Book Title: Plateonu adarsh nagar
Author(s): Pranjivan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha
Catalog link: https://jainqq.org/explore/032057/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્લેટોનું આદર્શ નગર જી), કિ કિસકી કી ના ગુ જ રાત વિદ્યા સભા : અ મદા વા દ– ૧ / NET Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્લેટનું આદર્શ નગર અનુવાદક શ્રી, પ્રાણજીવન વિશ્વનાથ પાઠક, એમ. એ. ચેન્સેલર ગોલ્ડ તથા કે. ટી. ટેલંગ ગોલ્ડ મેડલિસ્ટ અને યુનિ. પ્રાઈઝમેન, યુનિ, એફ એ.- ૧૯૩૧, ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જેઠાલાલ જીવણુલાલ ગાંધી સહાયક મંત્રી, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ ૧ આવૃત્તિ ખીજી પ્રત ૧૨૫૦ મુદ્રકઃ મણિ લા લ પુ. મિ સ્ત્રી આદિત્યમુદ્ર ા લ ય રાયખડ - અમદાવાદ © ગુજરાત વિદ્યાસભા ઈ. સ. ૧૯૬૪ સ. ૨૦૨૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક નિવેદન સને ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભા (તે વખતની ગુજરાત વર્નાકયુલર સાયટી) એ “પ્લેટનું આદર્શ નગર ”નું પહેલું પુસ્તક (પરિચ્છેદ ૧ થી ૫) પ્રગટ કર્યું હતું અને બીજું પુસ્તક (પરિચ્છેદ ૬ થી ૧૦) સને ૧૯૩૮ માં પ્રગટ કર્યું હતું. બને પુસ્તક શ્રી. લલ્લુભાઈ દલપતરામ કવીશ્વર ગ્રંથમાળાના ક્રમાંક ૩ અને ૪ તરીકે પ્રગટ થયાં હતાં આ પુસ્તકની નકલ તે સમયના આજીવન સભાસદો તથા નોંધાયેલાં પુસ્તકાલયને ભેટ તરીકે આપવામાં આવી હતી અને વધારાની નકલે વેચાણ માટે રાખી હતી. વખત જતાં સીલક રહેલી નકલે ખપી ગઈ અને ગુજરાતની અલગ યુનિવર્સિટી થતાં, તેમ જ શિક્ષણનું માધ્યમ મોટે ભાગે ગુજરાતી થતાં અન્ય વિષયની જેમ સમાજશાસ્ત્રના વિષયનાં ગુજરાતી પુસ્તકેની માગ વધવા માંડી અને ‘પ્લેટનું આદર્શ નગર” એ પુસ્તક મળે તેવી વિદ્યાથીઓ તથા અભ્યાસીઓ તરફથી માગણી આવતાં ગુજરાત વિદ્યાસભાએ પુસ્તક ફરીથી છપાવવાનું નકકી કર્યું. પુસ્તક ફરીથી છાપવા લેવાય તે અગાઉ તેના લેખક પુસ્તક તપાસી જઈ ઘટતા સુધારાવધારા કરી આપે તો ઠીક એ દષ્ટિએ શ્રી. પ્રાણજીવનભાઈ પાઠકને વિનંતી કરતાં તેમણે ખૂબ ચીવટપૂર્વક પુસ્તક તપાસી એનું લખાણ સરખું કરી આપ્યું એટલું જ નહિ પણ પુસ્તકને ઉપઘાત નવેસરથી તૈયાર કરી આપ્યો, જેથી પુસ્તકની ગુણવત્તા સારી પેઠે વધી છે. આ થતાં વાચકો તથા અભ્યાસીઓને આખું પુસ્તક સારી પેઠે માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે. આશા છે કે આ પુસ્તક વિદ્યાથીઓ, અભ્યાસીઓ તેમજ સમાજવિદ્યા તથા ફિલસૂફીમાં રસ ધરાવતાં સૌ વાચકોને ખૂબ ઉપયોગી નીવડશે અને પરિણામે નવી આવૃત્તિ વખતે અનુવાદકે લીધેલી કાળઝ. ભરી મહેનત યથાર્થ થશે. ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ-૧ ચંદ્રકાન્ત છે, ગાંધી મહાશિવરાત્રિ, સં. ૨૦૨૦ માનાર્હ મંત્રી • તા. ૧૧-૨-૧૯૬૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકનાં ખીજા પુસ્તકા > * અન તાઃ લેઃ ‘આરણ્યક' પંદર દૃશ્યામાં પુરુ થતું એકાંકી નાટક ૧૯૨૧ * ઢીંગલી : હેનરિક ખિસેનના ડોલ્સ હાઉસ ' ના અનુવાદ ૧૯૨૨ * રુદ્રમુખ અને રંજના, અનુપમ અને ગૌરી, હિમકાન્ત, વિમળા અને જ્યેાતિ વગેરે એકાંકી નાટકા જે ૧૯૩૭–૩૮ ની મુંબઈ યુનિ. ની ગુજરાતીની એમ. એ. ની પરીક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ૧૯૨૫ થી ૧૯૩૦. * The Heya Paksha of Yoga : or Towards A Constructive Synthesis of Psychological Material in Indian Philosophy: Foreword by Sir S. Radhakrishnan. 1931. * A Critique of The Psychological Material from Indian Philosophy: Bom. Un. Research Jr. 1932 * મજ્જાતંત્ર, ચિત્તશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર : ત્રણ ભાષણા : ગુજરાત વિદ્યાસભા : ૧૯૩૩. *Critical Evaluation of The Standpoiuts of The Western Process of Psycho- Analysis and Indian Yoga-Praxis: Paper delivered and discussed at the Oriental Conference Ahmedabad. (Originally delivered in Gujarati under the auspicies of the Gujarat Vidya Sabha and Gujarat Sahitya Sabha.) * પાશ્ચાત્ય ફિલસુફીની દૃષ્ટિએ શ્રી. અરવિનું તત્ત્વનું : નડિયાદ સાહિત્ય સ ંમેલનમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન ’વિભાગના પ્રમુખ તરીકેનું ભાષણ : ૧૯૫૫ * ર્જના–એકાંકી રુદ્રમુખ અને રંજનાનું વસ્તુ લઈ ને લખેલું ત્રિઅંકી નાટક : નટમ`ડળે ભજવેલું : ૧૯૫૮. * આ ઉપરાંત અનેક લેખા : હેનરી ખ†; વ્યક્તિ અને સમાજ; કલામાં સૌંદર્યાંનું સ્થાન; શિક્ષણમાં ગાખણપટ્ટીનું સ્થાન વગેરે વગેરે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અ નુ * મ ણિ કા એ ખેલ ઉપેદ્ધાત પરિચ્છેદ : ૧ પરિચ્છેદ ઃ ૨ પરિચ્છેદ્ર : ૩ પરિચ્છેદ : ૪ પરિચ્છેદ ઃ ૫ પરિચ્છેદ ઃ ૬ પરિચ્છેદ : છ પરિચ્છેદ : ૮ પરિચ્છેદ્ર : ૯ પરિચ્છેદઃ ૧૦ પુ. ૭ પૃ. ૧૧ ૧ ૫૯ ૧૧૨ ૧૮૦ ૨૩૬ ૩૦૨ ૩૫૯ ૪૧૨ ૪૬૮ ૫૧૩ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ એ માલ પ્રસ્તુત પુસ્તક Plato's Republic નું ભાષાન્તર છે. ગુજરાત વિદ્યાસભાના આ અનુવાદને લગતા ઠરાવને અનુસાર મૂળ ગ્રીકના પ્રે. જોવેટના અંગ્રેજી ભાષાન્તરને આધારભૂત ગણીને ગુજરાતી કરવામાં આવ્યું છે. અંગ્રેજીમાં બીજા પણ કેટલાએક અનુવાદો છે, અને તેને અનુવાદ કરતી વખતે પાસે રાખ્યા હતા. પ્રેા. જોવેટના અનુવાદ મુક્ત ભાષાન્તર ગણાય છે, તે પણ એને સામાન્ય રીતે બધા વિદ્વાનો બહુ ઊંચે સ્થાને મૂકે છે. આ રીતે મૂળ ગ્રીક ગ્રંથને અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં ઉતારવા જતાં ગુજરાતી ભાષાન્તરમાં ઘણી ઊણપ રહે એ સ્વાભાવિક છે. ગ્રીક ફિલસૂફીના અભ્યાસ કરતાં ઘણી જગ્યાએ અનેક શબ્દો અને વાકયો પણ ગ્રીક ભાષામાં આપેલાં હોય છે, તેટલા પુરતા એના અભ્યાસ કરી બનતાં સુધી મૂળ અને સમજવાના પ્રયત્ન કર્યાં છે. ગ્રીક ફિલસૂફીના અભ્યાસીઓએ અ ંગ્રેજીમાં જે જે પુસ્તકા બહાર પાડયાં છે તેમાંના અગ્રગણ્ય વિદ્વાનાના ગ્રંથાનો આધાર લઈ ને જ્યાં જ્યાં ફિલસુફ્રીના તેમજ બીજા ગ્રીક પારિભાષિક શબ્દો વાપરવામાં આવ્યા હાય, ત્યાં ત્યાં અંગ્રેજી ભાષાન્તરને વળગી ન રહેતાં મૂળ સ્રીક શબ્દના અર્થ ખરાબર સ્પષ્ટપણે ગુજરાતીમાં ઉતરી આવે તે રીતે ભાષાન્તર કરવાના પ્રયત્ન કર્યાં છે. . ત. અંગ્રેજીમાં Plato's Republic એમ છે, પરંતુ પ્રાચીન ગ્રીસમાં City States—નગર રાજ્યા હતાં, અને મૂળમાં પણ ‘Politeia tou kosm o u ' એમ છે, તેથી ગુજરાતીમાં ‘પ્લેટેનું આદર્શ નગર' એમ રાખ્યું છે. ખીજું ઉદાહરણ ધર્મનું છે. મૂળમાં ‘Dika i o s u n e ' શબ્દ છે. એ શબ્દને અંગ્રેજીમાં ઉતારવા ઘણા કઠિન છે એમ મનાય છે. અંગ્રેજી અનુવાદમાં Justice શબ્દ રાખ્યા છે. પરંતુ ગ્રીક D i k aio s u n e શબ્દમાં જેટલા અર્થ અભિપ્રેત છે તે ઉપરથી ગુજરાતીમાં તે માટે • Page #9 -------------------------------------------------------------------------- ________________ “ધર્મ' શબ્દને ઉપયોગ કર્યો છે. અને ખરી રીતે જોતાં આપણા ધર્મ શબ્દમાં અંગ્રેજી Function, Duty, Moral obligation, Harmony, Religious Experience eyall zafal 7471021 થાય છે. તેવો જ ગ્રીક શબ્દ “ Dikas un e” છે. આ પ્રમાણે બીજા ઘણા શબ્દોનો અર્થ ગુજરાતીમાં કાયમ રહે તે રીતે અંગ્રેજી ભાષાન્તરને જરા બાજુ પર રાખીને મેં ગુજરાતી શબ્દો વાપર્યા છે. આખા પુસ્તકનું મૂળ ગ્રીક હું જોઈ શકું એમ નથી, પરંતુ યુરોપીય વિદ્વાનોએ Plato's Republic નું પૃથક્કરણ કરતાં જે પુસ્તક લખ્યાં છે, તેમાંથી ગ્રીક શબ્દોના અર્થ સમજીને મેં ગુજરાતી પારિભાષિક શબ્દ લીધા છે. મૂળ ગ્રીક પુસ્તકમાં પરિચ્છેદ નહોતા, પણ તે પાછળથી પાડવામાં આવ્યા છે. જે મૂળ આધારભૂત આવૃત્તિ ગણાય છે તેમાં માત્ર કલમે છે, અને તે પ્રસ્તુત ભાષાન્તરમાં પણ મેં રાખી છે. ઉ. ત. “પ્લેટનું આદર્શ નગર ની શરૂઆત ૩૨૭ મી કલમથી થાય છે અને દરેક કલમના ૩, ૨, ૩, ૪, ઉં, એવા પાંચ વિભાગે કરવામાં આવ્યા છે. આ રીતે સામાન્ય પૃષ્ઠક ઉપરાંત દરેક પૃષ્ટને મથાળે પરિચ્છેદ અને કલમ પણ આપવામાં આવ્યાં છે. ભાષાન્તરમાં પ્રત્યેક પરિચછેદમાં ભિન્ન ભિન્ન મુદ્દાઓનું પૃથક્કરણ તથા નોંધ આપેલાં છે. અંગ્રેજી ભાષાન્તરમાં જે નેધે છે તે ક્રમાંકથી આપેલી છે, અને ગુજરાતી ભાષાન્તરમાં વિષયને સ્કુટ કરવા જે વધારાનાં ટીપણ આપ્યાં છે, તે ચિહ્નો દ્વારા દર્શાવેલાં છે. ભાષાન્તર કરતી વખતે શબ્દોને વળગી રહેવાને ખાસ પ્રયત્ન કર્યો નથી, તેમ બહુ છુટ પણ લીધી નથી, પરંતુ જે અર્થ અભિપ્રેત હોય તે ગુજરાતી ભાષામાં સારી રીતે વ્યક્ત થઈ શકે તે રીતે મૂળને વળગી રહીને ભાષાન્તર કર્યું છે. ગ્રંથને અંગ્રેજીમાંથી આપણી ભાષામાં લાવતાં અમુક જગાએ અર્થને સ્કુટ કરવા શબ્દો કે નાનાં વાક્યો ઉમેરવા પડળ્યાં છે, તે નાના Page #10 -------------------------------------------------------------------------- ________________ કૌંસમાં મૂકયાં છે, અને જે વસ્તુ મૂળમાં કૌંસમાં હોય તેને મેટા કૌંસમાં આપેલી છે, કે જેથી અંગ્રેજી પુસ્તકમાંની મૂળ વસ્તુ કેટલી છે તેનેા ખયાલ વાચકને આવે. ભાષાંતરની પહેલી આવૃત્તિ પ્રેસમાં ગઈ ત્યાર પહેલાં પ્રા. અળવ તરાય ઠાકાર ભાષાન્તર જોઈ ગયા હતા અને ઘણી જગ્યાએ તેમણે સૂચન કરેલાં તે માટે તેમને અહીં ફરીથી આભાર માનું છું. વળી ભાષાન્તર કર્યાં પછી મૂળની સાથે તેને ફરીથી સરખાવવા જેવા કંટાળાભરેલા કાર્યોંમાં મને જેમણે પહેલી તેમજ આ બીજી આવૃત્તિમાં મદદ આપી છે તેમની ઇચ્છાનુસાર નામ આપ્યા વગર એમના અહી’ આભાર માનું છું. આખું ભાષાન્તર અમુક એ વાંચવાનું છે, તે ભાગ્યે જ વિદ્વાન વાચક વને કહેવાની જરૂર હોય, અને આ રીતે વાંચતાં ગુજરાતી ભાષાન્તર ગુજરાતી લાગે અને છતાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ અને પ્લેટાની ફિલસૂફીનું એમાં દર્શીન થાય એ રીતે પુસ્તક ગુજરાતીમાં ઉતારવાના પ્રયત્ન કર્યાં છે. ગ્રીક ફિલસૂફીના ટૂંકા પ્રતિહાસ, તેમાં પ્લેટાની ફિલસૂફીનું સ્થાન તથા પ્લેટાના આદર્શો નગર'નું પૃથક્કરણ – આ તમામ વિગતાને સમાવી લેતેા ઉપાદ્ધાત પ્લેટાની ફિલસૂફીના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે આપેલા છે. આવા કામ માટે જે શાંતિ જોઈ એ તે પહેલી આવૃતિ વખતે કે આ ખીજી આવૃતિ વખતે પણ નહેાતી અને બીજા કામના અનેક વિક્ષેપે। આડે આ કામ કરવું પડ્યુ છે. આથી પુસ્તકમાં જે ઊણુપે રહી ગઈ હાય તે પ્રત્યે ગુજરાતના વિદ્વાન વાચક વર્ગ ઉદારતાની નજરે જોશે એમ આશા રાખું છું, અને તે પ્રત્યે જો તેએ મારું ધ્યાન ખેંચશે તેા હું અધિક આભારી થઈશ. પ્રાણજીન વિશ્વનાથ પાઠક " ‘ હિર-નાવ ’, નવરંગપુરા, અમદાવાદ–૯ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગ્રીક ફિલસૂફી ઉ પે। દ્ ધા ત (* ૧) પ્લેટાની ફિલસૂફીનાં અંગાનું મૂલ્યાંકન કરવા માટે પ્રાચીન ગ્રીક ફિલસૂફીનું થેાડું નિરૂપણુ કરવું જરૂરી છે; કારણ ગ્રીક ક્લિસૂફીના પ્રત્યેક તંતુને પ્લેટાએ પેાતામાં સમાવવાના પ્રયત્ન કર્યાં છે. ગ્રીક અથવા યુરોપીય ફિલસૂફીની શરૂઆત ઈ. સ. પૂ. પાંચમા સૈકામાં થેલીસ નામના વિચારકથી થઈ એમ માનવામાં આવે છે. બીઆસ, પીટ્ટાકસ, સાલન વગેરે પ્રાચીન ગ્રીસના સાત સતામાં થેલીસની પણ ગણના કરવામાં આવે છે. થેલીસ મૂળ તેા ગણિતશાસ્ત્રી હતા, અને ઈ. સ. પૂ. ૫૮૫ માં જે સ`ગ્રહણ થયું હતું તે તેણે અગાઉથી ભાખેલું અને તે પરથી એનેા કાળ નિશ્ચિત કરવામાં આવે છે. યુરોપીય ફિલસૂફીના ઇતિહાસમાં “ આ જગતનું મૂળભૂત તત્ત્વ શું છે?” એવા પ્રશ્ન સૌથી પહેલાં થેલીસે કર્યાં. પ્રશ્નના જવાબમાં ચેલીસે કહ્યું કે વિશ્વનું મૂળભૂત તત્ત્વ પાણી હોવું જોઈ એ. આપણી દૃષ્ટિએ પ્રશ્નના ઉત્તર ભલે આપણને ખાટા કે ખાલિશ લાગે, પરંતુ થેલીસની ખરી મહત્તા એણે જે રીતે પ્રશ્નના ઉત્તર આપ્યા તેમાં નહિ પરંતુ પ્રશ્ન પૂછવામાં જ રહેલી છે. ખાદ્ય જગતની પાર્થિવ વસ્તુઓ આપણને ત્રણ સ્થિતિમાં દેખાય છે—ધન પ્રવાહી અને વાયુરૂપ, અને આપણા સામાન્ય અનુભવમાં માત્ર પાણીની જ ત્રણ સ્થિતિએ આપણને દેખા દે છે, તેથી વિશ્વનું તત્ત્વ પાણી હાવું જોઈ એ એવું શૈલીસે અનુમાન કર્યુ હશે એમ કેટલાએક માને છે. ફિલસૂફીના આ એક જ પ્રશ્ન શૈલીસે પૂછ્યો; ખીજા ઘણા પ્રશ્નો આપણા મનમાં ઊભા થાય. ઉ ત. આ તત્ત્વ અને આપણી વચ્ચેના ૧ "A r khe "" Page #13 -------------------------------------------------------------------------- ________________ સંબંધ શો ? આ તત્વમાંથી આખું વિશ્વ કઈ રીતે ઉભવ્યું ? અને જે આ એક જ તત્વમાંથી વિશ્વને આવિર્ભાવ થયો હોય તે પછી વિશ્વમાં વૈવિધ્ય ક્યાંથી આવ્યું ? તથા જે અમુક રીતે વિશ્વ એ તત્વમાંથી ઉતરી આવ્યું તો એ મૂળભૂત તત્વનો સાક્ષાત્કાર એની અસલ સ્થિતિમાં શક્ય છે કે નહિ અથવા શક્ય હોય તો કઈ પદ્ધતિએ એ શક્ય છે?—વગેરે. પરંતુ થેલીસના જમાનામાં વિચારની ભૂમિકા તેમજ એની પદ્ધતિ અત્યંત સાદી કેટીની હતી, તે એટલે સુધીની કે બાહ્ય જડ જગત અને આપણું ચેતન એ બે વચ્ચેના ભેદનું ભાન પણ ફુટ થયેલું નહોતું. આથી થેલીસનું મૂળભૂત તાવ પાણી, માત્ર બાહ્ય જગતનું જ તત્ત્વ નથી પરંતુ આપણું પોતાનું પણ તત્ત્વ છે એમ એ કહે. | થેલીસના એક નાનાસૂના પ્રશ્નને લીધે વિચાર પદ્ધતિ અમુક ચીલે જ ચાલવી જોઈએ એમ આપણને દેખાય છે. વિશ્વ, એમાં થતાં અનેક પરિણામે તથા રૂપાંતરે, તથા એ પરિણમી વિશ્વનું એક મૂળભૂત અપરિણમી સ્થાયી તત્ત્વ કે જેને લઈને વિશ્વ આખું અસ્તિત્વ ધરાવે છે–આટલા મુદ્દાનો સ્વીકાર કરીને માનવ બુદ્ધિને આગળ વધવાનું હતું. નિર્જીવ અને સજીવ કે જડ અને ચેતનમય વસ્તુઓ પણ વિશ્વમાં આવી જાય છે, પરંતુ આથી ચેતનના અસ્તિત્વને ઘટાવવા માટે જડથી ભિન્ન એવા તત્ત્વની જરૂર એ કાળે જણાઈ નહોતી. થેલીસે વિશ્વનું કારણ પાણી માન્યું, તે એનેકઝીમેન્ડરે “અનંત”. ને કારણભૂત માન્યું. અને આ રીતે અનંતને ખયાલર લિસફીમાં દાખલ થયો. થેલીસ અને એનેકઝીમેન્ડર વચ્ચે વિચારભૂમિકાની દષ્ટિએ આપણને બહુ મોટું અંતર લાગે છે. વિશ્વ અનંત ભાસે છે, તેથી વિશ્વનું કારણ પણ અનંત જ હોવું જોઈએ. કારણ અને કાર્ય 2. Concept of lofinity—"To Apeiron”. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વચ્ચે આ દષ્ટિએ વૈષમ્ય હેવું ન જોઈએ, પરંતુ બીજી દષ્ટિએ એ બે વચ્ચે ભેદ હોવો જોઈએ. કારણ આ આખું વિશ્વ ઈન્દ્રિયગોચર છે, અને જે કંઈ ઈન્દ્રિયનેચર હોય તેને આપણે વિશ્વમાં જ સમાવેશ થાય, અને આખું વિશ્વ પિતે કાર્યરૂ૫ છે, તથા કારણ અને કાર્ય ભિન્ન હોવાં જોઈએ તેથી વિશ્વનું કારણ જે “ અનંત ” છે. તે ઈન્દ્રિયગોચર હોઈ શકે નહિ. એનેકઝીમેન્ડરની વિચારપદ્ધતિ અનુસાર એટલું સાબિત થાય છે કે કારણ અને કાર્ય વચ્ચે અમુક અંશે સામ્ય અને અમુક અંશે વૈષમ્ય હોવું જોઈએ? “ અનંત ” ઇન્દ્રિયગમ્ય નથી તેથી આપણે એમ માનવાની જરૂર નથી કે એનેકઝીમેન્ડર કોઈ આધ્યાત્મિક તત્ત્વમાં માને છે કારણ “અનંતને પણ એ દ્રવ્ય જ ગણતો. દિફ અને કાળમાં પ્રસરેલા “અનંત” એવા દ્રવ્યને એ ઈશ્વર કહેતો ! આ ઉપરાંત એનેકઝીમેન્ડરે વિકાસવાદના સિદ્ધાંતનું પણ છેડે અંશે નિરૂપણ કરેલું–કે ભીંગડાવાળાં કઈ દરિયાઈ પ્રાણીમાંથી માનવનો વિકાસ થયો છે, પરંતુ આ દિશામાં એને ન્યાય આપે. એવો કેઈજ વિચારક સૈકાઓ સુધી એના પછી આવ્યો નહિ. - ત્રીજો ગ્રીક ફિલસૂફ એનેકઝીમીનીઝએના પુરગામીના “અનંત” તરફના ઉડ્ડયનથી જાણે થાકી ગયું હોય એમ લાગે છે, કારણ “વાયુ”ને એ વિશ્વનું અંતિમ તત્વ માને છે, જો કે કેટલાએક વિદ્વાનોના મત અનુસાર આપણું હવા તે એનેકઝીમીનીઝને વાયુ નથી, પણ વિશ્વને ગતિ આપનાર તથા ધારણ કરનાર તત્ત્વ તે વાયુ છે. વિકાસવાદના નિરૂપણ અનુસાર જેમ પ્રાણુઓને વિકાસ કંઈ એક સીધી લીટીમાં જ થયો નથી પરંતુ જીવનપ્રવાહે અનેક દિશામાં ૩. સરખાવો આપણે સાંખ્યને પુરુષ–પ્રકૃતિ સ્વરૂપને વિચાર. જો કે - સાંખ્યની વિચારભૂમિકા સાથે ગ્રીક ફિલસૂફીને જરા પણ સરખાવી શકાય નહિ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેટલાએ અખતરાઓ કરેલા છે; તેવી જ રીતે માનવવિચારના વિકાસમાં પણ આપણને અનેક ગૂંચળાઓ દેખાય છે. નેફેનીસ નામના ગ્રીક વિચારકે પૂર્વના દેશમાં ઘણી મુસાફરીઓ કરેલી અને કોઈ નવા ધર્મને પ્રચાર કરતો હોય તે રીતે તેણે પ્રતિપાદન કર્યું કે “વિશ્વમાં રહેલી અનેક વસ્તુઓ એકરૂપ થઈને એના પ્રત્યે વહે છે, અને એ એક તત્ત્વ ઈન્દ્રિયથી પર તથા અવિનાશી છે”—એ તત્ત્વની વ્યાખ્યા કે વર્ણન કરી શકાય નહિ કારણ કે એ પ્રકારે વર્ણન કરતાં આપણે માનવ બુદ્ધિના બંધારણ અનુસાર જ એનું ચિત્ર રવાના અને એ રીતે “ગધેડે ઈશ્વરનું આલેખન કરવા મેટા ગધેડાનું ચિત્ર દોરે” એવી ભૂલ થવાનો સંભવ છે. એક, શાશ્વત, અપરિણામી તત્ત્વ અને બીજી બાજુ ક્ષણે ક્ષણે બદલાતું પરિણામી વિશ્વ-એ બે વચ્ચે વિચારના દષ્ટિબિંદુએ મેળ સાધવો બહુ મુશ્કેલ છે. જે કંઈ પરિણમી વસ્તુ છે, તેમાં અમુક તે સ્થાયી તત્વ હોવું જ જોઈએ, નહિ તે આપણે–આ ફલાણી વસ્તુ બદલાય છે–એવું વિધાન પણ ન કરી શકીએ.—એ વિધાન કરવા પુરતી તે વસ્તુ સ્થાયી અથવા અપરિણામી છે એટલે કે વિશ્વમાં માત્ર પરિણામે જ અસ્તિત્વ ધરાવતાં હોય, તો અમુક વસ્તુ બદલાય છે એમ આપણે ઘટાવી શકીએ નહિ. માનવ બુદ્ધિ વિશ્વમાં અમુક સ્થિર વસ્તુ અને એનાં પરિણામ વચ્ચે ભેદ પાડે છે, પરંતુ અંદરની સ્થાયી વસ્તુ અને એનાં બાહ્ય પરિણામે વચ્ચેના સંબંધનું નિરૂપણ કરી શકાતું નથી. કારણ સ્થિર વસ્તુ પોતે જે પરિણામ પામે તે એ સ્થિર નથી, અને પરિણામે જે સ્થાયી થઈ જાય તો એને પરિણામે ન કહી શકાય,–અને છતાં સ્થાયી વસ્તુ અને એનાં પરિણામોને સમજવા માટે માનવ બુદ્ધિને એ બંનેની અપેક્ષા રહે છે. અવનવા ફેરફારો થવા માટે કઈક વસ્તુ તે હોવી જ જોઈએ, કારણ જે વસ્તુ જ ન હોય તે બદલાય એવું કશું રહેતું નથી; બીજી દષ્ટિએ જોતાં આપણે અપરિણમી તત્ત્વને સીધે સીધે અનુભવ કરી શક્તા. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નથી, તો પણ ઇનિંગમ પરિણામને સમજવા પૂરતી, અપરિણામી તત્વની સ્થાપના કરવી પડે છે અને છતાં બુદ્ધિની આંતરિક કે સ્વભાવગત આવશ્યકતાને લીધે સ્થપાયેલ અપરિણમી તત્વ જે સર્વાશે અપરિણમી હોય, તે ક્ષણભંગુર પરિણામે સાથે તે કશા પણ સંબંધમાં આવી શકે નહિ એમ પણ આપણે કબૂલ કરવું પડે છે. એટલે કે કાં તો જે અપરિણમી છે તે પોતે જ પરિણામ પામે છે, અથવા જે પરિણામી છે તે જ વળી અપરિણામી તત્ત્વ છે એવા વિધથી ભરેલા વિધાન પાસે આપણે ન ટકે આવી પડીએ છીએ અને નહિ તે એક અપરિણામી તત્ત્વ અને બીજાં એનાથી તદ્દન ભિન્ન એવાં પરિણામે વચ્ચેનું દૈત સ્વીકારવાની ફરજ પડે છે. આપણી ફિલસૂફીમાં આ મુદ્દા વિશે વિચાર કરતાં એક બાજુ શાત તો વચ્ચે વિશિષ્ટાદ્વૈત અને બીજી બાજુ સાંખ્ય અને જૈન તત્ત્વજ્ઞાનનું દૈત અને સૌથી નિરાળે બૌદ્ધધર્મને સંધાતવાદ–આ રીતે વિચારનાં બધાં પાસાં ગોઠવાયાં હતાં. અને મૂળતત્વ શું છે–તે એક છે કે બે–અથવા એ નિર્ગુણ છે કે સગુણ કે પછી બે અનાદિ તો વચ્ચે થતી અનાદિ કાળથી ઉતરી આવતી આપ-લે ને લીધે થતાં પરિણમે છે અથવા કોઈ પણ ફૂટસ્થ, નિત્ય, અપરિણામી તત્ત્વને અભાવ હોવા છતાં, આપણું વિશ્વના ક્ષણિક પરિણામમાંથી મુક્તિ મેળવવા–આવાં આપણી ફિલસૂફીનાં ઉપર કહ્યાં તે તમામ દર્શને યોગમાર્ગમાં માને છે, તેનું કારણ એ છે કે આપણું તમામ તત્ત્વજ્ઞાન એક મહાન શ્રદ્ધાના પાયા ઉપર રચાયું છે કે–આપણી દુનિયાના પરિણામમાં એ જે કંઈ છે–તેને માણસ સાધના દ્વારા પ્રાપ્ત કરી શકે છે. વિશ્વના ક્ષણભંગુર પરિણામોમાંથી મુક્તિ મેળવીને એક તત્ત્વ સુધી પહોંચવાની શ્રદ્ધા પ્રાચીન ગ્રીક ફિલસૂફમાં પણ હતી. પરંતુ આંતરિક સંશોધનના વેગમાર્ગની પ્રણાલિના અભાવે, આપણી ફિલસૂફીમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ જે રીતે વિચાર કરવામાં આવ્યો છે તેટલી વિશદતાથી ગ્રીક ફિલસૂફીમાં વિચાર કરવામાં આવેલે નહિ અને છતાં એમની પોતાની ઢબે આ વિધી કંકોને અમુક અંશે અસ્વીકાર કરીને એટલે કે દૈતના એક અંગને છોડી દઈને ગ્રીક ફિલસૂફએ સામસામી બાજુઓ લીધી ! - ગ્રીક ફિલસૂફ હીરેકલેઈટસના અભિપ્રાય અનુસાર આપણું વિશ્વ માત્ર પરિણામેનું જ બનેલું છે, એટલે કે દરેક પળે પલટાતા પરિણામોમાં સ્થિર એવું કોઈ તત્વ છે નહિ–અનેક પરિણામે દ્વારા પિતે આવિર્ભાવ પામતું હોય કે પછી આપણને અનુભવગોચર થતું હોય એવું કોઈ એક અપરિણમી તત્વ જ નથી. આથી વિશ્વનું તત્વ અગ્નિ છે એમ તે માનતો, અને કહે કે અગ્નિની દીપશિખા તમે જુઓ છે તે છે કે એ ને એ લાગે છે, પરંતુ તે એક નથી; કારણ પ્રત્યેક ક્ષણે એ નવી જ ઉગે છે, તથા દરરેજ “સૂર્ય ક્ષિતિજમાં લય પામે છે અને બીજે દિવસે જે ઊગે છે તે નવો જ સૂર્ય છે.” તેમજ “એ ને એ નદીમાં તમે કદી બે વખત પગ મૂકી શકે નહિ કારણ પાણી તો વધે જ જાય છે.” એનાં અમુક લખાણ સામાન્ય માણસ સમજી શકે એવાં નહોતાં તેથી એને Dark Philosopher નું ઉપનામ મળેલું. અને છતાં એના સમસ્ત વિચારને આપણે સમજવા પ્રયત્ન કરીએ તે જાણે કોઈ ગૂઢ સત્યને એ શબ્દો દ્વારા વ્યક્ત કરવા માગતો હોય તેવું એનું લખાણ છે. એ માત્ર પરિણામોમાં માનતે એટલું જ નહિ પણ પરિણામે એક પછી એક અમુક ક્રમમાં આવિર્ભાવ પામે છે અથવા અસ્તિત્વમાં આવે છે, તેનું કારણ એ છે કે પરિણામોને ૪. હરકલેઈટસના એક શિષ્ય વિશેની એવી લોકવાયકા છે કે એણે વ્યાજે લીધેલા પૈસા પાછા આપવાની ના પાડી, કારણ જ્યારે પિતે પૈસા લીધેલા ત્યારે એ જે માણસ હતો તે હવે પિતે રહો નહતો!–તે એકે કરેલું દેવું બીજે કેવી રીતે ચૂદ્દી આપે! Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ક્રમ ‘નિયત' હાય છે, એટલે કે આપણા વિશ્વમાં જે કંઈ છે તે નિયતિને અધીનપ છે. અગ્નિની જ્યેાત દેખાવમાં એ ને એ લાગે છે, પરંતુ પ્રત્યેક પળે તેલ, દીવાની દીવેટ એ બધાના સધાતના નિયમથી જ્યેાત નિશ્ચિત થાય છે, અને આખા આ સબધ અને ન્યાત પાતે પ્રત્યેક ક્ષણે પરિવત નશીલ છે. “ કાઈ માનવીએ અથવા કાઈ વે વિશ્વને સજ્યું નથી, પણ એ અનાદિ કાળથી હતું, છે અને હરહમેશ જીવન્ત અગ્નિરૂપે રહેશે.”૬ એ જીવન્ત અગ્નિમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે, આ તે અધેા માગ—The Downward way અને વિશ્વમાં રહેલું અનેક–બહુત વળી પાછું એકમાં લીન થાય તે ઊર્ધ્વ મા The Upward way.૭ હ્રિક્રિયડને દિવસ અને રાતનું જ્ઞાન નહેાતું; કારણ મૂળમાં તે ખતે એક જ તત્ત્વનાં અંગ છે. દોનાં વિરાધી અગાને લીધે વિશ્વ અસ્તિત્વમાં આવે છે જો કે તત્ત્વતઃ આ તમામ વિધી અંગે એક જ છે. દિવસ અને રાત, જીવન અને મૃત્યુ, સારું અને ખાટું, આ તમામ અંગે શાશ્વત છે અને તત્ત્વતઃ એક છે એમ એ કહેતા. ૫. “All things are fixed and determined.” “Logos-Zeus has fixed all rightly according to their nature from years sempiterna},” ૬. “No man origod created the universe, but ever there was and is and will be the ever Living Fire..." ૭. * One out of all and all out of One.' 66 ૮. Hesiod did not know day and night, for it is the One-" gar hen * E s ti * “It js wise to admit that al things are one.” Hirakleltos- Fragments.” # Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તવ એક જ છે, પરંતુ વિરોધી દ્વોના વિગ્રહ ( ‘eri s' = strife) અને લડાઈ (“p ole m o s”)ને લીધે વિશ્વની ઉત્પત્તિ થાય છે અને નિયમ અનુસાર નિયતિની ક્રૂર દેવીઓ (Furies) સૂર્યની પણ પાછળ પડે છે અને તેને નિયમબદ્ધ રાખે છે. એક અને અનેક તથા પરિણામી તત્ત્વ અને તેના આવિર્ભાવ, તથા પરિણામમાં વ્યક્ત થતી નિયતિની દેવી આ તમામ વિચારસરણીને પડઘો પડેટની ફિલસૂફીમાં પણ પડે છે જે કંઈ અંતિમ તત્ત્વ છે તે એક અને અનેક બને છે અને એ બે વચ્ચે જે ભેદ પડે છે તે દ્વારા જ તે પાછાં એકત્વને પામે છે“The reality is both many and one and in its division, it is always being brought together." પ્લેટનું આ વાક્ય સીધું હીરેકલેઈટસમાંથી ઉતરી આવ્યું હોય એમ લાગ્યા વગર રહેતું નથી. હીરેકલેઇટોસ પોતાની ફિલસૂફીમાં કોઈ ગૂઢ રહસ્યનું પ્રતિપાદન કરતો હોય એમ આપણને લાગે છે. પરિવર્તનશીલ પરિણામે, અને તેમાં રહેલું તત્ત્વ તથા એક તે અનેક કઈ રીતે થાય છે એનું નિરૂપણ કરવું અતિશય મુશ્કેલ છે. આંતરિક દૃષ્ટિની મદદથી હીરેકલેઈટસ ફિલસૂફીના આ ઊંડામાં ઊંડા પ્રશ્નનું નિરાકરણ પિતાની રીતે કરે છે, જ્યારે એલીએટિક પારમેનાઈડીઝે બુદ્ધિની મદદથી ઈન્દ્રિયગોચર પરિવર્તનશીલ પરિણામેનાં અંગને દાબી દીધું અને શુદ્ધ, કેવલ, નિત્ય, અપરિણમી તત્વને જ સ્વીકાર કર્યો. એક બાજુ ફૂટસ્થ, નિત્ય, અવિનાશી, પરિણામી તત્વ જ છે, આ અને બધાં <. " War is the father of all and king of all”. “ All thiags becoming according to strife" and “To know that strife is justice." હીરલેસ કહે કે ' Bios (Bow ધનુષ્ય)=B os (Life) : આ પ્રકારને શ્લેષ આપણી ભાષામાં શક્ય નથી, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પરિણામે આભાસરૂપ છે–આપણું બુદ્ધિગમ્ય વિચારનાં આ બે પાસાં છે, અને એમાંથી ગમે તે એકને આપણે દાબી દઈએ, તો બેિમાંથી ગમે તે બાકી રહેલા અંગને વિશે આપણે ભાષા દ્વારા કશું વિધાન કરી શકીએ નહિ. કારણ દરેક વિધાનમાં કર્તા અને ક્રિયાપદ હેય છે, અને એ બે વચ્ચેના તને સમન્વય વિધાનની એકતામાં થયેલ હોય છે. આથી કેવલ, અપરિણમી તવ વિશે કશું વિધાન કરી શકાય નહિ, તેમ જ જે પરિણામે તદન એક બીજાથી સર્વાશે ભિન્ન છે તે વિશે પણ વિધાન શકય બનતું નથી, કારણ હરકોઈ પ્રમાણગત વિધાનમાં આપણે જે બે તો તદ્દન ભિન્ન નથી, તેમ તદ્દન એક નથી–તેવાંની વચ્ચે એકત્વ સ્થાપવાનું કે તેમની સરખામણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રશ્નને ઉકેલ લાવવા આપણી ફિલસફીમાં (ચોરવર્શનમાં), અભેદમાં ભેદ રોપે અથવા ભેદમાં અભેદ રેપે અને એ રીતે બૌદ્ધિક વિધાનો શક્ય કરે એવી આપણું ચિત્તની “વિવ” નામની વૃત્તિ માન્ય રાખવામાં આવી છે. ઈન્દ્રિયગોચર બાહ્ય વિશ્વનું જ્ઞાન (વિજ્ઞાન) મેળવવામાં એ વૃત્તિ પ્રધાનપણે ભાગ ભજવે છે, તે પણ નિર્વિકલ્પજ્ઞાનની શક્યતા આપણુમાં સ્વીકારવામાં આવી છે. આપણે યુરેપની અર્વાચીન અથવા સમકાલીન ફિલસુફી તરફ નજર ન કરીએ ત્યાં સુધી યુરોપીય ફિલસૂફીમાં આ વિચારસરણી આપણને મળી આવતી નથી. પારમેનાઈડીઝે શુદ્ધ, કેવલ, અપરિણામી તત્વને જ સ્વીકાર કર્યો તેથી સ્થળ અને કાળને ભેદ પણ લોપ થઈ ગયો, અને તેની સાથે પારમેનાનાઈડીઝના શિષ્ય ઝીનેએ સાબીત કરવા પ્રયત્ન કર્યો તે અનુસાર ૧૦. ઝીનના બે દાખલાઓ બહુ જાણીતા છે. પહેલે ? ધારો કે કાચબો એકીલીઝની સાથે સરત દેડે છે. કાચબો ધીમો છે તેથી એને વહેલો છોડવામાં આવે છે, અને એ અમુક સુધી આગળ જાય ત્યાર બાદ એકીલીઝ દેડવાનું શરુ કરે છે અને તે વખતે કાચબો ધારા કે જ સ્થાને હતો અને એકીલીઝ એ સ્થાને પહોંચે તે દરમિયાન કાચબો ધાર કે જા સ્થાન પર પહોંચ્યો. પછી થી ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંતર અને વેગ પણ અશક્ય થઈ રહ્યાં. પારમેનાઈડીઝના મત સુધી એકીલીઝ દેડશે ત્યારે કાચ વળી ૨ સ્થાન પર પહોંચ્યો હશે... અને એ રીતે જ્યારે જ્યારે એકીલીઝ જે જે સ્થાન પર કાચબો પહોંચ્યું હશે તે તે સ્થાને પહોંચશે તે દરમિયાન કાચબો કંઈક તો આગળ ચાલશે જ. પરંતુ અનુભવમાં અકીલીઝ કાચબાને પકડી પાડે છે; જે કે બુદ્ધિની દષ્ટિએ એ કદી એને પકડી પાડી શકે જ નહિ! અને બુદ્ધિ બેટી હોઈ શકે નહિ, તેથી ઇન્દ્રિયગેચર અનુભવ જ ખોટો હોવો જોઈએ. બૌદ્ધિક જ્ઞાનના અપરિપકવ વિકાસ ને લીધે ઝીનેએ ઉપરનો દાખલો આપ્યો હોવો જોઈએ. કારણ આપણે એમ કહી શકીએ કે જેમાં એક પછી એક આવતાં પદે ઓછો ઓછાં થતાં જાય એવી અનંત શ્રણને સાઃ સરવાળો શક્ય છે, દા. ત, ૧+ + + + +ન + ને – –– = ૨. એટલે કે પરિમિત કાળમાં એકીલીઝ કાચબાને પકડી પાડી શકે, પરંતુ અનંતનું તથા અનંત શ્રેણીનું ગણિત ઝાનના સમયમાં અસ્તિત્વમાં નહેાતું. બી: ધારો કે એક તીર આ સ્થાનથી વ સ્થાન સુધી ઊડે છે. હવે તદન નાની ક્ષણમાં તીર અમુક જગ્યાએ હશે, અને ક્ષણ નાનામાં નાની છે તેથી તે દરમિયાન એ જે સ્થાનમાં હશે તે સ્થાનમાં તે સ્થિર જ હશે, કારણ એટલી નાનામાં નાની ક્ષણમાં એ સ્થાનાંતર કરી શકશે નહિ. તેવી બીજી ક્ષણે પણ એ અમુક સ્થાનમાં સ્થિર જ હશે, અને એ રીતે પ્રત્યેક નાનામાં નાની ક્ષણે પ્રત્યેક સ્થાનમાં બાણુ સ્થિર હશે; એટલે કે બાણ જ્યારે ૪ થી ૨ની વચ્ચે સ્થાનાન્તર કરતું લાગે છે ત્યારે પણ એ તે સ્થિર જ હોય છે ! આથી સાબીત થાય છે કે ઈન્દ્રિયગોચર વેગ કે સ્થાનાન્તર બુદ્ધિગમ્ય નથી એટલે કે તે ઑટો છે. આના જવાબમાં આપણે કહી શકીએ કે વેગ કંઈ ભિન્ન પન્ન સ્થિતિઓને સરવાળે નથી, પરંતુ એક અને અવિભાજ્ય છે, અને આપણે જ્યારે ભાગલા પાડવા માંડીએ છીએ ત્યારે આપણે વેગના ભાગલા પાડતા નથી, પણ ૩ થી ૨ વચ્ચેના અંતરના ભાગલા કરીએ છીએ, અને હરકોઈ અંતર અથવા દિફના આપણે અનંત ટુકડા પાડી શકીએ, અને છતાં એ અંતર તે સાત હેઈ શકે. એટલે કે નાનામાં નાની ક્ષણ લઈએ તે પણ પરિમાણ વગરને દિફનો ટુકડો આપણને મળી ન શકે, કાલ અને દિફનાં સ્વરૂપમાં અમુક વૈચિત્ર્ય રહેલું છે તે એ કે એના અનંત ટુકડા કરવા જતાં પણ પરિમાણુ વગરના ટુકડા પાસે આપણે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અનુસાર વિશ્વ “એક, અદ્વિતીય, અપરિણમી, શાશ્વત, સાન્ત, અવિભાજ્ય, ગોળ, ધનરૂપ છે. ૧૧ ફિલસૂફીના ક્ષેત્રમાં પારમેનાઈડીઝને પિતાને પિતાતુલ્ય ગણતો. ( ૩) ' એક દષ્ટિએ જોતાં થેલસે જે વિચારસરણીને આરંભ કર્યો તેના પરિપકવ પરિણામ રૂપ આપણને હીરેકલેઈટસ તથા પારમેનાઈ ડીઝની ફિલસૂફી લાગે છે, જ્યારે બીજી દષ્ટિએ એ માત્ર એક નવીન શરૂઆત જ નીવડી. વિશ્વને સમજવામાં માનવ બુદ્ધિને મદદ થાય એ પ્રશ્ન થેલસે પહેલાં પૂછ્યો કે આ વિશ્વનું મૂળભૂત તત્ત્વ કર્યું? પરંતુ એનું નિરાકરણ કરવા જતાં તત્ત્વ કર્યું એ પ્રશ્ન બાજુ પર જ પહોંચીશું નહિ, અને ઝીનનું બાણ આપણે સ્થિર કલ્પવું હોય તે દિને પરિમાણ વગરનો ટુકડે આપણે લેવો જોઈએ, જે અશક્ય છે; એટલે કે દિક અથવા કાલને નાનામાં નાનો ટુકડો આપણે લઈ એ તો પણ તેમાં રહેલા બાણમાં વિગ હોઈ શકે, બીજી રીતે કહેવું હોય તે એમ કહી શકાય કે દિક એટલે જ પરિમાણ, અને પરિમાણના ટુકડા કરવાથી પરિમાણ જ મળે. બીજું જે એમાં નથી તે એમાંથી મળી ન જ શકે. આવા દષ્ટિબિંદુથી ખેંચ ફિલસૂફ - હેરી બસ Lived Duration and abatract Time વચ્ચે ભેદ ઘટા છે. જુઓ “Time and Free will” તથા “Creative Evolution.” ઝીની વિચારસરણીમાં જે મુખ્ય ભૂલ છે તે એ છે કે ગમે તે વસ્તુના અનંત ભાગલા પાડીએ અને આ રીતે બધી વસ્તુઓ અનંત થઈ જાય, પરંતુ બધી અનંતતાએ કંઈ એક સરખી હોતી નથી. અનંત Infinity વિશેનું ગણિત થોડા સૈકા પહેલાં અસ્તિત્વમાં આવ્યું, અને તે અનુસાર એમ કહી શકાય કે એકીલીઝની દેડના તેમજ કાચબાને માર્ગના અનંત ભાગલા પાડી શકાય, પરંતુ તેથી બંને અનંત કંઈ એકસરખાં થતાં નથી અને તેથી એકીલીઝ કાચબાને પકડી પાડી શકે. જુઓ B. Russell' Mysticism and Logic.'-a41 'An Outline of Philosophy.' ૧૧, “One, single, changeless, eternal, finite, indivisible spherical plenum.”-Parmenides. Page #23 -------------------------------------------------------------------------- ________________ રહી ગયે, અને ફિલસૂફીમાં સ્થાપિત થયેલું આ એક, કેવલ, નિત્ય, અપરિણામી, દન્દ્રિયથી પર તત્વ તથા બીજી બાજુ આ ઈન્દ્રિયગોચ પરિણામો આ બન્નેના એકબીજાની સાથેના સંબંધ વિશે પ્રશ્ન ઊભે થયે; અને બેમાંથી એક પદને જબરદસ્તીથી દાબી દઈને સંબંધના કુટ પ્રશ્નનું નિરાકરણ કરવા જતાં આગળ ઉપર ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને બુદ્ધિજન્ય જ્ઞાન વચ્ચેનો ભેદ સ્વીકારવો પડ્યો અને જે કે હીરેકલેઈટાસ અને પારમેનાઈડીઝ બંને તદ્દન વિરોધી પક્ષનું સમર્થન કરતા તો પણ સાચ્ચા જ્ઞાનના સાધન વિશે તેઓ એકમત હતા.