________________
પ્રકરણ ૩૮ મું
૧૯
પરિન કરી મજુર જેવા વેષે એક દિવસે નગરીની અહાર નીકળી ગયા. રાજા ફરતા ફરતા શેરડીઆના વાઢ પાતા હતા ત્યાં આવ્યા; ત્યાં એક રાશી પાસે આવીને એલચી, ભાતા ! તરસ્યા છું! પાણી વિના કં ોષાઈ જાય છે, જરા શેરડીને રસ તા પીવરાવા ! છ
"
એ દિલ્હી જેવા લોગી સાંભળી ાસીએ એક સા ગીને રિફીને તુત કર્યાં. રસની મીઠાશ તેમજ એક સાંમાં આટલા છે! રસ જોઇ રાજા પ્રસન્ન થયા. રાજાએ પેાતાના મહાલયમાં આવીને ભટ્ટમત્રને મેલાવી પૂછ્યું. “ મંત્રીજી ! આ શેરડીવાળાએ આપણને કર આપે છે કે ર્રાહ ? ”
· ના ! ''
મંત્રીના જવાથ્યથી રાજા ચમકયા. “ એમ ? આટલા અધા રસથી આવી કમાણી કરે તે આપણા રાજભાગ કાંઈ નહિ? એમ ન ચાલે! એ લોકોની શેરડી હરી ત્યા ને આપણા ભાગ પડાવા ! ”
બીજે દિવસે રાજા વેષનું પરિવર્તન કરી ઇસુવાડામાં ગયે. ત્યાં જઇ શેરડીના રસનું પાન કરવાની માંગણી કરી. કગાલને પાવા માટે ડાસીએ એક શેરડી ભાંગી તેમાંથી રસ કાઢવા માંડચે. પણ ગઈ કાલના જેવા રસ આજે નીકળ્યે નહિ. પીનાર અને પાનાર અને વિચારમાં પડયા, આ શું? 13
“ માતાજી ! ગઇ કાલે તે પુષ્કળ રસ નીકળ્યેા હતા, ને આજે આમ કેમ ? ’
એ કગાલના જવામાં ડૅાસી મેલી, ભાઇ! આમાં ફક્ત એક જ કારણ છે. કાલે અમારી ઉપર, એટલે આ શેરડી ઉપર રાજાની દૃષ્ટિ સરી હતી; આજે રાજાની દૃષ્ટિ