________________
પ્રકરણ ૪ મું
૩૮૯
t
શ્રેષ્ઠીને આળખ્યા; હાથીને તેમની પાસે લાવી બેધ્યા; “ કેમ કરાને પાબ્યા ? ' રાજાની વાત સાંભળી શ્રેષ્ઠી ખાસ પામ્યો ને વિચારમાં પડયો, “ આવે મહાન પુરૂષ મારે આંગણે આવ્યો, તે મેં એની ભક્તિ બરાબર કરી નહે એ કાંઈ ઠીક કર્યું નિહ. પામેલા ને જોઈ રાજા મલ્યો. “ ફિકર કહે, શા કામ માટે અહીં આવ્યા છે ? ?’ મંત્રીઓ તરફ નજર કરી રાજા આવ્યો, પહેલાં જ્યારે હું વપુર નગરમાં ગયો ત્યારે આ શેઠે ખાનપાનથી મારી સારી ભક્તિ કરી હતી.”
,, જગ ગ્લાનિ શેં હિંદુ,
66
કૃપાનાથ ! આપ મારે ઘેર પધાર્યાં ત્યારે મે તા કાંઈ આપની ભક્તિ બરાબર કરી નથી. હવે આપ મારે ઘેર પધાશે ને પુત્રના લગ્નપ્રસંગ સાચવા ! આપ આવા તા જ મારો પુત્ર પણો, અન્યથા નહિ. 2
66
.
રાજાએ કહ્યું, “ ડીક ત્યારે હું એકલા આવીશ. ’’ ના મહારાજ ! આપ પરિવાર સાથે આવા ! ધનદ આવ્યા.
kr
ઘેડા દિવસ રાજની મેમાનગતિ ચખાડી, રાજા પરિવાર સાથે ધનશ્રેષ્ઠીને લઈ ચૈત્રપુર ચાલ્યો. ચૈત્રપુરમાં આવી ધનદશ્રેષ્ઠીએ રાજાને એક સુંદર મકાનમાં ઉતારે। આપ્યો, ને તેમની પ્રખર ભક્તિ કરી.
શ્રેષ્ઠીએ પુત્રનું લગ્ન લીધું. લગ્નને દિવસે સાયંકાળે ધનદકુમારના વધાા ચઢયો. આખુય નગર વિવાહની ધૂનમાં મશગુલ મૃત્યુ સાથે કન્યાઓ સાથે લગ્ન હોવાથી સાળે કન્યાઓને ધર ઉત્સવ મડાયો હતો. અત્યારે તા નગર મધુ આશાખમાં હિલોળે ચઢયુ હતુ. આનદ આનદ થઇ રહ્યો હતા. રોહને એકના એક પુત્રનાં લગ્ન હેાવાથી