૧૨ એટલે કે ઇન્દ્રિયજ્ઞાનથી માત્ર આભાસ ઉત્પન્ન થાય છે, જ્યારે બુદ્ધિ વડે જ યથાર્થ જ્ઞાન મેળવી શકાય એમ તેઓ માનતા. આ રીતે વિશ્વ અને તેના મૂલભૂત તવ વિશે પ્રશ્ન ગૌણ થઈ ગયો, અને સત્ય જ્ઞાન અને આભાસને પ્રશ્ન આગળ આવ્યું. બુદ્ધિ વડે જ સત્ય અસ્તિત્વનો સાચો ખયાલ આપણને મળી શકે–એ મતનું સમર્થન કરતાં પારમેનાઈડીઝની અમુક ઉક્તિઓ આપણે વાંચીએ તે આપણને એમ લાગ્યા વગર ન રહે કે એ વિચાર-તત્ત્વ અને સત્ય અસ્તિત્વ વચ્ચે અભેદ માને છે.૧૩ અને છતાં એનું વિચારતત્વ એક પ્રકારનું આકાશમાં પ્રસરેલું સાન્ત દ્રવ્ય જ છે, જે કે વળી એવા દ્રવ્ય સિવાયનું ખાલી આકાશ જેવું કશું જ નથી એમ એ કહેતા.૧૪ પારમેનાઈડીઝ માત્ર એક, કેવલ, અપરિણામી તત્ત્વમાં માનતો, અને પરિણામે માત્ર આભાસરૂપ હતાં. આપણી ફિલસૂફીમાં બ્રહ્મ 92. These were the first 'Rationalists' or Idealists. Raticralists pot in the present sense of the term, 13. That Thought is Beiog. ૧૪. આઇન્સ્ટાઈનના ચાર પરિણામવાળા દિફ-કાલની જેમ પારમેનાઈડીઝનું 2x per attore your Woct , "and pure space or No:-being simp!y doos not exist."-Parmenides. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અપરિણામી કેવલ તત્ત્વ છે, અને તાપણુ તેની માયાની શક્તિને લીધે. આભાસરૂપ પરિણામે તેમાંથી ઉત્પન્ન થાય છે, અને આ અનાદિ છે એમ શંકર ઘટાવે છે. પરંતુ પરિણામ રૂપ આભાસાનું અસ્તિત્વ શા માટે હાવું જોઈ એ એ પ્રશ્ન પુછવા જેટલા પામેનાઈડીઝ ઊંડે ઉતર્યાં નહેાતા, તેથી ઇન્દ્રિયજન્ય આભાસ અને બુદ્ધિગમ્ય જ્ઞાન વચ્ચેના ભેદ પાસે એ અટકી ગયા. આ દૃષ્ટિએ હીરેકલેઈ ટાસની વિચારસરણી વધારે સુસંગત છે. સાચા ખાટા જ્ઞાનનેા ભેદ પાડવા ઉપરાંત અગ્નિ જેવા અત્યંત સભક્ષી સગ્રાહી તત્ત્વનાં પરિણામામાં અમુક વ્યવસ્થા સાચવવા એને વિશ્વસમસ્તમાં નિયતિ–વ્યવસ્થા (· iò i k e ') અને બુદ્ધિના તત્ત્વ (‘ L o g o s ')ને સ્વીકાર કરવા પડયો. આ લાગેાસ' આધિભૌતિક તેમ જ પ્રમાણુગત આવશ્યકતા અને વ્યવસ્થાના પિતા હતા. ( *૫) યુરોપીય ફિલસૂફીના ક્ષેત્રમાં આ રીતે એક પછી એક નવા નવા મુદ્દાએ ઊભા થતા ગયા, પરંતુ તેથી કંઈ મૂળ પ્રશ્નનું નિરાકરણ થવા પામ્યું નહિ. આ વિશ્વને સમજવા માટે જ ફિલસૂફ઼ાએ વિચાર કરવાની શરૂઆત કરી, પણ અમુક વસ્તુ વિશે વિચાર કરતાં કરતાં બુદ્ધિજન્ય વિરાધે માર્ગમાં આડે આવે અને તેને ખસેડવા જતાં અસલ વસ્તુને જ આપણે હડસેલી મૂકીએ,૧૫ તા ભાગ્યે જ પ્રશ્નનું નિરાકરણુ થયું ગણાય; અને આ દૃષ્ટિએ જોતાં વિશ્વ વિશેના મૂળ પ્રશ્ન વળી પાછા ઉભા થાય તે તેમાં નવાઈ જેવું કશું ગણાય નહિ. મૂળભૂત તત્ત્વ વિશેને પ્રશ્ન અને તે તત્ત્વના આ દૃશ્ય જગત સાથેના સબંધ એ બંનેને સ્ફુટ કરવાને પ્રયત્ન ગ્રીક ફિલસૂફ એમ્પિડેલીસે કર્યાં. થલીસે પાણીને, એનેકઝીમીનીસે વાયુને, હીરેકલેસે અગ્નિને વિશ્વનાં અંતિમ તત્ત્વ માનેલાં, તા અમ્પિડેાકલીસે પૃથ્વી, ૧૫. આજકાલનું ભૌતિક વિજ્ઞાન કેટલેક અ ંશે કરે છે તેમ, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અપ, અગ્નિ અને વાયુ ચારેને સ્વીકાર કર્યો. પારમેનાઈડીઝ અને તેના અનુયાયીઓ એમ કહેતા કે જે કંઈ છે તે જ અસ્તિત્વ ધરાવી શકે, જે નથી તે કદી અસ્તિત્વમાં આવી શકે જ નહિ, અને એમ્પિકલીસે આવા સત્કાર્યવાદને સ્વીકાર કર્યો. માનવ બુદ્ધિ અનેકત્વ પાસે અટકી શકતી નથી, અને જ્યાં સુધી વૈવિધ્યને સમજવા જતાં સિદ્ધાંતમાં અનેકવ રહે ત્યાં સુધી બુદ્ધિને ચેન પડતું નથી. પરંતુ બાહ્ય વિશ્વના વૈવિધ્ય સાથે મેળ સાધવા જતાં એમ્પિકલીસને ચાર તને સ્વીકાર કરવો પડ્યો, પણ એ ચાર તો ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન એણે પૂછો નહિ. ચારમાંનું દરેક તત્ત્વ પામેનાઈડીઝના તત્વ જેવું અવિભાજ્ય એકમ રૂ૫ હતું, એટલે કે અવિચલ હતું. અને પદાર્થોમાં જે કંઈ ફેરફાર થતા આપણને માલુમ પડે છે, તે મૂળભૂત ચાર તોમાં થતાં પરિણામને આભારી નહિ પરંતુ વસ્તુમાં રહેલાં તનાં પ્રમાણની વધઘટને લીધે છે એમ એમ્પિડોકલીસને ઘટાવવું પડયું. આ રીતે, ગુણપરિ મનું મૂળ કારણ સંખ્યા પરિણામ છે એ અર્વાચીન ભૌતિક વિજ્ઞાનને સિદ્ધાન્ત ગ્રીક ફિલસૂફીમાં ઘડા ! પરંતુ હીરેકલોઇટોસની જેમ એમ્પિડોકલીસને પોતાનાં મૂળભૂત તો તથા પરિણામેના પ્રવાહ ઉપરાંત તેમાં રહેલી વ્યવસ્થાને ઘટાવવા બીજાં તોની મદદ લેવી પડી. પ્રાચીન ગ્રીક ફિલસૂફોને મન મૂલભૂત તત્વ “ A r kh e” પોતે વિશ્વમાં વ્યક્ત થવા શક્તિમાન હતું, એટલે કે મૂળભૂત તત્વ માત્ર ઉપાદાન કારણ જ ન હતું પરંતુ કાર્યમાં પરિણમવાની એનામાં શકિત છે એમ મનાતું. વિચાર જેમ ૧૧, લ્યુસીપસના અણુવાદમાં પણ આ સિદ્ધાન્ત માલુમ પડે છે. અને ડેમોક્રીટસની ફિલસૂફીમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપરાંત વસ્તુના પ્રાથમિક તથા આનુષંગિક ગુણે Primary and Secondary Qualities વચ્ચેનો ભેદ જે ફેંચ ફિલસુફ દેકાની ફિલસૂફીમાં બહુ મોટે ભાગ ભજવે છે તે પણ ડેટિસે પડેલો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જેમ આગળ ગયો તેમ તેમ ઉપાદાનરૂપ દ્રવ્ય અને સાધનરૂપ બીજાં કારણની જરૂર જણાતી ગઈ.૧૭ એમ્પિડેકલીસ પિતાનાં ચાર મૂળભૂત તમાં કશી શક્તિ છે એમ માનતે ન હતો, પરંતુ ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે “પ્રેમ” અને “ધિક્કારનાં ૮ તનાં સંચલન દ્વારા અપરિણમી મૂળભૂત તનાં પ્રમાણમાં વધઘટ થયા કરતી અને તે વધઘટને લીધે વસ્તુઓમાં ફેરફાર થતા એમ એ માનતો.૧૯ પરંતુ વિશ્વમાં વૈવિધ્ય અપરિમિત વસેલું છે, અને માત્ર પૃથ્વી અપ, અગ્નિ અને વાયુ જેવાં ચાર તોના સ્વીકારથી એ ઘટાવી શકાય નહિ. આ દષ્ટિએ એમ્પિકલીસને સત્કાર્યવાદ એનેકગરાસને અધૂર લાગે, કારણું વિશ્વમાં જેટલા વિવિધ ગુણો છે તે બધાંનાં બીજરૂપ તો એણે માન્યાં. “Sperm a ta” or “Ho moi0 m eria”. પ્રત્યેક બીજ, આકાર રંગ તથા સ્વાદમાં ભિન્ન છે એમ એ ગણતો, અને વિશ્વમાં એવાં અગણિત બીજો હતાં. અમુક બીજ વિશિષ્ટ રીતે ભેગાં મળે તો વસ્તુ અસ્તિત્વમાં આવે, અને બીજને વિશિષ્ટ સંઘાત છૂટો પડે તે વસ્તુનો નાશ થાય; જે કે બીજ એટલાં બધાં અણુરૂપ છે કે વિશ્વમાં એકબીજા સાથે સેળભેળ થયેલી સ્થિતિમાં જ એ બધાં મળી આવે છે, અને વસ્તુ અસ્તિત્વમાં આવે અથવા એના નાશ થાય ત્યારે બીજેને માત્ર ગૌણ પ્રધાન ભાવ બદલાય છે. આવાં બીજ અસંખ્ય, શાશ્વત, અપરિણામી, સ્થિર વગેરે પારમેનાઈઝનાં એક તત્વ જેવાં જ છે, જો કે ખાલી આકાશમાં એ ગતિમાન થઈ શકે ખરાં. એનેકઝેગે રાસની ફિલસૂફીમાં પણ બધાં બીજેને ચલાયમાન 90. Distinction between Material and Efficient Cause, ૧૮. “P li a” and “N ei ko s” એટલે કે કુલ છ મૂળભૂત તો થયાં. ૧૯ પિથાગોરાસની ફિલસૂફીમાં સંખ્યાનું પ્રાધાન્ય અતિશય છે, પરંતુ ઉપર ફુટ કરેલા ગુણ તથા સંખ્યા પરિણામના સંબંધને લીધે એ પ્રાધાન્ય - આપવામાં આવ્યું નહોતું. Page #27 -------------------------------------------------------------------------- ________________ કરવા માટેની શક્તિની અપેક્ષા રહે છે, અને તે તત્વને એ “No ઘેડ અથવા Reason કે બુદ્ધિ કહે છે. આ બુદ્ધિ વિશ્વમાં વ્યવસ્થા લાવે છે, એટલે કે બુદ્ધિના વ્યાપારમાં વિશ્વમાં વ્યવસ્થા લાવવાને હેતુ હરહંમેશ સમાયેલું હોય છે. એમ્પિડોકલીસનાં “પ્રેમ” અને “ધિકાર” નાં બળો માત્ર સાધનરૂપ જ હતાં, જ્યારે એનેકઝેગોરાસના “નુર” ને વ્યાપાર સહેતુક કે સપ્રજન હોઈને, “નુસ” ચેતનની વધારે નજીક આવી રહે છે. આ રીતે પ્રાચીન ગ્રીક ફિલસૂફેમાંથી આપણને ઉપાદાન કારંણને, એમ્પિડેકલીસમાંથી સાધનરૂપ કારણને અને એનેકઝેગોરાસમાંથી હેતુરૂપ કારણને ખયાલ મળે છે. ૨૦ અહીં પિથાગોરસનાં મંતવ્યો વિશે થડે ઉલ્લેખ કરવાની જરૂર છે. કોઈ પણ દ્રવ્યને નહિ પરંતુ અમૂર્ત સંખ્યાને એ વિશ્વનું કારણ માનતે. ભિન્ન ભિન્ન વસ્તુઓમાં રહેલા વિવિધ ગુણેમાંના લગભગ બધાને ગૌણુ માનીને વસ્તુના આકારને જ એ પ્રાધાન્ય આપતા હોવ જોઈએ (કાર્ટની માફક), અને આકારનો આધાર સંખ્યા પર છે એમ તે માન. સંખ્યા આ દૃષ્ટિએ વિશ્વમાં રહેલી વસ્તુઓના આકાર એટલે કે વૈશિષ્ટયના કારણભૂત લેખાઈ અને આ રીતે હરાઈ વસ્તુના અસ્તિત્વને સમજવા માટે તેનું ઉપાદાન, તેને ઉત્પન્ન કરવા માટેનાં સાધન તથા તેનું પ્રયોજન જાણવું જેમ આવશ્યક છે, તેમ એનું “રૂપ” (Form) પણ સમજવું જોઈએ, અને આ દષ્ટિએ ગ્રીક ફિલસૂફીમાં વસ્તુના રૂપને પણ કારણ માનેલ છે.? સોક્રેટિસ તથા સોફિટ ઉપર નિરૂપણ કર્યું છે તેવી વિચાર પદ્ધતિની મદદથી પ્રાચીન ગ્રીક ફિલસૂફીમાં ઘણું ડહાપણ ઓળાયું, છતાં વિશ્વ કે તેના અંતિમ 20, Material Cause, Instrumental Cause, Final Cause. ૨૧, “Formal cause” Page #28 -------------------------------------------------------------------------- ________________ - - - - - - . . તત્ત્વ કે એ બે વચ્ચેના સંબંધ વિશે એમનું રહ્યું હોય એમ જરા પણ એમને ન લાગ્યું, તેથી કોઈ પ્રતિભાશાળી પુરુષ જુદી જ દિશામાં નવી શરૂઆત કરે એ સંભવિત હતું. એ પ્રતિભાશાળી પુરુષ બીજે કઈ નહિ પણ સેક્રેટિસ. પરંતુ માણસ ગમે તેટલે બુદ્ધિમાન હોય તો પણ એ પોતે અમુક ક્ષેત્રમાં શું કામ કરશે તેની વિગતોના આધાર સામાજિક પરિસ્થિતિ પર ઘણે રહે છે. સેક્રેટિસના કાળમાં એથેન્સમાં પ્રજાસત્તાક રાજ્ય હતું. પ્રજાસત્તાક ધરણને લીધે બુદ્ધિશાળી માણસોને રાજસત્તા પિતાને હાથ કરવાની મહત્ત્વાકાંક્ષા જાગતી, અને એ લયને પહોંચી વળવા માટે બુદ્ધિને ઉપયોગ કઈ કઈ સાચી કે ખોટી રીતે થઈ શકે તેને શિક્ષણની જરૂરિયાત સમાજમાં ઉભી થઈ. આ જરૂરિયાતને પહોંચી વળવા સમાજમાં એક એવો વર્ગ પેદા થયે કે જે એથેન્સના મહત્ત્વાકાંક્ષી યુવાન વર્ગને સાચી-બેટી દલીલ કેવી રીતે કરવી તેનું શિક્ષણ આપતો, અને આ શિક્ષણ બદલ એ વર્ગ અમુક ફી પણ લેતે. પહેલાંના ધર્મગુરુઓ કે ફિલસૂફે પિતે આપેલા શિક્ષણ અથવા જ્ઞાનના બદલે કશી ફી ઠરાવતા નહિ. પરંતુ આવું શિક્ષણ આપનાર સક્રિસ્ટો અગાઉથી જ પોતાની ફી ઠરાવતા, અને દલીલ કેમ કરવી, દલીલોને કેવી રીતે તેડી પાડવી, તથા સમાજમાં પિતાના શ્રોતાઓ ઉપર કેવી રીતે છાપ પાડવી –આ તમામ વિદ્યા તેઓ પોતાના યુવાન શિષ્યોને શિખવતા. સમાજમાં વ્યક્તિ વ્યક્તિને સ્વાર્થ ભિન્ન હોય અને ઘણી વાર વિરોધી પણ હોય, તેથી બુદ્ધિની પ્રમાણગત પદ્ધતિઓને વિરોધી વિધાને પણ સાબીત કરવાં પડે, અને આ રીતે ગ્રીક સામાજિક જીવનમાં વિતંડાવાદ (“E ni stik ') તથા સાચા પ્રમાણુશાસ્ત્રની પદ્ધતિએ દલીલ કરવાની વિદ્યાને (“L 0 g r s t i ke') જન્મ થયો. ગ્રીક ફિલસૂફીની જુની વિચારસરણી માણસને પોતાના જીવનમાં સહાયભૂત અથવા માર્ગદર્શક થાય એમ ગ્રીક લોકોને લાગ્યું નહિ, Page #29 -------------------------------------------------------------------------- ________________ અને ખાસ કરીને એથેન્સની પ્રજા અત્યંત બુદ્ધિશાળી હતી, અને તેથી દલીલોની મદદથી વિચારના ક્ષેત્રમાં જઈ શકાય તેટલે દૂર તેઓ જતા. સત્યાન્વેષણમાં તર્કની પદ્ધતિઓનો ઉપગ પ્રમાણગત આવશ્યકતાની દૃષ્ટિએ પારમેનાઈડીઝના શિષ્યોએ ઠીક ઠીક કર્યો હશે એમ લાગે છે. તર્કમાં દલીલ કરતાં કરતાં જે વિરોધ આવે તો તે તર્ક સ્વીકાર્ય ન ગણાય, પછી ભલે ઈન્દ્રિયગમ્ય અનુભવથી આપણને કંઈ જુદા જ અનુમાન પર આવવું પડતું હેય. ઉપર ટાંકેલા બે દાખલાઓમાં ઝીએ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ઝીનોના સમકાલીન મેલીસસને આકાશના સ્વરૂપ વિશે વિચાર કરતાં તેમાં રહેલા વિરોધાભાસનું ભાન થયું હશે કે નહિ તે આપણે જાણતા નથી. પારમેનાઈડીઝે પોતાના એક, અપરિણમી તત્વને પરિમિત માનેલું અને પારમેનાઈડીઝનું તત્ત્વ માત્ર એક જ હોઈ શકે તે વિશેની દલીલ તે સ્પષ્ટ છે, કારણ સૌ કોઈ સમજી શકે કે જે કંઈ અસ્તિતત્ત્વ છે એ બીજા અસ્તિતત્વમાંથી આવ્યું એમ કહેવાનો કશે અર્થ નથી, કારણ તે તે એ બંને અસ્તિત એક જ ગણવાં જોઈએ; પરંતુ આવું અસ્તિતત્ત્વ પરિમિત ન હોઈ શકે, કારણ અસ્તિતવને પરિમિત કરનાર કોઈ બીજું કાં તો અસ્તિતત્વ હોવું જોઈએ, અને નહિ તો તે નાસ્તિતત્વ હેવું જોઈએ. બીજા અસ્તિત્વથી પારમેનાઈડીઝનું અસ્તિતત્વ પરિમિત થાય છે એમ કહેવાનો કશો અર્થ નથી, કારણ તો પરિમિત કરનાર અને પરિમિત થનાર બંને અસ્તિત એક જ થઈ રહે છે, આથી ઉલટું નાસ્તિતવથી અસ્તિતવની સીમા બંધાઈ શકાય નહિ કારણ નાસ્તિતત્વ જેવું કશું હોઈ જ ન શકે, એટલે કે અસ્તિતત્ત્વ અપરિમિત હોવું જોઈએ. સામાન્ય વાચકને આવી દલીલમાં કશે રસ ન પડે એ સ્વાભાવિક છે, પરંતુ વિચાર આ રીતે જ આગળ વધી શકે છે. જે દલીલેની મદદથી પારમેનાઈડીઝે પોતાના તત્ત્વને પરિમિત સાબીત કરેલું તેના જેવી જ બીજી દલીલોથી એના શિષ્ય એને અપરિમિત ને અનંત સાબીત કર્યું. ખરી રીતે જોતાં દિફ અને Page #30 -------------------------------------------------------------------------- ________________ કાલ તથા બુદ્ધિએ અનુભવમાંથી તારવી કાઢેલા કેટલાએક ખયાલ વિશે આવાં વિધી વિધાને થઈ શકે છે. પ્રાચીન ગ્રીસમાં આ પદ્ધતિઓ નવી નવી શોધાયેલી અને પ્લેટને તે વારસામાં મળી. આવી આન્વીક્ષિકી (“Dialectik ë”) વિદ્યાની મદદથી જે કંઈ વિધાન કરવામાં આવે તે સર્વમાન્ય હોવાં જોઈએ એવો મત ગ્રીક ફિલસૂફમાં પણ હતું. હીરેકલેઈટસને લેગોસ (“Log os”) અથવા એનેકઝેગોરાસના “નુર” (“No us”) આવા સત્ય સુધી આપણને લઈ જાય એમ કહી શકાય. વિશ્વમાં જે કંઈ વ્યવસ્થા કે હેતુપુરઃસરને મેળ વ્યક્ત થાય છે તે “લોગોસ” અથવા “નુસરને આભારી છે, અને આ બંને માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમષ્ટિમાં સર્વવ્યાપી છે. પરંતુ સામાન્ય સમાજ ઉપર આપણે દૃષ્ટિ નાંખીએ, તે વ્યક્તિ વ્યક્તિના સ્વાર્થ જુદા અને ઘણે ભાગે વિરોધી હોય છે. આવા વિરોધી સ્વાર્થ સાચા છે, અને વિરોધી અંગે એકી સાથે સાચાં હોઈ શકે એમ ફિલસૂફીની દષ્ટિએ ખરા સ્થાપવા સક્રિસ્ટ લેક પ્રયત્ન કરતા. સેફિસ્ટ સાપેક્ષવાદી હતા અથવા એમને અનેકાન્તવાદી પણ કહી શકાય. જેન ફિલસૂફીને અનેકાન્તવાદ પ્રમાણગત આવશ્યક્તાનો વિરોધ કરતો નથી, પરંતુ ફિસ્ટને સાપેક્ષવાદ માત્ર એક પ્રકારને વ્યક્તિત્વવાદ જ હતો. સમાજમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓના સ્વાર્થ જુદા હોય, તે પરથી પ્રોટેગરાસ નામના સોફિસ્ટ, એમ પ્રતિપાદન કર્યું કે વ્યક્તિ પોતે જ સત્યનું ધોરણ છે. સમાજમાં જ્યાં આવી અનવસ્થા હતી, અને દરેક શિક્ષક જ્યાં પોતાના શિષ્યને સંકુચિત સ્વાર્થ જે રીતે સિદ્ધ થઈ શકે તે જ સાબીત કરવા ઉપદેશ આપતો. તેવે વખતે–વિશ્વનું મૂળભૂત તવ શું છે અથવા વિશ્વમાં પરિવર્તને. શા માટે અને કઈ રીતે થાય છે, તેના નિયમે શોધવા કરતાં, પિતાની સૌથી નજીક માણસની પોતાની જાત છે, અને એ જાત ઓળખવાને. 32. Kant's Antinomies of Reason. Page #31 -------------------------------------------------------------------------- ________________ પોતે પ્રયત્ન કરે, તો કંઈ વધારે ફળપ્રદ પરિણામ આવે એમ કોઈ મહાનુભાવ સન્ત પુરુષને લાગે એ સ્વાભાવિક છે. પરંતુ પોતાની -જાતને પારખવી, એ જાત કઈ છે, કેવી છે, એનું જ્ઞાન કે ભાન થવું બહુ મુશ્કેલ છે. તે આનાથી જરા વધારે સરળ અને ઓછું દુષ્કર કાર્ય એ છે કે સામાન્ય વ્યવહારમાં માણસ પોતે જે શબ્દ વાપરે છે, અને પોતે જે ખયાલ ધરાવે છે, તેનું સ્પષ્ટ જ્ઞાન માણસને થાય તે તે પણ કંઈ ઓછું મહાન કાર્ય નથી. આપણે બહારના વિશ્વ વિશે જ્ઞાન મેળવવા પ્રયત્ન કરીએ, પરંતુ આપણે માનવચિત્તના પ્રયત્નથી જે બાહ્ય વિશ્વનું જ્ઞાન આપણે મેળવવા પ્રયત્ન કરીએ છીએ, તે ચિત્ત અથવા તેની ચેતના જે જે ખયાલના ટેકાથી એ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે—એ આપણું પોતાનાં સાધનનું જે આપણે જ્ઞાન મેળવી શકીએ, તે પછી એ સાધન પૂરતાં છે કે અધૂરાં છે, તેનું ભાન થયા બાદ વિશ્વમાં આપણું શું સ્થાન છે તે પણ આપણે નકકી કરી શકીએ. ફિલસૂફીમાં જ્યારે જ્યારે કોઈ ફિલસૂફે નવું પ્રસ્થાન કર્યું છે, ત્યારે ત્યારે બાહ્ય વિશ્વ વિશેના વિચારને અંગે જે કંઈ તત્ત્વજ્ઞાનની રચનાઓ કે તંત્રો ખડાં થયાં હોય તેને બાજુ પર મૂકી માણસનું ચિત્ત અને ચેતના અને તેનાં પિતાનાં અંગે અને સાધન સુધી જઈએણે નવેસરથી વિચાર કર્યો છે. સોક્રેટિસમાં આ વિચારતંતુ વધારે સ્પષ્ટરૂપે માલુમ પડે છે. પ્રાચીન ગ્રીક ફિલસૂફની જેમ આખા વિશ્વના તત્ત્વની શોધ પાછળ ફાંફાં મારવા કરતાં વિચારની ભૂમિકા પર બાંધેલા આપણે ખયાલે (Identional Concepts) આપણી જાતે વધારે સ્પષ્ટ કરીએ તે સત્ય મળવાને સંભવ વધારે છે એમ એ માનતો. જ્ઞાન એક છે, એમાં આંતરિક વિરે હોઈ શકે નહી, અને જ્ઞાન સર્વસામાન્ય હોવાને લીધે વ્યક્તિગત વિરોધ કે ભેદે તેમાં શમી જવા જોઈએ એવું તેનું મુખ્ય મંતવ્ય હતું. સત્ય પિતે આપણને શોધતું આવતું નથી તેથી આપણે જ એની શોધ કરવી જોઈએ અને આ રીતે સેક્રેટિસ નિગમનની પદ્ધતિને પિતા થયે, અને જેટલે અંશે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સદ્દગુણ, સત્ય, મિતત્વ, ન્યાય, ધર્મ વગેરે સામાન્ય ખયાલને સ્પષ્ટ કરવાને એણે પ્રયત્ન કર્યો તેટલે અંશે પ્રમાણુશાસ્ત્રને તેણે પાયો નાંખ્યો. હિંદુ સન્ત પુરુષના જેવું સેક્રેટિસનું અપરિગ્રહી જીવન હતું. સોકિસ્ટો શિક્ષણને અંગે જ્યારે પૈસા લેતા ત્યારે સોક્રેટિસ સવારથી સાંજ એથેન્સને બજારમાં જઈ યુવાન લેકે સાથે વાર્તાલાપ કરતે. પિતે કશું જ જાણતા નથી પરંતુ બીજાઓ જે જ્ઞાની હોવાનો દા કરતા હોય તેમની પાસેથી નમ્ર ભાવે જાણવાનો પ્રયત્ન કરતો, અને પિતે પારકાનાં વિધાનો સ્વીકારતાં પહેલાં તે સાચાં છે કે ખોટાં તે વિશે પ્રશ્નો પૂછીને પરીક્ષા કરતો. કઈ ખોટા સાક્ષીની ઉલટ તપાસ ચાલતી હોય એવી આ પદ્ધતિ હતી; અને પ્રશ્નપરંપરાની આખરે પ્રતિપક્ષીને કશું જ્ઞાન નથી, એમ સાબીત થતું, જ્યારે સેક્રેટિસ “પોતે કશું જ જાણતું નથી, પણ માત્ર જિજ્ઞાસુ છે” એમ કહી જ્યાંને ત્યાં રહેતો. આવી પદ્ધતિથી ખરી ખાટી લોકપ્રિય માન્યતાએને નાશ થતો. બીજા સોફિટ બુદ્ધિને ઉપયોગ કરી જે સીધી રીતે લોકોને પોતાને સ્વાર્થ સાધવાનું કહેતા, તે સોક્રેટિસ સામાન્ય માન્યતાઓને ઉથલાવી પાડીને યુવાન માનસની શ્રદ્ધાને નાશ કરી માણસને નિયંત્રણ વગરને કરી મૂકતા હોય નવાઈ નહિ. સેક્રેટિસમાં પિતામાં જે બુદ્ધિના આદેશ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હતી, તે સાધારણ લોકોમાં ન જ હોઈ શકે, અને તેથી અંતે સેક્રેટિસ પર જે મુખ્ય આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે એ એથેન્સના યુવાન લોકેને ખરાબ કરતો હતો એ કેટલેક અંશે ખરે ગણી શકાય. સાકેટિસની પરસ્પર ઉલટ તપાસ કરવાની કે પ્રશ્નો પૂછવાની પદ્ધતિ પ્લેટોએ સર્વાશે સ્વીકારી કારણ એના લગભગ બધાં જ પુસ્તકે સંવાદના રૂપમાં લખાયેલાં છે. સેક્રેટિસની માતા દાયણ હતી અને તેથી પોતે પણ સૂમ અને શુદ્ધ અર્થમાં સત્યના પ્રસવ અર્થે દાયણ બનીને લેકેને પ્રશ્ન પૂછતે એમ એ કહેતો. વળી કઈ કઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ વાર એ એમ પણ કહેતા કે વ્યક્તિઓની બુદ્ધિ અરસપરસ ઘસાય તે જ સત્યને જન્મ થઈ શકે. સૈટિસના વ્યક્તિત્વની લેટ પર એટલી છાપ પડેલી કે એના સંવાદોમાં સેક્રેટિસ દ્વારા જ પિતાની ફિલસૂફીનું એણે નિરૂપણ કર્યું છે. સોક્રેટિસને સિદ્ધાન્ત હતો –Know thyself– તારી જાતને ઓળખ. કેટલાક વિદ્વાને આને બહુ ટુંકે અર્થ કરે છે, એટલે કે આ સૂત્રથી સેક્રેટિસનું કહેવું એમ નહતું કે તું તારા આત્માને જાણું, પરંતુ એનું એટલું જ કહેવાનું હતું કે તું જે કંઈ બોલે છે અથવા કરે છે તેને અર્થ પૂરેપૂરે જાણું પરંતુ માણસ પોતે જે કંઈ બોલે વિચારે અથવા કરે તેનો અર્થ જાણવા ઊંડે સુધી જઈને પ્રયત્ન કરે, તે તે પોતે આમા સુધી જાય જ એમ કહ્યા વગર બીજે ટકે નથી. સેક્રેટિસમાં mystic વલણ પણ હતું. અને એમ કહેવાય છેએક વાર લાગલગાટ બરફમાં બે કે ત્રણ દિવસ સુધી ખાધાપીધા વગર ઊંડા ચિંતનમાં એ ઊભે હતે ! એ પોતે પોતાના અંતરાત્માના અવાજમાં માનતો, અને એ અવાજ એને હંમેશાં નિષેધાત્મક રીતે કયે વખતે શું ન કરવું એની દેરવણ આપત–એટલે કે “આમ ન કરીશ”—તેમ ન કરીશ” એ રીતે એને પિતાને સૂચના કરતો. એને મન અમુક વસ્તુનું જ્ઞાન થાય તે માણસે સહજ રીતે એ પ્રમાણે આચરવું જ જોઈએ એમ હતું. એટલે કે સગુણ શું છે એનું માણસને ભાન થાય તે એણે એ પ્રમાણે આચરણ કરવું જ જોઈએ. જ્ઞાન એ જ સગુણ છે એ એને સિદ્ધાંત હતો; (“Epistem e = areti”) આથી જ્યારે બીજાઓના અભિપ્રાયો એ તેડી પાડતો, તો તેવા લેકમાં જ્ઞાન પ્રત્યેની ઊંડી શ્રદ્ધા ન હેવાથી સગુણ વિશેના પિતાના અભિપ્રાય પડી ભાંગતા તેઓ જુએ, ત્યારે તેમનાં જીવનમાં સાચાખેટાના ધેારણનો નાશ થાય અને તેથી તેઓ અનર્ગલ રીતે ગમે તેવો આચાર કરે અને ખરાબ થાય એ સ્વાભાવિક ગણાય. પરંતુ સોક્રેટિસમાં પિતામાં જ્ઞાન Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હતી. તેથી જ્યારે એને દેહાંત દંડની સજા કરવામાં આવી ત્યારે મિત્રોએ એને નાસી જવાનું સૂચન કર્યું, પરંતુ તેણે ના પાડી. સૈક્રેટિસની આ શ્રદ્ધા માત્ર વ્યક્તિના બંધારણમાં સદાચારનું જે સ્થાન છે તેટલા પુરતી જ નહતી, પરંતુ સામાજિક જીવન અને આપ-લેમાંથી જ વ્યકિતનો વિકાસ થાય છે, એમ એ માનતો. વ્યક્તિને ઊંચામાં ઊંચો ધર્મ સમાજ છે, અને સમાજવટ લઈને વ્યક્તિ પોતાની આંતરિક ઉન્નતિ સાધી શકતી નથી.૨૩ વ્યક્તિ અને સમાજ વચ્ચેને જે આ અવિભાજ્ય સંબંધ છે, તે સંબંધ જ્ઞાન અને આંતરિક સંવાદના પાયા ઉપર સ્થાપવાનો પ્રયત્ન લેટોએ પિતાના આ પુસ્તકમાં કર્યો છે. આપણે જોયું તેમ–બાહ્ય વિશ્વ અને તેનું અંતિમ તત્વઃ એ અપરિણામી સત્વ અને ઈન્દ્રિપલબ્ધ પરિણામે સાથેનો તેને સંબંધ-બુદ્ધિની દષ્ટિએ તે સંબંધ સમજવા જતાં પ્રમાણગત આવશ્યકતાને લીધે હીરેક્લેઈટાસે પરિણામે ઉપર ભાર મૂક્યો જ્યારે પારમેનાઈડીઝે પરિણામેનો ત્યાગ કરી અપરિણામી તત્વને એકાંગી સ્વીકાર કર્યો–આ રીતે ફિલસૂફીમાં બૌદ્ધિક જ્ઞાન અને ઇન્દ્રિપલબ્ધ ભાન વચ્ચે ભેદ પડયો; અને એમ સ્વીકારવામાં આવ્યું કે ઈન્દ્રિયો માત્ર બાહ્ય વસ્તુઓનું ભાન કરાવે છે, જ્યારે બુદ્ધિ જ્ઞાન અર્પે છે. બૌદ્ધિક જ્ઞાન અને ઈન્દ્રિપલબ્ધિ વચ્ચેનો ભેદ સમજાવવા ચાર કે પછી અસંખ્ય “ત” કે “બીજને સ્વીકાર, વધારામાં અનેક તને ગતિ આપી શકે તેવું વધારાનું તત્વ કે શક્તિની આવશ્યકતા આવી શક્તિ કાં તે યાંત્રિક રીતે પિતાનું કાર્ય કરી શકે, અને નહિ ૨૩. સોક્રેટિસના જેવા સંજોગોમાં પલેટેના શિષ્ય એરિસ્ટોટલને જ્યારે એમ લાગ્યું કે કદાચ એને વિરુદ્ધ પણ કોર્ટમાં કામ ચલાવવામાં આવે, ત્યાર એરિસ્ટોટલ એથેન્સમાંથી નાસી ગયેલો! Page #35 -------------------------------------------------------------------------- ________________ તે એનું કાર્ય હેતુપુરઃસરનું હોય – અને આ રીતે યાંત્રિક પરિવર્તને તથા સમાજના કાર્ય પ્રવૃત્તિ વચ્ચે પડેલો ભેદ–અસ્તિત્વ ધરાવતાં ત, અને તેમાં થતી ગતિ માટે ખાલી આકાશ અથવા જે કશું જ નથી તેવાં નાસ્તિ તત્ત્વને સ્વીકાર અને છેવટે હીરેકલેઈટોસ તથા એનેકઝીગોરાસનાં વિશ્વવ્યાપી “Log o s”—બુદ્ધિતત્ત્વને સેક્રેટિસે માનવજીવનની ભૂમિકા પર ઉતારી, સર્વસામાન્ય જ્ઞાન અને સત્ય સિવાય ચારિત્ર્યમીમાંસા અને ફિલસૂફી આગળ વધી જ શકે નહિ–એ સિદ્ધાન્તઃ–મુખ્યત્વે આટલાં તો તેને ગ્રીક ફિલસૂફીમાંથી વારસામાં મળેલાં. આ ઉપરાંત પણ ગ્રીક ફિલસૂફીમાં ચર્ચાઈ ગયેલા બીજા ઘણું મુદ્દાઓ વિશે પ્લેટને વિચાર કરવાનો હતો. ઉ. ત. વ્યક્તિગત આત્મા વિશે ગ્રીક લેકમાં અને સાહિત્યમાં અમુક ખયાલ બંધાયો હતો; પિથાગોરાસની ફિલસૂફીમાં પુનર્જનમને સિદ્ધાંત સ્વીકારવામાં આવેલે; અને એપિડકેલીસ, એનેકઝેગે રાસ તથા ડેમોક્રીટસે ઈન્દ્રિયાનુભવ પછી વસ્તુની ઉપલબ્ધિ કઈ રીતે થાય છે તેનું નિરૂપણ પિતતાની રીતે કરેલું. આ તમામ મુદ્દાઓને લેટોને સમન્વય કરવાનો હતે. લેટેના સંવાદ પ્લેટના સંવાદ ડો. લ્યુ સ્કી નીચે મુજબ ગોઠવે છેઃ ૨૪ જે સંવાદોમાં સેક્રેટિસની ફિલસૂફી અને એનું વ્યક્તિત્વ વધારે ભાગ ભજવે છે તે : સમુચ્ચય પહેલો: એપાલેજ” : સેક્રેટિસને બચાવ; યુથિફે” : દયાભાવને ખરા અર્થ; 28. Tbe Origin aud Growth of Plato's Logic (1987). Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ક્રીટ' : કાયદા પ્રત્યેનું ભાન; ખારમાઈડીઝ' : મિતત્વ; લેખીસ”: શૌર્ય ગેારાસ' : સગુણ શીખવી શકાય ખરો? મને”ઃ પૂર્વ જન્મના અનુભવની મૃતિ-જ્ઞાન,૨૫ યુથીડેમસ, : વિતંડાવાદ અને આન્વીક્ષિકી (Eristikē and Dialektikē) ગોર્જિયસ' : સેક્રિસ્ટોને વિતંડાવાદ, આ પહેલા વિભાગના સંવાદોમાં સોક્રેટિસની પ્રમાણગત અન્વેપણની પદ્ધતિ અનુસાર લેટે ભિન્ન ભિન્ન સગુણનું રવરૂપ શું છે તે વિશે વિચાર કરે છે અને એની આ મૂળ વિચારસરણીને લીધે પ્રત્યેક સદ્ગણમાં જેટલે અંશે સારાસાર વિવેક રહેલે છે,–તેટલે અંશે પ્રત્યેક સદ્ગણના મૂળભૂત સ્વરૂપમાં જ્ઞાનને પણ અંશ રહેલ છે. અને આ જ્ઞાન તે કોઈ બાહ્ય વિષયનું જ્ઞાન નથી પરંતુ આત્માના સ્વભાવ અને બંધારણમાંથી ઉતરી આવેલું એ જ્ઞાન છે; અને તેથી જે માણસ આત્માના ખરા સ્વભાવને જાણે એને જ આ આંતરિક જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ જ માણસ ખરા અર્થમાં સદ્દગુણ થઈ શકે અને સગુણ રહી શકે–આટલે સુધી લેટે આવે છે. તેની આખી ફિલસૂફીનાં મૂળ અહીં દેખાય છે. સમુચ્ચય બીજો – “ક્રેટિસ' ફિલસૂફીના ક્ષેત્રમાં સક્રિસ્ટોને પ્રયત્ન સીમ્પોઝિયમ”: શુદ્ધ પ્રેમ અને સૌંદર્યની ચર્ચા ફ”: યથાર્થ જ્ઞાનની શક્યતા અને આત્માનું અમરત્વ, રિપબ્લિક” : પરિચ્છેદ ૧ ઉપરના સંવાદમાં લેટે પોતાની ફિલસુફીના મુખ્ય સિદ્ધાન્તો ૨૫ Doctrine of “An a m n e si s,” Page #37 -------------------------------------------------------------------------- ________________ રજુ કરે છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ આપણું ચિત્તના વિચારવ્યાપારમાંથી પસાર થાય તે જ તેમાંથી અર્થની ઉપલબ્ધિ થઈ શકે છે; માત્ર ઈન્દ્રિયપ્રત્યક્ષોના પ્રવાહમાં માણસ ડૂબી રહે, તે તે કશાને જ અર્થ સમજી ન શકે. ચિત્ત પોતે ઇન્દ્રિયપ્રત્યક્ષોના ઉપર પિતામાં રહેલા વિચારનાં તો દ્વારા કાર્ય કરે છે, અને તેથી જ ઇન્દ્રિયાનુભવમાંથી અર્થ નિષ્પન્ન થાય છે અને માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સમુચ્ચય ત્રીજે – રિપબ્લિક પરિચ્છેદ ૨ થી ૪; ૫ થી ૭; છે ૧૦ ફિડૂસ” (જેનું ભાષાન્તર સ્વ. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ 'ગુજરાતીમાં કર્યું છે.) થિયાઈટીટસ' પારમેનાઈડીઝ' જ્ઞાન અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓની ચર્ચા. પ્લેટોની ફિલસુફી અહીં પરિપકવ થાય છે અને આ વિભાગમાં લેટે માત્ર ઈન્દ્રિયાનુભવ અને જ્ઞાન વચ્ચેના સંબંધ વિશેનું જ નિરૂપણ કરતા નથી, પણ વ્યક્તિ અને સમાજ, એકત્વ અને બહુવઅસ્તિત્વ અને તેનું સ્વરૂપ તથા જેને આધારે આ પરિવર્તનશીલ વિશ્વ ટકી રહ્યું છે તે તત્વ–એ તત્ત્વ અને સગુણ, સત્ય, જ્ઞાન, સૌંદર્ય–તે બધા સાથે તેને સંબંધ અને વ્યક્તિગત આત્મા અને બાહ્ય સમાજ તે તમામના સ્વરૂપ તથા બંધારણ વિશેના પોતાની ફિલસૂફીના સિદ્ધાન્તોની ચર્ચા કરે છે. ' સમુચ્ચય ચોથા :– સક્રિસ્ટ” " પેલિટિકસ' ફાઈલી બસ Page #38 -------------------------------------------------------------------------- ________________ • ટીમિયસ • ક્રીટિયસ ’ ‘લાઝ’ · > ૩૭ આ છેલ્લા વિભાગમાં પ્લેટા પોતાની ફિલસૂફીંના સિદ્ધાન્તા અને નિયમાની તે કાલના દેશ અને સમાજના દૃષ્ટિબિંદુથી ચર્ચા કરે છે, અને ઘણી વાર વાર્તા તથા કથાના આશ્રય લે છે. (૧૦) પ્લેટાની ફિલસૂફી કાઈ પણ એ વસ્તુ એક જ જાતની હોય તે પણ એ તદ્દન એકસરખી ન હોઈ શકે; કારણ કંઈ નહિ તા છેવટે એ બંનેનું દ્રવ્ય તેા ભિન્ન હોય છે જ. જડ દ્રવ્યને લીધે બહુત્વ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય, પર ંતુ બુદ્ધિ એકત્વમાં જ વિરામ પામી શકે છે.૨૬ ભિન્ન ભિન્ન દેખાતી વસ્તુઓની પાછળ એક તત્ત્વ હાવું જોઈ એ. વસ્તુએ ભિન્ન વ્હાય છતાં અમુક એક જાતની છે એમ મનાય છે, એનું કારણ એ છે કે બધામાં એક જ તત્ત્વ સમાનભાવે વિસ્તરેલું હોય છે. ૩. ત. ખાટલા જુદી જુદી જાતના હાઈ શકે પરંતુ ખાટલા-હાવાનું તત્ત્વ એક જ હોઈ શકે. પ્લેટા આ સમાન તત્ત્વને I d e a ' કે ‘e i d e ' કહે છે.૨૭ ૨૬, પ્લેટો ‘I d e a’ શબ્દ સૌથી પહેલાં યુયિકો નામના સ ંવાદમાં વાપરે છે, પ્રસ્તુત પુસ્તકમાં સૌથી પહેલાં પરિ, ૩-૪૦૨ માં એ શબ્દ આવે છે, તે કે આમાં પ્રેા, એડમ અને બ્રેલર વચ્ચે મતભેદ છે, પરંતુ કલમ ૪૭૬-૩૪માંના ઉલ્લેખ વિશે બધા સ`મત છે. સ્વ. શ્રી, આનદરા કરભાઈએ શબ્દ લેટિન વસન્ત 'માં એક જગ્યાએ ‘I d e a ' માંથી ઉતરી આવ્યા છે એમ કહ્યું છે એ સરતચૂક થઇ શબ્દ મૂળ ગ્રીકમાં છે, અને લેટિન રાખ્યું Vido' ગ્રી માંથી આવ્યા છે, 6 ૨૭, જુઓ આન્વીક્ષિકી પરની ચર્ચા. ‘Vedio’-I see હશે, * i d e a “ · Id ’- to see Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દરેક જાતનાં તત્ત્વા આમ ભિન્ન ભિન્ન હાય છે.૨૮ કાઈ વાર પ્લેટ એમ કહે છે કે આ તત્ત્વા ઈશ્વરે સર્જ્ય છે,૨૯ અને દરેક જાત માટે એણે એક જ તત્ત્વ સર્જ્યું; કારણ ઈશ્વર પણ જો એ તત્ત્વ બનાવે તે એની પાછળ એક ત્રીજું તત્ત્વ પાછું હોવું જોઈએ. આ અનવસ્થાદેાષથી બચવા માટે, પ્રમાણુગત આવશ્યક્તાને લીધે ઈશ્વરે દરેક જાતનું એક જ તત્ત્વ સજ્જુTM.૩૦ આ તત્ત્વા સત્ય છે અને એની મદદ સિવાય આપને સત્ય મળી શકે નહિ. સામાન્ય વિચાર કરતાં આપણુને જણાઈ આવશે કે વિચારની ભૂમિકા પર હરકેાઈ વસ્તુ વિશેનું જ્ઞાન મેળવવા જતાં આપણે જે સામાન્ય ખયાલા ( Generic concepts at the ideational level) બાંધવા પડે છે તેને પ્લેટ! અમુક રીતે સ્વતંત્ર અસ્તિત્વ અર્પે છે અને પાર્મેનાઈડીઝની જેમ પેાતાનાં તત્ત્વાને શાશ્વત તથા અપરિણામી ગણે છે. આવાં તત્ત્વાની સંખ્યા કેટલી હાઈ શકે તે ખાખત પ્લેટએ સ્પષ્ટ નિય આપે! નથી. પ્લેટા કાઈ વાર એમ કહે છે કે સારી ખોટી તમામ વસ્તુઓ કે ગુણાનાં વિશિષ્ટ તત્ત્વા હાય છે, જ્યારે કાઈ જગ્યાએ માત્ર ઉપયોગમાં આવે તેવી વસ્તુએ કે સારા ગુણાનાં જ તત્ત્વા અસ્તિત્વ ધરાવે છે. તેા પછી દુર્ગુણાનું અસ્તિત્વ કયાંથી આવ્યું એવે જો આપણે પ્રશ્ન કરીએ તે પ્લેટા એમ જવાબ આપે કે આપણામાં સત્, સદસત્ તથા અસત્ એવા ખયાલા છે, સત્ વિશેનું જ્ઞાન હેાઈ શકે, સદસત્ વિશેનું પૂરેપૂરું જ્ઞાન હાઈ શકે નહિ પણ માત્ર અરધા સાથે અરધા ખાટા એવા અભિપ્રાય જ હોઈ શકે અને ૨૮, ૪૦૨ ૧; ૫૯૬ ૧ ૨૯. જીઆ પરિચ્છેદ ૧૦, તથા પ્લેટાના ‘ટીનીઅસ' નામને સંવાદ, ૩૦, The Argument of “ Tr it o s A n t h r o p 6 s” — The Third May, જીઆ પરિ, ૧૦, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અસત્ વિશેનું માત્ર અજ્ઞાન જ હોય; એટલે કે આપણામાં રહેલા અજ્ઞાન અથવા જુઠ્ઠાણાંને લીધે જ જીવનમાં દુČણા દેખા દે છે, સાક્રેટિસના સદ્ગુણુ એટલે જ્ઞાન એ સિદ્ધાન્તની સાથે આ વિચારસરણી બરાબર બંધબેસતી આવે છે. માનવજીવનમાં અનીતિ કે દુર્ગુણા કેમ અસ્તિત્વમાં આવે છે તેને સુમેળ કાઈ પણ પ્રકારની અદ્વૈત ફિલસૂફીની સાથે સાધવા હાય તેા આ એક જ માગ છે, અને આપણી ફિલસૂફ્રીમાં પણ દુખ, દુગુ ણુ-અધર્મ, મૃત્યુ વિગેરેનું મૂળ કારણ અજ્ઞાન જ માન્યું છે, પરંતુ આ અજ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વચ્ચે શા સબંધ છે તે ખરી રીતે જોતાં આપણા માનવ–ચિત્તની બુદ્ધિરાક્તિની બહારના છે (સાક્ષાત્કારના વિષય છે—મૌનના વિષય છે.) પરંતુ આપણી બુદ્ધિને જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિયાનુભવની અપેક્ષા રહે છે. કારણુ સીધા અનુભવ વગર આપણને બૌદ્ધિક ખયાલ આવી શકતા નથી. હવે ઈન્દ્રિયગમ્ય વસ્તુએ તેા પરિણામી હાય છે અને શુદ્ધ સત્ય તત્ત્વ અપરિણામી છે. તેા પરિણામી વસ્તુઓના