________________
પરિચ્છેદ
ભાગ થઈ પડેલાઓને તેમજ એકબીજાને તેઓએ ઇજા કરી હોત; તેમનાં સાહસિક કામેામાં તેમને માત્ર અધકચરા ખલ પુરુષા જ ગણવા જોઈ એ; કારણ જો તે પૂરેપૂરા ખલ અને તદ્દન અધર્મી હોત, તા તેા તે કાર્ય કરવાને સમૂળા (૩) અશક્ત જ હેત. અને તમે પહેલાં કહ્યું તે નહિ, પણ હું માનું છું તેમ, વસ્તુતઃ એ જ સત્ય છે. પરંતુ જે પ્રશ્ન વિશે આગળ વિચાર કરવાનું પ્રસ્તાવમાં આપણે કહ્યું હતું, તે પ્રશ્ન એ છે કે અધીના કરતાં ધિમષ્ઠ માસને વધારે સારું અને વધારે સુખી જીવન મળી રહે છે કે નહિ? હું માનું છું કે તેને મળી રહે છે, અને મેં આપ્યાં એ કારણેાને લઈ તેઃ પરં તુ તેમ છતાં તેની વધારે ( ઊંડી ) પરીક્ષા કરવાનું મને મન છે, કારણ કંઈ નવી ભાખત વિશે એમાં શંકા કરવામાં આવી નથી—માનવ જીવનના વ્યવસ્થિત શાસન જેટલી જ એ બાબત ગંભીર છે.
૧૪
ચાલવા દે.
એક પ્રશ્ન પૂછીને હું આગળ પ્રયેાજન છે એમ શું તમે નહિ કહા ? (૩) કહેવું જોઈ એ ખરું.
અને ઘેાડાનું અથવા ખીજી કાઈ વસ્તુનું જે પ્રયેાજન અથવા ઉપયાગ છે તે બીજી કાઈ વસ્તુથી સાધી શકાય નહિ, અથવા એટલી સારી રીતે તે સાધી ન જ શકાય—નહિ ?
ચલાવીશઃ એક અશ્વને પેાતાનું
તેણે કહ્યું : મને સમજણ પડતી નથી.
મને ફ્રુટ કરવા : આંખ સિવાય તમે જોઈ શકે! ખરા ? જરૂર નહિ.
અથવા કાન સિવાય સાંભળી શકે! ખરા ?
ના.
..
ત્યારે તે તે ઇન્દ્રિયાનાં આ ખરી રીતે પ્રયાજન કહી શકાય ? કહી શકાય.
* વિભાગ ૨, મુદ્દો ૨.