________________
૧૫૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
રાજસેવાની સાથે ચાલ્યા. માગ માં ચારના અદ્દભુત સ્વરૂપને જોઈ લાકા કઇ કંઈ વિચાર કરતા, પાતપાતાનાં કા પડતાં મુકીને સ્ત્રી કે પુરૂષો તેને જોવાને ઉલટાં, નદીના પૂરની માફક વસ્યા આવતા લેાકેાના સમુદાયમાંથી મુશ્કેલીએ જગા કરતા સેવકે ચારને લઇને રાજદરબારમાં આવ્યા. લાકા તા આ સુંદર બાળકને જોઈ મનમાં અનેક વિચાર કરતા હતા; શું શજા આ આળકને મારી નાખશે? આવા સુંદર છતાં આ બાળક ચારી કરતાં શીખ્યા ? વાહ વિધાતા! તું ગુલામમાં પણ કાંટા સરજી શકે છે. કસ્તુરીને કાળી બનાવી શકે છે. ગુણમાં પણ કાષ સ્થાપન કરવા તે તારા સિવાય કાણ કરી શકે? ”
66
"
કેટલાક વિચાર કરતા કે, રાજા આને શું પેાતાનુ સર્વ રાજ્ય આપશે ? અગર આપે પણ ખરા! પ્રસન્ન થયેલા રાજા શું શું નથી કરતા ? ”
(
લાગ્યા, અરે, અકાળે આ ચાર આશ્રય આપનારી આ વેશ્યાની પણ
કોઈ વળી કહેવા તા ભરશે, પણ જે આને મૂરી વલેહુ થશે. છ
ભિન્ન ભિન્ન લેાકવાયકાને સાંભળતા ચાર વેશ્યા સાથે રાજદરબારમાં આવી પહોંચે; રાજાની આગળ રાજસ ભામાં ચોરીના માલ-વજ્રાભરણના ઢગલા કરી રાજાને નમીતે બે હાથ જોડીને ઊભેા રહ્યો. એ સુંદર આકૃતિવાળા ચોરને જોઈ રાજા વૈરભાવ ભૂલી ગયા. એના અંતરમાં કાંઇક અથ્ય ભાવના જાગૃત થઇ. “ અરે ચોર! તુ કાણુ છે? કયાંથી આવ્યા છે? કાના પુત્ર છે ? મારી નગરીને શા માટે તું સુરે છે ? ” રાજાએ ચોરને પૂછ્યું.
પ્રતિષ્ઠાનપુરથી આવુ છુ, મહારાજ!” એ ચોરબાળકે ધડાકા કર્યા. પ્રતિષ્ઠાનપુરનું નામ સાંભળતાં રાજા ચોકયા.