SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અરિમર્દન બને ચંદ્ર અને રોહિણુના માફક, પાર્વતી અને શંભુની માફક, શચીપતિ અને પ્રાણીની માફક ભવા લાગ્યાં. એક બીજામાં પ્રીતિવાળાં તેઓ બને દેવતાની માફક ભેગેને ભેગવતાં, કાલને પણ જાણતાં ન હતાં. કાળાંતરે સૌભાગ્યસુંદરીને સારા સ્વપ્રથી સુચિત ગર્ભ રહ્યો. કોઈક પુણ્યવાન આત્મા સ્વર્ગનાં સુખ ભેગવી પુણ્ય ગે એના ઉદરમાં ઉત્પન્ન થયે. ગભના પ્રભાવથી દેવી સૌભાગ્યસુંદરીને જે જે મનેાર થયા તે સર્વ રાજાએ પૂરા કર્યા. શુભ દિવસે સૌભાગ્યસુંદરીએ પુત્રને જન્મ આપે. પુત્રને જન્મ મહોત્સવ કરી રાજાએ રાજપુત્રનું મેઘ એવું નામ પાડયું. પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે મેઘ બાલ્યાવસ્થા પસાર કરીને ભણવા યોગ્ય અવસ્થાવાળે થયે. રાજાએ તેને પંડિત પાસે અભ્યાસ કરવાને મુકો. ભણી, ગણી શસ અને શાસ્ત્રવિદ્યામાં તે પારંગત થયે. યૌવનવયમાં આવ્યો ત્યારે રાજાએ ચંદ્રપુરનગરના ચંદ્રસેન રાજાની મેઘવતી નામની કન્યા સાથે મહત્સવપૂર્વક મેઘકુમારને પરણાવ્યો. ઋષભદેવના મંદિરમાં પૂજા રચાવી બને વરવહુ આદિનાથને નમવાને ગયાં. આદિનાથની મૂર્તિને જોઈ બન્ને મૂછિત થઈ ગયાં. અકસ્માત આ બનાવથી બધો પરિવાર ચિંતાતુર થયો. અનેક શીતોપચારથી વરવહુ સાવધ થયાં, પણ બને મૂંગાં થઈ ગયાં. એમને બોલાવવાને રાજા અને અનેક વૈદ્ય મંત્રતંત્રને જાણનારાઓકેઈપણ સમર્થ થયા નહિ, અંતે રાજા ચિંતાતુરપણે પોતાને સમય વિતાવવા લાગ્યો એકતા નગરીના ઉદ્યાનમાં વિહાર કરતા જ્ઞાની સિદ્ધ સેનસૂરિ પધાર્યા. ઉદ્યાનપાલકની વધામણથી રાજા ખુશી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy