Book Title: Plateonu adarsh nagar
Author(s): Pranjivan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 622
________________ પ૧૭ જે દાખલાઓ હમણાં જ આપવામાં આવ્યા છે તેની દષ્ટિએ ધારે કે આપણે પ્રશ્ન કરીએ કે આ અનુકરણ કરનાર કોણ છે ? ભલે, તમારી મરજી. વારુ, ત્યારે અહીં ત્રણ ખાટલાઓ પડ્યા છે; એક વિશ્વમાં (in nature) અસ્તિત્વ ધરાવે છે તે, આપણે કહી શકીએ કે જેને ઈશ્વરે સર્યો છે–કારણ બીજે કાઈ તે એને સર્જક હોઈ ન શકે. ના. એક બીજો તે સુતારની કૃતિ છે? હા. અને ત્રીજે ચિત્રકારની કૃતિ છે? હા. ત્યારે ત્રણ જાતના ખાટલાઓ થયા, અને તેના પર ત્રણ કારીગરે અધિકાર ભેગવે છે; ઈશ્વર, બીજે ખાટલાને ઘડનાર અને ત્રીજે તે ચિત્રકાર–ખરું ને ? હા, એ ત્રણ ખરા. () ઈશ્વરે કાં તે પોતાની ઈચ્છાનુસાર કે કાં તો આવશ્યકતાને લઈને* વિશ્વમાં એક ખાટલે કર્યો, અને તે એક જ; બે અથવા તેથી વધારે એવા આદર્શ ખાટલાઓ કદી હતા નહિ, તેમ ઈશ્વર કદી કરશે પણ નહિ, એમ શાથી? કારણ એ જે માત્ર બે જેટલાય બનાવે, તે એ બેની પાછળ વળી ત્રીજો ફૂટી નીકળે, જે એ બંનેના તત્વનું સ્થાન લે, અને તે પેલા બે નહિ પણ પેલો ત્રીજે એ આદર્શ ખાટલે થશે. + * એટલે કે પ્રમાણગત આવશ્યકતાનું સ્થાન ઈશ્વરથી ઊંચુ છે. x 240142911 E14, The argument of "Tritos Anth ropos."

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670