SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ૪૪૦ આખરે નિરાશ થતી એટલી. પાતાના ચારીના કાને પડતુ મુકી જીવ બચાવવાની આશાએ ચાર જે ભીંત કેચીને આભ્યા હતા, તેજ રસ્તેથી અહાર નીકળવાને માટે તે તરફ ગયા. “ અરે સુભગ ! ત્યાંથી જવાનુ રહેવા દે! આ માર ણેથી જા ! ” એમ કહી રત્નમ જરીએ ચારને પાછા વાળી એના ચેતનું બારણું ઉઘાડી દીધું. મકાનના બારણામાંથી નીકળગ઼ાતે ચાર પાછા ફરીને દરવાજાને માગે આવ્યા. કુવામાંથી બહાર નીકળતાં જ અકસ્માત થા. એ અકસ્માતથી બારણા તરફ્ જતાં અજાબુથી કમાટ સાથે ચારનું કપાળ ભટકાવાથી બેશુદ્ધ બની ફરસમધી જમીન ઉપર જીડી પડયો, તે તેના નામ રમી ગયા. ધન્ય શેઠની ખબર કાઢવા માટે તેમના સમાચાર લેવા માટે ચાર પણ સ્વાના થઈ ગયા; શેઠાણીના મકાનમાંજ અને પેાતાનુ શરીર સોંપી એના આત્મા ઉડી ગયા. પાડેલા પાનને ખરતાં વાર નથી લાગતી તા જેનુ આયુષ્ય આવી રહેલુ હોય તેવાને પણ ક્યાં વાર લાગવાની હતી? મૃત્યુ કાંઈ ચાહુ જ થાણે છે કે, આ ઘર છે કે જંગલમાં કે માઈમાં ? અન્નને શેઠાણીએ વળાવી દીધા, ને એમનાં શરીર માં તેને જોઈ હવે રોઠાણીની ભાવનાએ પલટા લીધે. એની બધીય અથની રમત અત્યારે ા 3ડીગાર થઇ ગઈ હતી. આ બધીય રમતને નિહાળતા પેલા પરદેશી યાત્રિક (વિક્રમ રાજા ) સતીનુ સતીત્વ જોઇ ખુમ તાજીમ થઈ ગા. વાહ ! કલિયુગની સતી ! આખરે આવી જ તારી મતિ ! સતી થઈને તે પણ ભૂલ કરી; એક પાપ વા પાછળ જ કેટલાંય પાપ ન કરવાનાં કર્યા. તાય ..
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy