SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિંજય આશ્ચયથી સ્તબ્ધ થયેલા અને શાંતરસમાં ગરકાવ થયેલા રાજાને સાવધ કરતાં અવધુત મેલ્યા, ‘હે રાજન્ ! આ દેવજ મારી અદ્ભુત સ્તુતિને સહન કરી શકે તેમ છે.” રાજા સાવધ થતા બે હાથ જોડી મેલ્યા, આપ કોણ છે ? આ દેવ કોણ છે? ભગવાન્ ! તે કૃપા કરીને "" અમને કહો ! ” " ૨૪૮ આ જગતમાં પ્રસિદ્ધ એવા વૃદ્ધાદિસૂરિ ભવ્ય જનાને મેધ આપતા પૃથ્વીને પાવન કરી રહયા છે, તેમના શિષ્ય સિદ્ધસેન નામે હું, કારણને ચાગે બાર વર્ષથી અવધુતના વેષમાં રહેલા આજે પ્રગટ થાઉં છું ” અવધુતનાં વચન સાંભળી રાજા કાંઇક ભૂતકાળ સભારવા લાગ્યા, આપને મે કયાંક જોયા છે ખરા ! ” 46 હા ! તમારી સભામાં એક દિવસ ચાર ક્લાકને લઈ ને આવેલા ને ચારે દિશાનુ રાજ્ય તમે મને આપેલું; જે મ ગ્રહણ નહિ કરતાં છેવટે બહુ આગ્રહ કરવાથી મારા કહેવાથી તમે કારપુરમાં જૈન મંદિર બંધાવ્યું હતું કેમ ખરાબર ? 1 અવધુતની વાત સાંભળી રાજાએ મસ્તક ધુણાવ્યુ “ હા ! રામર ! ” વિક્રમાદિત્ય ખુશી થતાં ખેલ્યા, ૮ આ અદભુત અને ચમત્કારી ભગવાન કાણુ છે તે આપ કહેા. ૩ ૬ મ ભગવાન તે મહાપ્રભાવવાળા પાનાથ ! મહાકાલેશ્વર ! અવંતી પાર્શ્વનાથ ! અવંતીનાથ ! ” “ અવતીનાથ !” રાજા આશ્ચર્યા ત થતા ધરેણુંપદ્માવતીથી સેવાતા એ પાર્શ્વનાથ સામે નજર કરી એ હાથ જોડી એયે, “હે અવંતીનાથ ! પ્રગટ પ્રભાવવાળા તમે સાચેજ અવતીનાથ ! તમેજ અદ્દભુત અવંતી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy