈશુ ન્યાલ ! ” ચારે રાજી થતાં મેલ્યા. પાંચ જણા રાજ્યમહેલ તરફ ચાલ્યા. પ્રજાપાલને મનમાં અનેક વિચારો થયા. “ શું અત્યારે જ આ તલવારથી આમને હણી નાખું? ના! પહેલાં એમનાં ચરિત્ર તા જોવા દે ! પછી જેવા વાગે તેવા વગાડીશુ !” 6. રાજમહેલ ફરતે કિલ્લા આળગીને તેઓ અંદર ઉંદ્યા, રાજમહેલમાં ફરતા ફરતા તેઓ એક સ્થાનકે આવ્યા. પ્રજાપાલે પેલા ગધ પારખનારને પૂછ્યું', આ મકાનમાં શુ શુ છે? ” પ્રજાપાલના પૂછવાથી તે મેલ્યા, આ આડા માં ઝવેરાત ભરેલું છે, ને આ બીજો આડા રૂપાથી, ત્રીજો સુવર્ણ થી અને આ ચાથેા રત્નાથી ભરેલા છે. ” "1 “ હું રત્ના જ ગ્રહણ કરીશ ! ” એમ કહી તાળુ ઉઘાડનારને કહ્યું, “ ભાઇ તારી શક્તિ અજમાવી તાળાં ઉઘાડ ! ” બીજા ચારના હાથના સ્પર્શ થતાં જ તાળુ ઉઘડી Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ વિક્રમચરિત્ર યાને કોટિ વિજય ગયું. બધાય-પાચે જણાએ એ ઓરડામાં પ્રવેશ કર્યો ને અપશુકન થયા. રત્નની પેટીઓ ઉપાડવા જતા હતા, ત્યાંજ શિયાળને શબ્દ સાંભળીને પેલો શબ્દ પારખનાર સ્થંભી ગયો, “અરે! અરે ! થોભે! ! પાછા ચાલ! “પણ છે શું ? ” પેલે પ્રજાપાલ છે . અરે, જુઓ તો ખરા! આ શિયાળ શબ્દ કરે છે તે! તે કહે છે કે, મૂર્ખાઓ સમજતા નથી ને ખાતર પાડે છે, પણ માલીક તે તમારી સાથે જ છે, રાજા તમને જુએ છે, ને ખાતર કેમ પાડે છે ? ' “અરે જવા દો એ વાત! સાતમી ભૂમિકાએ સુતેલા રાજા ભલેને આપણને જુએ! તે શું કરવાના છે? એક એક પેટી લઈને ભાગે, ચાલો ! '' પ્રજાપાલ તેમનો ઉત્સાહ વધારતે છે . " તેઓએ ફરીને પ્રજાપાલના કહેવાથી પેટીઓ લીધી ને ફરી શિયાળનો શબ્દ થયે, “અરે, ભલા માણસો ! ઘરના માણસો જોતાં તમે રત્નની પેટીઓ ઉપાડી જાય છે, તે તમને નહિ પચે ! ” શબ્દ પારખનારે બધાને વારવા માંડયા, પરંતુ તેમાં પ્રજાપાલ બોલ્યો. હું છતાં બીજે ગૃહપતિ કેણ જુએ વળી? ઉપાડે! જરાય ન ડરે ! શિયાળને બલવાનું કાંઈ ભાન નથી.' પ્રજાપાલના શબ્દો સાંભળી શબ્દજ્ઞાની છે, “જુઓ ભાઈ ! આ શિયાળ આ કુતરીને કહે છે કે અરે સુનિ! રાજાના ઘરનું અન્ન ખાઇને રાજાની ચોરી કરાવે છે, ને ઉભી ઉભી જોયા કરે છે? વાહ ! ઉપકારનો બદલે તે સરસ આપે છે." શિયાળના પ્રશ્નના જવાબમાં શુનિ કહે છે કે, “હ શું કરું? જ્યાં માલિક પિતે જ બધું જાતે કરાવતા હોય ત્યાં મારૂં શું ચાલે? | Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું ૩૭ આ વાતચીતથી ચારે જણું ભય પામ્યા ને ચોરી કરવી છેડી પાછા ફર્યા. તેમને સમજાવી પ્રજાપાલે પાછા વાળ્યા, “અરે! જેમની સાથે હું હેઉં તેમને રાજા પણ શું કરવાનું છે? માટે રાજાને ભયે રાખ્યા વગર ઉપાડે! ' પ્રજાપાલના કહેવાથી પાછા ફરેલા ચારે જણાએ, રત્નથી ભરેલી એકેક પેટી ઉપાડી ત્યાંથી ઉપડથા ને રાજમહેલની હદ છોડી માણેકચોકમાં આવી પહોંચ્યા. માણેકચોકમાંથી પેલા ચારે ચારે પ્રજાપાલને રામ રામ કરીને ચાલ્યા. તેમને જાતા જોઈ પ્રજાપાલ છે. અરે બંધુઓ ! હવે તમે કયારે મળશે? અને કયાં મળશે? પ્રજાપાલના પૂછવાથી ચારે બોલ્યા, “અહીંયા કાલે સંધ્યા સમયે આપણે ફરીને મળશું. લો રામરામ! ” “પણ હું તમને ઓળખું શી રીતે? અહીં તો હજારે લેક ભેગા થાય છે. માટે ઓળખવા માટે કોઇ લક્ષણ ? ? હા ! અમારા ચારેના હાથમાં એક જ જાતનું ફળ હશે એ નિશાન ! એમ કહી ચેરે ચાલ્યા ગયા. તેમના ગયા પછી પ્રજાપાલ-રાજા પિતાના ભાગની પેટી લઈને રાજમહેલમાં દાખલ થઈ ગયે; પેલી પેટી એક સ્થાનકે ગઢવી નિરાંતે શયનગૃહમાં આરામ લેવાને ગયે. શ્રમિત થયેલો રાજા નિદ્રાવશ થઈ ગયે. પ્રાત:કાલે બંદીજનોના માંગલિક શબ્દો સાંભળતાં જ રાજા જાગી ઉઠે. અને પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ તેણે કર્યું ને પ્રાતઃવિધિથી પરવારી રાજસભામાં આવ્યો, રાત્રિની વાતને નહિ સભારતે રાજા વિક્રમાદિત્ય રાજસભામાં બીજા અનેક ઉપયોગી કામ કરવામાં મશગુલ થઈ ગયે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય -- - - -- -- - - -- - પ્રકરણ ૪૦ મું ચેરનિગ્રહ “ચારી ચઢતાં લાજ નહિ, ચેરી કરતાં લાજ રાની પરણે રાજ નહિ, રાની પરણે રાજ.” પ્રાત:કાળે રાજાને ભંડારી આવીને જુએ તે તાળાં તુટેલાં ને મેટું ખાતર પડેલું જોયું. ભંડારી આશ્ચર્ય પામે, “આ મજબૂત ચેકીપહેરામાં આવીને જે માણસે ખાતર પાડયું તે નક્કી વિદ્યાસિદ્ધ હેવો જોઈએ. મનમાં વિચાર કરી ભંડારીએ તપાસ કરવા માંડી, તે રત્નના ભંડારમાંથી રત્નની પાંચ પેટી ગુમ થઈ ગયેલી જણાઈ આહ ! પાંચ પિટી! તેય રત્નની? રાજાને એનો ક્યાં ખોટ છે? એ ચાર તે નહિ પકડાય ! ને હવે પકડાય પણ શી રીતે? બિચારે તલારક્ષક! એના હવે બાર વાગવાના ! હું પિકાર પાડું એટલી જ વાર ! પણ પાંચને બદલે છ કરી હોય તે મારું પણ કામ થાયને ! આવી તક વારંવાર કાંઇ મળે છે? આજે ભગવાન મારી ઉપર કુરબાન છે– મહેરબાન છે. મળેલી તક તે મુર્નાએ જે ગુમાવે.” આમ વિચારી ભંડારીએ રત્નની એક પેટી આઘીપાછી કરી રાજસભામાં મોટેથી પોકાર પાડ, મહારાજ! ફરિયાદ ! ફરિપાદ ! ચારી! શરી! ભંડારમાંથી છ પેટીઓ ચેરાઈ ગઈ છે.” ભંડારીની બુમ સાંભળી રાજા ચમક; કેટવાલ સામે નજર કરી. “અરે, તલારક્ષક આ શું ? મારા મહેલની પણ તું આવી ચકી કરે છે? ચેરે તે માટે રાજમહેલ પણ લુંટચોરને નહિ પકડીશ તે ચારનો દંડ-શિક્ષા તને કરવામાં આવશે. માટે ગમે તેમ કરી ચોરને સત્વર શોધી લાવ!” તલારક્ષકને રાજઆજ્ઞા થઈ. Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪• મું ૩૨૯ તારક્ષક આ દિવસ નગરીમાં ફ. નગરીની બહાર ગુફાઓમાં, ભેખડમાં, અનેક બીજી ગુપ્ત સ્થળેમાં તલારક્ષક અને એના માણસેએ બધે ફરીને તપાસ કરી, પણ વ્યર્થ ! એ માયાના મંદિર સમા ચારની શુદ્ધિ બિચારે તલા રક્ષક શું મેળવી શકવાનું હતું ? આખેય દિવસ રખડીને સાંજે કેટવાળ થાપાક ઘેર આવ્ય, મુખ ઉપરથી નૂર ઉડી ગયું હતું. ભૂખથી પેટ, પિટમાં પેસી ગયું હતું. રાજાના હુકમ ઉપર જીવનારા એમને તે કયાંથી નિરાંત હાય ! ઘણા દિવસ સુધીની કરેલી મજા એક દિવસ એમની પુરેપુરી વસુલ થાય! કરેલા પાપપુણ્ય એમને તે અહીંયાં જ પ્રત્યક્ષ ફળે! દીલિયાંના ડાચા જેવું મેં જોઈ એની પત્નીએ પૂછયું, કેમ, આજે છે શું ? આકુળવ્યાકુળ કેમ થઈ ગયા છે? જવાબમાં કેટવાલે છ પેટીની વાત કહી સંભળાવી, “રાજાની પેટીચારાઈ ગઈ, તે મોટી ઉપાધિ ઉભી થઈ.” ચોરને પત્તો ન લાગવાથી આપણે કંઈ નિરાશ થવાનું કારણ નથી. સ્વામિન્ ! એમાં ગભરાવ છે શું કરવા? આપણે કઇ ચોરી કરી નથી કે જેથી આપણે ડરવાનું હોય ! ” પત્નીએ દિલાસે આપવા માંડે. ત્યારે આપણે કરવું શું? રાજા તે આપણું સર્વસ્વ લુંટી લેવા માગે છે--આપણને હેરાન કરવા માગે છે ! ' તલાક્ષકની વાણી સાંભળી પત્નીએ એને બધી વાત સમજાવીને રાજા પાસે મોકલે. સાંજના, પત્નીને પ્રેરાયેલ તલાક્ષક રાજા પાસે નીચું માથું કરીને ઉભો રહ્યો. રાજાએ તલાક્ષકને જોઈને પૂછયું, “કેમ, કોઈ પત્તો લાગે ? : ના બાપુ! આખો દિવસ ચેરે પકડવા માટે મહેનત કરી, પણ વ્યર્થ, મારે પરિશ્રમ ફોગટ ગયે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ત્યારે હવે ! ” રાજાએ પૂછ્યું. “હવે શું બાપુ! મારાં ઘરબાર માલમિલ્કત આપ લઈ લ્યો, ને અમને જીવતાં છો તે અમો પરદેશમાં જઈ રેટલો રળી ખાઈએ !' સિંહ કેટવાલની ગદ્ગદિત વાણી સાંભળી રાજાએ તેના તરફ જોયું, અને કહ્યું “પણ મારી રત્નની પેટીઓ ગઈ છે તેનું શું ? ” કૃપાનાથ ! અખંડ ચોકી પહેરે આપના મહેલ ફરતે રહે છે. આખી રાત સાવધાન પણે ચોકી કરવા છતાં આ બધું શી રીતે બન્યુ; પ્રભે! એની સમજ પણ મને પડથી નથી. વળી ચોરને પત્તોય લાગતો નથી. બાપુ! એને બદલે અમારું સર્વસ્વ આપ હરી લઈ અમને જીવનભિક્ષા આપે ! ચીંથરેહાલ એવા અમને મુક્ત કરી અમારા કષ્ટ કાપ !” સિંહ કેટવાલે આ પ્રમાણે આજીજી કરવા માંડી. સિંહ કેટવાલની શુદ્ધ અંતઃકરણ પૂર્વકની ભક્તિવાળી વાણુ સાંભળી રાજા બોલે, “સિંહ ! ભય પામીશ નહિ. સ્વસ્થ થા, હિંમત રાખ, ચોરને પડવાની એક યુક્તિ બતાવું છું તે તું અજમાવ, અને ચોરને પકડી મારી આગળ હાજર કર.' રાજાની વાણી સાંભળી સિંહ તે આ જ થઈ ગયે. “રાજા તે મારી મશ્કરી કરે છે કે છે શું ? ક્ષત ઉપર ક્ષાર નાખી રાજા અને કેણ જાણે બાળે છે કે શું ? ગદગદિત સ્વરે કેટવાલ બોલ્યું. “મહારાજ! ” “સાંભળ, રત્નચોકમાં જા. ત્યાં આગળ માણેકચોકમાં ચાર માણસે સામાન્ય વેષમાં તારા જોવામાં આવશે. ત્યાં આવા માણસો તો અનેક હશે, પણ જેના હાથમાં ફલ (બિજાર) હેય, એવા એક જ જાતના ફલવાળા એ ચારે માણસને પકડી મારી પાસે હાજર કર.” રાજાની આજ્ઞા સાંભળી Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું ૩૩૧ સિંહ કોટવાલ પિતાની સિંહણની પ્રભાને ધારણ કરતે તારની માફક પોતાના માણસોની સાથે માણેકચોક તરફ તે ગયે. ચારે ચરે માણેકચોકમાં આવીને પિતાના સાગ્રીતને ચારે તરફ જોતા હતા. સંધ્યા સમય થઈ ગયે હતા, છતાં પિતાનો સાગ્રીત ન મળવાથી તેની રાહ જોતા ચારે જણ ઉભા હતા. અચાનક શિયાળને શબ્દ સાંભળી શબ્દજ્ઞાની ચમકીને બોલ્યો, “બંધુઓ! આ શિયાળ કહે છે કે, તમે હવે અહીંથી નાસી જાવ. નહિ તે હમણાં જ તમે પકડાઈ જશે !' અરે, ભાઈ ! તું તે બેલે છે કે બકે છે? પ્રજાપાલને આવવા તે દે! તે આવે કે અહીંથી પ્રગતિ કરી જઈએ એક ચોર બો. અરે પણ નહિ ભાગીએ તો પકડાયા સમજ! પેલાએ કહ્યું. શાંત થા ! રાત્રે પણ તું કહેતા હતા ? એ શિયાળને શબ્દ સાંભળી પાછા ફર્યા હતા તે કઈ મળત ? પણ એ તે પેલા બહાદુરના પ્રતાપે આપણે માલદાર થયા. એવાને લીધા વગર તે જવાય ! ” જેવી તમારી મરજી ! '' પિતાના સાગ્રીતની વાણી સાંભળી તે ઠડે પડી ગયો. સિપાઈઓ સાથે સિંહ કેટવાલ માણેકમાં આવી પહોંચે. ચારે તરફ માણસોને જેતે, પોતાના સિપાઈઓ વડે ચારે દિશાને ઘેરી લઈ, સિંહે શેધ શરૂ કરી: શોધ કરતાં પેલા ચારે માણસેના હાથમાં ફળ નજરે પડવાથી ચમક, ને તરત જ સિપાઇઓ પાસે તેમને પકડાવી લીધા. “અરે ભાઈ! કંઈ વાંક ગુને કે એમ જ અમને પકડી Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય લીધા! શું વિક્રમના રાજ્યમાં વગર ગુહે માણસને પકડી શકાય છે, અને ગુન્હા વગર દંડી શકાય છે ? તમે ગુન્હેગાર છે કે નહિ, એ બધું તમે મહારાજને કહેજે. તમને રાજાની સમક્ષ હાજર કરવાના છે! કેટવાલની વાણુ સાંભળી ચોર ઠંડાગાર થઈ ગયા. સિંહ કોટવાલે ચારે પુરૂષોને સજાની સમક્ષ હાજર ર્યા. એમને જોતાં જ રાજાએ ઓળખી લીધા ને કહ્યું: “પેલી રત્નની પેટીઓ લઈ ગયા છે તે મારે હવાલે કરવા આપી જાઓ! » “મહારાજ, પેટીએ શું ને વાત શી? અમે તે જાણતા નથી. શું અમે ચોર છીએ કે મહારાજ આપ આ રીતે અમને કહે છે? અમારી જાતનું આપ લીલામ કરે છે!” પેલા ચોરે બેલ્યા. રાજાએ એમને શૂળી ઉપર ચઢાવવાને તલાક્ષકને હુકમ આપે. તલાલક એ ચારેને લઈ શુલિ તરફ ચાલ્ય. માર્ગમાં પેલો ત્રીજે ચાર બેલ્યો, “બંધુઓ! આજ આપણે રાતવાળે પ્રજાપાલ ! રાત્રે જે પ્રજાપાલને શબ્દ હત, તેજ શબ્દ રાજાનો શબ્દ સાથે મળતો આવે છે, માટે નક્કી રાજાએ જ આપણને ઠગ્યા છે.” અરે! બજારમાં શિયાળને શબ્દ સાંભળી મેં કહ્યું કે ભાગો, પણ કેઇ નાઠા નહિ ને એના કારસ્તાનમાં આપણે હેશિયાર હેવા છતાં સપડાઈ ગયા. * બધાએ વિચાર કરી કેટવાલને કહ્યું, “ અમને ફરીથી રાજા પાસે હાજર કર, એટલે અમે રાજાને પેટીઓ સોંપી દઇએ! ) આથી સિંહે તેમને રાજા આગળ હાજર કર્યો. ચિરોએ ચારે પેટીઓ રાજાને સ્વાધીન કરી. ચારે પેટીઓ જોઈ વિક્રમાદિત્ય ગમ્યું: “બીજી બે પિટી લા !'' Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું ૩૩૩ રાજાની વાણી સાંભળી શબ્દજ્ઞાની મેલ્યો, ‘મહારાજ! એક પેટી અમારી સાથે એક પ્રજાપાલ અમારે સાગ્રીત હતા તેની પાસે છે. તેના પ્રભાવથી જ અમે લડારમાંથી પાંચ પેટીએ ચોરવાને શક્તિવાન થયા છીએ; કારણકે અમારા ચારે કરતાં એની શક્તિ અદ્ભુત હતી. જ્યાંસુધી એ પ્રજાપાલ અમારી સાથે હોય ત્યાંસુધી રાજા પણ અમને કઇ કરી શકે તેમ નહાતા, મહારાજ !' રાજા હુસીને આલ્યા, “ તા એ પ્રજાપાલને પણ પકડી લાવા ! 6. મહારાજ ! એ આપનુ કામ છે! જેવી રીતે આપે અમને પકડવા, તેવી રીતે આપ એને પકડી તેની પાસેથી પેટી લઇ લ્યા. ’ ચારના કહેવાથી રાજાએ હુસીને પાંચમી પેટી પાતે ગુપ્ત સ્થાનકે મુકેલી તે લાવીને હાજર કરી અેમ, આ પૈટી ને ? ’ '' ત્યારે. ” હા! ખરાખર ! પણ હવે છઠ્ઠી પેટી ક્યાં ઉડી ગઇ પડતાં જ રાજાએ ભંડારી સામે જોયુ. રાજાની નજર ભડારીની બુદ્ધિ બહેર મારી ગઇ. ', ' ભડા “ ભડારીજી ! એક પેટી તમે લાવા ત્યારે ? ગરીબ બિચારા ભડારીજી શું લે? ‘હા! ' ના ?' પણ શીતે રીતે કહે ? પેાતાને બુદ્ધિશાળી માનનારા રીજીની આબરૂ ઉપર તો પાણી ખરાખર રેડાયુ હતુ. પાણીથી ધાવાઈ ભંડારીજીની આબરૂ હવે સાફ સાફ થઈ ગઇ હતી. ‘ ના’ કહે તે સામે ફાંસી તૈયાર હતી. સર્વેના દેખતાં ભડારીજીએ પેટીને લાવી હાજર કરી. રાજાએ પેટીએ ભંડારમાં મુકાવી; ભંડારી અને તલારક્ષક સને રજા આપી ચારોને કહ્યું, “તમારી સાથે સહવાસ કરવાથી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તમે મારા આ છેા, તા તમારી પાસે એક વસ્તુ 59 માગું છું. 6c મહારાજ ! ચોરી કરવા સિવાય બીજી કાંઇ પણ ભાગા ! ” ચોરોએ કહ્યું, “હું એજ માગું છું કે આ ભવ અને પરભવમાં દુઃખ આપનારી ચોરીના તમે ત્યાગ કરો ! આ ભવમાં તમે મારા ધીખાને પડશેા અથવા રાળીએ જશે, તે પરભવમાં નરકની અનેક યાતના ભાગવો, માટે એ પાપના તમે ત્યાગ કરે ! . રાજાના ઉપદેશથી એ ચારે ચોરોએ ચોરીના ત્યાગ કર્યાં. રાજાએ એમને ચોરીનો–ત્રીજા વ્રતનો નિયમ કરાવ્યે; એ નિયમ દૃઢ રીતે પાળવાને માટે ભલામણ કરી, અને તેમને પેાતાના રાજ્યમાં મેટા અધિકારે નીમ્યા. જેથી ચોર પણ પેાતાને ચોરીનો ધંધો છોડીને સુખી થયા. અને ચોરોના ત્રાસથી અવંતીનગરી મુક્ત થઇ. પેાતાના નિયમમાં દૃઢ રહેતા એ ચારેની રાજાએ પરીક્ષા કરી; જેથી સંતોષ પામીને રાજાએ દરેકને સા સા ગામ ઇનામમાં આપ્યાં. એક વખતના ચોર અત્યારે રાજ્યના માનિતા થયા; એટલે ગ્રામાધિપતિ થયા. એક વખતનો ચોર અને ભયંકર ડાકું ગણાતા માણસ સમયને લઇને મોટા શાહુકાર અને પ્રમાણિક બની જાય છે. આ જગતનો સ્વભાવ જ એવો પરિવર્તનશીલ છે કે એક વખતનો રાજા સમય આવતાં રક—ભિખારી બની જાય છે: શાહુકાર ચાર બની જાય છે; ડાહ્યો ગણાતા માણસ ગાંડા થઇ જાય છે; જ્યારે જગતમાં મૂર્ખ તરીકે ગણાતા સમયને લઇને વિદ્વાન પંડિત બની જાય છે. સમયને લને જગતમાં શું ફેરફાર નથી થઇ શકતા ? “ ઠગ જીતાય માદથી, ન્યાયે ન્યાચી છતાય; જ્યાં જેવાં ત્યાં તેવા થવુ, એ જ ણિક વિદ્યાય,’ Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું ૩૩૫ પ્રકરણ ૪૧ મું દેવદમની विनयेन विद्या ग्राह्या, पुष्कलेन धनेन वा । अथवा विद्यया विद्या तुर्योपायो न विद्यते । ભાવાર્થઆ જગતમાં વિદ્યા વડે કરીને વિદ્યા ગ્રહણ કરવી એ સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે; સિવાય ધન આપીને પણ વિથ ગ્રહણ કરી શકાય. અથવા તે વિદ્યા આપીને વિદ્યા મેળવી શકાય. એ ત્રણ સિવાય વિદ્યા મેળવવા માટે ચોથે ઉપાય નથી. એકદા અવંતીરાજ વિક્રમાદિત્ય યુવાડીએ ફરવા ગયેલા, તે ફરીને પાછા આવતાં માર્ગમાં અનુક્રમે ઘાંચીવાડામાં આવ્યા. ઘાંચીવાડામાં થઇને મહારાજ વિક્રમાદિત્ય અધ ખેલાવતા આવતા હતા, તે સમયે રાજમાર્ગમાં ધૂળ ઉછાળતી એક બાળાને રાજસેવકે કહ્યું: “અરે ! બાળા ! રાજા આવે છે, માટે તું ધૂળ કેમ ઉડાડે છે?” આ વાત સાંભળી બાળા બેલી. “શું પચ દંડવાળું રાજ છત્ર રાજાના માથે છે કે તે બગડી જવાનું છે ?' આમ કહી બાળા હસી. એનું મૃદહાસ્ય અને કેમળ વાણુ રાજાના હૃદયને ભેદીને આરપાર નીકળી ગયાં. રાજા એ બાળાની સન્મુખ જોઇ રહ્યો, “આહા! આ બાળા કે દેવાંગના? શું એનું લાવણ્ય ! આવી અનુપમકાંતિ! મેહના બંધનમાં બધાયેલા વિક્રમાદિત્યે ભમાત્રના સન્મુખ જોયું ને આગળ ચાલ્યો. રાજમહેલમાં આવી રાજાએ ભટ્ટમાત્રને પૂછયું: “પ્રધાનજી! આ બાળા કેની પુત્રી છે?” રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં ભટ્ટમાત્ર બોલ્યો, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય મહારાજ! ઘાંચીનીવાડીમાં નાગદમની ઘાંચણ રહે છે તેની દેવદમની નામે એ તનયા છે. એને માટે લાકમાં અનેક તરેહની કવાયકા સંભળાય છે, મહારાજ !” રાજન ! માથે શું પંચદંડવાળું છત્ર છે કે બગડી જશે, એગ તેણે કેમ કહ્યું? શું જગતમાં પાંચદંડવાળું છત્ર હેતું હશે. મત્રીજી! “મહારાજ ! એ પંચદંડની વાત તે એ જ જાણે! એ વિચિત્ર સ્વભાવની છોકરી છે. કોણ જાણે એણે કેમ એમ કહ્યું હશે !” ભત્રીને જવાબ સાંભળી રાજાએ દેવદમનીને હાજર કરવા રાજસેવકને હુકમ કર્યો. રાજસેવકે નાગદમનીના મકાન આગળ આવી બોલ્યા, “અરે નાગદમની ! તારી પુત્રી દેવદમનીને રાજા બોલાવે છે.” “મારી પુત્રીને! મારી પુત્રીને શા માટે રાજા લાવે છે? મારી પુત્રી છે ગુનો કર્યો છે કે રાજા તેને બેલાવે છે?” પિતાને આંગણે રાજસેવકને જોઈ નાગદમની આભી થઈ ગઈ. એના મનમાં તો અનેક ગડભાંગ થઇ ગઈ. “અરે નાગદમનીબાઈ ! રાજાને તે વળી બીજું શું કામ હોય? તમારી દીકરીએ પાંચ દંડનું છત્ર રાજાને મસ્તકે છે? એમ કહેલું, તે એને ખુલાસે પુછવા રાજા એને બેલાવે છે. માટે ઝટ મોકલે ! નહિ તો રાજા અમારા ઉપર ગુસ્સે થશે.” અરે ભાઈ! એવાં બાળકોની વાણી સાંભળીને રાજા જેને તેને પકડી મંગાવશે તો આ રાજમાં રહેવાશે શી રીતે ? બાળકને કાંઈ બુદ્ધિ હેતી નથી. એ તે ગમે તે બેલે, પણ મહારાજને કહે કે આપ તે માબાપ છો ! અન્નદાતા છે ! બાળકના બોલવા તરફ આપ ન જુઓ !' નાગદમનીનું કથન સાંભળીને રાજસેવકે બોલ્યા, Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું ૩૭ તે વાત તું રાજાની આગળ કહેજે. મોકલે છે કે નહિ ? નહિ મોકલે તો પકડી જઈશું. રાજાને અમને હુકમ છે, નાગદમની ! ) ચાલે ભાઈઓ ! ત્યારે હું આવું છું, રાજાને જવાબ આપવા ! ” મનમાં કંઈક ભય પામતી અને નિરાશ થતી નાગદમનીએ જવાબ આપે, અને રાજસેવકે સાથે જવાને તૈયાર થઈ. રાજસેવકએ નાગદમનીને રાજાની આગળ હાજર કરી. “કૃપાનાથ! ધર્માવતાર! આપ તે ધર્મના અવતાર છે. બાળકના બોલવા તરફ આપ ન જુઓ ! મૂર્ખ બાળકની વાણી સાંભળી આપ કેપ કરે તે પછી અમારી શી દશા થાય, મહારાજ ! ” નાગદમની રાજની આગળ હાથ જોડીને ઉપર મુજબ બેલી. “તારી પુત્રીએ પંચદંડની વાત કહી, તે હું જાણવા માગું છું. એ પંચદંડ કયા છે? અને તે શી રીતે મળે? તે સંબંધી તું જાણતી હેય એટલું તે મને કહે ! ” રાજાની વાત સાંભળી નાગદમની બેલી “મહારાજ! જે આપને પંચદંડના છત્રની જરૂર હોય તો પ્રથમ એક કઠિન શરત પૂરી કરવી પડશે. એ શરતમાં આપ જીતશે તે જ પંચદંડની હકીકત આપ જાણી શકશે, અન્યથા નહિ.” નાગદમનીએ કહ્યું. “અને તે તારી શરત? ” રાજા વિક્રમે નાગદમનીને આતુરતાથી પૂછયું. શરત એ કે એક નવીન ઘતમંડપ તૈયાર કરાવે. એ ઘુતમંડપમાં મને સાક્ષી રાખીને મારી પુત્રીને તમે સેગઠાબાજી (વ્રજ) રમીને ત્રણ વાર હરાવ. તમારી સાથે રમતાં જે ત્રણ વખત તે હારી જાય તો તેની સાથે Page #367 -------------------------------------------------------------------------- ________________ વિક્રમરિત્ર યાને કૌટિલ્યવિજય ૩૩૮ પરણા, પછી તમને તે પંચદદની હકીકત કહેરો. ” નાગદમનીની શરત માન્ય કરી રાજાએ નવીન દ્યુતસડપ કરાવી, ચોપાટ મડાવી, દેવદમની સાથે રમત શરૂ કરી. આખા દિવસ રમત ચાલતી, ને સાંજ પડે એટલે એ ચાપાટ ઢાંકી દેવામાં આવતી, ને બીજે દિવસે પાછી શરૂ થતી. એ ચાર દિવસ જવા છતાં દેવમની ન છતાચાથી રાજાને ચિંતા થવા લાગી. “ જો દેવદમની પેાતાને જીતી લેશે તે જગતમાં ચારે બાજી મારી ભારે અપકીતિ થશે !” દેવદમની સાથે દ્યુત-ચોપાટ રમવાથી નગરીમાં અનેક પ્રકારે રાજાની નિદા થવા લાગી. લોકો જેને જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા, દિવસે રોત્રજ રમતા ને રાત્રીએ વેશનુ પિરવ`ન કરી નગર ચર્ચા જોતા, તે પેાતાની નિંદા સાંભળતો હતો; આથી રાજા વિક્રમાદિત્યને મહુ પશ્ચાત્તાપ થયો કે, આની સાથે મે વળી ક્યાં રમત માંડી ? હવે અધુરી મુકાય તેય પીડા ! આ તે સાપે છઠ્ઠુંદર ગળ્યા જેવું થયું. ચાર પાંચ દિવસ વહી ગયા પણ દેવક્રમની જીતાઈ હિ: આથી રાજાને ખુબ ચિંતા થઈ. હવે શું કરવુ? ગમે તેમ થાય તેાધે અને જીતવી જ જોઇએ. પલાચુ એ તો સુચે જ છુટકે છે. ” ખિન્નચિત્તવાલા રાજા કોઇ દેવદિર સમીપે આવ્યા. એ દેવમંદિર નજીક ઉભેલા રાજા કુક શબ્દ સાંભળીને ચમકયો. મધ્યરાત્રીના સમયે ડમરૂકના શબ્દથી પડધા પાડતા એક વિકરાળ આકૃતિવાળા પુરૂષ રાજાની સન્મુખ ચાલ્યા આવતો હતો. કાણ છે તું? કેમ આવ્યે છે ! કયાંથી આવે છે? ” એ ઉના જેવા હોઠવાળા, હાથીના દાંત જેવા દાંતવાળા, પાવડા ' Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું ૩૩૯ જેવા નખવાળા ને પત્થર જેવી અંગુલીવાળા મહાકાય રાક્ષસને જે રાજાએ પૂછ્યું; “હું આ અવંતીનગરીને રખેવાળ ક્ષેત્રપાળ છું. નગરીનું ને નગરીના અધિપતિનું હું રક્ષણ કરવાવાળો છું.” હુંકાર શબ્દથી ભૂમિને ગજવતે દૈત્ય બોલ્યું. તું કેણુ છે ! ' ક્ષેત્રપાળને કહ્યું “હું પરદેશી મુસાફર છું. મારું નામ વિક્રમ છે.” રાજા છે . તું પરદેશી મુસાફર મને જોઇને પણ ના ડર્યો? તને જરાય મારે ભય ન લાગ્યો? તને જોઈને ડરવાનું શા માટે ? તું તો કહે છે કે હું રાજાનું ને નગરીનું રક્ષણ કરનાર ક્ષેત્રપાળ છું, તે કહે ત્યારે, રાજાની સ્થિતિ અત્યારે કેવી છે. ? એ બિહામણે પિશાચ જ્ઞાનથી જોઈને બે “રાજા અત્યારે ભારે સંકટમાં છે, પેલી ઘાંચણ દેવદમનીએ એને ભારે સંકટમાં નાખ્યો છે. એ દેવદમનીના પંજામાંથી રાજા છટકી શકે તેમ નથી. દેવતા કે દૈત્યને પણ દમન કરનારી દેવદમનીને જાણ્યાપિછાણ્યા વગર તેની સાથે દુત રમવાની રાજાએ ભારે ભૂલ કરી છે! મોટું ભાગ્ય હોય તો જ રાજા દેવદમનીના સકંજામાંથી છુટે, ભાઈ! ” દૈત્યની વાણુ સાંભળી રાજ ઠરી ગયે. ત્યારે તે ક્ષેત્રપાળ! તમે એવું કંઈક કરે કે જેથી આ સંકટમાંથી રાજા છુટે અને દેવદમનીને જીતે ? રાજાએ ત્રાહિત તરીકે વકીલાત કરી. તે તારી આગળ કહેવાથી શું? રાજા મને બલિ વગેરે આપીને પૂછો તે તેને ઉપાય બતાવીશ.” ક્ષેત્રપાળે એ મુસાફરની દલીલ તેડી નાખી. . Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય '' ' “ હું બલિ વગેરે આપી તને પ્રસન્ન કરીશ; તારી પૂજા કરીશ, ઝટ કહે ! એવા કયા ઉપાય છે કે દેવક્રમની જીતા જાય ? ” નિશ્ચયપૂર્વક આ માનવીનુ એલવું સાંભળી ક્ષેત્રપાળ વિચારમાં પડયો, જ્ઞાનથી એણે જાણ્યું કે પેાતાને પૂછનાર રાજા પાતે જ છે. એ જાણ્યા પછી ક્ષેત્રપાલ મેલ્યા, “ રાજન ! તમે આની સાથે યુદ્ધ આર્ ભીને સારૂ તે નથી જ કર્યુ. દેવા પણ એની સામે શકાની નજરે જુએ છે, જ્યારે તમે તેની સાથે વિશ્વાસપૂર્વક શ્રુત ખેલા છે, એ આછી ભયંકર વાત છે ? ' '' “ જે વાત બની ગઈ તે મની, હવે તેના શાક કરવે નકામા છે. હવે તા કાઈ પણ ઉપાયે એને જીતવી જ જોઇએ, અને એ ઉપાય હે ક્ષેત્રપાળ ! જો તમે જાણતા હો તેા મને બતાવો !” “ અનેક પ્રકારની વૃક્ષરાજીથી શાભતા સિકેાત્તર પર્વત ઉપર સિદ્ધસિકેાત્તરીદેવીના રમણીય મંદિર-ભુવનમાં આવતી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ ત્યાં સ્વયં ઇંદ્ર આવશે તેમજ બીજા પણ અનેક દેવગણ આવશે. તેમની સમક્ષ દેવદમની અદ્ભુત નૃત્ય કરો, તે સમયે તમારે ત્યાં જવુ અને એ અદ્ભુત નાટયરસમાં મશગુલ થયેલી જૈવમનીને શક્ર જે કાંઇ ભેટ આપે તે ત્રણે ભેટા તમારે વચમાંથી હરી લેવી. બીજે દિવસે ચાપાટ રમવા સમયે રમતાં રમતાં રાતની વાત કહી, સભળાવીને એને એક એક ભેટ બતાવવી. પેાતાની ભેટા જોવાથી તે રાતની વાત સાંભળવાથી દેવદમની ક્ષોભ પામી જશે, તે ત્રણે વખત તે તમારાથી હારી જશે. તેને જીતવા માટે આ એક જ ઉપાય છે,રાજન્ !” રાજાને દેવદમનીને જીતવાનો ઉપાય સૂચવી ક્ષેત્રપાલ ચાલ્યો ગયો. પાતાનું કાર્ય સિદ્ધ થવાથી રાજા પણ રાજમહેલમાં આવી નિશ્ચિતપણે પોઢી ગયા. Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું ૩૪૧. પ્રાતઃકાળે જાગ્રત થયેલા રાજાએ પંચ નમસ્કાર મંત્ર સ્મરી પ્રાત:વિધિથી પરવારી ક્ષેત્રપાલ માટે આઠ ગુડા બલિ તૈયાર કરી તેના મંદિરે તેની મૂતિ આગળ મુતે સિવાય બીજા પણ અનેક પ્રકારે ધુપ, દીપ, પુષ્પ, ફળ, આદિ મુકી ક્ષેત્રપાલને પ્રસન્ન કર્યો. કાર્ય સિદ્ધ થવાથી સજજન પુરૂષ પોતાના વચનથી કેઇ રીતે ફરી જતા નથી. એ વચનભ ગની ભેટ તો દુજને માટે અનામત રાખવામાં આવી છે. હવે રાજા ચતુદશીની રાહ જોત કાલક્ષેપ કરવા લાગ્યો. કાલીચૌદસ આવી પહોંચી અને રાજાએ સાંજને સમયે વૈતાલને યાદ કરવાથી વૈતાલ રાજા સમક્ષ હાજર થયે; સર્વે હકીતથી એને માહિતગાર કરી પોતાને સિકતરી પર્વત ઉપર લઈ જવા કહ્યું. રાજાની આજ્ઞા થતાં વૈતાળ રાજાને પિતાના ખભે બેસાડી ઊડયો, અને સિત્તરી પર્વત પર સિદ્ધ સિકોનરી દેવીને મંદિર પાસે રાજાને ઉતાર્યો. અદશ્યરૂપે રાજા ઈ આગળ દેવદમની નૃત્ય કરતી હતી, ત્યાં મંદિરમાં આવ્યો. દેવદમનીનું અભુત નૃત્ય જે રજા મનમાં ચમત્કાર પામ્યો. સભામાં દેવદમનીને લેભ કરવા માટે રાજાના કહેવાથી અગ્નિવેતાળ ભ્રમરનું રૂપ કરી દેવદમનીના મસ્તક ઉપર રહેલા પુષ્પ ઉપર બેઠે ને પુષ્પને જરા દંશ દીધો. નૃત્ય કરતી દેવદમનીના મસ્તક ઉપરથી પુષ્પ તેના પગ આગળ પડયું: તેની સાથે ભ્રમરને ભૂમિ ઉપર પડેલો જોઈ નૃત્ય કરતી દેવદમની જરા થંભી ગઈ, #ભ પામી ગઈ. આલાપસંલાપથી અદ્ભુત નૃત્ય અને ગાયન કરતી દેવદમની ઉપર પ્રસન્ન થઇને કે પુપમાળા ભેટ આપી; તે નૃત્ય કરતી દેવદમનીએ લઇને પછવાડે પિતાની સખીને આપવા માંડી: પણ વચમાં અગ્નિવૈતાળે હરી લઈને રાજાને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આપી. બીજીવાર છે પ્રરાન થઇને નુપુર આપ્યું, તે પણ દેવદમની પાસેથી હરી લઇ વૈતાલે રાજાને આપ્યું. ત્રીજી વાર પાનનું બીડું શકે? આપ્યું, તેય વૈતાલે પડાવી રાજાને આવ્યું. એ ત્રણે વસ્તુઓ લઇ રાજા વેતાલની સહાયથી રાજમહેલમાં પાછા આવ્યા. બીજા દિવસની પ્રભાતે રાજા અને દેવદમની ચોપાટ રમવાને બેઠાં. એકબીજાને જીતવાની આશાએ બન્ને જણ ખુબ દાવપેચપૂર્વક રમતાં હતાં. બનેને જીતવાની આશા હતી. આજ કેટલાય દિવસથી એકબીજાને જીતવાની બન્નેને હોંશ હતી. આજે ઉમંગથી, ઉત્સાહથી અને આનંદથી બને જણ રમતાં હતાં. બન્નેની કુટિલતા નાગદમની અને મંત્રીએ નીરખી રહ્યા હતા. ચડસાચડસીએ રમતાં રમત પૂરજેસમાં આવી. રાજાએ ધડાકે કર્યો, “મંત્રીધર !દેવદમની: નિદ્રામાં આજે તે એક એવું સુંદર બહુ મજાનું સ્વપ્ન મેં જોયું! જાણે હું સિકોત્તરી પર્વત ઉપર સિદ્ધસિકે - ત્તરીના મંદિરમાં ગયો. શકેંદ્રની સભામાં દેવદમનીને અ૬ભુત નૃત્ય કરતાં જેઈ! એના નૃત્યથી પ્રસન્ન થઇ છે પુષ્પમાળ દેવદમનીને ભેટ આપી. રાજાએ પૂછયું કે હે દેવદમની ! એ સ્વપ્ન સાચું હશે કે બેટું ?” “સ્વપ્નાં તે સાચાં પડતાં હશે? એ તો નર અસત્ય !” દેવદમનીના બોલ સાંભળી રાજાએ તરત જ પુષ્પમાળ દેવદમનીને બતાવી. પુષ્પમાળ જોઈ દેવદમની એકદમ લેભા પામી ગઇ. જીત પર આવેલી બાજી ચિત્તની વ્યાકુળતાથી તે હારી ગઇ. ચોપાટે ફરીને પિતાને રંગ જમાવ્યો. બન્ને ખુબ ધ્યાનપૂર્વક રમતાં હતાં. ખુબ રસાકસી ચાલી રહી હતી. ત્યાં રાજાએ પાછી વાત છેડી “ અરે ! શું વાત કહું, દેવ Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું ૩૪૩ દ્રુમની ! ઈંદ્રની આગળ પુન: તેં તારા અદ્ભુત નાચ શરૂ કર્યાં. એ નાચથી ચાસઠ જોગણી, બાવન વીર, ભુતા સહિત ઈંદ્ર ખુબ પ્રસન્ન થયો, અને એક પગે પહેરવાનું નુપુર ઇં, તને ભેટ આપ્યુ. ઈંદ્રની એ ભેટથી તું અહુ ખુશી થઇ. સ્વપ્નામાં જોયેલે આ બનાવ સાચા કે નહિ ? ” નોંદભ, રાજા! એવુ તે કાંઇ મનતુ હુરે વળી ? ” દેવદમની મેલી. "6 અપેાર પછીના રાજાએ દેવમનીને ઇંદ્રનુ આપેલુ નુપુર બતાવ્યું. ખરાખર એ નુપુરને જોઇ દેવદમની આભીખની ફ઼ાભ પામી ગઇ. બીજી વખતે પણ તે ચાપાટ હારી ગઈ. નગ્યે જતા હતા, ઢવક્રમની પણ પરાણે ઉસાહ ધારણ કરી છેલ્લા દાવમાં રાજાને હરાવવા માટે જીવ ઉપર આવીને ખુબ ધ્યાનથી રમતી હતી. ચેપાઢ સંપૂર્ણ રંગમાં ચાલતી હતી. એ રગમાં પલટો લાવવા રાજાએ પાછી વાત છેડી, “અરે ! શું વાત કહું, દેવદમની ! જગતમાં ઈંદ્ર મહારાજા જેવા પણ કાઇ દાતાર હશે, ભલા ! તારા ત્રીજી વારના નૃત્યથી ખુશી થયેલા ઇં ૢ તને એક મજાનુ બીડ' આપ્યું. શુ' એ સુદર બીડુ ! હજી પણ મારા સ્મરણમાંથી ખસતું નથી. 5 ( રાજાની વાત સાંભળી દેવક્રમની ચમકી, “ મહારાજ ! ખાટી વાત !” મહારાજે બીડુ કાઢી તરત જ ધ્રુવક્રમનીના હાથમાં મુકયુ. ભીડાને જોતાં જ દેવદમની ક્ષોભ પામી ગઇ. ત્રીજી અને છેલ્લી માજી પણ તે હારી ગઇ. મોટા મહેસ્રવપૂર્વક રાજા વિક્રમ એ નીચકુળમાં જન્મેલી દેવક્રમની સાથે પડ્યા; કારણકે બાળક હિતવાક્ય ગ્રહણ કરવું. માટીમાંથી પણ સુવર્ણ થકી પણ લેવું, નીચ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માણસ થકી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી: તેવી રીતે નીચ કુળમાં પણ ઉત્તમ સ્ત્રીરત્ન હોય તે ઉત્તમ પુરૂષે તે ગ્રહણ કરવી. શ્રી પ્રાયે સળી વાકડી, મત કરે કોઈ વિશ્વાસ, માથે ઘર ચઢાવી કરી, પીછે દીયે ગળે પાસ. » પ્રકરણ ૪ર મું રત્નની પેટી ત્રિયા અપાવે તેજને, ત્રિયા કરાવે રાજ; ત્રિયા પલકમાં પ્રાણ લે, મહિલા મતલબબાજ.” “આજે ઉજાણી છે કે શું ? નગરની બહાર કેઈરસે કરી રહ્યા છે, કે હરીફરી રહ્યા છે, લોકો બધા આનંદમાં મહાલી રહ્યા છે, આ શું ? ” તામ્રલિમીનગરીની બહાર લેકેને ભિન્ન ભિન્ન પ્રવૃત્તિવાળા જોઈ મનમાં વિચાર કરતે એક સુંદર પુરૂષ કૌતુકથી જોઈ રહ્યો. અરે ભાઇ, આ શું છે?” તેણે એક માણસને કુતુહલવૃત્તિથી પૂછ્યું. “તમે કે પરદેશી જણાઓ છે, જેથી આ નગરીના વ્યવહારને જાણતા નથી. અમારે તો રેજને આ વ્યવસાય છે, ભાઈ !” તે નગરના એક નાગરિકે કહ્યું “તેનું કારણ? શું તમારે ઘરબાર નથી કે નગરી બહાર રાંધી ખાવું પડે છે? સારી નગરીને તેમ કરવું પડે છે? તે પુરૂષે પૂછયું. અરે ભાઈ! આ તાલિપ્રિનગરના રાજ ચંદ્રભુપે પુષ્કળ ધનને વ્યય કરી આ નગરીને એવી તે અનુપમ સુંદર બનાવી દીધી છે, કે જેથી આ નગરના મકાનના Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ર મું ૨૪૫ ભપકા જરાય મલિનતા ન ધારણ કરે, માટે ગામમાં કેદને પણ રસાઈ કરવાની મના ફરમાવી છે. તેથી નગરીની બહાર નાગરિકોએ પોતપોતાનાં રસોડાં તૈયાર કરેલાં છે. તેઓ અહીં જમી પરવારી સાંજના સૌ પોતપોતાના મકાને નગરમાં ચાલ્યા જાય છે નાગરિકની આ વિચિત્ર વાત સાંભળી પેલો પુરૂષ આશ્ચર્ય પામ્યો. એ પુરૂષ પણ ત્યાં ભેજન કરી રાજમહેલ આગળ આવ્યું. ચંદ્રરાજા પણ સંધ્યા સમયે રાજમહેલમાં આવી ગયો. એ રાજ પ્રસાદની સાતમી ભૂમિકાએ રાજકન્યા લક્ષ્મીવતીએ નર્તકીઓ પાસે અદ્ભુત નૃત્ય કરાવ્યું. રાજભુવનમાં પ્રવેશ કરીને પુરૂષ સાતમી ભૂમિકાએ આવી બાળ લક્ષ્મીવતી આગળ થતું નૃત્ય જેવાને થે. મધ્યરાત્રિ પર્વત નૃત્ય કરાવી નતિકાઓને તાંબુલાદિક આપીને વિસર્જન કરી દ્વાર બંધ કર્યા. ઉસુકતાથી કેઇની રાહ જોતી બાળા આંટા મારવા લાગી. અદૃશ્ય રહેલો પુરૂષ તેની આ ચેષ્ટા જે વિચારમાં પડ્યો, પોતે જે કાર્ય માટે આવેલ તે કાર્ય સાધવા માટે તેણે ચારે કેર નજર કરી, તો એક બાજુ રત્નની પટી જોઈ એની આંખ ચમકી. એ રત્નપેટીને એ પુરૂષ અદશ્યપણે થોડી વાર થે . તરત જ એક પુરૂષ અગાસીવાથી અંદર આવી બેલ્યો, “બાળ ! લક્ષ્મી! આવ! ચાલ ! નીચે ઘડીમાં યોજન ભૂમિને ઉલ્લંઘન કરનારી સાંઢણુ ઉભી છે, તો આપણે તેના ઉપર સ્વાર થઈ મારા રાજ્યમાં જઈએ.” ભીમકુમાર બોલ્યો, અગાશીમાંથી આવેલા પુરૂષનું નામ ભીમકુમાર હતું, જે સંકેત પ્રમાણે રાજતનયાનું હરણ કરવા આવેલ હતે. એ ભીમકુમારને જે બાળા બોલી, “મારી રત્નની Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વિક્રમચરિત્ર યાને કોટિવિજય પેટીને લઈને તમે પહેલાં નીચે ઉતરે તમારી પાછળ હું પણ ઝટ આવું છું.' એમ કહી બાળ રત્નની પેટી લેવા પાછી ફરી, પણ પેટી મળે નહિ. “અંદરના બીજા ખંડમાં તો નથી ને ? એમ માની બાળા બીજા ખંડમાં આવી પેટી શેધવા લાગી. પેલા પુરૂષે આ તક સાધી લીધી. ઝટ અગ્નિતાલનું સ્મરણ કર્યું. હાજર થયેલ વૈતાળ રાજાના કહેવાથી ભીમકુમારને એના રાજ્યમાં ઉપાડી ગયે, ને તેની જગ્યાએ પેલો પુરૂષ ગોઠવાઈ ગયો. બાળાને પાછી ફરેલી જોઈ પેલે પુરૂષ બોલ્યો, “ચાલે ! ચાલે! પેટી તે અહીં જ હતી ને! * પિલા પુરૂષે પિટી બતાવી એટલે બાળા ખુશી થઈ અને બન્ને એકબીજાની પછવાડે નીચે ઉતરી સાંઢણી પર સ્વાર થઈ રસ્તે પડ્યાં. એ પેટી લેવા આવેલા પુરૂષને રત્નની પેટી અને ઉપરથી કન્યાને પણ લાભ થ. ઉયિનીને ઉદ્દેશીને સાંઢણુ જતી હોવાથી બાળા લક્ષ્મી ચમકી, “સ્વામી ! આપણે તો પૂર્વ દિશા તરફ જવાનું છે! તે તો દક્ષિણ દિશા તરફ કયાં જાઓ છો?” અરે બાળા! સાંભળ! ભીમની પલ્લી તરફ આપણે જઈએ છીએ. ત્યાને અધિપતિ ભીલ્લ ભીમનામે એક પુરૂષ અનેક નટ, વિટ, લુચ્ચા, લફંગાઓની સાથે રહે છે. તેની સાથે જુગાર રમતાં હું પ્રવે એક કન્યા અને પુષ્કળ દ્રવ્ય હારી ગયેલ છું, તેથી આ રત્નપેટી અને તને ભીમરાજાને આપીને હું કન્યા અને દ્રવ્યના ઋણમાંથી મુક્ત થઈશ.” એ પ્રમાણે પુરૂષની વાત સાંભળી લક્ષ્મી ભયભીત થઈ ગઈ, “અરે આ શું ? આ પુરૂષ કેણ? પેલે ભીમકુમાર ક્યાં જતો રહ્યો ? એને બદલે આ તે કઈ બીજે પુ! અરે દુદેવ! આ તે શું કર્યું?” આ પ્રમાણે બાળા Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું મનમાં પશ્ચાત્તાપ કરવા લાગી. આડઅવળે રસ્તે સાંઢણી જતી હોવાથી માગમાં વચ્ચે આવતી વૃક્ષની શાખા અને ડાળીએના ઘસારાથી પીડાતી માળા લક્ષ્મી ખેલી “ સાંઢણીને ધીમે ધીમે જવા ઢા ! ને માર્ગો ઉપર ચાલવા દા ! વૃક્ષની ડાળીએ મને પીડા કરે છે.’’ ૩૪૭ “ એ ડાળીઆના ઘસારામાં આટલી બધી પીડાય છે,. ત્યારે મારા જેવા જુગારીના હાથે પડવાથી તારી ભૂરી દા થવાની છે, તેને તુ કેમ સહન કરશે ?” પેલા પુરૂષ ખેલ્યો. એ પુરૂષના કડવા વચનથી લક્ષ્મીવતી મનમાં દુઃખી થતી માન થઇ ગઈ. સાંઢણી અનુક્રમે ઘણી ભૂમિને ઉલ’ધી એક રમણીય સરેવર પાસે આવી, સંધ્યાકાળ થતા હોવાથી પેલા પુરૂષ સાંઢણી ઉપરથી નીચે ઉતર્યાં; કન્યાને પણ નીચે ઉતારી: પાણી પી તૃપ્ત થઇ સરોવરની પાળે એક સુંદર વૃક્ષ નીચે તે પુરૂષ રાત્રી ગાળવાને રહ્યો. વૃક્ષ નીચે આડા થયેલા તે પુરૂષ ખેલ્યો અરે માળા મારા ચરણને દુખાવ ! '” 66 66 રાજકુમારી બાળા લક્ષ્મીવતી એ પુરૂષના પગ દુખાવતી મનમાં અનેક વિચાર કરવા લાગી આ જુગારી પુરૂષ મારા પતિ ! વાહ વિધિ ! આ પુરૂષના સ્પર્શ કરી હવે હું શ્રીજાના હાથ શી રીતે ઝાલીશ ? કદી નહિ. હવે તે આ જીગારિયો જ મારા પતિ થાઓ ! જેવું મારૂં ભાગ્ય ! ” મધ્યરાત્રીના સમયે સિંહની ગર્જના સાંભળી બાળાએ “સિંહ ! સિહ !'' કહી ભરનિદ્રામાં પડેલા તે પુરૂષને જગાડ્યો. ઉદ્ય માંથી ઉઠેલા તે પુરૂષે ભાથામાંથી માણ કાઢી ધનુષ્ય ઉપર ચડાવી શબ્દને અનુસારે ભાણ છેાડી દીધું, તે પછી પાદ નરેશ થઈને તે સૂઇ ગયો. થોડી વાર થઇને વાઘની ગર્જના Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४८ વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય થતાં બાળા ચમકી ને પુરૂષને ફરીથી જગાડો તરતજ એણે શબ્દને અનુસારે બીજું બાણ ચડાવીને છોડી દીધું ને સૂઇ ગયો. પછી તે એ બાળ પણ આંખમાં નિદ્રા ભરાવાથી એ પુરૂષના શરીર ઉપર ઢળી પડી. પ્રાતઃકાળના સૂર્યને ઉદય થતાં સૂર્યની એ રક્તલાલીમય પ્રભાએ એ બન્નેને જગાડયાં. નિદ્રામાંથી તરતનાં જાગ્રત થયેલાં એ બન્ને પ્રાણુઓ બે ચાળતાં એક બીજાની સામે જોઈ જરાક હસ્યાં. બાળ ! રાત્રીએ બહુ ભય લાગતું હતું કે ?” રાજાએ પૂછ્યું. “તમારા જેવા જુગારી પાસે રહેવામાં ભય નહિ કે?” રાજકન્યા બેલી. “જરૂર! નહિ કેમ? પણ મારા પિલાં બે બાણ કરી દિશા તરફ ગયાં?” બાળા બેલી, “મને ખબર છે, લાવી દઉં, મા જુગારી!” “હા! ” એમ કહી પુરૂષ હસ્યો બાળ લક્ષ્મી જે દિશા તરફ બાણ છોડેલાં હતાં તે દિશા તરફ ચાલી. થોડીક આગળ ગઇ તે ત્યાં સિંહ અને વાઘને મરેલા જોયા. તેમના મુખમાંથી બાણ ખેંચી કાઢી વિચારમાં પડેલી બાળ લક્ષ્મી બાણ લઈને પાછી ફરી, અને તે બાણે પુરૂષને આવ્યાં: “લ્યો જુગારીજી! ” જુગારીએ એ બને બાણ ભાથામાં નાખી બાળાને કહ્યું, “મારા આ કાર્યની વાત તારે કેઈની આગળ કહેવી નહિ. આપણે જુગારીને આવું પરાક્રમ ન હોય!” માથું ધુણાવી બાળાએ જુગારીની વાત મંજુર કરી. પછી સાંઢણી ઉપર સ્વાર થઇ બન્નેએ મુસાફરી આગળ શરૂ કરી એ ભયંકર અટવીનું ઉલ્લંઘન કરી એ પુરૂષ Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું ૩૪૯ લક્ષ્મીપુર નગરના ઉદ્યાનમાં આવ્યું. નદીના તટ ઉપર રમણીય સ્થાનકે મુકામ કરી સાંઢણી, રત્નની પેટી અને બાળા લક્ષ્મીને એક વૃક્ષ નીચે વિસામા લેવાનું કહી એ પુરૂષ નગરમાં ખાવાનુ લેવા ગયા. એ ગારી પુરૂષને વિચાર કરતી બાળા લક્ષ્મી મનમાં ખેલવા લાગી, શુ આ જુગારી હશે? ત્યારે કોણ હશે એ?” લક્ષ્મીપુર નગરમાં રહેનારી રૂપશ્રી નામે વેશ્યા ફરતી ફરતી આ બાળા લક્ષ્મીવતી બેઠેલી હતી ત્યાં ચાલી આવી; તેણીને જોઇ વિચારમાં પડી. મનેાહર લાવણ્ય અને નવીન યૌવનવયવાળી આ માળાથી પોતાને કેટલી કમાણી થાય! આવા વિચારથી રૂપશ્રીની દાઢ સળકી; અને બાળા લક્ષ્મીને છેતરવા તેણીએ કહ્યું, “ અરે ચાલ ! ચાલ ! હું તારી ફેઈથ થાઉં ! મારા ભત્રીજાએ તને ઝટ તેડવા મેાકલી છે. એ તારી રાહુ જુએ છે! ” એ પ્રમાણેના શબ્દો કહી રૂપશ્રી લક્ષ્મોત પેાતાને ઘેર તેડી ગઇ. 66 રૂપશ્રી માળા, રત્નની પેટી અને સાંઢણીને લઈ પાતાના મકાને આવી. રત્નની પેટી ઠેકાણે મુકી માળા લક્ષ્મીને ઉપરની ભૂમિકાએ ચઢાવી દીધી ને કહ્યું, “ જો અહીંયાં અનેક પુરૂષો આવે છે તેમની સાથે મનગમતા ભાગા ભાગવ ને મઝા કર ! ” રૂપશ્રીનાં કટ્ટુ વચન સાંભળી લક્ષ્મી ચમકી, શું આ વેશ્યાનું ઘર છે? એણે મને ફસાવી મારી પાસે અર્થાત પાપકમ કરાવે છે, પણ હું એ પાપ કરીશ નહિ. હું કોઈપણ રીતે તારી મરજી પ્રમાણે વતી શ હિ, સમજી ? ” એમ દૃઢ નિશ્ચયપૂર્વક શબ્દો માળા બેલી. આ શબ્દો સાંભળી વેશ્યા બેલી કે, “ નહિ સમજે તે તારા બાર વાગી જશે ! કાણુ તારો બાપ તને અહિ બચાવશે? “ માર વાગે કે તેર વાગે, પણ રે દુષ્ટા ! તારા દાવ તે ફેટ જ જશે. ” આ પ્રમાણે બાળાએ વેશ્યાને નિશ્ચયાત્મક જવાબ આપ્યા. કદાપિ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રૂપશ્રીએ જાણ્યું કે આ વી સીધેસીધી માન નહિ, માટે એને તે ભેખડે જ ભરાવા દે. એની મેળે સીધી દોર થઈ જશે. આથી હંમેશાં આવતા ફજદારના છોકરાને એલાવી એ બાળાને સોંપી દીધી, “જે મદનસિંહ! આ બાળ તને સેંપું છું. તારે એની સાથે પરણવું હોય તે પરણ અથવા તેને રખાત રાખ !” રૂપશ્રીએ એને ભળાવીને તરતજ પિતાના ખંડમાં ચાલી ગઈ. રૂપશ્રીના ગયા પછી મદન તે બાળાને જોઈને બોલ્યા, “બાળા ! કાલે તને હું જરૂર પરણીશ. મારા ઘેર લઈ જઈશ. આજનો દિવસ તું સુખેથી અહીં રહે! ઉપરની ભૂમિકાએ બાળાને છોડી મદન નીચે આવ્યું. રૂપશ્રીને મળી બધી વાત કરી. એની સંભાળ રાખવાની ભલામણ કરી પિતાના ઘર તરફ જવા નીકળે. નીચે આવી બાળકે રમતા હતા તેની પાસે તે આવ્યો, બાળકે એક મકાનની ભીંતે રહેલા એક કાચંડાને ઢેફાં મારતા હતા ને શરત બકતા હતા, પણ કોઈનુ ઢેફ કાચંડાને સ્પણ કરતું નહિ. તેમની વચમાં મદન આવીને બાંહ્ય ચડાવી છે, “જુઓ, મારી ભૂજાનું બળ ! ” એમ કહી એક માટીના ઢેફાથી કાચંડાને નીચે પાડી નાખે ને અભિમાનથી , “મારા જે જગતમાં કેણુ બળવાન છે? ઉપર ગવાક્ષમાં રહેલી લક્ષમીવતીએ આ પુરૂષની વાણી સાંભળી જુગારી સાથે એની સરખામણી કરી, “કયાં કુંજર ને કયાં ગધેડે ? કયાં હંસ ને ક્યાં કાગડે? કયાં સિંહ ને કયાં બકરું? કયાં સાગર ને ક્યાં ખાબેચિયું? આ નીચ માણસ સ્વલ્પ બળને પણ જીરવી શક્તા નથી. અરે ! દુષ્ટ વિધિ તું પણ મારી શી કદથના કરે છે! આના કરતાં તે કાષ્ઠભક્ષણ શું ખોટું? એ જુગારી હવે મને ક્યાં મળવાનો હતો ? મનમાં વિચાર કરી રૂપશ્રી પાસે Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ પ્રકરણ ૪૨ મું આવીને બોલી, “અરે! જે તું મને બળાત્કારે આવા નીચ પુરૂષોને હવાલે કરીશ તો રાજાની આગળ હું તારી ફરિયાદ કરીશ. હું તો હવે ફક્ત કષ્ટભક્ષણ કરીશ.” રૂપશ્રીએ વિચાર કર્યો, “ભલેને કાષ્ટભક્ષણ કરે! રત્નની પેટી તે મને પચશે જ. પછી આ ભલેને મરે ! ” મનમાં વિચાર કરી રાજા પાસે આવી તેણે રજા માગી. રાજાની રજા મેળવી રૂપશ્રીએ વાછત્ર વગડાવ્યા ને ઠાઠમાપૂર્વક લક્ષ્મીને શણગારીને નદીને કાંઠે ચાલી. લક્ષ્મીનો વરઘોડો ફરતે ફરતે રાજમહેલ આગળથી પસાર થયું. રાજા આ બાળાનું સ્વરૂપ જોઈ ચમકે. એણે બાળાને પોતાની પાસે બેલાવી પૂછયું, “હે વત્સ! તું કોની પુત્રી છે? શું રૂપશ્રીની પુત્રી છે? – રાજાનાં વચન સાંભળી બાળા લક્ષ્મી બેલી, “મહારાજ! રૂપશ્રી મારી માતા નથી. એણે તે બળાત્કારે મને પકડી મારું સર્વનાશ કર્યું છે, પણ શું કરું? આ નગરમાં દીન અને દુ:ખીનું રક્ષણ કરનાર કેઇ માજા પુરૂષ ન હોય ત્યારે હું કાષ્ટભક્ષણ ન કરે તે બીજું કરે પણ શું ? બાળ લક્ષ્મીની વાણુ સાંભળી રાજા ચમક, “અરે આ શું? હું ન્યાયથી પૃથ્વીને પાછું છું છતાં બાળા! તું આ શું કહે છે? હું સત્ય કહું છું, રાજન ! રૂપશ્રીએ મારું સર્વસ્વ નાશ કર્યું છે, અને ઉપરથી અગ્નિમાં હું બળી મરે એ તે ક્યાંનો ન્યાય ? ” તું આ નગરમાં શી રીતે આવી ત્યારે તારે માતપિતા કેણ છે? ” રાજાના પૂછવાથી કન્યા બોલી, “મહારાજ ! જે પુરૂષ મને તામ્રલિમીનગરથી અહીં લાવ્યો છે તે પુરુષ મને નગર બહાર મૂકીને શહેરમાં ભોજન લેવા ગયે; પછ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વાડે આ રૂપશ્રી મને છેતરીને એ મને મકાને લઇ ગઇ. મને લાવનાર પુરૂષ આ નગરમાં જ છે; તે જો નહિ મળે ! હું અગ્નિભક્ષણ કરીશ. અહીં રાજમાર્ગ ઉપર હુજારા માણસો ભેગાં થયાં હતાં. નગરમાં ગયેલા પેલા જુગારી પણ ખાવાનું લઈ પેાતાને સ્થાનકે ગયો. પણ ત્યાં કન્યા જોવામાં આવી નહિ; જેથી એને શેાધતા નગરમાં ફરતા આ વધાડામાં એ પણ સાથે હતા. માળા, ઉતાવળ ન કર ! :આ વિશાળ મેદનીમાં દરેક પુરૂષને જો, ને તું તારા સાથીને ઓળખી કાઢ! પરંતુ કાષ્ટ્રભક્ષણની વાત પડતી મૂકે. ” રાજાની વાણી સાંભળી માળા ખુશી થઇ તે કાષ્ટભક્ષણ કરવાની વાત છેાડી ત્યાં એકત્ર થયેલા દરેક પુરૂષને જોવા લાગી. ધ્યાનપૂર્વક જોતાં તે ખાળાએ અનુક્રમે પેાતાના સાથીને ઓળખી કાઢયો. એ પુરૂષને જોઇને રાજા તરફ નજર કરતી બાળા લક્ષ્મી મેલી, “ મહારાજ! મને લાવનાર આ જ પુરૂષ! લક્ષ્મીએ બતાવેલા પુરૂષને જોઈ રાજા ચમકયા. એની પાસે આવી, બરાબર ઓળખી, રાજા એ પુરૂષના ચરણકમળમાં નમ્યા. 66 (6 એ પુરૂષને રાજા પણ નમ્યા—પગે લાગ્યા એ જોક રાજમાળા લક્ષ્મી તે આભીજ થઇ ગઇ, “ ત્યારે એ પુષ કાણ હશે ? ” 66 મહારાજ ! અવતીરાજ ! મારા અપરાધની ક્ષમા કરે!” રાજાએ પેલા પુરૂષની ક્ષમા માગી. રાજા! તારા નગરમાં આવે ન્યાય છે ! મત્સ્યના ન્યાયે તુ રાજ કરે છે. જો, જમો નમળાને શિકાર કરે છે ! '” પેલા પુરૂષે રાજાને શિખામણ આપી. ": Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પ્રકરણ ૪ર મું મહારાજ! મારી મૂર્ખતાની મને ક્ષમા કરે !' લક્ષ્મીપુર રાજા સિંહ છે. “મેં આપની માટી અવજ્ઞા કરી છે.” સિંહ સેવકે એ પુરૂષના ચરણમાં પડી ક્ષમા માગી. એ પુરૂષ તે અવંતીરાજ વિક્રમાદિત્ય પોતે હતા, પંચદંડના છત્રની જાળી માટે, રત્નની પેટી લેવાને નાગદમનીએ રાજાને તામ્રલિમીનગરીએ મોકલેલે, તે રત્નપેટી સાથે રાજબાળાને લઈને અહીં આવ્યું હતું. પછી તે સિંહ રાજાએ સિપાઇઓ પાસે રૂપશ્રીને પકડાવી, રત્નની પેટી મંગાવી, મહારાજા વિક્રમાદિત્યના ચરણમાં ધરી. પિતાને પતિ બીજો કે હાય, પણ અવંતીરાજ વિક્રમાદિત્ય પિતજ હતો; પછી તે. લક્ષ્મીના આનંદને કાંઈ પાર રહે! સિંહનો સત્કાર કરી રાજા વિક્રમ રત્નની પેટી અને લક્ષ્મીવતીને લઈ પિતાના નગરમાં આવી પહોં; અને પ્રિયા લક્ષ્મીવતીને રિદ્ધિસમૃદ્ધિ સહિત સાતભૂમિકાવાળે પ્રાસાદ અર્પણ કર્યો અને નાગદમનીને મળી રત્નની પેટી અર્પણ કરી કહ્યું; “નાગદમની! લે, આ રત્નની પિટી! ને તું કહેતી હતી તેમ તેનું તું છત્ર બનાવ!” “રાજન ! આ રત્નોથી છત્ર બનશે નહિ, પણ આ તે છત્રને ફરતી જાળી માટે ઉપયોગી છે. હજી બીજું એક કામ કરે ! ” “અને તે કામ ? ' રાજાએ નાગદમનીને આતુરતાથી પૂછ્યું. “પારક નગરમાં સામશર્મા બ્રાહ્મણની ઉમદે નાચે પ્રિયાનું ચરિત્ર જાણીને આવો.” નાગદમનીની વાણુ સાંભળી રાજા ત્યાં જવાને તૈયાર થ. ૨૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વિક્રમચરિત્ર યાને કૌટિક્ષવિજય પ્રકરણ ૪૩ મુ માટે 66 હે પ્રત્યેા ! તમારા ચરણકમળની સેવા કરી ભવ્યજનો પરમપદને પામે છે. '' સાપાકનગરના આભૂષણરૂપ શ્રી નાભૈય–નાભિનદનની સ્નાત્રપૂજા, અર્ચીના તેમજ ભક્તિ ગર્ભિતસ્તાવથી ભગવાનની સ્તુતિ કરી એક ભવ્યપુરૂષ જીનમંદિરમાંથી બહાર નીકળ્યેા. પૂજારીને પાસે ઉભેલા જોઇ તેને સામાાં બ્રાહ્મણના મકાન સબંધી હકીકત પૂછી. સામરામાં બ્રાહ્મણનું મકાન ફચી જગ્યાએ આવ્યું ?” અરે ભાઈ ! આ વિશાળનગરમાં સામશર્મા તે કેટલા ગણાવુ ! કયા સામશર્માને તમે પૂછ્ય છે ? ” પૂજારીએ પેાતાની વિશાળ નગરીનુ અભિમાન લેતાં કહ્યું. 46 61 “ જેની પ્રિયાનું નામ ઉમારે છે; જે સ્ક્રીની ખ્યાતિ પતિની ભક્તિ કરવામાં જ રહેલી છે, એ ઉમાદેનો પતિ સામશર્મા ! ” રાજાએ ઉમાદેની એળખ આપીને કહ્યું. $ રામર ! એ સામરામાં પડિત ! વિધાર્થીઓને ભણાવવાનુ કામ કરી પેાતાની આજિવકા ચલાવે છે એજ ને ! આ રસ્તે જાઓ ! અહીંથી થોડેક દૂર જઇ જમણા હાથ તરફ વળજો. ત્યાં નજીકમાં જ એનું મકાન છે. આળખાય તેવું જ છે. ” અગુલી ચીંધીને રસ્તા બતાવતા પૂજારી બાલ્યા. વિક્રમ એ પરદૅશી મુસાફર ઉમાદેનું ચરિત્ર જાણવા માટે ત્યાંથી રસ્તે પડયો, અને સામશર્માના મકાન તરફ તે ચાલ્યા. સામશર્મા આંગણામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા, ત્યાં એક વિદ્યાથી હાથમાં પાટીયેાથી ધારણ કરેલા તેમની પાસે આવી પ્રણામ કરીને ઊભા રહ્યો. નવીન Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ નું ૩૫૫ વિદ્યાર્થીને જો પડિંત ખેલ્યા, “ કાણુ છે તું? કયાંથી આવ્યા છે ? 5 6: હું એક વિદ્યાર્થી છું. આપની કીર્તિ સાંભળીને આપની પાસે ભણવા આવ્યે હું. મારૂ નામ વિક્રમ છે. વિદ્યાના પ્રભાવથી પાતાનું રૂપ સાચી, વિદ્યાર્થી જેવુ બનાવી, વિક્રમ પંડિત પાસે આવીને આ પ્રમાણે ખેલ્યો. “ તે અહીંયાં રહીને તું સુખેથી અભ્યાસ કર ! ' ડિતે પાતાની અનુમતિ આપી. વિક્રમ ત્યાં રહીને અભ્યાસ કરવા લાગ્યો, ને ઉમાદેના ચિરત્રનો પાર પામવા તે ઉમદે તરફ ખુઃ ધ્યાન આપવા લાગ્યું. સર્વ વાતે આખા દિવસ પતિની ભક્તિ કરનારી, પતિના સુખે સુખી ને દુ:ખે દુ:ખી ઉમાદેના ચિત્રમાં એ સિવાય બીજું તે શું હોય ? તનથી, મનથી અને વાચાથી આખા દિવસ પતિની ભક્તિમાં જ વ્યતીત કરનારી માટે સ્વભાવે સરળ, વિનયવતી અને કામળ મનની સાધ્વી જેવી લાગી. આ સાધ્વી અને પતિભક્તિ કરનારી શ્રીમાં વિશેષ શું જાણવાનુ હશે ? બેચાર દિવસ વ્યતીત થયા ને વિદ્યાર્થી વિક્રમ હવે એની રાત્રીની ચર્ચા જોવાને નિશાસમયે જાગૃત રીતે સૂઇ રહ્યો. પ્રહર રાત્રી વહી ગઠ અને હુકાર કરતી ઉમાદેએ લગ ઉપરથી ઉઠી ચારે કાર નજર કરી તા પધા વિદ્યાર્થીઓ અને પડિત ભનિદ્રામાં પડયા હતા. ઉમાદેએ દંડને ગ્રહણ કરી ચારેકાર ફેરવી પતિની શય્યા ઉપર આસ્તેથી ત્રણ વાર તાડન કર્યો, અને તે મકાનની બહાર નીકળી. વિદ્યાથી વિક્રમ ચમકયો. ઉમાદે મકાનની બહાર નીકળી નજી± રહેલા વૃક્ષ ઉપર ચડી દઉંડથી ત્રણ વાર વૃક્ષને તાડન કરતાં વૃક્ષ આકાશમાં ચાલ્યું ગયું. ઉમાદેનું આ ચરિત્ર જોઇ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ વિક્રમચરિત્ર યાને કટિવિજય વિક્રમ આભો થઇ ગયો. એ જાગ્રત વિક્રમના જેતે છતે કેટલીકવારે એ વૃક્ષ પાછું આવીને પોતાની મૂળ જગાએ ગોઠવાઈ ગયું. વૃક્ષ ઉપરથી ઉતરી ઉમાદે પિતાના મકાનમાં આવી, દંડને ભમાવી, ત્રણવાર પતિની. શવ્યા ઉપર તાડન કરી પોતાની શયામાં પિટી ગઈ. ઉમાદેના આ અદ્ભુત ચરિત્રનો વિચાર કરતો વિક્રમ આખો દિવસ પસાર કરી રાત્રીના સમયે એનું ચરિત્ર જાણવાને તૈયાર થઇ ગયો. પ્રહર રાત્રી ગયે થકે વિક્રમ પિતાની શયામાંથી ઉઠી એ વૃક્ષની પોલમાં ભરાઈ બેઠે; ઉમાટે પણ ઉડીને વૃક્ષની ઉપર ચડી આકાશમાર્ગે ચાલી જંબુ નદીપમાં આવી; હુંકાર કરતી વૃક્ષ ઉપરથી ઉતરી નિર્જરદેવીના મંદિરમાં દંડને ભરમાવતી આવી પહોંચી. વૃક્ષની પોલમાંથી નીકળેલ વિકમ પણ અદશ્યપણે ફરતો ઉમાદેની ચેષ્ટા જોવાને પછવાડે પછવાડે આવ્યું. નિરાદેવીને નમી ઉમાદે એની સ્તુતિ કરવા લાગી. હંમેશના નિયમ પ્રમાણે ચેસઠ યોગિની અને બાવન વીર આવીને પિતપોતાની જગાએ બેઠા. ઉમાદેએ અનુક્રમે સર્વને નમીને સ્તુતિ કરી. ઉમાટે તરફ જઇને અરૂણલેચન ધારણ કરતે ક્ષેત્રપાલ બોલ્યો, “મારે આપેલ સર્વરદંડ ગ્રહણ કરીને તું હમેશાં મનગમતી જ કરે છે, પણ અમારા બલિ માટે તે હજી લગી તેં કાંઈ ગેડવણ પણ કરી નથી, સમજી ઉમા ! ” ક્ષેત્રપાલનાં વચન સાંભળી ઉમા ભય પામતી બેલી, “દેવ ! તમારા બલિની તૈયારીમાં જ છું, આજ સુધી સામગ્રી અધુરી હતી તે ભાગ્ય થકી હવે પૂર્ણ થઇ છે.. બત્રીસ લક્ષણને ધારણ કરનારા ચાસઠ વિદ્યાથીએ હાલ મારી પાઠશાળામાં અભ્યાસ કરે છે. એક એક ગણીને Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું ૩૫૭ એક એક વિદ્યાથી ભક્ષ માટે આપીશ. ને મારે પતિ તમારા ભક્ષ માટે તમને અર્પણ કરીશ ? ઉમાદેની મધુર વાણુથી ક્ષેત્રપાલ કાંઈક ઠરે પડી તેણીને કહ્યું કે “ત્યારે હવે શી વાર છે? કશી નહિ. તમે જે દિવસે કહો તે દિવસે બધી કહેલ સામગ્રી તૈયાર કરૂ!ઉમાદે બોલી. તે આવતી કૃષ્ણ ચતુર્દશીના દિવસે તૈયાર કર !” ક્ષેત્રપાલે કહ્યું. શી વિધિથી તૈયાર કરૂં? જરા સ્પષ્ટતાથી કહે ! ” જે સાંભળ! આવતી ચતુર્દશીના દિવસે નિશાને સમયે ખાનગીમાં તારે મકાનની અંદર ચોસઠ મંડલ પૂરજે, ને એક તારા પતિનું મંડલ કરજે. કણવીરના કુલની માળા સવને પહેરાવજે. તેમના કપાલે તિલક કરી હાથે રક્ષાબંધન-નાડાછડી બાંધજે. એવી રીતે તૈયાર કરી પાંસઠનેય મંડલમાં બેસારી ભોજન કરાવજે. તે સમયે અમે આવીને એક એકનું ભોજન કરી લેશું." ક્ષેત્રપાલની વાણું સાંભળી ઉમાટે હાથ જોડી બોલી, “ગમે તેવી માયા કરીને પણ, હું તમે કહ્યું તે પ્રમાણે તે દિવસે જરૂર કરીશ.' ક્ષેત્રપાલ અને ઉમાદેની વાતચીત અદૃશ્યપણે વિકમ પણ સાંભળતું હતું. ચૌદશનો દિવસ નક્કી કરી ઉમાદે જવાની તૈયારી કરવા લાગી. વિકમ પણ તરત જ આવીને વૃક્ષની પિલમાં ભરાઈ ગયે. હુંકાર કરતી ને દડને ભમાવતી ઉમાટે વૃક્ષ ઉપર ચડીને પોતાના મકાને આવી. પાછળથી ગુપચુપ વિક્રમ પણ પિલમાંથી બહાર નીકળી પિતાની પથારીમાં પડી ગયે. પોતાના અને સર્વે છાના મરણનો વિચાર કરતે વિકમ નિદ્રાવશ થઈ ગયે. પ્રાતઃકાળે ઉઠેલા વિકમ પિતાના કાર્યમાં મશગુલ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ વિક્રમચરિત્ર યાને ટિવિજય છતાં, રાત્રીની વાત તેના હૈયામાંથી ભૂલાતી નહોતી. “એક દુષ્ટા સ્ત્રી પોતાને અને આ બધાને શું નાશ કરશે ? સમયને અનુસરીને હું પણ એવું કરીશ કે અમે બધા સુખી થઈએ ! ” વિક્રમે આ પ્રમાણે મનમાં દઢ વિચાર કર્યો. | વિક્રમાદિત્ય બીજે દિવસે સોમશર્મા પંડિત સાથે નદીએ સ્નાન કરવા ગયો. એકાંતને સમય પ્રાપ્ત થતાં વિક્રમે પૂછયું: “પંડિતજી ! આપ કયા ક્યા શાસ્ત્ર જાણે છે ?” વિદ્યાથીર વિક્રમની વાત સાંભળી પંડિત ગર્વથી બે , “લક્ષણશાસ્ત્ર, છેદશા શ્વ, વ્યાકરણ, ન્યાય ભાગ્ય, કાવ્ય, નાટક, ગણિત, તક અને ધર્મશાસ્ત્રાદિ સર્વેને વિષે મારી બુદ્ધિ અખલિત ચાલે છે.'' “ત્યારે આય એટલું જ કહોને કે મારું આયુષ્ય કેટલું છે ? વિકમની વાણી સાંભળી દંગ પામેલા પંડિત તેની સામે જઇ રહ્યો, અને જરા વિચાર કરતા તે છે, તે તો હું નથી જાણતું ! ) ત્યારે હું કહું–તમારું આયુષ્ય કેટલું છે તે? ' “હા કહે ! ” આશ્ચર્ય પામતા પડિતે પૂછ્યું. આવતી ચતુદશીની રાત્રીએ તમે અને તમારા સર્વે વિદ્યાથીએ મૃત્યુને પામી જો.” વિક્રમે ઉમાદેનું ચરિત્ર પણ પંડિતને કહી સંભળાવ્યું. શું આ ખરી વાત છે? પંડૂિતે પૂછયું. “તે તમે તમારી જાતે જ ખાતરી કરી લે. આજે સાંજે રાત્રીના સમયે તમારા મકાનની નજીક રહેલા પેલા વૃક્ષની પિલમાં પેસી જ ને બધું ચરિત્ર જોઇ લેજે. પંડિતે મનમાં કંઈક નિશ્ચય કરી પ્રિયાના ચરિત્રને ભેદ પામવાને ઠરાવ કરી લીધો. દિવસ જેમ તેમ પૂરે કરી ત્રીને સમયે વૃક્ષની પિલમાં ભરાઇ તેણે રાત્રીનું એ Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ણ ૪૩ મું ૩૫૯ પતિભક્તા પ્રિયાનુ ચિત્ર જોઇ લીધું. મૃત્યુના ભયથી ગભરાયેલા પિંડતે સવારે ખાનગીમાં વિક્રમને અધી વાત કરીને બન્નેએ અમુક સંકેત કર્યાં. ચતુર્દશીના દિવસે ઉમાદેએ પધી તૈયારી કરી, પતિને સમજાવી, પતિ સહિત ચાસ વિદ્યાથી ઓને 'ડલમાં એસારી, ક્ષેત્રપાલના કહ્યા પ્રમાણે બધાને શણગારી, પેલા સરસજ્જડને ભમાવતી વિચિત્ર ચેષ્ટા કરવા લાગી. પછી સરસડને નીચે મુકી ચાસ વિદ્યાથી ઓ ને તેના પતિને ભેાજન પીરસવા લાગી, તે સમયે વિક્રમ સરસદ ડને ગ્રહણ કરી મુઠ્ઠી વાળી નાઠો. તેની પછવાડે પંડિત અને સર્વ વિધાથી એ જીવ મચાવીને ભાગ્યા. અનુક્રમે નગરની હુદ છેડીને ઘણે દૂર નાસી ગયા. તેમની આવી ચેષ્ટા જોઇ ઉમાદે ગભરાઇ ગઇ. તે સમયે બાવન વીર, ક્ષેત્રપાલ અને ચાસઠ જોગણી આવી પહેચ્યાં, પાતાના લિ ન જોવાથી માઢના મલિ ગ્રહણ કરી બધાં અદૃશ્ય થઇ ગયાં. પણ તે છાત્રા અને પતિ સહિત નાડેલા વિક્રમ વહાણમાં બેસીને અનુક્રમે ાદ્વીપમાં આવ્યા. ત્યાં ફરતાં ફરતાં તેઓ શ્રીપુરનગરની ભાગાળે આવ્યા. બધાને નગરીની મહાર ઉદ્યાનમાં મુકીને વિક્રમ સરસદને ભમાવતા નગરીમાં ચાલ્યો, ચાક, બજાર, ચોટાં, મકાના આદિને સમૃદ્ધિથી ભરેલાં તે મનુષ્ય વગરનાં જોઇ વિક્રમ આશ્ચયથી વિચારમાં પડયો. આ શું...? કોઈ માનવપ્રાણી કેમ જણાતું નથી ? 11 શુન્ય નગરને જોતા તે વિચાર કરતા વિક્રમાદિત્ય ફરતા ફરતા રાજમહેલમાં આવી પહોંચ્યો. મહેલની પ્રદક્ષિણા કરતા તે સાતમી ભૂમિકાએ આવ્યો; ત્યાં એક રાજકન્યાને જોઈ ચમક્યો. રાજકન્યા પણ આ નરને જોઈ ચમકી, “ માળા ! (6 Page #389 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આ નગરમાં કે મનુષ્યપ્રાણુ જણાતું નથી તે શું ? ” આ પુરૂષને જોઇ ખુશી થતી બાળા બેલી, “નત્તમ! તમે જતા રહે, નહિ તે દુષ્ટ રાક્ષસ આવી તમને મારી નાખશે. આ શ્રીપુરનગરના વિજય રાજાની હું ચંદ્રાવતી નામે રાજકન્યા છું, મારા સ્વરૂપમાં દીવાના બનેલા રાક્ષ મને એકને જ રાખીને સર્વને નગરીમાંથી નસાડી મુક્યાં છે. એના ભયથી નગરીના બધા લેકે ભાગી ગયા છે.” બાળાની આ વાત સાંભળી વિકમ બે બાળા ! ભિય પામીશ નહિ. પણ એક વાત મને કહે કે તેના મૃત્યુને ઉપાય તું કાંઈ જાણે છે? પિતાના વજદંડને ભૂમિ ઉપર મુકી જ્યારે એ દેવતાનું અર્ચન કરવા બેસે છે ત્યારે એ દંડને કોઈ ઉપાડી લે તે એ જીતી શકાય એમ છે. હવે એને આવવાને સમય થયો છે, તમે છુપાઈ જાઓ !” રાજકાળા ચંદ્રાવતીના કહેવાથી વિક્રમ ત્યાં જ છુપાઈ ગયે, ને પેલે રાક્ષસ અટ્ટહાસ્ય અને હુંકાર કરતો આવી પહોંચ્યો. “ અરે, અહી માણસની ગંધ આવે છે. બેલ! ક્યાં છે મારે શિકાર ? " મારો શિકાર કરે! મારા સિવાય અહીં બીજું કેણુ છે તે! તારી પાસે મરવાને તે કેણ આવે?” બાળાના વચનથી રાક્ષસ શાંત થ. પિતાના વજદંડને જમીન ઉપર છોડી અભિમાનથી, મદોન્મત્ત બનેલો રાક્ષસ સ્નાન કરી, પવિત્ર થઇ, દેવતાનું પૂજન કરવા બેઠે, વિકમે અચાનક પ્રગટ થાદ એ દૈત્યની પાસેથી પિલા વજદંડને ઉપાડી લીધે. ઉઠ! ઉઠ ! મારી સાથે યુદ્ધ કર !” કઈ દિવસ નહિ સાંભળેલો શબ્દ સાંભળી રાક્ષસ ચમકયો, “હે ! આ કેઈ અભિમાનીને એના ગર્વનું ફળ આપવા દે.” Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું (૩૬૧ રાક્ષસ પૂજામાંથી ઉઠીને વિક્રમની સન્મુખ આવે. “અનેક દાન અને માનવોને મેં યુદ્ધમાં જીતી લીધા છે. ને તું હવે મને ડરાવવા આવે છે ? હેશિયાર! ” અરે ! નિરપરાધી, દીન, દુ:ખી અને અનાથને સંતાપનાર, પાપીયા! મને વિક્રમાદિત્યને શું તું નથી જાણતું ? ખર્પકર ચેર જેવાને નાશ કરનાર ને અગ્નિવૈતાલ જેવા અસુરોને વશ કરનાર અને અત્યારે તે તારો કાળ ! વિક્રમાદિત્યનાં વચન સાંભળી ક્રોધથી ધમધમતા રાક્ષસે ત્રણ ગાઉનું શરીર બનાવ્યું. ભયંકર આકૃતિ અને બિભત્સ શરીરવાળે અસુર વિક્રમ ઉપર ધર્યો. વિકમે પણ અગ્નિવૈતાળની મદદથી છ ગાઉનું શરીર બનાવી એની સાથે યુદ્ધ કરી એને મારી નાંખે. અગ્નિવૈતાળની મદદથી વિકમે એ શ્રીપુરનગરીને માણસથી ભરી દીધી. વિજયરાજા, રાણી ને બધા પરિવારને વતાલ શ્રીપુરનગરમાં તેડી લાવ્યો. દૈત્યના દમના રાજા વિજય ખુશી થયે, ને તેણે વિક્રમને આભાર માન્ય; પિતાની કુંવરી ચંદ્રાવતી વિક્રમ સાથે પરણાવી દીધી. નગરની બહાર રહેલા પંડિત અને તેમના છાત્રોને વિકમ નગરીમાં તેડાવ્યા. તેમનું માન સન્માન વધા, ભયથી નાસી ગયેલા નગરજનો જ્યાં ત્યાંથી સમાચાર મળતાં પોતાના નગરમાં આવી ગયા. થોડા દિવસમાં તે રામરાજ્યની માફક વ્યવહાર ચાલ્યો અને એ અસુરને ભય સો કોઈ ભૂલી ગયા. રાજા વિક્રમે વૈતાલને ઉમાદેની ખબર કાઢવાને મોકલ્યો. વૈતાળે પારકમાં એની તપાસ કરી, વિક્રમને સ્નાનના સમાચાર આપ્યા કે, “ગિની અને ક્ષેત્રપાળાએ એને મારી નાંખી છે. ” રાજા વિકમ અગ્નિવૈતાળની મદદથી પિતાની પત્નિ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ચંદ્રાવતી, પંડિત અને ગેસ છાત્રોની સાથે સોપારકમાં પંડિતના મકાને આવ્યા, ત્યાં પંડિતને અને છાત્રોને મુકી એમનાં માનસન્માન લઈ, વિકમ ચંદ્રાવતી અને બને દડસર્વર દંડ અને વજદંડની સાથે પિતાની નગરી અવંતીમાં ચાલ્યો, અને અવંતીમાં પહોંચી, સર્વ રસદંડ અને વજદંડ નાગદમનીને આપી ને કહ્યું, “હવે છત્ર તૈયાર કરે !' હજી વાર છે, હજુ એક આદેશ બાકી છે, તે પૂર્ણ કરો, પછી વાત! ) નાગદમની હસીને બોલી, “તાર અતિસાર મંત્રીને પરિવાર સહિત દેશનિકાલ કર અને સુપાત્રને વિષે દાન આપ! ” રાજાએ તુરત જ અતિસાર મંત્રીની લક્ષ્મી પડાવી લઇ તેને દેશનિકાલ કર્યો. પુરૂષ ડે તે પાલવે, વનિતાની શી વાત, ભેદી સૌથી ભામિની, કરે પલકમાં ઘાત.” પ્રકરણ ૪૪ મું. પંચદંડમય છત્ર છ માસ પછી નાગદમનીએ મતિસાર મંત્રીને રત્નાપુર નગરમાંથી પોતાના નગર અવંતીમાં લાવવાનું રાજાને કહેવાથી રાજા રત્નાપુર તરફ રવાના થયો. અને રત્નાપુરના પાદરે આવી પહોંચે. શિયાળના શબ્દને અનુસારે પુત્રવધુએ રાજાની સામે મેકલેલે મંત્રી નગરની બહાર આવ્યો ને રાજાને સામો મળ્યો. મંત્રી રાજા વિક્રમને પિતાને ઘેર તેડી લાવ્યું. માન, પાન ને ભક્તિથી રાજાની સેવાચાકરી કરી મંત્રીએ રાજાને પ્રસન્ન ક્યો. રત્નપુરમાં મંત્રીના ઘરની સમૃદ્ધિ જોઈ રાજા અચ બે પામે. રાજાએ એને પિતાના Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ મું ૩૬૩. નગરમાં આવવાને કહ્યું, અને મંત્રીને પાછા લાવી મંત્રીની પદવી પાછી અણ કરી. રાજાના કહેવાથી મંત્રીએ પણ અવતી જવાની તૈયારી કરી. એક દિવસે પડહ વગાડતા રાજસેવકે મતિસાર મંત્રીના મકાન આગળ આવ્યા. રાજપડની વાત સાંભળી રાજા વિકમ બે, “મંત્રી ! આ શું હકીક્ત છે? રાજાની આગળ મંત્રીએ ખુલાસે કર્યો, “મહારાજ! અહીના રાજા વિજયની સભામાં પૂર્વે એક દિવસ કે જાદુગર આવ્યું. તેણે રાજાની આગળ અનેક ખેલ કરી. બતાવી રાજાને પ્રસન્ન કર્યો. રાજાએ કહ્યું, “રેજ સ્વાદિષ્ટ આ પ્રફળ પાકને પાક ઉતરે તેવી આમ્રવાટિકા બનાવ! ” રાજાના કહેવાથી જાદુગરે આસ્રવાટિકા તૈયાર કરી. રાજાને એમાંથી પાકાં ફળે ઉતારી ભક્ષણ કરવા આપ્યાં. રાજા અને તેનો પરિવાર આમ્રફળને આરેગી પ્રસન્ન થયો. તે સાથે રાજાએ વિચાર કર્યો કે જાદુગરને મરાવી નાખ્યો હોય તે આ આમ્રવાટિકા કાયમ રીતે આપણું ઉપયોગમાં આવે. રાજા વાજા ને વાંદરાં એ ત્રણ કેઈનાં નહિ. “રાજાએ સેવકને હુકમ કરી જાદુગરને મરાવી નાખ્યો. પછી રાજાએ સેવકોને આમ્રફળ લેવા મેકલ્યા તે વાટિકામાં આમ્રફળને બદલે પથ્થર થઈ ગયા, ને સરેવરમાં મધુર જળને બદલે રેતી બની ગઇ આથી રાજાને પશ્ચાતાપ થયો, પણ હવે શું થાય! મંત્રી સાથે સલાહ કરી રાજાએ પડહ વજડાવી નગરમાં પણ કરાવી કે, જે કે એ મારી આ આમ્રવાટિકા તાજી કરી આપશે તેને સજા પિતાની કુંવરી ન અર્ધ રાજ્ય આપશે.” મંત્રીએ રાજાને વાત કરી, પછી રાજાના કહેવાથી મતિસાર મંત્રીએ પડહનો સ્પર્શ કર્યો. રાજ Page #393 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સેવકેના કહેવાથી રાજાએ અતિસારને પિતાની પાસે તેડાવી આમ્રવાટિકાને તાજી કરી નિત્ય ફળ આપતી કરવાને કહ્યું મતિસાર રાજા વિક્રમાદિત્યની સાથે વાટિકામાં આવ્યું. ત્યાં વિક્રમાદિત્યે અગ્નિતાળની સહાયથી વાટિકાને તાજીને નિત્ય ફળ આપતી કરી દીધી. વિમે આપેલાં ફળ રાજાએ પિતાની જાતે ભક્ષણ કર્યા. તે પૂર્વેના જેવાં જ રસવાળાં અને સ્વાદિષ્ટ હોવાથી રાજા વિજય ખુશી થયો. શરત પ્રમાણે રાજકન્યા વિક્રમ સાથે પરણાવી, અધરાજ્ય આપ્યું. રાજા વિક્રમ મંત્રી સાથે અને નવી પરણેલી રાજકન્યા સાથે નિત્ય ફળ આપનાર આમ્રફળના બીજ લઇને પિતાને નગર આવ્યો. પેલા આમ્રફળના બીજને રાજાએ પોતાની રાજવાટિકામાં રોપાવ્યાં ને ત્યારથી ચા પણ પ્રતિદિવસ આમ્રફળનાં તાજાં ફળને સ્વાદ લેવા લાગ્યો. રાજાએ એક દિવસે રાજસભામાં બ્રાહ્મણને બોલાવીને પૂછયું કે, “કહો, જગતમાં સુપાત્ર કેણ છે?” અમારાથી વધુ સુપાત્ર જગતમાં બીજું કેણ છે? હંકારથી અભિમાનમાં રાચતા બ્રાહ્મણ બોલ્યા. અને તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. તમને શું શું દાન આપવું ?” રાજાએ પૂછ્યું. “દાનમાં આપવા લાયક ઘણું વસ્તુઓ છે. પૃથ્વી, ગાય, વસ્ત્ર. પાત્ર. આપણ અન્ન, વિગેરે અનેક વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરી શકાય છે. અમને દાન આપ નાર પ્રાણીઓ ગતિએ જાય છે! ” બ્રાહ્મણે આ રીતે કહ્યું. રાજાએ કહ્યું, “તીવ્ર તપથી કર્મોને જે હણે તે બ્રાહ્મણ કહેવાય. શરૂઆતમાં ભરત ચક્રવતી એ મર્યાદા બાંધી જેવા બ્રાહ્મણે કહ્યા છે તેવા તમે બધા છે કે કેમ ?' તે તમો કહે.” Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬પ પ્રકરણ ૪૪ મું રાજાએ આવું પૂછ્યું એટલે બ્રાહ્મણે મહેમાંહે ખળભળવા લાગ્યા, “ આ રાજા આમ કેમ બેલે છે? ગાંડો થયો છે કે શું ? બ્રાહ્મણે મનમાં વિચાર કરતા લ્યા. બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય ! ” બ્રાહ્મણના એ મુખ્ય સૂત્રને ઉચ્ચાર કરતા રાજા છે. રાજન ! એ તે સાપ ગયા ને લીસોટા રહી ગયા. આજના કાળ પ્રમાણે અમે પણ બ્રાહ્મણ જ કહેવાઈએ ! ” હુંકાર કરતા બ્રાહ્મણ બોલ્યા. રાજાએ સેવકે પાસે કંઈક દાન માન અપાવી એ અભિમાનીને રવાના કર્યા. તે પછી રાજાએ સાધુઓને બેલાવી સપાત્ર માટે પૂછયું. રાજાના જવાબમાં સાધુઓ બેલ્યા, કે “હે રાજન ! જગતમાં કર્મગુરૂ અને ધર્મગુરૂ એ બને ગુરૂએ પાત્રદાનને યેગ્ય છે. જેઓ વિવાહ, શાંતિરાત્ર, જીનપૂજા, પ્રભાવના આદિ કર્મ કરાવે છે, તે કમગુરૂએ કહેવાય છે તેમજ પાપવ્યાપારથી રહિત, મહાવ્રતને ધારણ કરનારા, ધીર, ભિક્ષા માત્રથી આજીવિકા કરનારા, સામાયિકમાં સ્થિર રહેનારા અને નિરંતર ધર્મનો ઉપદેશ કરનાર ધર્મગુરૂઓ વિશેષ કરીને સુપાત્રને વેગ્ય છે. મોક્ષની અભિલાષા કરનારાઓએ આવા ઉત્તમ જનોને દાન કરવું પડ્યું છે.' એ સાધુ પુરૂષની વાણી સાંભળી રાજા મનમાં ખુશી થ. “ખરેખર, દાન દેવાને યોગ્ય પાત્ર તે આ મુનિએજ છેજે પાપરહિત, અહંકાર વર્જિત, ને તપ કરવામાં હંમેશા તત્પર રહેનાર છે. વિચાર કરીને રાજાએ વસ્ત્ર, પાત્ર વગેરે મુનિઓને આપવા માંડયું. રાજાને દાન આપતા જઈ મુનિઓ બોલ્યા, “રાજન ! બાવીશ તીર્થકરના સમયમાં રાજપીંડ લેવાને આચાર હતો, Page #395 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પણ ચરમતીર્થપતિના શાસનમાં રાજપિંડને નિષેધ હોવાથી અમારાથી તે તે ગ્રહણ થઈ શકે નહિ. છતાં દીન, દુઃખી અને અનાથાને દાન આપી તમે આત્મહિત સાધે.” મુનિઓ ઉપદેશ કરીને ચાલ્યા ગયા. રાજાએ પછી વસ્તીને અનેક પ્રકારે દાન આપવા માંડયું. દીન, દુઃખી, યાચક, ભાટચારણેને દાન દઈ રોજ રાત્રીના સમયે રાજા નગરચર્ચા જોવાને નીકળતો હતો. અદશ્યપણે ફરતે રાજા વિક્રમ સત્રીને સમયે પુરે હિતના મકાન નજીક આવ્યો. વિચાર કરતે રાજા ત્યાં ડીવાર ઉભો રહ્યો. કૌતુકના અભિલાષી રાજાએ દેવદમનીની બહેન હરિયાળીને સુંદર વચ્ચેથી સુસજિત થયેલી પિતાના તરફ આવતી જોઈ. એ હરિયાળી માલીકન્યા વિજયાને જોઈ બોલી, “ અરે, આમ બનીઠનીને આટલી ઉસુકતાથી ક્યાં જાય છે ! ; હરિયાળીને જોઈ વિજ્યા બેલી, “ચાલ ઠીક થયું, હું તને જ લાવવા આવતી હતી. પાતાલમાં નાગ વ્યવહારીની તનયા ને મારી બહેનપણી નાગકુમારીનાં આજ લગ્ન હોવાથી મને આમંત્રણ છે. તે તમે બધાં પણ મારી સાથે ચાલે. પુખકરંડક લઈને મારે ત્યાં જવાનું છે. એમ કહી માલિની કન્યા વિજ્યા હરિયાળીની સાથે પોતાના પૈસેથી પુષ્પકરંડક લઈને ચાલી તે પછી પુરોહિતને ઘેર બને જણાએ આવીને પરહિતની કન્યા ગોમતીને સાથે આવવા સૂચના કરી. ગેમતી પણ તૈયાર થઈ. વિષાપહારદંડ લઇને તે પણ તેમની સાથે ચાલી. હરિયાળી પણ વિચાર કરી પિતાને ઘેથી ભૂમિફેટકાંડ લઈને તેમની સાથે થઈ ગઈ. પછી ત્રણે જણ નગરના દરવાજા તરફ ચાલી. એમની ચર્ચા જોતો રાજા પણ તેમની પાછળ પાછળ ચાલે. “કેઈ બટક કરે મળે તે ડી. Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ મું ૩૬૭ તેની પાસે આપણે પુષ્પકરંડક ઉપડાવીએ.” વિજ્યા માલણ પિતાની સખીઓને કહી ચારેકોર જોવા લાગી. આ સાંભળી રાજા વિક્રમ બટકનું સ્વરૂપ ધારણ કરી તેમની સામે આવતે જણાયો “છોકરા! આ પુષ્પને કરંડિયે લઈ અમારી સાથે આવીશ ? આ “હા! શા માટે નહિ?” બટુક ડે કલેજે એ ત્રણે સખીઓને જેતે બેલ્યો. “ત્યારે મજુરીનું શું લઈશ?” તમારી મરજી પડે તે અપજે.” બટુકે કહ્યું. બટુકને માથે પુષ્પને કરંડિયો મૂકી નગરી બહાર ત્રણ સખીઓ આવી. ત્યાં એક વૃક્ષ ઉપર ચડીને ત્રણે જણું પેલા બટુકને લઈ હુંકાર કરતી આકાશમાં ચાલી, એ વૃક્ષ તેમને લઈને સ્વર્ણદ્વીપમાં આવ્યું. સ્વર્ણદ્વીપમાં તેમણે ડીક વાર ક્રીડા કરી ભૂમિઑટક દંડથી જમીનમાં મોટું વિવર પાડયું, ને પાતાલમાં જવાને રતે કર્યો. પછી સરેવરમાં સ્નાન કરી શુદ્ધ થઇ તેમણે પાતાલમાં જવાને વિચાર કરવાથી પુષ્પનો કરડિયો અને બને દંડ બટુકના હાથમાં આપી ત્રણે સખીઓ સરોવરમાં સ્નાન કરવાને પેઠી. આ તકનો લાભ લઈ પેલો બટુક પુષ્પકરડક અને બીજો દંડ લઈને પાતાલનગર જેવાને પાતાળમાં ઉતરી ગયો. નાગકુમારનાં લગ્ન હોવાથી આજે અનેક નાગકુમારની ભાથી પાતાલનગર શોભી રહ્યું હતું. એ નગરીની શોભાને તો બટુક પાતાલનગરમાં ફરવા લાગ્યો. નાગકુમારનો પુત્ર વરરાજા અલંકારથી વિભૂષિત થયેલ અધારૂઢ થઈને બજારમાં આવ્યો. બટકે એને જોઈ કંઇક વિચાર વરી વૈતાલને યાદ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય કર્યો. વેતાલે હાજર થઇ અશ્વ ઉપરથી નાગકુમારના પુત્રને ઉપાડી છુપાવી દીધો ને બટુક વિક્રમને તે સ્થાને નાગકુમાર જેવું સ્વરૂપ કરીને ગોઠવી દીધો. અને તે મનોહર હાર કંકણ, બાજુબંધ ધારણ કરીને નાગકન્યા સાથે પાણિગ્રહણ કરવાને તે અધારૂઢ પણે ચાલ્યો. | સરોવરમાંથી સ્નાન કરી ત્રણે સખીઓ બહાર આવી: પણ બટુક જેવામાં આવ્યો નહિ, તેથી પોતાનાં વસ્ત્રોને ધારણ કરતી ખીલ થયેલી તે ત્રણે સખીઓ બટુકને શોધતી પાતાલનગરમાં આવી. ત્યાં ફરતી ફરતી નાગકુમાર સાથે નાગકુમારીને વિવાહ જેવાને ઉભી. વિવાહના ઉત્સવમાં આવેલી ત્રણે સખીઓને જોઈ વિક્રમે વૈતાળની સહા. યથી તેમને પિતાનું બટુક સ્વરૂપ દેખાડયું. આ બટુકને અહી જઈ ત્રણે આશ્ચર્યચકિત થઇ ગઈ. પછી તો વરના પિશા. કમાં બટુક પિતાના સ્થાનકે લગ્નમંડપમાં બેઠા હતા ત્યાં આ ત્રણે સખીઓ આવીને બોલી, “અરે બટુક! અમારા અને દંડ હરીને અહી નાગકન્યા પરણવા આવ્યો છે, એ તો ઠીક; પણ અમારા બન્ને દંડ અમને પાછા આપ, નહિ તે મેટા સંકટમાં તને અમે નાંખીશું, સમજ્યો?' હરિયાળી, ગામતી અને વિજ્યા આ ત્રણે હુંકાર કરતી બટુક સામે બોલવા : લાગી. આ ત્રણે બાળાઓની વાણુ સાંભળી બટુક જરા હસ્યો, ને પોતાના મૂળ સ્વરૂપ વિકમ સ્વરૂપે ત્યાં પ્રગટ થયો. સાક્ષાત વિકમને જોઈ ત્રણે બાળાઓ લજજીત થઈ ગઈ અને બેલી, “અરે સ્વામિન્ ! અમારું પાણિગ્રહણ કરે ! ? નાગકન્યાનો બાપ પણ વિક્રમને જે મનમાં અતિ પ્રસન્ન થયો. તેજ મુહૂર્ત વિક્રમે ચારે કન્યાઓનું સાથે પાણિગ્રહણ કર્યું. વરના પિતાએ વિક્રમરાજા પાસે આવીને Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૪ મું ૩૬૯ પ્રાર્થના કરી, “મહારાજ ! મારા પુત્રને પ્રગટ કરે ! » નાગની વિનંતિથી રાજાએ વૈતાલ પાસે તેનો પુત્ર મંગાવી નાગને અર્પણ કર્યો. નાગકુમારે પોતાની પુત્રી સુરસુંદરીને વિક્રમ સાથે પરણાવીને મણિદંડ ભેટ તરીકે આપે. ચંદ્રચુડ નાગકુમાર વિક્રમને પોતાના મકાને લઈ ગ, ને કમલની ઉપમા સરખી પોતાની કમલાકુમારી પુત્રી રાજા સાથે પરણાવીને કરિયાવરમાં પુષ્કળ ધન આપ્યું. પછી રાજા વિક્રમાદિત્ય ભૂમિસ્ફટકઠંડ, વિષાપહાર દંડ અને મણિદંડ એ ત્રણે દંડ સાથે તેમજ છ પ્રિયાએ સાથે પાતાલનગરીમાંથી ભૂમિસ્ફોટક દંડના પ્રભાવથી બહાર નીકળી પોતાની નગરી અવંતીમાં આવ્યો. નવીન સ્ત્રીઓને પરણુ લાવેલ હોવાથી રાજાએ મેટે મહોત્સવ કર્યો; દાનથી અનેકનાં દારિદ્રનો નાશ કર્યો. અને નાગદમનીને પેલા ત્રણે દંડ આપી છત્ર તૈયાર કરવાની સૂચના કરી. નાગદમનીએ પંચદંડ વડે કરીને મનોહર છત્ર તૈયાર કર્યું. રત્નની પેટીમાંથી રત્નો લઈ છત્રને ફરતી નીચે જાળી ( ગુલ) મુકી દિધી. એવી રીતે નાગદમનીએ પોતાની બુદ્ધિથી પંચદંડવાળું છત્ર બનાવી દીધું. નિત્ય ફળ આપનાર આમ્રવાટિકામાં નાગદમનીએ સ્ફટિક પાષાણનું સુંદર સિંહાસન તૈયાર કરી તેની ઉપર પેલા પંચદંડવાળા છત્રની ગોઠવણ કરી. આગળ એક સુંદર સભા બનાવી. નાગદમનીની બુદ્ધિથી આમ્રવાટિકામાં મનોહર રચના–દિવ્ય સભા સિંહાસન સહિત તૈયાર થઈ ગઈ. સારૂં મુહૂર્ત જોઈ રાજા વિક્રમાદિત્યે એ સિંહાસન ઉપર બેસી પંચદંડવાળું છત્ર ધારણ કર્યું. તે સમયે દીન યાચકને મેં માગ્યું દાન આપી તેણે સવને શ્રીમંત બનાવી દીધા. એ સિંહાસન ફરતી બત્રીસ પુતળીઓ ગોઠવેલી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ | વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય હેવાથી સિંહાસનની શેમા જગતમાં અધિક પ્રસિદ્ધતાને પામી. રાજા વિક્રમાદિત્ય પૃથ્વીનું પાલન કરતે ન્યાયથી રાજ્ય કરવા લાગ્યું, અને એની રાજ્યલક્ષ્મી પણ અનુક્રમે વૃદ્ધિને પામતી ગઈ. પ્રકરણ ૪૫ મું કાલીદાસ પંડિત કહા કરે કીરતાર, ભૂલ કરે પરવીન, મુરખર્ક સંપત્તિ દીએ; પંડિત સંપત્તિહીન.” ન્યાયથી પ્રજાનું પાલન કરત ને બત્રીસ પૂતળીઓ વડે સુશોભિત સ્ફટિકના સિંહાસન ઉપર બેસતે રાજા પંચદંડમય છત્રને ધારણ કરતા હતા. એવા અપૂર્વ ઐશ્વર્ય, ઠકુરાઈ અને સમૃદ્ધિથી શોભતે અવંતીરાજ વિક્રમાદિત્ય સુખમાં કાલ નિગમન કરતો હતે. એ રાજા વિક્રમને પ્રિયંગુમંજરી નામે એક પુત્રી થઈ. કાલુઘેલું બેલતાં શીખેલી રાજબાળા મંજરીને વેદગભ પંડિત પાસે શાસ્ત્રનો અભ્યાસ કરવાને મુકી. અલ્પ સમયમાં વિદ્યા ભણગણું તે વિદુષી થઇ. પરભવનો ક્ષયોપશમ સારે હતું, તેથી તેને આ ભવમાં અભ્યાસ કરતાં વાર લાગી નહિ. મંજરી શાસ્ત્રનો અભ્યાસ કરી યુવાન થઈ; યૌવનના સેહામણું આંગણે આવીને ઉભી રહી. એને જોઈ રાજા વિકમને એના વર સંબંધી ચિંતા થવા લાગી. એને લાયક વર કેણ હશે ? એકદા ગ્રીષ્મ વડતુમાં બાળા મંજરી રાજમહેલના ઝરૂખામાં ઉભી ઉભી આમ્રફળનો સ્વાદ લઈ રહી હતી. તે સમયે પોતાના ગુરૂ વેદગભ પંડિતને પોતાના મહેલની નીચે વિશ્રામ લેતા ઉભેલા જોયા. મંજરી પિતાના ગુરૂને Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આ પ્રકરણ ૪૫ મું 66 જોઇ પાતાની પાસેનાં આગ્નલ બતાવતી ખેાલી, આમ્રફળ લેરો કે? તમારે શીત જોઇએ કે ઉષ્ણ ? ?” મજરીની ચતુરાઇને નહિ સમજનારો પડિત ખેલ્યા, “ જે આમ્રફલ ઉષ્ણ હોય તે નાખ ! ” વેદગ એ પ્રમાણે કહીને વસ્ત્ર પહેાળુ કરી ઝરૂખા નીચે ખરાખર ઉભો રહ્યો. મજરીએ . આમ્રફળ નાખ્યાં, પણ તે ભૂમિ ઉપર પડવાથી ધૂળવાળાં થયેલાં હેાવાથી હાથથી તેને ખખેરતા અને કુકથી ધળ ઉડાડી આમ્રફળને પતિ સાફ કરવા લાગ્યો. પંડિતની આવી ચેષ્ટા જોઇને મજરી હસી પડી. “ 'ડિતજી ! આમ્રફળ શું એટલાં બધાં ઉષ્ણ છે કે તેને ફૂંક મારી ઠંડાં કરશે છે ?” મંજરીએ પેાતાના ગુરૂની આવી રીતે ઠંડી મશ્કરી કરી. 6. મજરીની મશ્કરીભરી વાણી સાંભળી પડિંત ચમકયા અને ગુસ્સે થઇ મેલ્યો. શુ' તું મારી મશ્કરી કરે છે ? અરે મંજરી! પેાતાને પડતા માનનારી એવી તને મૂ પતિ મળશે !” પિંડતે મજરીને આ પ્રમાણે શ્રાપ આપીને ચાલ્યો ગયો. મજરીએ પણ પડિતની વાણી સાંભળી મનમાં વિચાર કર્યો કે, “ પતિ અને વિદ્વાન્ પતિને જ પરણીશ અન્યથા કાષ્ટ ભક્ષણ કરીશ. મજરીના લગ્નની ચિંતા કરતા રાજા વિક્રમ રાજસભામાં બેઠેલા હતા, તે સમયે પંડિત વેઢગ પણ સભામાં રાજાને ચિંતાતુર જાણી એલ્યો, “હે મહારાજા ! તમારે એવી શી ચિંતા છે કે જે આપના વદનને ગ્લાનિ પમાડે છે?” ૮ પંડિતજી ! કન્યા મજરીને માટે પતિ શોધવા જો ?છ પંડિતજીએ ડાક ધુણાવ્યુ' એટલે રાજા ખેલ્યો, “તા જાઓ ! અને એને લાયક પતિ ધી લાવે !” રાજાના કહેવાથી પડતે મજરી માટે પતિ શાધવાની તૈયારી કરી. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય એવી રીતે મૂખ પતિ સાથે એનો સંબંધ કરવાની અચાનક તક પણ પંડિતજીને મળી ગઈ. પંડિત વેદગર્ભ ખડિયા પોટલા તૈયાર કરી અવંતીને રામરામ કરી એક દિવસે શુભ મુહૂર્ત જોઈ મંજરી માટે વર શેધવાને નીકળ્યો. ફરતા ફરતા વનમાં તૃષાથી પીડાતા તેને ગાયો ચારનાર એક પશુપાળ મળ્યો, “અરે ભાઈ! પાણી વિના મારે કંઠ સુકાઈ જાય છે.” આટલામાં ક્યાંય સરોવર છે? “અરે મુસાફર! આટલામાં તે કયાંય પાછું નથી, પણ તૃષા લાગી હોય તો પાણુના બદલે દૂધ પીવા માટે કરચંડી તૈયાર કર !” પશુપાલ બેલ્યો. પંડિત વેદગભ કરચંડીનો અર્થ શોધવા લાગ્યો, અલંકાર, કાવ્ય યાદ કર્યા, પણ કરચંડીને અર્થ સમજાય નહિ કે જડે નહિ. પંડિતને વિચારમાં પડેલે જે ગેવાળ બે, “શું વિચાર કરે છે? દૂધ પીવાની ઈચ્છા નથી કે શું ? ” અરે ભાઈ, તમે કરચંડી કહ્યું એ શું ? ” પંડિતને પૂછવાથી ગોવાળ હસીને બોલ્યા, “તમે શહેરી લેકે કરચંડી કરવાનું પણ સમજતા નથી ? બે હાથને ખોબો કરી મેં આગળ લાવી હેઠે અડાડ, તેમાં હું દૂધ રેડીશ, તે પીને તૃપ્ત થા ! ” આ રીતે કહી ગોવાળે પંડિતની ભ્રમણા ભાંગી. પંડિતે તરત જ કરચંડી કરીને દૂધ પી લીધું, ને પછી તે આ ગોવાળને સમજાવી પોતાના નગરમાં તેડી લાવે. છ માસ પર્વત પાસે રાખી શહેરની રીતભાત શીખવી, કાંઇક અભ્યાસ કરાવી આશીર્વાદ દેતાં શીખવ્યું. એક દિવસે સ્નાન કરાવી શુદ્ધ કરી ટીલાં ટપક વિગેરેથી ગવાળને Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ મું ૩૭૩ શણગારી કંઈક શીખવીને વેદગર્ભ, તેને રાજા પાસે લાવ્યું. રાજસભામાં પંડિત વેદગભ અને ગોવાળ આ બને આવીને રાજાને નમ્યા. ગોવાળે રાજાને આશીર્વાદ આપ્યો, પણ આશીર્વાદ ભૂલી ગયો, ને ‘સ્વસ્તિ'ને બદલે “ઉસટ “ઉરટ” બોલી ગયે. તેના આ શબ્દથી રાજા અને સભા હસી પડી. ગોવાળે તો એની જાત ઉપર આવીને બાફી માગું, પણ વેદગર્ભ પડિતે તરત એ બગડેલી બાજી સુધારી લીધી, “વાહ, પંડિતની શી ચતુરાઈ! ઉ–સર એ ચાર અક્ષરમાં મહારાજા! અવતીરાજ! આપને આ પડત મહાશયે મહાન આશીર્વાદ આપે છે. ” “શી રીતે ” રાજા બોલ્યો. “મહારાજ ! સાંભળે !” उमया सहितो रुद्रः, शंकरः शूलपाणियुग् । रक्षतु तव राजेंद्र ! टणत्कोरकरं यशः ॥ ભાવાર્થ –મિયા-પાર્વતી સહિત રૂક, શંકર, અને ત્રિશુળને ધારણ કરનારા એવાં મહાદેવ, હે રાજેન્દ્ર! તારું રક્ષણ કરે અને તારા બળવાન યશને વધારે વિદગભ પંડિતની વાણુ સાંભળી સભા સહિત રાજા પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા રાજાને પંડિતે કહ્યું, “મહારાજ ! સરસ્વતીનું આરાધન કરીને રાજબાળા મંજરી માટે આ વર મેં આપના કહેવાથી ધી કાઢયો છે.” રાજા વિક્રમે પોતાની પુત્રી મંજરીને વેદગર્ભ પંડિતે રાજસભામાં હાજર કરેલા મૂખ પશુપાળ (ગોપાલ) સાથે પરણાવી દીધી. રાજકુમારી મંજરીએ એક નવું બનાવેલું પુસ્તક પિતાના પતિને શોધવાને દાસી મારફતે મોકલાવ્યું, પણ પુસ્તકને નખેરિયા લગાડી લગાડીને કાના, માત્રા બગાડી નાંખી તેણે પાછું આપી દીધું. Page #403 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મજરીએ જાણ્યુ કે આ પતિ તે પતિ નહિ, પણ મૂનો શિશમણિ ગાવાળ જેવા લાગે છે; છતાં એની બીજી વાર પરીક્ષા તા કરવી, મંજરીએ એક મનોહર દીવાનખાનામાં પતિને એલાવ્યો.એકલા પડેલા એ ગાવાળ દીવાનખાનામાં ભેંસા, ગાયો વગેરેનાં ચિત્રા જોઈ ગાયભેંસને ‘ડીઉ' ‘ડીઉ' કહીને પડકારવા લાગ્યા. ગાવાળની ચાખ્ખી ભાષા ગુપ્તપણે સાંભળી મજરી નિરાશ થઇ. પંડિત વેદગલે મનમાં વેર રાખી ખરાખર ખદલા લીધા છે. હવે શું થાય ? મજરી, એ ગાવાળ ઉપરથી સ્નેહરહિત થઇ ગઈ. એની પાસે તે જતી પણ નહિ. ગાવાળિયો પણ નિરૂપાય થઈ ગયો. ૩૪ 16 ગાવાળ પાતાની મૂર્ખતા સમજ્યો, પિતાની મધ્યમાં પેાતાની મૂર્ખતા ગાવાળને અસહ્ય લાગી. વિદ્વાન થવુ કાં તા ફના થવું” એવા ગાવાળે નિશ્ચય કર્યો અને નગર બહાર કાલિકાના મંદિરમાં આવીને તે બેઠે, અને દૈવી પાસે માગણી કરી કે, “ હે દેવી ! મને તુ વિદ્વાન બનાવે ! ” ' અન્નપાણી વગર ગાવાળના વીસ દિવસો ચાલ્યા ગયા, પણ કાલકા કાંઇ પ્રસન્ન થઇ નહિ. ગાવાળ દુ:ખને સહન કરતા હતા, પણ પેાતાનો અભિગ્રહ છેોડવાને બદલે મરવાનો નિશ્ચય કરીને તે બેઠા હતા; ને તે સમજાવ્યો સમજે તેમ પણ નહાતા. આથી રાજાને માથે ધર્માંસકટ આવ્યું. અરે આ ગાવાળ ! લાંઘણ કરી મરી જશે, પણ કાંઈ કાલીઢવી એમ કાંઇ પ્રસન્ન અને થશે નાદુ ! ” 66 આથી રાજાએ એક યુક્તિ થી સી. કાલી નામની દાસીને ધૂપ, દીપ, નૈવેદ્ય, ફુલ, ફુલના ભરેલા થાળ આપીને ઢાલીના મંદિરમાં બધી વાત શીખવીને રવાના કરી, કાલી ગુપચુપ કાલીના મદિરમાં આવી, અને કાલીની મૂર્તિની પાછળ Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૫ મું ૩પ ભરાઈ ગઇ, અને મહાન શબ્દના ઉચ્ચાર કરતી ખેાલી; અરે પુરૂષ ! ઉઠ ! ઉઠ ! તારી ઉપર હું પ્રસન્ન થઇ છું; અને તને વિદ્યા આપું છું. ” કાલી દાસીએ ગુપ્તપણે છુપાઇને કાલીધ્રુવીના પાઠ ઉપર મુજબ ભજવ્યા. મંજરી પણ પતિના વરદાનના આવા સમાચાર જાણી ત્યાં આવી પહોંચી તેમેલી, “ ઉઠા ! ઉઠા ! દેવીએ પ્રસન્ન થઇ તમને વરદાન આપ્યુ છે. હવે તે પારણું કરો !” ** આ આ માયાજાળ જોઇ કાલિકાદેવી વિચારમાં પડી ગઇ, કે, મારા નામે કરીને આ કાલી દાસીએ છળ કર્યાં. હવે મારે શુ કરવુ ? લેાકા હેરો કે કાલીએ પ્રસન્ન થઈને ગાવાળને પંડિત બનાવ્યેા. હવે જો એને વિદ્યા ન આપું તા મારૂં બહુત્ત્વ શી રીતે રહે ? આની મૂર્ખતાથી તે આજ સુધીની મારી કીતિ ઉપર પાણી ફરશે. એક ખીલીને માટે પ્રાસાદ શું કરવા તેાડી પાડવા ? ભસ્મને માટે ચંદન સળ ગાવી દેવું એ તે કયાંનો ન્યાય ? ઠીકરીને માટે કાંઈ કામકુંભને ફાડી નખાય ? ” આ પ્રમાણે વિચાર કરીને એ માયાજાળ તાડી કાલિકાએ સાથે સાથે પેાતાની ઇજત સાચવવા પ્રસન્ન થઇને તેણે ગેાવાળ ‘વિદ્વાન થશે ' એવુ વરદાન આપ્યુ. આ સાંભળી ગેાવાળ ખુશ થયા. 9 દેવીને નમસ્કાર કરી ઘેર આવી પાણ કરી તે ગાવાળ રાજસભામાં રાજાની પાસે આવ્યા. રાજા વિક્રમ બધી વાત જાણતા હોવાથી ગંભીર મુખ રાખી એલ્યા: ‘ આવે, કાલીદાસીપુત્ર ! કાંઈક કાવ્ય કહો ! ” ‘ મહારાજ ! કાલીદાસીસુત નહિ, પણ મારા ભાગ્યથી કાલીદાસ થયા છું—કાલીદેવીના દાસ થયા ?” રાજા વિક્રમે કાલીદાસને જે જે સમસ્યાઓ પૂછી તે તે બધી કાલિદેવીની પ્રસન્નતાથી કાલીદાસે રાજાને કહી સભ હું Page #405 -------------------------------------------------------------------------- ________________ 29 વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ળવી. કાલીદાસની વિદ્યાપ્રાપ્તિથી રાજા વિક્રમ ખુશી થયા. ગાવાળ કાલીદેવીના પ્રસાદી કાલીદ્રાસ તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા કાલીદાસની આશ્ચર્ય ભરી વિદ્વતાથી રાજકુમારી માઁજરી પણ દુષિત થઇ ગઇ અને પતિ ઉપર સ્નેહવાળી થઇ. મંજરી પતિની વિદ્વતાની કસાટી કરતી એક સમશ્યા મેલો: अनिलस्यागमो नास्ति, द्विपदं नैव दृश्यते । बारमध्ये स्थितं पद्मं, कंपते कन हेतुना || ભાવાર્થ:- પવન આવતા નથી, મનુષ્યપ્રાણી કોઇ ટુાતું નથી, તા પછી જળમાં રહેલુ કમળ કેમ કપે છે? મંજરીની વાણી સાંભળી રસિક પશુપાળ-કાલીદાસે સમયને અનુસરીને પ્રિયાનું મનરંજન કરે તેવા ક્લાક તેના જવાબમાં કહ્યો. पावकोच्छिष्ट वर्णाभः, शर्वरिकृतबंधनः । मुक्ति न लभते कांते, कंपते तेन हेतुना || ભાવાર્થ:- શરના નેત્રના અગ્નિથી જેના વર્ણ ઉચ્છિષ્ટ થયા છે, તે રાત્રીનુ જેને ધન છે એવા કામદેવ હજી મુક્ત ન થવાથી હે કાન્તે ! તે નેત્ર કમળ કપી રહ્યું છે. ' નગરમાં નાગી ફરે, વનમાં પહેરે ચીર; એ ફળ તમે લાવજો, મારી સગી નણંદના વીર.” મંજરીની આ સમશ્યાના જવાબમાં કાલીદાસે તેના હાથમાં સાપારી મુકી. “ અંગ ઢાળુ દંત ઉજળા, ચાલે ધેમર ચાલ; સાસુ વહુ ને દીકરી, એ ત્રણેનો એક ભરથાર.” Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ મું ૩૦૭ પ્રિયાના પ્રશ્નનો જવાબ આપવા કાલીદાસે એનો નાજુક કૅમળ હસ્ત પક્ડી લીધે; એના હસ્ત ઉપર રહેલાં સેાભાગ્યચિન્હ ઉપર હાથ રાખી મેલ્યા, “આ તારા પ્રશ્નનો ઉત્તર ! ’ મજરી અને કાલીદાસ પ્રતિદિવસ વાણી વિલાસ કરતાં ને ઘણા હ વધુ સુખમાં દિવસે વ્યતીત કરતાં હતાં. મહાન વિ કાલીદાસે કુમારસભવ, મેઘદૂત, અને રવશ એ ત્રણ કાવ્ય અને છ પ્રશ્નધા રચ્યા છે, “ સરસ્વતી કે ભડારકી, ડી અચરીજ હું માત: જ્યાં ખોં ત્યાં ત્યાં ખડે, ખિન ખર્ચ ઘટ જાહી.” પ્રકરણ ૪૬ મુ. વિચિત્ર ન્યાય “ જેવાં બીજને વાવા, તેવાં ઉગરો ઝાડ; આંબાનાં બીજ વાવોા, તા નહિ ઉગે તાડ.” વિક્રમ રાજા જગતનો ભિન્ન ભિન્ન સ્વભાવ જોવા માટે તેમજ સજ્જન અને દુનની વિશેષતા જાણવા માટે ભટ્ટ માત્રને રાજ્યનો ભાર સાંપી ભડારમાંથી પાંચ રત્ન લઇને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને અવંતીમાંથી િવદાય થઇ ગયા. અનેક ગામ, રાહેર, પર્વત, નદી, નાળાં જોતા જોતા રાજા વિક્રમ પદ્મપુર નામે નગરમાં આવ્યેા. ત્યાં અન્યાયી રાજાનું રાજ્ય હતું, તે પાષાણ નામે મત્રી રાજાનેા પ્રધાન હતા. લોકો પણ કુડકપટના કરનારા, માયાવી, ને એક બીજાને વાતવાતમાં ઠગી લેનારા હતા. વિક્રમરાજા નગરમાં ફરતા ફરતા કાઈ શ્રેષ્ઠીની દુકાન આગળ આવ્યો. એક તપસ્વી તે રસ્તેથી નીકળ્યા. તેણે શ્રેષ્ઠીની દુકાનથી પાશેર ઘી માગ્યું, ત્યારે શ્રેષ્ઠીએ તેને અાશર ધી આપ્યુ. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તે લઈને તાપસે પિતાના ગુરૂને આપ્યું ત્યારે ગુરૂએ વ્રત વધારે આવેલું જઇ શિષ્યને તે પાછું આપવા માટે મોકલે. તપસ્વીએ દુકાને જઇને વધારાનું વ્રત પાછું આપી દીધું. આ રીતે નગરચર્ચા જતા રાજા વિક્રમે આ તપસ્વીને બનાવ છે. તપસ્વીની પ્રમાણિકતા, સરળપણું રાજાને ઉચ્ચ કેટીનું જણાયું. રાજાએ એ તપસ્વીના મંદિરમાં આવી પોતાની પાસે રહેલાં પાંચ રત્નો એને રાખવા આપવા માંડયાં, અને કહ્યું કે, મારે પરદેશ જવું છે, માટે આટલી થાપણ રાખે. હું આવું ત્યારે મને પાછી આપજે. રાજા વિકમે કહ્યું. અરે ભાઈ! લક્ષ્મીને તે અમે અડતા પણ નથી, તે પછી રાખવાની તે વાત જ શી ? ” આવું સાંભળી રાજા એની પ્રમાણિકતાથી ખુશી થતે બોલ્યો, “મહારાજ! આટલું કામ તે જરૂર આપને કરવું જ પડશે.' પરદેશી મુસાફરના આગ્રહથી તપસ્વી ગુરૂ બે, “અરે ભાઈ! તારી એમજ ઇરછા છે, તે તું તારા હાથે પિટકી બાંધીને મુક!” રાજાએ તપસ્વીએ બતાવેલા ગુપ્ત સ્થળે એ રત્ન તપસ્વીના આશ્રમમાં મુકી દીધાં, ને ત્યાંથી તે આગળ ચાલ્યા ગ. તપસ્વીની નિર્લોભતાનો વિચાર કરતો રાજા પૃથ્વી ઉપર ભમતો અનેક આશ્ચર્ય જેતે હતે. પછી તો તપસ્વીએ અનેક લોકોને ઠગીને પુષ્કળ દ્રવ્ય એકઠું કરી, સ્વર્ગના વિમાન જેવું મનોહર મંદિર બધાવી દીધું. ઠાઠમાઠ ને ભપકાથી રહેતો એ જટિલ તાપસ ઉપરથી આડંબર બતાવતા લોકોને ઠગવાનું જ કામ કરતા હતા. કેટલેક દિવસે પાછા ફરેલા વિક્રમે પદ્મપુર આવી મંદિરમાં તાપસ પાસે પિતાના પંચરત્નની Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ૩૭૯ માગણી કરી. પરદેશીની માગણથી આશ્ચર્ય પામેલે તપસ્વી રાજાને આશ્ચર્યમાં નાખતા બોલ્યો, “અરે ! તું કેણ છે? રત્ન કેને આપ્યાં છે? રત્ન શાં ને વાત શી !” તાપસની વાણી સાંભળી રાજા આશ્ચર્ય પામે, “અરે આ શું ? જેને હું નિર્લોભી અને પરમેશ્વરના અવતાર સામે ગણતો હતો તે આવો લેમી! » રાજાએ અનેક વખત હરાવી કરાવીને પૂછ્યું. પણ તપસ્વીએ રાજાની વાત કબુલ કરી નહિ. રાજા નિરાશ થયે ને નગરમાં ફરતે રાજાના મંત્રી પાષાણ પાસે આવ્યો. કે હર નામે વણિક, તે મંત્રીની પાસે આવીને એક લાખ રૂપિયા વ્યાજે લઈ ગયો. મંત્રીએ બીજે દિવસે તેને બેલાવી વ્યાજની માગણી કરી. વ્યાજ ન આપવાથી વણિકને કરાગ્રહમાં નાખે. “આખા વર્ષનું વ્યાજ આપીને તારે ઘેર જવું.” વણિક આખાય વર્ષનું વ્યાજ આપીને છુટે થયો. કેઈ ખેડુત મંત્રી પાસે ફરિયાદ કરવા આવ્યું, બાપજી! આ મુસાફરના બે બળદ મારા ખેતરમાં પેસીને મારા ઉભા પાને ખાઈ ગયા ! ) | મંત્રીએ સુસાફરને કહ્યું, “અરે ! તેં આ ખેડુતનો પાક કેમ તારા બળદ પાસે ખવડાવી દીધે? તારે બળદે તારે હવે એને આપી દેવા પડશે.” ના, પ્રધાનજી! એ ખેડત જુઠું બોલે છે. એના ખેતર નજીક આવતાં મારા ગાડાનું ચક ભાગવાથી મારા બળદને મારા ગાડા સાથે બાંધી મેં પરાણે રથનું ચક સુધાર્યું છે. મારા બળદ એને ખેતરમાં ગયા નથી તે ખાવાની તો વાત જ શી ? છતાં નાહક આ ગળે પડે છે. મુસાફરે પિતાની હકીક્ત કહી સંભળાવી. અરે એના ખેતરની નજીક તેં તારા બળદ રાખ્યા, માટે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નકી એને પાક તારા બળદ ખાઇ જ ગયેલા; તેની શિક્ષા તારે સહન કરવી પડશે.” એમ કહીને મુસાફર પાસેથી બધી વસ્તુઓ દંડ કરીને પડાવી લીધી. રડતો કુટતે મુસાફર પિતાના ગામ તરફ ચાલ્યો ગયો. મુસાફરના ગયા પછી મંત્રીએ ખેડુત પાસેથી દંડીને તેની પાસે જે ધન હતું તે પડાવી લીધું, આવા અન્યાયી મંત્રીને જે રાજા વિચારમાં પડયો કે, “આ મારે શું ન્યાય કરશે? ફરિયાદ કરવા જઇશું ત્યારે વળી બકરું કાઢતાં પાછું ઉ. પેસી જશે" વિકમ ત્યાંથી રાજદરબારમાં રાજાને ન્યાય જેવા આવ્યો. અન્યાયી રાજા સભામાં બેઠા હતા. રાજા વિક્રમ એ અન્યાયી રાજાનાં પરાક્રમ જેવા દરબારમાં આવ્યો તે વખતે એક ડોશી બાનાખતી આવી, “ફરિયાદ! ફરિયાદી “શું છે તારી ફરિયાદી ” રાજાએ ડેસીને પૂછ્યું. બાપુ! રાતના ગાવિંદ શેઠના મકાને મારો જુવાન કરે ખાતર પાડતાં એના ઘરની ભીંત કોચીને ઘરમાં પિસવા જતા હતા, તે વખતે એના ઘરની ભીંત એની ઉપર તુટી પડવાથી ત્યાં જ મરણ પામ્યો. હવે મારું શું થશે?” ડોસીની ફરિયાદ સાંભળી રાજાએ કેટવાળને હુકમ કર્યો, “ગાવિંદ શેઠને બોલાવી અહીં હાજર કરો ! કેટવાળે ગાવિંદ શેઠને બેલાવી હાજર કર્યા. “અરે શેઠ! આ ડોસીને છોકરે તારા ઘરમાં ચેરી કરવા આવેલ, તે ભીંત કેચતાં ત્યાં મરણ પામ્યો, તે તારા ઘરની ભીંત એવી કેવી ચણવી કે માણસે મારે છે ? એની શિક્ષા બદલ તારે ફાંસીએ જવું પડશે ! ” અન્યાયી રાજાની વાત સાંભળી વણિક વિચારમાં પડયો, “અરે, આ બેલામાંથી તે મારે છુટવું જોઈએ. આ તે રાજા, વાજા ને વાંદરાં.” આમ વિચાર કરી ગોવિંદ શેઠ બેલે, Page #410 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ મું ૩૮૧ બાપુ! ખરી વાત છે, પણ એ જ છે કડિયાને. મકાનની ભીંતે મજબૂત બનાવવા માટે મેં એને પુષ્કળ ધન આપેલું, છતાં એણે મારી ભીંતે આવી કાચી બનાવી; માટે કડિયો જ શિક્ષાને માટે યોગ્ય છે. બાપુ!'' ગોવિંદ શેઠે પાઘડી ફેરવી દીધી અને પોતાના માથેથી પણ આળ ઉતારી દીધું. રાજાને વણિકની વાત સત્ય લાગવાથી વણિકને છુ કર્યો ને કડિયાને પકડ્યો, “હરામખેર! ગેવિંદ શેઠના પિસા ખાવા છતાં આવી કાચી ભીંત બનાવે છે?” રજાના પ્રશ્નના જવાબમાં કડિયો બોલ્યો, “બાપુ! એમાં મારે દોષ નથી. ગારે કરીને એ ભીંત ચણવાનું કામ હું કરતો હતું, ત્યારે કામલતા વેશ્યા અહીંથી નીકળી ને મારું ધ્યાન તેઓ હરી લીધું, જેથી ભીંત બરાબર થઇ નહિ.” રાજાએ કામલતાને બોલાવી પૂછયું કે, “આ રસ્તેથી, રાજમાર્ગ છેડીને તું શા માટે નીકળી ?” કામલતાએ કહ્યું, કે “હે મહારાજ ! હું શું કરું? ખાસ કામ માટે બજારમાં જતી હતી, ત્યારે રાજમાર્ગમાં સામે દિગંબર માન્યો. નગ્ન ફકીરને જોઇને લાજી મરવાથી મારે રસ્તે બદલ પડ્યો, રાજાએ દિગંબરને ફાંસીએ ચડાવવા તલારક્ષકને હુકમ આપ્યો. તલાક્ષિક અને સેવકે દિગંબરને શુળી પાસે લઈ ગયા; પણ આ શુળી આગળ દિગબર ના અને પાતળો જણાવાથી શુળીને માટે બરાબર જણાયે નહિ આથી રાજા પાસે આવી કેટવાળે કહ્યું, “બાપુ! દિગબર શુળીને માટે બરાબર યોગ્ય નથી, માટે શું કરવું ? નગરમાંથી શુળીને બરાબર યોગ્ય હોય તેવાને માટે પકડી શુળીએ ચડાવી દે ત્યારે !” આવી રીતે હુકમ કરી રાજાએ તલાકને વિદાય કર્યો.. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અન્યાયી રાજાને આ વિચિત્ર ન્યાય જોઈ રાજા વિકમ વિચારમાં પડયો, “આહા! આ રાજા મારાં રત્ન શી રીતે અપાવશે ?' એવું જોઈ રાજા ત્યાંથી બહાર નીકળી નગરમાં ફરવા લાગ્યું. રાજા ફતે ફરતે કામકેલિ ગુણિકાના મકાન આગવા આવ્યું. વિચાર કરી તે વેશ્યાની પાસે ગયો. અજાણ્યા માણસને જોઇ વેશ્યા કામકેલિએ પૂછયું, “તમે કેમ છો? અને કયાંથી આવે છે ? > મારૂં એક કામ કરી આપશે ? આ નગરમાં આવી એક ધર્મ સંકટમાં હું ફસાઈ ગયો છું. માટે તમારી સલાહ લેવા આવ્યું છે. મુસાફર વિકમે પૂછયું. “કહે તમારે મારું એવું શું કામ છે ? વેશ્યા બેલી. આ સાંભળી કામકેલિને રાજા વિક્રમે પિતાની પંચરત્નની વાત કહી સંભળાવી. તેની વાત સાંભળીને વેશ્યા બોલી, “ આમાં તે શું મોટું કામ છે. આ તો મારા મન તદ્દન સહેલું કામ છે. જુઓ ! આજે તો અહીં રહે ને આવતી કાલે રત્નનો થાળ ભરી હું એ તપસ્વી આગળ જઈ વાતે વળગું; ત્યારે વચમાં તમારે ત્યાં આવીને તેની પાસે તમારા રનની માગણી કરવી, એટલે તરત તમારાં રત્નો તમને મળી જશે !” બીજા દિવસે રત્નોને માટે થાળ ભરી કામકેલિ તાપસના આશ્રમમાં આવી. તાપસે એનો સત્કાર કરી બેસાડી અને તેને આશ્રમમાં આવવાનું કારણ પૂછયું. આપ તે પરમેશ્વરના પ્રતિનિધિ છે. આપને કઇ પણ આપ્યું હોય તે પરભવમાં અમારે પુષ્યરૂપી ભાતું થાય, મારી દીકરી આજે કાષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ છે. મને લાગ્યું કે કાંઈ દાનપુણ્ય કર્યું હોય તે પરભવમાં આગળ આવે, એમ સમજી આ રત્નોનો થાળ આપને ભેટ આપવા આવી છું." વેશ્યાએ તપસ્વીનાં વખાણ કરી છાપરે ચડાવ્યા. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ પ્રકરણ ૪૬ મું કામકેલિની મધુરી ને અમૃતસરખી વાણી સાંભળી, તાપસના મનમાં ગલગલિયાં થયા છતાં, બહારથી આડંબર બતાવતે બોલ્યો, “અરે કામકેલિ! તારા જેવી ધર્મિષ્ટને ગુણવંત નારીઓ આ ભવમાં સુખ મેળવી પરભવમાં પણ દાનપુણ્યના પ્રભાવથી શ્રી હરિની સેવિકાઓ થાય છે.' તાપસ અને કામકેલિ એકબીજાની ગતમાં રમતાં રમતાં પરમાર્થની વાત કરતાં હતાં. તાપસ ધર્મના શ્લેકે સંભળાવી દાનનું મહાત્મય સમજાવતું હતું, ત્યાં વિક્રમ આવી પહોંચ્યો. “અરે તપસ્વી! મારાં પેલાં પાંચ રત્નો આપે! ” વિકમની વાત સાંભળી તપસ્વી વિચાર કરવા લાગ્યો, “જે આને ના પાડીશ તે આ ગુણિકાને શંકા થશે, ને આ માટે શિકાર હાથથી જો રહેશે. આવો વિચાર કરી તપસ્વીએ ત્યાથી ઉભા થઈને પેલાં પાંચ રત્નો લાવીને વિક્રમને અર્પણ કર્યા. પાંચ રત્નો લઈ વિક્રમ ત્યાંથી ચાલ્યા ગયે. “જોયું, અમારા ઉપર વિશ્વાસ રાખી આવા પરદેશી મુસાફરે અમારે ત્યાં થાપણુ મુકી જાય છે, અને જ્યારે જોઈએ ત્યારે આવીને લઈ જાય છે. પરોપકાર એ તે અમારા જેવા સજજનેનું ભૂષણ છે. આ કલિયુગમાં આપની શી વાત થાય? આપ તે સાક્ષાત ધર્માવતાર છો ! અનેક દીનદુઃખીના આધાર છે! તેથી જ આ રને થાળ આપને ભેટ આપવા આવી છું, દયાળુ ! ” કામકેલિ બેલી. કામકેલિ ને એમની વાતચીતમાં પાછું ભંગાણ પડયું. એક દાસીએ દોડતાં દેડતાં આવીને સમાચાર આવ્યા, ચાલે! ચાલો ! આપની પુત્રીએ કાષ્ઠભક્ષણનો વિચાર માંડી વાળે છે, તે આપને નિવેદન કરવા હું આવી છું.” દાસીની વાત સાંભળી કામકેલિ આશ્ચય બતાવતી Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મેલી, “ શુ કહે છે દાસી! ખરી વાત છે ? ” તપસ્વી તરફ ફરીને કામકેલી ખેાલી, “ મહારાજ! જરી ચાભા! ઘેર જઈ સત્ય સમાચાર જાણી પાછી હું આવીશ.” કામકેલીએ દાસીની પાસે થાળ ઉપડાવી તપસ્વી મહારાજને વિચારમાં ગાથાં મારતા મૂકી ચાલતી પકડી. પાતાનુ કા સિદ્ધ કરી કામકેલિ પાતાના મકાને આવી. વિક્રમ પણ કામલિના મકાને આબ્યા તે એક મણિ તેને આપ્યા; બીજો એક મણ તાપસને આપી પાતાના નગર તરફ ચાલ્યા. માર્ગ માં એક દુ:ખી માણસનું દુ:ખ સાંભળી ત્રણે રત્નો તેને આપી દીધાં તે રાજા ત્યાંથી ફરતા ફરતા પેાતાની નગરીમાં આવ્યો. પ્રકરણ ૪૭ મુ છઠ્ઠીના લેખ એક દિવસ રાજા વિક્રમને આજના જમાનાના અભિનવ રામ થવાની અભિલાષા જાગૃત થવાથી જગતમાં પાતે રામ તરીકે ઓળખાવા લાગ્યા. રાજાની ઈચ્છાને અનુસરનાગ લાકે રામનામથી એમની સ્તુતિ કરવા લાગ્યા. રામનામથી સ્તુતિ કરનાર ઉપર રાજા અધિક પ્રસન્ન થતા હતા. એવી રીતે રામનામથી પાતાનો વ્યવહાર ચલાવવા વિક્રમ બહુ આતુર રહેતો હતા. રામની અભિલાષાવાળા વિક્રમને જોઇ મત્રીઓ ચમકયા. ખાનગીમાં ભેગા થઈ એમણે મંત્રણા કરી, આથી એક વૃદ્ધ મત્રી રાજાને ઉપદેશ આપી રામપણ છેડાવવા તૈયાર થયો.'' એક દિવસે રાજા મત્રીઓની આગળ ખેલ્યા, “રામની કથા તમે જે કંઈ જાણતા હો તે મને કહેા ! ” રાજાની વાત સાંભળી એક વૃદ્ધ મત્રી એલ્યા,‘“હે રાજન ! માધ્યામાં અત્યારે એક વૃદ્ધ વિપ્ર રહે છે, તે પર પરાથી Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ મું રામની વાત જાણે છે.” વૃદ્ધ મંત્રીની વાત સાંભળી રાજા મંત્રીને રાજ્ય ભળાવી, વૃદ્ધ મંત્રીની સાથે અધ્યા પેલા વૃદ્ધ વિપ્રને ઘેર આવ્યો. ને રામકથા સાંભળવા માટે પ્રાથના કરી. વિD રામની કથા કરતાં કરતાં અમુક અમુક સ્થળોએ રાજા પાસે દાવરાવ્યું, તે અનેક પુરાણી કીંમતી ચીજો નીકળી. એક સ્થાનકેથી સુવર્ણની મોજડી રત્નોથી ભરેલી નીકળી. એ મોજડી જોઈ રાજા આશ્ચર્ય પામ્યો ને તેને નમસ્કાર કર્યા. “મહારાજ! આ તે એક ચમારપત્નીની મેજડી છે. આપ તેને નમ્યા એ ઠીક કર્યું નહિ. રામચંદ્રની વખતે અહીંયાં ચમારનાં મકાનોની શ્રેણિઓ હતી. ભીમ ચમ કારની દુષ્ટ પત્ની પદ્મા એક દિવસે રિસાઇને આ મોજડી લઈ પોતાના પિતાને ઘેર ચાલી ગઇ. તે સાસરે નહિ આવ. વાથી માતાપિતાએ એને ઘણુંય સમજાવી પણ તે એકની બે થઈ નહિ. તો સતિ સીતા સહિત રામ લક્ષ્મણ તેડવા આવશે ત્યારે સાસરે જઇશ! એના પિતાએ આવા શબ્દો કહ્યા ત્યારે પિતાના એ શબ્દો સાંભળી પડ્યાએ પ્રતિજ્ઞા કરી કે, “મને જ્યારે સીતા સહિત રામલક્ષ્મણ તેડવા આવશે ત્યારે જ મારા સાસરે હું જઈશ.' “રામને આ વાતની જાણ થવાથી સીતા અને લક્ષ્મણ સહિત પધાને સમજાવવા આવ્યા. પદ્માને સમજાવી સાસરે મુકવા ચાલ્યા. રામલક્ષ્મણ પણ ચમારના ઘરની સમૃદ્ધિ જોઈ મનમાં ખુશી થયા કે મારા રાજ્યમાં ચમારોને ઘેર પણ આવી વિપુલ સમૃદ્ધિ છે! ?' પેલા વૃદ્ધ વિષે વિક્રમને સંક્ષેપમાં રામની વાત કહી સંભળાવી, ને બીજે ઠેકાણે ખોદાણ કરી બીજી મેજડી પણ બતાવી. વિપ્રનું જ્ઞાન ૨૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જોઈ રાજા આશ્ચર્ય પામ્યો; આ બધી વાત તમે શી રીતે જાણી ?w પરંપરાથી સાંભળીને તેમજ શાસ્ત્રીથી ! ' આ વાત મેં જાણું વિષે જવાબ આપ્યો. રામની અદ્દભુત વાર્તા અને આશ્ચર્યકારી લક્ષ્મી સાંભળી વિક્રમે રામપણાના ગર્વને ત્યાગ કર્યો. અને મનમાં વિચાર કરી મનમાં બે , કે હું ક્યાં ને એ રામ કયાં ! “રાજન ! તમારા જેવા વિવેકીને એ યોગ્ય છે ! આપણથી એ રામ જેવા થવાય નહિ.” વૃદ્ધ વિપ્રનું આ વચન સાંભળી રાજા વિક્રમ ામના બિરૂદને ગર્વ છોડી મંત્રી સાથે અવંતી ચાલ્યો ગયો. - એકદા રાજા વિક્રમ અવંતીને રામરામ કરી પૃથ્વીનું આશ્ચર્ય જેવાને ચાલ્યો. પૃથ્વીની પ્રદક્ષિણા ફરતે વિક્રમ ચિત્રપુર નગરમાં આવ્યો. ત્યાં ધનદ નામે શાહુકારના મકાન આગળ મેટ મહોત્સવ હતો તે જોવાને ઉભો રહ્યો. અનેક માણસે તેને ઘેર આવજા કરી રહ્યા હતા; વાછ વાગી રહ્યાં હતાં; સ્ત્રીએ માંગલિક રીતે ગાઇ રહી હતી; તરિયા તરણ અને મંડપથી તેના મકાનની શોભા અધિક વૃદ્ધિ પામેલી હતી. વિક્રમે એક જણને પૂછયું, “ભાઈ ! આ બધું છે શું ?' “અરે ભાઈ! શી વાત કરે ! આ મહેટ વ્યવહારિયો ધનદશ્રેણી નગરનો નગરશેઠ છે. આજે કઈ પૂર્વના પુણે એને ઘેર પુત્રનો પ્રસવ થયો, તેની આ બધી ધામધુમ છે. ભાઈ! આવતી કાલે એ બાળકની છઠ્ઠી છે, તેથી વ્યવહારિયો સગાંસંબંધીને ખાનપાનથી તૃપ્ત કરી આવતી કાલે બાળકનું નામ ધારણ કરાવશે ! બીજે દિવસે રાત્રીને સમયે કૃષ્ણવસ્ત્રપરિધાન કરી Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૭ મું ૩૮૭ અદ્રશ્યપણે વિક્રમ ધનદષ્ટીના ઘરમાં આવીને એક ઠેકાણે ગુપ્તપણે છુપાઈ ગયો. મધ્યરાત્રીને સમયે બાળકની કર્મઅવિષ્ટાત્રી વિધાતાદેવી એના લલાટ ઉપર કઈક લેખ લખી રવાને થઇ. લેખ લખી પાછી ફરતી વિધાત્રીને વિક્રમે જોઈ, એટલે એને તરત પકડી. હે વિધાતા “શું લખ્યું એના ભાગ્યમાં? ” “તું કેણ છે મને પૂછનાર ?” કર્મવી બેલી. “હું? હું રાજા વિક્રમ! ” રાજા વિક્રમ! મેં એની પૂર્વની કરણ અનુસાર એના લલાટમાં લખ્યું છે.” રવી બેલી. તે મને કહે ! એના ભાગ્યમાં શું થવાનું છે? " “આ બાળક યુવાનવયમાં જ્યારે શ્રેણીની કન્યાને પરણવા જશે, ત્યારે અચાનક વાઘના ચપેટાના પ્રહારથી મૃત્યુ પામી જશે. વિધાત્રી બોલી. દેવીની વાત સાંભળી રાજાએ એને છોડી દીધી. પ્રાતઃકાલે રાજા ધનદશ્રેણીના મકાન આગળ શ્રેણી પાસે આવ્યો. સારે માણસ જાણીને શ્રેષ્ઠીએ તેને આદરસત્કાર કરી ખાનપાનથી તેને સતિષ પમાડો. “તમે કયાંથી આવે છે? ને તમારું નામ શું? ” શ્રેણીએ પૂછ્યું. અવંતીથી આવું છું, શેઠ! મારું નામ વિક્રમ ! ) વિકમની વાણુ સાંભળી ખુશી થતે શ્રેણી બેલ્યો, “આ મારો પુત્ર જ્યારે પરણે ત્યારે તમે જરૂર મારે ત્યાં આવજે! ” મને તેડવા આવશે તે હું જરૂર આવીશ.” એમ કહી શેઠની મેમાનગતિનો સ્વાદ ચાખી રાજા વિક્રમ શેઠની રજા લઈને નીકળેઅનેક ગામ નગર તે Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પિતાની અતીમાં આવી ગયો, અને રાજકારભારમાં ધ્યાન આપતાં ચિત્રપુરની વાત ભૂલી ગયો. બીજના ચક્રની માફક વૃદ્ધિ પામતે બદનકુમાર વિદ્યાભ્યાસ કરી લેશિયાર થયો. યૌવનવય પ્રાપ્ત થતાં ધનદશ્રેણીઓ ધનવાની સળ ન્યાઓ સાથે પુત્રનો વિવાહ કર્યો. લગ્નમુહૂર્ત જોવરાવ્યું, પણ અમંગલ થવા લાગ્યું, ને મુહૂર્ત બરાબર આવતું નહિ. વાતે વાતે અપશુકન થવા લાગ્યા. શ્રેણીએ પોતાની પ્રતિજ્ઞા સંભારી અવંતીથી વિક્રમને તેડાવવા વિચાર કર્યો. પણ અવંતી જાય કેણ? “હું જ અવતી અને વિક્રમને અહીંયાં તેડી લાવી પછી પુત્રનો વિવાહ કરીશ.' આમ વિચારી ધનદછી અનુક્રમે અવંતી આવ્યો. એવા મોટા અવતીમાં વિક્રમની ભાળ શી રીતે મળે ? કઈ કરેલ અને ડાહ્ય શાહુકારને વાત કરી, “ભાઈ ! અહીંયાં વિક્રમ ક્યાં રહે છે?” “ આ વિશાળ નગરમાં વિક્રમ તે અનેક છે. કયા વિક્રમ માટે તમે પૂછો, છે ? કાંઈ વિશેષ ઓળખાણ આપી શકે એમ છે? એ શાહુકાર આગળ ધનદષ્ટીએ વિક્રમના સ્વરૂપનું વર્ણન કર્યું. પછી શાહુકાર બોલ્યો, “રાજા તે ન હોય! રાજમાર્ગ ઉપર જરી થોભે! હાથી ઉપર બેસીને રાજા વિકમ રવાડીએ જશે ત્યારે તેમને જે, એટલે તમને ખાતરી થશે કે એ જ વિકમ છે કે બીજે !" થોડીવારે ગોજારૂઢ થયેલા રાજા વિક્રમને પરિવાર સાથે તે રસ્તેથી જતા ધનદે જોયો. રાજાની નજર ધનદ ઉપર પડી. બન્નેની નજર ભેગી થતાં રાજા વિક્રમે ધન Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ મું ૩૮૯ t શ્રેષ્ઠીને આળખ્યા; હાથીને તેમની પાસે લાવી બેધ્યા; “ કેમ કરાને પાબ્યા ? ' રાજાની વાત સાંભળી શ્રેષ્ઠી ખાસ પામ્યો ને વિચારમાં પડયો, “ આવે મહાન પુરૂષ મારે આંગણે આવ્યો, તે મેં એની ભક્તિ બરાબર કરી નહે એ કાંઈ ઠીક કર્યું નિહ. પામેલા ને જોઈ રાજા મલ્યો. “ ફિકર કહે, શા કામ માટે અહીં આવ્યા છે ? ?’ મંત્રીઓ તરફ નજર કરી રાજા આવ્યો, પહેલાં જ્યારે હું વપુર નગરમાં ગયો ત્યારે આ શેઠે ખાનપાનથી મારી સારી ભક્તિ કરી હતી.” ,, જગ ગ્લાનિ શેં હિંદુ, 66 કૃપાનાથ ! આપ મારે ઘેર પધાર્યાં ત્યારે મે તા કાંઈ આપની ભક્તિ બરાબર કરી નથી. હવે આપ મારે ઘેર પધાશે ને પુત્રના લગ્નપ્રસંગ સાચવા ! આપ આવા તા જ મારો પુત્ર પણો, અન્યથા નહિ. 2 66 . રાજાએ કહ્યું, “ ડીક ત્યારે હું એકલા આવીશ. ’’ ના મહારાજ ! આપ પરિવાર સાથે આવા ! ધનદ આવ્યા. kr ઘેડા દિવસ રાજની મેમાનગતિ ચખાડી, રાજા પરિવાર સાથે ધનશ્રેષ્ઠીને લઈ ચૈત્રપુર ચાલ્યો. ચૈત્રપુરમાં આવી ધનદશ્રેષ્ઠીએ રાજાને એક સુંદર મકાનમાં ઉતારે। આપ્યો, ને તેમની પ્રખર ભક્તિ કરી. શ્રેષ્ઠીએ પુત્રનું લગ્ન લીધું. લગ્નને દિવસે સાયંકાળે ધનદકુમારના વધાા ચઢયો. આખુય નગર વિવાહની ધૂનમાં મશગુલ મૃત્યુ સાથે કન્યાઓ સાથે લગ્ન હોવાથી સાળે કન્યાઓને ધર ઉત્સવ મડાયો હતો. અત્યારે તા નગર મધુ આશાખમાં હિલોળે ચઢયુ હતુ. આનદ આનદ થઇ રહ્યો હતા. રોહને એકના એક પુત્રનાં લગ્ન હેાવાથી Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ વિક્રમચરિત્ર યાતે કૌટિયવિજય ધન ખર્ચ વાના પણ કાંઈ હિંસામ રાખ્યા નહેાતા. અનેક પ્રકારનાં વાજીત્રાથી ગાજતા અને રાગરાણીઓનાં મનેાહુર મંગલ ગીતાથી ગુંજતા વરધાડા શ્રેષ્ઠીના મકાનેથી નીકળ્યો. રાજા વિક્રમે ખુલ્લી સમશેરવાળા પાતાના અનેક સુભટો વરરાજાના અધ ફરતા ગાડવી દીધા. શહેરનાં અનેક સ્થાનકોએ ધનશ્રેષ્ઠીને રાજા પાસે મોકલી ચાકીપહેરાની ગાઠવણ કરાવીને નગરના દરવાજા થોડા સમય માટે બંધ રખાવ્યા. જાણે યુદ્ધે ચડવાની હાકલ પડી હાય તેવી રીતે સુભટા નગરીમાં ખુલ્લે શસ્ત્રે ફરવા લાગ્યા. કોઈ દિશાએથી વાઘના આવવાના ભય રહ્યો નહિ. વિક્રમ પાતે પણ શસ્ત્રા*થી સજ્જ થને વરરાજાની સાથે થયો. આ પ્રમાણે સંપૂર્ણ અંદ્રાખસ્ત અને વ્યવસ્થાપૂર્વક વાડા ફરતા ફરતા બજારના મધ્ય ભાગમાં આવી પહોંચ્યો. અનેક રોડ-શાહુકારો તે રાજમાન્યપુરૂષાથી સાભતે એ વધા! બજારના મધ્ય ચાકમાં આવે છે, ત્યાં એક અકસ્માત થયા. મકાનના છાપ ઉપર અકસ્માત વાઘ દેખાયો. મેટી ફાળા ભરતા તે એક મકાનના છાપરા ઉપરથી વાડામાં વરરાજાના અર્ધ ઉપર ત્રાટકયો. રાજા શ*થી એની ઉપર ઘા કરે તે પહેલાં તે એક ચપેટાથી વરરાજાને પૂરા કરી, ધરતીમાતાને સોંપી છ તે અદૃશ્ય થઈ ગયા—ચાલ્યો ગયો. ને સ્થાને કાળો કેર વર્તાઈ ગયેા. માતા, પિતા, સગાંસ્નેહી એ મરેલા પુત્રને જોઈ આક્રંદ કરવા લાગ્યા. વિવાહની વરસી થયેલી જોઈ સૌ વિલાપ કરવા રક્ષણની મધી મહેનત બાદ થઈ ગઈ. રાજા વિક્રમ પણ આશ્ચર્ય ચકિત થયેલા દિંગભૂત થઈ ગયો. લાગ્યા. ધનશ્રેષ્ડીને સમજાવી, શાંત કરી, રાજા વિક્રમે છઠ્ઠીના દિવસે બનેલી ધી હકીકત કહી સંભળાવી. એ વાત Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રકરણ ૪૮ મું. નારીચરિત્ર वञ्चकत्वं नृशंसत्वं चंचलत्वं कुशीलता । इति नैसर्गिका देाषा, यासांतासु रमेत कः ।। ભાવાર્થ–ઠગાઈ, સુરપણું, ચંચળતા અને સ્વછ દીપણું એ સ્વભાવિક દોષને ધારણ કરનારી સ્ત્રીઓ તરફ ક સજ્જન પુરૂષ મીઠી નજરે જુએ! નિશાના ઘેર અંધકારમાં નગરચર્ચા જોવા નીકળેલ રાજા વિકમ ગુપ્ત વિષે ફરતે ફરતે કેઈ શ્રેષ્ઠીના મકાનની આગળ આવ્યો. એ મકાનના આંગણુમાં સૂતેલી બે બાળકાને વાત કરતી સાંભળી, તે ત્યાં આગળ ક્ષણભર ઉભે રહ્યો. બને બાલિકાઓમાંની એક છોકરી સભાગ્યસુંદરીએ પૂછયું, “અરે સખી, તું પરણીને સાસરે જઈ શું કરીશ?” હું પરણીને સાસરે જઈ સાસુ-સસરાની સેવા કરીશ, પતિની ભક્તિ કરીશ.” એ સખીની વાત સાંભળી સૌભાગ્યસુંદરી ફગરાતી બેલી, “હું! શું તું આવી ગુલામી કરીશ?” “ ત્યારે તું શું કરીશ, સખી ?” હું તે પતિની સાથે પરણી સાસરે જઈ પતિને છેતરીશ; અને પરપુરૂષ સાથે મજા કરીશ.” રાજા વિક્રમ એમની વાત સાંભળી મકાનની નિશાની યાદ રાખી ત્યાંથી ચાલ્યો ગયો. પ્રાત:કાળે રાજસભામાં આવીને રાજસેવકેને એ મકાનના માલિકને તેની નિશાની આપી બોલાવવા મોકલ્યા. રાજસેવકેએ એ કન્યાના પિતાને સભામાં હાજર કર્યો. રાજાએ એના પિતાને પુષ્કળ ધન Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય 6. પ્રકરણ ૪૮ મું. નારીચરિત્ર वञ्चकत्वं नृशंसत्वं चंचलत्वं कुशीलता । इति नैसर्गिका दावा, यासां तासु रमेत कः ॥ ', ભાવા —ગાઈ, ફુરણું, ચચળતા અને એ સ્વભાવિક દાષાને ધારણ કરનારી સજ્જન પુરૂષ મીઠી નજરે જુએ ! સ્ત્રીઓ નિશાના ધાર અંધકારમાં નગરચર્ચા જોવા નીકળેલા રાજા વિક્રમ ગુસ વેષે ફરતા ફરતા કોઈ શ્રેષ્ઠીના મકાનની આગળ આવ્યા. એ મકાનના આંગણામાં સૂતેલી એ માળિકાને વાતા કરતી સાંભળી, તે ત્યાં આગળ ક્ષણભર ભેા રહ્યો. બન્ને બાળિકાઓમાંની એક કરી સૌભાગ્યસુંદરીએ પૂછ્યું, “ અરે સખી, તું પરણીને સાસરે જઈ શું કરીશ? ” હું પરણીને સાસરે જઈ સાસુ-સસરાની સેવા કરીશ, પતિની ભક્તિ કરીશ. ” '' એ સખીની વાત સાંભળી સૌભાગ્યસુ દરી ડુંગરાતી એલી, “હું! શું તુ' આવી ગુલામી કરીશ ? ” ત્યારે તું શું કરીશ, સખી ? ’ "( હુ' તા પતિની સાથે પરણી સાસરે જઈ પતિને છેતરીશ; અને પરપુરૂષ સાથે મજા કરીશ. ” સ્વછ દીપણું તરફ કા રાજા વિક્રમ એમની વાત સાંભળી મકાનની નિશાની યાદ રાખી ત્યાંથી ચાલ્યો ગયો. પ્રાતઃકાળે રાજસભામાં આવીને રાજસેવકાને એ મકાનના માલિકને તેની નિશાની આપી ખેાલાવવા મોકલ્યા. રાજસેવકોએ એ કન્યાના પિતાને સભામાં હાજર કર્યો. રાજાએ એના પિતાને પુષ્કળ ધન Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ મું ૩૦૩ આપી એ કન્યા સૌભાગ્યસુંદરી સાથે તેણે પાણિગ્રહણ કર્યું. રાજાએ તેને એકદંડિયા મહેલમાં રાખી ફરતે ચોકીપહેરે ગેઠવી દીધે. એકદંડિયા મહેલમાં કેદીને જેવી સ્થિતિમાં રાખવાનું કારણ સૌભાગ્યસુંદરી સમજી શકી નહિ. એક દિવસે રાજાએ તેણીની શંકા દૂર કરી, “સખી સાથે વાતે કરતાં તે કહેલું કે પતિને છેતરીને હું અન્યની સાથે રમીશ; તે વાત હવે સત્ય કરી બતાવ!" એકદંડિયા મહેલમાં રણ સભાગ્યમંજરીને મહિનાઓ પસાર થઈ ગયા, ને રાજાની કહેલ વાત જુની થઈ ગઈ. ત્યારે અવંતીમાં ગગનધૂલિ નામે કેઈ વ્યવહારીઓ વ્યાપારને અર્થે આવ્યા. વ્યવહારીઓ ત્યાં રહીને મે વેપાર કરવા લાગે. એક દિવસે એકદંડિયા મહેલની પાસેથી વ્યવહારીઓ ગગનવૃલિ પસાર થશે. ઝરૂખે ઉભેલી સૌભાગ્યસુંદરી એને જોઇને વ્યાકુળ થઈ. કાગળની કટકીમાં કંઇક અક્ષર પાડી ચીઠ્ઠી પાનના બીડામાં મુકી, એ પાનનું બીડું તેણે નીચે વ્યવહારીઆના ઉપર નાખ્યું. નીચેથી પસાર થઈ રહેલાં ગગનધૂલિની આગળ પડેલું પાનનું બીડું તેણે ઉપાડી લીધું, ને તેણે ઊંચે નજર કરી તો જાણે વિમાનના ગોખમાં ઉભેલી અપ્સરા જેવી સુંદર સ્ત્રીને તેણે જોઈ! પાનના બીડામાં ચીઠ્ઠી જઈ ગુપચુપ તે ચીઠ્ઠી વાંચી. હે સાથે પતિ મારી પાસે આવ ને રમ; જે નહિ આવે તે હું તને આત્મહત્યા આપીશ.” ચીઠ્ઠીને વાંચી રાગથી અંધ થયેલો ગગનધૂલિ એ બાળ સદભાગ્યસુંદરી પાસે જવા માટે ઉપાય ચિંતવવા લાગ્યો. આ રાજરાણીને ભેગવવી એટલે રાજા વિક્રમના કોપના ભેગ થવુ ! “ ગમે તેમ તેય આવી મનહર બાળાઓને મનુષ્યભવ પામીને આલિંગી નથી એને જન્મ વ્યર્થ !” Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય આમ વિચાર કરતે સાથે પતિ પિતાને મકાને ચાલ્યો ગયો. બીજે દિવસે મધ્યરાત્રીને સમયે કામદેવને પૂજારી કામદેવનું પૂજન કરવા માટે નીકળ્યો, અને એકદંડિયા મહેલ પાસે આવી પાટલાની પૂછડીએ મીણની પાયેલી દેરી. બાંધી ઘોને ઠેઠ રાણીના ઝરૂખે વળગાડી. એ દાર વાટે ઉપર ચડી ગગનધૂલિ સૌભાગ્યસુંદરી પાસે પહોંચી ગયે. પિતાના મનમાનેલો આશકને જે સુંદરી ખુશી થઈ. તેની સાથે ખાનપાન કરી ભેગ ભેગવી નિશા વ્યતીત કરી. ગગનધૂલિ રાત્રીને ચોથે પ્રહર શરૂ થતાં ચાલ્યો ગયો. રાજા વિકમ પણ રેજ સૌભાગ્યસુંદરી પાસે આવતા, પણ પહેલાં તે હસીને તે રાજાને આદરસત્કાર કરતી, એટલે સ્નેહ બતાવતી, પરંતુ એ વર્તનમાં હવે પરિવર્તન થઈ ગયું. રાણીને પ્યાર ગગનલિમાં હોવાથી રાજાને આદરસત્કાર ઓછો થઈ ગયો. રાજા ચેત્યો, નક્કી કઈક પુરૂષ અહીં આવીને રમી જાય છે. કાશીલ થયેલ રાજા રાત્રીને સમયે એ મહેલની આસપાસ ફરવા લાગ્યો. રાજાએ ગુપ્તપણે ગગનલિની ચેષ્ટા જોઈ લીધી. ઉદાર દિલને રાજા એકદમ વિચાર કર્યો વગર પગલું ભરે તેમ ન હોવાથી આ ચેષ્ટ જોઇ લઇ તે બીજે સ્થળે ચર્ચા જોવા નીકળી પડશે. અદશ્યપણે ફરતે રાજા નગરી બહાર એક પુરાણ ખંડેર પાસે આવ્યો. એક યોગી ત્યાં પડાવ નાંખીને પડેલે હતે. પ્રહરરાત્રી વહી ગઇ હતી, જગત બધું શાંતિથી આરામ લેતું હતું: તે સમયે યોગીએ એક સ્ત્રી પ્રગટ કરી, તેની સાથે ખાનપાન કરી, બેગ ભેગવી, યોગી ભરનિદ્રામાં પડ્યો. પછી તે સ્ત્રીએ એક પુરૂષ પ્રગટ કરી તેની સાથે રતિક્રીડા કરી ગેપવી દીધું. રાજા વિકમ આ અજબ હિકમત જોઈને તાજુબ થશે. “આહા! શું નારીચરિત્ર! જેગીની જટામાં Page #424 -------------------------------------------------------------------------- ________________ 3ય. પ્રકરણ ૪૮ મું રહેલી સ્ત્રી પણ પુરૂષને સંતાડી શકે છે. એની સાથે રમી શકે છે. ત્યારે એકદંડિયા મહેલમાં રહેલી સ્વચ્છંદી સૌભાગ્યસુંદરી પુરૂષ સાથે સ્વચ્છદપણે રમે એ કાંઈ મોટી વાત. નથી.” આમ વિચારી રાજા પિતાના સ્થાનકે ચાહે ગયો. એક દિવસે ગગનધૂલિ એકદંડિયા મહેલમાં હતું, તે દરમિયાન રાજા સૌભાગ્યસુંદરી પાસે આવી પહોંચ્યો. રાજાને આવેલા જાણી રાણીએ ગગનધૂલિને છુપાવી દીધો. ચતુર રાજા એ ચેષ્ટા સમજી ગયો, પણ કાંઈ બોલી શક્યો નહિ. રેણુને પાંચ જણની રસોઈ કરવાનો હુકમ આપી, જાએ એક સિપાઈને એકલી પેલા યોગીને ભેજન માટે નિમંત્રણ આપ્યું. રાજસેવક યોગીને લઈ રાજા પાસે આવી પહોંચ્યો. રાજાએ યોગીને આદરસત્કાર કરી બેસાડ્યો, ને બને વાતો કરવા લાગ્યા. રસેઠ તૈયાર થવાની ખબર મળતાં રાજાએ પાંચ પાટલા નાખવા હુકમ કર્યો. સૌભાગ્યસુંદરિએ પાંચ આસન, પાંચ પટાલા, થાળ વિગેરે ગોઠવી દીધું. રાજાએ યોગીને ભેજન માટે ઉઠાડ, ને બેલ્યિો, “યોગીરાજ! યોગિની વિના યોગીની શોભા ન હેય. માટે તમારી યોગિનીને પ્રગટ કરે ! યોગીરાજે આનાકાની કરવા છતાં રાજાએ આગ્રહપૂર્વક કહ્યું, ત્યારે યોગીએ પિતાની ઝોળીમાંથી કઈક વસ્તુ કાઢી એક સ્ત્રી પ્રગટ કરી. એ સ્ત્રીને રાજાએ કહ્યું, “અરે સ્ત્રી! તું પણ આ યોગીની માફક કાંઇક કલા બતાવ, ને એક નવીન પુરૂષ પ્રગટ કર!” રાજાના આગ્રહથી એ યોગિનીએ પણ એક પુરુષ પ્રગટ કર્યો. એ પુરૂષને જોઈ યોગી તે આભો જ થઇ ગયે. ત્રણ પુરૂષ–યોગી, પેલો પુરૂષ અને રાજા, એ ત્રણે જણ. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જમવા બેઠા, એક પાટલા ઉપર યોગિની બેઠી. હવે એક પાટલો ખાલી રહેવાથી રાજા બોલ્યો. “આ એક પાટલા ખાલી પડયો છે, તો હે રાણી! તું એક પુરૂષને પ્રગટ કર !” હું કાંઈ આ યોગિનીની માફક જાદુગર છું, કે પુરૂષને પ્રગટ કરું?” સૌભાગ્યસુંદરી બોલી. જાદુગર નથી પણ મહાસતી તો છે, તે તું તારા સતિત્વના પ્રભાવથી પ્રગટ કરી શકે છે! રાજાનાં વચન સાંભળી રાણુ બેલી, “હે રાજન ! તમે આવું શું બોલો છો ? રાજાએ વિચાર્યું કે આ રાણી સીધેસીધી માનશે નહિ, તેથી આક્ષેપપૂર્વક બોલે, “રાણું ! પેલા ગગનલિ સાથે વાહને જમવા બેસાડ! ?' રાજાનો હુકમ સાંભળી રાણું ગભરાણું. “રાજા તે બધું જાણતા લાગે છે !” ભાગેલા પગે રાણુએ ગગનધૂલિને બહાર તેડી લાવી, રાજા આગળ હાજર ર્યા. પાંચ જણે ભેજન કર્યું. રાજાએ બધાને ભોજન જમાડી તૃપ્ત કર્યા, ભેજનકાર્યથી પરવારી રાજાએ યોગીને કહ્યું, હે યોગી! તમે યોગી થઈ ભગવાનનું ધ્યાન છેડી આ યોગિનીના પાસમાં શા માટે લપટાયા ? હવે આ યોગિનીની માયા છોડી ભગવાનના ધ્યાનમાં લીન થાઓ ! રાજાની વાણું સાંભળી યોગી યોગિનીને છોડી જગલમાં ચાલ્યો ગયો. રાજાએ ગિનીને કહ્યું, “આ પુરૂષને બદીખાને રાખવા કરતાં એની સાથે અછાએ તું મારા નગરમાં રહે અને સુખી થા?” રાજાએ યોગિની અને તેના પુરૂષને રવાને કરી દીધાં. રાજાએ ગગનધૂલિ તરફ નજર કરી, “માસ નગરમાં Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ મું ૩૯૭ આવ્યે તને કેટલા સમય થયો ? તારૂ નગર છેાડીને તુ અહી' કેમ આવ્યો, સાથે વાહ ? ” “હે સ્વામિન! લગભગ છ માસથી હું આ નગાં વ્યાપાર અર્થે આવેલા બ્રુ. ,, 66 સા વાહે રાજાને કહ્યું એ પ્રસંગે સાથ વાહના ગળામાં કરમાયા વગરની પુષ્પમાળા જોઈ રાજા ચમક્યો, આ બાળાનાં પુષ્પ કમાતાં નથી તેનું શું કારણ ?’’ “ મહારાજા ! એ પુષ્પમાળાનાં પુષ્પા ન કરવાનુ કારણ તમે સાંભળેા. ચપાનગરીમાં ધનદશ્રેષ્ઠીને ધન્યા નામે પત્નીથી બનકેલિ નામે પુત્ર થયો; યોવનવયમાં કૌશ‘ભીનગરીના ચદ્રમહીની રૂકમિણી નામે કન્યાને પરણ્યો. ધન કમાવાને પુષ્કળ સાધના લઇને હું. પરદેશ નીકળ્યો. પાયા, પાડા, ઉટ અને માણસા વગેરે સાધનાની એટલી બધી વિપુલતા હતી કે માર્ગમાં તેમના ચાલવાથી ઉડતી ધૂળથી આકાશ બધુ ધૂળમય થઇ ગયું, આથી લાકાએ મારૂ નામ ગગનલિ પાડયું. પરદેશથી પુષ્કળ લક્ષ્મી એકઠી કરી ચપાનગરીમાં પાછે આવ્યો. પાતાના વતનમાં રૂકમિણી સાથે કેટલાક સમય મારે સુખમાં ચાલ્યો ગયો. તે દરમિયાન કામલતા ગુણકાની મારે દસ્તી થઈ, તે એની સાથે રહેવા લાગ્યો. ગુણકા સાથેના સહવાસમાં ઘરની બધી લક્ષ્મી મે' ખી નાખી. મારી ચિંતામાંજ મારા માતાપિતા મૃત્યુ પામી ગયાં,. છતાં વેશ્યાના ઘેરથી હું પાછા ફર્યાં નહિ. મારા હિ આવવાથી કિંમણી પણ ઘરમાં દ્રવ્ય ખુટી જવાથી તે મકાન પણ પડુ પડુ થ રહેવાથી પાતાના પિતાને ઘેર ચાલી ગઇ. એ રીતે ઘર બધુ સાફ થઈ ગયું. ઘેથી ધન નહિ આવવાથી દુષ્ટ ચિત્તવાળી વેશ્યાએ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મને ઘર બહાર કાઢી મુકયો. નિરાશ થયેલા તે જ રહિત હું મારે ઘેર પાછે આવ્યો, તેા મકાન પડી ગયું હતું. માતાપિતા મરી ગયાં હતાં, તે ઐરિ તેના બાપને ઘેર જતી રહી હતી. આથી હુ મારે સાસરે જવાને ચાલ્યો. કૌશાંષિમાં મારા સસરાના મકાન પાસે ગયો, અને દ્વેષપરિવર્તન કરી ભિખારી વેષે મારા સસરાના આંગણામાં દરવાજા આગળ ભીખ માગતા ઉભા રહ્યો. રૂકમિણી મને ખાવાનું આપીને ચાલી ગઇ, પણ તેણે મને ઓળખ્યો નહિ. રાત્રીને સમયે શ્રીનુ ચિત્ર જોવાને માટે નજીકના મંદિરમાં રહ્યો. મધ્યરાત્રીને સમયે રૂકિમણી માર્કનેા થાળ ભરીને ચાલી, પણ દરવાજાના રક્ષકે દરવાજો નહિ ઉઘાડવાથી તે પાછી ફરી. બીજે દિવસે હું ભિક્ષા માગતે સસરાના મકાને ગયો. મિણી મને ભિક્ષા આપવા આવી, અને મને ધીમેથી પૂછ્યું, તુ કોણ છે? ભિખારી વળી ? ” મે જવાબ આપ્યો. .. હું કહું તે પ્રમાણે કરીશ તા તને સુખી કરીશ.” “ ખુશીથી તમે હેરો! તેમ કરીશ. ” મે’ કહ્યું, રૂકમિણીએ પિતાને કહીને દ્વારપાલને રજા અપાવી અને દ્વારના રક્ષક તરીકે સ્થાપન કર્યા. મધ્યરાત્રી થતાં મેકના થાળ લઇ આવી મને દરવાજો ઉઘાડવા કહ્યું. તેના કહેવાથી મેં દરવાજો ઉઘાડયો. રૂકમિણી મને એક મેદક આપી તરત જ બહાર નીકળી. તેનું ચરિત્ર જાણવાને હું પણ પા છુપાતેા તેની પાછળ ચાલ્યો. પેાતાના સ`કેત કરેલા સ્થાનકે એક શુન્ય ગૃહ આગળ જઇને તે ઉભી રહી, એટલે એક પુરૂષ તેની રાહ જોતા તેની પાસે આવીને ખેલ્યો, “ કાલે કેમ આવી નહિ?” એમ કહી તેણીના ગાલ ઉપર એક તમાચા ચાડી દીધો. "" Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ મું ૩૯૯ રૂકમિણીને આંખે અંધારાં આવતાં તમ્મર ખાઈ જમીન ઉપર પડી, અને તેને રાત્રી સંબંધી હકીક્ત કહી સંભળાવી. “ દ્વારપાલે દરવાજે નહિ ઉઘાડવાથી મારાથી અવાયું નહિ. આજે દ્વારપાલ ને આવ્યો છે, હવે રેજ તારી પાસે આવી શકાશે; માટે મારે આટલે અપરાધ ક્ષમા કરો ?” રૂકમિણીના મધુર વચનથી તે વીર પુરૂષ ઠડો પડયો. પિતાના હાથથી રૂકમિણીને ઉતડી તે પુરુષ રૂકમિણીને શયનગૃહમાં ખેંચી ગયો. રૂકમિણને હાથને કાંડે બાંધેલું એક સેનાનું માદળિયું એ રકઝમાં પડી ગયેલું તે મેં ત્યાંથી ઉપાડી લીધું, ને હું મારે દરવાજે આવ્યો. એ માદળીયાને મેં ચારેકોરથી દીપકના તેજે તપાસી જોયું તો તેમાં એક ચીઠી છે. તેને કાઢીને મેં ખાનગીમાં વાંચી લીધી. બસ બેડે પાર ! મારી ખુશીનો પાર ન રહ્યો. ધનશેઠના મકાનમાં ડાબી બાજુએ દશ હાથ નીચે ચાર કેટી સુવર્ણ જમીનમાં દાટેલું છે ?' હું આનદમાં આવી મારી જગાએ સુતો. થોડીવારે રૂકમિણી આવીને પિતાના ગૃહમાં ચાલી ગઈ. મેં પછી દરવાજો બંધ કરી દીધો. પ્રાત:કાળે એ સસરાનું મકાન છોડી હું ચાલ્યો ગયો. બજારમાં એ માદળિયું વટાવી એનું ભાતું લઇ મારે ગામ આવ્યો. મારે ઘેર આવી એ પડી ગયેલા મકાનને સુધરાવી ખાનગી રીતે લક્ષ્મી કાઢી લીધી, અને નવેસરથી મકાન બંધાવ્યું. પ્રથમની માફક નગરમાં મારો વ્યવહાર ચાલ્ય; અને નોકર ચાકરથી મારું ગૃહ ભરાઈ ગયું. મિત્ર અને સગાંસંબંધીના કહેવાથી હું રૂમિણીને તેડવાને મારા સસરાને ઘેર ગયો. સસરાએ મારે આદરસત્કાર કર્યો ખાનપાનથી મારી ભક્તિ કરી. રાત્રીને સમયે Page #429 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય હું જ્યાં સૂતો હતો. ત્યાં મધ્યરાત્રીને સમયે રૂકમિણી મારી પાસે આવી, પણ તેના તરફ મેં નજર સરખી પણ કરી નહિ. રૂદન કરતી રૂકમિણી સૂતેલા એવા મારા ચરણન દબાવતી મારા પલંગ ઉપર બેઠી. અચાનક નિદ્રા તુટવાનો ડળ કરી હું બે , “અરે, તે આ શું કર્યું ? તેં મારા એક મધુરા સ્વપ્નને નાશ કર્યો! ) રૂકમિણીએ કહ્યું, કે “તમારું સ્વપ્ન કેવું હતું તે કહે ! " જાણે એક સ્ત્રીના મકાનના દરવાજે હું ચેકીદાર તરીકે રહ્યો. રાત્રીના સમયે તે સ્ત્રી મોદકનો થાળ ભરીને મારી પાસે દરવાજે ઉઘડાવી બહાર નીકળી. હું પણ તેની ચર્ચા જોવા તેની પછવાડે ગયે. સંકેત સ્થાને જતાં તે સ્ત્રીને એક પુરૂષે આવી ચપેટે માર્યો, અને કહ્યું, કે કાલે કેમ ન આવી. એમ એ બોલ્યો. તે વખતે સ્ત્રીના હાથ ઉપરથી એક સુવર્ણનું માદળિયું પડી ગયું. તે મેં લઈ લીધું, ને તે મને જગાડ. તે સમયે હું તેની ઉપર ક્રોધાયમાન થઈ ગયો. | મારી આ રીતે સ્વપ્નની વાત સાંભળી રૂકમિણ સફેદ રૂની પૂણ જેવી થઈ ગઈ. હદય ફેટ થવાથી તે સમયે ત્યાં જ મૃત્યુ પામી ગઈ. એ મરેલી રૂકમિણીને ઉપાડીને હું ગુપચુપ મકાનની બહાર નીકળી એના સંકેતસ્થાને પેલા સોનીની દુકાનના ઓટલા ઉપર બેસાડી હું જરી દુર છુપાઇને ઉભો રહ્યો. થોડી વારે પેલો વીર ત્યાં આવી પહોંચ્યો, પિતાના પગની બે લાત મારી બોલ્યા, “અરે પાપિણી! કેમ આજે અસૂરેણી!” પણ રૂકમિણી કઈ બોલી નહિ ને જમીન ઉપર પડી ગઈ ફરીથી બેચાર લાત લગાવી દીધી, પણ જવાબ ન મળવાથી “આ મરી ગઈ છે કે શું ?” એમ વિચાર કરતે બરાબર એને તે જોવા લાગ્ય Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૮ મું તા રૂકમિણી મરી ગઇ હતી એવી તેને ખાતરી થઈ. અરે ! આ બિચારીના મસ્થાનકે મારી લાત વાગવાથી મરી ગઈ ! મેં આ શું કર્યું ! અરે મારા જેવા પાપી કાણ હરો જગતમાં ? મને આ સ્રીહત્યા લાગી. પશ્ચાત્તાપ કરતાં એ જારે મૃતકને ત્યાંથી ઉપાડી કયાંક છુપાવી દીધું. આ નારી/રત્ર જોઇને હું પણ ભયથી કંપતા મારા સ્થાનકે આવી ગુપચુપ સુઇ ગયા. ૪૦૧ પ્રાત:કાળે રૂકમિણીને નહિ જોવાથી એનાં માતાપિતા ખિન્ન ચિત્તવાળાં થયાં. હું પણ એમની રજા લઈ મારે મકાને આવવાને તૈયાર થયા. ત્યારે રૂકમણીની બેન સુરૂષા પુષ્પમાળા લઇને મને વરવાને આવી. મારા ગળામાં વળા નાખીને સુરૂષા એલી, “ પાતાની મેળે વરવાને આવેલી સુરૂપા એ મને કહ્યું કે તમે! મારી સાથે લગ્ન કરો !” “ તું પણ રૂકિમણીની બહેન છે ને?” “ હા ! રૂકમણીની મહેન તા છુ, પણ મારા પિતાની સાક્ષીએ આ પુષ્પમાળા તમારા કંઠમાં મેં નાંખી છે. તે જ્યારે કરમાય ત્યારે તમારે સમજવું કે મારૂ શિયળ મલીન થયું છે, અન્યથા મારા શિયળના પ્રભાવે માળા તાજી તે તાજી કાયમ રહેશે. "" મુરૂપાનાં એવાં વચન સાંભળી મેં તેણીની સાથે લગ્ન કર્યા. એની સાથે લગ્ન થયાને આજકાલ કરતાં માર વર્ષનાં વહાણાં વહી ગયાં; છતાં આ પુષ્પમાળા એવી ને એવી જ રહે છે. ગગનધૂલિએ પાતાની કથા આ પ્રમાણે કહી સ’ભળાવી. રાજા વિક્રમ એ પુષ્પમાળાના વૃત્તાંત સાંભળી આશ્ચય પામ્યા. રાજાએ ગગનધૂલિને પૂછ્યું, મારે કરવી પડશે, ’ 66 તે “ તારી સ્ત્રીની પરીક્ષા ૨૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ઘણી ખુશીથી!” ગગનધૂલિએ અનુમતિ આપી. રાજા રાજસભામાં આવ્યું ને મૂળદેવ નામના હેશિયાર મંત્રીને પુષ્કળી દ્રવ્ય આપીને બધી વાત સમજાવી ચંપાપુરી મેકલ્યો. ચંપાપુરીમાં આવી ગગનધૂલિના મકાન પાસે તે પણ મકાન રાખીને રહ્યો. એક વૃદ્ધાને સમજાવીને મૂળદેવે સુરૂપ પાસે મોકલી. સુરૂપાએ વૃદ્ધાની વાતને ગણકારી નહિ. વારંવાર પેલી ડેસી સુરૂપાને સમજાવવા લાગી. સુરપાએ ચિડાઈને મૂલદેવને પોતાની પાસે તેડાવ્યું. એની પાસેથી દ્રવ્ય પડાવી લઈ મકાનમાં એક જીણું કઈ તૈયાર કરાવેલી, તેના ઉપર કાચા સુતરથી ભલે ખાટલે પાથરી, તેની ઉપર તળાઈ બિછાવી ચાદર પાથરી, તેના પર તેને બેસાડ. એટલે તે સીધે કુવામાં પહોંચી ગયે. મૂળદેવના ન આવવાથી રાજાએ મૂળદેવના ભાઇ શશીને એલ્ય. શશીએ પણ ચંપાપુરીમાં આવી મૂળદેવની માફક પેલી વૃદ્ધાને સાધી. વૃદ્ધા રેજ સુરક્ષાને સમજાવવા લાગી. સુરૂપાએ ખીજાઈને શશીને પણ તેની પાસેનું દ્રવ્ય પડાવી લઈ મૂળદેવની પાસે મેક. પેલી રેજ જીવ ખાતી ડાકરીને પણ એ બન્નેની પછવાડે છેતરીને કુવામાં ધકેલી દીધી. એ ત્રણેને થોડું થોડું તે ખાવાનું રેજ આપતી હતી. કુવામાં રહેલા એ ત્રણે નરકની પેઠે દુખમાં દિવસો ગુજારતાં હતાં. શશી પણ પાછો ફર્યો નહિ, ને ગગનધૂલિના કંઠમાં માળા પણ તાજી રહેલી જોઈ રાજ ગગનધૂલિ સાથે ચંપાપુરીમાં આવ્યું. ગગનધૂલિએ રાજાની પરણાગત કરી પિતાની સ્ત્રી સુરૂપાને રાજાના બને મંત્રીઓની વાત કરી. સુરૂપાએ પોતાના સ્વામીને પોતાને ત્યાં આવેલા બને મંત્રીઓની વાત કહી સંભળાવી, ને પેલી કુઈમાં પડેલા બતાવી દીધા. Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ મું ૪૦૩ ગગનધૂલિએ રાજા વિક્રમ આગળ બધી વાત કહી સંભળાવી. રાજાએ સુરક્ષાનાં વખાણ કરતાં ગગનધૂલિ સાથે આવી કુઈમાં રહેલા બન્ને મંત્રીઓને બહાર કઢાવ્યા અને તેમને ખવરાવી પીવરાવી થોડા દિવસમાં તાજા કર્યા રાજા વિક્ષે સુરૂષાની પ્રશંસા કરતાં ગગનધૂલિને ખુબ ઈનામ આપ્યું, ને બન્ને મંત્રીઓને લઈને સુરક્ષાના શિયળના મહાભ્યથી મસ્તક ધુણાવતો તે અવંતીમાં આવ્યું. “મહેબત અચ્છી કીજીયે, ખાઇએ નાગરપાન, મહેબત બૂરી ન કીજીયે, જાએ ક ર નાકા પ્રકરણ ૪૯ મું વફાદારી તે ચમકે ચાબુકે, ટુંકારે રજપુત; વધઘટ રીજે વાણિયે, ડાકે રીજે ભૂત.” વીરપુર નગરમાં ભીમરાજાને પદ્માવતી નામે રાણી હતી. તેને રૂપચંદ નામે એક પુત્ર હતે. રૂપચંદ મહર કાંતિવાળે અને પરાક્રમીઓમાં અણુ શુરવીર હતો ભીમરાજાને માનાતે ચંદ્રસેન નામે એક સેવક હતે. ગંગદાસ નામે રાજાને એક પુરોહિત બ્રાહ્મણ હતે. મૃગાવતી એ પુરો હિતની પત્ની હતી. ભીમરાજાનો માનીતે ચંદ્રસેન યુવાન દેખાવે ફડે ને વાચાળ હોવાથી શહેરમાં સ્વેચ્છાએ પરિભ્રમણ કરતો હતે. બજારમાં ફરતાં ફરતાં એક સ્થાનકે ઘણુ માણસે ભેગા થયેલા હોવાથી ચંદ્રસેન પણ એ માણસની વચમાં ઘુસી ગયે, ત્યાં ટીલા ટપકાં કરેલા એક વિપ્રને બધાના હાથ જે કંઇક બડબડતો જેવાથી ચંદ્રસેને પણ તે વિપ્રને Page #433 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય પૂછયું, “ભૂદેવ! મારે હાથ જુઓ તે ! ” પિતાને હાથ લાંબો કરીને ચંદ્રસેને ભૂદેવના હાથમાં મૂક્યું. ભૂદેવે એને હાથ જોયે; પાટી ઉપર આંકડા મૂકી એની લગ્નદશા જોઈ. લગ્નદશા સારી હેઈ ભૂદેવ બોલ્યા, “અરે ચંદ્રસેન ! તમે ઘણું ભાગ્યશાળી છે! રાજાના માનિતા છો! તમે ત્રણ ભાઈઓ છો ! એક બહેન અને પાંચ સ્ત્રીઓ તમારે છે. » ભૂદેવની વાણી સાંભળી ચંદ્રસેન પ્રસન્ન થયે. સારી દક્ષિણા આપીને ભૂદેવને રાજી કરી તે ત્યાંથી ચાલ્યા ગયે, અને સાયંકાળ થવાથી ભૂદેવ પણ નગરની બહાર એક દેવકુળમાં રાત્રીવાસે રહ્યો. ગંગાદાસ પુરોહિતની પત્ની મૃગાવતી ચંદ્રસેનમાં પ્રીતિવાળી હોવાથી માદકેને થાળ ભરી તેજ દેવકુળમાં આવી. ચંદ્રસેનને આવવાનો સંકેત કરેલ હેવાથી ઉતાવળી આવેલી મૃગાવતીએ અંધારામાં દેવકુળમાં સુતેલા પેલા વિપ્રને ચંદ્રસેનની બુદ્ધિએ જગાડી, પેલા મોદકે સારી પેઠે ખવડાવ્યા; બાલવા ઉપરથી તેને કેઈ બીજે પુરૂષ લાગે, તેથી મૃગાવતી બેલી, “તું કેણ છે?” હું એક બ્રાહ્મણ છું.” તે પુરૂષ છે . “અરે પુરૂષ! મેં તને માદક ખવરાવ્યા, તે પુરુષની અભિલાષાવાળી મને તું તૃપ્ત કર ” મૃગાવતી બોલી. અરે સ્ત્રી ! એમ ન બોલ! તે મને માદક ખવરાવ્યા એના બદલામાં જોઈએ તે દ્રવ્ય તું મારી પાસેથી લે! પણ હું તારે સ્પર્શ તે કરીશ નહિ.” ( વિપ્રને અરસિક જાણી મૃગાવતી ખિન્ન થઈ ગઈ અને દેવકુળથી પાછી નગર તરફ વળી, તે સામેથી ચંદ્રસેનને આવતો જોયો. દીપકના પ્રકાશમાં દૂરથી આવતા ચંદ્રસેનને જે મૃગાવતી ત્યાં ઉભી રહી. ચંદ્રસેન ત્યાં આવી પહોંચે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ४०५ પ્રકરણ ૪૯ મું તે એ દેવકુળમાં કોઈ માનવીને જોઈ એને હાકોટ, “અરે મુસાફર! ઉઠ, અહીંથી દૂર જા ! ” તે મુસાફર બોલ્યો, “મને રાત્રીએ દેખાતું નથી, તે હું અત્યારે કયાં જાઉ ! ચંદ્રને એક માણસ સાથે તે વિપ્રને દૂર ભીમયક્ષના મંદિરમાં મોકલી દીધા. દીપકના અજવાળે વિપ્રને સેવકે ભીમયક્ષના મદિરમાં મુકી દીધે. ને પેલે દીપક પણ યક્ષના મંદિરમાં મુકી સેવક ચાલ્યો ગયો. ચંદ્રસેન તે દેવકુળમાં નિરાંતે મૃગાવતીની રાહ જોત નિદ્રાવશ થઈ ગયે. બીજા મોદકને થાળ ભરી મૃગાવતી ઘેરથી પાછી ફરી, ભીમયક્ષના મંદિરે દીપક બળ દેખી, ચંદ્રસેન ત્યાં હશે એમ સમજી મૃગાવતી યક્ષના મંદિરમાં આવી. મંદિરની અંદર સુતેલા વિપ્રને ચક્રસેનની ભ્રાંતિએ જગાડી મેક ખવરાવ્યા, પણ એક દિકથી તે વિપ્ર વધારે ખાઈ શો નહિ. મૃગાવતી કાંઈક ભ્રાંતિથી તેને ઓળખી ગઈ, અને બેલી, “અરે તું તે પેલે વિપ્ર કે? મુઆ પાછો અહીં ક્યાંથી આવ્યું.?'' તારા મોદકને સ્વાદ લેવા ! જા જતી રહે અહીંથી! મારી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓ મારે બહેન તુલ્ય છે. સમજી ! તારા જેવી દુષ્ટ સ્ત્રીઓ આ નગરમાં કેટલી છે તે! ” દેવે ટેણે માર્યો. ભૂદેવના મર્મવચનને સાંભળી મૃગાવતી મનમાં સંતાપ ધારણ કરતી પિતાના મકાને આવી પિટી ગઈ પ્રાતઃકાળે ચંદ્રસેન પિલા ભૂદેવની ખબર લેવાને વક્ષના મંદિરમાં આવ્યો, “મહારાજ ! ભૂદેવ ! આજે તમે રાજસભામાં આવ ! રાજાને કાંઈક આશીર્વાદ આપજે! તમને સારૂં દાન અપાવીશ. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪-૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ચંદ્રસેનની વાણી સાંભળી ભૂદેવ મનમાં ખુશી થયો. યથાસમયે તે રાજસભામાં રાજાને આશીર્વાદ આપી ઊભે રહ્યો. રાજાએ તેને સારી દક્ષિણે આપી. ચંદ્રસેને ભીમરાજા આગળ ભૂદેવનાં ખુબ વખાણ કર્યા, “રાજન ! આ ભૂદેવ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, સારૂં જણે છે, આપ કાંઈક ખાતરી કરો ! ” રાજાએ ચંદ્રસેનની વાણી સાંભળી ખુશી થતાં કહ્યું, “ કહે ભૂદેવ ! આજે મારા રાજ્યમાં શું થશે ?'' લગ્નબળ જોઈ ભૂદેવ બોલ્યા, “કાલે તમારે પટ્ટહસ્તી મૃત્યુ પામી જશે એ અશુભને નાશ શી રીતે થાય ? ” “જે બનવાનું છે તે કદાપિ મિથ્યા થશે નહિ, રાજન ! ” રાજાએ ભૂદેવનું વચન સત્ય ઘારીને રાત્રીના સમયે પટ્ટહસ્તીની રક્ષા માટે તેની ફરતા હજ સેવકની ચેકી મુકી દીધી. પ્રાત:કાળે સૂર્યોદય પટ્ટહસ્તી ગજરાજ મદો. ન્મત્ત થઈ છકી જવાથી અલાનચકનું ઉમૂલન કરીને શહેરમાં ત્રાસ વર્તાવતે ચાલ્યો. મહાવત કે રાજસેવકે કોઈ એને રોકવાને સમથ થયા નહિ. નાગરીકેનાં હાટ, ઘર વગેરેને ભાગતે નગરમાં નીડરપણે તે ઘુમવા લાગ્યા. નગરના લેકે તો પિતપતાનો જીવ બચાવવા જેને જ્યાં ફાવ્યું ત્યાં નાસવા લાગ્યા. એ ગજરાજની સામે કેણ બાથ ભીડી શકે ? મનુષ્યપ્રાણીની એટલી બધી શક્તિ હેય પણ ક્યાંથી ? નગરમાં હાહાકાર મચી ગયે. રાજા અને નગરના લેકે આકુળવ્યાકુળ થઈ ગયા ગજરાજ નગરમાં ભાંગતોડ કરતો રાજમાર્ગો ચાલે. રાજમાર્ગમાં નાસભાગ કરતી કૃષ્ણદ્વિજની પત્ની તેમજ બીજી સ્ત્રીઓ હાથીના ઝપાટામાં Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ મું ૪૦૩ આવી ગઈ. સ્ત્રીઓએ બૂમરાણ મચાવ્યું, બચાવે ! બચાવે !” પણ ભરવાને બચાવવા પણ કેણુ આવે ! સૌને પિતપતાની પડી હતી. રાજકુમાર રૂપચંદ્ર મહાબળવાન ગણાતે હતે. નગરમાં ઉત્પાત અને કેલાલ સાંભળી રાજમહેલમાંથી ૫ચંદ્ર કશે અને નિમેષમાં પેલે ગજરાજ સ્ત્રીઓને રંજાડતે હતો ત્યાં આવી પહોંચે. રાજકુમારે ગજરાજને હાકલ કરી, અરે દુષ્ટ ! અમારા અન્નથી પોષાયેલા કુતરા ! અબળાએને સતાવે છે? આમ આવ! આમ આવ!” આ ગર્વિષ્ટ અવાજ સાંભળી ગજરાજે પિતાના હરીફ તરફ નજર ફેરવી. સ્ત્રીઓને છેડી પોતાને તિરસ્કાર કરનાર પ્રતિસ્પર્ધી તરફ પૃથ્વીને કંપાવતો ગજરાજ ધ. ધસી આવેલા ગજરાજના મસ્તક ઉપર એક મેટું કપડું નાખી દીધું, અને હાથીને આમ તેમ ભમાવી એના મર્મસ્થાનકે રાજકુમાર ઘાવ કરવા લાગ્યું. કેટલીક વાર સુધી રાજકુમાર અને ગજરાજનું યુદ્ધ ચાલ્યું. ભમાવવાથી શ્રમિત થયેલ અને મર્મસ્થાનકે ઘાવ લાગવાથી ગજરાજ ત્યાંજ ઢગલે થઈને પડશે. મર્મના ઘાની પીડાથી ગજરાજના પ્રાણ ચાલ્યા ગયા. રાજા અને નગરીના લેકે બધા ખુશી થયા; તરિયાતરણેથી બધી નગરીને શણગારી માટે મહત્સવ કર્યો. રાજાના એ મહત્સવમાં બધી નગરીના લોકેએ લહાવે લીધે, પણ રાજ્યને મહામંત્રી સુમતિ આ નહિ. રાજાએ મંત્રીને પૂછ્યું. “કેમ તમે આ મહોત્સવમાં ભાગ લીધે નહિ? હાથીને મારી કુમારે નગરીનું રક્ષણ કર્યું તે શું તમને ગમતી વાત નથી કે શું?” “મહારાજ! રાજકુમારે પટ્ટહસ્તીને માર્યો એ ઠીક Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કશું નહિ. અને કાઈ પણ ઉપાયે વશ કરવા હતા, મારવે નહેતા. યુદ્ધમાં ને શત્રુના દળમાં ભગાણ પાડવા માટે તેમજ જબરજસ્ત કિલ્લાએ તેાડવા માટે પટ્ટહસ્તી મહુ ઉપયાગી હાય છે. પટ્ટહસ્તીના મૃત્યુની શત્રુઓને ખબર પડતાં આપણને મુસીબતમાં કદાચ ન ઉતરવું પડે તે વિચારજો. મત્રોની વાત સાંભળી રાજાના વિચારો ફરી ગયા. ગજરા જને મારવા માટે રાજાએ કુમારી જરા ઢાકા આપ્યા. પિતાના ઠપકાથી ગુસ્સે થયેલા રાજકુમાર પોતાની સી પદ્માવતીને લઇને રાત્રીને સમયે અધારૂઢ થઈ નગરને રામ રામ કરી ચાલ્યા ગયા. માના અવચ રસ્તે પદ્માવતી પ્રસ્તા થઇ, અને એક સુંદર બાળકને જન્મ આપ્યા . ત્યાંથી ચાલતાં અનુક્રમે તે ઉજ્જયિન આવ્યું. અવતીમાં એક શેડની દુકાનના આટલા ઉપર પોતાની સ્ત્રીને બેસાડી રૂપચંદ કેટલીક વસ્તુઓ ખરીદવા તથા નાકરીની તપાસ કરવા ગયા. બાળકને રમાડતી પદ્માવતી રોઠના આટલા ઉપર બેઠી હતી, એ દમિયાન શેઠને ઘરાકી બહુ ચાલી. ગ્રાહુકાની ધમાલથી શે કંટાળી ગયા; શેઠને સારો તડાકા પડી ગયા. શેઠે વિચાર કર્યો કે, “આ શું? આ કેના પ્રભાવ?” શેઠે પેાતાની દુકાનના ઓટલા ઉપર બેઠેલી એક સ્ત્રીને જોઇ. રોડ જરા ફુરસદ મેળવી એ સ્ત્રીની પાસે આવ્યા. એના ખાળામાં રમતા સુંદર માળકને જોઇ રોડ ચમક્યા. “ આહા! આ પુણ્યશાળી બાળકને જ પ્રભાવ છે ! ” બજારમાં ગયેલા રૂપચંદ્ર આવી પહોંચ્યા. તેણે પેાતાની સ્ત્રીને કહ્યું, “ ૯ ! ઉઠ ! આ નગરમાં તા કાંઈ ચાકરી મળે તેવું છે નહિ; આપણે બીજા નગરમાં જઇએ. ' રૂપચ'ની વાણી સાંભળી પદ્માવતી બાળક લઈને ઉઠી. Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ મું ૪૦૯ આજ તો મારા મહેમાન થઈ જાઓ ! આવ્યા તો હમણાં જ, ને આટલા બધા અકળાવ છો શું? ઉતાવળે તે આંબા પાકે ?” શેઠના આગ્રહથી રૂપચંદ્ર રોઠને મહેમાન થયે. સાયંકાળના ખાનપાનથી પરવારી શેઠના મકાનમાં રૂપચ સુવાની તૈયારી કરી. રેઠના મનમાં કઈક વિચાર આવ્યો. એણે પદ્માવતિને કહ્યું, “પુત્રી ! આ ક્ષત્રિય છે તે કદાચ રાત્રે લુંટ કરી નાસી જાવ તે !” “અરે શેઠ, જરા વિશ્વાસ રાખે ! મારા પતિ એવા નથી. ક્યાંક નેકરી મળશે તે નોકરી કરશે, પણ લુંટ કરવાનું તે જાણતા નથી હસીને પદ્માવતીએ જવાબ આપ્યો. શેઠે એમને એક ખંડ આપી તેમાં ઘડિયું તેમજ ગાદલાં ગોદડાંની વ્યવસ્થા કરી આપી. પ્રાતકાળે રાજસભાના સમયે રૂપચંદ્ર રાજાને સલામ કરવાને રાજસભામાં જવા માટે નીકળ્યો. રાજસભાના મુખ્ય દરવાજા આગળ દ્વારપાળે રૂપચંદને રોકયો. રૂપચકે દ્વારપાળને એક તમાચે એના ગાલ પર ચડી કાઢ્યો, એ ગાલને પંપાળતા દ્વારપાળને છોડી રૂપચંદ્ર રાજસભામાં આવ્યો, અને રાજાની આગળ ફળ મૂકીને રૂપચંદ્ર રાજાને સલામ કરી ઉભે રહ્યો: વચનની ચતુરાઇથી રાજાને ખુશી કર્યો. રાજાએ દશ હજાર સુવર્ણ મહોરે આપી ભટ્ટભાવને કહ્યું, “આમને રહેવા માટે એક સુંદર મકાન આપ! ” અને રાજાએ રૂ૫ચંદ્રને રોજ દરબારમાં આવવા ભલામણ કરી. ભટ્ટમાર્ગે દ્વારપાળને હુકમ કર્યો. દ્વારપાળે તમાચાનું વેર વાળવા માટે અગ્નિવેતાળનું મંદિર હતું, તે રૂપચંદ્રને બતાવીને કહ્યું કે, “આ મકાનમાં તમે રહે! ” મકાન બતાવી દ્વારપાલ ચાલ્યો ગયો. વાચકોને દાન આપતે રૂપચંદ્ર શેઠના મકાને આવ્યો: શેઠનો ઉપકાર માની પત્નીને લઈ અગ્નિ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ | વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વેતાળના મંદિરે આવવા નીકળ્યો. લકે અનેક વાતે કરવા લાગ્યા. “ અરે ! વિતાળના મંદિરમાં આ શી રીતે રહેશે ? જરૂર વેતાળ તેમને મારી નાખશે આ તે મહાઅનર્થ થયું. ” રૂપચંદ બજારમાં ગયો ને પદ્માવતી ઘડિયામાં બાળકને સુવાડી હાલરડાં ગાતી ગાતી બેલતી હતી કે “તારા પિતા અગ્નિને પકડી હમણાં આવશે, તેનાથી તું મજે. » સાંજના સમયે પોતાના મકાને આવેલો વૈતાળ પોતાના મકાનમાં માણસ જોઈ ચમક, ને આ હાલરડું સાંભળવા લાગ્યો: “અગ્નિક તે હું છું. તો શું એ બાળકનો બાપ મને પકડવા ગયો છે? એવો એ માણસ જબરો છે?'' અગ્નિક મંદિરમાં આવી બોલ્યો; “અરે બાઈ તું કેણુ છે ? અહીં કેમ આવી છું ? મા મકાનમાં મારોજ શિકાર થવા આવી છું કે શું !' ઓહ ! અગ્નિક! આ લે બાળક! છાને રહે! રૂદન ના કર ! તારા પિતાએ જે આ રમકડું કહ્યું છે તે લે, અને એની સાથે તું રમ! ” નિર્ભયતાથી પદ્મા બેલી. “જે આ અગ્નિક-રમકડું આવ્યું છે તે ! અરે અગ્નિક! ચિરંજીવ ! મારા પતિ તને મારશે નહિ, માટે નિર્ભય રહે !” અરે મને ડરાવે છે? કયાં છે તારે પતિ? બોલાવ! લાવ મારી પાસે!” એમ કહેતે પધાને પકડી ખાઈ જવા તે ધસ્યો. અરે દુષ્ટ ! સબૂર !' પછવાડેથી છુપાઈ રહેલા રૂપ અગ્નિકની ગરદન પડી, એને જમીન ઉપર પટકયો; તેને નીચે પાડી તેના ઉપર ચડી બેઠે, “દુષ્ટ! નિશાચર! બોલ! મારી સેવા કબુલ કરે છે કે નહિ ? " અગ્નિક એની હિંમત જોઈને આશ્ચર્ય પામ્યો. “રૂપ Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ણ ૪૯ મું ૪૧૧ ચ! આજથી હું તારો મિત્ર છું. તું કહે તે કરવાને તૈયાર છું.” રૂપ અગ્નિકને છેડી દીધા. અને પ્રાતઃકાળે અગ્નિક ઉપર સવાર થઇને રૂપચંદ્ર રાજસભામાં આવવા નીકળ્યો. રાજમાગે અગ્નિક ઉપર સવાર થઈને આવતા રૂપચંદ્રને જોઇ લોકો કંઇ કંઇ વાતા ફરવા લાગ્યા; આણે તે અગ્નિકને પણ જીત્યોને શુ? '' “ અહા ! રાજસભામાં રાજા પણ રૂપચંદ્રના આ પરાક્રમથી ખુશી થયા. રાજાએ ૩૫ચંદ્રને પોતાના અંગરક્ષક નીમી એના આદરસત્કાર કર્યો. રૂપચંદ્ર અને વેતાળને પણ મિત્રાચારી થઇ. આવુ અઘટિત અને વિષમ કાય કરવાથી, તે વૈતાળ જેવાને વશ કરવાથી રાજાએ રૂપચંદ્રનું અઘટકુમાર નામ પાડયુ. સ્વામી અને સેવક છતાં રાજા અને અઘટકુમારને ક્ષીર નીરના જેવી પ્રીતિ થઈ. રાજલક્ષ્મીની અતિકાતા કુળદેવીએ એ બન્ને પરાક્રમીઆના સત્યની પરીક્ષા કરવાના નિર્ણય કર્યો. એક દિવસે રાત્રીને સમયે રાજા વિક્રમે કોઇ સ્ત્રીના રૂદનતિ સાંભળવાથી અથકુમારને તેના સમાચાર જાણવાની આજ્ઞા કરી. અઘટકુમારે તે સ્ત્રી પાસે આવી તેના રૂદનનું કારણ પૂછ્યુ. અઘટના પૂછવાથી તે સ્રી મેલી: “ હું આ રાજ્યની અધિષ્ઠાતા કુળદેવી છું. રાજા માથે વિન્ન આવ્યું છે—કાલે રાજા મરી જશે તેથી હું રૂદન કરૂ છું. ') "" એ સ્રોની વાત સાંભળી અઘટ આલ્યા, “ એ વિજ્ઞ દૂર થાય અને રાજાની રક્ષા થાય તેવા કેઇ ઉપાય તાવ !” “ તેવા ઉપાય તે છે, પણ તે તારાથી બની શકશે ? ” હા! એલ ! ઝટ મેલ !' 16 .6 તારા બત્રીસ લક્ષણા બાળકને વધેરી મને જો લિ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ વિક્રમચરિત્ર યાને કૌટિવિજ્ય આપે તે રાજા છે અને બધી પ્રજાને પણ સુખ થાય. “ઠીક દેવી ! જારી રાહ જો! હું આવું છું.” અઘટકુમાર મધ્યરાત્રીને સમયે ઝા પિતાને ઘેર આવ્યું. પ્રિયાને જગાડી બધી વાત કહી સંભળાવી. પદ્માવતીએ પણુ રાજાની રક્ષાની ખાતર પતિની વાતને અનુમોદન આપ્યું. બન્ને જણ બાળકને લઈ કુળદેવીની સમક્ષ આવ્યા. અઘટકુમાર બોલ્યા: “કુળદેવી ! રાજાનું રક્ષણ કરજે, ને રાજાની રક્ષાનિમિત્તે આ ભેગ લ્યો. રૂષચંદ્ર બાળકને પકડી રાખ્યો ને પદ્માવતીએ હાથમાં ખડગ ધારણ કરી બાળકને વધેરી દીધો. બાળકને ભેગ આપી બન્ને પતિપત્ની પિતાને મકાને ગયાં. આ ચમત્કારી બનાવ એક પુરૂષ પ્રસન્નપણે જોઈ રહ્યો હતે. આશ્ચર્યથી મસ્તક ધુણાવત અને અઘટકુમારની વફાદારી ઉપર અતિ પ્રસન્ન થયેલે તે પુરૂષ પ્રગટ થઈને પેલી કુળદેવી આગળ બાળકને વધેર્યો હતા ત્યાં આવીને બોલ્યો; “અરે દેવી ! મારી રક્ષા ખાતર આ બાળકને ભાગ લીધે ? એ પુરૂષ તે અઘટ જે રૂદન કરતી સ્ત્રીના સમાચાર લેવા મોકલ્યો હતો, અને એની ચિકિત્સા જેવા આવેલે રાજા વિક્રમ પોતે હતો. રાજા વિક્રમે બાળકની લાશ પાસે ઉભા રહી “જેની રક્ષા માટે આ બાળકે બલિદાન આપ્યું તેના પણ બેગ લે!” એમ કહી પિતાની ગરદન ઉપર તલવાર ઝીકી. “સબૂર!” દેવીએ પ્રગટ થઈ જવાબ આપ્યો. પ્રસન્ન છું! વરદાન માગ !” દેવી ! જે પ્રસન્ન થયાં છે તે આ બાળકને જીવતો કરે!દેવીના વરદાનથી અઘટને નંદન જીવતે થયે. તેને લઈને રાજા પોતાના રંગમહેલમાં આવ્યું, અને અઘટની વફાદારીને વિચાર કરતે નિદ્રાવશ થયે. Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯ મું ૪૧૩ પ્રાત:કાળે રાજાએ પોતાના સેવકે મોકલીને અઘટકુમાર અને તેની પત્ની પદ્માવતીને રાજમહેલમાં તેડાવ્યાં; તેમને આદરસત્કાર કર્યો; સુંદર રસવતીથી તેમને રાજી કર્યા; રાજાની આ રીતભાતથી મંત્રીઓમાં તેમજ સેવકેમાં ખળભળાટ મચે: “આજકાલના આવેલા આ રૂપચંદ્રનાં આ તે શાં માન ! અમે શું રાજાને વફાદાર નથી ?” રાજા સભામાં આવ્યો. મંત્રીઓ અને બીજા સર્વે સભામાં બેઠેલા હતા. અઘટકુમાર પણ સભામાં પિતાની જગ્યાએ બેઠો હતો. ત્યારે રાજાએ મંત્રીઓની સામે જોઈ અઘટકુમારને કહ્યું, “અઘટકુમાર ! તમારે કેટલા પુત્ર છે ?” ‘માત્ર એક જ પુત્ર છે.” “એ પુત્ર કયાં છે, તેને હાજર કરે ! ” રાજાની વાણી સાંભળી અઘટકમર ચમક્યો. મહારાજ ! એ તો એને મોસાળ છે.” રૂપચંદ્ર! સત્ય વાત કહે, આ રાજસભામાં સત્ય વાત કહી સંભળાવ કે તારે પુત્ર કયાં છે? હું તે બધી વાત તારી જાણું છું.” અઘટકુમાર વિચારમાં પડયો! મહારાજ બધું શી રીતે જાણે? શું તેમણે છુપાઈને મારી પૂંઠે આવી જોયું હશે. વિચાર કરી અઘટકુમારે રાત્રી સંબંધી વૃત્તાંત-પેતાના પુત્રને દેવીને ભેગ આપે ને શું કરવા આપે- તે બધું કહી સંભળાવ્યું. રૂપચદ્રની વાત સાંભળી આખી રાજસભા દીંગ થઈ ગઈ; “વાહ! શું એની રાજ પરની વફાદારી ! શું એની રાજભક્તિ ! ” રાજાએ રૂપચંદ્રને કહ્યું; “રૂપચંદ્ર! તેં તે અપૂર્વ રાજભક્તિ-સ્વામિભક્તિ બતાવી છે. રાજ્યભક્તિ કરતાં Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પુત્રને યો છે, પણ જો આ તારો પુત્ર જીવતા જાગત છે ?” રાજાએ પડદા પાછળ છુપાવેલા પુત્રને સભામાં અઘટકુમાર આગળ હાજર કર્યાં, અઘટ માર સુવેલા પુત્રને જીવતા જોઇ “ દીકરા ! ” એ નાનકડા બાળકને પેાતાના રાઠોડી મજગૃત માહુથી ઉંચકી છાતી સરસે ચાંપી અઘટકુમારે તેને ગભરાવી દીધા. રાજાએ કેટલાંક ગામનગર શહેર ભેટ આપી અઘટકુમારને મેતીને મુગટધારી રાજા બનાવી દીધા. એક દિવસે ખાનગીમાં અઘટકુમારને એનાં માતાપિતા સંબંધમાં વિક્રમે પૂછ્યું. અઘટે મધી વાત કહી સંભળાવી. તેની વાત સાંભળી રાજા વિક્રમે પુષ્કળ લાલલકર અને યુદ્ધસામગ્રી આપી તેને ચપાપુરી તરફ ચાલ્યા. એના પિતાએ મારુ લશ્કર જોઇ મંત્રીઓને મેલ્યા. રાજકુમાર રૂપચંદ્રને જાણી રાજાએ એને પ્રવેશ મહેાત્સવ કર્યાં. શુભ દિવસે અને શુભ મુહૂતે એ કવચધારી પુત્રને રાજાએ રાજમુગુટ પહેરાવી રાજ્યાધિક્તિ કર્યાં. અટકુમાર મોટો રાજા થયો, છતાં પણ વિક્રમ તરફ સ્વામીભક્તિ દાખવતા તે મુખે રાજ્ય કરવા લાગ્યું. પ્રકરણ ૫૦ મું. આલાચના ज्ञानवान् ज्ञानदानेन, निर्भयेोऽभयदानतः । अन्नदानात्सुखी नित्यं, निर्व्याधिर्भेषजाद्भवेत् ॥ ભાવાર્થી જ્ઞાનનું દાન કરનાર, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરનાર પ્રાણી જ્ઞાનવાન થાય છે; અભયદાનજીવ Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૦ મું ૪૧૫ દયા પાળવાથી બળવાન અને દીર્ઘજીવી થાય છે, અન્નદાન કરનાર સુખી રહે છે ને ઔષધદાન કરનાર નીરોગી રહે છે. સિદ્ધસેનસુરિ વિહાર કરતા અવંતીમાં આવ્યા. રાજાએ એમનાં વ્યાખ્યાનને રાજ લાભ લેવા લાગ્યો. રાજા બાર વ્રતધારી શ્રાવક થયો હતો, અને ભગવાનની પૂજા કરતો તે જૈનધર્મનું યથાશક્તિ પાલન કરતે હતો. પ્રતિદિવસ વ્યાખ્યાનના શ્રવણથી રાજાનાં પરિણામ શુદ્ધ રંગવાળાં થયેલાં હતાં. એક દિવસે રાજા વિક્રમે ગુરૂને પિતાને પૂર્વભવ પૂછયો: “સ્વામિન ! પરભવમાં મેં શું કરણ કરે. લી કે આ ભવમાં આવું સપ્તાંગ રાજ્ય મળ્યું ? અગ્નિવેતાલ અને ભટ્ટભાવ જેવા મિત્રો મળ્યા? ને હું ખર્પરક જેવા ચારને નાશ કરનાર થયો ? ” રાજાની વાત સાંભળી સિદ્ધસેનસૂરિ બોલ્યા: “હે રાજન ! તારે પૂર્વભવ સાંભળ! અઘાટપુર નગરમાં ચંદ્ર નામને એક પંડિત દરિદ્ર અવસ્થામાં પિતાના દિવસે ગુજારતે હતો. રામ અને ભીમ એ નામના મિત્રો પણ તેના જેવાજ ગરીબ હતા. એ ત્રણે જણ વિચાર કરી દ્રવ્ય કમાવા માટે કાંઈક ભાતું લઈને લક્ષ્મીપુર તરફ ચાલ્યા. માર્ગમાં એક તળાવની પાળ ઉપર તેઓ ભાતું ખાવા બેઠા. તે સમયે ભાગ્યયોગે કર્મની સાથે વિગ્રહ કરનારા કેઈ બે સાધુ તપથી કશ થયેલા ત્યાં આવ્યા. ભિક્ષાથે ત્યાં આવેલા તે બને મુનિઓને જેઈ ચંદ્રના હૃદયમાં પુણ્યયોગે સારી ભાવના જાગૃત થઈ. આ તપથી કૃશ થયેલા મુનિએ આત્મધ્યાનમાં જ મગ્ન રહી સંસારની બાહ્ય ઉપાધીઓથી હંમેશાં દૂર રહે છે. આવા મોટા મુનિઓ ભાગ્યે જ અતિથિરૂપે આવે છે. સારા પરિણામથી ઉભા થઈ નમસ્કાર કરી ચંદ્ર એ બને Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સુનિવરોને પાતાના ભાતામાંથી શુદ્ધ અન્નનુ દાન આપ્યુ, અનુક્રમે ચંદ્ર પોતાના મિત્રો સહિત લક્ષ્મીપુર નગરમાં આવ્યો; ધનપ્રાપ્તિ માટે ત્યાં રહી કાંઇક ઉદ્યમ કરવા લાગ્યો. “ એક દિવસે કોઈ વીર્ નામના વણક સાથે ચને તકરાર થઇ. આ તકરારે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. ભયકર મારામારીમાં વીરે દૃઢ મુઠ્ઠીથી ચંદ્રના મત સ્થળે ઘા કર્યાં. ચદ્ર ભૂમિ ઉપર પડી ગયો અને તેના રામ ત્યાંજરસી ગયા. એ ચંદ્ર ત્યાંથી મરીને તું વિક્રમ થયો. મુનિદાનના પ્રભાવથી તને માટી સમૃદ્ધિવાળુ” રાજ્ય મળ્યું; તારા મિત્રા પેલા રામ અને ભીમ મૃત્યુ પામીને ભટ્ટમાત્ર અને અગ્નિવૈતાલપણે ઉત્પન્ન થયા. પૂના મિત્રે આ ભવમાં પણ તારા મિત્રો થયા. જે વીરે તેને દૃઢ સુન્ની મારી આરી નાખ્યો હતા તે વીર મૃત્યુ પામી અનુક્રમે ખક ચાર થયો. પૂના વેરથી આ ભવમાં તે તેને મારી નાખ્યો. યજ્ઞમાં હવન કરાતા એક બાને તે પરભવમાં પચાવેલે હાવાથી આ ભવમાં ખળવાન નીગી અને એકસા વના આયુષ્યવાળા થયો. ' ગુરૂ સિદ્ધસેનસૂરિએ રાજા વિક્રમના પૂર્વભવ કહી સંભળાવ્યો. પેતાના પૂર્વભવ સાંભળી રાજા જૈનધર્મીમાં અધિક પ્રીતિવાળા થયો. રાજાને ધર્મના રંગે રંગાયેલા જોઇ ગુરૂ ખેલ્યા; “ હે રાજન ! પ્રાણીઓ જે જે પાપ કરે છે તેની જો તે આલેાચના કરતા તે તે પાપથી છુટી જાય છે. આલાચના વગર પાપથી મુક્ત થવાતુ નથી. ગુરૂ પાસે પેાતાના પૂર્વ કૃત ઢાખે. પ્રગટ કરીતે આલેાચના કરવી. આલેચના કરવાના પરિણામવાળી વ્યક્તિ કદાચ વચમાં કાળ કરે તા પણ તે આરાધક કહેવાય છે. જે પુરૂષ ચપળ ચિત્તવાળે હાય: શ, કપટી, માયાએ કરીને બીજાને ઠગવાવાળા હોય: Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૧ મું ૪૧૭ કેઇનો પણ વિશ્વાસ ન કરતા હોય એ પુરૂષ સ્ત્રીનામકર્મ બાંધીને સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. જે પ્રાણી સંષવાળો, વિનયી, સરળસ્વભાવી હોય ને સ્થિર ચિત્તવાળે તેમજ સત્ય બેલનાર હોય—એ જીવ સ્ત્રી હોય તે પણ–તે મરીને પુરૂષપણે ઉત્પન્ન થાય છે. જે જે પાપો ગુપ્તપણે કે પ્રગટપણે કરેલાં હોય તે બધાં ગુરૂ પાસે પ્રકાશીને શુદ્ધ અને તેની આલોચના લઈ પ્રાણુ પાપરહિત થાય છે. માટે હે રાજન ! એક ભવમાં કરેલાં પાપની આલોચના કરનાર પ્રાણી અનંત ભવનમાં કરેલાં પાપથી મુક્ત થાય છે. આલોચનાનું મુખ્ય ફળ તે મુક્તિ છે. આલેચનાથી પાપનો નાશ કરનાર પ્રાણુ પરપરાએ કરીને મુક્તિ પામે છે. ” ગુરૂ સિદ્ધસેનસૂરીને આ પ્રમાણેને ઉપદેશ સાંભળી રાજાએ પોતાનાં દુષ્કર્મને પ્રગટ કરી ગુરૂ પાસે આલોચના લેવા માંડી. અનેક ધર્મકૃત્ય કરતાં રાજાએ પિતાના પાપને છેદ કરવા માંડ્યો. રાજા વિક્રમાદિત્યે એકસે તે કૈલાસ સમાન ભવ્ય જનમદિર બંધાવ્યાં, દશ હજાર જીનપ્રતિમાઓ ભરાવી, અને શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં રાજાએ અનેક સિદ્ધાતો તેનારૂપાના અક્ષરોથી લખાવ્યા. રાજાએ લાખ લાખ સાધમિકેને અન્નપાણીથી તૃપ્ત કરી મનહર વસ્ત્રાદિકથી સંતષિત કર્યા. તે દરરોજ ત્રણ વાર જીનેશ્વરની પૂજા કરતા હતો. રેજ પ્રાસુક જળ પીવાનું રાખતો હતો, અને નિરંતર પરોપકાર કરી પોતાનું જીવન સફળ કરતો હતો. રાજા દરરોજ ત્રણસે નવકાર ગણો હતો. દરરોજ નવકારશીનું પ્રત્યાખ્યાન કરતો હતો, ને અષ્ટમી આદિ પર્વતિથિએ એકાશન આદિ તપ કરતે. ગુરૂના જોગ હોય તે વંદન કરવાનું ભૂલતા નહિ. દરરોજ સામાન્ય પણેએ રીતને Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નિયમ હતા અને તે પ્રમાણે વર્તતા હતા. આમ ત્રણ વર્ષ સુધી એણે પ્રાયશ્ચિત્તની ક્રિયા કરી આત્મશુદ્ધ કરી. રાજા વિક્રમાદિત્ય જીવાય ધર્મને યાળતા પેાતાને કાળ વ્યતીત કરતા હતા. પ્રજાને પણ દયારૂપી ધર્મ પાળતી બનાવી દીધી હતી. ‘યથા રાજા તથા પ્રજા.’ પ્રજા પણ રાજાના માનું અનુકરણ કરનારી હેાય છે. રાજા ધમી હાય તા પ્રજા ધમી હાય છે; રાજા પાપી, અન્યાચી હાય તા પ્રજા પણ તેનાજ માગે ચાલે છે. રાજા વિક્રમને ભાગે ચાલતા જોઇ પ્રજા પણ જીવદ્યામય ધર્મને પાળી આત્મકલ્યાણના માર્ગે વળવા લાગી. હિંસા, પાપ, ચારી, જારી, વિજારી અને વ્યભિચારી વગેરે પાપાને દેશનિકાલ કરવામાં આવ્યાં હતાં. રામરાજ્યની માફક સુરાજ્યમાં રહેલા લાકા ભયરહિત દેવતાની માફક ક્રીડા કરતા હતા. 6 એકદા નગરીના ઉદ્યાનમાં એક સાથે આવીને ઉતર્યો, ને ડેરા તંબુ અવંતીના ઉદ્યાનમાં ઢાકવા. રાજા વિક્રમ આગળ કંઇક ભેટ સુકી એલ્યા: “ મહારાજા લક્ષ્મીપુરી નગરીમાં અમર રાજાને પ્રેમવતી રાણીથી શ્રીધર પુત્ર અને પદ્માવતી નામની પુત્રી થઇ જે સકલશાસ્રની જ્ઞાતા થઈ; અનુક્રમે યુવાવસ્થા પામી, તેથી રાજાને એના વધુ માટે ચિંતા થવાથી રાજબાળા પદ્માવતીએ કહ્યું કે, જે મારા ચાર પ્રશ્નના એટલે કે જે મારી ચાર સમશ્યાઓ પૂરી કરશે તેને હું વરમાળા આરાખીશ. ' કન્યાનુ વચન સાંભળી રાજાએ મત્રીઓની સલાહથી સ્વયંવર રચી. અનેક રાજાઓને તેડાવ્યા. અનેક દેશના રાજાએ સ્વયંવરમાં આવ્યા, પણ કન્યાની સમશ્યા પૂરવાને કોઈ રાજા સમથ ન થવાથી સૌ પાતાતાને વતન પાછા ગયા. સમશ્યા પૂર્ણ ન થવાથી કન્યાના કુમારીપણાથી Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૩ મું ૪૧૯ રાજાને ચિંતા થવા લાગી. કન્યાને અનેક રીતે સમજાવી, પણ રાજબાળા પિતાની સમશ્યાઓ છેડી દેવા તૈયાર થઈ નહિ; પણ કષ્ટભક્ષણ કરવા તૈયાર થઈ. રાજાએ ધીર૪થી તેણીને સમજાવી અને કહ્યું કે હું મંત્રીને અલ્પ પરિવાર સાથે તેને લઈને દેશપરદેશ ફરી તારા મનોરથ પુરા કરશે, આવી રીતે બાળાને સમજાવી સાથે લઈ ફરતો ફરતે આજે અહીં આવતીમાં આવ્યો છું. અત્યાર સુધી આ રાજબાળાની સમશ્યા કેઈ રાજા પૂરવાને સમર્થ થયો નથી. તમારી કીર્તિ સાંભળીને હું તમારા રાજદરબારમાં આવેલો છું, માટે હે રાજન ! એ રાજતયા પદ્માવતીની સમશ્યા પૂર્ણ કરી તમે તેણીને પરણે; નહિ તે એ રાજતાથી જીતાયેલા તમારી જગતમાં અપકીતિ થશે.” શ્કરાજ મંત્રીએ પોતાના આગમનનું કારણ આ રીતે રાજાને કહી સંભળાવ્યું. શુકરાજમંત્રીની વાત સાંભળી રાજા વિકમ બેલે; “હે મંત્રીરાજ ! એ બાળાની સમશ્યા હું પૂરી કરીશ; તમે શુભ મુહૂર્ત એ બાળાને લઈને રાજસભામાં આવે! મારી પાસે આવેલી એ બાળા ભલે મને સમશ્યા છે ! હું તેને જવાબ આપી સંતેષ પમાડીશ.” રાજાએ મંત્રીને આદર સત્કાર કરી સંતોષ પમાડી વિદાય કર્યો. સારા મુહૂર્ત રાજબાળા પદ્માવતીને શુકરાજમંત્રી રાજસભામાં લઈ આવવા નીકળ્યો. તેથી તેણીને જોવાને નગરનાં અનેક નરનારીઓ પોતપોતાનું કાર્ય પડતું મુકીને આવવાના માર્ગમાં ગોઠવાઈ ગયાં. નગરની નરનારીઓથી જોવાતી એ રાજબાળા પદ્માવતી હાથમાં વરમાળા ગ્રહણ કરીને રાજમહેલમાં આવી પહોંચી. Page #449 -------------------------------------------------------------------------- ________________ ४२० . વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય શુકરાજ મંત્રીએ બાળાને રાજમહેલમાં તેડી લાવી રાજાની સમક્ષ હાજર કરી. રાજબાળા પદ્માવતીને જોઈ રાજાએ કહ્યું: હે રાજબાળા! હવે કહે તમારી સમશ્યા!! સજાની વાત સાંભળી પદ્માવતીએ પહેલી સમશ્યા કહી. રાજાએ તે પૂરી કરી. તે રીતે અનુક્રમે ચારે સમશ્યાઓ પદ્માવતીની પૂરી થવાથી કન્યાએ હર્ષથી વિકમના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. રાજા વિકમ એ ભપકમારીને મેટા ઉત્સવથી પરણ્યા. ને સાતમાળની ભૂમિકાવાળે રાજમહેલ પદ્માવતીના નિવારણ માટે આપે. રાજબાળા પદ્માવતીને પરણાવી શુકરાજ મંત્રી પરિવાર સાથે પોતાના વતન તરફ પાછો ગયો. રાજા વિક્રમને અનેક રાણીઓ હતી. કેટલીક શુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલી હતી. કેટલીક દેવદમની આદિ હલકા કુળની પણ હતી. તે પણ રાજા બધી રાણીઓને સરખી રીતે રાખતો હેવાથી, રાજકન્યાઓના હૃદયમાં જરા દુઃખ થતું હતું. તે સંબંધમાં રાજા સાથે રાજરાણુઓ કઈ કોઈ વાર ચર્ચા પણ કરતી હતી; છતાં રાજા દરેકને સમાન રાખતો હતો. હાલમાં રાણું વિજયાના મહેલમાં તે રહેતા હતા, ને તેના હાથનું રાંધેલા ભજન તે લેતો હતો. એક દિવસે રાજા વિક્રમ તેની સાથે ભેજન લેવાને આવ્યો ત્યારે વિજયાએ કહ્યું, “આજે હું જુદું જ ભાજન કરીશ, આપ જમી લ્યો !” રાણીની વાત સાંભળી રાજા આશ્ચર્ય પામી છે ! કે “કેમ, આજે એમ કરવાનું કંઇ કારણ?” રજાએ આતુરતાથી રાણીને પૂછ્યું. “આજ હમણું મારે વ્રત છે, રાજન ! રાણીનું આ કથન સાંભળી ત્યાં પાસે રહેલા સરોવરમાં રહેલાં બે મત્સ્યોએ પાણી ઉપર આવીને ખડખડાટ હાસ્ય કર્યું. રાજાએ મસ્યોનું Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૧ મું ૪૨૧ આ અકસ્માત હાસ્ય જેવાથી રાણીને પૂછયું: “હે પ્રિયે! આ મત્સ્યોને હસવાનું કારણ શું ?” એમના હસવાનું કારણ હું કાંઈ જાણતી નથી, સ્વામિ! ” રણ બોલી. રાજાએ સભામાં આવીને મંત્રીઓને મલ્યના હસવાનું કારણ પૂછ્યું, મંત્રીઓ પણ વિનયંપૂર્વક રાજાને કહેવા લાગ્યા, “આપે આપની ખાનગી વાત બીજાઓને પૂછવી જોઈએ નહિ. એવી ખાનગી વાતે ગુપ્ત હોય ત્યાં લગી જ ઠીક લાગે. અન્યથા એમાંથી કેઇની પ્રાણ હાનિને સંભવ થતાં પણ વાર લાગતી નથી. अर्थनाशं मनस्तापं, गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च, मतिमान्न प्रकाशयेत् ।। ભાવાર્થ –ધનનો નાશ થયો હોય, પિતાની ખાનગી કંઇક ગુપ્ત વાત હોય, પોતાના ઘરનું દુશ્ચરિત્ર હોય, ઠગાયા એ અગર અપમાન થયું હોય, એવી ખાનગી બાબતે બુદ્ધિશાળી પુરૂષ કોઈની આગળ પ્રગટ કરતો નથી. - પ્રધાનની વાત સાંભળીને રાજાએ પુરોહિતને પૂછ્યું, અરે પુરોહિત! મત્સ્યના હસવાનું કારણ કહે !” આ સાંભળી પુરોહિતના હૈયામાં ધ્રાસકો પડયો. “સ્વામિન! તેમના હસવાનું કારણ હું પણ જાણતો નથી પુરહિત બોલ્યો. પુરોહિત, “તે તારે કહેવું જ પડશે. જે તું નહિ કહે તો કુટુંબ સહિત તને ગરદન માવામાં આવશે.” રાજાનો હુકમ સાંભળી પુરોહિત ભયભીત થઈ ગયો. ઘર કે બહાર, નગરમાં કે ઉદ્યાનમાં મોતના ભયથી જતા પુરોહિતને કંઈ પણ ચેન પડયું નહિ. પુરોહિતને શ્યામ મુખવાળે જઈ એની પુત્રી બેલી; Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “ પિતાજી! કયા દુઃખે આપ આટલા બધા હતાશ થઈગયા છે ?’” પુરહિતે રાજસભાની હકીકત પેાતાની પુત્રીને કહી સભળાવી. પુરોહિતની વાત સાંભળી બાળા ખેલી; કે “ હું પિતાજી! મીનના હુસવાનું કારણ હું રાજાને કડીશ. આપ બેફિકર રહા !” પેાતાની પુત્રીની વાત સાંભળી પુરહિત ખુશી થતા રાજા પાસે આવ્યો; અને રાજાને કહ્યું કે હે મહારાજ ! મારી પુત્રી તમાને મત્સ્યના હસવાનુ` કારણ કહેરો. ” રાજાએ પુરાહિતકન્યાને રાજમહેલમાં તેડાવી પૃચુ'; કે હે “ ખાળે ! એ મીનના હસવાનુ કારણ તું જાણતી હા તા મને કહે ! ” રાજાના પૂછવાથી પુરાહિત કન્યા બેલી: મહારાજ ! એ વાત આપ મને ન પૂછે ! આપ રાણીસાહેબને જ એ વાત પૂછેા. રાજાની એવી ખાનગી વાતે આમ જાહેરમાં પ્રગટ થાય તે આપને શાભા આપનારી થશે નહિ. ' બાળાની શિખામણ સાંભળી રાજા :એલ્યો; “કે મે રાણીને પૂછતાં તેણીએ મને કહ્યું કે તે વાત હું જાણતી નથી; માટે તું જ કહે ! '” રાજાએ પોતાના દાગ્રહ ચાલુ રાખ્યો. રાજાના કદાગ્રહથી પુરોહિત-ન્યા ખેલી; “ તે પછી આયએ મીનના હુસવાનું કારણ પુષ્પહાસ નામના મંત્રીને પૂછે; તે આપને જરૂર કહેરો. ’’ ダチ “ પુષ્પહાસને તા મેં કારાગ્રહમાં નાખેલા છે. રાજાએ કહ્યું. “ તા ત્યાંથી લાવા ! ” પુરહિતકન્યા બેલી. રાજા વિક્રમે પુષ્પહ્રાસને કારાગ્રહમાંથી રાજસભામાં તેડાવી પૂછ્યું; “ મંત્રી ! મત્સ્યના હુસવાનું કારણ કહે. ” રાજાની વાત સાંભળી પુષ્પહામ મંત્રી વિચારમાં Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પર મું પડયો, અને મંદ મંદ હસ્યો. એના હસવાથી જાણે મુખમાંથી પુષ્પ ખર્યા. મંત્રી દેવના સાનિધ્ધવાળે હેવાથી એના કહેવાથી કાગળ, શાહી અને લેખન મંગાવી રાજાએ હાજર ર્યા. દેવે અદયપણે રહીને કાગળમાં ફુટ રીતે લખ્યું કે, “તારી પ્રિયા હસ્તીપાલકમાં લુબ્ધ થયેલી છે, એ વાતમાં શંકા હોય તો તેનું વસ્ત્ર ખેંચીને તેની પીઠ જેવું, એટલે ખાતરી થશે.” રાજા એ લેખ વાંચી તરતજ રાણુની પાસે આવ્યો. એનું વસ્ત્ર ખેંચીને એની પીઠ રાજાએ જોઈ દેવતાની વાતની ખાતરી કરી મનમાં ચમત્કાર પામે; “આહા ! નીચ તે નીચ જ હોય છે. નીચ માણસની નીચ વસ્તુ, ઉચ્ચ માણસની ઉચ્ચ વસ્તુની બરાબરી કદી ન કરી શકે ! ' રાણીની પીઠ ઉપર હસ્તીપાલના ચાબુકના પ્રહાર પડેલા હતા. રાજા રખે જાણે તે પોતાનું પાપ પ્રગટ થાય તેથી રાણીએ રાજા પાસે ભજન કરવાની ના કહી, છતાંય આખરે પાપ પ્રગટ થયું. રાજાએ રાણી અને હસ્તીપાળને દેશનિકાલ કર્યો. નાગણથી નારી બરી, બને મુખથી ખાય. જીવતાં ખાયે કાળજું, મુએ નરક લઈ જાય.” પ્રકરણ પર મું રત્નમંજરી “ભણેલ પણ ભામિની, અજવાળી પણ રાત, ડાહ્યો પણ દારૂડિયે, નારી જાત જાત.” આજે તે ભાઈ આ ધન્યષ્ટીને ધન્ય છે ! જુને, આ રત્નમંજરી એ વૃદ્ધ અને ગલિત અંગવાળા હોવા છતાં એ રેસાને પરણી અને તેની કેવી ભક્તિ કરે છે? જેના ઘરમાં એના જેવી સતી સાધ્વી લક્ષ્મી હેય એ જ ઘરને ધન્ય છે ! Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય 6: જગતમાં સ્ત્રી તે અનેક છે, પણ એના જેવી તેા લાખે એક જ નીકળે ! ” અવતીનગરીના જનસમુદાયના મુખે રત્નમંજરીની કીર્તિ ગવાતી હતી. રાતના નગરચર્ચા જોવા નીકળેલા વિક્રમે આ કીર્તિ સાંભળી; શું એના શીલનુ મહાત્મ્ય ! ભર યુવાની છતાં શુ' એવું ગાંભીય ! શી એની પતિભક્તિ ! અરે જાણીબુઝીને જે વૃદ્ધ વરને પરણી તે શુ અનાચારનુ સેવન કર્યા ? ધન્ય છે એ સતી શિરામણિ સાધ્વી રત્નમ ંજરીને ! રાત્રીને સમયે નગરચર્ચા જોવા નીકળેલા રાજા રત્નમજરીના શીલનું મહાસ્ય સાંભળી ધન્યશ્રેષ્ઠીને ધન્ય માનતા રાજમહેલમાં આવી ગયા. 66 પ્રાત:કાલે રાજા રાજસભામાં આવીને ખેડા, ત્યારે મત્રીઓને સન્મુખ જોઇ રાજાએ પૂછ્યું; આપણા નગરમાં ધન્યો કાણ છે? અને તેનુ' મકાન કયાં આવ્યું ? ધન્યુરોના સંધમાં તમે જાણતા હે! તેટલુ મને કહે ! '” રાજાની વાત સાંભળી મંત્રીઓ મેલ્યા; • ધન્યો તા આપણા નગરમાં સખ્યા વિનાના છે ! આપ કયા ધન્યરોડ માટે પૂછે છે, રાજન્ ! '” વચમાં એક મંત્રી વળી ખેલ્યા, “ મહારાજ ! એક ધનેશ્વર ધન્યશ્રેષ્ઠી શીલવાન, ર્મિષ્ઠ અને શ્રાવકના આચારવિચારને પાળવાવાળા વૃદ્ધ છતાં પણ શ્ર્વસ ટેકને નહિ છેડનારો અમારા ઘરની નજીકમાં રહે છે. શ્રાવકના એકવીસ ગુણ કરીને સહિત ને જીતેધરની ત્રિકાળ પૂજા કરનારો માર્ગાનુસારીના પાંત્રીસ ગુણે કરીને ચુક્ત એવા તે ધન્યશ્રેષ્ઠી પાસે અઢારકેટીસુવર્ણ છતાં પુત્ર પુત્રી આદિ સંતાન એક પણ ન હોવાથી પ્રતિ દિવસ સાત ક્ષેત્રમાં ધનને વાપરતા પોતાના દિવસે સુખમાં વ્યતીત કરે છે. તેને ગુણે કરીને ચુક્ત અને પતિમાં ભક્તિવાળી ગુણસુંદરી Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પર મું ૪૨૫ નામે એક પત્ની હતી. બન્ને પતિપત્ની ધર્મિષ્ઠ, શીલગુણે કરીને સહિત ને સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરી પોતાની જીદગીને સુખી માનતાં કાલ નિર્ગમન કરતાં હતાં. . “અરે, એ ધન્યષ્ઠી નહિ! એની પત્નીનું નામ સુણસુંદરી નહિ પણ રત્નમંજરી છે ! એ કયા ધન્યશેઠની પત્ની છે વાર? ” વિકમરાજાએ તે મંત્રીને વચમાં પૂછયું. “હું ! ત્યારે તો વાત મળતી આવી હવે! એ રત્નમંજરીનો ઈતિહાસ ત્યારે તે આપ સાંભળે. મંત્રીએ એ વાતને આગળ લંબાવીઃ આપણુ અવંતીનગરીમાં શ્રીપતિશેઠને શ્રીમતી પ્રિયા થકી સેમ, શ્રીદત્ત અને ભીમ એ ત્રણ પુત્રો ઉપર એક પુત્રી થઇ. શ્રીપતિએ પુત્ર કરતાં પણ એને જન્મ મહત્સવ સારી રીતે કરી કન્યાનું નામ રત્નમંજરી રાખ્યું. બાળા ભણગણું અનુક્રમે ચૌદ વર્ષની વયને પામી. શ્રીપતિને એના વરની ચિંતા થવાથી આ રૂપગુણવડે શોભતી બાળાને પતિ કેણુ થશે, એના માટે એણે વરની તપાસ કરવા માંડી; પણ બાળા રનમંજરીએ પિતાની ભ્રમણ ઝટ દૂર કરી દીધી, ને એણે પરણવાની સાફ ના પાડી દીધી. માતાપિતા અને સ્નેહી સંબંધીજનોએ બાળાને સમજાવવાની ખુબ કેશિશ કરી પણ શીલના મહાઓને જાણનારી બાળાએ પરણવાની હા ભણી જ નહિ. અનુક્રમે બાળા વીશ વર્ષની થઈ, છતાં યૌવન વયમાં પણ વિષયવિકારને જીતનારી બાળા શીલના મહાસ્યને ધારણ કરતી જીનેશ્વરની ભક્તિમાં ને સામાયિકાદિ ધર્મકાર્યમાં પોતાને સમય વ્યતીત કરતી હતી. એકદા ધન્યશ્રેષ્ઠીની વૃદ્ધ પત્ની ગુણસુંદરી પુણ્યકર્મને કરતી ને સાતે ક્ષેત્રમાં ધનને વાપરતી આયુષ્ય ક્ષથે સર્વ Page #455 -------------------------------------------------------------------------- ________________ * ૪૨૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જીવરાશિને ખમાવતી મૃત્યુ પામી સ્વર્ગે ચાલી ગઈ. તે પછી એંસી વર્ષના ધન્યશ્રેષ્ઠી ભાર્યા રહિત થયેલા લક્ષ્મીવાન હેવાથી નોકર ચાકરેથી સેવાતા ધર્મ કરવાપૂર્વક સમયને ગાળતા હતા. અચાનક એ ધન્ય શ્રેષ્ઠી પાસે રત્નમંજરીએ આવીને તેમને ચમકાવ્યા. અરે શેઠ ! ગમે તેટલા અને ગમે તેવાય નોર તે નકર ! ઘરની સ્ત્રી જેવી રીતે પતિને સાચવે તેમ નોકરે કાંઈ સાચવી શકે નહિ. નકર એ તો પૈસાના પુજારી ! માટે શેઠ, તમારી સેવાચાકરી કરે તેવી એક સ્ત્રીને તમે પરણે!” રત્નમંજરીએ શેઠને શિખામણ આપી. રત્નમંજરિની વાત સાંભળી શેઠ ચમક્યા, “અને બાળા! મારે તે હવે લગ્ન હોય ! ઘરડી ગાયની કેટે ટેકરે તે ભે? મારા જેવા જૈફને કન્યા પણ કેણુ આપે ? મને પરણે પણ કેણુ? એવી સુરૂષા અને નેહા કયી. સ્ત્રી મારી સાથે પરણીને જીવનની બરબાદી કરે ? ” ત્યારે કેઈ વૃદ્ધ સ્ત્રીને પણ તેની સાથે રહે, જે તમારી સેવાચાકરી તે કરે?” રત્નમંજરી જરા હસી રત્નમંજરીની મશ્કરી સાંભળી ધન્ય બે , “ અરે ઉઠવાની. બેસવાની, ને બોલવા ચાલવાની પણ મારામાં હવે શક્તિ નથી, તે પછી સ્ત્રીના પરિગ્રહને તે હું શું કરું? “મારી વાત માન, નહિ તો તમને પેલા કમલની માફક પસ્તાવો થશે; કારણ કે આ નેકરચાકર તે જેને જેમ ફાવે તેમ તમારા ઘરમાંથી લુંટી જશે. અવસ્થાવાન તમે કેટલું ધ્યાન આપશો ને કેટલું સાચવશે ? એ તે હાથમાં એના મોંમાં; એવી વાત થશે.” રત્નમંજરીની વાત સાંભળી શેઠ બોલ્યા“એ કમલને શું પશ્ચાત્તાપ થયે તે વાત જરા મને કહે ?” Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પર મું ૪૨૭ રત્નમંજરી બેલી, “સાંભળે ! શ્રીપુરનગરમાં દરિકીના અવતાર સમાન કમલ નામે એક માણસ રહેતે હતે. વનમાંથી કાષ્ટને ભારો લાવી શહેરમાં વેચીને તે ઉપર પિતાનું ગુજરાન કરતો હતે. એક દિવસે વનમાં ભમતાં તેણે એક સુંદર ઘટાદાર વૃક્ષ જોયું, “વાહ, કેવું મજાનું ફાલેલું આ વૃક્ષ છે. રેજ આ વૃક્ષને કાપી કાપીને હું વેચીશ. મારે ઘણું દિવસ સુધી આ વૃક્ષ ઉપર નિભાવ થશે.” એમ વિચારી કમલે તે વૃક્ષને છેદવાને પ્રારંભ કર્યો. તરત જ વૃક્ષના અધિષ્ઠાયક વિનાયકે તે કમલની આગળ પ્રગટ થઈ કહ્યું કે, “તું આ મારા વૃક્ષને છેદી એની શોભા નષ્ટ કરીશ નહિ, હું તને રજ પાંચ સેનામહોર આપીશ; તે જ આ વૃક્ષના પિલમાંથી તારે લઈ જવી. પણ આ વાત તારે કંઈને કહેવી નહિ. વાત કેઈને કરીશ તેના બીજા દિવસથી હું તને પાંચ સેનામહેર આપવાની બંધ કરીશ.” કમલ દેવતાની વાણુ મંજુર કરી ચાલ્યો ગયો. વિનાયકદેવ પણ અદશ્ય થઈ ગયે. દરરોજ પાંચ સોનામહોર મળવાથી કમલ થોડા દિવસમાં ધનવાન થયો. એકદા તેની સ્ત્રીએ પોતાના પતિને પૂછયું, “હે સ્વામિન?રેજ આ પ્રમાણે સુવર્ણ મહેર તમે ક્યાંથી લાવે છે ?” સ્ત્રીની વાણુ સાંભળી કમલા વિચારમાં પડે: મન થઈ ગયે છતાં એને સમજાવી. “હે પ્રિય! તે કહેવાને હું અશક્ત છું. જે એ વાત તને કહું તે આપણે બન્ને દુ:ખી થઈએ !' કમલની વાણું સાંભળી તેની સ્ત્રી બોલી, “જે તમે મને નહિ કહે તે હું આપઘાત કરી મરી જઈશ.” પ્રિયાના અતિ આગ્રહથી કમલે મહેરના આગમનની વાત કહી સંભળાવી. બીજે દિવસે કમલ તે વૃક્ષ પાસે ગયે પણ દેવતાએ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ વિક્રમચરિત્ર વાન કૌટિલ્યવિજય કાંઈ આપ્યું નહિ, ને પરખાવી દીધું કે, “જે ફરી તું અહીં આવીશ તે તારા બૂરા હાલ થશે.' કમલ પડી ગયેલ એ દિવેલિયા જેવું ડાચું વકાસી પાછો ફર્યો. ધનનું આવાગમન બંધ થવાથી કમલને અતિ પશ્ચાત્તાપ થયે. દુ:ખી દુ:ખી ને દરિદ્ધિ તે થઇ ગયે. તેમ શેઠ તમે પણ મારી વાત નહિ માને તે પછીથી તમને પસ્તાવો થશે.” રત્નમંજરીની શેઠને દષ્ટાંત કહેવા પૂર્વક સમજાવવા માંડયા. અરે, પણ આટલી વયે મને પરણે કેશુ? મને કેણુ કન્યા આપે? ” શેઠના અંતરની પીડા સાંભળી, રત્નમંજરી બેલી, “જુએ શેઠ! તમને પરણવા માટે હું તૈયાર છું. તમે મને પરણીને તમારી પત્ની બનાવો ! મારા કન્યાધમ તજાવ ! હું તમારી એકનિષ્ઠાથી સેવાચાકરી કરી, તમારી ભકિત કરીશ.' રત્નમંજરીની આ રીતે વાત સાંભળી ધન્યશેઠ આશ્ચર્યચકિત થતો બેલ્યો, “બાળા ! આ તું શું બોલે છે? મારા જેવા મોતના મહેમાન-મુસાફરને પરણી તું તારું જીવન શું બરબાદ કરીશ? જરી મારી સામે તે જ ! તારા જેવી રૂપગુણે કરીને શેભતી બાળાઓ તે કેઈસુંદર તરૂણની સાથે જીવન વ્યતીત કરે, એવા સાથે પરણી મેજ કરે, તે જ સારૂં ? તે છતાં મારા જેવાને પરણવાની ઇચ્છા થાય છે. તે કયા સુખની આશાએ?” શેઠે પૂછયું. મારી વાત તમે સમજતા નથી. આ અસાર સંસારમાં મારે તે શીયળ પાળવું છે. એ શીયળ તમને પરણવાથી સુખે સુખે પળેને આટલી વયે મારૂં કન્યાપણાનું આળ પણ મટે.” રત્નમંજરીની સમજાવટ છતાં ઘણીનું મન માનતું ન હોવાથી રત્નમંજરી બોલી, “શેઠ! હજી પણ તક છે. લક્ષ્મી ચાંલ્લે કરવા તમારા આંગણે આવી છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પર મું તેને ને તરછોડશે; નહિતર પદ્માકરની માફક દુઃખી થશે.” મંજરીએ છેલ્લો પાસે ફેક. કેણુએ પદ્માકર? એ શી રીતે દુઃખી થ શેઠે પૂછયું. સાંભળે એ પદ્માકરને વ્યતિકર !” રત્નમંજરી બેલી. “પદ્મપુર નગરમાં પદ્માકર નામે એક ધનિક રહેતે હતે. કમસંગે નિધન થઈ જવાથી તે ધન કમાવા માટે પરદેશ ગયે. પરદેશમાં કેઈક નગરની સમીપે પર્ણકુટીમાં રહેલા કે સિદ્ધ મનુષ્યની સેવાચાકરી કરી તેને તેણે પ્રસન્ન કર્યો. “અરે પાન્થ ! આ સિંદુર લે ! દરરોજ તે પાંચ સોનામહેર યાચકને યાચના કરવાથી આપે છે. પણ એ વાત તું બીજાને કહીશ કે તરત જ એ સિંદુર અદશ્ય થઈ મારી પાસે ચાલ્યું આવશે, ને તારી કમાણી બંધ થઈ જશે. પદ્માકર સિદ્ધારની વાત સાંભળી સિંદુર લઈ ખુશી થતો તે નગરમાં વેશ્યાને ત્યાં જઈ સુખ ભોગવવા લાગે. વેશ્યા લોયસુંદરી સાથે સુખ ભેગવતાં કેટલાક સમય ચાલે ગયે. ને મનમાની લક્ષ્મી પ્રાપ્ત કરી છતાં અક્કાની દાઢ સળકી. તેણીએ રૈલોક્યસુંદરી પાસે પદ્માકરને પુછાવરાવ્યું કે તેને શેઠ આટલું બધું ધન ક્યાંથી લાવે છે? લાક્યસુંદરીએ અક્કાના આગ્રહથી એક દિવસે પધાકરને પૂછયું! કે “સ્વામી ! આટલું બધું ધન તમે કયાંથી લાવે છે ?” ગેલેક્યસુંદરીના મેહમાં મુગ્ધ બનેલા પદ્માકરે સિંદુરને વૃત્તાંત કહી સંભળાવ્યું, ને ત્યારથી એને દહાડે અસ્ત પામી ગયે. સિંદુર પદ્માકરને છોડીને ગીની પાસે ચાયું ગયું. સિંદુરના જવાથી સેનામહોરે મળતી બંધથતાં અકાએ તેને ધક્કા મરાવી બહાર કાવ્યો. પદ્માકર પશ્ચાસાય કરતો દુઃખી થઈ ગયો. પણ ગઈ તક પાછી ફરીને. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મળતી નથી. તેમ તમે પણ હે શ્રેણી! સ્વયં હું તમને વરવા આવેલી છું માટે તમે મારી સાથે લગ્ન કરવાને તૈયાર થાઓ, નહિતર પસ્તાવો કરવાનો સમય તમોને આવશે.” રત્નમંજરીના અતિ આગ્રહથી ધન્યશેઠ આખરે ઢીલા થયા. શેઠનું મન પોતાની તરફ ઢળેલું જાણું રત્નમંજરી બોલી, “શેઠ! મન, વચન અને કાયાથી હું તમને વરી છું ને આ વરમાળા તમારા કંઠમાં નાખું છું.' એમ કહી પિતાની પાસે રહેલી વરમાળા શેઠના કંઠમાં પહેરાવી દીધી, ને રત્નમંજરી ધન્ય શેઠને પરણવાને ઉસુક થઈ. રત્નમંજરીના માતાપિતાને આ વાતની ખબર મળતાં એના માતાપિતાએ મોટા ઉત્સવપૂર્વક ધન્ય શેઠને રત્નમંજરી પરણાવી દીધી. રત્નમંજરી ધન્ય શેઠની ધર્મપત્ની બની સાસરે આવી; ધન્ય શેઠની સેવા ચાકરી કરવા લાગી પતિના પાદને પ્રક્ષાલન કરેલા જળનું જ તે પાન કરતી, તેમજ પતિને ભેજન કરાવ્યા પછી જ તે ભજન કરતી હતી. હંમેશાં કામકાજ પુરતું જ પરપુરૂષ સાથે તે બેલતી હતી; અન્યથા મૌનવ્રતને ધારણ કરતી. સારા આચાર વિચારને પાળતી. કેઈના ઉપર ગુસ્સે પણ ન કરતાં તે અલ્પ ષિણી થઈ છતી પતિના સુખે સુખી ને દુઃખે દુ:ખી બની કાલ વ્યતીત કરતી હતી. એથી લેકે માં એના શીલને અદ્દભુત મહિમા ગવાયે. નગરમાં અનેક પ્રકારે એના શીલની વાત થતી. “અરે! એ રત્નમંજરીના શીલના મહામ્યથી તે વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલા લોકેના અનેક રોગો નાશ પામી જાય છે; તેમજ કાશ, શ્વાસ અને ક્ષય જેવા ભયકર રગે પણ ક્ષય પામી જાય છે. અરે, વિશેષ શું કહીએ, એના શીલને પ્રભાવ અદ્ભુત અને અપૂર્વ છે. તે અપુત્રીયાને પુત્ર આપે છે, નિધનને ધનવાન બનાવે છે, શુષ્ક થયેલ વન પણ એની દૃષ્ટિ પડતાં Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૩ મું ૪૩૧ નવપલ્લવ બની જાય છે, સર્ષ કુલમાળ થાય છે, અને અગ્નિ ઠંડે પડી જાય છે એ તો એના શીલને પ્રભાવ છે. રત્નમંજરીના શીલની લેકે અનેક પ્રકારે પ્રશંસા કરતા હતા. એવી એ પતિવ્રતા અને સતીઓમાં શિરમણ નારી રત્નમંજરીની અધિક તે શું વાત આપશ્રીને કહીએ ? આ રીતે મંત્રીએ રાજા વિક્રમને રત્નમંજરીને અત્યાર સુધીને ઈતિહાસ રસપૂર્વક કહી સંભળાવ્યો. રત્નમંજરીની સતીત્વની હકીકત સાંભળી રાજા વિકમ પણ મસ્તક ધુણાવવા લાગે ત્યારપછી રાજાએ સભા વિસર્જન કરી. રાજા વિક્રમે, રત્નમંજરીને લેકે વખાણે છે તેવી છે કે નહિ તેની ખાતરી કરવા માટે રાત્રીને સમયે તેના ઘરમાં રહીને તેની ચર્ચા જેવાને વિચાર કર્યો, અને આ દિવસ જેમ તેમ વ્યતીત કરી રાજા તેજ રાત્રીના સમયે નગરચર્ચા જેવા નીકળે. પ્રકરણ ૫૩ મું. એક જ ભુલ यौवनं धनसंपत्तिः प्रभुत्वनविवेकिता । कैकमप्यनर्थाय, किंमुयत्र चतुष्टयम् ।। ભાવાર્થ –આ જગતમાં યૌવન, લક્ષ્મી, ઠકુરાઈ અને વિવેકરહિતપણું એ એક એક વસ્તુ પણ જીવને અનર્થ કરનારી છે. દુર્ગતિએ લઈ જનારી છે, તો પછી જ્યાં ચારે વસ્તુઓ ભેગી મળેલી હોય તેવા પ્રાણુની દશા શી? આવતા ભવમાં એને માટે રહેવાનું સ્થાન કયાં ? “હે સુભગે ! આ નગરમાં ભમતે અત્યારે તારે Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મહેમાન થવા આવ્યે હુ; આજની રાત મને અહીં વિસામે લેવા દા ! પ્રભાતે વળી જ્યાં દેવ લઈ જશે ત્યાં જઈશ. ગૃહસ્થને ત્યાં અતિથિ તે ભાગ્યયેગેજ આવે છે. ” એક યાત્રિક જેવા મુસાફરે પ્રહર રાત્રીને સમયે રત્નમજરીના મકાન આગળ આવીને રત્નમ'જરીના મકાનમાં રાત રહેવા માટે તેણીની પાસે માગણી કરી. “ અરે ! આટલી રાત્રીના સમયે તમે કયાંથી આવેા છે ? કોણ છે !” રત્નમ’જરીએ ચારનો શંકાથી પૂછ્યું. “નગરીમાં આવી રીતે છેતરીને લોકો ચારીઓ મહુ કરી જાય છે; એવા પરદેશી ચુસાફરના વિશ્વાસ ો ? ” “ મહેન ! હું એક મુસાફર યાત્રિક ભું. ગંગા, ગામતી, ગેાદાવરી, કેદારનાથ વિગેરે સ્થાનકે ભ્રમણ કરતા આજે તારો અતિથિ થવા આવ્યો છું. ” પોતાના ગળામાં રહેલી ડાક્ષની માળા બતાતે, ને હાથ ઉપર કેદારનાથની છાપ બતાવતા મુસાફર મેલ્યા. “ સારૂ, તા આ મકાનમાં પેલી ખાલી પડાળી છે ત્યાં મુખે રહેા ! તમે કોઇ ભલા માણસ જણાએ છે. ભૂખભૂખ લાગી છે? તમારે કાંઈ ખાવાની મરજી છે ?’1 રત્નમજરીએ આ પ્રમાણે કહી તેના પરત્વે પેાતાની ભક્તિ મતાવી. 6: હું રાત્રીભાજન કરતા નથી. રાત્રીભોજન એ મહાન પાપ છે, રાત્રીભાજન કારનો વાસ મરણ પછી નરકમાં થતે હેવાથી રાત્રીભાજનના મે' ત્યાગ કરેલા છે. કહ્યું છે કે:-- " चत्वारो नरकद्वाराः प्रथम रात्रीभोजनं । परस्त्रीगमन सन्धानानंतकायिके ॥ ચૈત્ર, अस्तं गते दिवानाथे; आप रुधिरचुच्यते । अन्न मांससम प्रोक्तं, मार्कडेन महर्षिणा || Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૩ મું કર ભાવાર્થ – આ જગતમાં પ્રાણીઓ માટે નરકનાં ચાર દ્વાર કહ્યાં છે; અર્થાત નરકમાં જવા માટે આ જગતમાં ચાર ધોરી રસ્તા છે–પહેલું રાત્રીજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજુ બળ અથાણું અથવા ગોરસ સાથે કઢેળ ભક્ષણને ચેથું અનંતકાયનું ભક્ષણ તેમજ માર્કડ નામના ઋષિ કહે છે કે દિવસ અસ્ત થયા પછી પાણી વાર બરાબર થઈ જાય છે કે અન્ન માંસ બરાબર છે, માટે સમજી જજોએ અન્ન કે પાણી દિવસ અસ્ત થાય ત્યારથી તે દિવસ ઉદય થાય ત્યાંસુધી લેવું નહિ. અરે મુસાફર! તમે ધન્ય છે! પુણવાન છે, જે ધર્મને વિષે તમારી આવી બુદ્ધિ છે.” રત્નમંજરી પાર્થીની પ્રશંસા કરી, તેમને સગવડ કરી આપી પોતાના મકાનમાં ચાલી ગઈ. મુસાફર પણ પોતાને આપેલી માએ કપટનિદ્રાએ કરીને સૂઈ ગયા. રત્નમંજરીએ પતિની પાસે આવી પતિના ચરણd પ્રક્ષાલન કર્યું. પતિના એ ચરણ જળથી પિતાના અંગને પ્રક્ષાલન કરી પવિત્ર કર્યું. પિતાના હાથના ટેકાથી પતિને શયનગૃહમાં લઈ જઈ પલંગ ઉપર સુવાડયા, ને થોડીવાર સુધી એ સતીએ તેમના ચણુ દબાવ્યા. પતિની ભક્તિ કરીને સતી રત્નમંજરી પિતાની શયામાં આવીને પઢી ગઈ. પેલો મુસાફર રત્નમંજરીની આ ચેષ્ટાથી ચક્તિ થઈ ગયો. “વાહ, શી તારી પતિભક્તિ! આવી સતી. એથી જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. આવી સતીએ ઘરની આબરૂ વધારે છે. જે પુરૂષોને આ રનમંજરી જેવી સ્ત્રી હોય એના જીવિતને ધન્ય છે. દેવતાઓથી પણ આવી સતીઓ પૂજાય છે; સ્તુતિ કરાય છે.” સતી રત્નમંજરીની પ્રશંસા કરતા પેલો મુસાફર (રાજા વિકમ) ૨૮ Page #463 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને ક્રૌટિલ્યવિર્જય ૪૩૪ સતીના વિચારમાં હતા ત્યાં એક અકસ્માત થયા. ધન્યરોઢના દ્રવ્યના લાલચુ એક ચાર શેઠના ઘરની ભીંત કેચીત શેઠના મકાનમાં પેઠા. પેલા મુસાફર એ ચારને જોઇ ચાંકયા, છતાં શું નાવ બને છે તે જાણવાને ઉત્સુક થતા અને કૌતુક જોતો શાંત પડી રહ્યો. ચાર મકાનમાં ફરતા ફરતા રત્નમંજરી સ્તી હતી, ત્યાં તેની પાસે શેઠની તિજોરી શાધતા શાધતા આવ્યો. બીજાના પાનૢસ ચાર જાણી તરતની સૂતેલી રત્નમંજરી જાગી ઉઠી ને ચારની સામે ધીમે પગલે ચાલી આવી. ચાર એને જોઇને ઝંખવાણા પડી ગયા, છતાં એને એક અબળા ધારી પાતે એની સામે ઉભા રહ્યો. "" રત્નમજરીને કહ્યું કે, “તિજોરીની ચાવી મને આપ ! ચાર મેલ્યા. ચારના શબ્દ સાંભળી રત્નમજરી ચારની સામે જોતી સ્થિર થઇ ગઈ. સુંદર, સ્વરૂપવાન આકૃતિવાળા ચારને જોઇ અત્યારે એના મનમાં પરિવર્તન થઇ ગયું; એના હૈયાની પવિત્રતાની દૃઢ ભાવના આ એકાન્ત પ્રસગે શિથિલ મની ગઈ. એના મનમાં કઈ કંઇ નવા વિચારો આવવા લાગ્યા. અગ્રે શેડ તરફ નજર કરી તે શેઠ ભરનિદ્રામાં હતા; તે પેલા મુસાફર ધારતા હતા. અત્યારે તે અને આ નવજીવાન મનમેાહુક ચાર્ બન્ને જ માત્ર હતાં; એકાંત હતી, ચારે તરફ રાત્રીના ભયંકર અંધકાર હતા. કામે એ બાળાતે—એ પવિત્ર રમણીને મુ'અવી પેાતાના અધિકાર એની ઉપર જમાવી દ્વીધા. ગરીબ ભિચારી રત્નમ જરી ! સતીઓમાં શિરોમણિ રત્નમજરી પાપકાદવમાં લેપાવાને તૈયાર થઈ. દુષ્ટ નરપશાચ કામદેવે એ બાળાને ભમાવી. એની સત્યતા, પવિત્રતા અને ટેકને તજાવી મુંઝવી ! હવે કામદેવે સંતાયેલી એ માળા ભૂલ ન કરે તેા બીજું કરે પણ શુ? Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૩ મું ૪૩૫ અરે સુંદર ! તારે તિજોરીની ચાવી જોઇએ છે? પણ એ કરતાંય એક સરસ અને સુંદર વસ્તુ તને આપું તે? ” આમ બેલી બાળાની આંખ ચમકી. અને એના હૈયામાં ઝીણું ઝીણું ઝણઝણાટી પ્રસરી ગઈ “બધાથી સરસ વસ્તુ તે ધન! ધનથી વળી જગતમાં કચી શ્રેષ્ઠ વસ્તુ છે તે !” રત્નમંજરીનાં આવાં ચર્મ વાક્યની કિંમત ન સમજતાં ફક્ત ધનની ઝંખનાવાળે ચાર બોલે. નાધન કરતાં પણ એક શ્રેષ્ઠ ચીજ છે, જે ચીજને પ્રાપ્ત કરવા રાજાઓના રાજાએ પણ પોતાના તાજ અર્પણ કરે છે; જીવન કુરબાન કરે છે, સમ ! ) ધન કરતાં શ્રેષ્ઠ? કચી ચીજ છે એ! '” આશ્ચર્ય થયેલ ચેર બોલ્યો મારૂ યવન ! મારો પ્રેમ! જે, સુંદર ! મારા જેવી સુંદર સ્ત્રી તને કંઈ મળવાની હતી ? ” આમ કામદેવના તાપથી તપેલી રનમંજરી બોલી. ના, ના ! એવું ન બોલે. તમે તે જોગમાયા છે! લેકે તમને મહાદેવી કહે છે. તમારા સામે જોતાં પણ મને તે પાપ લાગે.' ચોર બોલે. “અરે મૂરખ ! આ તક ચૂકીશ તે પસ્તાઈશ. વારે વારે આવી તક કેઈને મળતી નથી, ચાલી ચલાવી હું તને ભેટવા માગું છું, તે શા માટે તું ના પાડે છે? જે કેવી મજાની વાત છે, એકાંત છે, શાંતિ છે? હું સ્વયં તારી થવા માગું છું, ને આ લક્ષ્મી પણ તારી થશે; તારે રેજ ચેરી કરવાની પીડા ટળી જશે. આજેજ અત્યારે મારે તપતા હૃદયને શાંત કર! મારી સાથે ભેગ ભેગવી તારૂ ને મારું યૌવન સફળ કર !” દુષ્ટ કામદેવ ભલભલાને ભૂલવે છે. મોટા મોટાને મુંઝવે છે. અરે, ધ્યાનમાં રહેલા Page #465 -------------------------------------------------------------------------- ________________ જ ન * વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મહાદેવ એક વનેચર ભીલડીમાં શું નથી લોભાયા? કામવ્યાકુળ થયેલા બ્રહ્માએ પોતાની પુત્રી સાથે પણ કીડા નથી કરી શું ? શચિ જેવી સ્વરૂપવાન પત્ની છતાં ઇંદ્ર અહલ્યા પાછળ શું કરવા દોડયા ? એ બધા મેટા માણસને સંતાપનારા દુષ્ટ કામદેવની ચેષ્ટા હતી, એ કામના પંજામાં સપડાયેલ મનુષ્ય-પછી તે સ્ત્રી છે કે પુરૂષ, તેની તે કેવી દુજા કરી નાખે છે? પાપના ઉદયે સતી સાધ્વી રત્નમંજરીની એ છે શી દશા કરી ? હા, વિધાતા! અરે, તમે આ શું બેલે છે? હું એક ચાર! નીચ કુળમાં જન્મેલે, તમે ઉચ્ચ કુટુંબમાં જન્મેલાં! લેકે તમને સતી તરીકે પૂજે છે. ને આ શું તમે મારી મશ્કરી તે નથી કરતાંને?” સોર આશ્ચર્ય પામતે બોલ્યું. “મારા જેવા ચેર સાથે તમારે સંબંધ તે હેય? મારું જીવન તે ક્ષણજીવી ! એક તે ચેરીના કૃત્યથી હુ પાપી છું, તેમાં વળી તમારા જેવી સતીને સંતાપતાં મારી શી દશા થાય? માટે એવી વાણી હવે બેલશે નહિ. ચેરી કરવા આવ્ય, ને તમે જાગી ગયાં તેથી હવે મારાથી ચેરી પણ થશે નહિ; કારણકે જાગ્રત રહેલાઓના મકાનમાંથી ચોરી કરી શકાતી નથી.” અરે સુંદર ! તું તે અરસિક છે, ચાલી ચલાવી હું તારે શરણે આવી છું. શા માટે મારો તિરસ્કાર કરે છે? આવ ! આવ ! હું અત્યારે કામથી વ્યાકુળ બની છું. તારી સાથે રમવાને ખુબ આતુર છું. ભાગ્યને મળેલી તકને ન ગુમાવતાં મારી સાથે ભેગ ભોગવ, અને આજથી જ તું નિશાના સમયે આવજે. હું અને આ બધીય લક્ષ્મી તારી પિતાની જ છે એમ હું માનજે.” મન્મથના મારથી Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૩ મું ૪૩૭ વ્યાકુળ થયેલી રત્નમંજરી અત્યારે ને આ સમયે આવી પરિસ્થિતિમાં બીજું બેલે પણ શું? “અરે, જે તું મને ભગવ્યા વગર પાછા ફરીશ તે હું મારી આત્મહત્યા કરી તને સીહત્યાનું પાપ આપીશ; માટે ભલે થઈને મારા હૈયાની હોંશ પૂરી કર! મારે આ નવીન સુંદર યૌવનને સફળ કર ! અને મારા હાથમાં તિયારે કરેલાં અમૃત સમાન ભેજન તું કર!” રત્નમંજરીને ફફડાટ વધે. તમારી સાથે ભોગ ભેગવવા જતાં કદાચ મારે કઈ વખતે મોતના મહેમાન થવું પડે. માટે એ વાત છેડી દો ને મને હવે અહીંથી જવા દે !” ચોરે જવાની ઉતાવળ કરી, “આવ! આવ! મારી સાથે ભેજન કર! આપણે આ સુવર્ણ ને મણિજડીત હાળા ઉપર ખુલી! અરે સુભગ ! આ નિર્માલ્ય શું થાય છે? મારા છતાં તારે વળી મોતને ભય કે? આ મારૂં યૌવન, મારી ઈદગી ને મારું સૌંદર્ય એ બધુંય અત્યારે તારી ચરણે ધરું છું. મને ના તરછોડ! પુરૂષ સમાગમની અતિ આશાવાળી મારે તિરસ્કાર ન કર ! મને ન તલસાવ! જોઇએ તેટલી લક્ષ્મી લઈને પછી ચાલ જા! બાળ મંજરીની રામ વગરના રતિપતિએ બૂરી દશા કરેલી હતી. બાળા એક મહાન ભૂલ કરતી હતી, અને જગતમાં કામવ્યાકુળ થયેલા માનવીઓને પ્રિયસમાગમ સિવાય બીજું શું મુઝે છે? કામદેવના ત્રાસથી પાંદડાની માફક કંપતી રત્નમંજરી અત્યારે ચાર સિવાય બીજું કાંઈ ઈચ્છતી નહતી. એને મનમેહન, પ્રાણધાર કે પરમેશ્વર–સર્વસ્વ અત્યારે ચાર હતા. આ તારે પતિ કદાચ જાગે તે તારી ને મારી Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સ્થિતિ જીએ તે શું કરે ? ચારે અને એના પતિના “ તારા પતિ ઉઠે તે પહેલાં મને નાસી ભય મતા. જવા દે.” “મારા પતિ માગે પતિ તે મેતનેા મુસાફર છે. એ તા હવે પરાણા જેવા છે? એનાથી શું કરવા ડરે છે. તારા તે મારા સુખમાં એ જરાય આડા આવશે નહિ, સમજ્યો ! “ એ જીવતા છે ત્યાં લગી તારી સાથે મારાથી ભાગવતાં કદાચ એ જાગી શી દશા થાય? ” ચારે રમાય નહિ. તારી સાથે ભેગ જાય તે મેથ્યૂમ કરે તે મારી ભયની સ્થિતિનું ભાન કરાવ્યું. '' અરે, એ તા મરી ગયા છે. તુ' એની જો તા ખરી, એના શ્વાસ ચાલે છે કે બંધ તપાસ તા કર !” રત્નમંજરી ચારતા હાથ પલગ પાસે ખેંચી ગઇ. પલગ પાસે ચારને ઉભા રાખી રત્નમંજરી ભર ઉંઘમાં પડેલા ત્યશ્રેણીની નાસિકા આગળ હાથ લઇ જઈ, એના મમઢ ચાલતા શ્વાસેાશ્વાસ જોવા લાગી; જોતાં જોતાં આસ્તેથી શેઠના ગળે જરા અંગુઠો માવી દીધા. ખરેલા પાનને ખરતાં શી વાર ? ભાગની લાલસામાં દીવાની મની ભાન ભૂલેલી રત્નમંજરીની આ છેલ્લી પતિભક્તિ! એ પાકેલા ફળને તેાડી પાડતાં મજરીતે શી વાર લાગે ? “ જો ! જો ! પ્રાણાધાર ! ડાસા તા દ્વારકા ગયા !” રોડના ધાસેાધાસ અધ થઈ ગયેલો જાણી ચાર ચમકયે.. શેઠાણીએ શેને મારી નાખ્યા કે શું ? શેઠાણીએ મજન્મ કર્યાં. પાતાને માથે જોખમદારી વધતી હતી. રખેને શેઠાણી આ ગુનેા મારે માથે નાખે તા, મારે તેા ફાંસી જ કે કાંઈ ? આખલામાંથી બીજું "6 પાસે આવીને પડયા છે તેની પકડીને શેઠના Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૩ મું ૪૨૯ હવે છુટાય પણ શી રીતે ?' કેમ, હવે તે નિરાંત થઇને ! આવ! ને મારી સાથે રમ !” એ લચીપચી જતી યૌવનવાળીએ પિતાની દેહલતા ચારના ઉપર હવે નાખી દીધી, વસોની મર્યાદાને પણ નહિ સાચવીને કામથી પરેશાન એવી એ બાળાએ ચિરને પિતાના બાહુપાસ વડે બાંધી લીધો. ભેગને માટે ઉસુક થયેલી રમણને અત્યારે ભેગ સિવાય બીજું કાંઈ ગમે તેમ નહેતું; છતાંય વિધિ હંમેશાં વિચિત્ર હોય છે. એક કાર્ય પાર પાડવા માટે માનવી અનેક પરિશ્રમ કરે, અનેક પાપ કરે કે અનેક કાળાં ધળાં કરે, અનેક ભૂલે કરે, છતાંય એ કાર્ય પાર પાડવું તે એના હાથમાં તે નથી જ. એ નિશાન તે દેવ-વિધિના હાથમાં જ છે. કામની પીડા ટાળવા માટે ચોરની મુશ્કેલી ને નાશ કરીને દૂર કરી, છતાંય એની આશા તે અધૂરી જ રહી. ચેર એની મનેકામના પૂરી કરી શકશે નહિ; એના હૈયાને કારી શકો નહિ. “આજે મારૂં ચિત્ત ચકડોળે ચડયું છે, શેઠાણી! હમણાં વહાણું વાગે ને આ શેઠની લાશ જગત જશે ત્યારે કોણ જાણે શું ઉત્પાત થશે માટે આજ તો મને જવા દે, પણ આવતી કાલની નિશા સમયે આવી તારી આશા હું પૂરી કરીશ. તું કહીશ તો હંમેશાં તારી સાથે આ મકાનમાં જ રહીશ.” એ શેઠાણુની નાબુક બાહુલતામાંથી પરાણે છુટે થતા ચાર બોલો. ભલે, તારે જવું હોય તે જ! પણ મારી સાથે એક વાર ક્રિડા કરી પછી જા!” શેઠાણુએ આપ્રહ કર્યો. “અત્યારે તે એ વાત જ કરશે નહિ.” ચાર હતાશ થતો બોલ્યો. જેવી તારી મરજી!” કામના તોફાને ચડેલી રમણી Page #469 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ૪૪૦ આખરે નિરાશ થતી એટલી. પાતાના ચારીના કાને પડતુ મુકી જીવ બચાવવાની આશાએ ચાર જે ભીંત કેચીને આભ્યા હતા, તેજ રસ્તેથી અહાર નીકળવાને માટે તે તરફ ગયા. “ અરે સુભગ ! ત્યાંથી જવાનુ રહેવા દે! આ માર ણેથી જા ! ” એમ કહી રત્નમ જરીએ ચારને પાછા વાળી એના ચેતનું બારણું ઉઘાડી દીધું. મકાનના બારણામાંથી નીકળગ઼ાતે ચાર પાછા ફરીને દરવાજાને માગે આવ્યા. કુવામાંથી બહાર નીકળતાં જ અકસ્માત થા. એ અકસ્માતથી બારણા તરફ્ જતાં અજાબુથી કમાટ સાથે ચારનું કપાળ ભટકાવાથી બેશુદ્ધ બની ફરસમધી જમીન ઉપર જીડી પડયો, તે તેના નામ રમી ગયા. ધન્ય શેઠની ખબર કાઢવા માટે તેમના સમાચાર લેવા માટે ચાર પણ સ્વાના થઈ ગયા; શેઠાણીના મકાનમાંજ અને પેાતાનુ શરીર સોંપી એના આત્મા ઉડી ગયા. પાડેલા પાનને ખરતાં વાર નથી લાગતી તા જેનુ આયુષ્ય આવી રહેલુ હોય તેવાને પણ ક્યાં વાર લાગવાની હતી? મૃત્યુ કાંઈ ચાહુ જ થાણે છે કે, આ ઘર છે કે જંગલમાં કે માઈમાં ? અન્નને શેઠાણીએ વળાવી દીધા, ને એમનાં શરીર માં તેને જોઈ હવે રોઠાણીની ભાવનાએ પલટા લીધે. એની બધીય અથની રમત અત્યારે ા 3ડીગાર થઇ ગઈ હતી. આ બધીય રમતને નિહાળતા પેલા પરદેશી યાત્રિક (વિક્રમ રાજા ) સતીનુ સતીત્વ જોઇ ખુમ તાજીમ થઈ ગા. વાહ ! કલિયુગની સતી ! આખરે આવી જ તારી મતિ ! સતી થઈને તે પણ ભૂલ કરી; એક પાપ વા પાછળ જ કેટલાંય પાપ ન કરવાનાં કર્યા. તાય .. Page #470 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૪ મું ૪૪૧ આશા તે અધુરી જ રહેવાની ? બએ તે ખૂન થઇ ગયાં. આહ! સ્ત્રી અબળા છતાં શું શું નથી કરતી? દ્રૌપદીએ પાંડવોને ઉશ્કેરી મોટું મહાભારત ઉભું કર્યું ને કૌરવોને નાશ કરાવ્યું. સીતામાં આસક્ત ઐક્યવિજયી બળવાન રાવણ પણ શું રણમાં નથી રેળા ? સૈરબ્રીએ કીચકના બંધુઓ સાથે હાલહવાલ કરાવી નાખ્યા. સ્ત્રીઓ જગતમાં શું શું નથી કરતી? અબળા છતાં અનું કાર્ય તે અદ્ભભુત છે. એકને સ્નેહ વડે જુએ છે ત્યારે બીજાની સાથે વાત કરે છે, કે ત્રીજાનું આલિંગન કરે છે, ત્યારે ચોથાનું મનમાં ધ્યાન ધરે છે. સ્ત્રી જે પ્રસન્ન થઈ હોય તે જગતમાં એનાથી અધિક બીજું કયું સુખ હશે; અને રૂષ્ટ થઈ હોય તે તેના જેવું મારનાર બીજું ઝેર પણ એકે નથી.” એ પથિક આ ઘટના નિહાળ્યા પછી ત્યાંથી તરત જ ગુપચુપ રવાને થઈ ગયે; આ કળિયુગની સતીઓના વિચાર કરતે એ યાત્રિક-રાજા વિકમ પિતાના મહેલમાં જઈ નિરાતે પડી ગ. “વાહ! કળિયુગની સતી ! ” પ્રકરણ ૫૪ મું ભૂલને ભેગા “ આલા ગાભા ને વર્ષાકાળ, સ્ત્રીચરિત્ર ને રેતાં બાળ, તેની જે કઈ પરીક્ષા કરે, સહદેવ જોશી પાણુ ભરે. ” “અરે મેં આ શું કર્યું? અરે દુષ્ટ કામદેવે મને ભમાવી, ભુલાવી, પતિને મરાવ્યું; હવે મારી શી દશા થશે ? એક તો આ લોક વ્યવહારે જેને પરણું છું તે મારા પતિ ને બીજે મારા મનને પતિ, જેને મેં મારું યૌવન દીધું હતું, એ બન્ને મર્યા. હવે મારે શું કરવું ! Page #471 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય પ્રાત:કાળે લેકે જાણશે ત્યારે હું શું જવાબ આપીશ! ” નિરાશ થયેલી ને જેની આશા અધુરી રહી છે તેવી રત્નમંજરીની વિચારશ્રેણું હવે પલટાઈ, બન્નેના મણના પાપને પશ્ચાત્તાપ કરતી મંજરી “હવે શું કરવું? તેને તે વિચાર કરતી હતી. હમેશાં સમયને લઈ ભાવના પણ પલટાતી જ જાય છે. કામદેવની મસ્તીમાં ભાન ભૂલીને આ કાર્ય કરી હવે એના પશ્ચાત્તાપ તરફ એના મનની લાગણું ફેરવાઈ ગઈ હતી. વિધવા થયેલી રત્નમંજરીને પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર હવે છુટકે જ નહતો. “બસ, મારે પણ પતિ સાથે બળી સતી થવું. હવે આ સંસારમાં મારે જીવીને પણ શું ? પાપના ભારથી જીવવા કરતાં પ્રાયશ્ચિત કરવું. પતિની સાથે કાબભક્ષણ કરવું એજ શ્રેષ્ઠ છે ! ' મનમાં અનેક વિચારો આવ્યા; અનેક ગોઠવણે કરી. પેલા યાત્રિકની તપાસ કરી તે તે પણ નાસી છુટેલે. હવે તે જેવા વાગે તેવા વગાડવા દે. એ નિશ્ચયમાં તેની રાત્રી પૂરી થઈ ને પ્રાતઃકાળ થયે. સૂર્યોદય થતાં રત્નમંજરી ધીમું ધીમું રૂદન કરવા લાગી. પાસે અને શબને બેઠવી એના ઉપર એક વસ્ત્રને ઢાંકી વિલાપ કરવા લાગી. ધીરે ધીરે સગાંવહાલાં, સ્નેહીસને એને ત્યાં એકત્ર થયાં; બન્ને મૃતક સંબંધી હકીક્ત મંજરીને પૂછવા લાગ્યાં, “અરે તારે પતિ મરણ પામ્યો શી રીતે તે તો કહે, ને આ બીજે કેણ મરવા આ તારે ત્યાં ? ” લોકેની ને સગાંવહાલાની વાત સાંભળી રત્નમંજરી ડસક ભરતી બેલી, “શું વાત કહું તમને ! મધ્ય રાત્રીને સમયે એક ચોર આ ભીતે ખાતર પાડીને ઘરમાં પડે. તેને જોઈને મારા સ્વામીએ બૂમ પાડી, એટલે ચોરે મારા Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૪ મું સ્વામીને ગળે નખ દઈને મારી નાખે. તેમની કારમી. ચીસે સાંભળી મકાનના દરવાજા આગળ સુતેલા કેઈક યાત્રિક દેડી આવ્યો ને ચાર સાથે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધમાં ચેરે એ પુણ્યશાળીને મર્મસ્થાનકે ઘા કરવાથી. તે પણ પડયો, ઘરમાંથી હથિયાર લાવીને ચોર તરફ હું ધસી જાઉં તે પહેલાં તો આ ખાતર વાટે નીકળીને ચાર નાસી ગયો. પેલો મકાનને કેચેલે ભાગ બતાવતાં રત્નમંજરી બેલી, “હવે તો હું પણ પતિ વિનાની વિધવા થયેલી હેવાથી પતિની સાથે ચિતામાં બળી મરીશ.” તીએ પોતાનું સત પ્રકાશવા માંડયું. સમક્ષ એ પ્રમાણે પોકાર પાડતી એ રત્નમંજરીએ બન્ને શબને શુદ્ધ નીરથી સ્નાન કરાવ્યું. પોતે પણ દ્રવ્યથી ખુબ દાન કરતી કાષ્ઠભક્ષણ કરવાની તૈયારી કરવા લાગી. સગાં સંબંધી પણ શેઠના મરણથી તેના મૃત્યુની ક્રિયા કરવાને હવે તૈયારી કરવા લાગ્યાં. પાણીમાં તેલનાં બિંદુની જેમ નગરમાં વાત ફેલાઈ ગઈ કે, “ધન્ય શેઠની પ્રિયા રત્નમંજરી સતી થાય છે.” લેક શેઠના મરણની ને શેઠાણુના કાષ્ટભક્ષણની વાત સાંભળી એના વરઘોડામાં સતીનાં દર્શન કરવાને ભેગા થયા, ને રૂદન કરતા વિલાપ કરવા લાગ્યા, “હે માતા ! હે દેવિ! તમે અમને છોડીને કયાં ચાલ્યાં ?” કરૂણ સ્વરે બોલતા લેકે સતીને નમસ્કાર કરવા લાગ્યા. “અરે માતા ! તમારા વિના આજે ઉજ્જયિની છતા ઘણીએ રંડાઈ તમે ગરીબોને દાન આપી અનેક દુઃખીઆઓની આશિષ લેતાં, તે બધુય ગયું.” શેઠના સંબંધીઓએ રાજા વિક્રમની રાજસભામાં જઈ વિનંતિ કરી; કે “હે રાજન ! ધન્ય શેઠની પ્રાણપ્રિયા Page #473 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય ધ શેઠના મરણ પામવાથી તેની સાથે સતી થવાને તૈયાર થઈ છે, તો હે મહારાજ, તમે રજા આપો !” મહાજનને સતી થવાની રજા આપતાં રાજા બોલ્યો. “એ સતીઓમાં શિરમણિ એવી તે સતીને ઉત્સવ સારી રીતે કરે. નદી ૮ ઉપર પતિની ચિતા આગળ એ સતીનાં દર્શન કરવા હું આવું ત્યાં સુધી તેને થોભાવજે!” રાજા બોલ્ય. રાજાની રજા લઈ મહાજન ચાલ્યું ગયું. ધન્યશેઠની પત્નીએ સતી થવાને માટે છેલી વખતે પુષ્કળ દાન આપી લેકેનાં દારિદ્ર દૂર કર્યા. સક્કર સહિત ખીરનું ભેજન કરી, સતી પોતાના ઘરને છેલ્લી સલામ કરવા તૈયાર થઇ. સાતે ક્ષેત્રમાં એણે બધી લક્ષ્મી વાપરી નાખી. ગુરૂની સાક્ષીએ દશ પ્રકારની આરાધના કરી જીનેશ્વર ભગવાનને યાદ કરી તેમની સ્તુતિ કરી સકલ લોકોને ખમાવતાં અધારૂઢ થઈને એ સતી રત્નમંજરી રાજમાર્ગના રસ્તે વાજીંત્રના નાદપૂર્વક ધામધુમથી બને શબ સાથે સતી થવાને સ્મશાન તરફ ચાલી. આખુંય નગર સતીનાં દર્શન કરવાને ઉલટયું, કે પિતાના રોગ શેક દૂર કરવાને સતી પાસે આશીર્વાદ લેવાને આવતું હતું. તે કેઈ અપુત્રીયા પુત્રની યાચના કરવાને આવતાં હતાં. ભિન્ન ભિન્ન સ્વભાવના લોકે સતીનાં દર્શન કરી પોતાનાં દુઃખ દૂર કરવાને આવતાં હતાં. રાજભાગે થઈને સાજન લીકાના તટ તરફ ચાલ્યું. રાજાની રાણી રાંગારસુંદરીએ રાજાને પ્રાથના કરી કે હે મહારાજ! મને એ સતીનાં દર્શન કરાવો ! તેનું પાદક મંગાવી આપે, કે જે પાદદકના સ્નાનથી હું મારું શરીર પવિત્ર કરું, મારૂં વધ્યત્વ એ રીતે હું દૂર કરૂં!” “એ સતીનું પદક તને લાવી આપીશ.” Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૪ મું રાજાએ ગંગાસુંદરીને ધીરજથી સમજાવી પિતાના અલ્પ પરિવાર સાથે ક્ષીપ્રાતટે જવા નીકળે. ક્ષીપ્રા( રેવા)ના તીરે જ્યાં માણિભદ્રયક્ષનું મંદિર છે ત્યાં આગળ આવીને રત્નમંજરી છેડા ઉપરથી નીચે ઉતરી. ત્યાં પણ અથીજનોને પુણ્યદાન આપી માણિભદ્ર દેવને નમી, સ્તુતિ કરી, સરિતાને કાંઠે ચિતાની સમીપે જઈ પહોંચી. આ રીતે પોતાને હાથે એક મેટી ભૂલ થઈ એ ભૂલ માટે પિતાનું બલિદાન આપવાને રત્નમંજરી તૈયાર થઈ ગઈ. સતીના ચરિત્રને જાણતા રાજા મંત્રી આદિ પરિવાર સાથે રેવાક્ષીપ્રા)ના તટ ઉપર આવી પહોંચશે. સતી પાસે વધુ જનસમૂહ જોઈ રાજા ખુશી થયે. મહાન તેજસ્વી રાજા વિક્રમને પિતાની સન્મુખ ઉભેલ જોઈ સતી રત્નમંજરીએ આશીર્વાદ આપે. એ બિચારીને ક્યાં ખબર હતી કે બન્ને પતિએને મારી નાખનારી સતીનું ચરિત્ર જાણનાર પથિકના વેષમાં એ નરે પોતે જ હતે. “રાજન્ ! ચિરંજ્ય! ન્યાયથી પૃથ્વીનું પાલન કર! નિરંતર ધર્મને વિશે ઉદ્યમ કર ! જેવી રીતે દિનકર્મથી પૃથ્વી પર ઉપકાર કરે છે તેવી જ રીતે ચિરકાલપર્યત દાનકર્મથી જગતનાં દારિદ્ર દૂર કરવું તેમજ પુત્રપૌત્રના પરિવારવાળો થા!' સતીએ પિતાનું સત્ય પ્રદર્શિત કર્યું. રાજાને આશીર્વાદ આપતી સતી રત્નમંજરીના ચરણમાં તે સમયે રાજરાણુ શૃંગારસુંદરીએ નમસ્કાર ક્ય, “દેવી! તમારા ચરણનું પારાદક મને આપ, જેનાથી સ્નાન કરી હું પવિત્ર થાઉં! પુત્રવતી થાઉં ! ) રાજરાણું ગારસુંદરીની અભિલાષા પૂરી કરી. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ વિક્રમચરિત્ર યાને ટિવિજય સતી રત્નમંજરીએ આશીર્વાદ આપે, “ પુત્ર, પૌત્ર અને પતિની સાથે તું દીર્ઘ આયુષ્યવાળી થા.” રાજાએ ખાનગીમાં જરા વાત કરવાની માંગણી કરવાથી તેને જરા દૂર કરી રાજા સતીના કર્ણ પાસે આવીને બોલ્યો, “અરે સતી! તું શીલના પ્રભાવથી લેકેને પુત્ર આપે છે, ચરણના પાદોદકથી લેકેના રેગશાક આદિ દુ:ખો દૂર કરે છે, પણ આજની રાત્રીનું ચરિત્ર યાદ કર ને સતી થવાનું છોડી ઘેર રહી સુખે સુખે ધર્મનું સાધન કર !રાજાએ સતીના સતની જરા ટકોર કરી. રાજાની વાત સાંભળી રત્નમંજરી રાજાની સામે એક નજરે જોઈ રહી, “આ શું ? રાત્રીની વાત રાજા શી રીતે જાણી ? અથવા તો શું આવી રીતે આડ બાંધીને રાજા વાત નથી કરતો?” રાજાએ સતીના આશ્ચર્યમાં વધારે કરતાં ઉમેર્યું કે “હે સતી ! વૃદ્ધ પતિને તમે અંગુઠે દીધે ને ચોરના સૌંદર્યમાં મેહ પામી તેની સાથે ભેગ ભેગવવા તૈયાર થઈ તેને તે જરા વિચાર કર ! ભાગની આશા છોડીને તું શા માટે કષ્ટ ભક્ષણ કરે છે શા માટે મૃત્યુને ભેટે છે? તારે એગ્ય નવીન પતિ કરીને તારૂં યૌવન સફળ કર! અને સાથે સાથે ધર્મસાધન કર ! મૃત્યુથી કાંઈ કરેલા પાપથી છુટાતું નથી, માટે આ સ્ત્રીચરિત્રને છોડ ! તારું આ રાત્રીનું વૃત્તાંત હું કઈને કહીશ નહિ.” રાજાની સ્પષ્ટ વાત સાંભળી રત્નમંજરીને ખાતરી થઈ કે પથિકના વષમાં પોતાને ત્યાં આવેલા આ રાજા પોતે જ "મ ચરિત્ર જાણવા આવ્યો હતે, છતાં પણ પોતાને નિશ્ચય કાયમ રાખી રત્નમંજરી બેલી, “હે રાજન! એવી વાત મારી આગળ ફરી કરશે નહિ. જે સમય હોય છે Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૪ મું ૪૪૭ તેવાજ માણસો હોય છે. પગ નીચે મળતા દાવાનળને કાઈ જોઈ શકતુ નથી, ને પાકી પીડા જોવાને જગત તૈયાર હાય છે. હિરાદિ દેવા અને ચક્રવત જેવા મહાન પુરૂષા પણ શ્રીઆના કિંકર જેવા હેાય છે. રાજન ! આવી રીતે સ્ત્રીચિરત્ર જાણવાનું છેાડી ઢા, સ્ત્રીઓનાં ચિત્ર જાણવાને તેની પાછળ પડીા તાતને કાઈક દિવસ પશ્ચાત્તાપ થરો. ” ફુંફાડા મારતી રત્નમંજરી ખેાલી. “ મંજરી ! મને ઉપદેશ કરવાના તારા ઇરાદા શુ છે, એ આડીઅવળી વાત કર્યાં વગર મુદ્દાની વાત કહે; ભલે એ વાત મને સતાષ કરનારી ન હોય. ! '” રાજાની વાત સાંભળી રત્નમાંજરી ખાલી, રાજન્ ! બિલે બિલે ફરીતે મને લાગે છે કે તે સર્પો જોયા છે, પણ હુજી વિંતને હરનારા દૃષ્ટિ વિષ સ`ને તે જોયેા નથી. વિશાળ સમુદ્રમાં ભ્રમણ કરીને હજી તને છીપા, શંખલા અને કેડીએ જ માત્ર હાથ લાગી છે; પણ કૌસ્તુભમણિ હજી તે જોયા નથી. અનેક નાનાં મોટાં લીંબુ, આમ્ર, વગેરે વૃક્ષા જોયા છે, પણ મ હજી તે જોયુ નથી. સીએના ચરિત્રમાં માગે તે હિસાબ છે ! હુ તે *ચી ગણતરીની સ્રી ! છતાં પણ પ્રકારે મરીને જંગતમાં મા યશ મુકીને સ્વર્ગમાં તે જઈશ, રાજન્ ! ” સજરી નિશ્ચયપૂર્વક એલી, ચા આ Ci (6 છતાં પણ કક્કે તું સીરિત્ર મને કહેતી જા ! તારા કરતાં વિશેષ ચિરત્ર તે હું જાણતા નથી; તારા કરતાંય અદ્ભુત ખેલ કરનારી સ્ત્રીએ જગતમાં અત્યારે વે છે શું ? ” રાજાએ કંઇક અધિક અને નવીન જાણવા માટે પૂછ્યું. રત્નમ જરીએ મસ્તક ધુણાવી હકારમાં ઉત્તર આપ્યા; Page #477 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્મવિ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રકરણ ૫૪ મું કાલીના પૂછવાથી વિકમ બે. પરદેશમાં ફરતા ફરતે તમારી અપૂર્વ કીતિ સાંભળી તમારી પાસે કઈક નવીન જાણવા માટે આવેલ છું. અને મારું નામ વિકમ છે.” “વિક્રમ! પરદેશી નહિ પણ રાજા વિક્રમ ! કેમ ખરુંને!” કાલી હસી “કહે રાજા વિક્રમ! તમારે શું જાણવું છે? તમારું પોતાનું કાર્ય કરવાનું છે કે પરના કાર્ય માટે આવ્યા છે ? ” કાલીની ચતુરાઈથી રાજા છક થઈ ગયો; હું સ્ત્રીચરિત્ર જાણવા માટે આવ્યો છું. થોડા દિવસે પહેલાં રત્નમંજરી સતી થઈ. એ સતી કહેવડાવી જગતમાં યશ ખાટનારી રત્નમંજરીનું ચરિત્ર મેં જોયેલું છે, છતાં એ સતીમાં જ ગાવાઈ ગઈ એને હેતુ શે ?રાજાએ પૂછયું. “રાજન ! રનમંજરી એક અદ્ભુત સતી સાથ્વી સ્ત્રી હતી. કાતાલીય ન્યાયથી તું એનું ચરિત્ર જેવા ગયે, તે દિવસે જ એને ભાવીએ ભૂલવી; એના કેઈ પાપના ઉદયે તે જ દિવસે ચેરની સુંદરતા ઉપર તે મેહી પડી. તે સિવાય એ જરૂર સતીની કેટીમાં હતી. છતાં આખરે કામના છળમાં સપડાઈ એણુએ એ એક જ ભૂલ કરી નાખીને કામાંધપણુમાં પતિને પણ હુણ નાખે; ને એ ભૂલનું એણુએ પ્રાયશ્ચિત્ત પણ તરતજ કરી દીધું. એણે પોતાની ભૂલને ભેગ પણ આપે. હવે એ વાતનું શું? ” કાલીએ સ્પષ્ટ વાત કહી સંભળાવી. હશે ! પણ એને કહેવાથી હ સ્ત્રીચરિત્ર જાણવા માટે તમારી પાસે આવ્યો છું. તે કઈ નવીન સ્ત્રીચરિત્ર કહે, અગર બતાવો !” રાજાએ પૂછયું. રાજન ! સ્ત્રીચરિત્ર જાણવું છેડી છે, એની પાછળ પડવામાં સાર નથી, ને પરિણામે તને પશ્ચાત્તાપ થશે.” કાલીએ ૨૯ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજાને આ પ્રમાણે ઉપરોક્ત રીતે શિખામણ આપી. : “જે થવાનું હશે તે થશે. પરંતુ સ્ત્રીચરિત્ર મારે જાણવું છે. એવો રાજાએ પોતાને દઢ નિશ્ચય બતાવ્યું. રાજાને આ દઢ નિશ્ચય જાણું કાલી બેલી, “ઠીક ત્યારે જેવી તમારી મરજી ! આ પેટીની અંદર પેસી જા! અંદર ગુપચુપ હાલ્યા ચાલ્યા વગર, ધાસ કે ઉધરસ પણ લીધા વગર હું તને બહાર ન કાઢું ત્યાં લગી મેગીની માફક અચલ રહેજે ! ) કાલીની વાત સાંભળી રાજા તરતજ પેટીમાં પેસી ગયા ને કાલીએ પેટી બંધ કરી દીધી. થડી વારે રાજાને મંત્રી બુદ્ધિસાગર રાજ્યમાં કર્તાહર્તા ને રાજાના માનપાનથી ગર્વિષ્ટ બનેલે કાલીની પાસે હાજર થયે. ગમે તેમ કરી મને મદનમંજરી રાણુ પાસે રમવાને મોકલ! ” કાલીની આગળ સુવર્ણને થાળ ભેટ ધરતે ને પગે લાગતે મંત્રી છે . મંત્રીની વાત સાંભળી કાલીએ એક પીછી આપતાં કહ્યું. “આ પીછીને ગ્રહણ કરી, આ તારી સામે પેટી પડી છે તેની ઉપર બેસી જા, ને મદનમંજરીને મહેલે જવાનો સંકલ્પ કરી તારા હાથમાંની પીછી પિટી ઉપર ફેરવ; એટલે પેટી આકાશમાગે તને રાણીના મહેલમાં લઈ જશે. કલીએ સૂચના કરીને એક પછી બુદ્ધિસાગર મંત્રીને આપી. મદનમંજરીના મહેલે જવાની ઉત્સુકતાવાળો રાજમંત્રી કાલી પાસેથી પીંછી લઇને પેટી ઉપર બેસી ગયે, ને પેટી ઉપર પીંછી ફેરવતાં પેટી આકાશમાર્ગે રવાના થતી અ૮૫ સમયમાં મદનમંજરીના મહેલમાં આવી. મંત્રીને જોઈ મદનમંજરી ઘણા દિવસે પ્રિય સમાગમ થવાથી સહસા મંત્રીને વળગી પડી. વહાલા ! બહુ દિવસે Page #480 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૪ મું ૪૧ દેખાયો ! મને ભૂલી ગયા'તા ? તારા વિરહથી હું તેા અધી અધી થઇ ગઇ'તી ! તારા નામની રાજ માળા જપતીતી. તુ` કેમ આટલા દિવસ ન દેખાયા ? ૩ “ શું કરૂ' મંજરી ? આવવાનુ ઘણુંય મન તા થતું, પણ કંઈને કંઈ કારણે ઉપસ્થિત થાય. અહી આવવુ તે કાંઈ સહેલુ છે ? લાહના ચણાનુ ભક્ષણ કરવા જેવું છે. ” છતાંય આજે આ દાસીની ખબર લીધી ! મારે તે આજે સોનાના સૂરજ ઉગ્યા ! તેમજ કલ્પવૃક્ષ ફળ્યુ ! ” એમ કહી બન્ને એકબીજા સામે જોઈ હસ્યાં. મદનમ’જરીએ કોટીપાક તેલ વડે મન ફરી ત્રીત સ્નાન કરાવ્યું; સારી રસવતી કરી. અન્નેએ હેત પ્રેમથી એક થાળમાં ભાજન કર્યુ. ભાજનથી પરવારી મત્રી પલંગ ઉપર આડા થયા ને માહક આભૂષણને ધારણ કરતી હાવભાવને તાવતી મનમંજરી મત્રી ખુશી કરવા તેની પાછળ ફરવા લાગી. ‘· પ્રાણાધાર ! વહાલા ! આજની રજની કેવી મનેાહર લાગે છે ? ” મનથી તાળ થયેલી બળી જતી યૌવનવાળી મનમાંજરી વિઠ્ઠલતાથી તરફડી મંત્રીના શરીર ઉપર ઢળી પડી. રાત્રીના ચાથેા પહેાર શરૂ થયો ને રતિશ્રમથી પશ્રિમિત થયેલી મદનમ*જરી ખેલી, “ વહાલા ! આજની આપણી રાત્રી અપૂરી થઇ તેની મર પણ ન પડી. આજના દિવસ મારા અંતઃપુરમાં છુપાઈ જાએ તા ? ” પરંતુ હમણાં રાજા આવે ને કદાચ હું સપડાઈ જાઉ તે !” મંત્રી હસ્યા. (6 (6 રાજાને આટલી બધી રાણીએ પડી છે ! એને મારી આછી જ પડી છે કે અહી આવે ? ” કટાણુ માં કરીને મનમાંજરી ખેલી વખત થતાં મંત્રી જવાની તૈયારી Page #481 -------------------------------------------------------------------------- ________________ સ્પર વિક્રમચરિત્ર યાને કૌટિવિજય કરવા લાગ્યો. “વખત મળશે તે કેઈક દિવસે આવીશ, વળી ! આજે તો કાલી કંદોયણે આપણે મેળાપ કરી આપે. એના જ પ્રતાપથી આપણે સુખ ભોગવી શક્યા. એમ કહી. મંત્રીએ જતાં પહેલાં મંજરીની રજા માગી. હા! એ કાલીને મારા પાયે લાગણ કહેજે, ને મારી વતી બહુ બહુ કરીને એમને બેલાવજો. વહાલા ! જેમ બને તેમ પાછા વહેલા આવજે. તારું હૃદય મારી પાસે મૂકતે જા, ને મારું હૃદય તું લેતે જા; એટલે આપણે ઝટ ભેળાં: થઈ શકીએ !” મદનમંજરીની રજા લઈ મંત્રી બુદ્ધિસાગર પેલી પીછી. ગ્રહણ કરીને પેટી ઉપર બેસી ગયો. છેલ્લી વખતે બન્ને જણ ભેટી પડયાં ને જર હસ્યાં. પ્રેમમાં દીવાના બનેલાં પ્રેમીઓ એમ જ સમજે કે અમારી પાશવ લીલા કેઈ જાણતું નથી, અને કેદની જોવાની તાકાત પણ નથી; છતાં તેમની લીલા એક માણસ તો જેતે જ હતો. તે હકીકત કામમાં અંધ બનેલાં એ બિચારો પ્રાણીઓ ક્યાંથી જાણે? પટી આકાશ માર્ગે ચાલતી કાલીના મકાને આવી. બુદ્ધિસાગર કાલીને નમી, પાણીના પ્રણામ કહીને પિતાને સ્થાનકે ચાલ્યો ગયે. મંત્રીના ગયા પછી કાલીએ રાજાને પેટીમાંથી બહાર કાઢયે, અને કહ્યું કે હે રાજન ! જોયું ને સ્ત્રી ચરિત્ર? ” “અહે! મારી જ રાણીઓની આવી બદચાલ ! ” રાજા ગુસ્સે થઈ ઉપર મુજબ બેલ્યો. “હે રાજન ! એ બાબતમાં ગુસ્સો કરવાથી શું ? સ્ત્રીઓમાં કામવાસના વધુ હોય છે, તેથી કંઈ એવી Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ પ્રકરણ ૫૪ મું સ્ત્રી હોય, અને પુરૂષ, પિતાના વિચારને મળતે થાય તે તેણુ વેલની જેમ તરત વીંટાઈ જાય છે. સ્ત્રી રહેતે આપથી રહે નહિતર સગા બાપથી પણ જાય. તે કહેવત મુજબ વિષયાધીન સ્ત્રીઓ માતા, પિતા કે બધું અગર પતિને ઠગી શું સ્ત્રીચરિત્ર નથી કરતી? પૂર્વે દેવકીનંદન હરિ ગાપિકાએ સાથે નથી રમ્યા શું ?કામથી વિહવળ થઈને મહાદેવ તપસ્વિની ભીલડી સાથે નથી રમ્યા ? અને બ્રહ્યા મેહબાણથી ઘાયલ થયા છતાં પોતાની પુત્રી સાથે પણ પ્રેમ કરવામાં પાછા પડયા છે ? મદનવ્યાકુળ ઈંદ્ર અહલ્યાને નથી વળગ્યા શું? મહાન વિશ્વામિત્ર, પરાશર આદિ ઋષિઓ પણ સ્ત્રીઓમાં નથી લોભાયા શું ? - કાલીની આ વાત સાંભળી રાજા કઈક વિચારમાં પડ. “શું જગતમાં ત્યારે મોટે ભાગે સ્ત્રીઓ આવા ચરિત્રથી ભરેલી જ હશે ?” એમાં શક શું ? પુરૂષે જ્યારે કામવિહુવલ થઈ સ્ત્રીઓ પાછળ દોડે છે, ત્યારે સ્ત્રીઓને પુરૂષ કરતાં પણ કામ વિહવળતા અધિક હોય છે. કહ્યું છે કે, “મારા દિપુર , જીગા તારાં વાળા પપુજો કચવસાયચ, મિથાઇ સુખ મૃતા. ભાવાર્થ –પુરૂષ કરતાં સ્ત્રીઓને આહાર હમેશાં બમણો હોય છે, લાજ ચારગણી હોય છે, ઉદ્યમ છગણે ને કામ આઠગણે હોય છે. એવી કામાંધ ીઓ શું નથી કરી શકતી ?" કાલી કંયણનાં વચન સાંભળી કંઈક શાંત થયેલ રાજા કાલીના મકાનમાંથી નીકળી નગરમાં ફરતા ફરતે તે પિતાના મકાનમાં આવ્યું. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય. પ્રાત:કાળે રાજા સ્ત્રીચરિત્રને જાણ એ પિતાની સ્ત્રીની કુટિલતા સંબંધી મનમાં બહુ જ વિચાર કરવા લાગ્યો. એનું મગજ અત્યારે અનેક વિચારેથી ઉભરાઈ ગયું હતું; પેલી સૌભાગ્યમંજરી, વિજ્યા અને મદનમંજરી, વિગેરે સ્ત્રીઓની કુટિલતાને એક પછી એક જાણ્યા પછી મનમાં શંકા થઇ કે “શું બધી સ્ત્રીએ આવી જ હશે ? પુરૂષ કરતાં આઠગણુ કામવિકારવાળી પિતાના હૃદયની તૃપ્તિ માટે સ્ત્રીચરિત્ર કરવાની જરૂર તેને પડે! ?? રાજા સભામાં આવ્યું. બુદ્ધિસાગર મંત્રીને જોતાં એને. ક્રોધ ચઢ્યો કે તલવારના ઝાટકાથી કાપી નાખ્યું ! પરંતુ મનનું સમતોલપણું જાળવી તલારક્ષકને હુકમ કર્યો, કે “રાણી મદનમંજરીને પકડી આ રાજસભામાં હાજર કરો! ” તલારક્ષક પિતાના સિંચાઈઓ સાથે તીરની માફક વછુટ. મદનમંજરીના મહેલે આવી રાજઆજ્ઞા રાણીને કહી સંભળાવી. ભયથી કંપતી મદનમંજરીને તલા રક્ષકે રાજસભામાં હાજર કરી રાણીએ ઘણું ઘણી વિનંતિ કરી તો પણ તેનું કંઈ પણ ન સાંભળતાં રાજાએ તલાક્ષકને બીજે હુકમ કર્યો “આ કુટિલ સ્ત્રીને મારવી નથી, પણ આ રાજની હદ બહાર લઈ જઈ ભરજંગલમાં એના ભાગ્ય ઉપર એને છોડી મુક, ને પછી આ દુઝ બુદ્ધિસાગર મંત્રીને! અત્યારે તે આ અંધારી કોટડીમાં પુર !) તલાક્ષકે રાજાના હુકમને ત્વરાથી અમલ કર્યો. Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૫ મું પ્રકરણ પ૫ મું સ્ત્રીચરિત્ર वैरं वैश्वानरो, व्याधिदिव्यसनलक्षणाः । महानाय जायते, वकाराः पन वर्धिताः ॥ ભાવાઈ–વેર, અગ્નિ, વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચે થતાંની સાથે જ નાશ કરે જોઈએ; અન્યથા વૃદ્ધિ પામ્યા છતાં મહાઅનર્થ કરનારાં થાય છે. સ્ત્રીચરિત્રના વિચારમાં રાજા નિરંતર મશગુલ રહેતો હતો. મદનમંજરીને જંગલમાં વનેચરને માટે છોડાવી રાજાએ બુદ્ધિસાગર મંત્રીને પણ બેહાલ કરી નાંખ્યા; આવાં સ્ત્રી ચરિત્ર જોવાથી રાજા હવે દરેક સ્ત્રીને હલકી નજરે જેવા લાગે. અને મનમાં વિચાર કરવા લાગ્યું કે “ શું જગતમાં સ્ત્રીઓ આવીજ હશે. એકદા રાજસભામાં રાજાની આગળ એક પંડિત-કવિ બોલ્યો, “મહારાજ ! સ્ત્રીઓનું ચરિત્ર અભુત હોય છે. બુદ્ધિવાન પુરૂષે સમુદ્રના પારને કદાચ પામે, પણ સ્ત્રીના ચરિત્રને જરા પણ પામી શકતા નથી.” કવિની વાણું સાંભળી રાજા બોલ્યા, “શું તમે પણ કોઈ સ્ત્રીચરિત્ર જાણે છે કે?” રાજાને પ્રશ્ન સાંભળી કવિ બે, “હે મહારાજ! સાંભળે એક સ્ત્રીનું અદ્ભુત ચરિત્ર. શ્રીપુરનગરમાં છહડ નામે કણબીને રમા નામે એક સુંદર પત્ની થઈ. છાહડ એક દિવસે પત્ની રમાને તેડવા ધશુરના ગામ ધારાપુરી ગયે. સાસુ સસરાએ જમાઈને ઘણે દિવસે અને કેક જ વાર પોતાને ઘેર આવેલ જાણું રૂડી રીતે ખાનપાનથી જમાઇની ભક્તિ કરી. કેટલાક દિવસ સાસરે રહીને છાહડ પટેલે પોતાને ગામ જવાને Page #485 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિક્રમચરિત્ર યાને કૌટિલવિય માટે સસરાની રજા માગી. જમાઇનેને જવા નિશ્ચય જાણી સસરાએ પુત્રી રમાને વળાવવાની તૈયારી કરી. રમા સાસરે જવાને તૈયાર થઈ તે પહેલાં ગામમાં સગાંવહાલાં અને સ્નેહીજનેને તે મળવા ગઈ. રમા પટલાણું રેજ જેની સાથે રમતી હતી તેને પણ હવે છેલલા છેલ્લા મળવા ગઈ. એ પુરૂષ પાસે જઈ તેની રજા માગી, એટલે તેણે કહ્યું, “અરે, તું તે સાસરે ચાલી. તારા પતિ સાથે મોજમજામાં મને તે કયાંય ભૂલી જઇશ, પણ તારા વિયોગે મારી શી દશા? ” “તું વળી મારા જેવી કે શેધી કાઢજે!” રમાએ હસીને જવાબ આપે.' હશે, રમા ! પણ આવ મારી સાથે છેલ્લીવાર રમ અને પછી સુખેથી જા ! ” આશરે રમાની આગળ ઘણા કાલાવાલા કરવા માંડયા. અત્યારે તે નહિ. પણ તારે મળવું હોય તે હું તને જલદી મળીશ. પછી કાંઈ?” રમાએ આશા આપી. પણ હવે તું કયાં મળવાની હતી? તારે સાસરે હું કાંઈ આવવાનો હતો, ને ત્યાં અપાય પણ શી રીતે ?” શકે નિધાસ નાખી ઉપર મુજબ કહ્યું. પતાના આશને દુઃખી થતો જાણી, “હે પ્રિય! તું ગભરાઈશ નહિ, તારે જે મને મળવું હોય તો તમે એક યુક્તિ બતાવું. 27 એમ કહી રમા એક રસ્તો એને બતાવી, પોતાને માર્ગે ચાલી ઘેર આવી. રમા ઘેરથી વહેલમાં બેસીને સાસરે જવા નીકળી. છાહડ પિતાની નવેઢા પત્નીને વહેલમાં બેસાડી પોતાના ધશુરના ગામથી નીકળ્યો, લગભગ એક ગાઉ ધરતી કાપી હશે ત્યાં માર્ગમાં એક ગાડું મળ્યું. માર્ગમાં ગાડાને છુટેલું, ને ગાડાવાળાને ઉદાસ જોઈ છાહડ બોલ્યો; અલ્યા ભાઈ! માર્ગમાં ગાડું છોડી આમ ઉદાસ કેમ Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૫ મું ૫૭ બેઠા છે? " છાડને પ્રશ્ન સાંભળી ગાડાવાળે બેલ્યો; અરે ભાઇ ! શું વાત કહું? આ મારી પ્રિયાને પ્રસુતિકાલ નજીક આવવાથી પેટમાં દુખાવો ઉપડેલો છે. સ્ત્રી પાસે સ્ત્રી હોય તે એને કાંઇક ઉપાય પણ કરે ! તમે જરા એટલું કામ ન કરો ? આ બહેનને જરા એની પાસે મોકલો તે મારી પ્રિયાને ઝટ છૂટકારો થાય ! ” એ ખેડુતની વાત સાંભળી છાહડ પોતાની સ્ત્રી પ્રત્યે લ્યો. “ જરા એની પાસે જઈ આવ અને જે તારાથી બની શકે તે કાંઈક તેણીને મદદ રૂપે થા.” અરે, રસ્તામાં આમ બેટી થવું તે સારૂં નથી. » સ્ત્રી ડહાપણ બતાવતી બેલી. રસ્તામાં એક દુ:ખી સ્ત્રીને મુકીને આપણાથી કેમ જવાય, માટે ત્યાં જઈ તારાથી બને તેટલી એ સ્ત્રીને મદદ કર !” છાહડના કહેવાથી તેની સ્ત્રી ગાડામાંથી નીચે ઉતરી પેલા ખેડુતે બતાવેલી ઝુંપડીમાં ગઈ. પછી પેલા બન્ને છ હડ અને ગાડાવાળે ત્યાં વાતે વળગ્યા. રમા પડીમાં આવી છે અને મારે એની આતુરતાપૂર્વક રાહ જોતો હતું, તેથી બન્ને એકબીજાં ગાઢ રીતે મળ્યાં, ભેટયાં, છેલ્લી વાર એકબીજાએ હૈયાની હોંશ ધરાઈને પૂરી કરી. રમા ઘણા સમય થઈ જવાથી ઝટ પાછી ફરી. ગાડામાં આવીને બેઠી. ગાડું આગળ ચાલ્યું, પણ છાહડ રમાની ચેષ્ટા જોઈ વિચારમાં પડે; “ અરે પ્રિયા ! એ ઝુંપડીમાં જઈને આવ્યા પછી તારે કંચુક કેમ ચુંથાઈ ગયું છે? તારી આ સુંદર સાડી પણ જેને કેવી ચળાઈ ગઈ છે? તારું શરીર પણ શિથિલ કેમ થઈ ગયું છે! પતિનાં આવાં વચન સાંભળી રમા બોલી, “પછાડા મારતી ને દુઃખથી આકુળ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વ્યાકુળ થતી એ સ્ત્રીએ મને બહુ મહેનત કરાવી, સ્વામી! પરાણે પરાણે એને પ્રસુતિ થઈ ને હું નાઠી ! ” રમાએ પતિને ઉઠાં ભણાવવા માંડયાં, પણ છપહડ સમજી ગયો કે, “કાંઈક દાળમાં કાળું છે. રાંડનાં ચરિત્ર કાંઈ સારાં નથી. પણ હવે શું થાય? ભેળપણથી પોતાની ભૂલ થઈ, ને એ દુરે પોતાને ઠગે.” મનમાં ગાંઠ વાળી પ્રિયાને લઈ છાડ પિતાને નગરમાં આવે. એકદા કેઈ સિદ્ધપુરૂષ પાસેથી અમૃતકુંપી મેળવીને પ્રિયાને દગ્ધ કરી, બાળી, તેની રાખડીની પિટલી કરી: વિચાર આવતાં પરીક્ષા કરવા માટે અમૃતકુંપીમાંથી અમૃત છાંટતાં રાખમાંથી રમા આળસ મરડીને બેઠી થઈ તેને છાહડે કહ્યું: “પ્રિયે! યાત્રા કરવાને માટે ગયા તીથમાં હું જાઉ છું, છ માસ પછી આવીશ. ત્યાં લગી સમાધિપૂર્વક તારે રહેવું. એ પ્રમાણે કહી પ્રિયાને બાળી ભસ્મ કરી તેની પોટલી અને સકંપી લઈને તે વનમાં ચાલ્યો ગયો. ભયંકર વનમાં વડવૃક્ષની એક શાખાના વિવરમાં રક્ષાની પટલી અને રસકુંપી સંતાડીને છાહડ ગયા તીથ તરફ ચાલે ગયે. જંગલમાં ઢોર ચારતે કેઈ ગોવાળિયે એ વડવૃક્ષની છાયાએ વિશ્રામ લેવાને બેઠે. ચારે તરફ જેતે એ વડની શાખાનાં સુકાં પાંદડાંને જોઈ તે કૌતુક જાણવાને તે ભરવાડ વડ ઉપર ચઢી એ શાખા તરફ આવ્યો. શાખાને જતાં પેલા વિવરમાં ભરવાડે કાંઈક દી ડું. તરતજ એક પિટલી બહાર ખેંચી કાઢી, વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો. પિટલી છેડી તે પિટલીમાં ભસ્મ જોઈ ચમત્કાર પામે. પેલી રસપીમાંથી એક ટીપુ ભસ્મમાં પડ્યું તે આશ્ચર્ય ! ભરૂમમાંથી એક નવયૌવના સ્ત્રી ઉભી થઈ. મનહર શંગારને Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૫ મું ૪૫૯. ધારણ કરેલી વનદેવી સમાન એ નવયૌવનાને જોઈ ભરવાડ. ભય પામે, ને મુઠીવાળી નાસવા લાગે. પણ એ રમણીએ તરત જ એ ભરવાડને બૂમ મારી પાછા બોલાવ્યું. અને કહ્યું “અરે, આવ ! આવ ! હું કાંઇ દેવી કે રાક્ષસી નથી. કે તને ખાઈ જાઉં !” મનુષ્યને અવાજ સાંભળી ભરવાડ હૈયે ધરી એ રમણુની પાસે આવ્યો અને બો. “ આ બધું શું છે ? તને ભસ્મ બનાવીને અહીયાં કેણુ મુકી ગયું છે, તે પ્રથમ બધી હકીકત તું મને કહે ! ” ભરવાડના જવાબમાં રમાએ પોતાના પતિની વાત કહી. સંભળાવી: “મારે પતિ દિવાળીને દિવસે મને ભસ્મ, બનાવી અહીયાં મુકીને યાત્રા કરવા ગયે છે. તે છ માસ પછી આવશે. ત્યાં સુધી હું ભસ્મ હાલતમાં પડી હેત. પણ તે મને ભસ્મમાંથી નવયૌવના સ્ત્રી બનાવી, તે હે સુંદર ! છ માસ સુધી તું જ મને તારી પ્રિયા બનાવ, ને મારી સાથે રહે ! ” રમા રમણની વાત સાંભળી ભરવાડ ખુશી થયા અને ત્યાં જંગલમાં એક ઠેકાણે પડી બાંધીને રમાની સાથે રહ્યો; પિતાની પત્નીની માફક રમા સાથે ભોગ ભેગવવા લાગે. છ માસનાં વહાણાં વહી ગયાં એટલે રમા બોલી; “પ્રિય ! કાલ યા આજ હવે મારે ઘણું આવી પહોંચશે, માટે હવે તને ઠીક લાગે તેમ કર ! અથવા જોઈએ તો મને લઈને અહીંથી નાસી જા !” રમાનાં આવાં સુંદર વચન સાંભળી ભરવાડકઈ નિશ્ચય કરીને રમાને દગ્ધ કરી ભસ્મ બનાવી એ ભસ્મની પિટલી અને પેલી રસકુંપી વડની શાખાના વિવરમાં જેવી સ્થિતિમાં હતા તેમ મુકી દીધી, ને રમાની સાથે ભેગવેલાં સુખને યાદ કરતે ભરવાડ ચાલ્યો ગયે, અને ત્યાં વનમાં એ પ્રાણપ્રિયાના વરની ચેષ્ટા જેવા માટે વડથી થોડેક જ દૂર Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રહી ગાય બક વિગેરેને ચરાવવા લાગ્યો. છ માસ થઇ જવાથી છાહડ પણ યાત્રાએથી પાછા ફરી એ વૃક્ષ નીચે આવ્યું. તે વૃક્ષ ઉપરથી રક્ષાયેલી કાઢી રસકુંપીના અમૃતબિંદુથી એણે રમાને સજીવન કરવા છતાં એના શરીરની ગંધથી છાહડે વિચાર કર્યો કે ભસ્મની પિટલીમાં પણ આ સ્ત્રી સીધી રહી નથી; ની આને કેઈ ગેવાળિયા જેવાએ ભેગવેલી છે. સ્ત્રીને ત્યાં બેસવાનું કહી છાહડ વનમાં ચારેકોર તો ફરવા લાગે; વડથી થોડેક દૂર ભમતા એક ગોવાળિયાને ગાય, ભેંસે ને બકરાં ચારતો એણે જે. ગોવાળિયાની ચેષ્ટા જોઈ છાહડે પૂછયું. “કોણ છે? અહીયાં કેમ ફરે છે? “અરે ભાઈ! તું કેણ છે? આ વનની લીલા જોતો જેતે હું અહીં આવેલે, ત્યારે પેલા વડવૃક્ષની શાખામાંથી ભસ્મની પોટલી જોઈ કાઢી, તેમાં રસનું ટીપુ નાખતાં તેમાંથી અકસ્માત એક સ્ત્રી પ્રગટ થઈ. તેની સાથે છ માસ સુધી ખુબ રાગથી ભેગવી. એના પતિને આવવાને સમય થવાથી પાછી ભસ્મ બનાવી તેની પિટલી વૃક્ષની શાખાના વિવરમાં મેં મૂકી દીધી. એ પ્રિયાના સુખને સંભારતો હું વનમાં ફરું છું, ભાઈ! ?? એ શેવાળના મુખથી છાપું પિતાની પ્રિયાની ચેષ્ટા જાણું ને પેલા વડની નીચે રમા પાસે આવીને મર્મમાં છેઅરે હે સ્ત્રી ભસ્મની પિટલી બનાવી વૃક્ષના વિવરમાં મુક્યા છતાં તે મા તે ખૂબ માણું હશે ! અરે સ્વામી! આ તમે શું બોલે છે! મજા શી, ને વાત શી? મને ભસ્મ બનાવી, ભસ્મની પટલીને -વૃક્ષની શાખાના વિવરમાં મૂકવા છતાં હું કયાં મજા કરવા ગઈ હઈશ ? અરે, તમારા ગુણનું સ્મરણ કરતી મહું ભસ્મ સ્વરૂપમાં મારા દિવસે વ્યતીત કરતી હતી. ” Page #490 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૫ મું તારી બેલવાની ચતુરઇ હું જાણું છું, રમ! અનેક પુરૂષોમાં આસકત રહેનારી તને મારીને હું પાપી થવા. નથી ઇચ્છતે. રમા ! જગતમાં સૌને પોતપોતાની કરણીનું ફળ મળે છે, તે પ્રમાણે તને પણ તારા પાપનું ફળ મળશે જ. અસત્ય બોલીને મને તું ઠગવા માગે છે, પણ તારી કુટિલતા તે હું તને તેડીને આવતું હતું ત્યારે માર્ગમાં જાણું ગયે છું.. આજથી તારે ને મારે રહે ત્યારે છે. તારે ફાવે ત્યાં તું જા! હું મારું ફેડી લઈશ.” રમાની એક પણ વાત ન સાંભળતાં છાહડ એ વડવૃક્ષની નીચે રમાને છેડી દુખગભિત વૈરાગ્યથી તાપસની પાસે જાઇ તાપસી દીક્ષા અંગીકાર કરી તપ કરવા લાગ્યા. દેષરહિતપણે તાપસના. વ્રત આદરથી કરતે મરણ પામીને તે સ્વર્ગે ગયે. પણ પેલી શેખીન રમાનું શું ? એ માજશેખને ભોગવવામાં મશગુલ રમાને હવે કેશુ પૂછનાર હુતું, અત્યારે પોતાની પાસે શું નહતું ! નવીન યૌવન હતું, સોંદર્ય હતું, અભીનવા કળાકૌશલ્ય, ચાતુર્ય સર્વ કંઈ હતાં. એ બધાને ઐહિક સુખને ભેગવવા એણે ખચી નાખ્યા, અને મનગમતા ભેગ ભેગવી સીધી નરકની ટિકિટ કઢાવી એક દિવસે ત્યાં રવાને પણ થઈ ગઈ.” કવિની વાત સાંભળી રાજા વિકમે કવિને એક કેટી દ્રવ્ય ભંડારી પાસેથી અપાવ્યું. કવિ રાજી થઈ પિતાના સ્થાનકે ચાલ્યા ગયે. રાજા વિક્રમને નવીન નવીન સ્ત્રીચરિત્ર જાણવાન ને સાંભળવાને બહુ શેખ હતું, અને તે શેખ હંમેશાં તે પૂરી કરતો હતો. એક દિવસ લેહપુર નગરમાં લેકેની ધૂર્તતા જોવાને રાજા વિકમ ભમાત્રની સાથે નીકળે પણ ભમાત્રને પૂર્વ દિશા તરફ મોકલ્યને પિતે ઉત્તર દિશા તરફ ચાલે. Page #491 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સંકેત મુજબ બન્નેને જુદી જુદી દિશાએથી લેહપુર આગળ ભેગા થવાનું હતું. રાજા વિકમે અનુક્રમે લેહપુર નજીક આવતાં શીત અને ઉષ્ણુ પાણીના બને કુંડ જોયા. એ બને કંડના મહત્તવને વિચાર કરતો રાજા ત્યાં ઉભે હતે. તે સમયે વાનરાનું એક ટેળું રાજાના જોતાં જોતાં શીત જલમાં સ્નાન કરવાને પડયું. સ્નાન કરતાંની સાથે તેઓ પુરૂષ બની ગયા; પછી ઉત્તમ વસ્ત્ર પરિધાન કરી નજીકના જીનાલયમાં જીનપૂજા કરી જીનેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. વારંવાર જીનેશ્વરને નમસ્કાર કરતા ને પાપને છેદતા તેઓ જીનમંદિરમાંથી નીકળી પછી ઉષ્ણ કુંડમાં સ્નાન કરવાને પડયા. એટલે બધા વાનરે બની ગયા. તે જીનેશ્વરને નમીને ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વિકમ જળનો આવો ચમત્કાર જોઈ મનમાં આશ્ચર્ય પામે. રાજા પણ ત્યાં જીનમંદિરમાં જઈ જીનેશ્વરને ન પૂજન અર્ચન કરી, ભગવાનને સ્તવી ત્યાંથી આગળ - ચાલે. આગળ ચાલતાં એક વૃક્ષ નીચે ચેરોને વાદવિવાદ કરો તકરાર કરતા જોયા. રાજા એમની પાસે આવી છે. “અરે ભાઈઓ! શા માટે લડી મરે છો ? જે તમે મને તમારી તકરારનું કારણ કહે તે હું તમારે ન્યાય કરી આપું.” એ ડાહ્યા પશીને જોઈ ચારે બોલ્યા, “હે ભાઈ! સાંભળ ! વનમાં એક પેગી પાસે અમે અમુલ્ય ચાર વસ્તુઓ જોઈ એક ખાડલી, કાષ્ટનો ઘોડે, કથા અને - થાળી. એ ચારે દિવ્ય વસ્તુઓ ઘણુ જ કીમતી છે. ખાટલે અને તુરંગમ આકાશમાં ઉડી આપણને ઈચ્છિત સ્થાનકે પહોંચાડે છે ને આ કથાને ખંખેરવાથી રોજની પાંચ દિનાર મળે છે. થાળી આપણને જોઈએ તેવું ઇચ્છિત ભોજન આપે છે. એવી આ ચાર ચીની વહેંચણી Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૫ મું ૪૬૩ કરવા અમે લડીએ છીએ.” ચેની વાત સાંભળી રાજા વિકમ બોલ્યા, “તમારી મરજી હેાય તે હું આને સાફ કરી આપું.” “બહુ સારી વાત, ભાઈ ! તમે જે અમારે ન્યાય કરી આપે તે અમારી તકરાર મટે!' ચેરે બોલ્યા. તે એમ કરે, એ ચારે વસ્તુઓ મને આપે. હું વિચાર કરી એને તડ લાવું!' રાજાએ ચોરો પાસેથી એ ચારે વસ્તુઓ હાથ કરી અને ખાટલી ઉપર આરૂઢ થઈ તે બોલ્યો; જુઓ ભાઈ! તમે ગીને હણીને મહાન પાપ કરી આ ચાર વસ્તુઓ મેળવી છે, માટે તમને તે પચવાની નથી. માટે હું આવું ત્યાં લગી તમે અહીયાં બેઠા બેઠા હવા ખાઓ ! ” ખાટલા ઉપર ચડી બેઠેલે રાજા ત્રણે વસ્તુઓ સાથે આકાશે ઉડી લેહપુર ચાલ્યો ગયો. ત્યાં એક બ્રાહ્મણને મિત્ર બનાવી તેને ત્યાં ખાટલી અને થાળી થાપણુ મુકીને રાજા સ્વર્ગપુરી સમી એ નગરીને જેતે બજારમાં ચાલ્યો. નગરમાં ફરતાં એણે સાંભળ્યું કે કામલતા વેશ્યાને ત્યાં જે લક્ષ સુવર્ણ મહોરે આપે તે માણસ એક રાત રહે.” આથી રાજાએ લક્ષ દિનાર આપીને કામલતાને ત્યાં વાસ કર્યો, ને પેલી કથમાંથી પાંચસો મહેરે મેળવીને યાચકને દાન દેવા લાગ્યો. આ પરદેશીને અખૂટ સંપત્તિ વાપરતો જોઈ અક્કાએ વિચાર કર્યો કે, આ બધું ધન ક્યાંથી લાવે છે?” કામલતાને સમજાવી એની પાસે એણે પૂછાવ્યું. અક્કાએ પરદેશીને ધનપ્રાપ્તિનો કિમિ પૂછી જાણી લીધે, એટલે ખાટલી, ઘડે અને કથા વિગેરે છળ કરી પડાવી લેવાને તેણે વિચાર કર્યો, ને એક દિવસે તેણુએ ગુપ્ત રીતે તે લઈ લીધું. હવે ધન આવતું બંધ થવાથી અકાએ એ પર Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય દેશીને પોતાના મકાનમાંથી કાઢી મુક્યો. ખિન્ન ચિત્તવાળે પરદેશી ત્યાંથી નીકળી નગરમાં ભમતા મનમાં વિચાર કરવા લાગ્યા; ‘ ગુણિકા શાસ્ત્રમાં કહી છે. તેવી જ દુષ્ટ હાય છે, મારી પાસેથી પેલી અમુલ્ય વસ્તુઓ પડાવી લઈ હવે મને રાંડ કાઢી મુકે છે, પણ હુય ત્યારે ખરો કે એ રડાને જ્યારે આાભર બનાવું ! ,, રાજાને ભરૃમાત્ર અહિં ભેગા થઇ ગયો. બન્નેએ વિચાર કરી પેલા ઉષ્ણ અને શીત જલવાળા કુંડના જળથી વેશ્યાને ળવાને વિચાર કર્યાં. બન્ને જણા ત્યાં જઈને અને કુંડમાંનાં નીર પાતાની પાસે છુપાવી, રાજા કામલતાના આવાસમાં આવ્યો. કામલતાને છેતરી તેની સાથે મીઠી મીઠી વાતા કરતા રાજા પેલું ઉષ્ણ જળ કામલતા ઉપર નાખવા લાગ્યો. ઉષ્ણ જળનો સ્પર્શી થતાં જ કામલતા વાનરી બની ગઈ, ને રાજા ત્યાંથી ચાલ્યો ગયો. પેાતાની પુત્રીને વાનરી બનેલી જાણી અક્કા માથુ કુટવા લાગી; હૃદયને તાડતી લેાકેાને ભેગા કરી વિલાપ કરવા લાગી. અનેક વૈઘદાક્તરોને ખેલાવી ઔષધ કર્યાં છતાં વાનરીએ પાતાનું વાનરીપણું યુ નહિ. ભત્રતંત્રના જાણના મતે, જોષીઓને બેલાવી અનેક ક્રિયા કરાવી પણ કાઈ રીતે વાનરી માણસ બની શકી નહિ. રાજા વિક્રમ અને ભટ્ટમાત્ર બન્નેએ યાગી સ્વરૂપ ધારણ કર્યું, ભરૃમાત્ર રાજાને વનમાં મુકી નગરમાં ભમતા ભમત કામલતાના મહેલ આગળ આવ્યા. અક્કાએ આ યોગીને જોઈ પોતાની પાસે ખેલાવ્યો ને પૂછ્યું, ૮ યોગીરાજ ! મારી પુત્રી વાનરી બની ગઈ છે, તેને તમે જો માણસ રૂપમાં લાવી આપો તેા તમને મોં માગ્યુ ઇનામ આપીશ. ” વેશ્યાની વાત સાંભળી યાગી ખેલ્યા; મૈયા ! ¢ Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૫ મું ૪૬૫ જાણે છે, માટે અમારા ગુરૂ વનમાં તપ કરે છે તે બધું તમારે કામ હાય તે તેમની પાસે ચાલેા ! ” · ચાલા મહારાજ! મને એ પવિત્ર યોગીરાજનાં દર્શન કરાવા ! ” અક્કા એ યોગીરાજની સાથે વનમાં તેના ગુરૂ પાસે આવી નમસ્કાર કરી તેમની સામે બેઠી, ધ્યાનમાં બેઠેલા યોગીરાજને અશ્રાએ વિનતિ કરી; કહ્યું કે, “ હે યાગીઘર ! મારી ઉપર પ્રસન્ન થાએ તે વાનરી બનેલી મારી પુત્રીને તમે માણસ કરો ! ’’ યોગીએ થાડી વાર ધ્યાનનો ડાળ કરી પછી પોતાની આંખ વેશ્યા સામે ફેરવીને કહ્યું; “ હરિ ! હરિ ! શિવ ! શિવ ! મૈયા ! તે પૂર્વે કોઈ પરદેશીને ડા છે, તેનું આ પાપ તને નડયુ છે.” ચેાગીની આ વાત સાંભળી વેશ્યા આશ્ચય પામી ખેલી, “ હા મહારાજ ! આપ તા ત્રિકાળજ્ઞાની છે. મે' એક પરદેશી પાસેથી ખાલી અને કથા પડાવી લીધી છે. એ મારા પાપ માફ કરે!” એમ કહી અક્કાએ પાપની માફી માગી. tr “ તેા એ ખાટલી અને કથા અહીં તું હાજર કર. એટલે તારી પુત્રીને વાનરીમાંથી મનુષ્ય થતાં વાર લાગરો નહિ. ' યોગીના કંહેવાથી અમ્રાએ ખાટલી અને કથા યોગી પાસે હાજર કરી. પાતાની બધી ચીજો હાજર થયા પછી યોગીએ પેલું શીત જલપાત્રમાં લઇને મંત્ર ભણવા માંડયો. મંત્ર ભણી ભણીને તે પાણીને વાનરી ઉપર છાંટવા માંડયુ. એ શીત જલના પ્રભાવથી વાનરી વાનરીપણુ ત્યાગીને જેવી હતી તેવી કામલતા ખની ગઇ. અકા પાતાની પુત્રીને મૂળ સ્વરૂપે જોઈ રાજી થઈ. યોગીએ તેણીને શિખામણ આપી. “જો તારે કોઇને છેતરવા નહિ. છેતરીશ તા ફરી વાનરી બની જશે, માટે ન્યાયથી તારો ધંધો કરજે. ” આવી શિખામણ આપી કામલતાને અક્કા સહિત ૩૦ Page #495 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વિદાય કરી દીધી. લેહપુર નગરમાં ધૂર્તીની ધૂર્તવિદ્યાને જોઈ રાજા ભટ્ટમાત્ર સાથે અવંતીના માર્ગે ચાલ્યો. માર્ગમાં ચાલતાં રાજા વિક્રમ યાચકને દાન આપતે અને લેકે ઉપર ઉપકાર કરતે મંત્રી સાથે અવંતીમાં આવ્યો. ખાટલી, અશ્વ, કથા અને થાળીના પ્રભાવને જાણ નારા ભટ્ટમાગે આ દિવ્ય વસ્તુઓને સાચવી રાજ્યના ભંડારમાં રાખવા માટે રાજાને કહ્યું; “મહારાજ ! દાનમાં આપવાની અનેક વસ્તુઓ છે. આવી વસ્તુઓ જીવનમાં કેઈક પ્રસંગે ખુબ ઉપયોગી થાય છે, માટે એને તો રાજની રક્ષા માટે ભંડારમાં થાપણ તરીકે રાખવી જોઈએ.' ભમાત્રની વાણુ સાંભળી રાજા હસ્તે, “ અરે મંત્રી ! દાતાર કઈને કદી ના પાડતા નથી. એ તો જેના ભાગ્યમાં હશે તે નરને ઘેર આ વસ્તુઓ જશે.' આવું કહી રાજાએ એ વસ્તુનું પણ દાન કરી દીધું. એવી વસ્તુઓ આપવા છતાં રાજાના મનમાં લેશ પણ સંકોચ થયો નહિ. સત્વશાળી પુરૂષ પાસે એવી તે કંઈક વસ્તુઓ આવે ને ચાલી જાય છે; કારણકે જગતમાં ઉપકાર કરવા માટે જ દાતારનું જીવન હોય છે. એવા પુરૂષના અદશ્ય થવાથી ખરેખર પૃથ્વી ઉડાઈ જાય છે. માટે ઘણું છે આવા દાતારો ! પ્રકરણ પ૬ મું. સ્વામીભક્તિ उद्यमेनास्ति दारिद्रय, पठने नास्ति मूर्खता । मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयं ।। ભાવાર્થ –ઉદ્યમ કરવાથી દારિદ્ર નાશ પામે, પ્રતિદિવસ Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૬ મું ४६७ અભ્યાસ કરવાથી મૂર્ખતા નાશ પામે, મૌન રહેવાથી કલેશ નાશ પામે, અને જે જાગૃત રહે તેને ભય નાશ પામે. રાજા વિક્રમને શતબુદ્ધિ, સહસ્ત્રબુદ્ધિ, લક્ષબુદ્ધિ અને કેટબુદ્ધિ એ ચાર વફાદાર સેવકે અંગરક્ષક હતા. રાજાના શયનગૃહ આગળ એ ચારે બળવાન અને બુદ્ધિવાન પુરૂષ પ્રહર પ્રહર રાત્રી સુધી ચેકી કરી નેકરી કરતા હતા. એક દિવસે રાત્રીને સમયે પ્રથમ પ્રહરે તબુદ્ધિને પહેરે હતું, ત્યારે રાજા વિક્રમે નગરી બહાર એક સ્ત્રીને રૂદનધ્વનિ સાંભ. રાજાએ રૂદન સાંભળી શતબુદ્ધિને હુકમ કર્યો, “જુઓ, આ સ્ત્રીને રૂદનધ્વનિ સંભળાય છે. તે શા માટે રૂદન કરે છે, તેનું કારણ જાણીને મને કહે.” “મહારાજ ! હજી રાત્રીને પ્રથમ પ્રહર ચાલે છે. હું એ સ્ત્રીની ખબર લેવા જાઉં ને આપ નિદ્રાવશ થાઓ તે આપણું વેરીએ કંઈક ઉત્પાત મચાવે ! માટે ત્યાં જવા સારૂ મારૂં મન કબુલ કરતું નથી. ” “ધર્મપરાયણ અને પ્રજાને ન્યાયથી પાળનાર રાજા રાજ્ય કરે છે તે પ્રા દેવતાની માફક સુખી હેવી જોઈએ; છતાં આ સ્ત્રી કેમ રૂદન કરે છે. તેનું કારણ જાણીને મને કહે.” રાજાએ ફરીને સેવકને કહ્યું. રાજાની આજ્ઞાથી શતબુદ્ધિ એ સ્ત્રીના રૂદનક્વનિને અનુસાર નગરી બહાર ગયો, ને એ સ્ત્રી પાસે આવીને પૂછ્યું, “હે સ્ત્રી! તું કેમ રૂદન કરે છે? અને તું કોણ છે?” અરે પુરૂષ! હું અવંતીની રાજ્યલક્ષ્મી અધિષ્ઠાયિકા દેવી છું. એક પ્રહર રાત્રીને અંતે રાજા સૂતે છે તે જગાએ ઉચે ભારવટું રહે છે, ત્યાંથી ભયંકર ભુજંગ ઉતરીને રાજાને દશ કરશે. રાજાનાં સકળ વિઘોનો નાશ કરનારી હું Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય હેવા છતાં આ વિઘને નાશ કરવાની મારામાં શક્તિ નથી, તેથી રૂદન કરું છું, માટે હે વીર! તું કાંઇક પ્રયત્ન કર !” “હે દેવી તું શાંત થા! તે માટે હું ત્યાં જઈ કાંઈક બંદોબસ્ત કરીશ !” એમ કહી શતબુદ્ધિ દેવીને આશ્વાસન આપી રાજમહેલ તરફ ચાલ્યો ગયો રાજા પાસે આવી જુએ તે રાજા ભરનિદ્રામાં હતું, જેથી શતબુદ્ધિ હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે, “ હવે મારે શું કરવું ? રાજાને જગાડું. હમણાં સર્પ ગમે તે જગાએથી આવશે એમાં સંશય નથી.” વિચાર કરતાં શતબુદ્ધિએ ભયંકર કૃષ્ણભુજંગને ભારવટ્ટને આધારે રાજાના પલંગ ઉપર આવતો જોયો. સર્ષ ભાવથી ઉતરી રાજાને દંશ દે તે પહેલાં તો શતબુદ્ધિએ પોતાની જગ્યાએથી ઉઠી પોતાની તલવારથી સર્પને રામ રમાડી દીધા. એને એક વાસણમાં નાખી ત્યાં જ શતબુદ્ધિએ છુપાવી દીધે. એ બધું કરતાં એક વિષનું બિંદુ રાષ્ટ્રના હૃદય ઉપર પડેલું શતબુદ્ધિએ જોયું. “અરે! આ રાણી હમણ મરી જશે.” એમ વિચારી આસ્તેથી એક કપડાથી તે ગરલને દૂર કર્યું, પણ એ દરમિયાન રાજા જાગી ગયો ને શતબુદ્ધિની આ ચેષ્ટા જોઈ કે પાયમાન થયો; છતાં ક્રોધને મનમાં ગોપવી કંઈક વિચાર કરી એને પહેરે પુરો થવાથી શતબુદ્ધિને રજા આપી. રાત્રીને બીજે પ્રહર શરૂ થયો ને સહસ્ત્રબુદ્ધિનો પહેરો શરૂ થયો. રાજાએ સહસ્ત્રબુદ્ધિને હુકમ કર્યો, “જા શતબુદ્ધિના મકાને જઈ તેને તું મારી નાખ! » રાજાનો આદેશ મળતાં સહસ્ત્રબુદ્ધિ વિચારમાં પડી ગયો કે “રાજા આવા નરરત્નને શા માટે મરાવી નાખતો હશે? ” છતાંય રાજાનો આદેશ થતાં ધીરે પગલે સહસબુદ્ધિ શતબુદ્ધિના મકાન તરફ ચાલ્યો. અત્યારે શતબુદ્ધિ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૫. \\\\\\Y શિ : ક गंगाधर , 2) 22) LIKES મહારાજા વિક્રમાદિત્ય શયનગૃહમાં ભરનિદ્રામાં સૂતા છે, તે વખતે દશ દેવા આવનાર સર્પને શતબુદ્ધિ નામના વફાદાર સેવકે તલવારથી રામ રમાડી દીધા. પૃષ્ટ ૪૬ ૮ Page #499 --------------------------------------------------------------------------  Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૬ મું ૪૬૯ દીનજનોને દાન આપી રહ્યો હતો, ને હર્ષિત થયેલે તે નૃત્ય કરાવતા હતા. શતબુદ્ધિની આ ચેષ્ટાથી સહસ્ત્રબુદ્ધિ વિચારમાં પડયો; “શું આ અપરાધી છે? અપરાધીની તે આવી ચેષ્ટા હોય? અત્યારે તે શતબુદ્ધિ આનંદ અને મજામાં છે, જ્યારે ગુન્હેગારની કદી પણ આવી ચેષ્ટા હેતી નથી.” વિચારમાં પડેલા સહસ્ત્રબુદ્ધિ ઉપર શતબુદ્ધિની અકસ્માત દૃષ્ટિ પડતાં બોલ્યો; “ અરે મિત્ર! આમ આવ ! આમ આવ ! પહેરે છેડીને અકસ્માત અહી કેમ આવ્યો? સ્વામીને એકાકી નિદ્રામાં છોડી આવ્યો તે તે સારું કર્યું નથી. સહસ્ત્રબુદ્ધિ શતબુદ્ધિ પાસે આવીને આસન લેતે બેલ્યો: “અત્યારે રાત્રીને સમયે નિદ્રાને છેડી આ તે શે ઘધે માંડ્યો છે? રાત્રીના સમયે તે દાન હેય? એ કયો અવસર છે કે આજે તું ય કરાવી રહ્યો છે?” આજે અત્યારે રાજા સાથે મેટી આફત હતી, મિત્ર! લેકેના અને આપણું ભાગ્યયોગે એ આફત ટળી ગઈ છે. એના આનંદનિમિત્ત આ દાન અને નૃત્ય છે, સમજ્યો મિત્ર!” શતબુદ્ધિની વાત સાંભળી સહસ્ત્રબુદ્ધિ મનમાં તેષ પામ્યો; વળી શતબુદ્ધિની મુખાકૃતિ એની ચેષ્ટા, નિખાલસતા, નિર્દોષતાની તેને ખાતરી આપતાં હતાં, આ જોઈ સહસ્ત્રબુદ્ધિ બેલ્યો; “તમારે ત્યાં નૃત્યની વાત સાંભળી હું નૃત્ય જેવાને આવ્યો છું!” એમ કહી સહયબુદ્ધિ હસ્યો. શતબુદ્ધિએ સન્માનિત કરેલ સહસ્ત્રબુદ્ધિ તરત જ પહેરા ઉપર ચાલ્યો ગયો, અને રાજાની પાસે આવ્યો. તેને જોઈને રાજાએ પૂછ્યું; “મારા હુકમનો અમલ કર્યો?” Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રાજાનું વચન સાંભળીને સહસ્ત્રબુદ્ધિ મૌન થઈ ગયો. સહસ્ત્રબુદ્ધિના મૌન રહેવાથી રાજા વિચારમાં પડયો. “ આ પણ એને મળી ગયો લાગે છે શું ? ” રાજાને રેષાયમાન જાણુ સહસ્ત્રબુદ્ધિ બેલ્યો; “હે કૃપાનાથ! વિચાર કર્યા વગર કામ કરવાથી પાછળથી બ્રાહ્મણીની માફક પ્રશ્ચાતાપ કરવાનો સમય આવે છે; માટે બરાબર તપાસ કર્યા વગર કાંઇ કરવું નહિ. તેમાંય પ્રાણદંડ જેવી શિક્ષા તો યોગ્ય ન્યાય કરીને જ આપવી ? એ બ્રાહ્મણને શી રીતે પ્રશ્ચાત્તાપ થયો તે કહે!” રાજાના પૂછવાથી સહસ્ત્રબુદ્ધિએ વાત કહેવા લાગ્યો. “અવંતીનાથ ! સાંભળો ! કૃષ્ણવિના મકાનની નજીક એક નકુળીએ બચ્ચાને જન્મ આપ્યો. એ નકુળીના બચાને કૃષ્ણપ્રિની પત્ની રૂપવતી બચ્ચાની મા માફક પાળવા લાગી. અનુક્રમે રૂપવતીથી લાલનપાલન કરાતું એ નોળિયું વૃદ્ધિ પામતું ગયું, ત્યારે રૂપવતીને ચંદ્ર નામે એક પુત્ર થયો. એક દિવસ એ બાળકને પારણામાં સુવાડી નોળિયાને બચ્ચાની રક્ષા માટે સોંપી રૂપવતી બ્રાહ્મણ પાણું ભરવાને ગઈ. તે સમયે એક ભુજંગી બાળકને કરડવાને ધસી આવત નોળિયાએ જોયો. સપ પારણું ઉપર ચડીને બાળકને દશ દેવા જાય તે પહેલાં તો પેલો નોળિયો સર્પ ઉપર કુદ્યો અને એની સાથે યુદ્ધ કરી તે સપને મારી નાખ્યો; પારણા પાસે સર્પને ખંડ ખંડ કકડા કરી નાખ્યા. રૂધિરવ્યાપી મુખવાળો નાળિયો રાજી થતો પોતાનો હર્ષ જાહેર કરવા પાણું ભરીને આવતી રૂપવતીની સામે ગયો. રૂધિરવાળું મુખ જોઈને રૂપવતી મનમાં ભય પામી; “મારા બાળકને મારી ખાધે કે શું આ મુઆએ!” ક્રોધે ભરાયેલી બ્રાહ્મણી રૂપવતીએ Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૬ મું ૪૭૧ પાણીનું બેડું એ નળિયા ઉપર નાંખ્યું. બેડાની નીચે ચગદાઈ નેળિયો મરણ પામે; ને રૂપવતી ઘરમાં આવીને જુએ તે પારણામાં ચંદ્ર રમતા હતા, ને જમીન ઉપર સર્પના કકડા પડેલા હતા. મરેલા સર્પને જોઈ રૂપવતીને જીવનભર પશ્ચાત્તાપ થશે. “અરે ક્યા પાપે એ ઉપકારી નેળિયાને મને કુબુદ્ધિ સુજવાથી મારી નાખે.” માટે હે સ્વામી વિચાર કર્યા વગર કામ કરવાથી જીવનભર પશ્ચાત્તાપ કરવો પડે એના કરતાં વિચાર કર્યા પછી જે કરવા યોગ્ય હેય તે કરવું !” સહસ્ત્રબુદ્ધિની વાત સાંભળી રાજા મૌન થઈ ગયા. તેને પહેરે પુરો થયો એટલે તેની જગાએ લક્ષબુદ્ધિ આવે. રાજાએ લક્ષબુદ્ધિને હુકમ કર્યો કે “જા, શતબુદ્ધિને હણીને પાછો આવ !” મહારાજ ! અત્યારે આપને એકાકી મુકીને હું શી રીતે જાઉં ? ” હું જાગ્રત-સાવધ છું, જા, તું મારે હુકમ બજાવ !” રાજાને નિશ્ચય જાણું લક્ષબુદ્ધિ બે: “હે રાજન ! જરા સબૂર ! થોડીવાર છે ! મારી વાત સાંભળે, ને પછી આપ વિચારીને હુકમ કરજે કે જેથી પાછળથી પસ્તાવાને વખત આવે નહિ.” “ કહે તારી વળી શી કથા છે ?” રાજાએ પૂછયું. રાજાના કહેવાથી લક્ષબુદ્ધિએ વાતની શરૂઆત કરી લક્ષ્મીપુર નગરમાં ભીમ નામે શ્રેષ્ઠીને સુંદર નામે એક પુત્ર હતા. યૌવનવયમાં આવતાં સુંદર પિતાની રજા લઈને કરિયાણાનાં વહાણ ભરીને સમુદ્રમાર્ગે વ્યાપાર કરવાને ચાલે. અનુકુળ પવનથી તેનાં વહાણ રત્નદ્વીપને Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય વિષે રમાપુરી નગરીએ આવ્યાં. ત્યાં મુકામ કરી સુંદરે વ્યાપાર વડે અધિક લક્ષ્મી ઉપાર્જન કરી. તે સમયે પહેલાં આવેલે ઘનશ્રેષ્ઠી લક્ષ્મી ઉપાર્જન કરી પિતાના વહાણે સાથે મુસાફરી કરતે લક્ષ્મીપુર નગર તરફ જવાને તૈયાર થયો ત્યારે સુંદરે કેટી મૂલ્યને મણિ પોતાના પિતા ભીમષ્ઠીને આપવાનું કહી તેને મણિ આપે. ધન પિતાના નગર લક્ષ્મીપુરમાં આવ્યું. તેણે ભીમશેઠીને મળી તેના પુત્ર સુંદરના ખુશી સમાચાર કહા. પણ સુંદરે આપેલું રત્ન એના પિતાને આપ્યું નહિ; કારણકે લાભ છે તે પાપનું મૂળ છે. એવા પાપરૂપ લેભમાં એ સપડાઈ ગયે. लोभमूलानि पापानि, रसमलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि, त्रीणि त्यक्त्वा सुखी भवेत् ॥ ભાવાર્થ–પાપનું મૂળ જગતમાં લેભ છે, રોગનું કારણ છહૂવારસની લોલુપતા છે. દુઃખનું મૂળ સ્નેહ છે; માટે એ ત્રણનો ત્યાગ કરીને, હે જીવ! તું સુખી થા ! ધનના ગયા પછી સુંદર પણ પુષ્કળ લક્ષ્મી ઉપાર્જન કરીને અનુક્રમે પોતાના નગરે આવી પિતાના ચરણમાં ન. વહાણમાંથી પોતાને માલ પિતાને ઘેર પહોંચતે કરી એક દિવસે સુંદરે પિતાને રત્ન સંબધી વાત કરી, કે “ધનાએ તમને રત્ન આપ્યું છે કે કેમ? ” સુંદરની વાત સાંભળી ભીમશ્રેષ્ઠી બોલ્યો, “રત્ન શું ને વાત શું ? તે આવ્યો હતે ખરે, પણ ફક્ત તારા સુખ સમાચાર કહીને અહિંથી ચાલ્યો ગયે છે.” સુંદરે ધનને ઘેર જઈ પોતાના રત્નની માગણી કરી, અરે, તને મારા પિતાને આપવા માટે રત્ન આપેલું તે ભૂલી ગય કે ? લાવ એ મારું રત્ન ? ” Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૬ મું ૪૯૩ અરે એ રત્ન તે તારા પિતાને મેં તરત જ આપી દીધું છે. ધનાએ ઉઠ ભણાવવા માંડયાં. ધના ! અસત્ય બોલી મેટું પાપકર્મ કરીશ નહિ. તે જે રત્ન આપ્યું હોય તો કઈ તારે સાક્ષી છે ?” સુંદરે કહ્યું. “હા ! રત્ન આપ્યું તે સમયે શ્રીધર નામે બ્રાહ્મણ હાજર હતું, તે સાક્ષી પૂરશે, પછી કાંઇ ?” ધનાએ જુઠે બચાવ કર્યો. સુંદર નિરાશ થઈ ફરિયાદ કરવા રાજદરબારે ગયે. તે સમયે ધનાએ શ્રીધરને બેલાવી દશ સોનામહેર આપી સર્વે વાત સમજાવી દીધી, ને પછીથી કાર્ય સિદ્ધ થયે બીજી દશ સોનામહેર આપવાનું કહ્યું. શ્રીધર ધનાની વાત અંગીકાર કરી દશ મહેરે લઈને ચાલે ગયે. ધનાના પિતાએ આ પાપથી પાછા હઠવાને ધનાને સમજાવ્યું, પણ ધનાએ પિતાની વાત અંગીકાર કરી નહિ. રાજાએ શ્રીધર અને ઘનાને પકડવા સેવકે મોકલ્યા. રાજસેવકેએ ધનાને અને શ્રીધરને રાજસભામાં રાજાની આગળ હાજર કર્યા. રાજાએ બુદ્ધિસાગર અને અતિસાગર નામના બુદ્ધિનિધાન મંત્રીઓ સામે જોયું; કારણકે આવા કુટ ઈન્સાફે બુદ્ધિ વિના થઇ શકતા નથી. લક્ષ્મી વગરને માણસ જેમ જગતમાં પ્રતિષ્ઠાને પામતો નથી, તેવી રીતે બુદ્ધિ વગરને માણસ પણ રાજસભામાં શેભા પામતું નથી. તેમાંય વિદ્યા કરતાં પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિશાળી પુરૂષે કાર્ય સિદ્ધ કરે છે. ત્યારે વિદ્યાવાન માણસે બુદ્ધિ વગરના હેય તો નાશ પામી જાય છે. એક દિવસે બુદ્ધિવાન અને વિદ્યાવાન પુરૂષે વનમાં જતા હતા, ત્યારે માર્ગમાં તેમણે મરેલો સિંહ જે. પેલા શાસ્ત્રના Page #505 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જાણનારે કહ્યું, “અરે, આ બિચાગે મૃત્યુ પામે છે તે મારી શાસ્ત્રવિદ્યા અજમાવી એને સજીવન કરૂં.' પેલા પંડિતને વિચાર બુદ્ધિવાનને ભયંકર જણાય. પેલા બુદ્ધિવાને તરત જ મના કરી, “જે એને સજજ કરીશ તે આપણને જ મારી નાખશે. માટે તારે એ વિચાર રહેવા દે !” છતાં પેલા વિદ્વાને તેની વાત ન માનતાં સંજીવની વિદ્યાથી એને સજજ કરવા માંડે. બુદ્ધિવાન એની આ ચેષ્ટા જોઈ ત્યાંથી મુઠી વાળીને નાઠે તેથી બચી ગયો, અને પેલા વિદ્વાને સજ કરેલો સિંહ, સેપેટાથી એ વિદ્વાનને મારીને જંગલમાં અદશ્ય થઈ ગયે. માટે બુદ્ધિવાન પુરૂષથી જ આ જગતમાં આંટીઘુટીનાં કાર્ય સિદ્ધ થાય છે. મંત્રી મતિસાગરે શ્રીધરની જુબાની લેવા માંડી, “ અરે શ્રીધર ! બોલ, એ રત્ન કેવડું મોટું હતું? ” મંત્રીને પ્રશ્ન સાંભળી શ્રીધર વિચારમાં પડે. એના બાપજન્મારામાં કયે દિવસે એણે રત્ન જોયેલું, જે એને ખબર હોય ! કેટી રૂપિયાની કિંમતનું એ રત્ન હેવાથી જરૂર ઘડા જેવડું તો હશે, એમ વિચારી બો; “પ્રધાનજી ! ઘડા જેવડું મોટું અને કેટીની કિંમતનું હતું.'' બહુ ડાહ્યો છે હે, સાક્ષી પૂરવા આવ્યું છે તે! એ માણેક ક્યાં બંધાતું હશે ? ” પ્રધાને ફરીને પૂછયું. “ગળામાં અથવા કાને જ એ શેભે ! ) બ્રાહ્મણના બલવાથી મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ ! શ્રીધર ટુ બેલે છે, તે બેટી સાક્ષી પૂરવા આવ્યો છે.” રાજાએ શ્રીધરને સિપાઈઓ પાસે પકડાવી ચાબુકના પ્રહારથી એના શરીરના સાંધે સાંધા ઢીલા કરી દીધા. દગી પર્યત યાદ કરે એવી રીતે એને શિક્ષા કરી રાજાએ Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૬ મું ૪૭૨ " તેને છોડી દીધેા ધનાનાં ઘરખર રાજાએ લુટી લીધાં, ને પેલુ માણેક સુંદરને અપાવ્યુ. રાજ્યએ ધનાને અવા દિરફી બનાવી દીધો કે જીંદગી પર્યંત એ ધનવાન થવાને સમર્થ થયા નહિ. વગર વિચાયુ વગર વિચાર્યું કરવાથી ધનાને જીવનપર્યંત પશ્ચાતાપ થયો. માટે હે મહારાજ ! ઉતાવળે આંબા ન પાકે ! જરા ધીરજ ધારણ કરે। ! વિચાર કરીને જે યોગ્ય હોય તે કરવાની આજ્ઞા કરો; જેથી પાછળ પશ્ચાતાપ થાય નહિ, લક્ષબુદ્ધિની વાત સાંભળી રાજા વિચારમાં પડયા; લક્ષબુદ્ધિની પણ સહસ્રબુદ્ધિ સરખે શતબુદ્ધિના સાગ્રીત છે શું ? ” ત્રીજો પ્રહર થવાથી રાજાએ લક્ષબુદ્ધિને રજા આપી, તે કાટીબુદ્ધિ પહેરા પર હાજર થયા. રાજાએ કાટીબુદ્ધિને શતદ્ધિને હણવાની આજ્ઞા કરી. રાજાના હુકમ સાંભળી કોટીબુદ્ધિ વિચારમાં પડ્યો; રાજાની ઃ બુદ્ધિ આજે કટાઇ ગઈ છે શુ? શતબુદ્ધિ ગુના કરે તેવા નથી. રાજાને વફાદાર સેવક છે, છતાં આજે એમ કેમ બન્યુ, તેની પુરતી તપાસ કર્યાં વગર અકાય કાંઇ કરવુ નહ. '' રાજાનાં વચન સાંભળી કાઢીબુદ્ધિ ખેલ્યા; ** સ્વામી, જરા સબૂર કરો! આપના હુકમ હું અમલમાં લાલુ' તે પહેલાં એક થા સાંભળે !! “ ખેલ શી છે તારી કથા ?” "< રાજાના પૂછવાથી કેાટિબુદ્ધિ માલ્યા— મહારાજ ! લક્ષ્મીપુર નગરમાં કેશવ નામે એક દરિદ્રી બ્રાહ્મણ રહેતા હતા. તે ધન કમાવા માટે અનેક પ્રકારે ઉદ્યમ કરવા લાગ્યા, છતાં એનું દારિદ્ર જરા પણ દૂર ન થવાથી પ્રિયાના પ્રેરેલા કેશવ સમુદ્રમા વહાણમાં બેસીને શ્રીનગરમાં ગયા. શ્રીનગરમાં લેાકેાનાં લુંડાપણાં કરવા Page #507 -------------------------------------------------------------------------- ________________ ४७६ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય છતાં પણ પૂર્વના દુર્ભાગ્યથી કેશવ કાંઈ પણ ધન એકઠું કરી શકે નહિ. પરદેશમાં ત્રણ ત્રણ વર્ષનાં વહાણું વહી જવા છતાં કેશવ કાંઈ પણ કમાય નહિ, જેથી આખરે કંટાળીને કેશવ ચંડિકાના મંદિરમાં એક મોટે પાષાણ લઈને આવ્યું, અને દેવીની મૂતિ આગળ ઉભે રહી બોલવા લાગ્યું; “અરે દેવી ! મને ધન આપ ને મારૂં દારિદ્ર દૂર કર, નહિ તે આ પથ્થરથી તારી આ સુંદર મૂર્તિના ચૂરેચૂરા કરી નાખીશ.” કેશવની ધાથી ભય પામેલી દેવી બોલી: “અરે બ્રાહ્મણ ! તારા ભાગ્યમાં કાંઈ પણ નથી; જેથી હું તને જે કાંઇ આપીશ તે તારી પાસે રહેવાનું પણ નથી. » દેવીનાં વચન સાંભળી. કેશવ બેલ્યા, “ તારૂં ભાષણ બંધ કર, મારે નથી સાંભળવું, તારે મને કાંઈ આપવું છે કે નહિ, નહિતર તારી મૂર્તિ આ પથ્થરથી ભાંગી નાખું છું.” એમ કહી કેશવ પથ્થર ઉપાડીને મૂર્તિ ઉપર ઘા કરવાને ધ. આ મૂખને અટકાવી દેવીએ કેમૂિલ્યને મણિ આપે. બ્રાહ્મણ પણ ખુશી થઈને એ મણિ લઇ સમુદ્રમાર્ગે પોતાના નગર તરફ ચાલે. એક દિવસ રાત્રીને સમયે ચંદ્રને પૂર્ણ પ્રકાશમાન જોઈ કેશવ વિચારવા લાગ્યો કે, “ મારા રત્ન કરતાં ચંદ્રને પ્રકાશ વધારે છે શું? ” રત્નને બહાર કાઢી ચંદ્રની સાથે તે બનેની સરખામણી કરવા લાગે. ઘડીકમાં ચંદ્ર સામે જુએ તે ઘડીકમાં મણિ સામે! હાથમાં ફેરવી ફેરવીને મણિરત્નના પ્રકાશને જોતાં કેશવના હાથમાંથી અકસ્માત અભાગ્ય ગે મણિ સમુદ્રમાં પડી ગયું. કેશવ છાતી માથાં કુટવા લાગે, પણ એ સમુદ્રના અથાગ જળમાંથી એ મણિરત્ન હવે શી રીતે Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૬ મું ૪૭૭ મળે? એના પશ્ચાત્તાપને કંઈ પાર ન રહ્યો ! છતાં પશ્ચાત્તાપ કરવાથી પણ મણિ પાછો આવે તેમ નહોતું, એવી રીતે મહારાજ ! વિચાર કર્યા વગર કાર્ય કરવાથી પાછળથી પશ્ચાતાપ કરવાનો સમય આવે છે. એ પશ્ચાત્તાપ કરવા છતાં પણ બગડેલી બાજી સુધારી શકાતી નથી. માટે હે સ્વામી! પ્રાત:કાળે એને ગુને જાણી, હું એને આપના કહેવાથી યોગ્ય શિક્ષા કરીશ. આમ કટિબુદ્ધિએ રાજા વિક્રમને પ્રાત:કાળ સુધી ધીરજ ધરવા કહ્યું. કેટિબુદ્ધિની વાત સાંભળી રાજા વિચારમાં પડયો, “આ કટિબુદ્ધિ પણ લક્ષબુદ્ધિના જે જ છે, આ ચારે એક જ વિચારના એક જ ગયણે પાણુ પીનારા છે, ઠીક છે. 'પ્રાતઃકાળ થવાથી કટિબુદ્ધિ પણ ચાલ્યો ગયો. રાજા પ્રાત:કાર્યથી પરવારી રાજસભામાં આવ્યું. રાજાએ તલાક્ષકને હુકમ કર્યો, “અરે તલારક્ષક ! શતબુદ્ધિને તાકીદ શુળીએ ચઢાવ ને પછી સહસ્ત્ર, લક્ષ અને કેટિબુદ્ધિને રાજ્યની હદ બહાર મૂકી આવ !” રાજાના હુકમથી તલાક્ષક શતબુદ્ધિને પકડી શુળી દેવાને ચાલ્યા, ત્યારે શતબુદ્ધિ બેલે, “હે તલાક્ષિક ! પેલા ત્રણને હદ બહાર કરવા મને સૂળીએ ચડાવી રાજાએ આ શું અન્યાય કરવા માંડયો છે ? અરે, મને શૂળીએ. ચડાવતા પહેલાં એક વખત રાજા પાસે તું લઈ જા !” શતબુદ્ધિના કહેવાથી કેટવાલે શતબુદ્ધિને રાજા પાસે હાજર કર્યો એટલે શતબુદ્ધિએ કહ્યું, “મહારાજ!મને શૂળીએ ચડાવે તે પહેલાં મારી એક વાત સાંભળો ! આપ મારી ઉપર બેટી રીતે વહેમાયા છે. રાત્રીએ શું હકીકત બની છે તે આપ જાણો છો ? ” કહી શતબુદ્ધિએ રાત્રી સંબંધી Page #509 -------------------------------------------------------------------------- ________________ = - - ૪૭૮ વિક્રમચરિત્ર વાન કૌટિલ્યવિજય બધી હકીક્ત કહી સંભળાવી. પેલા સર્પના કકડા કરીને છુપાવી દીધેલા તે પણ શતબુદ્ધિએ લાવીને રાજા આગળ હાજર કર્યો. તબુદ્ધિની સ્વામીભક્તિ જોઈને રાજા અત્યંત ખુશી થયો. ઘણા દેશે રાજાએ શતબુદ્ધિને ઈનામમાં આયા. પેલા ત્રણ–સહસ્ત્ર, લક્ષ અને કટિબુદ્ધિને પણ ગરાસ આપીને રાજાએ એમનું માન વધાર્યું. शैले शैले न माणिक्य, मौत्तिकं न गजे गजे । साधवो नाहि सर्वत्र, चंदनं न तु वने वने ।। ભાવાર્થ:–રહણગિરિ રત્નને આપે એવી રીતે કાંઇ દરેક પર્વતે મણિરત્નને આપતા નથી, દરેક હાથીના કુંભસ્થળમાં મેતી પાક્તાં નથી, તેમજ દરેક વનમાં ચંદનવૃક્ષ થતાં નથી; તેવી રીતે સાધુપુરૂષ પણ કવચિત્ જ હેય છે. પ્રકરણ ૫૭ મું ઉદારતા अश्वप्लुतं माधवगर्जितं च, स्त्रीणां पुरुषस्य भाग्यं । अवर्षणं चापि सवर्षण च, देवा न जानंति कुतो मनुष्याः ॥ રાજા વિક્રમાદિત્યની સભામાં આવીને એક દિવસે કેઈક પંડિત ઉપર પ્રમાણેનો લેક બો:–“ હે રાજન ! અશ્વની ગતિ, મેઘની ગર્જના, સ્ત્રીઓનું ચરિત્ર, પુરૂષનું ભાગ્ય અને વૃષ્ટિ થશે કે નહિ એ બાબતે દેવતા પણ જાણતા નથી, તે મનુષ્ય તે શી રીતે જાણી શકે ?” કવિને આ શ્લોક સાંભળી રાજા બોલ્યા, “અરે કવિ ! તારી વાત બેટી છે. સ્ત્રીઓનાં ચરિત્ર તે પંડિતપુરૂષો Page #510 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૭ મું ૪૭૯ પણ જાણી શકે છે, માટે આવી અસત્ય વાત કહેવાના ગુનાની શિક્ષા સહન કર!'' રાજાએ તરતજ પંડિતને કારાગ્રહમાં પૂર્યો, અને સ્ત્રીઓનાં ચરિત્રને જાણનારે રાજા વિક્રમ નવીન સ્ત્રી ચરિત્ર જાણવાને માટે ઉત્તર દિશા તરફ એક દિવસે ગયે, પૃથ્વી પીઠ ઉપર ફરતાં એક દિવસે રાજાએ કઈ પર્વતની ગુફામાં નાસાગ્ર દષ્ટિ રાખીને કાસગે રહેલા કેઈ ધ્યાની મુનિને જોયા. રાજા તેમની પાસે આવીને તેમને નમે. ધ્યાનમાં રહેલા મુનિએ જ્ઞાનથી રાજા વિક્રમને જાણુને ધ્યાન વાળી રાજાને તેના નામથી બોલાવી ધર્મલાભ આપે. મુનિએ રાજાને ધર્મોપદેશ આપી રાજાના મનના વહેમને દૂર કર્યો. મુનિને નમી સ્તુતિ કરી રાજા આગળ ચાલ્યો. રાજા અનુક્રમે લક્ષ્મીપુર નગરમાં આવ્યું. નગરીની લીલાને જે તે રાજા ફરતે ફરતે જુગારીઓના અખાડા આગળ આવ્યો. જુગારીઓની કીડાને જેતે એક પ્રહર સુધી ત્યાં થોભ્યો. જુગારીઓ પણ આ પરદેશી સાથે ટાઢા પહેરની હાંકવા લાગ્યા. પરદેશી એમની સાથે તડાકા ભારી આગળ ચાલવા લાગ્યો. પરદેશીને આગળ જતે જાણું એક જુગારીએ એને બેલાવ્યો; “અરે ભાઈ! આવઆજે તે અમારા જ મહેમાન થઈ પછી જાઓ! » એ પરદેશીને પિતાની પાસે બેસાડયો ને એક સેવકને બે જણની રઈ કરવાની વરધી આપવાને પિતાને ઘેર મેકયો. પેલો માણસ ઘેર ખબર પહોંચાડી પાછો આવ્યો, જમવાની વેળા થવા છતાં જુગાર રમતમાં મશગુલ બની જમવાની વાત ભૂલી ગયો. ઘેરથી તેડું આવ્યું કે રસંઈ કરી જાય છે. પણ રમતમાં એકરસવાળા જુગારીને રમત છોડી ઘેર જવાની ફુરસદ ન હોવાથી પરદેશીને Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સેવક સાથે પિતાને ઘેર મોકલ્યો. એ પરદેશી રાજા વિક્રમ જુગારીને ઘેર આવ્યો. જુગારીની સ્ત્રીએ એને સારી રસવતીથી જમાડી તૃપ્ત કર્યો. પણ એ પરદેશીના સૌંદર્ય ઉપર દીવાની બનેલી જુગારણ પરદેશીને જમાડી તેની પાસે ભેગની યાચના કરવા લાગી. જુગારણની અનેક પ્રકારે પ્રાર્થના, એના હાવભાવ છતાં પરદેશી એના મેહમાં ફસાયો નહિ “અરે ભલા માણસ! મારા જેવી આશા ભરેલીને નિરાશ કરીશ તો તને મોટું પાપ લાગશે. મારી ઉપર એટલો જરા ઉપકાર તો કર, તને પુણ્ય થશે.” એ ઉપકાર કે પુણ્ય કરવાની મને ટેવ નથી. હવે મને જવા દે, બાઇ! તારાથી અત્યારે જવાશે નહિ. મારી સાથે રમીને પછી જા.” જુગારણું આડી ફરી પરદેશીનો માર્ગ રેકીને ઉભી રહી. મોહરૂપી પિશાચથી પડાયેલી સ્ત્રી થી દુષ્ટતા નથી આચરતી? એને સમયનું પણ ભાન નથી રહેતું કે અત્યારે સમય કયો છે? અરે સી! એવા પાપના કામમાં પડી તારા આત્માને ભવસાગરમાં ડુબાવ નહિ, તેમ જ મારાથી પણ તારી સાથે રમી શકાશે નહિ, સમજી?” રાજા કંટાન્યો. તો હુ બુમ પાડી તારી ફજેતી કરું છું ! તું માને છે કે નહિ ? તને રૂચે તેમ કરી? રાજાએ દૈવ ઉપર ભરોસે રાખી કહ્યું. પરદેશીને નિશ્ચય જાણું જુગારણ બુમાબુમ પાડવા લાગી “ અરે દાડે ! દાડે ! ગજબ થયો! હું મરી ગઈ! બચાવો ! બચાવે ! ' પિતાની પ્રિયાની બુમ સાંભળી જુગારી હાથમાં Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૭ મું ૪૮ તલવારને પકડતે પોતાના ઘર તરફ ધસી આવતો હતો, તેને જોઈને જુગારની વૃત્તિ બદલાઈ ગઈ “અરે, આવા ઉત્તમ નરને મરાવી નાખી મારે નસ્કમાં જવું છે કે શું? ” તરત જ ચુલામાં ભડકે થતો હતો તેમાં રાચરચીલું લુગડાં વિગેરે નાખી ઘરમાં અગ્નિ ફેલાવી મેટો ભડકે કરી બૂમરાણ કર્યું, “બચાવે ! બચાવે ! આ ઘર બળવા લાગ્યું ! બચાવો ! બચાવો ! ” જુગારી ઘેર આવ્યા ત્યારે ઘરને બળતું દેખીને તેણે તલવાર મ્યાન કરી દીધી. જુગારણે જુગારીને ઉધડે લીધો, “તમને તો ઘરનુંય ભાન નથી. ઘર સળગી જાય કે બેરી મરી જાય તોય તમારી રમત પૂરી ન થાય. એ તે સારું થયું કે આ ભાગ્યવાન પુરૂષ હતો તે આટલું રક્ષણ થયું, નહિતર બધુંય મકાન સળગી જાત તેય તમારી રમત પૂરી ન થાત ! ” પ્રિયાનાં તીખા તમતમતાં વચન સાંભળી જુગારી તે ઠગાર થઈ ગયે, અને પેલે પરદેશી પણ મનમાં દંગ પામી ગયે. “વાહ! સ્ત્રીચરિત્ર બધાં જયાં પણ આની હેઠ ! સ્ત્રીએ પલકમાં બાજી પલટાવી દીધી ! લક્ષ્મીપુરથી રવાને થયેલો પરદેશી–રાજા વિક્રમ અવંતીમાં આવી ગયો. રાજસભામાં આવ્યા પછી કારાગ્રહમાં નાંખેલા પંડિતને સેવકે પાસે રાજસભામાં તેડા, અને ભંડારી પાસેથી એક કેટિ સેનામહે તેને અપાવી બહુમાન આપી રવાને કર્યો. એક દિવસે રાજા મંદિરપુર નામે નગર તરફ ચાલી નીકળે. મંદિરપુરમાં આવ્યો ત્યારે ત્યાં તેણે એક ચમત્કાર જોયો. મંદિરપુરમાં શ્રીદત્ત શ્રેષ્ઠીને એક પુત્ર મરણ પામે હતું. તેનાં સગાંવહાલાં સ્મશાને ઉપાડી લાવ્યાં. સ્મશાનમાં અગ્નિદાહની ક્રિયા કરવાની તૈયારી કરે છે તે દરમિયાન ૩૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ - ૪૮૨ વિક્રમચરિત્ર યાને કૌટિલવિજય એ શ્રેષ્ઠીનંદનનું શબ ઉભું થઈને શ્રેષ્ઠીના મકાનમાં આવીને પડયું. શ્રેષ્ઠી એને બીજે દિવસે પાછા સ્મશાનમાં લાવ્યો, તે બીજે દિવસે પણ તે મૃતક ચાલીને શ્રેષ્ઠીને ઘેર આવ્યું. શ્રેષ્ઠી રજ મૃતકને સ્મશાને લઈ જાય અને મૃતક સ્વમેવ ચાલીને ઘેર આવીને પડે. આમ આઠ દિવસ થયા છતાં મૃતકનો અગ્નિદાહ થયો નહિ. શ્રીદતષ્ઠી ગભરાયો, અને ભય પામીને તેણે રાજા પાસે ફરિયાદ કરી રાજાને બધી વાત કહી સંભળાવી. મંત્રીઓ તેમજ સેવકો પાસેથી પણ એ વાત સાંભળી રાજા વિચારમાં પડયો. મંત્રીઓ સાથે વિચારણા કરી રાજાએ નગરમાં પટહ વગડાવી ઉપણું કરી કે, “જે કોઈ માણસ આ મૃતકનો અગ્નિદાહ કરી આપશે તેને રાજા બહુ માન સહિત કોટિ દ્રવ્ય આપશે.” એ ઉદ્દઘોષણું રાજા વિક્રમે સાંભળી પટહનો સ્પર્શ કર્યો. આ પરદેશી રાજાની રજા લઈ મૃતકને ઉચકી રાત્રીના પહેલા પ્રહરે સ્મશાનમાં આવ્યો. રાજા વિક્રમ–પરદેશી મૃતકને એક બાજુ મુકી ચિતાની તયારી કરી છે, તેવામાં એક સ્ત્રીનો રૂદનધ્વનિ સાંભળી તેના રડવાનું કારણ જાણવા તે તેની પાસે ગયો; “ અરે સ્ત્રી ! તારે ઘરબાર નથી કે અહીં સ્મશાનમાં આવીને રડે છે? રાજાનો પ્રશ્ન સાંભળી તે સ્ત્રી બેલી; મારા પતિને વિના અપરાધે રાજાના સેવકોએ શળીએ ચડાવ્યો છે. હજી તે જીવતો હોવાથી તેને માટે ભેજન લાવી છું, પણ તે ઉંચે સુધી ઉપર હેવાથી હું ત્યાં પહોંચી શકતી નથી તેથી હું રડું છું” એમ કહી સ્ત્રીએ રાજાને ઠગ્યો. સ્ત્રીના રૂદનનું કારણ સાંભળી રાજા બોલ્યો, “ગભસઈશ નહિ. મારા ખભા ઉપર ઉભી રહીને તું એને ભેજન આપ કે જેથી એની સદ્ગતિ થાય.” રાજા ભેળવાયો. Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૭ મું ૪૮૩ 16 રાજાની સાથે એ સીરાળી પાસે આવી, રાજાના ખભા ઉપર ઉભી રહી, શળી ઉપર રહેલા પુરૂષનું માંસ તાડીને ખાવા લાગી. એના રૂધિરનાં ટીપાં રાજાના ખભા ઉપર પડવાથી રાજા વિચારમાં પડયો. અત્યારે કટાણે મેઘનાં બિંદુ કયાંથી પડે છે. '' રાજાએ ચે નજર કરતાં શુ જોયુ ? શળીએ રહેલા પુરૂષના માંસનું ભક્ષણ કરનારી એ પિશાચિણીને રાજાએ હાકોટી, તરત જ ખભા ઉપરથી નીચે નાખી દીધી, એટલે પિશાચિણી અદશ્ય થઈ ગઇ. પછી રાજા ભૃતક પાસે સ્મશાનમાં આવ્યો ને રાત્રીનો બીજો પ્રહર શરૂ થયો. રાજા મૃતકના અગ્નિદાહની તૈયારી કરે છે તેવામાં કેટલાક રાક્ષસા આવીને રાજા અને મૃતકને ત્યાંથી દૂર લઈ ગયા: જ્યાં અગ્નિનો કુંડ સળગાવી તેની ઉપર કડાઇમાં તેલ ધગધગાવી અનેક પુરૂષોને હામવા માટે ભેગા કરેલા હતા. ત્યાં એ ધગધગતી તેલની કડાઈમાં રાજાને હેમવા માટે રાક્ષસે રાજાને ઉપાડવા આવ્યા. રાજા અચાનક તેમની ઉપર ધો, અને તેમને હરાવી દીધા. “ અમે ,, રાક્ષસો હારી જવાથી રાજાને નમીને મેલ્યા, તમારા સેવકો છીએ. ” રાજાએ રાક્ષસોને યામય ધર્મોનો ઉપદેશ કરી જીવહિંસા કરતા અટકાવ્યા. પછી રાજાએ મૃતકની સાથે રાત્રીના ત્રીજા પ્રહરે સ્મશાનમાં આવી ફરી અગ્નિદાહની તૈયારી કરી, એટલામાં કોઈ સ્ત્રીનો રડતા સ્વર સાંભળી રાજા તેની પાસે આવ્યો તે રડવાનું કારણ પૂછ્યું. રાજાના પૂછવાથી તે સ્ત્રી એલી, “ આ નગરના ભીમ રાજાની પત્ની ને મારૂ નામ મનોરમા છે. કોઈ દુષ્ટ રાક્ષસ મને હરી લાવી મારૂ શીલ ભ્રષ્ટ કરવાને તૈયાર થયો છે. તે તમને આવતા દેખીને આ દિશા તરફ નાસી ગયો. (6 Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય હવે જગતમાં આજે કોઈ પુરૂષ એવો નથી કે જે મને એ દુષ્ટના પંજામાંથી બચાવે ! ) રાજાએ પૂછ્યું, “કચી તરફ ગયો? ” તે સ્ત્રી અંગુલીનિર્દેશ કરીને બતાવ્યું, “આ તરફ!” રાજા પણ એ દિશા તરફ ગયો. ત્યાં રાક્ષસ સાથે યુદ્ધ કરી તેને મારી નાંખ્યો. અને એ સ્ત્રીનું રક્ષણ કરી રાજ ચતુર્થ પ્રહર થયો ત્યારે એ શબ પાસે આવ્યો. રાજાએ શબને કહ્યું, “ ઉઠ! ઉઠ! મારી સાથે જુગાર રમ ! ” રાજાનો પ્રશ્ન સાંભળી વૈતાળની સહાયથી શબ બોલ્યું, “રાજન ! જે તમે મારી સાથે રમતાં હારી જશે તો તમારું મસ્તક લઈશ.” “ને તું હારે તે તારે ચિતામાં બળી ભસ્મ થઈ જવું,” રાજાએ કહ્યું. અને પછી રાજાશબની સાથે દુર્ત રમવા લાગ્યો. દુત રમતાં શબ રાજાની આગળ હારી જવાથી તૈયાર કરેલી ચિત્તામાં શબ બળીને ભસ્મ થઈ ગયું. પ્રાતકાળે એ પરદેશીએ, મૃતકને બાળીને રાજાની પાસે આવી રાતનો બધે વ્યતિકાર કહી સંભળાવ્યો. પરદેશીની વાત સાંભળી રાજા ખુશી થયો. શ્રીદત્તશ્રેષ્ઠીને બોલાવી શરત પ્રમાણે કોટિ સેનેયા પરદેશીને શ્રેષ્ઠી પાસેથી અપાવી દીધા. પશીએ પોતાને મળેલા સેનૈયા રાજસભામાંથી બહાર નીકળી યાચક લોકોને આપી દીધા, અને ત્યાંથી તે ચાલ્યો ગયો. રાજા વિક્રમ ત્યાંથી ફરતો ફરતો કામરૂદેશના ત્રિયારાજ્યમાં આવ્યો. પદ્મિની, ચિત્રિશું, હસ્તિની ને શંખિની પ્રમુખ અનેક પ્રકારની સ્ત્રીઓથી એ દેશ શેભતા હતા. જ્યાં રાજ્ય પણ સ્ત્રીઓનું; કારભાર, અધિકાર, વ્યાપાર સર્વેમાં સ્ત્રીઓની જ મુખ્યતા જોવાતી હતી. સી રાજ્યમાં Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૭ મું ૪૮૫ આવેલા વિકમની આગળ અનેક સુંદર રમણીઓ ભેગને માટે તેની પ્રાર્થના કરવા લાગી. જેને પરસ્ત્રીનાં પ્રત્યાખ્યાન છે એ પરનારી સહેદર રાજા વિકમ નિર્બળ મનને નહેત કે રમણુઓના મોહનાં બંધનોમાં ઝટ બંધાઈ જાય ! તેમની ભેગપ્રાર્થના સાંભળી રાજા વિકમ બોલ્યો, “પ્રાણુને નાશ થાય તે ભલે, પણ પિતાની પરણેલી સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીના સંગને હ ઈચ્છતું નથી. કારણકે જગતમાં સજજન પુરૂષ પારકાનું બગાડવામાં આળસુ હેય છે, જીવહિંસા કરવામાં હંમેશાં બહેરા હેય છે, ને પારકી ચીઓ ભેગાવવામાં નપુંસક હોય છે. સજજનોના જીવનની એ સામાન્ય મર્યાદા છે. બિયારાજ્યની સ્ત્રીઓને ખાતરી થઈ કે રાજા પિતાનું શીલ ચુકશે નહિ; જેથી રાજા ઉપર પ્રસન્ન થયેલી તે સ્ત્રીઓએ જુદા જુદા મહામ્યવાળાં ચૌદ રત્નો રાજાને આપ્યાં. “એક રત્નથી અગ્નિ સ્થંભી જાય, બીજા રત્નથી લક્ષ્મી ખુટે નહિ, ત્રીજાના પ્રભાવથી જ્યારે જોઈએ ત્યારે પવિત્ર જળ પીવા મળે, ચેથાના પ્રભાવથી વાહન મળે, પાંચમાના પ્રભાવથી શત્રુના ઘા વાગે નહિ, છઠ્ઠાના પ્રભાવથી સ્ત્રીઓ વશ થાય, સાતમાના પ્રભાવથી ઉત્તમ ભોજન મળે, આઠમાના પ્રભાવથી કુટુંબ, ધન સંપદાઓ વૃદ્ધિ પામે, નવમાના પ્રભાવથી સમુદ્ર તરી શકાય, દશમાના પ્રભાવથી વિદ્યાની પ્રાપ્તિ થાય, અગિયારમાના પ્રભાવથી ભૂત, પ્રેત, ડાકિની, શાકિની આદિ વશ થાય અને છળે નહિ, બારમાના પ્રભાવથી સર્ષ કદાપિ કરડે નહિ, તેરમાના પ્રભાવથી જ્યાં હોય ત્યાં જેવું જોઈએ તેવું રહેવાનું મકાન બનાવી આપે અને ચૌદમાના પ્રભાવથી આકાશમાગે શાંતિથી ગમન કરી શકાય. એ Page #517 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ૪૮૬ ચૌદના પ્રભાવ કહીને તે રત્ના રાજાને આપ્યું. એ ચૌદ રત્નો ગ્રહણ કરીને રાપ્ત વિક્રમ એ ત્રિયારાજ્યના ત્યાગ કરી અવંતી તરફ ચાલ્યો. રાજા વિક્રમને મામાં પણ ક્યાં શાંતિ હતી ? અનેક યાચા રસ્તામાં એની પાસે યાચના કરવાને આવ્યાં. રાજાએ એમને એક એક રત્ન આપવા માંડયું. એ પ્રમાણે ચૌદે રહ્યા. રાજાએ યાફ્રેશને દાનમાં આપી દીધા; અવંતીમાં આવ્યો ત્યારે એક પણ રત્ન એની પાસે રહ્યું નહિ. પરદુઃખભંજન ને પનારી સહેાદર રાજા વિક્રમની ઉદારતાનાં તે શું વર્ણન કરીએ ? એની ખરેખરી તે કાણ કરી શકે ? ક્યાં રાજા ભાજ તે ક્યાં ગાંગા તેલી? પ્રકરણ ૧૮ મુ પ્રતિજ્ઞા 66 બડા મડાઈ ના કરે, બડા ન "" લે મેલ: હીરા મુખસે ના કહે, લાખ હુમારા માલ. ” અવતીરાજ વિક્રમાદિત્ય એક દિવસ રાજસભામાં બેઠેલા હતા, તે સમયે એક શુષ્ક યુગલ રાજસભામાં આવી તેણે એવુ અને શુષ્કીએ મનુષ્યની ભાષામાં પાતાના સ્વામી શુકને કહ્યું, “હે સ્વામી ! આ નગરી તે અદ્ભુત જણાય છે. આવી નગરી જગતમાં બીજી હરો વારૂ, શુકીની વાત સાંભળી શુક ખેલ્યા, “છી ! એ તું શુ મેલી ? બહુરત્ના વસુધરા ” એ તે ! જ્યાં આપણે જવાનાં છીએ એ નગરીમાં રહેલી રડાનાં મકાન જેવુ સુંદર પણ આ રાજાનું મકાન નથી. ચાલ ! આપણે એ નગરીમાં જઇએ. ” એમ કહીને શુક ઉડી ગયા. તેની પછવાડે શુકી પણ ઉડી ગઈ. 66 Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ પ્રકરણ ૫૮ મું વિક્રમાદિત્યે આ વાત સાંભળી ભમાત્ર તરફ જોયું ને હુકમ કર્યો, “શુકે કહ્યું એવી નગરીની તપાસ કરીને મને કહો !” રાજાના કહેવાથી ભક્માત્ર ચાલ્યો. જગતની પ્રદક્ષિણે કરતે કરતે સાત માસ પછી ભમાત્ર તૈલંગ દેશમાં આવ્યો. ત્યાં અમરાવતી સમાન તિલંગની રાજધાની શ્રીપુર નગરને જોઈ ભટ્ટ માત્ર એ નગીની શેભા જેવાને તે નગર તરફ આવ્યા. અહીયાં ભીમ નામે રાજા ન્યાયમાં તત્પર અને પરાક્રમી, શાંતિથી પ્રજાનું પાલન કરતે હતે. રાજાને પદ્માવતી નામે પટ્ટરાણ થકી સુરસુંદરી નામે પુત્રી થઈ. ભણગણુ સકલશાસ્ત્રની કળામાં પારગામી થયેલી સુરસુંદરી યૌવન સન્મુખ આવી. રૂપમાં, ગુણમાં અને કળામાં દેવતાની દેવાંગનાઓને પણ તે એવી હેવાથી તેણીએ ગુણ પ્રમાણેનું સુરસુંદરી નામ બરાબર ધારણ કર્યું હતું. ગુણથી અને સલશાસ્ત્રની શાતા છતાં સુરસુંદરી આજે કેટલાય વર્ષોથી મૌન રહેતી હતી. ખાસ જરૂર પડે તે પાટી કે કાગળ ઉપર લખીને જવાબ આપતી, પણ બલવાનું સુરસુંદરીએ છોડી દીધું હતું. તેના મૌન વ્રતપણાથી લેકેએ એનું અબોલારાણું નામ પાડયું હતું કારણકે જગતને એ કાંઈ તાળું દેવાતું નથી. રાજાએ પણ એ સુરસુંદરીને બોલાવવાના અનેક પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ સુરસુંદરીને બોલાવી શકશે નહિ. મંત્ર, તંત્ર, જે અને અનેક ઔષધિ પ્રમુખથી ઉપાય કર્યા, પણ સુરબાળાનું મૌનવ્રત દૂર ન થવાથી રાજાએ એવી ઉદુષણા કરાવી કે, “જે મારી અબોલા પુત્રીને લાવશે તેને રાજા તે પુત્રી પરણાવશે.” અને રાજકન્યા સુરસુંદરીએ ૬ણ એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “મને બોલાવે તેને જ મારે પરણવું ) Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શ્રીપુર નગરની બહારના ઉદ્યાનમાં ભીમ રાજાએ રમણ્ય મહેલ બંધાવી અબલાને ત્યાં સખીઓના પરિવાર સાથે રાખેલી હતી, તેમજ ત્યાં ચેકીપહેરાની બરાબર વ્યવસ્થા કરી હતી. સિદ્ધ કરેલા એડકે નામના એક રાક્ષસને અબેલા રાણુના મકાનના દરવાજે રાજાએ ચેકી કરવાની સૂચના કરી હતી. અબેલારાણિને બોલાવવા અનેક જણ આવતા, અનેક પ્રયાસ કરતા પણ અબોલારાણુને નહિ બોલાવવાથી નિરાશ થઈ પાછા જતા હતા. મનમાં અનેક હોંશ ધરીને આવતા, પણ કેઈની હોંશ પૂરી થતી નહિ. ભટ્ટમાત્ર આ શ્રીપુરનગરની અપૂ સુંદરતા અને શોભા જેઈ આશ્ચર્ય પામ્યું. એના મહેલો અને એનાં મકાનો અદ્દભુત હતાં. લેકે દેવતાની માફક સ્વરૂપવાળા અને સુખી તેમજ વૈભવવાળા હતા. સ્ત્રીઓ પણ દેવાંગનાઓનો તિરસ્કાર કરે એવાં મનોહર રૂપને ધારણ કરનારી હતી. નગરીની શોભા જેતે ભક્માત્ર બજાર, ચોક વિગેરે જઈ રહ્યો. અનેક મનોહર તરિયાં તરણુ દરેક મકાને મકાને જોઈ ભમાત્ર આશ્ચર્ય પામ્યો. એક ઠેકાણે તોરણ ઉપર બેઠેલું પિલું શુક યુગલ જોઈ ભટ્ટમાત્ર વિચારમાં પડયો, “આ શુકયુગલ તે અવંતીમાં જોયું હતું તે કે નહિ?” ભમાત્રને જઈ પેલે શુક પિતાની શુકી પ્રત્યે તે બોલ્યો, “હે પ્રિયે! અવંતીમાં મેં તને જે પુરીનું વર્ણન કહેલું હતું તે જ આ પુરી શ્રીપુરી! કેમ તેના કરતાં સુંદર છે કે નહિ? ” શુકનાં વચન સાંભળી ભમાત્રનો સંદેહુ દૂર થયો. જે માટે પોતે નીકળ્યો હતો તે કાર્ય સિદ્ધ થવાથી ભમાત્રને સંતોષ થયો. શ્રીપુરનગરને બરાબર નિહાળી ભટ્ટમાત્ર નગરીની બહાર ચકેશ્વરીના મંદિરમાં આવ્યો. ચકેશ્વરી માતાને નમી Page #520 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૮ મું ૪૮૯ સ્તુતિ કરી ભટ્ટમાત્ર ત્યાં મંદિર બહાર ઓટલા ઉપર વૃક્ષની છાયામાં જરી વિશ્રામ લેતે હતું. તે સમયે સુર. સુંદરી [અબેલા) સુખાસનમાં બેસીને સખીઓથી પરિવરેલી ચકેશ્વરી માતાને નમવાને આવી. ચકેશ્વરીને નમી સ્તુતિ કરી સુરસુંદરી સુખાસનમાં બેસી સખીઓ સાથે પોતાના સ્થાનકે ચાલી ગઈ. ભમાત્ર પણ એ અબોલા ઈતિહાસ જાણુને એની પાછળ એના ઉધાનમાં આવ્યું. દરવાજામાં દાખલ થતાં પેલા એડકે પૂછયું, “કોણ છે તું ? ક્યાંથી આવ્યું છે? પિતાની શક્તિ વગર અહીં કોઈથી આવી શકાતું નથી, સમજે ? એડકના પૂછવા છતાં ભટ્ટમાત્ર કંઈ જવાબ આપી શકે નહિ. ભમાત્રના મૌનપણાથી એડકે જોરથી એક પાટુ મારી “જા, જ્યાંથી આવ્યો હતો ત્યાં! ” એડકની લાતના પ્રહા સ્થી ભટ્ટમાત્ર ઉછળે ને અવંતીના દરવાજામાં પડે તે જેવા લાગે તે ઉજ્જયિનીના લેને જોઈ આશ્ચર્ય પામે; મનમાં ખુશી થતે રાજસભામાં આવી વિક્રમને નમે. શ્રીપુરનગરી સંબંધી, અબેલારાણુની અને એકની વાત રાજાને તેણે કહી સંભળાવી. - ભમાત્રને રાજ્યને ભારે ભળાવી વિક્રમાદિત્ય અગ્નિવિતાળની સહાયથી શ્રીપુરનગરમાં આવ્યા. નગરને જેતે તે રાજા ચકેશ્વરીના મંદિરમાં આવી ચકેશ્વરીને નમ્યું. તે દરમિયાન સુરસુંદરી ચકેશ્વરીને નમવાને આવી પહોંચી. ચકેશ્વરીને નમી સ્તુતિ કરતાં અબોલાની નજર રાજા વિક્રમ ઉપર પડી. વિકમનું અપૂર્વ લાવણ્ય જે સુરસુંદરી મોહ પામી. “આ વર શી રીતે પ્રાપ્ત થાય? ” ચકેશ્વરીની સ્તુતિ કરતાં બોલી. “હે માતા ! જે આ વર મળશે તે Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજયે સવાલક્ષ દ્રવ્યથી તારી અનુપમ પૂજા કરીશ.” એમ કહી સુરસુંદરી સખીઓ સાથે ચાલી ગઈ રાજા વિક્રમ પણ અબેલાનું મોહર લાવણ્ય જોઈ મેહ પામી ગયેને ચકેશ્વરી પાસે આવી બે, “હે દેવી! આ મનોહર રમણું જ મને મળશે તે સવાલક્ષ દ્રવ્યથી હું તમારી પૂજા કરીશ. દેવી આગળ માનતા કરી વિકમ રાજા બહાર નીકળે. સુરસુંદરીએ પિતાના મને જઈ એક સખીને મોકલી અને આ પુરૂષને પોતાની પાસે તેડાવ્યું. એ પુરૂષ રાજ વિકમ સખીની સાથે સુસુંદરીને મહેલે આવ્યું. ત્યાં સખીઓએ એને સ્નાન કરાવી સારી રસવતીથી જમાડી તૃપ્ત કર્યો. રાજબાળ સુરસુંદરી પણ આ પુરૂષને જોઈ મેહ પામેલી છતાં એણે વિચાર કર્યો કે, “આ પુરૂષની પરીક્ષા તો કરીએ, જોઈએ તે ખરા એ મને શી રીતે બોલાવી શકે છે!” સુરસુંદરી પડદા બંધાવી પડદાની અંદર સુંદર સુવર્ણ મય આસને સખીઓ સાથે બેઠી, અને પેલે પુરૂષ જમી પરવારીને દરવાજે બેઠે હતા ત્યાંથી તેને બોલાવવાને સખીને સમજાવીને મોક્લી. | દરવાજે આવેલા વિકમાદિત્યને જોઈ એડક બલ્ય, કોણ છે તું? કોની શક્તિથી અહીં આવ્યો છે?” રાજાને પ્રભાવશાળી ચહેરે જોઈ એડક થંભી ગયે. “મારી પોતાની શક્તિથી ! ” રાજા વિક્રમનો જવાબ સાંભળી એડક ઝંખવાણો પડે અને રાજા વિક્રમના તેજમાં અંજાઈ ગયે. જે, તું તારી પિતાની શક્તિથી આવ્યો હોય તે મારા સ્વામીની પુત્રી અહીંયાં પલંગ ઉપર બેઠેલી છે તેને ચાર વાર લાવે તે તારી શક્તિ ખરી, અને તે તને વરશે, અન્યથા Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ પ્રકરણ ૫૮ મુ તું શિક્ષાને પાત્ર થશે. ” એડના વચન સાંભળી રાજાએ જવાબ આપ્યો,. “હા, હું એને ખેલાવીશ.” 64 રાજાનાં વચન સાંભળી એડક રાજાને લઇ સુરસુંદરી પાસે આવ્યો. પડદામાં સુવર્ણના પલંગ ઉપર બેઠેલી અમાલાની આગળ રાજાને એક ભદ્રાસન ઉપર બેસાડયો.. એડકે રાજાને કહ્યું. “ મેલાવા અમારી રાજકુમારીને તમારામાં શક્તિ હોય તેા ચાર વખત !” રાત્રીની શરૂઆત થતી હતી. દીપકોનો પ્રકાશ ઝંગઝગાટ રાત્રીની ગતિને ભૂલાવતા હતા. સર્વત્ર પ્રકારા હોવાથી અહીયાં તે રાત્રીની માત્ર ભ્રમણા જ હતી. • એક ! કોઇ એક મનોહર ક્યા કહે કે જેથી આ નિશા સાર્ થાય ! ” રાજાના પૂછવા છતાં એડક કાંઈ ખેલ્યા નહિ, ત્યારે રાજા ફરીને બોલ્યો, “ એડક ! તને થા ન આવડતી હેય તે હું કહું તે તું સાંભળ ! પણ હોંકારા તા આપીશને!” છતાં એડક મૌન રહ્યો. કાંઈ ખેલ્યો નહિ ત્યારે રાજાએ વેતાલનુ સ્મરણ કરી સર્વની અજાયબી વચ્ચે દીપને ઉદ્દેશીને કહ્યું, “ હે દીપક ! તું પ્રકાશમાન છે, સ` સુંદર તારૂ સ્વરૂપ છે. તારી મદદથી પ્રાણીએ સ કઇ જોઇ શકે છે. મારી વાત સાંભળવા છતાં ાણી હોંકારો નથી આપતી. આ એડક પણ હોંકારે નથી આપતા, તા હૈ દીપક ! તુ' જ હોંકારા દે અને મારી વાત સાંભળ ! - “હે રાજન્! તમારા જેવા ભાગ્યવાન મારે આંગણે પધાર્યાં છે એ અમારૂં મહાન પુણ્ય છે. રાણી એ એક સ્રીજાત છે ને એડક નોકર છે, જેથી એનામાં બુદ્ધિ કેટલી હાય ? હું કથા અથા તા કાંઇ જાણતા નથી પણ મહાનુભાવ ! તમારી વાતને સાંભળતા હોંકારો આપીશ.” સર્વને અજા Page #523 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ર ચમ કરતા દીપક ખેલ્યો. રાજા વિક્રમે અમેલા રાણીને મેલાવી શકાય તેવા ઉદ્દેશથી વાત શરૂ કરીઃ—— કૌશ’ભીનગરીમાં વામન નામે બ્રાહ્મણને સાવિત્રી નામે સ્ત્રી હતી. તેમને નારાયણ નામે પુત્ર અને ગાવિત્રી નામે પુત્રી એમ એ ફરજંદ થયાં. ગાવિત્રીને અચ્યુત નામે એક મામેા હતા. ગાવિત્રી ભણીગણી અનુક્રમે યૌવન વયને પામવાથી એનાં માતાપિતાને એના વરની ચિંતા થઇ. ભવિતવ્યતાને યોગે વામન, સાવિત્રી, નારાયણ અને અશ્રુત ચારે જણાં ચારે દિશાએ ગાવિત્રીનો વર શોધવા માટે ચાલ્યાં. દેવયોગે ચારે જણે વરને રાધી કાઢી વિવાહ નક્કી કર્યાં ને લગ્નનું મુહૂર્ત જોવડાવી તે દિવસે જાન લઇને સગાંસંબંધી સાથે આવવાની સૂચના કરી. તેએ પાતાને ઘેર આવ્યાં. ચારે જણાં અરસપરસ ખુલાસાથી વાતા કરીને વિચારમાં પડયાં, હવે શું કરવું? ” લગ્નનો દિવસ આવતાં ચારે વરરાજા પાતપેાતાના પરિવાર સાથે કૌશ’ખીમાં વામન મહારાજને ઘેર આવી પહેોંચ્યા. ચારે વર એક્બીજાને જોઇ લહુ કરવા લાગ્યા. ક્રોધથી ઉદ્ધૃત થયેલા તેઓ કન્યાને પરણવાને તૈયાર્ થયા. પણ કન્યા કોને પરણાવવી, તેના વિચારમાં માતાપિતા પડ્યાં. આ ઝઘડાનો નિકાલ આવે તે પહેલાં અકસ્માતે કન્યા ગાવિત્રીને સ દશ થયો ને મૃત્યુની આછી છાયા એના ઉપર ફરી વળી. દેવે ચારેના ઝઘડાનો ફૈસલા એ રીતે કરી દીધા. હવે શુ કરવુ, ” તેનો ચારે વરરાજા વિચાર કરવા લાગ્યા. 66 "" માતાપિતા અને સગાંસંબંધી ગાવિત્રીનો અગ્નિદાહ કરવાને ચાલ્યાં. ત્યાં સ્મશાનમાં એક વરરાજા ગાવિત્રી સાથે બળીને ભસ્મ થઈ ગયો. ખીજો વરરાજા તેનાં અસ્થિ Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૮ મું ૪૩ ગ્રહણ કરીને ગંગામાં પ્રક્ષેપ કરવાને ચાલ્યો ગયે. ત્રીજો ત્યાં જ સ્મશાનમાં ઝુંપડી બાંધીને તપ કરવા લાગ્યો ને નગરમાંથી ભિક્ષા માગી લાવી તેમાંથી ગાવિત્રીને પિંડ આપી ભેજન કરવા લાગ્યો, અને એથે તાપસ થઈ પૃથ્વી ઉપર ભ્રમણ કરતો તીર્થયાત્રા કરવા નીકળી પડયે. કન્યાનો હિસાબ એ રીતે ચૂકતે થવાથી વરરાજાની. સાથે આવેલાં સગાંસંબંધી પિતાપિતાને સ્થાનકે ચાલ્યાં ગયાં. પેલો તીર્થયાત્રાએ ગયેલે બ્રાહ્મણ અનુક્રમે વસંતપુર નગરમાં આવ્યું. આ પરદેશી બ્રાહ્મણ તપસ્વીને મુકુંદ નામે બ્રાહ્મણની પત્નીએ ભેજન માટે નિમંત્રણ કર્યું, જેથી તે તપસ્વી વિપ્ર મુકુંદને ઘેર ભેજન કરવાને આવ્યું. બ્રાહ્મણે આ મહેમાન તપસ્વીને ભેજને માટે બેસાડી તેને પીરસવા લાગી, તે સમયે બ્રાહ્મણને ચપળ બાળક તેફાન કરતે ને રડતે બ્રાહ્મણને પજવવા લાગ્યો. આ બાળકના તોફાનથી કંટાળી બ્રાહ્મણીએ બાળકને ચુલામાં નાખી દીધો. ચુલાની સળગતી ભઠ્ઠીમાં બાળક ભસ્મવશેષ થઈ ગયે. આ અકાળે ઉલ્કાપાત જોઈ મહેમાન ચેક. “અરે આ તે સ્ત્રી છે કે રાક્ષસી? પિતાના બાળકને આમ તે ચંડાલણું પણ ન મારી નાખે, પણ પવિત્ર બ્રાહ્મણ થઈ આ સ્ત્રીએ તે ગજબ કર્યો ! હું તે ક્યાં અહીં જમવા આવ્યો ? મારા નિમિત્તે આ ભયંકર પાપ ! અરે ! મારી શી ગતિ થશે ?” બ્રાહ્મણના પીરસવા છતાં બ્રાહ્મણ જ નહિ ત્યારે બ્રાહ્મણી બેલી, “મહારાજ ! આપ ભજન કરે ! બાલકની ચિંતા કરશો નહિ. બાલક તે જીવત જ છે એમ માનો !” એમ કહી બ્રાહ્મણીએ એક ડબીમાંથી ચૂર્ણ લઈને ચુલામાં એ બાળકની ભસ્મ ઉપર નાખ્યું બ્રાહ્મણની અજાયબી વચ્ચે બાળક તરત Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ઉભે થઈ બહાર નીકળે. બ્રાહ્મણ તપસ્વીએ નિરાંતે ભોજન કરી દક્ષિણમાં એ ચની માગણી કરી. મહેમાનની યાચનાને ભંગ ન થાય એથી બ્રાહ્મણોએ મહેમાન તપસ્વીને એ ચૂર્ણમાંથી થોડુંક ચૂર્ણ આપ્યું. બ્રાહ્મણ એ ચણું લઈને કૌશબીના સ્મશાનમાં આવ્યું. એ ચર્ણના પ્રયોગથી બ્રાહ્મણે ગાવિત્રીને જીવતી કરી. એને જીવતી કરવા જતાં એની સાથે બળી ગયેલે બ્રાહ્મણ પણ જીવતો થયો. ગાવિત્રીનાં અસ્થિ સંગાજીમાં નાખીને ત્રીજો વિપ્ર પણ આવી પહોંચે, ને એક તે ત્યાંજ તપ કરતા હતા. એ ચારે જણ આ મને હર બાળાને જોઈ પરણવાને આતુર થયા. લડતા લડતા રાજસભામાં ન્યાય કરાવવા માટે તેઓ ગયા કે, કન્યાને વર ચારેમાંથી કે શું નક્કી થાય ? 2) | - રાજા વિકમ દીપકને ઉદ્દેશીને બે , “અરે દીપક! એ ચારેમાં એનો વર કોણ થાય ? કન્યા ઉપર વર તરીકેનો કોનો હક્ક થાય તે કહે! » રાજાનો પ્રશ્ન સાંભળી દીપક બોલે, “મહારાજ ! એ બાબતમાં હું જાણતું નથી કે એ કન્યા સ્ત્રી કોની થાય ! ) દીપકનો જવાબ સાંભળી રાજા બોલ્યા, “અરે, કે તે કહે ! આટલા બધા છે. એક તું બોલ ! રાણી તમે બેલે ! એ કન્યાને વર કેણ?” - રાજાના પૂછવા છતાં કોઈ બોલ્યું નહિ, જેથી રાજા બે, “જે જાણતું હોય છતાં ન બેલે તેને સાત ગામ બાળવા જેટલું પાપ લાગે !'' રાજાના આ સેગનથી પાપથી ભય પામેલી સુરુ સુંદરી બેલી, “રાજન ! સ્મશાનમાં સંપડી બાંધીને તપ Page #526 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૯ મું ૪૯૫ કરતે હતો ને ભિક્ષા લાવી તેમાંથી જે પિંડ આપતે હતે તે જ એનો પતિ થાય. રાજસભામાં ન્યાય પણ એ જ થાય! વળી સાથે સાથે પ્રશ્નના ઉત્તરમાં કન્યાએ વધુમાં જણાવ્યું કે, “જે હાડકાં નાંખવાને ગંગા તરફ ગયો એ તે પુત્ર થયો, જેણે ચૂર્ણનો ઉપયોગ કરી છવાડી તે પિતા થયો, ને જે સાથે બળીને સાથે ઉત્પન્ન થયો તે ભાઇ થયો; માટે પિંડ દેનાર જ એનો પતિ થાય.” આમ સુરસુંદરી એક વખત બોલીને મૌન થઈ ગઈ. બાળા! બરાબર છે તારું કહેવું સત્ય છે. ન્યાયથી ગાવિત્રી પેલા પિંડ દેનારની જ પની થાય. અને રાજસભામાં ઇન્સાફ પણ એ જ પ્રમાણે થયો. એક વખત કન્યાના બોલવાથી રાજાને સતિષ થયો. હવે બીજી વાર બેલાવા માટે રાજાએ બીજી કથા - કહેવી શરૂ કરી, પણ હોંકારે કોણ આપે? એકનો એક દીપક હોંકારે આપીને થાકી ન જાય?” “જે જેના મનમાં રૂચે, તે જ રૂપાળી નાર, મન લાગ્યા વિણ માનુની, ગમે નહિ જ લગાર.” - પ્રકરણ ૫૯ મું અબોલારાણી આભા મંડલમાં વીજળી, વન મંડળમાં મેર; ઘર મંડળમાં સ્ત્રી વળી, મુખ મંડળ તબલ.” રાજા વિક્રમાદિત્ય ત્યાં ચિત્રામણમાં ચિત્રેલા છેડા ઉપર નજર નાખીને બોલ્યો “અરે ઘેડા! તું મને હોંકારે આપીશ ને! ) “હે ભૂપતે ! કથા કરવાની હું જાણતો નથી, પણ તમને હોંકારે તે જરૂર આપીશ.” બધાને અજાયબી પમાડતે ઘેડો બોલ્યો, ને રાજાની વાતમાં હોંકારો દેવા લાગ્યો. Page #527 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય બીજે પ્રહરે રાજકુમારી સાંભળે તેવી રીતે રાજા વિક્રમ વાત કહેવા લાગ્યોઃ— ૪૯૬ શેષપુર નામના એક નગરમાં સુતાર, વાણિયો, સાની અને વિપ્ર—એમ ચાર મિત્રા રહેતા હતા. એક દિવસ તેઓ ચારે સલાહ કરીને પરદેશ ધન કમાવા માટે પેાતાની નગરીને રામામ કરીને ચાલ્યા ગયા. ભ્રમણ કરતાં તેઓ ગાઢ જંગલમાં આવ્યા. ત્યાં રાત્રી પડવાની તૈયારી હેાવાથી તેમણે મુકામ કર્યાં, ને વાાફરતી એક પછી એક જાગવાનો નિર્ણય કરી સૂઈ ગયા. શરૂઆતમાં સુત્રધાર ( સુતાર ) ચાકી કરવા મટે જાગતા રહ્યો ને પેલા ત્રણે નિદ્રાવશ થયા. જાગ્રત રહેલા ગુતારે એક પ્રહર શી રીતે વ્યતીત કરવા તેનો વિચાર કરતાં જંગલમાંથી કષ્ટ લાવી એક મનોહર સાળ વર્ષની બાળા સમી એક પૂતળી તૈયાર કરી. રાત્રીનો બીજો પ્રહર શરૂ થતાં સુતારે વાણિયાને ઉઠાડયો તે પાતે સૂઈ ગયો. વાણિયાએ આ સુંદર કાષ્ટની પૂતળીને જોઇ, પછી પૂતળીને કપડાં પહેરાવી, ખરાખર શણગારી, બીજો પ્રહર પૂરો કર્યા પછી સાનીને જગાડી પેાતે નિદ્રશ થયો. સનીએ આ મનોહર બાળાને જોઈ માહુ પામી સુવર્ણના આષણા પહેરાવી એની શોભામાં વૃદ્ધિ કરી, પોતાનો ત્રીજો પ્રહર પૂરો કર્યો. ચાથા પ્રહરે વિપ્ર જાગ્યો. બ્રાહ્મણ આ માળાને જોઇ વિચારમાં પડયો, ‘ સુતારે, વાણિયે અને સાનીએ પાતાની કારીગીરી અજમાવી, પણ વર વગરની જાનની માફક એ બધી કારીગરી જીવ વગર નકામી તે. હું એમાં જીવ આરોપણ કરૂ* તા ?” વિષે સંજીવની વિદ્યા ભણી એ કાષ્ટની પૂતળીને હસતી રમતી સેાળ વર્ષની માળા બનાવી સંજી— Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૯ મું ૪૯૭ વન કરી દીધી. પ્રાત:કાળે આ ચારે જણું એને પરણવાને ઘેલા થયેલા લડવા લાગ્યા, તો હે ઘોડા ! કહે એ ચારે. માંથી એ કન્યા કોને પરણે?” “તે હું જાણતું નથી.” ઘરે બોલ્યો. રાજાએ કહ્યું, “જે જાણતું હેય છતાં ન બોલે તેને સાત ગામ બાળ્યાનું પાપ લાગે!” રાજાના સેગંદથી ભય પામેલી અબોલારાણુ (સુરસુંદરી) બીજી વખત બેલી, “રાજન! કાષ્ટ લાવીને જેણે પૂતળી બનાવી તે તો પિતા થયો, જેણે વસ્ત્ર પહેરાવ્યા તે ભાઈ થયો, ને જેણે સજીવન કરી તે ગુરૂ થયો; પણ જેણે સુવર્ણનાં આભૂપણ અલંકાર પહેરાવ્યા તે જ પતિ થાય.” બરાબર છે. ઈન્સાફ પણ તે જ સાચું કહેવાય, અને તે બાળા પેલા સેનીની જ પત્ની થઇ. રાજાએ એ રીતે અબેલારાણુને ” બીજી વાર પણ આ રીતે વાત કરી બેલાવી. - રાત્રીના બે પહેર ખલાસ થયા હતા, તેમજ ત્રીજો પ્રહર શરૂ થતો હતો, તે સમયે રાજાએ સામે પડેલા ભદ્રાસનને ઉદ્દેશી કહ્યું, “અરે ભદ્રાસન ! દીપક અને ઘેડાની માફક હવે મારી વાતને સાંભળતાં વચમાં તું જ હોંકારે આપીશ ને ? રાજાની વાત સાંભળી ભદ્રાસનમાં વિતાળ પ્રવેશ કરીને બેલ્યો, “હા, મહારાજ ! બીજું કાંઈ હું જાણતું નથી, પણ હોંકારે તે જરૂર આપીશ.' રાજકન્યાને સંભળાવતે રાજા વિક્રમાદિત્ય બોલ્યો – વિક્રમપુર નગરમાં સેમ અને ભીમ નામના બે મિત્ર રહેતા હતા. ક્ષીર અને નીર જેવી બન્નેને શુદ્ધ પ્રીતિ હતી. એક દિવસે સેમ અધપુર નગરમાં પરણ્યો, પણ એની સ્ત્રી સાસરે આવતી નહિ. ઘણું દિવસ પછી સેમ ધશુરને ૩૨ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ડવિજય ગામ ગયો, પણ તેની પ્રિયા સાસરે આવી હુિ. જેથી સામે પોતાના મિત્ર ભીમને વાત કરી; કારણકે સુખદુ:ખની વાત મિત્રને કરી શકાય છે. આપવું અગર લેવુ, ખાનગી વાત સાંભળવી અગર કહેવી, મિત્રને જમાડવા અગર તેને ઘેર જમવા જવું, એ છ ખાખા જગતમાં પ્રીતિને વધારનારી છે. પેાતાનો મિત્ર કાંઈક સારી સલાહુ આપે તે માટે સામે ભીમની સલાહ લીધી. આમ સંતલસ કરી એક દિવસે પાછા સામ અને ભીમ અન્ને મિત્રો સોમના ધર તરફ ગયા; સામના સસરાના ગામ નજીક કોઈ ભટ્ટારકા દેવીના મંદિર આગળ આવ્યા, ભીમ દર્શનને બહાને અંદર આવી દેવીને નમીને એલ્યો; “ હે માતા ! જો મારા મિત્રની પત્ની અમારી સાથે મારા મિત્રને ગૃહે આવશે તે હું મારા મસ્તકથી તારી કમળપૂજા કરીશ. પછી તે અન્ને મિત્રો શ્વસુરના ગામ આવ્યા. સામના સસાએ બન્નેનો આદરસત્કાર કર્યાં. સામની પ્રિયા પણ ખુશી થયેલી તેમની સાથે સાસરે જવાને તૈયાર થઇ. ભીમનાં યુક્તિ યુક્ત વચન સાંભળી મિત્રપત્ની રાજી થઇ. શ્વસુરના ઘેરથી એક ગાડું જોડાવી તેમાં પત્નીને બેસાડી સામ ભીમ સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. માર્ગ માં ભટ્ટારકાનુ દેવાલય આવતાં ભીમ ગાડું હાંકતા હતા તે, ઢારડ સોમના હાથમાં આપી દેવીનાં દન કરવાને આવ્યા. ત્યાં મંદિરમાં આવી દૈવીનાં વચન યાદ કરી તરત જ ભીમે મસ્તક પૂજા કરી, દેવીને પેાતાનું મસ્તક અર્પણ કર્યું. કેટલીક વાર થઈ તે ભીમ ન આવવાથી પત્નીના હાથમાં ખળઢાની રારા આપી ધડકતે હૈયે સામ ભટ્ટારકાના મરિમાં આબ્યા અને પેાતાના મિત્રને દેવીની આગળ મરેલા Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૯ મું જાણી વિચારમાં પડયે, “કે આ શું ? ” તરત જ મિત્રને મરેલે જાણુ પતે પણ એની પાછળ આત્મહત્યા કરી નાખી–મસ્તક છેદી નાખ્યું. પિતાને પતિ પણ પાછો ન ફરવાથી પત્ની મંદિરમાં આવી, તે બન્નેનાં મસ્તક છેદાયેલાં જોઈ આશ્ચર્ય પામી; “દેવીએ બનેના ભાગ લીધા કે શું ? પતિ અને દિયર બનેને મરેલા છેડી જે સાસરે જઇશ તો ત્યાં પણ લેકે મહેણાં મારશે કે પતિ અને દિયરને ભક્ષ કરનારી આવી. પિયર જઈશ તે ત્યાં પણ લકો કહેશે કે સાસરે જવાની ઈચ્છા ન હોવાથી પાણિીએ પતિ અને દિયરને મરાવી નાખ્યા; ને બાપને ઘેર પાછી આવી.” આમ વિચારી એ સ્ત્રીએ કમરમાંથી છરે કાઢી તરત જ પિટમાં હલાવતાં ભટ્ટારિકાદેવી અચાનક પ્રગટ થઈ હાથ પકડી લીધે, “હાં ! હાં ! બેટી! માગ ! શું આપું ? તારા સાથી હું પ્રસન્ન થઈ છું.” દેવીની પ્રસન્નતા સાંભળી સ્ત્રી બોલી, “આ બનેને જીવતા કરો.” આ બને ધડ ઉપર બને મસ્તને તારા હાથથી ગોઠવ. તે તારા સત્યને પ્રભાવે જીવતા થશે; ધડ સાથે મસ્તક એંટી, હતાં તેવાં થઈ જશે, એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. પછી તે સ્ત્રીએ ઉતાવળથી અને કંઇક ભૂલથી પતિના ધડ ઉપર મિત્રનું મસ્તક ચટાડયું ને મિત્રના ધડ ઉપર પતિનું ભરતક ગઠવતાં તે ચૂંટી જઈને, સજીવન થયા; બને આળસ મરડીને બેઠા થયા. સાવધ થયેલા તેમને જોતાં સ્ત્રીને પિતાની ભૂલ સમજાઈ કે પોતે શુ ગેટાળે કર્યો હતે. હવે તે પત્ની કેની? પેલા પતિના ઘડ શરીરની કે મિત્રના ધડ ઉપર રહેલા પતિના મસ્તકની? ” રાજાના પ્રશ્નને નિકાલ કરતાં ભદ્રાસન બેહ્યું; “સાડા ત્રણ મણના શરીર આગળ શેરના મસ્તકની કઇ કિંમત ? એ તો એના Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પતિનું જે શરીર છે તેની સી થાય; ઉપર મસ્તક ભલેને ગમે તેનું હાય !” ભદ્રાસનને આ અવળે ન્યાય સાંભળી સહસા અબેલાગણી રશ ઘરતી બેલી, “નહિ ! નહિ ! શરીરની સ્ત્રી થઈ શકે જ નહિ. પતિના શરીર ઉપર ભીમનું મસ્તક રહેલું છે એ મસ્તકની જ સ્ત્રી કહેવાય? કારણકે શીર્ષની જગતમાં પ્રધાનતા હોય છે. આમ અલારાણુ ત્રીજી વખત બેલી ઊઠી. તમારી વાત ખરી છે, જગતમાં શરીર કરતાં મેંના ચહેરાથી જ મનુષ્ય ઓળખાય છે, માટે એના પતિનું મસ્તક ગમે તે શરીર ઉપર રહેલું હોય છતાં મેં ઉપરથી જ એને એને પતિ લોકો માને છે; તેથી એ મસ્તકની જ સ્ત્રી કહેવાય.” હવે રાત્રીને ચોથો પ્રહર શરૂ થતાં રાજા વિક્રમે શવ્યાસન તરફ નજર કરી કહ્યું, “શસ્યાસન ! હવે મારી વાતનો તું જ હોંકારે આપ.” વૈતાળ શવ્યાસનમાં પ્રવેશ કરી બો; “જી મહારાજ ! તમે વાત કહે ને હું જરૂર હોંકારો આપીશ.' રાજા વિક્રમ રાજબાળાને સંભળાવતો – બેનાતટ નગરમાં વિશ્વરૂપ નામે રાજાને શુર નામે સેવક હતો. તેને કમલાવતી નામે રાણી હતી. વીરનારાયણ નામે પરાક્રમી તેમને એક પુત્ર હતું. વીરનારાયણને પદ્માવતી નામે એક પ્રિયા હતી. વીરનારાયણની બહાદુરી અને વફાદારી ઉપર પ્રસન્ન થઈને રાજાએ લાખ રૂપૈયાની આવકવાળું એક નગર વીરનારાયણને આપ્યું. ને તેને પિતાને અંગરક્ષક ની. રાત્રીના સમયે રેજ વીરનારાયણ રાજાના મહેલના દરવાજે ચેકી કરવા લાગે. એક દિવસે રાત્રીના સમયે રાજાએ કેક સ્ત્રીને Page #532 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું ૫૦૧ રૂદનનિ સાંભળ્યા; જાગૃત થને વીનારાયણને ખેલાવી એ સ્ત્રીના રૂદનનું કારણ જાણવાને મેાકલ્યા. રાજાની આજ્ઞાથી વીરનારાયણ નગરીના કિલ્લાનું ફાળથી ઉલ્લઘન કરીને નગરીની બહાર આવ્યા. અને રૂદન કરતી સ્ત્રીની પાસે આવી ખેલ્યા; હું સ્ત્રી! આવી માઝમ રાતે તમારે રૂદન કરવાનું શું કારણ છે તે કહે ! '” 6. “હું આ રાજ્યની અધિષ્ઠાત્રી કુલદેવી છું. આ બળતા અગ્નિકુંડમાં અત્યારે ચાસઠ જોગણી રાજાને ખેંચી લાવી પોતાની તૃપ્તિને માટે હામીને ભાગ લેશે, અને રાજા વિનાનું રાજ્ય થઇ જશે, માટે હું રૂદન કરૂં છું; કારણકે આ રાજાને એવા કોઈ સાહસિક સેવક નથી કે જે પેાતાના શરીરનો ભાગ આપી રાજાતુ રક્ષણ કરે. ” દેવીનુ વચન સાંભળી વીરનારાયણ એક્લ્યા, “ હું... જ રાજાનો વફાદાર સેવક છું, તે અગ્નિમાં હોમાઇ જવાની વિધિ મને કહેા ! ' ૮ એ કાર્ય કરવાને કોઇ શક્તિવાન નથી તે। કહીને પછી શું કરૂ? ” ,, “કોઈ શક્તિવાન છે કે નહિ એ જાણવાનું તમારે શુ પ્રયાજન છે? તમે તમારે રક્ષાનો વિધિ જે હોય તે કહો.” વીરનારાયણનાં વચન સાંભળી દેવી ખેોલી, “ હું વીર ! ત્રીશ લક્ષણા પુરૂષના બલિદાન વગર જોગણીઓ તૃસી પામશે નહિ, અને ત્રીશ લક્ષણા પુરૂષ તરીકે તુ તા અને રાજા બન્ને છે. બીજું કાઈ નથી. ” 66 રાજા તેા વિશ્વને આધારરૂપ જગતનો પાલનહાર છે, પણ હું તેા તેનો એક સેવક છું. મારા જેવાના ભેાગથી એ વિધાધારપુરૂષની રક્ષા થતી હાય તા હું મારા ભાગ આપીશ.” વીરનારાયણ મેલ્યા. Page #533 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય 61 "" 66 તારા જેવાને ચાગ્ય છે. સેવકનો ધર્મ રાજા તરફ——પેાતાના માલિક તરફ વફાદાર રહેવાનો છે, તે વફાદાર સેવકો હુમેરાં પેાતાના સ્વામીનું હિત જ ચાહે છે. ” તે હે દેવી ! એક ક્ષણવાર સબૂર કરે ! હું આવું છું, એમ કહી વીરનારાયણ પાતાને ઘેર આવ્યા. માતાપિતાને સર્વે હકીકત કહી તરત જ તે પાછા વળ્યે, પાતાના પુત્ર વગર વિતવ્યને નકામુ' જાણનાર એનાં માતાપિતા ને એની શ્રી પદ્માવતી પણ એની પૂંઠે આવ્યાં. દેવીને કહીને વીરનારાયણે અગ્નિના કુંડમાં પાપાત કર્યો. એની પાછળ એના માતાપિતા અને સ્રીએ પણ અગ્નિકુંડમાં ઝંપલાવ્યું. આ બધી ચેષ્ટા દૂર ઉભા ઉભા એક પુરૂષ જોતા હતા. પેાતાની નજર આગળ ચાર ચાર વાનો ભાગ અપાયેલે જોઇ પોતે આગળ આવી અગ્નિકુંડમાં પડવાને ધસી ગયા. એ પુરૂષ તે વીરનારાયણને સીના ફંદનનું કારણ જાણવાને મેાકલી એની પાછળ આવનાર રાજા ાતે હતા. રાજાને અગ્નિકુંડમાં અપાપાત કરતાં એકદ્રુમ દેવીએ પડી લીધા; અને કહ્યું, “હાં, હોં! 11 “ મારા કાર્યમાં વિઘ્ન નાખનારી તુ કોણ છે ? ” રાજાએ એ સ્રીત કર્યું. રાજાને ઉત્તર આપતી કુલદેવી એલી, “ હું રાજ્ય અને નગરની રક્ષણ કરનારી કુળદેવી છું! તુ શા માટે મરે છે ? ” · દેવી ! તે આ બધા મૃત્યુ જીવતાં કર ! '” ૫૦૨ પામેલાને તુ` મચાવ ! સજીવન કર્યાં. આ તમારા સેવકોની એમ કહી દેવી અદૃશ્ય રાજાના કહેવાથી દેવીએ બધાંને - રાજન્! તમારી અને વફાદારીની આ પરીક્ષા હતી, ” Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫૯ મું પ૦૩ થઈ ગઈ. દેવીના વચનથી ચમત્કાર પામેલે રાજા, વીરનારયણ સાથે નગરમાં ચાલ્યા ગયે. રાજાએ અનેક ગામ નગર વિરનારાયણને ઈનામ આપી તેનું બહુમાન કર્યું. “હે શ! બેલ એ બધા સાહસિકમાં ખરે સાહસિક કણ? વરનારાયણ કે એનાં માતાપિતા યા એની સ્ત્રી કે રાજા ? ” “હુ એમાં કાંઈ જાણું નહિ.” શવ્યાસને જવાબ આપે. શોને જવાબ સાંભળી રાજા વિકમ બેલે, “જે આને ઉત્તર જાણતું હેય છતાં ન બોલે તેને સાત ગામ બાન્યાનું પાપ !” પાપના ભયથી બીધેલી અબેલારણું બોલી, “હે રાજન ! વીરનારાયણનું સાહસિકપણું એ તે એને ઘમ હતા. સ્વામી પ્રત્યેની સેવકની એ ફરજ છે. સ્ત્રી પોતાના સ્વામી પ્રત્યેની ફરજ બજાવતી હતી, ત્યારે માતાપિતા પુત્રના મેહમાં સાહસિક બન્યાં હતાં. ખરી સાહસિક વૃત્તિ તે રાજાની જ ગણાય! કારણકે પૃથ્વીના આધારરૂપ રાજા સેવકને માટે સાહસિક થયે તે અજબ કહેવાય. માટે ખરે સાહસિક તે રાજા જ ગણાય !” તમારી વાણુ સત્ય છે. ચોથી વખતે પણ તમે જવાબ આપી મારી પ્રતિજ્ઞા પૂરી કરી.” અબોલારાણીને એવી રીતે બોલતી કરી દીધી. રાત્રી પણ પૂર્ણ થઈ અને પ્રાતઃકાળ થયો. રાજા વિકમે ચારે વખત અબોલારાણીને લાવી પ્રતિજ્ઞા પૂરી કરવાથી એનાં માતાપિતાએ સુરસુંદરીને તે જ દિવસે રાજા વિક્રમ સાથે પરણાવી દીધી. રાજા વિક્રમે પણ અબેલારાણીને પરણી પિતાની અભિલાષા પૂરી કરી. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રાતકાળે લગ્ન થયા પછી રાજાએ વરને ભેજન માટે જ્યારે આમંત્રણ કર્યું ત્યારે રાજા વિકમે ચકેશ્વરીની પૂજા કરવાની પોતાની પ્રતિજ્ઞા કહી સંભળાવી. અબોલારાણુ સુરસુંદરીને પણ પ્રતિજ્ઞા હેવાથી બન્ને જણે વાત્રના નાદ સાથે સવાલાખ સવાલાખ દ્રવ્યથી ચકેશ્વરીની પૂજા કરી. ચકેશ્વરી દેવીને નમી ભાવથી બન્નેએ સ્તુતિ કરી, દેવીભક્તિ પૂર્ણ કરી. આડંબરપૂર્વક પોતાને સ્થાનકે આવીને રાજાએ પ્રિયા સહિત ધશુરગૃહે ભેજન કર્યું. અબેલારાણું સાથે કેટલાક દિવસ ત્યાં રહીને પછી ધશુરની રજા લઈ રાજા વિક્રમાદિત્ય અબેલારા સાથે પિતાના નગરમાં આવ્યું. ને અબેલાણને પરણ્યાનો રાજયમાં મહત્સવ કર્યો. અવંતીમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. અબોલારાણીને રહેવા માટે સાત ભૂમિકાવાળે મોટે મહાવાસ તૈયાર કરાવીને તેમાં અબેલારાણી સાથે સુખ ભેગવતાં પિતાને કાલ દેવતાની માફક સુખમાં વ્યતીત કરવા લાગ્યા. રાજા એક દિવસે રાજસભામાં બેડે હતો ત્યારે કોઈક વણિકે રાજસભામાં પ્રવેશ કરી રાજાને એક મણિભેટ આપે. દિવ્ય મણિને જોઈ રાજાએ પૂછયું, “આ મણિ તું કયાંથી લાવ્યું છે? » રાજાના જવાબમાં વણિક બોલ્યો, “ખેતરને ખેડતાં પૃથ્વીમાંથી આ દિવ્ય મણિ મને હાથ લાગે છે. રાજાએ સભામાં એની કિંમત કરાવી, પણ કોઈ આ મણિની કિંમત કરી શક્યું નહિ. મેટામોટા ઝવેરીએ પણ આ મણિની કિંમત ન કરી શકવાથી રાજાએ કહ્યું, “હું બે દિવસમાં એની કિંમત કરીશ.” એમ કહી મણિ રાજભંડારમાં મુકાવી રાજા અગ્નિવેતાળની સહાયથી પાતાલમાં બેલી Page #536 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ મું ૫૦૫ રાજા પાસે ગયા અને ત્યાંથી મણિની કિંમત જાણી લાવી રાજસભામાં આવી રાજા બાલ્યા, “આ મણિરત્નની કિંમત ત્રીસ કોટી સુવ મહારો છે. છ અને પછી પેલા વિણકને ત્રીસ કોટિ સુવર્ણ આપીને રાજી કર્યાં, રાજા વિક્રમ એવી રીતે ઉદારતાથી પૃથ્વીનુ પાલન કરતા ન્યાયથી રાજ્ય કરતા હતા. પ્રકરણ ૬૦ મુ રૂકિમણી बालस्स मायमरण, मज्जा मरणं च जुव्यणा समये । थेरस्स पुत्तमरणं, तिन्निवि गरुआईं दुक्खाई || ભાવા—માલકપણામાં માતાનું મરણ, યૌવનવયમાં શ્રીનુ મરણ અને વૃદ્ધપણામાં પુત્રનું મરણ આ ત્રણ જગતમાં મેટામાં મોટાં દુખા ગણાય છે. રાજા વિક્રમ સભા ભરી બેઠેલા હતા. તે સમયે કોઇક પડિત રાજસભામાં આવ્યા, અનેક વાર્તાલાપથી રાજા અને રાસભાને રજીત કરતાં પિંડતે રાજાને આશ્ચર્ય પમાડનારી એક કથા કહી સભળાવી તે નીચે મુજમ:— હે મહારાજ ! ચપાનગરીમાં ચંપક નામે રાજાને ચંપકમાળા નામે રાણી હતી. ત્યાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહેતા હતા તેને પ્રીતિમતિ નામે પ્રિયા હતી. બ્રાહ્મણને પ્રીતિમતિથી એક મનોહર રૂપવાળી રૂકમણી નામે પુત્રી થઈ. પુત્રી અનુક્રમે આ વર્ષની થતાં પ્રીતિતિ અચાનક મૃત્યુને આધીન થઇ. રૂમિણી બાળા યથાશક્તિ ઘરનું કામકાજ કરતી હાવાથી દેવશર્માએ ફરીને લગ્ન કરવાનો વિચાર માંડી Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આ વાગ્યે. એની પાડાશમાં એક કમલા નામે વિધવા બ્રાહ્મણી રહેતી હતી. આ જુવાનજોધ જેવી કમલાને જીવાન દેવશર્મા ગમી જવાથી દેવશર્માની પાસે આવી રાજ એને પરણાવવા માટે સમજાવવા લાગી. પણ દેવશર્મા લગ્ન કરવા તૈયાર્ ન થવાથી કમલા રોજ રૂકમણીની રસોઈ બગાડી જતી, કોઇ વખતે મીઠું નાખી જાય, તે કાઇ વખતે કચરો નાખી જાય, કોઈ વખતે પાણી નાખી જાય. એવી રીતે રોજ ખાવાપીવામાં ખલેલ પડવાથી બ્રાહ્મણ દેવશર્મા ફરી લગ્ન કરવાને તૈયાર થયે, તે કમલાને કન્યા શોધવા માટે ભલામણ કરી. 46 તમારે કેવી કન્યા જોઇએ ! ઉમરમાં કદાચ મેટી હાય તે ચાલે કે નહિ ? '' કમલાએ મેાદ્યમ પૂછ્યું. મેાઢી હશે તે શું થયું ? રૂપવાન હાય, ઘરનો કારભાર ઉપાડી લે તેવી ડાહી હાય, એટલે ' ગુણવાન મસ ! ક 66 رانی મારા જેવી રૂપવાન હોય, તે મારા જેવડી હોય તે તમને ગમે કે નહિ ? ” કમલા મમાં એટલી. 66 તારા જેવડી હેાય તોપણ ચાલે, પણ તારા જેવી દેખાવડી તા જરૂર હાવી જોઈએ. ' દેવશમાં બાલ્યા. “ એમ જ ને ! ” કમલા હુસી. 6< હા ! ” દેવશર્માએ કહ્યુ'. 66 હું તે તમારી સાથે પરણું તો ? ’' કમલા હસી. · તો તે બહુ સારૂં ? ' દેવશર્મા હસીને ખેલ્યા. કમલા દેવશર્મા સાથે હસ્તમેલાપ કરી તેની સાથે રહી ખાનપાનથી ઉત્તમ રીતે પતિની ભક્તિ કરવા લાગી; અને પતિને સમજાવીને રૂકમણીને ગાયો ચારવા માટે વનમાં મોકલી, જેવું તેવુ. ખાવાનું આપી માતા વિનાની મિ וי Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૦ મું ૫૦૭ ણીને કમલા બહુ જ દુ:ખ દેવા લાગી. દેવશર્માની સાથે સુખ ભોગવતાં કમલાને એકકાણી પુત્રીના જન્મ થયા. કાણી છતાં પણ માતા કમલા એને લાડ લડાવી ઉછેરવા લાગી. રૂકમિણી અપરમાતાના ત્રાસથી દુઃખી થતી ઢોર ચારવા ગયેલી, તે સીમમાં એક વૃક્ષની નીચે લમણે હાથ દઈ ને બેઠી હતી. તે સમયે ઇંદ્રના પુત્ર મેઘનાદની શ્રી મેઘવતીએ નારદનું અપમાન કરવાથી નારદે મેઘનાદ પાસે આવી રૂકમણીના રૂપગુણનુ વર્ણન કર્યુ. રૂકમણીના રૂપમાં દીવાનો અનેલા મેઘનાદ નારદ સાથે રૂકમણી બેઠી હતી ત્યાં આવ્યા: રૂકમિણીત ગાંધવ વિધિથી પરણી પાતાની સાથે તેડી ગયા. રૂકમિણીને અન્ય સ્થાનકે રાખી પ્રતિદ્વિવસ પેાતાને હાથે તેણીને શણગારી તેણીની સાથે સુખ ભોગવવા લાગ્યા ને મેઘવતીને મનથી પણ યાદ કરતા નહિ. પતિ ઘેર ન આવવાથી મેઘવતીએ ચિંતાતુર થઈ ને પેાતાની એક સખીને પાતાના પતિના સમાચાર જાણવાને માકલી. સખીએ મેઘનાદને અન્ય સ્ત્રી સાથે બીજે સ્થાનકે રહી સુખ ભાગવતા જોયા. એ હકીકત મેઘવતીને કહી સ’ભળાવી. મેઘવતી મનમાં આમણુદૂષણ રહેવા લાગી, આ મય નારદજીનુ' પરાક્રમ લાગે છે, માટે નારજીને હાથમાં લીધા વગર પતિનો મેળાપ હવે થશે નહિ.” તેથી મનમાં મેઘવતીએ અમુક ચાજના ઘડી કાઢી. 66 એક દિવસે નારદજી અકસ્માત્ આવી ચડયા. મેઘવતીએ નારદજીની ખૂબ પ્રેમપૂર્વક સ્તુતિ કરી પોતાની ભૂલની માફી માગી. એના વિનય વિગેરેથી નારદજી પ્રસન્ન થયા ને બોલ્યા, ખોલ પુત્રી ! તારૂ શું કામ કરૂ ? ” “ મારા પતિ મને પાછે આપે !” નાર૪જી મેઘવ-તીની વાત સાંભળી ચાલ્યા ગયા. મેઘના પાસે આવી Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય "" એને સમજાવવા લાગ્યા, અરે મૂર્ખા ! આટલે બધો આ સ્ત્રીમાં રક્ત થઇ ગયા શુ'! આ મનુષ્યણીનાં હાડ, માંસ અને રૂધિરથી ભરેલીમાં તું દિવ્ય દેહવાળા દિવ્ય સ્વરૂપ વાળી મેઘવતીને છોડી આ સ્રીમાં લાભાઇ શુ' ગયા?'' નારદજીની વાણી સાંભળી મેઘનાદ શાઇ ગયો. “ પ્રભા ! શું કરૂ હવે ત્યારે? ” મેઘનાદ બોલ્યા. નારદના કહેવાથી મેઘનાદ વસાષણથી શણગારી રૂકમિણીને તે વૃક્ષ નીચે મુકી મેઘવતી પાસે ચાલ્યા ગયા. પછી મિણી ઘેર આવી, પણ પાછી ફરતાં એ વૃક્ષ નીચે તેનું એક કંકણ પડી ગયું, તેની તેને ખબર રહી નહુ. ઘણે દિવસે રૂકમિણી ઘેર આવવાથી એની અપરમાતાએ પૂછ્યું, “ કયાં ગઇ હતી આટલા બધા દિવસ ? ” “ તે હું કાંઇ જાણતી નથી. હું જ્યાં હતી ત્યાં દેવતાની માફક માણસો સુખી અને સૌર્યવાન હતા. ’’ આ વાત સાંભળી અપરમાતાએ એનાં ઘરેણાં વસ્ત્રાભૂષણ વિગેરે ઉતરાવી જીર્ણ વર્ચુ પહેરવા આપ્યાં. રાજા એક દિવસે ધોડેસવાર થઈ વનમાં ફરવા ગયેલા, તે ફરતા ફરતા પેલા વૃક્ષ નીચે જ્યાં બાળા બેઠેલી હતી ને મેઘનાદ જ્યાં મૂકી ગયા હતા ત્યાં આવ્યા તેા, તે માળાના હાથમાંથી પડી ગયેલું. કણ તેણે જોયું. રાજાએ તે કંકણ પેાતાની પટ્ટરાણીને આપ્યુ. એ અપૂર્વ દિવ્ય કણને જોઇ પટ્ટરાણીએ બીજી' એની જોડનું કંકણ મંગાવવાની હઠ પકડી; અન્યથા કામાં બળી મરવા તૈયાર થઇ. રાજાએ મ’ત્રીઓ સાથે વિચાર કરી નગરની ન્યા તેમજ સ્ત્રીઓને પાતપાતાનાં ઉત્તમ આભૂષા ધારણ કરી ભોજન માટે આમંત્રણ આપ્યુ. હરાવેલા દિવસે નગરની Page #540 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૦ મું - ૫૦૯ નારીઓ રાજદરબારમાં ભેજન માટે આવવા લાગી. કાણુ પુત્રી રૂકમિણિનાં આભૂષણ અને વસ્ત્રો પહેરાવી તેની સાથે રાજાના દરબારમાં કમલા પણ ભજન કરવાને આવી. કાણનાં દિવ્ય આભૂષણ જોઈ રાજા વિચારમાં પડે. “ આ આભૂષણે આ બાળાની ન હોય, માટે કંઈક ભેદ છે. રાજાએ કાણીને પિતાની પાસે બોલાવી પૂછ્યું, “હે બાળે! તે પહેરેલાં આ આભૂષણ અને કંકણ તથા વસ્ત્ર કેનાં છે? રાજાના પૂછવાથી કમલાના શીખવ્યા પ્રમાણે કાણું બેલી, “હે મહારાજ! મારાં વળી; બીજાં કેનાં હશે એ? ” “તારે છે ? ત્યારે આ હાથમાં કંકણ તો એક જ છે. આવું બીજું કંકણું ક્યાં છે, બતાવ !” રાજાએ પૂછયું. એ તો ખોવાઈ ગયું છે?” કાણુએ ઉડાઉ જવાબ આપો. “કયાં ખેવાયું?” રાજાએ પૂછયું. મને ખબર નથી, મહારાજ ! ” કાણુ બેલી. કાણુની લુચ્ચાઈ જાણે રાજાએ તેને મારવા માંડી. “સાચું બોલ, નહિતર તને મારી નાખીશ.” રાજા ચાબુક લઈને ઊઠ. એકાદ ખેંચી કાઢયે, એટલે ભયથી જતી કન્યા બોલી, “મહારાજ! મારશે નહિ આ બધાં આભૂપણ તે મારી બહેન રૂકમિણિનાં છે. ” - રાજાએ તરતજ રૂકમિણીને લાવી. છ વમાં પણ સુંદર રૂકમિણીની કાંતિ જોઈને રાજા મેહુ પામ્યો. એના પિતાને દ્રવ્ય આપી રાજા રૂકમિણી સાથે પરણ્ય અને રાજપાટ ભૂલી તેની સાથે સુખ ભેગવવા લાગ્યા. પટ્ટરાણું પાસેથી પેલું દિવ્ય કકણ છેતરીને લઈ લીધું, ને તે નવી રાણીને અર્પણ કર્યું, આથી પટ્ટરાણ માં વકાસીને જોઈ રહી. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કંકણ લેવા જતાં અત્યારે તે પતિને પણ તે ગુમાવી બેઠી. નવી રણુ રૂકમિણિ સાથે સુખ ભેગવતાં નવી રાણીને ગર્ભ રહ્યો ને એને પુત્રને પ્રસવ થવાની તૈયારી થતાં કમલાએ દેવશર્માને મેકલી રૂકમિણુને પિતાને ઘેર બોલાવી. રૂકમિણી પિતાને ઘેર આવી. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપે. આ પછી એક દિવસ કમલાએ રૂકમિણીને છેતરીને પોતાના ઘરના કુવામાં નાખી દીધી. અકસ્માત ત્યાંથી કે તક્ષક નામે નાગકુમાર રૂકમિણુને ઉપાડી પિતાને સ્થાનકે લઈ ગયા. પિતાને સ્થાનકે જઈ રૂકમિણુ સાથે લગ્ન કરી તે વિવિધ ભાગે તેની સાથે ભેગવવા લાગ્યું. કમલાએ રૂકમિણુનાં વસ્ત્ર પહેરાવી પોતાની પુત્રી કાણુંને રાજપુત્ર સાથે શીખવાડીને રાજા પાસે મોકલી. કાણું રાજપુત્રને લઈ રાજમહેલમાં આવી. રાજા એને જોઇ વિચારમાં પડયો. “આ શું? શું આ રૂકમિણી છે? » કાણીનું મેં જોઈ રાજા ચમક, “તારી આંખે આ શું થયું ? ) “સ્વામી! મારા પિતાને ઘેર અંધારામાં અકસ્માત પડી જવાથી આંખમાં વાગ્યું ને ફૂલું પડયું છે. કાણીએ જવાબ આપે. તું ખોટું બોલે છે! તું શું રૂકમિણ છે? તને કેણે મોકલી છે તે કહે ! રાજાના પૂછવા છતાં કાણું કાંઈ બેલી નહિ. રાજાએ કાણીને મારવા લીધી. મારના ભયથી કાણીએ માની દીધું, “મહારાજ ! આ બધુય ક્ષટ મારી માતાનું છે ને રૂકમિણુને તે કૂવામાં નાખી દીધી છે.” રૂકમિણની વાત સાંભળી કાણને કાઢી મુકી રાજા પણ રૂકમિણું પાછળ કુવે પડવા તૈયાર થયે, પણ મંત્રીએએ છ માસ સુધી ધીરજ ધરવાને કહ્યું. રાજાએ વિપ્ર પ્રિયા કમલાને દેશનિકાલ કરીને રાજ Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૦ મું ૫૧૧ પુત્રનો જન્મોત્સવ કર્યો. ધાત્રીઓથી રાજપુત્ર મેટ થવા લાગે. રાત્રીને સમયે રૂમિણું તક્ષક નાગની સહાયથી રાજમહેલમાં આવી બાલકને સ્તનપાન કરાવી જતી હતી. રાજાએ એક દિવસની રાત્રીએ રૂકમિણને ઓળખી. તે એને પકડવા ગયે, પણ રૂકમિણુ હાથમાંથી છટકી ગઈ, એટલે રાજા નિરાશ થયે. ત્યાર પછીની રાત્રીએ રૂકમિણ જ્યારે બાળકને સ્તનપાન કરાવવા લાગી અને તે સ્તનપાન કરાવીને જવાને તૈયાર થઈ ત્યારે રાજાએ એકાએક રૂકમિણીને પકડી લીધી. રૂકમિણું પાછી ન ફરવાથી તક્ષક નાગ એને લેવાને રાજમહેલમાં આવ્યું. રાજાએ રૂકમિણુને પકડેલી જોઈ તક્ષક નાગ બલ્ય, અરે, છોડ મારી પ્રિયાને! ” પણ રાજાએ રૂકમિણુને છોડી નહિ. જેથી નાગ સહસા નાગનું સ્વરૂપ ધાણ કરી રાજાને કરડો. રાજાએ પણ એકદમ નાગને પકડીને ભીત સાથે પછાડ. જોરથી પછાડ લાગવાથી નાગના રામ રમી ગયા રાજાને નાગનું વિષ વ્યાપવાથી મૂછ આવી ગઈ. પ્રાત:કાળે બન્ને પતિને મરણ પામેલા જાણી રૂકમિણું કષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ. વાઈબ્રના નાદથી બને પતિની સાથે રૂમિણી સતી થવાને સ્મશાને આવી. ચિતા રચાવી પોતે બળી મરવાને તૈયાર થઇ. તે સમયે અકસ્માત મેઘનાદ એ દશ્ય જોઈ ત્યાં આવ્યું. રૂકમિણીને સતી થતાં અટકાવવા લાગ્યું. “અરે, સ્ત્રી! મને ઓળખે છે કે ભૂલી ગઈ? મારા જીવતાં તું સતી કેમ થાય છે? * મેઘનાદ બોલ્ય. તમે તે પરણીને મને છોડી દીધી. ત્યાર પછી મારે આ બે પતિ થયા છે. ભાગ્યગે તે બને મરણ પામ્યા છે. તે જીવતા ન થાય તો મારે તેમની સાથે કાષ્ટભક્ષણ કર્યું જ છૂટકે છે.” રૂકમિણી બેલી. Page #543 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય 66 જરા સબૂર ! હું તેમને સજીવન કરૂં છું ! ” મેઘનાદે રૂકિમણીને સમજાવી બન્ને મૃતક પર અમૃતજળ છાંટી બન્નેને સજીવન કર્યાં. રૂકિમણીના ત્રણે પતિ ત્યાં એકત્ર થયા ને આ મારી! આ મારી !” કહીને વાદવિવાદ કરવા લાગ્યા. “એ તા જખરાનું જોર ! જમો હાય તે લઇ જાય; પણ ન્યાયથી એ કૈાની પત્ની !” પર અવતીરાજ વિક્રમાદિત્યની સભામાં અદ્ભુત કથાને કહેતા પડિતે પૂછ્યું, “તમે બધા વિચારીને કહે એ ત્રણે પતિમાંથી રૂકિમણી કેાની પત્ની થાય? ” પડિતનો પ્રશ્ન સાંભળી રાજસભા વિચારમાં પડી ગઈ, પણ કાંઇ નિર્ણય થઈ શક્યા નહિ. રાજા વિક્રમ ખેલ્યા, “ અરે પડિત ! એ શ્રી તેા રાજાની કહેવાય ! ” રાજાની શી રીતે થાય ? એને શરૂઆતમાં પરણનાર તા મેઘનાદ તુતે, પ્રથમ પરણનાર જ એનો ખરા પતિ ગણાય ને!” મંત્રીએ કહ્યું. રૂકમિણી મનુષ્ય છે, અને મનુષ્ય ઉપર પ્રથમ મનુષ્યનો હક્ક હેાય છે. મેઘનાદ મનુષ્ય નહાતા તેમજ તાજ્જ નાગ પણ મનુષ્ય ન હતા. તેઓ મનુષ્ય ન હેાવાથી મનુષ્ય સ્ત્રી ઉપર હક્ક માલિકી ધરાવી શકે નહિ. રાજા મનુષ્ય હાવાથી ફિલ્મણી ઉપર રાજાનો જ હુ હતા, જેથી એ ત્રણે પતિએમાં રૂકિમણી રાજાની જ સ્રી ગણાય. ” વિક્રમાદિત્યની વાત સાંભળી પડિત અને રાજસભા ખુશી થઈ. રાજાની વાત એ બધાના ગળે ઉતરી ગઈ. રાજાએ પંડિતનુ મહુ સન્માન વધાર્યું તે પડતને દશક્રોડ સુવર્ણ મહેારા આપી રાજી કર્યો. પંડિત રાજી થઇ રાજાને નસી ચાલ્યા ગયા. વિક્રમ રાજાની સભામાં જે કોઇ વિદ્વાન અગર પડિત કે કિવિરારામિણ એવી અદ્ભુત ને આશ્ચર્યકારી કથાને કહે (4 Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૧ મું ૫i૩ છે. તેને પુષ્કળ ઈનામ આપીને રાજા સતિષ પમાડે છે એ રાજા વિક્રમની ઉદારતા ક્યાં? અને આજના લક્ષ્મીવાની દૂષણતા કયાં? अयं निजः परोवेति, गणना लघु चेतसां । ___ उदार चरितानां तु, वसुधैव कुटुंबकं ॥ ભાવાર્થ – આ મારૂં છે, યા આ પારકું છે, એવી ગણતરી તે તુચ્છ ચિત્તવાળાઓની હેય છે અર્થાત સંકુચિત મનવાળા જી આ મારૂં છે, આ બીજાનું છે એવી માન્યતા રાખી સ્વાર્થ સાધવામાં એકચિત્તવાળા રહે છે, પણ ઉદાર ચિત્તવાળા પુરૂષને મનમાં એવું કોઈ હેતું નથી. તે તો આખી પૃથ્વીને પોતાના કુટુંબ જેવી ગણું પિતાની મિલ્કત સર્વેના ઉપયોગમાં આવે તેવી રીતે વર્તે છે, અને તેઓ પિતાને ને પારકે ભેદ ગણતા નથી. બધાએ એમને મન સરખા હોય છે, એટલે જગતને પોતાના કુટુંબ જેવું ગણું પિતાને હાથ મોકળો રાખે છે પરદુઃખભંજન અવતીપતિ વિકમની ઉદારતાથી લેકે કર્ણ દાનેશ્વરીને પણ ભૂલી ગયા હતા. આજના જમાનાના સાક્ષાત કણ જેવા વિકમ રાજાને પામી લેકે પિતાનાં મનવાંચ્છિત મેળવી રામરાજ્યની માફક સુખમાં કાલ વ્યતીત કરતા હતા, ને કલ્પવૃક્ષ તે કેઈને નામાં પણ યાદ આવતું નહોતું. પ્રકરણ ૬૧ મું પરકાયપ્રવેશ-વિદ્યા यथा गजपतिः श्रान्तः, छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं गजो हंति, तथा नीचः स्वमाश्रयम् ।। ૩૩ Page #545 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ભાવાર્થ:-—મદાન્મત્ત હાથી તાપથી તપેલા, વૃક્ષની નીચે આવી તેની છાયામાં શાંતિ પામે છે—વિશ્રામ લે છે. વિશ્રામ લીધા પછી તે હાથી એ વૃક્ષને જ ભાગી નાખે છે; તેવી જ રીતે નીચ પુરૂષા પણ જેણે આશ્રય આપેલા હાય તેના જ નાશ કરી નાખે છે. ૫૧૪ 16 “ હે બ્રાહ્મણ ! તું ક્યાંથી આવે છે? કેમ આવ્યા છે? શું કાંઈ આશ્ચર્યની વાત લાવ્યેા છે ? ” એક દિવસે રાજસભામાં આવેલા એક બ્રાહ્મણને રાજાએ પૂછ્યું: મહારાજ ! કૃપાનાથ ! અનેક તીર્થો જેવાં કે ગગા, ગામતી, ગાઢાવરી, કાશી, પ્રયાગ વિગેરે સ્થાન ફરતા ફરતા આવ્યા . તીર્થાની સેવા કરતાં મેં એક અદ્ભુત ચોગીત એક સ્થાનકે જોયો !” પેલા રાજસત્તામાં આવેલા વિપ્ર રાજાની સામે બેયા, “ તે યાગી શું કાંઈ ચમત્કાર જાણે છે?” રાજાએ પૂછ્યું. “ હા, અવતીરાજ ! પકાય પ્રવેશ-વિદ્યાને જાણનારા અને પર્વતની ગુફામાં રહેલા એ ચાગીની મેં છ માસ સુધી અદ્ભુત સેવા કરી, પણ ચેાગી મારી ઉપર પ્રસન્ન થયા નહિ અને મને એ પ્રકાયપ્રવેશ-વિદ્યા આપી નહિ. માટે હે કૃપાળુ ! તમે દાતાર છેા, પરદુઃખભંજન છે, તે યોગી પાસેથી એ વિદ્યા મને અપાવી મારૂ દુઃખ ભાગા ! ” વિપ્રની વાત સાંભળી રાજા એનું દુઃખ ભાગવા તૈયાર થયા. ભટ્ટમાત્રને રજ્ય ભળાવી રાજા પેલા વિપ્રની સાથે પર્વતની ગુફામાં એ સિદ્ધ યોગીરાજ પાસે ગયો. રાજાએ યોગીની સેવા ચાકરી કરી. વિનય, ભક્તિ અને મધુર વચનથી રાજાએ યોગીને પ્રસન્ન કર્યાં. રાજાની સેવાથી પ્રસન્ન ને યોગી ખેલ્યો, “ હેનરેાત્તમ! મારી પાસે Page #546 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૧ મું પાપ રહેલી પરકાયપ્રવેશ-વિદ્યાને તું ગ્રહણ કર ! મારી પાસે રહેલી એ અમૂલ્ય વિદ્યાને ગ્રહણ કરી તારી ભક્તિનું તું ફળ મેળવ! યેગીની પ્રસન્નતા જોઈ જા બે , “ગીરાજ! આપ જે મારા ઉપર પ્રસન્ન થયા છે તો પરકાય–પ્રવેશ—વિદ્યા પહેલાં આ વિપ્રને આપે.” રાજાની ઉદારતા જાણું યેગી બોલ્યા, “રાજન ! આ વિપ્ર એ વિદ્યા મેળવવાને અગ્ય છે, કૃતની છે, પાપી છે. અપાત્રને વિદ્યા આપવાથી મહા અને કરનારે થાય છે. એવાને વિદ્યા આપીને તે હું શું કરું ?” . ગીની વાણી સાંભળવા છતાં રાજાએ આગ્રહુ કર્યો, ગીરાજ! એ ગમે તેવો હોય છતાં આપ એને મારા ઉપર કૃપા કરીને વિદ્યા આપે.” “પણ એને વિદ્યા આપીશ તો તને પિતાને જ એ અનર્થ કરનારે થશે, એ મારું વચન સત્ય માનજે.” ગીએ પુન: નિષેધ કર્યો. “ભલે એ મને અનર્થ કરનારે થાય, છતાં આપ એને વિદ્યા આપે” રાજા વિક્રમના આગ્રહથી વેગીએ રાજા અને વિપ્ર બન્નેને પરાયપ્રવેશ-વિદ્યા આપી. 'યોગીરાજને નમી તેમની સ્તુતિ કરી પોતાનું કાર્ય સિદ્ધ થવાથી વિદ્યાસંપન્ન રાજા અને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યા. બન્ને વિઘાથી ગુરૂભાઈ થયેલા અનુક્રમે અવંતીના ઉદ્યાનમાં આવ્યા, ને એક વૃક્ષ નીચે વિશ્રામ લેવાને લ્યા. રાજા વિક્રમનો પટ્ટહસ્તી મૃત્યુ પામવાથી મંત્રીએ તે સમયે ઉદ્યાનની નજીક શહેર બહાર એક મેટે ખાડે દાવતા હતા. રાજાને પટ્ટહસ્તીના મૃત્યુની જાણ થતાં તે વિપ્ર તરફ નજર કરીને બોલ્યો, “હે વિપ્ર ! માસ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શરીરનું તું રક્ષણ કર! અને હું પટ્ટહસ્તીના શરીરમાં પ્રવેશ કરી તેને સજીવન કરૂં–આ પરકાયપ્રવેશ-વિદ્યાને અજમાવી ખાતરી તો કરું ! ) રાજા વિક્રમે બ્રાહ્મણને પોતાના શરીરની રક્ષા કરવાનું પ્રત કરી, શરીરમાંથી નીકળી પટ્ટહસ્તીના શરીરમાં પ્રવેશ કર્યો. પટ્ટહસ્તી જીવતે થઈ ઉભે થયો. એના હરવા ફરવાથી બધા લે ખુશી થયા. જય જય શબ્દો થવા લાગ્યા. માંગલિક વા વાગવા માંડયાં. બધે આનંદ આનંદ થઈ રહ્યો. રાજા વિકમનું શરીર બ્રાહ્મણની પાસે રક્ષામાં હેવાથી બ્રાહ્મણની વિચારશ્રેણી:: હવે પલટાઈ; “અરે બ્રાહ્મણના ખેળિયામાં આવી મેં શું સુખ દીઠું દુઃખ, દરિદ્ર, દોર્ભાગ્યથી મારું જીવન એળે ગયું. હવે તે સુખ મળે કદાચ! પણ સુખ શી રીતે મળે? " વિચાર કરતે વિપ્ર મનમાં ચમકયો; “અરે અત્યારે હું જ વિકમ બની જાઉ તો ? મારા સુખમાં કાંઈ ખામી આવે? આ મેરા વિશાળ રાજ્યનો હું જ સ્વામી ! અનેક રાણીઓનો સ્વામી ! વાહ, આવી તક કાંઈ ફરી ફરી મળવાની હતી? આ તક ગુમાવી તે થઈ રહ્યું. ફરી કયારે આવી તક આવશે ! હું પણ રજાની માફક અત્યારે મારી વિદ્યા અજમાવું. આવું મુહૂર્ત કરીfકયારે આવવાનું હતું તે ! રાજા પટ્ટહસ્તી થઈ ગયે તે હવે હું રાજા થાઉ!” એ વિમે પિતાના શરીરમાંથી રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. રાજા વિક્રમ ઉભે થઈ નગરમાં આવ્યું. રાજમહેલમાં આવી મંત્રીઓ અને રાણીઓને મળે. રાજાની આવી ચેષ્ટા જોઈ મંત્રીઓ અને રાણીએ વિચારમાં પડી ગયાં. “આ શું થયું ? રાજાજી તે બદલાઈ જ ગયા. અજાણ્યાં સ્થાનકની માફક અતડા રહે છે. પહેલાંના આ Page #548 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૧ મું ૫૧૭ રાજા જ નિહ. શરીર તે રાજા વિક્રમનુ` છે, ત્યારે આ કાણુ ! વિક્રમના શરીરમાં પ્રવેશ કરી અહી આવનાર કોણ ?” r¢ આળસુ, પરાક્રમ વગરના તે ખેલવા ચાલવાના પણ ઠેકાણા વગરના રાજાને જોઈ મંત્રીઓ પણ મુંઝાયા. પરસ્પર મંત્રીએ વિચાર કરવા લાગ્યા; “ નક્કી આ રાજા વિક્રમ નથી.” રાણીઓ-પટરાણી આદિ સર્વેને ખાતરી થઈ કે, ' રાજા વિક્રમ આ ન હેાય. હશે, જે હરશે તે હુવે જણાશે.” વિક્રમનુ” શરીર ધારીને આવેલા સાથે રાણી બહુ જ સાવધાનીથી વર્તવા લાગી. 61 પટ્ટહસ્તીના શરીરમાંથી નીકળી રાળ વિક્રમ પાતાના શરીરમાં પ્રવેશ કર્યા માટે પોતાના સ્થાનકે, જ્યાં શરીર વિષને સોંપેલ હતું ત્યાં ગયો, પણ પેાતાનું શરીર જોયું નહિ,ને વિપ્રના શરીરને તેા પક્ષીઓથી ભક્ષણ કરાતુ જોયુ. નગરની બહાર પેાતાના શરીરને ન જોવાથી રાજા વિચારમાં પડયો; “ નક્કી આ દુષ્ટ વિપ્ર વિશ્વાસઘાતી થયો. યોગી મહારાજે કહ્યું હતુ કે આ તને અનથ કરનારો થશે, નક્કી એ વચન અત્યારે સત્ય થયું. મારા શરીરમાં પ્રવેશ કરી રાજમહેલમાં એ પહોંચી ગયો. હવે શુ? અત્યારે તે મારા રાજ્યને ભાગવનારો, મારા અંતઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમન કરનારા થયો. અરે આ દુષ્ટ બ્રાહ્મણ ! શું તું આયા નીચ થયો ? તારી આવી નીચતા ? આહા ! જગતમાં વિધિ શુ' શુ' નથી કરતી. લક્ષ્મી, અધય અને હકુરાઈને પામીને કયો મનુષ્ય ગવ નથી કરતા ? આપદાઓ કેને નથી આવતી ? માટાઓને પણ આપત્તિ આવે છે. જગતમાં સ્ત્રીઓએ કયા પુરૂષનું મન સ્ખલિત કર્યુ” નથી ? રાજાને કોણ પ્રિય હાય છે? કાળરાજાએ કોના શિકાર કર્યો નથી ? દાણ યાચક ગૌરવતાને પામે છે? અથવા તો દુનની Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮, વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માયાજાળમાં સપડાયેલ કેણુ પુરૂષ ક્ષેત્રકુશળ રહી શકે છે? માટે એ બધીય વિધિની રચના છે. હવે મારે શું કરવું ? વિચારમાં પડેલો રાજા વનમાં ભ્રમણ કરતે એક મૃત્યુ પામેલા શુકના શરીરમાં પેઠે શુક આકાશમાં ઉડીને નગર તરફ આવતો હતો. ત્યારે તે સમયે નગર તરફ જતા કેક મનુષ્યના હસ્ત ઉપર બેસીને બોલ્યો; “અરે પુરૂષ! મને લઈને અવંતી નગરીમાં જા ! રાજમહેલની નજીક જઈ મને વેચી નાખ. પટ્ટરાણી કમલાવતી પાસેથી છ દિનાર લઇ મને તું રાણીને આપી દેજે.” પોપટની વાણી સાંભળી ખુશી થયેલે તે પુરૂષ શુકને લઈને નગરીમાં આવ્યો. રાજમહેલની નજીક આવી કમલાવતી દેવીને, છ દિનાર લઈને એ શક આપી દીધો. કમલાદેવી એ શકને જોઈ અત્યંત ખુશી થઇ. કમલાદેવી શુકને જે જે પ્રશ્નો પૂછતી તે તે સર્વને શુક સ્પષ્ટ ભાષામાં ઉત્તર આપતો હતો. પ્રતિદિવસ આવા પ્રશ્નોત્તરથી રાજી થયેલી કમલાદેવી શકને જોઈને પ્રફલિત થતી સુખમાં સમય વિતાવતી હતી. શુક્નાં મનમાં વિચાર આવ્યો, “મારી ખરી હકીકત કમલાદેવીને કહી દઉં તે ? પણ અરે એથી શું ? એ હકીક્ત જાણીને કમલાદેવી કદાચ ભૂપતિને મારી નાખો તે લોકમાં એથી તે ઉલટે અર્થનો અનર્થ થશે. અગર તે આ રાજા–વિપ્ર જે મને શુકના સ્વરૂપમાં ઓળખી જાય તે પ્રપંચ રમીને મને મરાવી નાખે, માટે એ કઈ યુક્તિ ઠીક નથી. અત્યારે તે શુકરૂપે જ રહેવામાં ડહાપણ છે. સમય અનુકૂળ આવશે ત્યારે જોઈ લેવાશે " કમલાદેવી સાથે ભજન કર ને કમલાદેવીને વાણીવિદથી રાજી કરતે શુક, સમયને વીતાવવા લાગ્યો. કમલાદેવી પણ શુક સાથે એટલી બધી હળીમળી ગઈ હતી કે શુક વગર લગારે Page #550 -------------------------------------------------------------------------- ________________ Mr ગ SrAbhA, પટ્ટરાણી કમલાવતી પાસે પરકાયા પ્રવેશ વિધિથી શુકના કલેવરમાં પ્રવેશ કરી પાંજરામાં રહેલ વિક્રમાદિત્ય, પૃષ્ટ ૫૧૮ Page #551 --------------------------------------------------------------------------  Page #552 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૧ મું ૫૧૯, એને ચેન પડતું નહિ. શુકની સાથે એને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ હતી. એક દિવસ વાર્તાવિનોદ કરતાં શુક બોલે, “હે રાણી ! હું પંખી જાત હેવા છતાં મને લાગે છે કે મારી સાથે તમારી ગાઢ પ્રીતિ બંધાઈ ગઈ છે. હા, ખરી વાત છે મારા શુક! તારા વિના મને જરાય ગમતું નથી. તને જોઉં છું ને હું રાજી રાજી થાઉં છું.” રાણીની વાત સાંભળી શુક બેલે, “કદાચ મરી જાઉં તે તમે શું કરો ? 2) : “એવી વાણું ન બોલ! તું કદાચ મરી જાય તે તારી સાથે અગ્નિમાં હું બળી મરીશ એ નકી સમજજે.” રાણી બેલી. કમલાદેવીને ગાઢ સ્નેહ જઈ શુક મનમાં રાજી થયો. એક દિવસે મકાનમાં એક ગરોળીને મરણ પામેલી જોઈ રાજા શુકના શરીરમાંથી નીકળી ગળીના શરીરમાં પઠે. બસ ખલાસ, શુક મૃત્યુ પામી ગયે. શુકને મૃત્યુ પામેલા જઈ રણી કમલાદેવી વિલાપ કરતી શુક સાથે કાષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ. કમલાદેવીને કાષ્ટભક્ષણ માટે તૈયારી કરતી જોઈ રાજમહેલમાં તેમ જ મંત્રીઓમાં હાહાકાર મચી રહ્યો. કમલાદેવીને શુકની પછવાડે બળી મરતી જાણી રાજાના શરીરમાં રહેલે વિપ્ર બે; “અરે રાણી! કષ્ટભક્ષણ કરી તારા આત્માને કલેશ ન પમાડ, હ શુકને હમણાં જ સજીવન કરીશ.” રાજાના શરીરમાં રહેલા વિપ્રે રાણીને દિલાસો આપી શુકના શરીરમાં પ્રવેશ કર્યો. શુક હાલતે ચાલત ઉભે થશે. પછી તરત જ ગળીના શરીરમાં પ્રવેશ કરેલ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦. વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય રાજા ત્યાંથી નીકળીને તરત જ પોતાના શરીરમાં દાખલ થઈ ગયે. રાજાને પોતાના મૂળ સ્વરૂપમાં ઓળખી, સત્ય, સાહસ, પરાક્રમ અને ઔદાર્યથી મંત્રીઓ જાણી ગયા કે રાજા વિકમ આ પોતે જ છે. મંત્રીઓએ રાજાને ખુલાસો પૂછવા કહ્યું કે “હે મહારાજ! આ બધું શું બની ગયું ?” રાજા વિક્રમે પરકાયપ્રવેશ-વિદ્યાનો અને આ શુકના શરીરમાં દાખલ થયેલા વિપ્રો બધો સંબંધ મંત્રીઓ આગળ કહી સંભળાવ્યો. રાજાએ શુકને પકડીને તાડના કરતાં કહ્યું, “ દુરાશય! પાપી! બોલ? તને શી શિક્ષા કરું? તારી ઉપર ઉપકાર કરી તેને પરકાયપ્રવેશની વિદ્યા અપાવી તેને બદલે તેં મને સારે આપે.” રાજા વિક્રમે ઉપકાર ઉપર અપકાર કરનાર શુક ઉપર દયા લાવી તેને છોડી દીધે. શુક રાજાના હાથમાંથી મુક્ત થતાં વનમાં ચાલ્યો ગયો. અંતઃપુરની રાણીઓ પણ રાજાની વાત સાંભળી ચમત્કાર પામી અને પિતાના પતિને ઓળખી ગઈ. - પરકાયપ્રવેશની વિદ્યાને જાણનારા રાજા વિક્રમાદિત્યે, પરોપકારમાં રસિક હોવાથી વેગી પાસેથી એ વિદ્યા વિપ્રને અપાવી પિતાની પોપકાર ઉદારવૃત્તિ સિદ્ધ કરી બતાવી. ને પિતાને અપકાર કરનાર થશે એમ જાણવા છતાં પણ એવા દુજેન ઉપર ઉપકાર કરે અથવા તે ઉદાર થવું એ નરી સજનતાની અવધી નહિ તે બીજું શું ? છતાંય સજ્જનો–ઉદાર પુરૂષે જેમ પોતાની ઉદારતા છોડતા નથી, પોતાનાં પરોપકારી કૃત્ય કરતાં જેમ અટકતા નથી, તેમ દુર્જનો પણ કયાં પાછા પડે તેમ છે? સાણસામાં Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૨ મું પરી સપડાયા છતાં પિતાની દુર્જનતા છોડે તેવા તે નથી હોતા, કારણકે જગતમાં કોઈ સ્વભાવનું ઔષધ હેતું નથી. સારા અગર દુષ્ટ પ્રાણીના જે સ્વભાવ હોય છે, તે તેના મૃત્યુ સુધી પ્રાયઃ કાયમ જ રહે છે. રાજા વિક્રમની આવી અપૂર્વ ઉદારતાથી કોણ આશ્ચર્ય નહિ પામે ? પિતાને ખરા દુમન-શત્રુ પ્રત્યે પણ રહેમ નજર રાખી તેને જીવતદાન આપવું તે આ લેક અને પરલોકને હિતકારી તે જરૂર કહેવાય. “જસા પાણુક બુદબુદા, જેસી વેલંકી ભીત, જેસા નીચકા આશા, તૈસી દુર્જનકી પ્રીત.” પ્રકરણ ૬૨ મું આશ્ચર્ય परोपकारः कर्त्तव्यः, प्राणैः कंठगतैरपि । परोपकृतितोऽमुत्र, परत्र च सुखी भवेत् ॥ ભાવાર્થ –કકે પ્રાણ આવે ત્યાં સુધી પણ માણસે પરોપકાર કરે જોઈએ, કારણકે પરોપકાર કરનાર માણસ આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે. રાજા વિક્રમ સભા ભરીને રાજસભામાં બેઠે હતો તે સમયે વિદ્યાશક્તિને જાણકાર કોઈ વૈતાલિક રાજસભામાં આવી રાજાની સન્મુખ ઉભો રહ્યો, અને રાજાને ચાતુર્ય ભરેલે આશીર્વાદ આપ્યો રાજાએ પૂછયું, “કયાંથી આવ્યો છે? કેમ આવ્યો છે ? " રાજાના પ્રશ્નના જવાબમાં વૈતાલિક બોલ્યો, “હે રાજન! તમને કઈક આશ્ચર્ય બતાવવા આવ્યો છું. તમે સાવધ Page #555 -------------------------------------------------------------------------- ________________ પર વિક્રમચરિત્ર યાને કૌ ટવિજય થઇને જીઆ ! ” વૈતાલિકનાં વચન સાંભળી રાજાએ કહ્યું, “ હે કલાશાલિન! તારી અદ્ભુત કળા બતાવી મારી રાજસભાને ર્જીત કર ” રાજાની વાત સાંભળી વૈતાલિક તરત જ અદૃશ્ય થઈ ગયા. રાજસભામાં તેને એકદમ અદૃશ્ય થયેલા જોઈ બધી રાજસભા આશ્ચર્ય પામી. વાહુ ! તારી કળા ! ” વૈતાલિકની અદૃશ્ય થવાની ચર્ચા રાજસભામાં ચાલે છે તે દરમિયાન એક પુરૂષ એક હાથમાં તલવાર અને એક હાથમાં નારીતે ગ્રહણ કરી આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યા. રાજા વિક્રમને નમસ્કાર કરી તે પુરૂષ મેલ્યા. “ મહારાજા! માકારામાં આજે દેવ અને દાનવનું મેટુ યુદ્ધ શરૂ થાય છે. હું ઈંદ્રના સેવક છું ને ઈંદ્ર તરફથી દૈત્યો સામે લડવા જનાર્ હાવાથી આ મારી પત્નીને સ્વર્ગમાં કયાં રાખું ? વિચાર કરીને તમારા જેવા પરનારી સહાદર અને પરોપકારી પુરૂષને સુપ્રત કરી રણમાં જાઉં છું કે જેથી પત્ની તરફની ચિંતા છેાડીને હું રસ’શ્રામમાં યુદ્ધ કરી શકુ—સ્વામીની વતી શત્રુ સાથે યુદ્ધમાં લડીને જય મેળવી શકું ! તે માટે હું રાજન્ ! આ મારી પત્નીની તમે હું રણ જીતીને આવું ત્યાં લગી તમારા અંતઃપુરમાં રાખેા. ” એ પુરૂષ, એ પ્રમાણે કહીને પાતાની સ્રીને સભાના દેખતાં રાજાને સોંપી યુદ્ધ કરવાને સ્વ માં ચાલ્યા ગયા. એ પુરૂષને જયાને ઘેાડી વાર થઈ ત્યાં તે આકાશમાં ભયકર ગજ ના થવા લાગી. ભયંકર હાકેાટ!, ભ્રમરાણ, કિલકિલાટ, શામકાર થઇ રહ્યો. આકાશમાં શસ્ત્રોના ખણખણાટ તે ભયંકર કલાણ જોઇ અધી રાજસભા Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૨ મું પ૨૩ આકાશ તરફ મીટ માંડીને જેવા લાગી, “અરે, દેવ અને દાનવનો ભયંકર સંગ્રામ શરૂ થયે! ” અકસ્માત ૨ાજસભામાં રાજાની આગળ એક પુરૂષના હાથ પડયા. આખી સભાના આશ્ચર્ય વચ્ચે થોડી વારે તેના પગ પડ્યા. તે પછી થોડી વારે એના શરીરનો બીજો ભાગ પડે. રાજા વિક્રમ અને સભા આશ્ચર્યથી જેતે જોતે એ પુરૂષનું મસ્તક પડયું ને સભામાં ગમગીની વ્યાપી ગઈ “અરે, આ પુરૂષ બિચારો મરી ગયા. પિતાના સ્વામીની વતી લડતાં લડતાં આ સ્વામીભક્ત પુરૂષે પિતાનું બલિદાન આપ્યું, પણ બિચારી એની પત્નીનું શું?” પિતાના સ્વામીને મરણ પામેલા જાણું એ સ્ત્રી રાજસભામાં દોડી આવી કલ્પાંત કરવા લાગી , “અરે રાજન! તમે તે મારા ભાઈ જેવા છો, મારા પતિ તે યુદ્ધમાં દૈ સાથે લડતાં માર્યા ગયા છે. હવે પતિ વિનાની સ્ત્રીને તે પતિ સિવાય અગ્નિનું જ માત્ર શરમ છે; માટે હે રાજન ! મારા પતિ સાથે હું હવે કાષ્ઠભક્ષણ કરીશ. માટે તમે મને એ પવિત્ર કાર્યમાં સહાય કરનારા થાઓ. સીની સતી થવાની અભિલાષા જાણ રાજા વિકમે એને સમજાવવા માંડી, “અરે સ્ત્રી ! પતિને પછવાડે અગ્નિમાં બળી મરી જીવનને બરબાદ કરવા કરતાં તું તારે પતિની પાછળ ધર્મસાધન કર. દીન, દુ:ખી અનાથને દાન આપી. પોપકાર કરવામાં તત્પર થા, કે જેથી તારા આમાનું કલ્યાણ થાય.” રાજાનો ઉપદેશ તે સ્ત્રીએ માન્ય કર્યો નહિ, “મહારાજ! પતિની હયાતીમાં જ એ બધું સતી કરી શકે છે. પતિના મરણ પછી તે સતી એની સાથે અગ્નિમાં જ બળી. કરે છે. પતિની ગતિ એ જ સતીની, રાજન ! ) Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વિક્રમચસ્ત્રિ યાને કૌટિલ્યવિજય “તારે સતી થવું હોય તે ભલે! તારે આગ્રહ હશે તે અમે કશું નહિ, પણ હાલમાં થોડા સમય સબૂર કર! દેવ અને દાનવના સંગ્રામનું પરિણામ આવવા દે! તે પછી તું તારી મરજી પ્રમાણે કરી શકે છે.” “અરે રાજા! આ તારે બેટો શે આગ્રહ ! મારે માટે ઝટ તૈયારી કર. મશાનમાં ચેહ કરાવ. મારે ને મારા પતિને છેટું પડે છે. એમની સાથે બળી મરવાથી મારી ને તેમની એક ગતિ થાય: પરભવમાં પણ અમે ભેગાં થઈએ. અરે ભેળી સ્ત્રી, આવા પાઠ તને કેને ભણવ્યા ? મૃત્યુ પછી કઈ એકબીજાને મળી શકતું હશે ખરું? જગતમાં સૌના રસ્તા જુદા છે. પતિ મરીને બીજી એનિમાં જાય છે, ત્યારે સ્ત્રી મરીને પિતાનાં સારાં માઠાં કૃત્યેના અનુસારે કેઈ અન્ય નિમાં ચાલી જાય છે. પંખીના મેળાની માફક મળેલાં માનવી મૃત્યુ પછી પાછાં ભાગ્યે જ મળે છે. જેમ રાત્રીએ એક વૃક્ષ ઉપર એકત્ર થયેલાં પંખીઓ પ્રાત:કાળે જુદી જુદી દિશામાં ચાલ્યાં જાય તેમ, પિતપોતાના કર્મને અનુસરે સૌ જુદે જુદે સ્થાનકે ચાલ્યાં જાય છે, માટે હે સ્ત્રી, આ બધો વલોપાત છેડી દે! ' એ સ્ત્રીએ પિતાને કદાગ્રહ છાડ નહિ, “રાજન ! એ બધી તારી વાત મારે સાંભળવી નથી. મારી તે એક જ માગણે છે, મારે માટે સ્મશાનમાં ચેહની તૈયારી કરાવે છે કે નહિ? નહિતર હમણાં જ તને સ્ત્રી હત્યાનું પાપ આપું છું.” રાજાની સમજાવટ છતાં આ મૂખે સ્ત્રી કેઇ રીતે નહિ સમજવાથી રાજાએ એની ચિતા માટે સ્મશાનમાં તૈયારી કરાવી. ધામધૂમથી આડંબર પૂર્વક તે સ્ત્રી પતિના Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ પ્રકરણ ૬૨ મું શરીરને લઇને સ્મશાનમાં આવી; પતિના શરીરને પિતાના ખેાળામાં મુકી ચિતા ઉપર ચડી બેઠી. ચિતા અગ્નિની જ્વાળાઓથી ભડભડ બળવા લાગી. બધાના જેતે જેતે તે સ્ત્રી અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. રાજા પરિવાર સહિત શેક કરતા રાજસભામાં આવ્યું. શેકથી વ્યાકુળ થયેલે રાજા મંત્રી સાથે સભામાં બેઠા હતા તે સમયે અકસ્માત અક્ષત અંગવાળે તે પુરૂષ જમણા હાથમાં તલવારને નચાવતે વિજયી મુખમુદ્રાને ધારણ કરેતે સ્વર્ગમાંથી રાજસભામાં આવ્યો, “રાજન ! વિજ્ય! વિજય! તારી કૃપાથી હું જીત મેળવીને આવ્યા. યુદ્ધમાં દાનવો હારી ગયા અને દેવતાઓને જય જયકાર થયો. યુદ્ધ હવે બંધ થઈ ગયું હોવાથી હું મારી પ્રિયાને લેવા આવ્યો છું. હવે દાનવના ભયથી રહિત સ્વર્ગમાં પ્રિયાને લઈ જઈશ. તે મને આટલી સહાય કરી એ માટે તારે ઉપકાર માનીશ, રાજન ! ” આમ કહી એ પુરૂષ રાજાની પાસે પોતાની પ્રિયાની માગણી કરી. એ પુરૂષનાં આ પ્રકારનાં વચન સાંભળી રાજા સહિત મંત્રીએ આશ્ચર્ય પામ્યા. કંઈક આશ્ચર્ય અને કઈક શેકમિશ્રિત વાણુથી રાજા બોલ્યા, “અરે પુરૂષ! તારી સ્ત્રી તે કાષ્ઠભક્ષણ કરી તારી પછવાડે સતી થઈ ગઈ. અરે ઉતાવળીએ જરા ધીરજ ધરી હત તે બધી આપદા ટળી જાત.” રાજાએ બધી હકીક્ત કહી સંભળાવી. સતી થઈ ગઈ? બેટી વાત. હું જીવતે જમ જેવો જાગતે બેઠેલે છું–હયાત છું, ને તે સતી થાય કેવી રીતે? રાજન ! મને તો એમાં કઈક તારો દો લાગે છે.” દો શાને વળી એમાં? તારા ગયા પછી આકાશમાં દેવદાનવનું યુદ્ધ શરૂ થયું. થોડી વારે તારા હાથ, Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પગ, માથું, શરીર એક પછી એક અમારી આગળ પડયાં. તારી પત્નીએ તેને પોતાના પતિનાં જાણું કાષ્ઠભક્ષણ કરવાની હઠ લીધી. એ સતીના ભસ્મ થયા પછી હજી તે અમે સભામાં આવીને બેઠા છીએ, ત્યાં વળી તને સાજાતાજ જોઈ અમને વિચાર થયે કે આ શું ? સ્ત્રીએ વગર વિચાર્યું શું કરી દીધું ? એાળખ્યા પારખ્યા વગર ત્યારે એ કોની સાથે બળી ભસ્મ થઈ ગઈ?” રાજાએ બધી વાત તે પુરૂષને કહી સંભળાવી. “રાજન ! બેટું બોલી મને ઠગશે નહિ. શું મારી સ્ત્રી કાષ્ઠભક્ષણ કરી ભળી મરી ગઈ છે?” પેલો પુરૂષ રેષ ધરતે બે . હા, એમાં શું શક છે? આ બધાય સભાસદ એના સાક્ષી છે. એ બધાય તમારા માણસો ને! તમારૂં ગાયું ગાય એ તે!” “ ત્યારે વિશેષ ખાતરી કરવી હોય તે સ્મશાનમાં ચાલે, એની ભસ્મ બતાવું. ધગધગતા અંગારા જેઇને– તાજી સળગતી ચેહ જોઈને તે તમને ખાતરી થશે ને? રાજાએ વિશેષ ખાતરી આપતા કહ્યું. તમારા અંતઃપુરમાં છુપાવેલી તે સ્મશાનમાં વળી કયાંથી હેય?” મારા અંતઃપુરમાં તો છે જ નહિ.” અને હેય તે ?” પેલાએ કહ્યું. “મારા અંત:પુરમાં? આ તમે શું બોલે છે?' “હા, તમારા અંત:પુરમાં ! મંત્રીઓ તમે સાક્ષી છો. ચાલો મારી સાથે, રાજાના અંતઃપુરમાંથી હું મારી પત્નીને શોધી કાઢે.' Page #560 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ મું ૫૭ એ પુરૂષનાં વચન સાંભળી રાજા વિસ્મય પામે. મંત્રીઓ સાથે રાજા એ પુરૂષને લઈ અંતઃપુરમાં અ . એ પુરૂષે રાજાને અંતઃપુરમાં જઈ પિતાની પ્રિયાને પકડી લીધી. મત્રી અને રાજાને બતાવતાં તે બોલ્ય, “જુઓ રાજન ! આ મારી પત્ની કે નહિ? મત્રી અને રાજા એની પત્નીને જોઈને આશ્ચર્ય પામ્યા, ત્યારે બળી મરી તે કેણ? એ તે ત્યારે સ્વમા જેવી વાત બની ગઈ કે શું ! “રાજન! ખોટી રીતે મારી સ્ત્રીને છુપાવી મને ઠગવા માગતા હતા કે તમારા જેવાને પરનારી સહેદર જાણું મેં મારી સ્ત્રી સોંપી, તે તેની ઉપર જ તમે તમારી નજર બગાડી. વાહ રાજન !” એ પુરૂષનાં વચન સાંભળી રાજા શરમિંદો પડી ગયે; અધોવંદન કરીને ઉભે રહ્યો. પિતે એ પુરૂષ અગળ જાડે પડયે એથી રાજાને બહુ લાગી આવ્યું, “આ શું?” વિલખા થયેલા રાજા અને મંત્રીઓ વિચારમાં ઉભા છે ત્યાં તો અજાયબી-આશ્ચર્ય ! ન મળે એ પુરૂષ કે ન મળે તે સ્ત્રી ! રાજસભામાં ઉભેલા રાજા અને મંત્રીઓ આગળ પિલ વિતાલિક સહુશા પ્રગટ થઈ , “મહારાજ! જરા પણ વિષાદ ન કરે ! આ બધી મારી ઈન્દ્રજાળ તમને બતાવવા માટે હતી. બાકી નથી તે દેવદાનવનું યુદ્ધ થયું કે નથી કેઈ તમારી પાસે પલ્લી મુકી ગયું. પણ મારી ઇન્દ્રજાળથી એ બધું તમને દેખાયું. રાજન ! એ રીતે તમને મેં એક આશ્ચર્ય બતાવ્યું. » વિતાલિકની આ અદ્ભુત લીલા-આશ્ચર્ય જોઈ રાજા અતિ પ્રસન્ન થયા. પાંડય દેશના રાજાને જીતતાં જે બધું Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિક્રમચરિત્ર યાર્ન કૌટિલ્યવિજય દ્રવ્ય ભેટમાં મળેલું હતું તે બધુ રાજાએ એ વૈતાલિકને આપી દીધું. સુવર્ણ, મુક્તાફળ, હીરા, માણેક, રત્ન વિગેરે પાંડયનૃપે આપેલાં તે બધુ વૈતાલિકને આપી દીધું. પચાસ તા મદને અર્તા એવા, એ મદની ગંધથી આર્ષાયેલા ભ્રમરોએ ક્રોધિત કરેલા હાથીએ રાજાએ આપી દીધા. મનોહર લાવણ્યશાળી અને ચપળ નેત્રકમળવાળી સે વારાંગના રાજાએ વૈતાલિકને આપી દીધી. રાજાની આવી અપૂર્વ ભેટથી ચૈતાલિક મોટા રાજા જેવા બની ગયા; કારણકે, " विरला जाणंति गुणा, विरला पालेति निद्धणे नेहा । विरल चिअ निअ दोसे, पिच्छंति स्वभावगुणकलिआ || ભાવાર્થ :—જગતમાં ગુણાની કદર કરનારા તેા કેક વિરલા પુરૂષા જ હોય છે, નિર્ધન ઉપર સ્નેહ રાખનારા પણ વિલા હોય છે. લક્ષ્મીવાનને તો સૌ ખમાખમા કરે, પણ દરિદ્રી ઉપર સ્નેહુ કાણુ રાખે ? નિઃસ્વાર્થ પોકારી જ એ સ્નેહ રાખે. પાતાના દોષને જોનારા ને જાણનારા પણ વિરલા જ હેાય છે. નિસ્વાર્થ બુદ્ધિએ પારકાનું ભલું કરનારા પુરૂષ! પણ વિરલા જ હોય છે. પ્રકરણ ૬૩ મુ ધર્મદેશના न कयंदिणुद्धरणं, न कयं साहम्मिआण वच्छल्लं । हिअयंमि वीअराओं, न धारिओ हारिओ जम्मो ॥ अभयं सुपत्तदाणं, अणुकंपा उचियकित्तिदाणं च । दोहिवि मुक्खो भणिओ, तिनिउ भोगाइअं दिति ॥ Page #562 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૩ મું ૫૨૮ “આ જગતમાં દુર્લભમાં દુર્લભ મનુષ્યજન્મ પામીને જેણે દીન, અનાથ, દુ:ખી અને નિરાધાર જનેને ઉદ્ધાર કર્યો નથી, પોતાની સમાન ધર્મ પાળવાવાળા સાધમિક ભાઈઓની ભક્તિ કરી નથી, અને રાગદ્વેષ ક્ષય કર્યા છે એવા વીતરાગ પ્રભુને હૃદયમાં ધાર્યા નથી એ પુરૂષ નરભવ હારી ગયું છે એ નિ:સંદેહ સત્ય છે. દયા એ ધર્મનું મૂળ છે. દયા વગર કયારેય ધર્મ થઈ શક્ત નથી. જીવદયા માટે શાસ્ત્રમાં અભયદાન એ મોટામાં મોટું દાન કહેલું છે. અભયદાન અને સુપાત્રદાન એ બને તે મોક્ષને આપનાર છે. એ બને દાનનું ફલ મેક્ષ છે. તે સિવાયનું અન્ય ફળ તે પ્રાસંગિક ફળ ગણાય. અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ ત્રણ દાન ભેગફળને આપનારાં છે. આમ દાનના શાસ્ત્રમાં પાંચ પ્રકાર કહેલા છે. આ દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારરને ધર્મ આરાધી પ્રાણુએ ભવસાગર તરી જાય છે; એટલું જ નહિ પણ રાજા અરિમર્દનની માફક આ ભવમાં અપૂવ સમૃદ્ધિ પામે છે.” સિદ્ધસેન દિવાકરસૂરિ અવતમાં રાજા વિક્રમની આગળ અપૂર્વ ધર્મદેશના સંભળાવી રહ્યા છે. રાજા વિક્રમ તેમજ અન્ય શ્રોતાઓ એ જીનવાણીનું અતૃપ્ત નયને પાલન કરી રહ્યા છે. અવંતીપતિ મહારાજા વિક્રમ હવે વૃદ્ધ થઈ ગયા છે. એ જુવાનીનું નુર, અપૂર્વ સાહસ, સમુદ્રના ઓટની જેમ હવે ઓસરવા લાગ્યાં છે. તેથી મહારાજા વિકમ વિક્રમચરિત્રને રાજ્યનાં કેટલાંક કાર્યો ભળાવી પોતે ધમમાગ તરફ અધિક લક્ષ્ય આપતા જતા હતા, અને કાળના વહેવા સાથે મહારાજે હવે અહેરાત્રીના કાર્યમાં ધર્મને ૩૪ Page #563 -------------------------------------------------------------------------- ________________ પ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મુખ્ય ગણી રાજકારભારના વિષય ગૌણ કરી દીધા હતા. ધર્મને વિષે પોતાની બુદ્ધિ સ્થિર રહે તે માટે રાજા મુનિરાજોના સમાગમમાં રહેતા સિદ્ધસેનસૂરિની વાણી વધુ પોતાના ધર્મરૂપી વૃક્ષને નિરંતર પોષતા હતા; કારણકે ધર્મકાર્ય કરવાના અનાથવાળાને કુદરત અનુકૂળ સાગા મેળવી આપે છે, અગર તા જેની ભવિતવ્યતા સારી હાય છે, તેનુ હંમેશાં સારૂ જ થાય છે. ભગવન્ ! એ અશ્મિન રાજા કાણુ ? અને અને ધનું શું ફળ મળ્યું છે, તે જરી વિસ્તારથી હેા ! ” સૂરીશ્વરની દેશના શ્રવણ કરતા રાજા વિક્રમે અરિમન રાજાનુ વિશેષ વૃત્તાંત જાણવાની ઈચ્છા પ્રદર્શિત કરી. “રાજન ! એ આશ્ચર્યકારી વૃત્તાંત તારે અને પદ્માને સાંભળવા યોગ્ય છે. નહિં મનવા યાગ્ય બનાવા અમિનના સંબંધમાં બનેલા છે; કારણકે માણસને પુણ્યના પ્રભાવથી અસંભવિત ઘટના પશુ બની જાય છે. અમિન રાજાનું વૃત્તાંત એ કથનને સત્ય કરી બતાવે છે. તા એ વૃત્તાંત હે રાજન્ ! તું સાંભળ. ” સિદ્ધસેનદિવાકરસૂરીધરે રાજા અને પદાની આગળ ધર્મોના ફળને પ્રગટ આપનારી અશ્મિન રાજાની કથા શરૂ કરીઃ ::: આ ભરતક્ષેત્રને વિષે સ્વ`ના સમાન સ્વપુર નામે અનેાહર નગર હતું. તે નગરના રાજાનું નામ અશ્મિન હતુ. શીલગુણે કરીને શાભતી લક્ષ્મીવતી નામે તેને પ્રિયા હતી. રાજાને અનેક મંત્રી હતા. તેમાં મતિસાર નામે વૃદ્ધ, લ, ગભીર, ડાહ્યો તે રાજ્યનીતિમાં વિચક્ષણ મુખ્ય મંત્રી હતા. રાજાને એ વફાદાર અને રાજ્યની કારઆરીમાં ન્યાયથી સલાહ આપનાર હતા. ન્યાયનીતિથી રાજનું પાલન કરતા એ રાજાને એક Page #564 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૬૩ મું પ૩૧ દિવસે રાત્રીને સમયે અપૂર્વ વન આવ્યું. સ્વમામાં રાજા પિતાની નગરીને સ્થાનકે અમરાવતી-સ્વગપુરીને જોઈ જાયે. અને વિચારમાં પડે, “કઈ દિવસ નહિ ને આજે આ શું ?” પ્રાતકાળે રાજાને જરા ઉદાસ જોઇ મંત્રી , મહારાજ! આપને એવું શું છે કે જે આજે વદન ઉપર લાનિ છવાઈ ગઈ છે?” એ વાત જ કહી શકાય તેવી નથી, મંત્રી ! ” રાજા અરિમદન બોલ્યો. છતાંય કહે તે ખરા. કહેવાથી મનનો બેજે હલકે થાય. શક્ય હોય તો એનો ઉપાય પણ થાય.” મંત્રીએ કહ્યું. “મંત્રી! એ વાત કહું ? મારી નગરીને સ્થાનકે મેં સ્વર્ગપુરી જોઈ. એ સ્વમ શું સૂચવતું હશે ?” મંત્રીનો અભિપ્રાય જાણવા રાજા છે. રાજન! એ તે નવાઈની વાત! ” મંત્રીએ કહ્યું. છતાંય મંત્રી ! મારી એક વાત સાંભળ. મારી નગરીને તું સુવર્ણમય બનાવ! સોનાની બનાવી તેનું સુવર્ણપુર નામ સાર્થક કર!” રાજાએ મંત્રીને કહ્યું. રાજાની વાત સાંભળી મંત્રી વિચારમાં પડે, “મહારાજ! એ શી રીતે બને? આખીય નગરીનાં નાનાં મેટાં મકાનો સુવર્ણ ને રત્નજડિત બનાવવા અશક્ય છે.” “એ અશક્યને તારી બુદ્ધિથી શકય કરી બતાવ, મંત્રી! આ રાજભંડાર તને તેંપી દઉં છું. સુવર્ણ હીરા, માણેક, રત્નો, મોતી કેટીગમે ભંડારમાં અનામત પડ્યાં છે. ગમે તેટલું દ્રવ્ય વાપરીને પણ મારી નગરીને સ્વર્ગ સમાન બીજી અમરાવતી બનાવી દે!રાજાએ Page #565 -------------------------------------------------------------------------- ________________ પર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પિતાનો ભંડાર મંત્રીને સેંપી દેતાં કહ્યું. મંત્રીએ પરદેશથી અનેક શિલ્પીઓને લાવ્યા. અપાષાણુ, શશાંકપાષાણુ, ચમપાષાણુ, સ્ફટિપાષાણુ અને મણિરત્ન વડે કરીને એ શિલ્પીઓએ સ્વર્ણપુરાને થોડા સમયમાં બીજી અમરાવતી બનાવી દીધી. નગરીનાં દરેક નાનાંમોટાં મકાનો નવેસરથી કારીગરેએ સુવર્ણનાં બનાવી દઇ પૃથ્વી ઉપર સ્વર્ગપુરી ખડી કરી દીધી. રાજાને માટે પણ સાત ભૂમિકાવાળે સુવર્ણમય ઝરૂખાઓથી શેભત રમણીય મહેલ બનાવી દીધો. એ રીતે પિતાનું સ્વપ્ર સિદ્ધ થવાથી રાજા અત્યંત ખુશી થયે. એક દિવસે રાજા અરિમન પોતાની પ્રિયા સાથે ઝરૂખામાં ઉભે ઉભે પોતાની નવીન નગરીની શોભા જોવામાં મશગુલ હતે. સાવ સેનાની પોતાની સ્વર્ણપુરીને જોઈ રાજા મનમાં અભિમાન ધારણ કરતે બે , “પ્રિયે! જગતમાં આવું સુંદર અને રમણુય નગર કયાંય નથી ! ) જગતમાં સ્વાભાવિક એવો નિયમ છે કે પિતાની વસ્તુ કદાચ સારી કે અપૂર્વ જોવામાં આવે છે કે માણસનું મન તરત જ અભિમાન લે છે. કુવાને દેડકે શું નથી માનતે કે દુનિયા કુવા જેટલી જ છે? રાજાએ પણ પોતાની નગરી જોઈને સહેજે સહેજે અભિમાન કર્યું. રાજાના અભિમાનને સાંભળતું એક શુકયુમલ રાજમહેલના રમણીય તારણે બેઠેલું હતું, તેમાંથી શુકી બેલી; “તેં આવું રમણીય નગર પૃથ્વી ઉપર ક્યાંય જોયું છે? 2 શુકીની વાત સાંભળી શુક બેલ્યો, “હું ! આ નગર તે શું છે? આ તે માત્ર સુવર્ણનું સ્વણપુર બનેલું છે, પણ સારરત્નમય ભીતોથી બનેલું રત્નકેતુપુર કયાંય જગતમાં જવામાં કશું નથીગરી Page #566 -------------------------------------------------------------------------- ________________ પ33 પ્રકરણ ૬૩ મું નગર સ્વગપુરી સાથે પણ સ્પર્ધા કરનારું હજી રાજાએ જોયું નથી, તેથી કુવાના દેડકાની માફક રાજા ગર્વને ધારણ કરે છે. પ્રિયે! એ રત્નકેતુપુર નગર, રત્નચંદ્ર રાજ, એની રત્નાવતી રાણું અને સૌભાગ્યસુંદરી રાજકન્યા–એ ચાર અજાયબીની સમાનતામાં આ રાજા અને નગરી વિગેરે સુવર્ણના આગળ રહેલા અંગારા સમાન છે.” રાજા સાંભળે તેવી રીતે શુક પિતાની શુકીને એ કથન સંભલાવીને આકાશમાં ઉડી ગયો. શુકની વાણી સાંભળી રાજા વિચારમાં પડયો, “અમાપ અને અગણિત દ્રવ્યનો વ્યય કરી મારી નગરીને મેં સાવ સેનાની બનાવી દીધી, છતાં આ શુક્યુગલ આવાં મર્મ વચન મને સંભળાવીને કેમ ઉડી ગયું ? ” આથી રાજા મનમાં દુ:ખી થયે. રાજાએ પિતાના મંત્રી મતિસાર આગળ રત્નકેતપુરનગર, રત્નચંદ્ર રાજા, રત્નાવતી રાણું અને સૌભાગ્યસુંદરી રાજકન્યા સંબંધી શુકનું કહેલું કથન કહી સંભળાવ્યું; અને એ નગરની તપાસ કરવાને રાજાએ અનેક સેવકને ચારે દિશાએ મોકલ્યા. ચારે દિશાએ ભ્રમણ કરતા રાજાના એ સેવકે નગરીની વાત પણ સાંભળી શક્યા નહિ. શ્રમથી થાકી ગયેલા અને નિરાશ થયેલા રાજસેવકે શ્યામસુખ વાળા થઈને પાછા આવી રાજાની આગળ અધમુખવાળા ઉભા રહ્યા. - રત્નકેતુનગરની ભાળ ન મળવાથી રાજા કાષ્ઠભક્ષણ કરવાને તૈયાર થયો. રાજાને ઉતાવળ કરતે જે મંત્રીઓ ચમકયા, “મહારાજ ! એમ ઉતાવળે આંબા કઈ પાકે નહિ. જરા ધીરજ ધરે ! વાતવાતમાં કોઈ કાષ્ઠભક્ષણ થાય નહિ. » Page #567 -------------------------------------------------------------------------- ________________ I ૫૬૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય " “ અરે, દુનિયા ઉપર એની હયાતી હતી તે આ સેવકે જરૂર એની હકીક્ત જાણુત, પણ હવે એમને પરિ. શ્રમ વ્ય ગયે; મારૂં વૈર્ય હઠી ગયું, જે એ નગરીની ભાળ ન મળે તે મારે જીવિતનું પણ શું પ્રજન છે?” “મહારાજ! છ માસ પર્યત આપ રાહ જુએ ! પૃથ્વી ઉપર ભમીને એ નગરીની ભાળ આપને હું જણાવીશ, અન્યથા છ માસ પછી આ૫ મનધાયુ” કરશે, પણ હાલ ઉતાવળ કરી સાહસ કરવું નહિ. વગર વિચાર્યુ સહસા કામ કરવાથી માણસને પશ્ચાત્તાપ કર પડે છે અને એને ડગલે ને પગલે આપત્તિઓ આવે છે. વિચારીને કામ કરવાથી માણસનાં કામ સિદ્ધ થાય છે. લક્ષ્મી સહેજે સહેજે એને પ્રાપ્ત થાય છે. ભીમવણિકની માફક બીજાની સલાહ માનવાથી કાર્ય સિદ્ધ થાય છે.' પ્રકરણ ૬૪ મું. બુદ્ધિની પરીક્ષા “ભાઈ ! તમારી દુકાનમાં તમે શું શું વેચે છો ?” એક ભીમ નામને વણિક રમાપુરનગરથી ફરતે ફરતે શ્રીપુરનગરમાં બુદ્ધિધન શ્રેણીની દુકાને આવીને બેલ્ય. બુદ્ધિધન શ્રેષ્ઠી એ પરદેશી મુસાફરને જોઈ બે, “તમારે શું જોઈએ ? ” “મારે ? કઇ ખાવાપીવાનું રાખે છે? પિટને ખાડે પૂરાય તેવું કાંઇ છે? ભૂખ્યાને વળી બીજુ શું જોઈએ? ” પેટ ઉપર હાથ ફેરવતે એ મનુષ્ય બો . “ખાવાનું જોઈતું હોય તો આગળ જાઓ !” શ્રેષ્ઠી Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૪ મું બેલે, “અમે તે બુદ્ધિ વેચીએ છીએ, બુદ્ધિ !” બુદ્ધિની વાત સાંભળી ભીમ ચમ, ખાવાનું પણ ભૂલી ગયા ને બે, “એક એક બુદ્ધિની શી કિંમત છે? “સે છે રૂપિયા! » બુદ્ધિધને જવાબ આપે. ભીમ વણિકે ચારસે સિક્કા આપીને ચાર બુદ્ધિ વેચાતી લીધી. “પહેલી બુદ્ધિ એ કે ચાર પુરૂષે મળીને જે કહે તે કરવું; બીજી આરે ન હોય તેવી જગાએ જઈને સ્નાન કરવું; ત્રીજી માગમાં એક્લા ક્કી જવું નહિ અને ચેથી બુદ્ધિ સ્ત્રીને ખાનગી વાત કહેવી નહિ.” એ ચાર બુદ્ધિ ખરીદ કરી ભીમ વણિકે જવાની તૈયારી કરી, ત્યારે તે બુદ્ધિને વેપારી બે , “અરે મુસાફર ! અકસ્માત કેઈ કાર્યમાં મુંઝવણ ઉભી થાય ને આંટીઘૂંટી આવે તો મારી પાસે આવજે.” ભીમ ત્યાંથી નીકળી અનુક્રમે ફરતા ફરતે ચંદ્રપુરનગરમાં આવ્યો, અને રાત્રિને સમયે ભૂખ્યા તરસ્ય કે દવાલયમાં સૂઈ રહ્યો. નવકારને ભણતા તે ત્યાં નિદ્રાવ થદ્ધ ગયે. તે સમયે કેક પરદેશી ચંદ્રપુરનગરમાં તે રાત્રીએ કેઈ શાહુકારની દુકાને આવીને સૂઈ રહ્યો હતો, તે રાત્રીના શુલરેગ ઉત્પન્ન થવાથી અચાનક મૃત્યુ પામી ગયે. પ્રાત: કાળે દુકાનમાલિક દુકાને આવ્યું ત્યારે કોઈ પરદેશને પોતાની દુકાનના ઓટલે મરણ પામેલ જોઇ ચમક, આને જાણ્યાપિછાણ્યા વગર શી રીતે ખેંચી નાંખવે ?” ભેગા થયેલા બે ચાર વણિક મહાજનને કહ્યું, “નગરમાંથી આને સ્મશાનમાં લઈ જાય તેવા કેઈકને બેલા! હું એને મોં માગ્યું ભેજન આપીશ. * આ મહાજન લોકો તેવા પુરૂષની શેધ કરતા અનુક્રમે પેલા દેવકુળમાં સૂતેલા ભીમ પાસે આવી તેને સમજાવી Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય તેડી ગયા; શાહુકારની દુકાને પેલું મૃતક બતાવ્યું, શાહુકારે પણ કહ્યું, “અરે પરદેશી ! આ મૃતક સ્મશાને મૂકી નાહીજોઇ મારે ઘેર ભજન કરવાને આવજે.” ભીમે વિચાર કર્યો, “ચાર જણ કહે તે માનવું.” એ અત્યારે પહેલી બુદ્ધિની પરીક્ષા થતી હતી. એ પહેલી બુદ્ધિના પૈસા હલાલ કરવા, ભીમ મૃતકને ઉપાડી સ્મશાનમાં ચાલ્યા ગયે. સ્મશાનમાં એ મૃતકને નાખીને એના વસ્ત્ર તપાસવા લાગ્યા, તે કમરમાં ચાર દિવ્ય રત્ના સંતાડેલા જોવામાં આવ્યાં. તે રત્નોની પોટલી લઈ શજી થતો નદી ઉપર સ્નાન કરવાને ચાલ્યો. નદીના કાંઠે કેટલાક સ્નાન કરતા હતા, કેઈ લુગડાં ધોતા હતા, કેટલીક સ્ત્રીઓ પાણી ભરતી હતી, તે જોઈ બીજી બુદ્ધિ યાદ આવી, “ આરે છેડીને સ્નાન કરવું. » જેથી તે બીજી બાજુ જઈ નિર્જન સ્થાનકે સ્નાન કરવા માટે રત્નની પિટલીને એક સ્થાનકે એણે સંતાડી. પછી સ્નાન કરી શુદ્ધ થઇ ભીમ વણિક પેલા શાહુકારને ત્યાં ભજન કરવાને આવ્યું. શાહુકાર એ ભીમને લઈ પોતાને ઘેર ગયે, ભજન કરવાની તૈયારી કરે છે એટલામાં ભીમને પેલાં રન્ને યાદ આવ્યાં. શાહુકારને જરી થોભવાનું કહી તે તરત જ તીરની માફક વછુટયો. પોતે જ્યાં સ્નાન કરતે હતો ત્યાં આવી જે ઠેકાણે રત્નની પોટલી મુકી હતી ત્યાં તપાસ કરી તો પાટલી ત્યાં જ પડેલી હતી, તે લઈને શેઠને ઘેર જમવા તે પહોંચી ગયો. આરે છોડીને એણે સ્નાન કરેલું હોવાથી ત્યાં માણસની પગરવટ-આવજા નહિ હેવાથી એનાં રત્નો એમનાં એમ પડી રહ્યાં હતાં. શેઠને ત્યાં ભજન કરી અને બુદ્ધિની પરીક્ષા થવાથી મનમાં ચમત્કાર પામેલે ભીમ નગરમાં અનેક કૌતુક જોતે આગળ જવાને વિચાર કરતા હતા, પણું એકલા જવાને Page #570 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૬૪ મું ૫૩૭ વિચાર કરતાં અને ત્રીજી બુદ્ધિ યાદ આવી, “માર્ગમાં એકલા જવું નહિ;” જેથી કેઈનો સથવારે કરી આગળ જવાને નિશ્ચય કર્યો, ને એક વટેમાર્ગુની સાથે દોસ્તી કરી આગળ ચાલશે. બન્ને જણ એક વૃક્ષ નીચે આવીને પરિશ્રમિત થયા છતાં ત્યાં જરીક થેલ્યા, ને ભીમ જરા સૂઈ ગયો. એ તને લાભ લઈ વૃક્ષની કેટરમાંથી એક સી બહાર નીકળી ભીમને ડંશ કરવા ધસી આવ્યું, પણ વટેમાર્ગુએ એને જોતાં જ એના કકડે કકડા કરી નાખ્યા. ભીમ એ ખખડાટથી જાગૃત થયે ને મરેલા સપને જોઈ એને ત્રીજી બુદ્ધિની પણ ખાતરી થઈ મનમાં એ બુદ્ધિનાં વખાણ કરતે ને પેલાને ઉપકાર માનતો ત્યાંથી આગળ ચાલ્યા. હવે ચેથી બુદ્ધિની પરીક્ષા કરવાને તૈયાર થશે. તે હિરપુરનગરમાં સ્થિર વાસ કરીને રહ્યો. પેલાં રનેમાંથી એ એક રત્ન વટાવી મેટા શાહુકારની માફક આડંબરથી રહેવા લાગ્યું. એ નગરમાં રહેતા હીરાશેડની રૂપવતી નામે કન્યાને એ પર. એ રૂપવતી પ્રથમથી જ ત્યાંના રહેવાસી શ્રીદત વણિકની સાથે પ્રીતિ રાખતી હતી. શ્રીદત્ત સાથે પરણવાને આતુર થયેલી છતાં એના પિતાએ ભીમ વણિકની સાથે પૈસાની લાલચે એને પરણાવી દીધી. એની સાથે કેટલાક દિવસ સુખમાં ગાળ્યા બાદ ભીમ વણિક કરિયાણાનાં વહાણ ભરીને સમુદ્રમાર્ગે વ્યાપાર કરવાને સ્વર્ણદ્વીપે ગમે ત્યાંથી પુષ્કળ ધન મેળવી ભીમ વણક પ્રગટ ફલ આપનારાં ચીભડાનાં બીજ લઈને સમુદ્રમાર્ગે પિતાના નગરમાં આવ્યું. ભીમે પોતાની સ્ત્રીને પેલાં બીજ આપીને કહ્યું, “આ બીજને તારા જીવની માફક સાચવી રાખજે. આ બીજમાં એવો ગુણ છે કે સવારે વાવીએ ને સાંજે એનાં ફળ મળે; Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ વિક્રમચરિત્ર યાને કૌટિવિજ્ય. માટે યત્નથી તારે આનું રક્ષણ કરવું, ' રૂપવતીએ આ બીજની વાત એક દિવસે પિતાના પ્રિય શ્રી દત્તને કહી. તેઓ બને કઈ કઈ વાર પ્રસંગ આવ્યું એકબીજાને મળતાં હતાં ને જરી મજા કરી લેતાં હતાં, રૂપવતી શ્રીદત્તને વારંવાર કહ્યા કરતી હતી કે, “મને તું તારે ઘેર લઈ જા !” - રૂપવતીનાં વચન સાંભળી શ્રીદત્ત અને સમજાવતે હતો કે, જરા ધીરજ ધર ! એમ જ જે તને ઉપાડી જાઉ તે રાજા મારું ઘરબાર લુંટી લે, ને મને ને તને બન્નેને અંધારી કેટડીમાં પૂરી દે. માટે કાંઇક યુક્તિ કરી ભીમવણિકને છેતરીને લઈ જાઉં !” આ ચીભડાનાં બીજને, અનુકુળ પ્રસંગ જઈ શ્રીદ રૂપવતી પાસેથી લઈ બીજા ખેટાં બી આપી સાચવી રાખવા કહ્યું ને રૂપવતીને સમજાવ્યું કે, “ આ બીજ માટે રાજા આગળ અમે વાદવિવાદ કરશું, એમાં તારે પતિ હારી જશે એટલે શરત પ્રમાણે હું તને સર્વના દેખતાં ઉપાડી જઈશ. એવી રીતે ભીમને છળીને તને લઈ જઈશ.” એમ કહી શ્રીદત્ત ચાલ્યા ગયે. એક દિવસે રાજા પાસે શ્રી દત્ત અનેક ગામગપાટા હાંકી રાજાનું ચિત્તરંજન કરતો હતો. તે સમયે ભીમ વણિક પણ રાજા પાસે આવીને બેઠે. વાતમાં ને વાતેમાં શ્રીદત્ત વાત છેડી, “મહારાજ! જમાને એવો આવ્યો છે કે પહેલાંના જેવું આજે છે પણ શું? આજે તો સાપ ગયા ને લીસેટા રહી ગયા જેવું છે. સવારે વાવીએ ને સાંજે ફળ આપે એવાં બીજ પણ આજે ક્યાં છે?” " એવાં બીજ મારે ત્યાં છે? નિષ ભીમ વચ્ચે Page #572 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૪ મું પ૩૯ બેલી ઊઠે. અરે, બેટી વાત ! આજે એમાંનું કાંઈ નથી. એ. તે ભીમ તારી મોટી મેટી વાત છે. રાજાની આગળ એવી બેટી વાત ન કરીએ.’ શ્રીદત્તનાં વચન સાંભળી ભીમ બોલ્યા, “ નહિ મહારાજ, મારી વાત સાચી છે.” “તારી વાત સાચી હોય તો શરત કર ! હેડ બક! » “હા, શ્રીદત્ત ! શરત મારવા તૈયાર છું. બેલ ! ” “ભીમ, રાજાને સાક્ષી રાખી કહું છું કે જો હું, હારી જાઉ તે મારી બધી લક્ષ્મી તને આપી દઉં. મેં બેલ ! તું હારે તે ?' “હું હારું તો હું મારું સર્વસ્વ તને આપી દઉં.” ભીમ બોલે. “ના, જે ભીમ ! તું હારી જાય તો મને ગમે તે એક ચીજ તારા ઘેરથી લેવા દેવી. જે ચીજ તારા ઘેરથી હું પહેલી ઉપાડું તે મારી.” રાજાને સાક્ષી રાખી બન્ને જણાએ શરત મંજુર કરી. પછી ભીમ પિતાને ઘેરથી પેલા ચીભડાનાં બીજ લેવાને પિતાને ઘેર ગયે. પોતાની પ્રિયા પાસે આવી પેલાં બીજ માગ્યાં. ભીમના કહેવાથી રૂપવતીએ તે બીજ તરત જ મુક્યાં હતાં, ત્યાંથી લાવીને આપી દીધાં. તે બીજ લઈને ભીમ સભામાં આવ્યું. તેના દેખતાં એ બીજને ભીમ વણિકે પ્રયોગ કર્યો. પુષ્કળ મહેનત કરી પણ ઉપર ભૂમિમાં વાવેલા બીજની જેમ તે વ્યર્થ થઈ ગયાં. આ બધું કપટનાટક જોઈ ભીમ મનમાં આશ્ચર્ય પામે અને મસ્તક ધુણવવા. લાગે. શ્રીદત્ત અને મારી સ્ત્રીને નક્કી કઈ મેળ છે. મને ચોક્કસ ખાતરી છે કે પરદેશથી હું તાત્કાલિક ફલને Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ વિક્રમચરિત્ર યાતે કાટિલ્યવિજય આપવાનાં બીજને લાવેલ છું છતાં આ બીજ કેમ મઃલાઈ ગયાં. આના કપટનાટકથી હું તેા આજે છેતરાઈ ગયા, હવે થાય પણ શું ? આ દુષ્ટ શ્રીદત્ત, રાજા અને સકળ લાકના જોતા જોતા મારી પ્રિયાને ઉપાડી જશે. મારી આબરૂને પાણીથી ધોઈન સાફ કરી નાખશે, હુવે રા ઉપાય ? ” એને કઇક યાદ આવ્યું. પેલા બુદ્ધિ આપનાર બુદ્ધિધનની સલાહ લેવાનું તેને મન થયું. te ૮ કેમ, હવે હારી ગયાને ? આપણી શરત પ્રમાણે ચાલ તારે ઘેરથી હું મારે જે ચીજ જોઇએ તે લઈ જાઉં ? ” શ્રીદત્ત ઉતાવળા થતા ખેલ્યા. ભીમે વિચાર કરી રાજા પાસે દશ દિવસની મુદ્દત માગી. રાજાએ ભીમની માગણીથી દશ દિવસ થાભી જવાની શ્રીદત્તને સલાહ આપી. શ્રીદત્તે રાજાની સલાહુ માન્ય કરી ભીમ વિણક તીરની માફક વછુટી શ્રીપુરનગરમાં બુદ્ધિધન બુદ્ધિના વ્યાપારી પાસે આવી પહોંચ્ચા, તે મધીય વાત -કરી ભીમની વાત સાંભળીને બુદ્ધિધન ખેલ્યા. “ ભીમ ! તારી પ્રિયા વ્યભિચારિણી રૂપવતી એના આશક શ્રીદત્ત સાથે મલી નાસી જવાની વેતરણ કરે છે. બન્નેએ એકસંપ કરી તને ગ્યા છે. રારત પ્રમાણે શ્રીદત્ત તારી સ્ત્રીનેજ લઇને ચાલતા થશે, ને તારી સ્રી પણ રાજી થઈને તેની સાથે જરૂર જશે. ” (6 પણ હવે એ દુષ્ટો એમની ધારણામાં ન ફાવે તેવા કાંઇક ઉપાય તે બતાવા !” ' ભીમના કહેવાથી બુદ્ધિનો વ્યાપારી મેલ્યા, “ જો, મારી વાત જરા ધ્યાન ઈને સાંભળ ! શતના દિવસે રાજા સાથે શ્રીદત્ત તારે ઘેર કાંઇ પણ લેવાને Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ પ્રકરણ ૬૪ મું આવે તે પહેલાં તું તારા ઘરની સાર સાર વસ્તુઓ તેમજ સ્ત્રીને માળ ઉપર ચડાવી દેજે, ને પછી નિસરણી ત્યાંથી ઉપાડી લેજે. શરત પ્રમાણે શ્રીદત્ત તારે ઘેર આવી તારી સ્ત્રીને ધશે. તે માળ ઉપર હેવાથી તે તેનાથી લઇ શકાશે. નહિ; માટે તે સ્ત્રીને ઉતારવા માટે નિસરણને ઉપાડી દાદરે મૂકે કે તરત જ તારે કહેવું કે આપણું શરત પ્રમાણે આ નિસરણું લઈને તમે હવે વિદાય થઇ જાવ ! શરત પ્રમાણે તમે પહેલેથી જ નિસરણું ઉપાડી છે માટે તે લઈ જાવ.” બુદ્ધિધનની આ બુદ્ધિ ગ્રહણ કરી ભીમ ચંદ્રપુરમાં આવ્યો. બીજે દિવસે ઘરની સાર સાર વસ્તુઓ માળ, ઉપર ચડાવી રૂપવતીને પણ કઈ ચીજ લેવાને બહાને માળ ઉપર ચડાવી દાદરે ચડવાની નિસરણું ખસેડી નાખી. ભીમ રાજા તથા શ્રી દત્ત વિગેરેને તેડી લાવ્યું, ને શ્રીદત્તને ગમે તે ચીજ હાથ કરવા કહ્યું. શ્રીદત્ત પણ તેનું ખાલી ઘર જોઈ વિચારમાં પડે. ઉપર રહેલી રૂપવતી પણ ખુખારા કરતી પોતાની જાતને બતાવવા લાગી. માળ ઉપર રૂપવતીને જોઈ શ્રીદત્ત ચમકે. એ બન્નેની દુષ્ટ ચેષ્ટા ચતુર ભીમ પામી ગયે. શ્રીદત્ત પણ માળ ઉપર ઉભી રહેલી સ્ત્રી રૂપવતીને હાથ કરવા માટે ઉપાય ચિંતવવા લાગ્યું. એની નજર તરત જ નિસરણું ઉપર પડી. શ્રીદત પિતાના બન્ને હાથે નિસરણીને ઉપાડી, દાદર પાસે લાવી ત્યાં ગોઠવીને ઉપર ચડવા જાય છે ત્યાં ભીમે તેને અટકાવ્યો; “સબૂર! આપણુ શરત પૂરી થઈ છે. શરત પ્રમાણે તે પ્રથમ આ નિસરણુ બે હાથે ઉપાડી, માટે તે નિસરણુ લઇને રસ્તે પડ ! ” ભીમની આ યુક્તિથી રાજા વગેરે દીગ થઈ ગયા. શ્રીદત્ત પણ આ થઈ ગયે. Page #575 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શરત પ્રમાણે શ્રીદત્ત નિસરણું લઈને ભાગેલા પગે સર્વના દેખતાં ચાલતા થયે. રાજા પણ ભીમની યુતિને વખાણ પિતાને સ્થાનકે ગયે. પછી ભીમ એ દુષ્ટા વ્યભિચારિણું સ્ત્રીને કાઢી મુકીને કઈ ગુણવાન કન્યાને પરણું સુખી થયે. પ્રકરણ ૬૫ મું અરિમર્દન રાજા आरोग्यं सौभाग्यं धनाढयता, नायकत्वमानंदः । कृतपुण्यस्य स्यादिह सदा जयो, वाच्छितावाप्ति ।। ભાવાર્થ –આ જગતમાં ધર્મનાં અમુલ્ય ફળ પ્રાણુઓ મેળવે છે. આરોગ્યતા, સૌભાગ્યતા, ધનાઢયતા. અધર્ય, સ્વામીપણું, આનંદ, જય અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ એ બધાંય જગતમાં ભવાંતરમાં કરેલા ધર્મવૃક્ષનાં મતિસાર મંત્રીએ ભીમ વણકના દષ્ટાંતથી અરિમર્દન રાજાને સમજાવી શાંત કર્યો, ને છ માસની મહેતલ કરી. અતિસાર રત્નકેતુપુરની ભાળ કાઢવાને નીકળ્યો. ચારે દિશાની પૃથ્વીનું ઉલ્લંઘન કરીને અતિસાર થાક નિરાશ થયે. ઘણું દેશ, શહેર, નગર, પુર, પવન અને વનાદિક જેતે સચિવેધર ખિન્ન વદનવાળે થઈ રત્નપુર નગરમાં આવ્યું. નગરમાં ગષભદેવના ચિત્યમાં જઈ જીનેશ્વરને નમી તેની સ્તુતિ કરી નગરની શોભા તે બજારમાં ચાલ્યો. ભૂખે થયે હેવાથી મતિસાર મંત્રી લોકેના કહેવાથી મેના કિ દાયણના ઘરને પૂછતે એના ઘેર આવ્યું, જમીને તૃપ્ત Page #576 -------------------------------------------------------------------------- ________________ પ્રકરા ૬૫ મું થયે, પણ એના હૃદયની ખિન્નતા ઓછી થવાથી મેના કદાય એને કંઇક દુ:ખી ધારીને પૂછયું, “અરે ભાઈ ! કયા દુખે તમારું આ વદન ગ્લાનિ પામી ગયું છે ? જરા કહે તે ખરા ! ” મેના કાયણના પૂછવાથી મંત્રીએ પિતાના રાજા સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. અતિસાર મંત્રીની હકીકત સાંભળી મેના દાયણ બોલી, “અરે ભાઇ ! સ્વસ્થ થાઓ ! તમારું કાર્ય હવે સિદ્ધ થયું મા ! તમાશ રાજાને રત્નકેતુપુર નગરે જવાની ઈચ્છા હોય તે એમને અહીયાં લાવે ! હું એમની ઈચ્છાને પૂરી કરીશ.” મેના કંદોયણનાં વચન સાંભળી મંત્રીના હુષનો કાંઇ પાર ન રહ્યો. મંત્રી અતિ આનંદમાં આવી ગયો. પિતાને અને પિતાને રાજાને નવજીવન મળ્યું જાણું મેનાની રજા લઈ મંત્રી ત્યાંથી એકદમ પિતાને નગરે આવે; રાજાને મળી એના કદાયણ સંબંધી વાત કહી સંભળાવી. મંત્રીની વાત સાંભળી રાજા ખુશી થયે ને રત્નપુર જવાને તૈયાર થયે. સવાલાખની કીંમતનાં કેટલાંક રત્નો લઇને રાજા અરિમર્દને મંત્રી સાથે મુસાફરી કરતો રત્નપુર નગરમાં એના કયણને ત્યાં આવી પહોંચે. મેના કરાયણે સજાની ભોજન વિગેરેથી સારી ભક્તિ કરીને રાજાને પ્રસન્ન કર્યો. મેના કરાયણે રાજાને કહ્યું. મહારાજ! રત્નકેતુપર નગર દૂર છે. ત્યાંના રાજા રત્નચંદ્રને સૌભાગ્યસુંદરી નામે કન્યા છે. એ કન્યા જેવી સુંદર અને મને હર છે, તેવી જ નરદ્વિષિણી છે જેથી એ સહેજે સહેજે તમારે વશ થાય તેમ નથી જ ! ) Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મેનાની વાત સાંભળી રાજા અરમિને દઢ નિશ્ચયથી બેલ્યો, “ગમે તે હેય, એક વખત મને તું રત્નકેતુપુર નગરે લઈ જા!” “તમારી ત્યાં જવાની ખાસ ઈચ્છા જ હોય તે તમે આ ખાટલી ઉપર બેસી જાવ !” મેનાનાં વચનથી રાજા અને મંત્રી, મેનાએ બતાવેલી ખાટલી ઉપર બેઠા એટલે મેનાએ ખાટલી ઉપર બેસીને ખાટલીને આકાશમાં ઉડાડી. આકાશગમન કરતી ખાટલી રત્નકેતપુરના બહારના મરૂત્વનના ઉધ્યાનમાં આવી. રાજા અને મંત્રીને ખાટલી ઉપરથી ઉતારી મેના બેલી, “રાજન ! આ તમારૂં રત્નપુર નગર ! અહીંયાં તમે રહીને તમારું કાર્ય સિદ્ધ કરે ! હવે હું રજા લઈશ.” “મેના ! તું જાય છે તે ખરી, પણ આકાશગમનની શક્તિ અમે જાણતા નથી. જેથી અમારી શી ગતિ થાય? અમારે જવું છે ત્યારે અમે અમારી નગરીએ શી રીતે જઈએ? આ ભયંકર સમુદ્રના પારને શી રીતે પામીએ? ” રાજાનાં વચન સાંભળી મને વિચાર કરીને બેલી, મહારાજ! હાલમાં તે તમે રોજ આ નગરી, રાજા, સૌભાગ્યસુંદરી, મકાન વગેરે જુઓ ! અત્યારે તો હું જાઉં છું, પણ આજથી અગિયારમે દિવસે હું પાછી અહિયાં મરત્વનમાં તમને લેવાને આ જગ્યાએ આવીશ.” રાજાને એ પ્રમાણે વિશ્વાસ આપી મેના કદાયણ ખાટલી ઉપર આરૂઢ થઇને પોતાને નગર રત્નપુર ચાલી ગઈ. રાજા અરિમાઈને વિદ્યા વડે પોતાનું સ્વરૂપ એક રાજકન્યાના સુંદર સ્વરૂપમાં ફેરવી નાંખ્યું, અને મતિસાગર મંત્રી બ્રાહ્મણ બની ગયું. એ બ્રાહ્મણ કન્યાને લઈને નગરમાં ફરતો રાજસભામાં આવ્યો, રાજા આગળ આશી Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૫ મું ૉઃ આપી ઉભા રહો ૮ કયાંથી આવા છે? છે ? ” રાજા રત્નચંદ્રનો પ્રશ્ન મહારાજ ! તમારૂ નગર જોવાને દૂર દેશથી આવું છું, “પણ શુ? ” રાજાએ પૂછ્યું. '' આ મારી કન્યા અને વિધ્નરૂપ થતી હોવાથી આપ અને આપના અંત:પુરમાં રાખા, તે હું નિરાંતે નગર જોઈ લઉ, પછી જતી વખતે આ કન્યાને તેડી જઈશ. '' દ્વિજનાં વચન સાંભળી રાજાએ દ્વિજકન્યાને અત:પુરમાં શજકન્યા સૌભાગ્યસુદરી પાસે માલાવી દીધી. પેાતાની કન્યાને રાજકન્યા પાસે મોકલી વિપ્ર નિરાંતે હવે નગરની શાભા જોવા લાગ્યા. ૫૪૫ કોણ છે? કેમ આવ્યા સાંભળીને વિપ્ર માણ્યા, આ મનેહર રત્નમય પ્રાસાઢાવાળુ "" પણ...! રાજકન્યા સૌભાગ્યસુંદરી પાસે ગયેલી ફ્રિજમાળાએ મધુર વાણીથી રાજબાળાને ખુશી ખુશી કરી અને અન્તને ગાઢ પ્રીતિ થઈ ગઈ. બન્ને એકબીજાને ખાનગી વાત કહેવા લાગી ને સાંભળવા લાગી. એક દિવસે દ્વિજકન્યાએ પૂછ્યું, સખી! તું નરદ્રેષિણી કયારથી થઇ? ગુણવાન અને મનોહર આપણા દિલ હરે તેવા પુરૂષને જોવા છતાં તને દ્વેષ થવાનું કારણ કાંઈ ? ” 16 દ્વિજન્યાની વાત સાંભળી રાજકન્યા બેલી “ સખી ! નરદ્વેષનું કારણ સાંભળ. પૂર્વભવને વિષે મલયાચલ પર્યંત ઉપર ચકલીના ભવમાં હું મારા ચકલા સાથે એક વૃક્ષ ઉપર સુખે રહેતી હતી. મારા ચકલા અન્નાડી, મને ત્રાસ આપનારો તે હરેક કામમાં તે વિઘ્ન કરનારા થયા. છતાં પણ ત્યાં રહેલા જીનેશ્વરના મંદિરમાં ઋષભદેવની પૂજા કરતી હુ સુખે મારો કાલ વ્યતીત કરતી હતી. એકદા મને પ્રસવ ૩૫ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સમય નજીક આવવાથી મેં ચકલાને કહ્યું, “વનમાંથી કાષ્ટ વિગેરે લાવીને માળે બાંધ! પણ એ આળસુએ મારી વાત સાંભળી નહિ. જેથી મહામુસીબતે મેં માળો બાંધી બચ્ચાંને જન્મ આપે તે પછીના એક દિવસે વાંસના સંઘર્ષણથી વનમાં દવ ઉત્પન્ન થયો. તે વનને બાળ દવ અમારા વૃક્ષ નજીક આવ્યું. મેં ચકલાને એક બચ્ચું લઈને ઉડી જવા કહ્યું, પણ એણે મારી વાત માની નહિ. દાવાનલ સળગતે અમારા વૃક્ષને પણ બાળવા લાગે. એટલે દુષ્ટ ચકલો તો ઉડી ગયે, પણ હું બચ્ચાં સાથે એ દાવાનલમાં દગ્ધ થઈ ગઈ. યુગાદીશની પૂજાના પ્રભાવ થકી શુભ ધ્યાનમાં મરણ પામીને અહીંયાં રત્નચંદ્ર રાજાની પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. એક દિવસે મને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વનો ભવ જાણતાં મને પુરૂષ ઉપર દ્વેષ આવ્યું કે, પુરૂષે શું આવા સ્વાર્થ લંપટ હેાય છે? ખચિત જગતમાં બધા પુરૂષો આવા દુષ્ટ અને સ્વાથ આશયવાળા હોય છે. એવી રીતે ભૂપપુત્રીએ નરઢષની વાત દ્વિજપુત્રી આગળ કહી સંભળાવી. રાજકન્યાની વાત સાંભળી દ્વિકન્યા બેલી, “હે સખી! તારી વાત સત્ય છે, પણ એથી કાંઈ બધી પુરૂષજાતિ દુષ્ટ છે એ તારે અભિપ્રાય બરબર નથી. એમ તે મનહર લાવણ્યવાળી સ્ત્રીઓ પણ કુટભાષી, પટની ભરેલી, અસત્યના ધામસમી, ન કરવાનાં કૃત્યો કરનારી હોય છે. માટે એકલી પુરૂષજાતિનો ઠેષ કરે એ ઠીક નથી.' વિપ્રતનયાની વાત સાંભળી રાજબાળા બેલી, “તારી વાત તે ઠીક છે, પણ હવે પુરૂષ ઉપરનો ભારે દ્વેષ-ઓછો થતા નથી, હું તેથી શું કરું? જેવી ભવિતવ્યતા ! અત્યારે પણ પુરૂષ જાતિ ઉપર મારે ક્રોધ એ ને એ જ છે.” Page #580 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૫ મું ૫૪૭ હે રાજબાળ! તારા જેવી ભાગ્યવતીએ આવે ક્રોધ કરે પિગ્ય નથી. ફોધ કરવાથી પ્રાણુ પિતાનાં કરેલાં સુકૃત હારી જાય છે. આકાશમાં રહેલાં ઘનઘોર વાદળને જેમ પવન વિખેરી નાખે છે. તેમ ક્રોધ પુણ્યરૂપી ધનનો નાશ કરી નાંખે છે. બને સખીઓ રેજ, આવી રીતે વાર્તાવિનોદ કરતી કાલનિર્ગમન કરતી હતી. નગરની શોભા જોઈને પેલે વિપ્ર રાજસભામાં આવ્યો ને રાજા પાસે પોતાની પુત્રીની માગણી કરી. રાજાએ દાસીને મોકલી દ્વિજકન્યાને તેડાવી, પણ દાસીએ ખાલી પાછા ફરીને રાજાને કહ્યું, “હે મહારાજ ! રાજબાળ દ્વિજકન્યાનો વિયોગ સહન કરી શકે તેમ નથી, માટે એ એને મેલી શકશે નહિ દાસીની વાત સાંભળી રાજએ વિપ્રને સમજાવ્યું, પણ વિપ્ર તે એમ સમજે તેમ કયાં હતું ? એ તો પોતાની પુત્રી માટે રાજસભામાં મરવાને તૈયાર થઈ, રાજાને બ્રહાહત્યાનું પાપ આપવાને તૈયાર થયે. વિપ્રના આ સાહસથી રાજાએ સૌભાગ્યસુંદરી પાસેથી કિજકન્યાને લાવીને વિપ્રને અર્પણ કરી. વિપ્ર પોતાની કન્યાને લઈને ચાલ્યા ગયે. બ્રાહ્મણ અને કન્યા નગરને જતાં ને એનાં વખાણ કરતાં નગરી બહાર પેલા મરૂતવનમાં ઉદ્યાન આગળ આવ્યાં. બન્નેએ પોતપોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. ઠરાવેલ સમયે પેલી મેના કરાયણ ખાટલી ઉપર બેસીને આવી પહોંચી. પછી ખાટલી ઉપર બેસીને રાજા અને મંત્રી રત્નપુરનગરીમાં આવ્યા. મેનાએ તેમની સારી રીતે સેવાચાકરી કરી. રાજાએ મેનાને પોતાની હકીકત બધી કહી સંભળાવતાં ઉમેર્યું કે “મારા પરિવાર સાથે હું સૌભાગ્યસુંદરીને લેવા માટે અહીં આવું, ત્યારે તારે મને મારા પરિવાર સહિત આ ખાટલીની Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય સહાય વડે રત્નકેતપુર પહોંચાડ! ” “રાજન ! તમારે પરિવાર સાથે ઝટ આવવું, એટલે હું તમને રત્નકેતપુર નગરે પહોંચાડી દઈશ, એમાં તમારે જરાય શંકા રાખવી નહિ.” મેનાની વાણું સાંભળી રાજા આનંદ પામે ને બેલે, મેના! આ ખાટલી તારી પાસે શી રીતે આવી? રાજાના પ્રશ્નના જવાબમાં મેનાએ પિતાની કથા કહી સંભળાવી, “ધારાપુર નગરમાં ધન નામે શ્રેષ્ઠીને ધન્યા નામે પ્રિયા હતી. અને જૈન ધર્મકર્મમાં પરાયણ થયેલાં શત્રુજ્ય આદિ તીર્થની યાત્રા કરી પોતાને માનવભવ સફળ કરતાં હતાં. એવી રીતે શ્રાવકને ધર્મ પાળી અને થરની પ્રતિદિવસ પૂજા કરતાં હું મરણ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી આવી અહીં મેના કદાયણ થઈ. “પૂર્વભવને મારે પતી ધર્મપરાયણ જીવન ગુજારી મરણ પામી, બીજે દેવલોકે ગયે. અવધિજ્ઞાનથી મને અહીં જાણુ મોહથી મને આ ખાટલી આપીને ચાલ્યો ગ. ત્યારથી ખાટલી મારી પાસે છે. તેનાથી મારાથી બને તેટલે ઉપકાર કરી મારો જન્મ સફળ કરું છું.” મેનાની વાત સાંભળી રાજા ખુશી થયે અને સારી રીતે વસ્ત્રાભૂષણ વિગેરે ભેટ આપી પિતાના મંત્રી સાથે પિતાને નગર ચાલ્યો ગયે. સ્વર્ણપુર નગરમાં આવી, રાજાએ યાત્રાના બહાને જવાની તૈયારી કરી. પિતાનું લશ્કર તથા પ્રધાન, મંત્રી વિગેરે સાથે રાજા સારા શુકને નીકળી પાછા રત્નપુર આવ્ય; અને ખાનગીમાં મેના કયણને મળી, રત્નકેતુપુર પહચાડવાની તેને સૂચના કરી. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ પ્રકરણ ૬૬ મું મેના કંદોયણ, રાજાને તેના લશ્કરપરિવાર સહિત ખાટલીની સહાયથી રત્નકેતુપુરના મહત્વના ઉદ્યાનમાં લઈ ગઈ. ત્યાં નગરની બહાર રાજા છાવણુ નાખીને પડ્યો, અને પછી એક વાચાળ દૂતને બધી હકીક્ત સમજાવી અરિમર્દન રાજાએ રત્નચંદ્ર રાજાની સભામાં મેક. આ તરફ રત્નચંદ્ર રાજા પણ મરૂતવનમાં પરચક આવેલું જાણુ યુદ્ધ કરવાને બખ્તર પહેરીને તૈયાર થશે. તે દરમિયાન અરિમર્દન રાજાનો સેવક રાજસભામાં આવી પહેર્યો. રાજાને નમી એ વાચાળ અને હેશિયાર દૂત બે, “મહારાજ! રત્નચંદનો જય થાઓ! ધર્મકમમાં તત્પર અને ધર્મિષ્ઠ અમારા રાજા યાત્રા કરવા નીકળેલા, તે પરિવાર સાથે તમારા નગરના સીમાડે પડાવ નાખી પડેલા છે, તે માનો કે તમારા આજે મહેમાન થયેલા છે. તેઓ તમારા નગરમાં જીનેશ્વરના મંદિરમાં પૂજાયાત્રા કરવાની અભિલાષા રાખી રહ્યા છે. પણ તેમને એક નિયમ છે કે, તે કોઈ સ્ત્રીનું મુખ જતા નથી. અને સ્ત્રીનાં વાક્ય પણ સાંભળતા નથી.” તે પિતાના સ્વામીની વતી રત્નચંદ્ર રાજાને હકીક્ત કહી સંભળાવી. દૂતની વાત સાંભળી રાજા રત્નચંદ્ર ખુશી થયે. પોતે સ્વસ્થ થઈ દૂતને વિદાય કરી અરિમર્દનની પાસે જવાને તૈયાર થયો. પ્રકરણ ૬૬ મું ધર્મનું ફળ “બળ કરતાં કળથી સદા, થાય જગતમાં કામ. હાથીને વશ રાખવા, અંકુશનું છે કામ.” Page #583 -------------------------------------------------------------------------- ________________ પપ૦ વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય રાજા રત્નચંદ્ર પોતાના પરિવાર સાથે અરિમર્દન રાજાની છાવણીમાં મરૂતવનમાં આવ્યું. રાજા રત્નચંદ્રને અરિમન રાજાએ ખૂબ માન સન્માન આપ્યું. બન્ને રાજાએએ સાથે લાવેલા જીનમંદિરને વિષે રહેલા યુગદીશની અષ્ટ પ્રકારે પૂજા કરી, ભાવથી સ્તુતિ કરી, રાજાએ રત્નચંદ્ર રાજાને ખાનપાનથી તૃપ્ત કર્યો. પછી રાજા રત્નચંદ્ર પોતાની નગરીમાં પધારવાનું આમંત્રણ આપ્યું. રાજન ! મારે ત્યાં ભજન કરવાને પધારે! અમારી નગરીની દિવ્ય રચના તો જુઓ! અદ્દભુત જીનમંદિરનાં દર્શન કરી મનુષ્ય જન્મને લહાવે લ્યો.' - રાજાની વાણી સાંભળી અરિમર્દન રાજાએ પોતાની મનોગત ભાવના રાજા રત્નચંદ્રને કહી સંભળાવી. રાજા રત્નચંદ્ર પણ આ રાજાને ધર્મિષ્ઠ જાણી ખુશી થયો, અને ફરી આગ્રહપૂર્વક પોતાના નગરમાં પધારવા વિનંતિ કરી. ત્યારે આજે તો તમે તમારા બધા પરિવાર સાથે મારે ત્યાં ભજન કરવાને આવી! તમારા સંઘના પગલાંથી અમારી નગરીને પવિત્ર કરે !" “તમારા નગરમાં આવવાને અમને એક જરા મુશ્કેલી નડે છે, રાજન! અને એ અમારા સ્વાર્થ ખાતર તમને મુકેલીમાં ઉતારવા તે શું ઠીક છે? 9 “અને એ તમારી મુશ્કેલી ક્યા પ્રકારની છે તે તે કહે ! » રાજા રત્નચંદ્ર પૂછ્યું. “નગરમાં હું કોઈ સ્ત્રીનું મુખ જોતો નથી. અચાનક કોઈ સ્ત્રીની દૃષ્ટિ પડી જાય તે મને વિન ઉપસ્થિત થાય છે, અથવા તો મૃત્યુ પણ થાય, માટે હે રાજન ! એ વાત તમે કરશે નહિ.” “અરે, એમાં શું? મારા હુકમથી નારની બધી Page #584 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૬ મું પપ સ્ત્રીઓ ઘરમાં પૂરાઈ જશે, ને મારા અંતઃપુરની રમણીઓ પણ મારા હુકમથી તમારી નજરે નહિ પડે તે માટે હું અત્યારથી જ બંદોબસ્ત કરું છું. પણ તમારે આવવું તે પડશે જ ) રાજાની વાત અરિમન રાજાએ માન્ય કરી. પછી રાજા રત્નચંદ્ર પિતાના નગરમાં ગયે. બધી વ્યવસ્થા કરી મહેમાનોને આવવા માટેનો રસ્તો સાફ કર્યો. નગરાને શોભાયમાન રીતે શણગારીને તેમ જ રસેઇ વિગેરે તૈયાર કરીને રાજાને તેડાવ્યા. રજા અરિમન પોતાના પરિવાર સાથે નગરીની શોભા જોતા જોતા રાજમહેલમાં આવ્યા. રાજાએ નરષિણિની બાજુના મહેલમાં રાજાને ઉતારો આપે. ભજન વિગેરેથી રાજાએ મહેમાનનું ગૌરવ વધાર્યું. ભેજન વિગેરેથી પરવારી અરિમર્દન રાજા પોતાના ઉતારામાં આવ્યા. રત્નચંદ્ર પણ ત્યાં આવી રાજા પાસે વાતો કરવા લાગ્યા. બન્નેની વાત ભાતને અંતરે રહેલી નરàષિણ સાંભળી શકે તેમ હતું. ગુપ્તપણે મહેમાનની વાતે સાંભળવાને તે પણ આતુર રહેલી હતી. સૌભાગ્યસુંદરી પોતે નરષિણ હતી; રાજા નારીàષિ હતા. તેથી એને મન પણ કઈક આશ્ચર્ય તે હતું જ. વાત કરતાં અરિમર્દન રાજાને રત્નચકે પૂછયું, “હે રાજન ! તમને સ્ત્રીએને દ્વેષ કેમ થાય છે? એવા કયા કારણે તમે સ્ત્રીÀષી થયા છે?” હાજન! પૂર્વભવના ઋણાનુંબંધથી! અથવા પૂર્વભવની સ્ત્રીને સંતાપથી હું સ્ત્રીષી થયે છું:” એ તમારે પૂર્વભવ જરા વિસ્તારથી કહે તે ખરા! ” રાજાના પૂછવાથી અરિમર્દન રાજાએ પોતાને પૂર્વભવ કહી સંભળાવે શરૂ કર્યો, જે કથા ગુપ્તપણે Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય સૌભાગ્યસુંદરી પણ સાંભળતી હતી. અરિમન રાજાના પૂર્વભવની વાત સાંભળી રાજપુત્રી મનમાં વિચાર કરવા લાગી, રાજ ખોટું બોલે છે, અથવા તે કદાચ મારા જાણવામાં તો ફેરફાર નહિ હોય? ? ભૂપપુત્રી ત્યાંથી જ બેલી, “હે રાજન! તમે બેટું બેલે છે. બચ્ચાને ચકલીએ ચાંચમાં લઈ ઉડવાનું કહેવા છતાં ચકલાએ એની વાત સાંભળી નહિ, ને પોતાને જીવ બચાવવાને તે ઉડી ગયા. ને ચકલી અગ્નિમાં બળી મરી. એમ નહિ, પણ ચકલાની વાત ચકલીએ માની નહિ, ને ચકલી પિતાનો જીવ બચાવવાને ઉડી ગઈ. રાજાએ પોતાના પક્ષનું સ્થાપન કર્યું. રાજપુત્રી સૌભાગ્યસુંદરીએ પછી ત્યાં આવીને રાજાને જય એટલે તેને નષ ગયે. ને રાજાએ સૌભાગ્યસુંદરીને જોવાથી એને સ્ત્રીષ પણ ગયો. “તમારી વાત હરદમ અસત્ય ને જુઠાણ ભરેલી છે. રાજકન્યા બોલી. ના, તમારી વાત જુદી છે. તમે બરાબર જાણી શકતા નથી, તેથી જ આમ બોલો છો,” એમ કહીને રાજાએ જવાની તૈયારી કરી. રાજાને જતો જોઈ રાજપુત્રીએ પિતાના પિતાને કહ્યું, “હે પિતાજી! પરભવમાં પણ આ રજા જ મારા પતિ હતા, તે આ ભવમાં પણ આ રાજા જ મારા પતિ થાઓ ! અન્યથા અગ્નિ ભક્ષણ કરવાની રજા આપે, રાજકન્યાના વચનથી કન્યાને નષ ગયેલ જાણું રાજા ખુશી થયે, ને રાજાને આગ્રહથી રે. રાજા અરિમદનને પછી આગ્રહપૂર્વક રાજકન્યા સૌભાગ્યસુંદરીને આડંબર ને મોટા મહોત્સવ સાથે રાજાને પરણાવી; કારણકે જગતમાં પ્રાણુઓને ધર્મના પ્રભાવથી શું નથી મળતું? અશક્ય વસ્તુઓ પણ ધર્મને પ્રભાવથી મળે છે. સ્ત્રીની Page #586 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૬ મું ૫૫૩ ઈચ્છાવાળાને સ્રી મળે છે, ધનની ઈચ્છાવાળાને ધન મળે છે; રાજ્યની ઈચ્છાવાળાને રાજ્ય મળે છે; પુત્રની કચ્છાવાળાને પુત્ર મળે છે; પ્રાણીઓના હૃદયમાં રહેલી ઈચ્છાઓ ધર્મના પ્રભાવથી પૂરી થાય છે. સ્વર્ગ અને મેક્ષ જેવી વસ્તુઓ પણ ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.” સૌભાગ્યસુંદરીને પરણી રાજા કેટલાક સમય ઘરના નગરમાં રહી પાતાને નગર જવાને તૈયાર થયા. રત્નચંદ્રની રજા લઇને, રાજા પોતાના પરિવાર સાથે સૌભાગ્યસુ દરીને લઈને, મેનાની ખાટલીની સહાયથી રત્નપુરનગરે આવ્યા. મેનાએ રત્નપુરમાં રાજા તથા તેના પરિવારની ખાનપાનથી સારી રીતે ભક્તિ કરી ૨ાજાને પ્રસન્ન કર્યો, રાજાએ લાખ લાખની કિંમતનાં ચાર રત્ના મેનાને આપ્યાં, તે ત્યાંથી આગળ પાતાની નગરી તરફ ચાલ્યા, રસ્તામાં આવતાં જીનમંદિરમાં જીનેશ્વરીને નમસ્કાર કરતા અને તીર્થ સ્થળોની ભક્તિ કરતા ને પ્રભાવના વધારતા રાજા અશ્મિન પાતાના નગરના ઉદ્યાનમાં આવ્યું. મંત્રીઓએ નગરીને રિયાતારણ વિગેરેથી સુશોભિત બનાવી. જલછંટકાવ કરી પુષ્પવૃષ્ટિ કરાવી, અને રાજસ્તા સારી રીતે શણગાર્યાં. રાજાએ સારા મુહૂર્તે નગરમાં ઠાઠમાથી તે મેઢા આડંબરપૂર્વક વાજિંત્રોના મધુર ધ્વનિ સાથે પ્રવેશ કર્યાં. વાજિંત્રોના નાદ સાંભળી રાજાતે અને તેની નવીન પ્રિયાને જોવાને આખું નગર ઉલખ્યુ. રસ્તા માણસોથી—સ્રીપુરૂષોથી ઉભરાઇ ગયા. બદિજનાના જય જયકાર સાથે ફ્રુટે હાથે દાનને વર્ષાવતા રાજા જ્યાં ગાનતાન ન નૃત્ય થઇ રહ્યાં છે ત્યાં થઇને અનુક્રમે રાજમહેલમાં આવ્યા. સાત ભૂમિકાવાળા સુવર્ણમય પ્રાસાદમાં સૌભાગ્યસુંદરીને નિવાસસ્થાન આપ્યુ. સૌભાગ્યસુંદરી અને રાજા Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અરિમર્દન બને ચંદ્ર અને રોહિણુના માફક, પાર્વતી અને શંભુની માફક, શચીપતિ અને પ્રાણીની માફક ભવા લાગ્યાં. એક બીજામાં પ્રીતિવાળાં તેઓ બને દેવતાની માફક ભેગેને ભેગવતાં, કાલને પણ જાણતાં ન હતાં. કાળાંતરે સૌભાગ્યસુંદરીને સારા સ્વપ્રથી સુચિત ગર્ભ રહ્યો. કોઈક પુણ્યવાન આત્મા સ્વર્ગનાં સુખ ભેગવી પુણ્ય ગે એના ઉદરમાં ઉત્પન્ન થયે. ગભના પ્રભાવથી દેવી સૌભાગ્યસુંદરીને જે જે મનેાર થયા તે સર્વ રાજાએ પૂરા કર્યા. શુભ દિવસે સૌભાગ્યસુંદરીએ પુત્રને જન્મ આપે. પુત્રને જન્મ મહોત્સવ કરી રાજાએ રાજપુત્રનું મેઘ એવું નામ પાડયું. પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે મેઘ બાલ્યાવસ્થા પસાર કરીને ભણવા યોગ્ય અવસ્થાવાળે થયે. રાજાએ તેને પંડિત પાસે અભ્યાસ કરવાને મુકો. ભણી, ગણી શસ અને શાસ્ત્રવિદ્યામાં તે પારંગત થયે. યૌવનવયમાં આવ્યો ત્યારે રાજાએ ચંદ્રપુરનગરના ચંદ્રસેન રાજાની મેઘવતી નામની કન્યા સાથે મહત્સવપૂર્વક મેઘકુમારને પરણાવ્યો. ઋષભદેવના મંદિરમાં પૂજા રચાવી બને વરવહુ આદિનાથને નમવાને ગયાં. આદિનાથની મૂર્તિને જોઈ બન્ને મૂછિત થઈ ગયાં. અકસ્માત આ બનાવથી બધો પરિવાર ચિંતાતુર થયો. અનેક શીતોપચારથી વરવહુ સાવધ થયાં, પણ બને મૂંગાં થઈ ગયાં. એમને બોલાવવાને રાજા અને અનેક વૈદ્ય મંત્રતંત્રને જાણનારાઓકેઈપણ સમર્થ થયા નહિ, અંતે રાજા ચિંતાતુરપણે પોતાને સમય વિતાવવા લાગ્યો એકતા નગરીના ઉદ્યાનમાં વિહાર કરતા જ્ઞાની સિદ્ધ સેનસૂરિ પધાર્યા. ઉદ્યાનપાલકની વધામણથી રાજા ખુશી Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૬ મું ૫૫૫ થઈને પુત્ર, પુત્રવધુ અને પાણી સાથે દેશના સાંભળવાને આવ્યો. ગુરૂની દેશના સાંભળી રાજાએ સુરિને પૂછયું, “હે ભગવન ! ક્યા પાપના ઉદયથી મારે પુત્ર અને પુત્રવધુ મૂગાં થઈ ગયાં છે, તે કૃપા કરીને કહે.” - “રાજન ! નહિ બોલવાનું કારણ જ્યારે આ બન્ને સાંભળશે ત્યારે તેઓ સંસારથી ભય પામેલાં વ્રતને જ ગ્રહણ કરશે. સૂરિની વાત સાંભળી રાજા બે, “હે ભગવન ! જે થવાનું હોય તે થાએ, પણ આપ એમને મૂંગાપણાનું કારણ કહે ! ” સજાનો નિશ્ચય સાંભળી સૂરિએ પૂર્વભવનું સ્વરૂપ કહી સંભળાવ્યું. પૂર્વભવનું સ્વરૂપ સાંભળી એ મેઘ અને મેઘવતી વૈરાગ્ય પામી દીક્ષા લેવાને તૈયાર થયાં. અરિમર્દન રાજાને પણ વિગ્ય આવ્યો, પણ તે પહેલાં તે મેઘ અને મેઘવતીએ દીક્ષા ગ્રહણ કરી તીવ્ર તપ કરવા માંડયું, અને તે બને તીવ્ર તપ કરી કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયાં. અરિમર્દન રાજાએ પણ ગુરૂને પૂછ્યું, “હે ભગવન ! પરભવે મેં શું સુકૃત કરેલું જેથી આ ભવમાં મને આશ્ચર્ય કારી સમૃદ્ધિ મળી ? ” રાજાને આ પ્રશ્ન સાંભળી ગુરૂ બોલ્યા. “હે રાજન ! પૂર્વભવમાં તે જનાધરની ભક્તિ કરેલી તેનું આ ફળ છે.” યુરૂના કથનથી શ્રાવક ધર્મનાં વ્રત અંગીકાર કરી રાજા પ્રિયાની રાાથે નગરમાં ગયે. શ્રાવક ધર્મનું પાલન કર્યા પછી ચારિત્ર ધર્મનું આરાધન કરી રાજા શિવલક્ષ્મીનો ભકતા થયે. સિદ્ધસેન આમ રિએ રાજા અને પર્ષદા આગળ Page #589 -------------------------------------------------------------------------- ________________ પપ૬ * વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અરિમદન રાજાનું અદ્ભુત વૃત્તાંત કહી સંભળાવ્યું અને પર્ષદા પોતપોતાને સ્થાનકે ગઈ. ગુરૂએ તે પછી ખાનગીમાં રાજાને કહ્યું, “હે રાજન ! તમારે હવે રાજ્યખટપટ છોડી ધમકમમાં વધારે સાવધાન રહેવું. આયુષ્યની કાંઈ ખબર પડતી નથી, માટે તમે પણ હવે પાછળની અવસ્થામાં ધર્મ તરફ અધિક ધ્યાન આપો તો સારું ! “મને પણ હવે એમજ લાગે છે કે હવે મારું આયુષ્ય અધિક નહિ હેય. પૂર્વભવના પુણ્યથી આ ભવમાં મને સર્વ વાતે સુખ છે, ને આ ભવમાં પણ એ ધર્મને સારી રીતે આરાધે હોય તે આવતા ભવમાં પણ સુખ મળે. અને કેમે કરીને મેક્ષ પણ ધર્મના પ્રભાવથી મળે, ને દુનિયાની મેહમાયા ટળે તેથી ધર્મ કરે જરૂરી છે.” રાજાએ કહ્યું. હા માટે જ ધર્મકર્મ તરફ અધિક લક્ષ આપવું. રાજ્યખટપટ બધી વિક્રમચરિત્રને સોંપી દો, અને ધમસાધન કરે પરભવનું ભાથું તમે સારી રીતે બાંધી લે.” રાજા ગુરૂ મહારાજને નમી ગુરૂની વાણિનું ચિંતવન કરતે પિતાને સ્થાનકે ગયે; અને ગુરૂ સિદ્ધસેનસૂરિશ્વર પિતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા. પ્રકરણ ૬૭ મું હા ! વિક્રમ !' “જાતાં તણુ જુહાર, વળતાં તણું વધામણ, દેવ તણું વ્યવહાર, વિણસ્યું કે મળશું નહિ.” રાજા વિકમ રાજસુખ ભોગવતાં અને ધર્મસાધન કરતાં હવે સૈકાના છેલ્લા દશકામાં પોંચી ગયા હતા. Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ૫૫૭ પાણીના પ્રવાહની માફક કાલને જતાં કાંઈ વાર લાગતી નથી. સમય સમયનું કામ કર્યું જાય છે, રાજા વિકમ સભા ભરીને બેઠા હતા તે દરમિયાન એક ઘોડેસ્વાર દેતે રાજદરબાર આ ગળ આવી પહોંચે. અશ્વ ઉપરથી કુદકે મારી દ્વારપાલની પણ પરવા નહિ કરતાં રાજદરબારમાં પ્રવેશ કરી રાજા આગળ હાથ જોડી નમીને તે ઉભો રહ્યો. ભીમસિંહ, શી નવાજુની છે? શું કાંઈ નવીન છે? રાજા વિક્રમનો પ્રશ્ન સાંભળી ઘોડેસવાર ભીમસિંહ શ્વાસ લેતે બોલ્યો, “હે મહારાજ ! બાપુ ! જુલમ થઈ ગયો જુલમ થઈ ગયો ! ” છે શું ? ” ભટ્ટરાજ વચમાં બોલ્યો. શાલિવાહન રાજાના સૈન્ય આપણા દેશ ઉજ્જડ કર્યો. ગામના ગામ ભાગી નાખી, લુંટ ચલાવી પાયમાલ કરી નાખ્યાં, બાપુ! ભીમસિંહે દમ લીધો. ભીમસિંહની વાત સાંભળી લઈ રાજાએ ભીમસિંહને રજા આપી. રાજાએ મંત્રીઓ સામે જોયું. રાજાનો અભિપ્રાય જાણું ભમાત્ર બેલ્યો, “હે મહારાજ ! આવી રીતે બળનો ગર્વ બતાવી શાલિવાહન આપણું ગામ ભાગે તે સારૂં નથી. છતી શક્તિએ આ પરાજય કેણુ સહન કરે ? લશ્કરની તૈયારી કરી આપ એની ઉપર ચઢાઈ કરી એનું અભિમાન ઉતારે ! એની પાસેથી દંડ લઈ એને શિક્ષા કરે !” અમાત્યની વાત સાંભળી રાજા વિકમ વિચારમાં પડે, “નજીવી બાબતમાં યુદ્ધ જેવું મહાભારત કાર્ય આદરીને હજારે પુરૂષનો ક્ષય કરાવો એ શું એગ્ય કહેવાય ? ” રાજાનાં વચન સાંભળી મંત્રી બોલ્યા, “મહારાજ ! એમાં નજીવી વાતનો સવાલ નથી. જરાક છિદ્રની ઉપેક્ષા કરતાં કાળાંતરે મેટું ગાબડું પડી જાય છે; એથી Page #591 -------------------------------------------------------------------------- ________________ પિપ૮ વિક્રમચરિત્ર યાને કટવિજય તો શાલિવાહન અને બીજા રાજાએ આપણું નિર્બળતા જાણી જશે, ભવિષ્યમાં મહા અનર્થ થશે. મહાયુદ્ધ આદરવાનો સમય આવશે. સિંહ શિયાળેનો કઇએ જરા પણ કરેલો પરાભવ સહન કરતું નથી. બીકણુ સ્વભાવથી જ પરાભવ સહન કરવાનો સ્વભાવ છે, માટે ઝટ ઉઠા, શત્રને ચમત્કાર બતાવે ! ' મંત્રીની વાણી સાંભળી રાજા બોલ્યા, “હે મંત્રી ! તમારી વાત તે સત્ય છે, પણ યુદ્ધના ચાર પ્રકાર છે. શામ, દામ, ભેદ અને દંડ. એ ચારે પ્રકારમાંથી પહેલા ત્રણ ભેદથી કામ થતું હોય તે યુદ્ધ કરવાનું કામ જ શું ? માટે પહેલા સામ અને દામથી સમજાવવા પ્રયત્ન કરવો, તે છતાંય ન સમજે તે યુદ્ધ તો છે જ. 22 ગમે તેમ પણ શત્રુને ચેતવે તે જોઈએ. ગામડાં ભાંગીને શત્રુ સહિસલામત પોતાના નગરમાં જઈ અભિમાન લે એ તે ઘણું જ ખરાબ કહેવાય ! મંત્રીએ કહ્યું, રાજાએ અને મંત્રીઓએ સલાહ કરીને સર્વે હકીક્ત સમજાવી એક વાચાળ દૂતને શાલિવાહનના દરબારમાં મોકલ્યા. પિતાના રાજાના બળથી અભિમાનમાં પર્વતસમો વિકમ દૂત પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહનના દરબારમાં પહોંચી કા. શાલિવાહન રાજા પ્રતિષ્ઠાનપુરના ભવ્ય દરબારમાં કચેરો ભરીને બેઠા હતા. પિતાના પરાક્રમી સેંકડો સુભટથી રાજા અભિમાનમાં પર્વત સરખા જગતને તૃણ સમાન માનનારે હતું. એ રાજાના વફાદાર અને પરાક્રમી સુભ, મેટી મેટી શિલાઓ ઉપાડી પિતાનું ભુજબળ પ્રગટ કરનારા હતા. એવા શૂરાઓના અભિમાનથી પરાક્રમી રાજા શાલિવાહન વિકમને પણ કંઈ ગણતે નહિ. રાજા શાલિવાહનને શુક નામે સેવક મહાપરાક્રમી ને બળવાન Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૭ મું પપટ ગણાતે હતો. તેના બળથી રાજાને ગવ વળી આસમાન પવતે પહોંચી ગયો હતે. આ સિવાય શાલિવાહનને બીજા • પણ અનેક સુભર હતા. રાજા શાલિવાહનના દરબારમાં પ્રવેશ કરી વિક્રમ રાજાને દૂત રાજાને નમી ઉભે રહ્યો, “હે રાજન? તમે અવંતીપતિ મહારાજ વિક્રમનાં ગામોને નાશ કર્યો તે સારું કર્યું નથી. તમારા સિન્યના આ અનુચિત કાર્યની તમારે ઉપેક્ષા કરી મહારાજા વિક્રમ સાથે વેર બાંધવું જોઈએ નહિ. જેથી વિચાર કરીને મહારાજા વિક્રમને મળી તમારી એ ભુલની માફી માગે! તમારે આવવાથી મહારાજા વિક્રમ ખુશી થશે ને તમારી વાતને નઠારા સ્વપ્નની માફક ભૂલી જશે; નહિતર મહારાજા વિકમનું કટક ધસી આવી તમારા રાજ્યની ખાનાખરાબી કરી નાખી, તમને પાયમાલ કરી નાખશે. દૂતની કઠિન અને કઠોર વાણી સાંભળીને નમ્રતા વગરનો ગર્વિષ્ઠ રાજા શાલિવાહન ક્રોધ કરતે બે, હે દૂત! ચૂપ રહે, તારા આવા વિતંડાવાદથી શું સરવાનું છે? ગામ ભાગ્યાને તારા સ્વામીને બદલે લેવો હોય તે રીવ્રતાથી મારી સામે આવે ! હું પણ મારા સન્યની સાથે તારા સ્વામી સાથે શીઘ્રતાથી આવું છું.” શાલિવાહને દૂતને અધિક ન બોલવા દેતાં વિદાય કર્યો. દૂતે અવંતી માં આવી રાજા વિક્રમને શાલિવાહનને યુદ્ધસંદેશે કહી સંભળાવ્યું, “મહારાજ! શાલિવાહન આખા જગતને તૃણ સમાન માને છે. તમને પણ કાંઈ હિસાબમાં ન ગણતાં તે કહેવડાવે છે કે યુદ્ધ કરવા પહોંચ હોય તે વહેલે આવે!” દૂતનાં વચન સાંભળી રાજા વિક્રમે રણભભ વગડાવી લકરને એકઠું કર્યું, ને પ્રતિષ્ઠાનપુર તરફ કુચ કરવાને Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ વિક્રમચરિત્ર યાને કૌટિવિજય હુકમ આ કવચને ધારણ કરી પરાક્રમી રાજા વિક્રમ અવંતીમાંથી શુભ મુહૂર્ત નીકળે, તેની પછવાડે કવચ, શસ્ત્રાસ ધારણ કરી વિક્રમચરિત્ર નીકળ્યો. શતબુદ્ધિ, સહસ્ત્રીબુદ્ધિ, લક્ષબુદ્ધિ અને કટિબુદ્ધિ તથા અનેક મહારથીઓ. નીકળ્યા. રાજાઓ, મુગટધારી રજાઓ, સુભટો અને વીર પુરૂષાથી પરવેરેલે વિકમ પિતાના મંત્રીઓ સાથે અવં. તીને છોડી શીધ્ર કૂચ કરતો તે આગળ જતા લકરને ભેગા થઈ ગયે. લશ્કરની સાથે રાજા વિકમ શીઘતાથી પંથ કાપતે. પિતાના રાજ્યના સીમાડે પહોંચી ગયો. યુદ્ધ કરવાના રસવાળે શાલિવાહન પણ શુદ્રક જેવા સેંકડો સુભ અને અગણિત લશ્કરને લઈ સીમાડે આવી ગયો. રાજા વિક્રમે પિતાના સૈન્યમાં અનેક નાના મોટા અમલદારને પુષ્કળ દ્રવ્ય આપીને ઉત્સાહિત કર્યા હતા; કારણકે સ્વામીથી સન્માન પામેલા સેવકે રણ-ત્સાહમાં મંદગતિવાળા થતા નથી. જગતમાં પણ કહેવાય છે કે વિદ્યા જેમ વ્યાધીથી પીડાયેલા લેકેની ઈચ્છા કરે છે, તેથી તેમનો ધંધો સારો ચાલે, તેમ બ્રાહ્મણે પણ અધિક મરણ થાય તે રાજી થાય છે, કારણ કે લેકેનાં મરણ થવાથી બ્રાહ્મણેને બ્રહ્યભજનનો લહાવે મળે; ત્યારે સાધુઓ લેકેનું કુશળક્ષેમ ચાહે છે; તેમ ઉત્સાહિત સુભટે પણ રણે ચઢવામાં ઉત્સાહવાળા હોય છે. બન્નેનાં સભ્યોમાં હાથી, અશ્વો, રથે અને વીર પુરૂષો રણ-સાહવાળા હતા. બન્નેનાં સન્યોએ એકબીજાને ચેતવીને યુદ્ધ શરૂ કર્યું. શુદ્રક પિતાના પરાક્રમથી શત્રુને તૃણુ સમાન ગણતા શતમતિ ને કેટીમતિ સુભટે સાથે તુમુલ યુદ્ધ કરવા લાગ્યો. Page #594 -------------------------------------------------------------------------- ________________ પિતાની રાજધાની અવંતી નગરીમાંથી વિકમરાજા પિતાના લાવ લશ્કર સાથે શિધ્રતાથી પંથ કાપતો જાય છે. પૃષ્ઠ પ૬૦ Page #595 --------------------------------------------------------------------------  Page #596 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૭ મું પ૬ શુદ્ધકે પોતાના પરાક્રમથી વિક્રમના સુભટને જર્જરિત કરી નાખ્યા. વિક્રમનું સભ્ય પણ શત્રુના મારાથી ત્રાસી ગયું. પિતાના સૈન્યની નિરાશ સ્થિતિ જોઈ હાથીનું મદન કરનાર અઘટકુમાર અરિદળમાં પડે. શત્રુના સૈન્યને દાવાનળ સમા અઘટકુમારે શત્રુસેન્યમાં પિતાના બળથી જગા કરી અને દુશ્મનને પિતાનું પાણું બતાવી, શુદ્રકની સન્મુખ પહોંચી જઇ તેને પડકાર્યો. શુદ્રક અને અઘટને સામસામે બરાબર ઠેરી ગઈ. બન્ને એકબીજાના જીવના ભૂખ્યા થયેલા તેઓ અતુલ પરાક્રમ દાખવવા લાગ્યા. હાથી ઉપરથી બન્ને લડતા જમીન ઉપર પડયા. યુદ્ધને ખરે રંગ જે વિક્રમચરિત્ર અને મહારાજા વિકમ પણ યુદ્ધમાં ધસી આવ્યા. રાજા અને રાજપુત્રને રણસંગ્રામમાં શેર મચાવતા જોઈ શાલિવાહને પણ પોતાના બળવાન શુભ સાથે ધસી આવ્યો. | વિક્રમે શત્રુઓનો નાશ કરતા ને આ બન્ને મહારથીએના યુદ્ધને જોતા અઘટકુમારને કંઈક સહાય કરવા વિચાર કર્યો. પણછ ચડાવીને રાજા વિક્રમે એક બાણ શુકને ઉદ્દેશીને છોડયું. એ બાણ શુદ્રકના હાથમાં ચુંટયું ને પેલી મજબૂત પકડેલી તલવાર લઈને નીચે પડયું. અઘટ અને શુદ્રક અને બાહુયુદ્ધ કરતા બને સમાન બળવાળા હેવાથી કેઈ કેઈને જીતી શકતું ન હેવાથી વિક્રમે શુદ્રકને ઉદ્દેશીને એક બીજું બાણ ધનુષ્ય ઉપરથી છોડી દીધું. શુદ્રકનું કવચ ભેદીને એ બાણ શુદ્રકના શરીરમાં પેસવાથી શુદ્રક મુઈિત થઈ જમીન ઉપર તુટી પડયો. પરાક્રમી અઘટકુમાર પરાક્રમી એવા મુક્તિ શત્રને છોડી દઈને બીજા સુભાની ખબર લેવાને શસ્ત્ર ધારણ કરીને ઘસ્ય. શાલિવાહનને મુઈિત શુકને છાવણીમાં મોકલી ૩૬ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આપ્યો, પોતાના મહાસુભટ શુદ્રક અને સૈન્યના હાલહવાલ જોઈ રાજા શાલિવાહન કેપે. તેણે રાજા વિક્રમ સામે ધસી વિક્રમ ઉપર તીર છોડવા માંડયાં. વિક્રમે શાલિવાહનનાં આવતાં તીર કાપી નાખવા માંડયાં. એવી રીતે હવે બન્ને રાજાઓ સામ સામે આવી જઈ યુદ્ધ કરવા લાગ્યા, પણ એવામાં રાજા વિકમ શત્રુના એક બાણથી ઘવાયે. ત્યાં તરત જ શાલિવાહનના અનેક બાણેનો નાશ કરતો વિક્રમચરિત્ર શાલિવાહનના પટ્ટહસ્તી સમીપે પહોંચી ગયો. જીવ ઉપર આવેલે રાજકુમાર પોતાના અસીમ બળથી રાજાને હંફાવતે રાજાની પાસે આવ્યું, એની પછવાડે એના પરાક્રમી સુભટે પણ રાજકુમારનું રક્ષણ કરતા આવી પહોંચ્યા. શાલિવાહનના તેજને ઝાંખું પાડતો આ બાળનારેશ્વર પોતાના હાથી ઉપરથી શાલિવાહનના હાથી ઉપર કુદ્યો. શાલિવાહનના મહાવતે વિકમચરિત્રને પિતાના હાથી ઉપર કુદતા જોઈ હાથીને પાછા પાડવા ચુક્તિ કરી તે ખરી, અને વિક્રમચરિત્ર કદાચ ફાળભ્રષ્ટ પણ થાત, છતાંય નીચે પડતા સમારે હાથીની અંબાડી પકડીને હાથી ઉપર ચડી ગયે. શાલિવાહન સાથે ભીષ્મ બાહુયુદ્ધ આરંભયું. શાલિવાહન સાથે યુદ્ધ કરતા, મહાવત કાંઈક પણ કુટિલતા કરે તે પહેલાં એક ડાબા પગની લાત મારી એના જ હાથીના પગ તળે મહાવતને કરી દીધો. રાજ શાલિવાહનના હાથી ઉપર રહેલા રાજાના અંગરક્ષકેને વિકમના અઘટ વિગેરે સુભટેએ પોતપોતાના બાણથી ભૂમી ભેગા કરી દીધા અને શાલિવાહનની મદદે આવતાં એના સુભાને યુદ્ધ આપીને અટકાવતા તેઓ રાજકુમારનું રક્ષણ કરવા લાગ્યા. વિક્રમના સુભટ અને સૈન્યના ઉત્સાહપૂર્વક પરાક્રમથી શાલિવાહનનું સૈન્ય રણમાં જે જીવતું રહ્યું હતું તે Page #598 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૮ મું ૫૬૩ જીવ બચાવીને નાડું, અને શાલિવાહન પણ તક મેળવી વિરુદ્ધ દિશાએ નાઠે. વિકમચરિત્ર અને એના સુમાએ શત્રની પાછળ પડી તેમને સરંજામ લુંટી લીધું. તે પછી તેઓ પોતાની છાવણીમાં આવ્યા અને ઘાયલ થયેલા રાજા વિક્રમને લઇને વિક્રમચરિત્ર સિન્ય સાથે તુરત જ અવંતીમાં આવ્યું. રાજા વિક્રમ શત્રુના બાણની વેદનાથી દુખનો અનુભવ કરતા, અને મંત્રીઓ તેમને ધર્મધ્યાનનો ઉપદેશ કરી સંસારનું સ્વરૂપ સમજાવતા હતા. અનેક વિદ્યાના ઉપચારે નકામા ગયા, અને રાજાએ પોતાની આખર સ્થિતિ જાણુ લઈને અપાય તેટલું યાચકોને દાન અપાવ્યું. અને પંચપરમે છીનું સ્મરણ કરતે તે રાજા વિકમ આખરે આ પૃથ્વીનું રાજ્ય છોડીને સ્વર્ગનો મહેમાન થયું. અને પૃથ્વી આધાર વગરની થઈ ગઈ, તેના મૃત્યુથી પૃથ્વી પર હાહાકાર થઈગયે. “અરે કલિકાલનું કલ્પવૃક્ષ અમારા પાપના યોગે અદશ્ય થઈ ગયું.” શત્રુને જીતવા છતાં વિક્રમચરિત્રને પિતાનું મૃત્યુ થતાં જરાય હર્ષ થયે નહિ. રાજાના અગ્નિસંસ્કાર સાથે કેટલીય રાણુઓ રાજાની સાથે સતી થઈને પતિની સાથે ચાલી ગઈ. હા! વિક્રમ! હા વિક્રમ! પ્રકરણ ૬૮ મું ઉપસંહાર “કહો! દૂર કેણ કરી શકે, લખ્યા વિધિના અંક, ઉદધિપિતા તો ય ચંદ્રનું, ઈ શકો ના કલંક. ” વિકમચરિત્રના શેકને દૂર કરવા ભટ્ટમાત્ર વિગેરે મંત્રી એ ઉપદેશ આપીને તેને ઘણે સમજાવ્યો છતાં વિક્રમચરિ Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્લવિય ત્રને શેક દૂર ન થવાથી ગુરૂ મહારાજ સિદ્ધસેનસૂરિને તેડાવ્યા. ગુરૂ મહારાજ સિદ્ધસેનસૂરિએ વિક્રમચરિત્રને ધર્મોપદેશ આપીને કહ્યું, “હે રાજકુમાર ! તારા પિતાને શક ન હોય. એમણે તે જન્મીને આ દોહ્યલે નરભવ સફળ કર્યો છે. દાનથી પૃથ્વીને અમૃણી કરી છે. રાજાએ પોતાને સંવત્સર ચલાવ્યું. કીર્તિસ્થંભ ઉભે કર્યો. તેણે અનેક દીન, દરિદ્ર અને દુઃખી જનને દુ:ખમુક્ત કર્યો. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ યથાશક્તિ આરાધના કરી શ્રાવકનાં વ્રત પાળી રાજા હોવા છતાં ધર્મ માટે પણ એમણે શું નથી કરું? મનુષ્ય લોકનાં સુખ છાડી રાજા વિક્રમ સ્વર્ગમાં ગળા છે. ને ત્યાં વગનાં સુખ ભોગવી થોડા જ ભવમાં તારા પિતા મુક્તિના સુખને પામશે. માટે એવા નરપુંગવને શેકે શે? હવે તો તું પણ રાજા થઈને પિતાને માર્ગે ચાલી ન્યાયથી પૃથ્વીનું પાલન કરી યથાશક્તિ ધર્મને આરાધ, કે જેથી તારા પિતાની માફક તારે નરભવ પણ સફળ થાય આ રીતે સૂરિનાં નિરંતર વૈરાગ્યમય ઉપદેશથી રાજકુમારને શેક દૂર થયે. પછી મંત્રીઓએ વિક્રમચરિત્રના મહેટા રાજ્યાભિષે ની તૈયારી કરી. રાજકુમારને શોક દૂર કરી ગુરૂ મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. મહારાજા વિક્રમના મૃત્યુ પછી મંત્રીઓએ એક શુભ દિવસે વિક્રમચરિત્રને અવતીની ગાદી ઉપર અધિષિત કરી માળવાનો તાજ તેના મસ્તક ઉપર પહેરાવ્યું. મોટા ઠાઠ માઠ અને આડંબર પૂર્વક એ તાજષીની વિધિ કરી. આઠ દિવસ સુધી સારીય અવંતીમાં અને આખા રાજ્યમાં મેટો મહત્સવ પ્રવર્યો, અને અવંતીના આ મહોત્સવની તે વાતજ શી કરવી? આઠ દિવસ પર્વત લોકે દેવતાની જેમ મનવાંછિત સુખ અને વિલાસ કરતા હતા. આઠ દિવસ Page #600 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૮ મું ૫૬૫ માટે માળવાની અવંતીનગરીને શણગારી શુભેભિત બનાવી રાવણની લંકાનગરી સમી કે કૃષ્ણની દ્વારિકા–દ્વારામતી સમી બનાવી દીધી હતી. રાજકુમાર વિકમચરિત્રની એવી રીતે રાજ્યારોહણની ક્યિા નિર્વિને સમાપ્ત થઈ ગઈ. અવંતીનો રાજમુગ ધારણ કરી રાજકુમાર વિક્રમચરિત્ર મહારાજા, અવંતિરાજ વિક્રમચરિત્ર થયા-માળવાના અધિશ્વર થયા. અવંતીના સિંહાસને આરૂઢ થયેલા મહારાજા વિક્રમચરિત્રને મંત્રીઓ, સમિતિ, સુભ, નાના રાજાઓએ નમીને ભેટ ધરી; વિકમચરિત્ર ની આણ કબુલ કરી. પ્રજાનું માનસન્માન સાચવતા મહારાજા વિક્રમચરિત્ર પ્રજાને ન્યાયથી પાળવા લાગ્યા, અને દુજનોને શિક્ષા કરી સજ્જનોનું રક્ષણ કરવા લાગ્યા. એક દિવસે શુભ મુહૂર્ત મેળવીને મંત્રીઓએ સિંહ મુખવાળા અને ચાર ચામરધારિણી દેવાધિષ્ઠિત પૂતળીએવાળા અદ્ભૂત સિંહાસન ઉપર મહારાજા વિક્રમચરિત્રને બેસાડવા માંડયા. રાજા વિક્રમચરિત્ર સિંહ મુખવાળા સિંહાસન ઉપર બેસવા ગયા તે અવસરે એક ચામરધારિણુએ મનુષ્ય ભાષામાં રાજાને અટકાવ્યા, “હાં! હાં ! રાજન ! આ સિંહાસન ઉપર તે રાજા વિક્રમાદિત્યે બેસી શકે, બીજું કઈ નહિ?” “કેમ બીજું ન બેસી શકે ? ” વિકમચરિત્રે પૂછયું. રાજા વિકમની તુલના તમારી સાથે થઈ શકતી નથી. જ્યાં રાજા વિકમ અને જ્યાં તમે ? તેમના જેવું પરાકમ કરી ને પછી તમે આ સિંહાસન ઉપર આરૂઢ થાઓ.” “મહારાજા વિકમે શું પરાક્રમ કર્યું કે જેમાં તમે વખાણ કરે છે? ” વિક્રમચરિત્રના કથનથી પહેલી ચામર ધારિણું પૂતળી બોલી. “રાજન સાંભળો!” પહેલી પૂતળી રાજનાથ ભાષામાં વાતે અવ સિંહ મુખ Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ વિક્રમચરિત્ર યાને કૌટિવિજય એ અબોલારાણીની વાત કહી સંભળાવીને એ પૂતળી ની અધિષ્ઠાયિકા દેવી આકાશમાં પિતાના સ્થાનકે ચાલી ગઈ. અબોલારાણુની વાત સાંભળી રાજા સહિત બધા મસ્તક ધુણવવા લાગ્યા. પુનઃ રાજા સિંહાસને બેસવા જાય છે, ત્યાં તે બીજી પૂતળીએ રાજાને અટકાવ્યા, ને રાજાના પરાક્રમની એક કીર્તિકથા કહીને એ અધિષ્ઠાયિકા પણ અદશ્ય થઈ ગઈ. આમ બત્રીસ પૂતળીઓવાળા સિંહાસન ઉપર આરૂઢ થવા જતાં રાજાને એક એક પૂતળીની અધિષ્ઠાયિકાઓએ અટકાવ્યા અને રાજા વિક્રમચરિત્રને રાજા વિક્રમની એકે એક કીર્તિ કથા કહી સંભળાવી. અને પછી અધિષ્ઠાયિકાઓ અદશ્ય થઈ ગઈ. એ બત્રીસ પૂતળીઓવાળું અદ્દભુત સિંહાસન પણ અધિષ્ઠાયક રહિત થવાથી મહત્વ વગરનું થઈ ગયું. અધિષ્ઠાયક વગરને ખાલી બત્રીસ પૂતળીઓવાળા સિંહાસન ઉપર આરૂઢ થઇને રાજા વિક્રમચરિત્ર રાજ્ય કરવા લાગ્યા. પ્રજાને ન્યાયથી પાળવા લાગ્યા. સમયના વહેણને લઈને મંત્રીઓ પણ કાળના પ્રાસ થતા ગયા, નવા નવા મંત્રીઓથી રાજા ભવા લાગ્યો. વિકમરાજાના પરમપ્રિય સ્નેહી એવા મહાઅમાત્ય ભટ્ટમાત્ર પણ વિક્રમચરિત્રના રાજ્યારેહણ બાદ થોડા વર્ષોમાં આ અવંતીનું મંત્રીપણું છોડી ને વિદાય થઈ ગયા. કારણકે કાળ કેઇના માટે થંભતે નથી. સિદ્ધસેનસૂરીશ્વરના ઉપદેશથી વિક્રમચરિત્ર પણ ધીરે ધીરે ધને સન્મુખ થયે. જાવડશાહ સંઘ લઈને રાજય આવ્યા, ત્યારે વિક્રમચરિત્ર પણ સંઘ સાથે શત્રુંજય તીર્થ આવી શ્રી ઋષભદેવને નમે. ભાવથી ભગવાનને વાંદોને સ્તુતિ કરી, અષ્ટ દ્રવ્યથી ભગવાનને પૂછ પોતાનો માનવિભવ સફળ કર્યો. મૂળ નાયકને નમી વાદી પૂછ બીજા Page #602 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬૮ મેં ૫૬૭ પણ અન્ય તીર્થંકર ભગવાનની પ્રતિમાની પૂજાપ્રભાવના કરી આત્માને પાપ હિત કર્યાં. રાજા વિક્રમચરિત્રે પણ શ્રી યુગાદીશના મોઢા પર્વત સમાન મહાન પ્રાસાદ કરાવી પોતાની લક્ષ્મી સફળ કરી; દીન અને અનાથ જનોને દાન આપી પોતાની શક્તિ પ્રમાણે તીર્થયાત્રાનો લહાવો લીધા. તે સમયે જાવડશાહુ શ્રેષ્ઠીએ વજ્રસ્વામીની સહાયથી શત્રુંજયનો માટે ઉદ્ધાર કરી અમર નામના કરી. તેમની સાથે ગયેલા મોટા ધનપતિઓએ પણ પેાતાની લક્ષ્મી સાક કરી. વિક્રમચરિત્ર પણ શ્રી શત્રુંજય તીર્થની ભક્તિ કરી જીનેશ્વરને નમીને ગિરનાર ઉપર નેમિ ભગવાનને નસી માટે। યાત્રા ઉત્સવ કરી પેાતાના પરિવાર સાથે પેાતાના નગરમાં આવ્યા. રાજા વિક્રમચરિત્ર પણ પિતાને પગલે ચાલી રાજ્યવ્યવહાર સાચવવા પૂર્વક દાન દેવું, અનાથ વિગેરેને ભેજન આપવું,:તેમનુ રક્ષણ કરવું—એવી રીતે ન્યાયપૂર્વક પ્રજાનુ પાલન કરતા ધર્મકથી પણ પેાતાના જીવનને પવિત્ર કરતા હતા. પિતાના ચારિત્રને સંભારતા તે સ્મરણ કરતા આ નવા રાજા પિતાના જેવા થવાને પ્રયત્ન કરતા હતા. નવા રાજા વિક્રમચરિત્રે પણ દીર્ઘકાળ પર્યંત પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવી પિતાની માફક ધર્મને આરાધી આત્મહિત સાધ્યુ ધદુઃખમ’જન રાજા વિક્રમનુ` સ ́પૂર્ણ કથાનક કાંઈ આ કથામાં આલેખાયુ' નથી. રાજા વિક્રમના અનેક અઃભુત કાર્યો અને કથા આલેખવા માટે કેટલા ગ્રંથ રચવા પડે ! તેમના યત્કિંચિત પરાક્રમથી આ ગ્રંથ પણ રસિકતાથી ભવ્ય છે. પરદુઃખભ’જન રાજા વિક્રમનો સમય કર્યાં તે આજનો વમાન સમય કર્યાં ? તે સમયની અલૌકિક વાર્તા, શક્તિ, દેવતાઈ ચમત્કારે Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આ બધુય આજે તે આપણને અપૂર્વ અને ન માની શકાય તેવુ લાગે, છતાંય આપણી અલ્પજ્ઞ બુદ્ધિને લઇને તે સમયની અલૌકિક વાત સાંભળી તેને પાળકલ્પિત કલ્પના માની લેવાની રખે કેાઈ સાહસિકતા કરે! એક તા અત્યારે મનુષ્યના અલ્પ પુણ્યને લઇ ને તેમ જ મનુષ્યની તેથી કાઈ શક્તિના અભાવે દેવદ્દન નજરે થતું નથી, તેમ જ એવાં કોઇ મહત્ત્વનાં કાર્યો પણ શાંક્તના અભાવે થઇ શકતાં નથી. મેટી સમૃદ્ધિ પણ જણાતી નથી; છતાં આજેપણ અમેરિકા આદિ દેશમાં વિપુલ સમૃદ્ધિ સંધી વાતે આપણે સાંભળીએ છીએ તેમજ વિમાનાદિક ( મલુન, એરોપ્લેન)આદિક વડે આકાશગમન અને આકાશયુદ્ધ તેમ જ પણ આજે સાંભળી શકીએ છીએ. જ્યારે આજના જમ નામાં આપણે આ બધું નજરે જોઇએ છીએ—સાંભળીએ છીએ, ત્યારે તે જમાનામાં પણ તે તે ઘટનાઓ બનવી સંભવિત છે એમ સમજી ઉત્તમ પુરૂષોના ચિરત્ર ઉપરથી સારાંશ ગ્રહણ કરી આપણા આત્મા પણ ધર્મ તરફ સ્થિર દૃષ્ટિવાળા થાઓ ! સમુયુદ્ધ ૐશાન્તિઃ ! શાન્તિ ! શાન્તિઃ । છપાય છે ! ! છપાય છે ! છપાય છે ! ! ! વિક્રમર્ચાત્રના ખીજા ભાગ તરીકે શ્રી સિંહાસન બત્રીસી ૩ જેમાં વિક્રમ રાજાનાં અદ્દભુત પરાક્રમા જે બત્રીસ પુતળીઓના મુખેથી કહેવાયેલ તે તથા વૈતાલ પચીસી કે જેમાં વૈતાળે વિક્રમરાજાને કહેલ, રેશમાંચક વાતાથી ભરપુર ભાગ ૨જો તૈયાર થાય છે માટે અગાઉથી ગ્રાહક થાશે. લખા યા મળેાઃ-માસ્તર રતીલાલ ભાદરદ શા ૐ દોશીવાડાની પાળ–અમદાવા Page #604 -------------------------------------------------------------------------- _