SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય પગે લાગે છે. એ આ પણ એક જાતને મેહમદિરને કેફ છે. સંસારમાં રહેલા વૈરાગી એને પણ વ્યવહારનું તો અવશ્ય પાલન કરવું પડે છે. પરભવની પત્ની આ ભવમાં દેવગે માતા થઇ હોય તો પણ તેને–આ ભવની માતાને પત્ની બુદ્ધિએ કાંઈ ભેટાતું નથી, પણ માતા કહીને જ તેની સાથે વ્યવહાર કરાય છે.” ગુરૂની વાણી સાંભળી શકરાજે “હે પિતા! હે માતા! ” એ સં. ધનથી તેમને ખુશી કર્યા, ને ત્યારથી મૌનપણને ત્યાગ કર્યો, અને સર્વત્ર આનંદ આનંદ છવાઇ રહ્યો, એ આનંદથી અતિરેક થયેલા નૃપ મૃગધ્વજે શ્રી દત્ત કેવળી ભગવાનને પૂછયું, “ ભગવન! મને કઈ દિવસ વૈરાગ્ય પ્રાપ્ત થશે કે નહિ? આ ભવમાં મારાથી આ સંસાર છોડી શકાશે કે નહિ ? ” મૃગધ્વજ રાજાની વાણી સાંભળી કેવળી બોલ્યા, “રાજન ! તમારી પ્રિયા ચંદ્રવતીના પુત્રને જ્યારે તમે જેશે ત્યારે મેક્ષસુખને આપનાર એવા વૈરાગ્યથી તમે જરૂર રંગાશે.” મુનીશ્વરની અમૃતમય વાણી સાંભળી રાજ મનમાં ખુશી થયો ને એ ગુરૂવાણીને હૃદયમાં ધારણ કરી, ભક્તિ વડે ગુરુને નમી સંસારનું સ્વરૂપ ચિંવત રાજા પરિવાર સહિત પિતાની નગરીમાં ચાલે ગયે. શ્રીદત્ત કેવલી પણ વ્યજનોને બોધ કરતા ત્યાંથી વિહાર કરી ગયા. - શ્રીદત્ત કેવલી ભગવાનના ઉપદેશથી મૃગધ્વજ રાજા, શુકરાજ, રાણીઆ વિગેરે અનેક છે ધર્મને પામ્યા. પ્રકરણ ૧૪ મું. શુકરાજ અને હંસરાજ શકરાજ દશ વર્ષના થયા ત્યારે રાજા મૃગધ્વજને
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy