SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫૯ મું પ૦૩ થઈ ગઈ. દેવીના વચનથી ચમત્કાર પામેલે રાજા, વીરનારયણ સાથે નગરમાં ચાલ્યા ગયે. રાજાએ અનેક ગામ નગર વિરનારાયણને ઈનામ આપી તેનું બહુમાન કર્યું. “હે શ! બેલ એ બધા સાહસિકમાં ખરે સાહસિક કણ? વરનારાયણ કે એનાં માતાપિતા યા એની સ્ત્રી કે રાજા ? ” “હુ એમાં કાંઈ જાણું નહિ.” શવ્યાસને જવાબ આપે. શોને જવાબ સાંભળી રાજા વિકમ બેલે, “જે આને ઉત્તર જાણતું હેય છતાં ન બોલે તેને સાત ગામ બાન્યાનું પાપ !” પાપના ભયથી બીધેલી અબેલારણું બોલી, “હે રાજન ! વીરનારાયણનું સાહસિકપણું એ તે એને ઘમ હતા. સ્વામી પ્રત્યેની સેવકની એ ફરજ છે. સ્ત્રી પોતાના સ્વામી પ્રત્યેની ફરજ બજાવતી હતી, ત્યારે માતાપિતા પુત્રના મેહમાં સાહસિક બન્યાં હતાં. ખરી સાહસિક વૃત્તિ તે રાજાની જ ગણાય! કારણકે પૃથ્વીના આધારરૂપ રાજા સેવકને માટે સાહસિક થયે તે અજબ કહેવાય. માટે ખરે સાહસિક તે રાજા જ ગણાય !” તમારી વાણુ સત્ય છે. ચોથી વખતે પણ તમે જવાબ આપી મારી પ્રતિજ્ઞા પૂરી કરી.” અબોલારાણીને એવી રીતે બોલતી કરી દીધી. રાત્રી પણ પૂર્ણ થઈ અને પ્રાતઃકાળ થયો. રાજા વિકમે ચારે વખત અબોલારાણીને લાવી પ્રતિજ્ઞા પૂરી કરવાથી એનાં માતાપિતાએ સુરસુંદરીને તે જ દિવસે રાજા વિક્રમ સાથે પરણાવી દીધી. રાજા વિક્રમે પણ અબેલારાણીને પરણી પિતાની અભિલાષા પૂરી કરી.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy