________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
61
""
66 તારા જેવાને ચાગ્ય છે. સેવકનો ધર્મ રાજા તરફ——પેાતાના માલિક તરફ વફાદાર રહેવાનો છે, તે વફાદાર સેવકો હુમેરાં પેાતાના સ્વામીનું હિત જ ચાહે છે. ” તે હે દેવી ! એક ક્ષણવાર સબૂર કરે ! હું આવું છું, એમ કહી વીરનારાયણ પાતાને ઘેર આવ્યા. માતાપિતાને સર્વે હકીકત કહી તરત જ તે પાછા વળ્યે, પાતાના પુત્ર વગર વિતવ્યને નકામુ' જાણનાર એનાં માતાપિતા ને એની શ્રી પદ્માવતી પણ એની પૂંઠે આવ્યાં. દેવીને કહીને વીરનારાયણે અગ્નિના કુંડમાં પાપાત કર્યો. એની પાછળ એના માતાપિતા અને સ્રીએ પણ અગ્નિકુંડમાં ઝંપલાવ્યું.
આ બધી ચેષ્ટા દૂર ઉભા ઉભા એક પુરૂષ જોતા હતા. પેાતાની નજર આગળ ચાર ચાર વાનો ભાગ અપાયેલે જોઇ પોતે આગળ આવી અગ્નિકુંડમાં પડવાને ધસી ગયા. એ પુરૂષ તે વીરનારાયણને સીના ફંદનનું કારણ જાણવાને મેાકલી એની પાછળ આવનાર રાજા ાતે હતા.
રાજાને અગ્નિકુંડમાં અપાપાત કરતાં એકદ્રુમ દેવીએ પડી લીધા; અને કહ્યું, “હાં, હોં! 11
“ મારા કાર્યમાં વિઘ્ન નાખનારી તુ કોણ છે ? ” રાજાએ એ સ્રીત કર્યું.
રાજાને ઉત્તર આપતી કુલદેવી એલી, “ હું રાજ્ય અને નગરની રક્ષણ કરનારી કુળદેવી છું! તુ શા માટે મરે છે ? ”
· દેવી ! તે આ બધા મૃત્યુ જીવતાં કર ! '”
૫૦૨
પામેલાને તુ` મચાવ !
સજીવન કર્યાં.
આ
તમારા સેવકોની એમ કહી દેવી અદૃશ્ય
રાજાના કહેવાથી દેવીએ બધાંને - રાજન્! તમારી અને વફાદારીની આ પરીક્ષા હતી, ”