________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિંજય
આશ્ચયથી સ્તબ્ધ થયેલા અને શાંતરસમાં ગરકાવ થયેલા રાજાને સાવધ કરતાં અવધુત મેલ્યા, ‘હે રાજન્ ! આ દેવજ મારી અદ્ભુત સ્તુતિને સહન કરી શકે તેમ છે.” રાજા સાવધ થતા બે હાથ જોડી મેલ્યા, આપ કોણ છે ? આ દેવ કોણ છે? ભગવાન્ ! તે કૃપા કરીને
""
અમને કહો ! ”
"
૨૪૮
આ જગતમાં પ્રસિદ્ધ એવા વૃદ્ધાદિસૂરિ ભવ્ય જનાને મેધ આપતા પૃથ્વીને પાવન કરી રહયા છે, તેમના શિષ્ય સિદ્ધસેન નામે હું, કારણને ચાગે બાર વર્ષથી અવધુતના વેષમાં રહેલા આજે પ્રગટ થાઉં છું ”
અવધુતનાં વચન સાંભળી રાજા કાંઇક ભૂતકાળ સભારવા લાગ્યા, આપને મે કયાંક જોયા છે ખરા ! ”
46
હા ! તમારી સભામાં એક દિવસ ચાર ક્લાકને લઈ ને આવેલા ને ચારે દિશાનુ રાજ્ય તમે મને આપેલું; જે મ ગ્રહણ નહિ કરતાં છેવટે બહુ આગ્રહ કરવાથી મારા કહેવાથી તમે કારપુરમાં જૈન મંદિર બંધાવ્યું હતું કેમ ખરાબર ? 1
અવધુતની વાત સાંભળી રાજાએ મસ્તક ધુણાવ્યુ “ હા ! રામર ! ” વિક્રમાદિત્ય ખુશી થતાં ખેલ્યા, ૮ આ અદભુત અને ચમત્કારી ભગવાન કાણુ છે તે આપ કહેા. ૩
૬ મ ભગવાન તે મહાપ્રભાવવાળા પાનાથ ! મહાકાલેશ્વર ! અવંતી પાર્શ્વનાથ ! અવંતીનાથ ! ”
“ અવતીનાથ !” રાજા આશ્ચર્યા ત થતા ધરેણુંપદ્માવતીથી સેવાતા એ પાર્શ્વનાથ સામે નજર કરી એ હાથ જોડી એયે, “હે અવંતીનાથ ! પ્રગટ પ્રભાવવાળા તમે સાચેજ અવતીનાથ ! તમેજ અદ્દભુત અવંતી