________________
પ્રકરણ ૧૮ મું
૧૫૯ શું તું પ્રતિષ્ઠાનપુરથી આવે છે? તું કે બાળક છે? ત્યાંના રાજાને તું ઓળખે છે ત્યારે?
“હા મહારાજ ! પ્રતિષ્ઠાનપુરનરેશ શાલિવાહન માટે આપ પૂછે છે ને?” એ અદ્દભુત બાળક નિડરતાથી બોલ્ય.
હા, ભાઈ! તે સિવાય તું રાજાના આત્મીય જનને પણ ઓળખે છે કે શું ? ”
કેમ નહિ? મહારાજ શાલિવાહનને નરÀષિણી સુકુમારી નામે પુત્રી હતી તેને પોતાના સાત ભવની વાત સંભળાવી છેતરીને પિતાને વીર માનો કેઈ પરદેશી પોતાને દેવ તરીકે ઓળખાવી પરણી ગયે.” એ સુંદર બાળક જરા હ, બધી સભા બાળકને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. “આ તે બાળક કે જાદુગર? 5 પોતાની વાત સાંભળી રાજા પણ હસ્ય.
પછી શું ? ” રાજાએ આતુરતાથી મસ્તક ધુણુંવતાં પૂછયું,
પછી શું કૃપાનાથ! એ બિચારી નિર્દોષ અને પોતાને આશ્રયે રહેલી બાળાને ગર્ભવતી જાણી એક દિવસ એને દેવે જે પતિ તે જ રહ્યો.'
ઘણું જ ખરાબ એ તે! 5 સભામાંથી અવાજ આવે,
પિતાને મળતી આવતી વાત સાંભળી રાજા વિક્રમાદિત્ય જડ જે થઈ ગયે, “આ બાળક પોતાને ઈતિહાસ શી રીતે જાણે?”
આગળ શું થયું?” રાજાએ પુછયું.
પછી તો મહારાજ ! એ દગાર પતિના વિજેગમાં બાળાએ અનેક વલોપાત કર્યા, રૂદન કર્યા છેવટે એના માતપિતાએ સમજાવી અને શાંત કરી, પતિના વિજોગે પતિને સંભાતી બાળા દુખે દિવસે વ્યતીત કરવા લાગી. »