________________
પ્રકરણ ૪૦ મું
૩૩૩
રાજાની વાણી સાંભળી શબ્દજ્ઞાની મેલ્યો, ‘મહારાજ! એક પેટી અમારી સાથે એક પ્રજાપાલ અમારે સાગ્રીત હતા તેની પાસે છે. તેના પ્રભાવથી જ અમે લડારમાંથી પાંચ પેટીએ ચોરવાને શક્તિવાન થયા છીએ; કારણકે અમારા ચારે કરતાં એની શક્તિ અદ્ભુત હતી. જ્યાંસુધી એ પ્રજાપાલ અમારી સાથે હોય ત્યાંસુધી રાજા પણ અમને કઇ કરી શકે તેમ નહાતા, મહારાજ !' રાજા હુસીને આલ્યા, “ તા એ પ્રજાપાલને પણ
પકડી લાવા !
6.
મહારાજ ! એ આપનુ કામ છે! જેવી રીતે આપે અમને પકડવા, તેવી રીતે આપ એને પકડી તેની પાસેથી પેટી લઇ લ્યા. ’
ચારના કહેવાથી રાજાએ હુસીને પાંચમી પેટી પાતે ગુપ્ત સ્થાનકે મુકેલી તે લાવીને હાજર કરી અેમ, આ પૈટી ને ? ’
''
ત્યારે. ”
હા! ખરાખર ! પણ હવે છઠ્ઠી પેટી ક્યાં ઉડી ગઇ
પડતાં જ
રાજાએ ભંડારી સામે જોયુ. રાજાની નજર ભડારીની બુદ્ધિ બહેર મારી ગઇ.
',
'
ભડા
“ ભડારીજી ! એક પેટી તમે લાવા ત્યારે ? ગરીબ બિચારા ભડારીજી શું લે? ‘હા! ' ના ?' પણ શીતે રીતે કહે ? પેાતાને બુદ્ધિશાળી માનનારા રીજીની આબરૂ ઉપર તો પાણી ખરાખર રેડાયુ હતુ. પાણીથી ધાવાઈ ભંડારીજીની આબરૂ હવે સાફ સાફ થઈ ગઇ હતી. ‘ ના’ કહે તે સામે ફાંસી તૈયાર હતી. સર્વેના દેખતાં ભડારીજીએ પેટીને લાવી હાજર કરી. રાજાએ પેટીએ ભંડારમાં મુકાવી; ભંડારી અને તલારક્ષક સને રજા આપી ચારોને કહ્યું, “તમારી સાથે સહવાસ કરવાથી