________________
૪૩૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
સ્થિતિ જીએ તે શું કરે ? ચારે અને એના પતિના “ તારા પતિ ઉઠે તે પહેલાં મને નાસી
ભય મતા.
જવા દે.”
“મારા પતિ
માગે પતિ તે મેતનેા મુસાફર છે. એ તા હવે પરાણા જેવા છે? એનાથી શું કરવા ડરે છે. તારા તે મારા સુખમાં એ જરાય આડા આવશે નહિ, સમજ્યો !
“ એ જીવતા છે ત્યાં લગી તારી સાથે મારાથી ભાગવતાં કદાચ એ જાગી શી દશા થાય? ” ચારે
રમાય નહિ. તારી સાથે ભેગ જાય તે મેથ્યૂમ કરે તે મારી ભયની સ્થિતિનું ભાન કરાવ્યું.
''
અરે, એ તા મરી ગયા છે. તુ' એની જો તા ખરી, એના શ્વાસ ચાલે છે કે બંધ તપાસ તા કર !” રત્નમંજરી ચારતા હાથ પલગ પાસે ખેંચી ગઇ. પલગ પાસે ચારને ઉભા રાખી રત્નમંજરી ભર ઉંઘમાં પડેલા ત્યશ્રેણીની નાસિકા આગળ હાથ લઇ જઈ, એના મમઢ ચાલતા શ્વાસેાશ્વાસ જોવા લાગી; જોતાં જોતાં આસ્તેથી શેઠના ગળે જરા અંગુઠો માવી દીધા. ખરેલા પાનને ખરતાં શી વાર ? ભાગની લાલસામાં દીવાની મની ભાન ભૂલેલી રત્નમંજરીની આ છેલ્લી પતિભક્તિ! એ પાકેલા ફળને તેાડી પાડતાં મજરીતે શી વાર લાગે ? “ જો ! જો ! પ્રાણાધાર ! ડાસા તા દ્વારકા ગયા !” રોડના ધાસેાધાસ અધ થઈ ગયેલો જાણી ચાર ચમકયે.. શેઠાણીએ શેને મારી નાખ્યા કે શું ? શેઠાણીએ મજન્મ કર્યાં. પાતાને માથે જોખમદારી વધતી હતી. રખેને શેઠાણી આ ગુનેા મારે માથે નાખે તા, મારે તેા ફાંસી જ કે કાંઈ ? આખલામાંથી
બીજું
"6
પાસે આવીને પડયા છે તેની પકડીને શેઠના