ઇન્દ્રિયાનુભવમાંથી અપરિણામી તત્ત્વોનું જ્ઞાન ઉત્પન્ન થઈ જ કેમ શકે એ પ્રશ્ન ઊભા થાય છે. પ્લેટા અહીં પારમેનાઈડીઝના જેવા સત્કાય વાદને સ્વીકારે છે. બુદ્ધિને જો અપરિણામી તત્ત્વનું જ્ઞાન ન જ હાય, તેા તેવું નવું જ્ઞાન બુદ્ધિને થઈ શકે જ નહિ; પરંતુ બુદ્ધિને એ તત્ત્વનું જ્ઞાન થાય છે, બુદ્ધિ એ તત્ત્વાને પીછાને છે માટે આત્માને જન્મ પહેલાં આ તત્ત્વાને અનુભવ થયેલો ાવો જોઈએ; અને આ જીવનમાં તે। આત્મા પર જે વિસ્મૃતિનું પડ બાઝી ગયું છે, તેને ઇન્દ્રિયાનુભવ થતાંની સાથે એ ખ'ખેરી નાંખે છે અને આત્માને સ્મૃતિ' થાય છે, જ્ઞાન થાય છે. આત્મા પાતે આવાં તત્ત્વથી ભિન્ન છે કે પછી એ તત્ત્વામાંનું એક છે તે વિશે પ્લેટા મૌન સેવે છે. જો એ તત્ત્વોથી આત્મા ભિન્ન હોય તે આત્મા આવ્યા કયાંથી, અને જો એક હાય તેા આત્મતત્ત્વ ખીજાં તત્ત્વોના અનુભવ કરી શકે એટલો ભેદ તેા એ એમાં છે જ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અને જો એ ભેદ ન હોય તો બધાં તો એકબીજાને અનુભવ કરતાં હોવાં જોઈએ—પરંતુ આ પ્રશ્નો લેટોને મન ઊભા થયા નહોતા. પ્લેટના નિરૂપણ અનુસાર પૂર્વજન્મની સ્મૃતિને લીધે ૩૨ આત્માને બુદ્ધિ દ્વારા ઈન્દ્રિયાનુભવથી ઉધિત થઈને તત્ત્વોનું જ્ઞાન થાય છે. એક રીતે વસ્તુઓ અપૂર્ણ હોવા છતાં પૂર્ણ, શાશ્વત અને પરિણામી તત્ત્વો તરફ આંગળી ચીંધે છે, અને આત્માને ઉચ્ચતર ભૂમિકા પર લઈ જાય છે. બીજી દષ્ટિએ તત્ત્વોથી ભરેલી, આદર્શ ભૂમિકાથી કયાંઈ દૂર, અસતના અંધકારમાં તરફડિયાં મારતાં, આદર્શ તત્ત્વોનું મેળું અનુકરણ કરતા પાર્થિવ પદાર્થો એક પ્રકારનું અધઃપતન સૂચવે છે. લેટોનું માનસ આ બે દષ્ટિઓ વચ્ચે ઝોલાં ખાય છે— આપણી ક્ષણભંગુર દુનિયા જેટલે અંશે અનિષ્ટોથી ભરેલી છે તેટલે અંશે પતિત છે, જેટલે અંશે એ આદર્શ સૂચવે છે તેટલે અંશે એ જ દુનિયા આદર્શના અંગરૂપ બની રહે છે, પહેલું દષ્ટિબિંદુ ખ્રિસ્તી ધર્મનું છે, બીજુ પગન” છે; આ દષ્ટિએ જે ખ્રિસ્તી ધર્મ પાછળથી ઉગવાને હતો તેના અંશે લેટમાં મળી આવે છે. અપરિણમી શાશ્વત તો તથા ક્ષણભંગુર પાર્થિવ પદાર્થો કે તેના ગુણે વચ્ચેનો સંબંધ પણ પ્લેટ બે જાતનો કપે છે. એક દૃષ્ટિએ જોતાં પદાર્થોથી ભિન્ન, એનું તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ પદાર્થોમાં જ એના સામાન્ય તત્ત્વરૂપે એ રહેલું છે, જેને અંગે એ પદાર્થો અમુક જાતના છે એમ કહેવાય છે, એટલે કે વિશિષ્ટ વસ્તુઓનાં આકસ્મિક પરિણામમાં પણ જે એક તત્ત્વ અનુયૂત રહેલું છે કે જેને લીધે અનેક ફેરફાર થવા છતાં વસ્તુ પિોતે અમુક એક અથવા એક જાતની જ ગણાય છે–તે તત્વ. આ અર્થમાં પાર્થિવ ૩૧, Doctrine of “An a m n e si s” specially in the “Meno”. - ૩૨. The “M eth exis”—view: Parm, 130-131. જુઓ “રિપબ્લિક” ૪૦૨; ૪૭૬, ૪૯૪; ૫૦૭ -; વગેર, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વસ્તુઓ પ્લેટોનાં તની ભાગીદાર બને છે. પરંતુ બીજી દષ્ટિએ તો ક્ષણભંગુર વસ્તુઓ કરતાં અત્યંત ભિન્ન છે અને વસ્તુઓ માત્ર એનું અનુકરણ કરે છે એમ પ્લેટ કઈક વાર કહે છે. ૩૩ (* ૧૧) તો અને તત્ત્વોની પાર આપણે ઉપર કહ્યું તેમ સમાન જાતિની વસ્તુઓમાં સમાન તત્ત્વ રહેલું હોવું જોઈએ એ વિશે બે મત હોઈ શકે નહિ, જે કે વ્યક્તિ અને એની જાતિના સમાન તત્ત્વ વચ્ચે કઈ જાતને સંબંધ હોઈ શકે તેનું નિરૂપણ કરવું બહુ મુશ્કેલ છે. પિતાના ગુરુ સેક્રેટિસને અનુસરીને, વિચારની ભૂમિકા પરના ખયાલની મદદ વડે જ જ્ઞાન મળી શકે એમ પ્લેટોએ જોયું, અને આવા ખયાલ (mental concepts) અપરિણામી હોય છે, જ્યારે વસ્તુ પિતે બદલાયા કરે છે; તેથી ખરું જ્ઞાન તે વિચારની ભૂમિકા પરના ખયાલેનું જ હોઈ શકે એમ તેને લાગ્યું. માત્ર ઇન્દ્રિયાનુભવ દ્વારા આવા ખયાલ મળતા નથી, માટે શુદ્ધ બુદ્ધિનું એ ક્ષેત્ર છે, અને તેથી તેનું ભિન્ન અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. આટલે આવ્યા પછી પ્લેટ એક પગલું આગળ ભરે છે; જે વ્યક્તિને આપણને માત્ર ઈન્દ્રિયાનુભવ જ શકય છે એટલે કે જે એનું ખરું જ્ઞાન શકય નથી, તે જેનું ખરું જ્ઞાન શક્ય છે તેવા ખયાલનું જ શુદ્ધ અસ્તિત્વ આપણે સ્વીકારવું જોઈએ. ગ્રીક ફિલસૂફીમાં એકત્વ-બહુવ; પરિવર્તન–એકવ; સગુણ-દુર્ગણ; ધર્મ–અધર્મ વગેરે અનેક કંદો અમુક વિચારસરણીને લીધે અસ્તિત્વમાં આવ્યાં હતાં. ભિન્ન ભિન્ન સદ્ગણમાં કયું વિશિષ્ટ તત્વ રહેલું છે એ પ્રશ્નથી તે શરૂઆત કરે છે, અને દરેક જાતની જે અનેક વસ્તુઓ અસ્તિત્વમાં હેય છે, તે પ્રત્યેકનું તત્વ ઈશ્વરે પેદા કર્યું એમ એ કહે છે. (પરિ. 33. The “Para deigma"-view Vide Euthypbro -6-–D. E. જુઓ “રિપબ્લિક” ૫૯૯-૫૯૭. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૫૯૬.) જાતિ સામાન્યના આ૫ણું ખયાલનાં જેવાં આ તો છે. પરંતુ આ ઉપરાંત લેટો કહે છે તેમ જ્ઞાન મેળવવા માટે આપણી બુદ્ધિ અમુક રીતે જ કામ કરે છે, અને તે વ્યાપારમાં અમુક સ્વીકૃત સિદ્ધાન્તોનો પ્રમાણગત અવશ્યકતાને લીધે ઉપયોગ કરવો પડે છે. જ્ઞાન મેળવવાના વ્યાપારમાં આપણુ બુદ્ધિએ આ સિદ્ધાન્તો ઈન્દ્રિયાનુભવ ઉપર લાદેલા હોય છે, અને તે તેના અભિપ્રાય મુજબ પાંચ પ્રકારના છે: (૧) Logical deas– Categories of similarity — Dissimilarity; Unity-Multiplicity; Rest -Motion; (2) Ethical Ideas; Ideas of The Good, The Beautiful and the Just; (3) Biological Ideas; Man, Horse () Ideas of Elements; Fire, Air, Water, Earth. (4) Ideas of Material Combination : Ideas of Hair, Mad. “પારમેનાઈડીઝ” નામના સંવાદમાં લેટે આવા પાંચ પ્રકારનાં તો ઉલ્લેખ કરે છે. “લેટનું આદર્શ નગર’ માં ધર્મનું ખરું સ્વરૂપ શું છે તેનાથી એ શરૂઆત કરે છે. હીરેકલેઈટસે અને પારમેનાઈડીઝે કરેલે, બુદ્ધિજન્ય જ્ઞાન અને ઈન્દ્રિયાનુભવ દ્વારા મળતા “આભાસ” વચ્ચેનો ભેદ પહેટ સ્વીકારે છે, અને તેની મદદથી એ એમ પ્રતિપાદન કરે છે કે વ્યક્તિ અથવા આપણી દુનિયામાં મળી આવતાં સ્વરૂપ સદસત રૂપ છે, અને તેને વિશે માત્ર “અભિપ્રાય” જ બાંધી શકાય, જ્યારે સત રૂપ તરોનું શુદ્ધ બુદ્ધિ વડે “જ્ઞાન” મળી શકે. આથી પરિવર્તનશીલ પાર્થિવ પદાર્થો વ્યક્તિત્વહીન થઈ ગયા, અને વિચારનાં શુદ્ધ તોને વ્યક્તિત્વ અપવામાં આવ્યું, અને આ રીતે વિચારની ભૂમિકા પરના સામાન્ય જાતિના ખયાલમાં ખરું વ્યક્તિત્વ છે એમ તેણે માન્યું. પછી આવાં શુદ્ધ વ્યક્તિત્વથી ભરેલાં તો આ દુનિયાની દષ્ટિએ આદર્શરૂપ ૩૪, જુઓ ૫૦૮-૩ તથા ૫૩૪-આખી કલમ. "Epistem e " vs "doxa" Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મનાયાં, અને તેથી પાર્થિવ વસ્તુને માત્ર તેમનું અનુકરણ કરવાનું રહ્યું—શાશ્વત અપરિણામી તત્ત્વાની મેાળી નકલેા રૂપ વસ્તુ બની ગઈ. પ્રાચીન યુ।પીયન ફિલસૂફીમાં જે વિચારસરણી દેખાય છે તેની દૃષ્ટિએ આ સંબંધનું આપણે નીચે પ્રમાણે નિરૂપણ કરી શકીએ. ભિન્ન ભિન્ન વસ્તુઓમાં જે સામાન્ય તત્ત્વ રહેલું છે તેને સમાનરૂપ કહી શકાય એટલે કે તે વસ્તુઓનાં Formal Causes થયાં. અહીં પ્લેટા પિથાગારાસને અનુસરે છે, પરંતુ પ્લેટાનાં તત્ત્વા માત્ર વસ્તુઓનાં સમાનરૂપતે જ સ્પષ્ટ કરતાં નથી પરંતુ તે વસ્તુઓનાં અંતિમ કારણુરૂપ પણ છે; એટલે કે પ્લેટનાં તત્ત્વ પાર્થિવ વસ્તુઓનાં પ્રયેાજન કે આદર્શ સ્પષ્ટ કરે છે.૬૫ અહી પ્લેટા એનેકઝાગેારાસની અસર નીચે આવેલો દેખાય છે. પ્લેટાનાં તત્ત્વાની હવે આપણે નીચે પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ:- તત્ત્વા અપિરણામી, શાશ્વત, શુદ્ધ, વ્યક્તિત્વથી ભરેલાં છે, અને તે જ જ્ઞાનનું ખરું ક્ષેત્ર છે. સત્ત્નું જ્ઞાન હોઈ શકે, અસત્આનું અજ્ઞાન જ હોય, અને સદસી ભરેલા પરિણામી જગતની નકલી વસ્તુ વિશે માત્ર ‘અભિપ્રાય જ” બંધાઈ શકાય.૩૬ માનવ ચિત્તની ત્રણ ભૂમિકાને અનુરૂપ પ્લેટા ત્રણ પ્રકારની દુનિયા માને છે; અથવા “ એક હતા ન–કા ન–કા રાજા” એ વાર્તામાં છૂપાયેલા સત્યની જેમ અ-સત્નું અ-જ્ઞાન જ હેાય. આપણા ચિત્તમાં અજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે, તે રીતે વિશ્વમાં જે અ-વસ્તુ છે એટલે નાસ્તિતત્ત્વ છે તેનું અસ્તિત્વ પણ પ્લેટ સ્વીકારે છે.૩૭ હીરેકલેઈ ટાસ અને ૩૫, Plato's Ideas are the Formal as well as Teleolgical Causes. પરિ, ૧૦-૫૯૬, ૩૬, જ્ઞાન અને અભિપ્રાયના સબંધ માટે જીએ: ૪૭૬-૪૭૮; ૫૦૮૩; ૫૧૦-૩૬; ૫૩૪ આખી કલમ, ૩૭. ‘સત્ત્ના સંપૂર્ણત: અભાવ અથત્રા નિષેધ એટલે અસત્’-‘Pure being and absolute gation of being' : જુએ પરિ. ૫-૪૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પારમેનાઈડીઝ બંનેની ફિલસૂફીના પ્લેટોને સમન્વય કરવાના હતા, આથી શુદ્ધ અરિણામી તત્ત્વ ઉપરાંત એને નાસ્તિ તત્ત્વનું અસ્તિત્વ અને અસ્તિ—નાસ્તિ તત્ત્વાનાં મિશ્રણને લીધે આપણું વિશ્વ ઊભું થયુ છે એમ સ્વીકારવું પડયું. તત્ત્વા શુદ્ધ છે અને આપણી દુનિયાની વસ્તુ નાસ્તિ તત્ત્વના પડદા પર પડેલા તેના પડછાયા છે. વસ્તુએમાં રહેલું ગુણવૈવિધ્ય કે સંખ્યાનું બહુત્વ એ રીતે ઉત્પન્ન થાય છે; એકનું એક તત્ત્વ નાસ્તિ તત્ત્વની સાથે અસંખ્ય વાર સંબંધમાં આવી શકે અને તે તેને લીધે બહુવ પેદા થાય; જ્યારે તત્ત્વોનું એક ખીજા સાથે મિશ્રણ થાય અને પછી જે વસ્તુઓ પેદા થાય તેમાં ગુણ વૈવિધ્ય ઉતરી આવે. એકની એક વસ્તુ કઠણ, લીસી, ઠંડી, નાની, માટી વગેરે હોય. એક જ વસ્તુમાં વસતા આ ગુણા તત્ત્વાના મિશ્રણને આભારી છે એમ પ્લેટા કહે છે. આપણે ઉપર કહ્યું તેમ પ્લેટાનાં અમુક તત્ત્વા જાતિ-સામાન્યની ભૂમિકા પરનાં છે, ખીજાં તત્ત્વા પરિવર્તનશીલ ઇન્દ્રિયાનુભવને બુદ્ધિગમ્ય રીતે ગેાઠવવા માટે આપણે આપેલાં ચાકડાં જેવાં છે. આ રીતે શાશ્વત અપરિણાની દુનિયામાં પણ સામાન્ય વિશેષની અનેક ચડતીઉતરતી ભૂમિકાએ હાય છે એમ પ્લેટા ધણી જગ્યાએ કહે છે જ્ઞાન મેળવવા માટે આપણે ઈન્દ્રિયાનુભવથી શરૂઆત કરીએ, પરંતુ જ્ઞાનના વ્યાપારમાં આપણે આગળ જતાં ઇન્દ્રિય પ્રત્યક્ષાની દુનિયાને છેડી ૩૮, જુઓ પિર. ૫-૪૭૬; પરિ, ૬-૪૮૪; પરિ, ૭-૫૦૭ તથા પારમેનાઈડીઝ’ સંવાદને પાછળના અરધા ભાગ અને સાફસ્ટ' સવાદની કલમ ૨૩૬-૨૩૭. · D i a l e k t i k e ’–આન્વીક્ષિકી વિદ્યા કે તત્ત્વચિંતનના વિષયનું નિરૂપણુ ક્રરતાં પ્લેટો ઉત્તરાત્તર ચડતી ઉતરતી ભૂમિકા વિશે ચર્ચા કરે છે, જુઓ પિર, ૬-૫૧૦-૧૧ વગેરે; ‘ફીસ'માં પણ આ વિશે ચર્ચા છે, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દેવી પડે, અને પ્લેટો જેને “ત ” કહે છે તે બુદ્ધિગમ્ય સૃષ્ટિમાં . સત્ય મેળવવા વિહાર કરીએ એટલે ઈન્દ્રિયપ્રત્યક્ષેની વ્યક્તિઓ આપણું પડદા પરથી ખસી જાય છે, અને તેને બદલે તો વ્યક્તિઓના વાઘા પહેરીને આપણી સામે ઊભાં રહે છે. પરંતુ બુદ્ધિને જ્ઞાન મેળવવાને સળંગ વ્યાપાર અગાધ છે, બુદ્ધિ ઈન્દ્રિયપ્રત્યક્ષેથી શરૂઆત કરે છે પરંતુ તેની સાથે સાથે બુદ્ધિનાં “ચોકઠાં” એટલે કે બાહ્યવિશ્વના અનુભવને સમજવા માટે બુદ્ધિને જે સ્વીકૃત સિદ્ધાન્તો અનુભવપ્રવાહ ઉપર લાદવા પડે છે, તે સિદ્ધાન્તો પણ અમુક જાતનાં. તો છે, અને દરેક વિજ્ઞાન શરૂઆતમાં અમુક સિદ્ધાન્તો એમ ને એમ કશી સાબીતી વગર સ્વીકારીને આગળ ચાલે છે, અને આવા કશી પણ સાબીતી વગર સ્વીકારેલા સિદ્ધાન્તોના પાયા ઉપર વિશિષ્ટ વિજ્ઞાનની ઈમારત રચાયેલી હોય છે. આવી સ્વીકૃતિઓને પ્લેટ H y pot he si s” કહે છે આવી સ્વીકૃતિઓની મદદથી જે નિયમ કે બીજા સિદ્ધાન્ત ફલિત થયા હોય કે સાબીત કરવામાં ૩૯, જે સામાન્ય અથવા સમાન તત્ત્વ છે, તેમાં વ્યક્તિત્વ ન હોઈ શકે એ દલીલ એરિસ્ટોટલે વેટેની સામે પોતાના “મેટાફિઝિકસ'માં કરેલી છે: Vide Met. B 4-6-1003 et Segg. ૪૦. સરખા “ફીડે ” કલમ ૮૦-૦૧-૧૦૩. ૪૧. ઉ.ત. યુલિકની ભૂમિતિમાં માન્ય રાખેલી સ્વીકૃતિઓ નીચે પ્રમાણે છે. ૧ : આકાશનાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું ટુંકામાં ટુંકું અંતર સીધી લીટી જ હોઈ શકે. ૨ : બે સમાન્તર સીધી લીટીઓ કદી એકબીજાને મળતી નથી, ૩. બે સીધી લીટીઓ વડે દિફને (space) બાંધી શકાતી નથી વગેરે. અને આનાથી બીજા પ્રકારની સ્વીકૃતિઓ દિકને લાગુ પડે છે તેમ માન્ય રાખીને ગણિતશાસ્ત્રી બીજી જાતની ભૂમિતિ નીપજાવે કે, ઉ. ત. સમાન્તર સીધી લીટીઓ એક બીજાને મળી શકે અથવા બે સીધી લીટીઓથી પણ દિકને અમુક ભાગ બંધાઈ શકે ! વગેર. હે એમ કહે કે આવી સ્વીકૃતિઓને જ્યાં સુધી આપણે પૂરેપૂરી સાબીત ન કરીએ ત્યાં સુધી એના ઉપર સ્થાપેલા વિજ્ઞાનમાં અનિશ્ચિતતા રહેવાની. જુઓ ૫રિ, ૭-૫૩૩ ૩, ૬. Page #47 -------------------------------------------------------------------------- ________________ - આવ્યા હોય તેને સોએ સો ટકા સાબીત થએલા આપણે ન માની શકીએ એટલે કે વિજ્ઞાનમાં ત્યાં સુધી અનિશ્ચિતતા રહેવાની. | ભિન્ન ભિન્ન વૈજ્ઞાનિકે એ માન્ય કરેલી સ્વીકૃતિઓને માણસ જેમ જેમ સાબીત કરતો જાય તેમ તેમ તેનું જ્ઞાન વધારે ચેકસ સ્વરૂપ પકડતું જાય. ઈન્દ્રિયગોચર વસ્તુઓને માણસ છોડી દે, એમાંથી એનું મન જે મુક્ત થાય, તે જ એને વૈજ્ઞાનિક) સત્ય મળે.૪૨ આજનું ભૌતિકવિજ્ઞાન પણ ઇન્દ્રિયાનુભવને સમજવા માટે આપણે જેને પાર્થિવ વસ્તુઓ ગણીએ છીએ તેને છોડી દે છે, અને એટલા પ્રાચીન કાળમાં પણ તેને વૈજ્ઞાનિક પદ્ધતિના આ સ્વરૂપની ઝાંખી થઈ હતી એ એની પ્રતિભા છે. વિજ્ઞાન જેમ જેમ આગળ જાય તેમ તેમ સ્વીકૃતિઓની સાબીતી મળતી જાય, અને વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓનું એકીકરણ કે સમન્વય થતાં જાય,૪૩ અને આત્માને શુદ્ધ જ્ઞાન મળે. સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભું થાય કે વિજ્ઞાન આમ કેટલે દૂર જઈ શકે ? માનવ બુદ્ધિમાં ઊંડે ઊંડે એવી શ્રદ્ધા રહેલી છે કે છેવટ જ્ઞાન એક જ હોવું જોઈએ. આવી શ્રદ્ધા આપણી બુદ્ધિના આંતરિક બંધારણનું બાહ્ય પૃષ્ઠ છે એમ કહીએ તો ચાલે; અને માત્ર જ્ઞાન જ નહિ પરંતુ બાહ્ય વિશ્વ જે જ્ઞાનનો વિષય છે તે પણ આપણી સાથે એક હોવું જોઈએ એવો એ શ્રદ્ધામાંથી પડઘો પડે છે. પ્લેટના સમયમાં વિજ્ઞાન કંઈ બહુ આગળ ગયું નહોતું, અને બધા જ્ઞાનને ૪૨. જુઓ “ફીડો”, તથા પરિચ્છેદ ૬ ૫૧૦-૧; ૫૦૭-વ; પર૬-વ; - તથા પ૨૯ વ. 83. Wbat Plato calls "destruction of the 'Hypotheses'". જુઓ પરિ. ૬-૫૧ વ તથા પરિ, ૭-૫૩૩ “...and clinging to this and then to tbat which depends on this, by successive steps she descends again without the aid of any seosible objec", from ideas, tbrough ideas, and in ideas sbe (i. e. the Soul “Ps y ch e') ends.” Page #48 -------------------------------------------------------------------------- ________________ ४७ અંતિમ સમન્વય કરી શકે એટલે સુધી માનવ મુદ્દિની મદદ વડે, માત્ર ઇન્દ્રિયપક્ષેાના પાયા ઉપર સ્થપાયેલ વિજ્ઞાન આગળ જઈ શકશે કે કેમ એ આજે પણ એક સવાલ થઈ પડયો છે; આમ છતાં પ્લેટ ફિલસૂફીની દૃષ્ટિએ નિરૂપણ કરે છે કે માનવ બુદ્ધિ આ ઊર્ધ્વ માગે પ્રવાસ કરતી કરતી જ્યારે એક અંતિમ તત્ત્વ પાસે લગભગ પહોંચે છે, ત્યારે એ મૂર્છિત થાય છે. કારણુ જે રીતે આપણે ખીજાં તત્ત્વાનું જ્ઞાન મેળવી શકીએ છીએ એ રીતે અંતિમ ત્તત્ત્વનું જ્ઞાન મળી શકતું નથી; કારણ આપણે જ્ઞાનનું જે સ્વરૂપ માનીએ છીએ તેવા જ્ઞાનના વિષય એ તત્ત્વ થઈ શકતું નથી. }, ,, ખાદ્ય વિશ્વની ક્ષણભંગુર વસ્તુઓનાં ચિરસ્થાયી તત્ત્વાથી પ્લેટા શરૂઆત કરે છે; અને ભિન્ન ભિન્ન તત્ત્વાનાં ખડુત્વ આગળ મુદ્ધિને વિરામ ન મળી શકે તેથી પ્લેટા એક તત્ત્વ સુધી પહેાંચવા પ્રયત્ન કરે છે.૪૪ પરંતુ એ ભૂમિકા પર ચડવા જતાં જ્ઞાનના સ્વરૂપમાં રહેલા ચૈતનું પ્લેટાને ભાન થયું હોય એમ લાગે છે, કારણ સામાન્ય તત્ત્વા ( “ E i d S * E i d o s ' "Idea") બુદ્ધિના વિષયરૂપ રહેલાં છે, એટલે કે માનવષુદ્ધિ અને તેના વિષય વચ્ચે જે દ્વૈત રહેલું છે તે સૌથી છેલ્લી ભૂમિકા પર આવતાં પ્લેટાને ખૂંચે છે. જો આખું વિશ્વ એક હાય, જો જ્ઞાન પણ એક હાય, તેા બુદ્ધિ અને તેના વિષય વચ્ચેનું દ્વૈત પણ અંતે એગળી જવું જોઈએ; અહીં આપણે એવા તત્ત્વ પાસે આવી પહેાંચીએ છીએ કે જેને તત્ત્વ એવું નામ પશુ ન આપી શકાય; કારણ આપણી બુદ્ધિ, એના વિષય અને એ બંને વચ્ચેના યથા સબધ જે જ્ઞાન–એ ત્રણે જેને લીધે અસ્તિત્વ ધરાવે છે તે—આ છે. પ્લેટા અહીં પેાતાનું રૂપક ખુલે છે, અને ઉદાહરણ દ્વારા એ તત્ત્વ જેને એ ઇનું તત્ત્વ કહે છે. તે કેવું હોઈ શકે તે સમજાવવા પ્રયત્ન કરે છે. આપણને આંખા છે અને ૪૪, જીએ પિર, ૬-૫૦૭ ૪ થી ૫૦૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આંખા પેાતાના ખાદ્ય વિષયને કે પદાર્થને જુએ છે. આંખમાં દક્તિ છે, અને વસ્તુઓમાં પાતે-દેખાઈ શકાય એવી શક્તિ છે; પરંતુ જો સૂનું તેજ ન હોય તેા આંખાની દક્તિ કાય કરી શકતી નથી, તથા પદાર્થાંમાં રહેલી પાતે-દૃષ્ટિને વિષય થઈ શકે તેવી શક્તિ પણ સુષુપ્ત જ રહે છે, તેજ પાતે કઈ દૃશક્તિ કે પેાતેદૃષ્ટિના—વિષય—થઈ શકે એ એમાંની એકે શક્તિ નથી, પરંતુ એ કઈ એવું છે જેને લીધે ઉપર્ કહી તે અને શક્તિ પેાતાનું વિશિષ્ટ કા સાધી શકે છે. એટલે કે દર્શક્ત, પાતે-ષ્ટિના વિષયથઈ શકે તેવી પદાર્થીમાં રહેલી શક્તિ તથા દર્શન એ ત્રણેની શકયતાના આધાર તેજના અસ્તિત્વ પર રહેલા છે. ભૌતિક ભૂમિકા પરને આ સંબંધ અને સત્ય, આના જેવાં જ માનસિક કે આધ્યાત્મિક ભૂમિકા પરના સબંધ અને સત્યના પડધારૂપ છે. એક બાજુ માનવબુદ્ધિ છે બીજી તરફ્ શાશ્વત અપરિણામી તāા છે અને એ બંનેના યથા સંબંધ તે જ્ઞાન – અને આ ત્રણેના અસ્તિત્વની શકયતાના જેના ઉપર આધાર છે તે એ ઈષ્ટનું તત્ત્વ——એમ પ્લેટનું કહેવું છે. જેને લીધે ખાદ્ય જગત, આત્મા, અને જ્ઞાન ટકી રહેલાં છે અથવા અસ્તિત્વ ધરાવે છે તે દૃષ્ટિનું તત્ત્વ છે, અને આ કારણે જ્ઞાનથી એ કયાંઈ દૂર છે. કારણ જેના પર જ્ઞાનની શકયતા નભી રહી છે તે પાતે જ્ઞાનના વિષય ન જ થઈ શકે. ભૌતિક ભૂમિકા પરના તેજને! દાખલો બહુ ચેાગ્ય છે.૪૫ એને આપણે આધ્યાત્મિક ભૂમિકા પર સર્વાંશે લાગુ પાડી શકીએ ખરા ? તેજ ન હેાય તે દશિક્ત કે દૃશ્ય જગત કે દન બધાં લુપ્ત થાય છે, પરંતુ તેજ પાતે કંઈ સૂર્ય નથી. કારણ ત્રણેના અસ્તિત્વને આધાર તેજ ઉપર છે તેવી જ રીતે ખુદ્ધિ, અપરિણામી તત્ત્વ અને જ્ઞાન એ ત્રણેને જેના પર આધાર છે તે પોતે અંતિમ અવ્યક્ત ૪૫, જુઓ ૫૦૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અમૂર્ત (Transcedent) કેવલ(Absolute) તત્વ (Principle) ન હોઈ શકે, પરંતુ એમાંથી ઝરતો એને એક માત્ર તેજ રૂ૫ અંશ જ હોઈ શકે. શુદ્ધ, કેવળ અદ્વિતીય અને તે એનાથી ક્યાંય દૂર હેવું જોઈએ. અહીં એટલું ઉમેરવું જરૂરનું છે કે આપણું પરિભાષામાં લખીએ તે, બુદ્ધિએ મેળવેલું જ્ઞાન અને આત્માએ કરેલે સાક્ષાત્કાર એ બે વચ્ચે ભેદ હેટ સ્વીકારે છે,૪૬ એટલે કે બીજાં બધાં Eide” કે તને બુદ્ધિને વિષય થઈ શકે છે, જ્યારે ઇષ્ટના તત્ત્વને સાક્ષાત્કાર આત્મા માત્ર પોતાનાં આંતરિક ચક્ષુથી જ કરી શકે છે. ૪૭ (૧૨) આત્માનું સ્વરૂપ (પ્લેટનું ચિત્તશાસ્ત્ર) આપણે ઉપર જોયું તેમ આ જીવનમાં આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં વ્યક્ત થતો નથી, કારણ એના ઉપર વિસ્મૃતિનાં પડળ ચડેલાં હોય છે, અને આ જન્મ પહેલાંના અસ્તિત્વમાં કરેલા અપરિણામી તના અનુભવનું એને ભાન નથી. જ્ઞાનના દૃષ્ટિબિંદુએ આટલું વિધાન બસ થાય. પરંતુ જ્ઞાન ઉપરાંત સારાખેટાંનાં મૂલ્યાંકનની દષ્ટિએ આત્મામાં રહેલા ભિન્ન ભિન્ન અંશોનું પ્લેટોએ નિરૂપણ કરેલું છે. સેક્રેટિસ એમ માનતા કે કોઈ પણ માણસ જાણી જોઇને ૪૬. In Kantian language, the multiple “E i d e” are objects of understanding, while the idea of Good is an 'Idea of Reason.' ૪૭, જુઓ ૫૧૭ ૩-૪ તથા પ૧૮ ૩, ૪, ૫ર૭-૬, ૫૩૩ ૩; ૫૪૦ વગેર. જેના ઉપર પાછળથી Neo-Platonie Mysticism ઑટાઈનસમાં ઉતરી આવ્યું તેનાં મૂળ અહીં સ્પષ્ટ દેખાય છે. આ દષ્ટિએ હેટ પોતે પણ “મૌની”-mystic” હતા. , Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ , ખરાબ થતું જ નથી, અને જ્યારે જ્યારે એ ખરાબ થાય છે ત્યારે ત્યારે એનામાં રહેલું અજ્ઞાન જ તે માટે જવાબદાર છે. આ દૃષ્ટિએ લેટે પણ એમ કહે કે આત્મામાં રહેલા વિસ્કૃતિના પડદાને લીધે જ માણસે દુષ્ટ થાય છે. આત્મામાં મુખ્યત્વે ત્રણ અંશે છેઃ બુદ્ધિ, પ્રાણુ અને કામ.૪૮ જેમ જ્ઞાન એક છે તેમ આત્મામાં પણ એના તમામ અંશે વચ્ચે એકતા હોવી જોઈએ; અને જે આત્મામાં એકતા નથી, જે પોતાની જાત સાથે સુસંગત નથી, તે બાહ્ય વિશ્વના તેમજ પોતાના ક્ષણભંગુર બહત્વમાં વસે છે, અને તેથી તેનામાં જ્ઞાન કે સગુણ હેઈ શકે નહિ. આત્મામાં રહેલો કામને અંશ બહુત્વવાળે છે; ઇરછાઓ અનેક તથા અનેક જાતની હોઈ શકે છે એટલું જ નહિ પરંતુ એક જ આત્મામાં વિધી ઈચ્છાઓ પણ એકી સાથે રહી શકે છે.૪૯ આત્માના જે અંશને ધર્મ જ્ઞાન મેળવવાનો છે તે બુદ્ધિ અને બીજે બહુવવાળે અંશ તે કામ–આ ઉપરાંત આભામાં પ્રાણનું પણ તત્વ રહેલું છે અને તે કોઈ વાર બુદ્ધિને અનુસરે છે અને કોઈ વાર કામની સાથે ઘસડાય છે. આ ત્રણેને આપણે ખુશીથી આપણી ફિલસૂફીના અને વિશિષ્ટ અર્થમાં સાંખ્યના સરવ, રજસ, અને તમસ સાથે સરખાવી શકીએ. • - જે કે લેટે જેને “Epith u mia” કહે છે તે અને આપણું ફિલસૂફીના તમે ગુણ વચ્ચે ભેદ એ છે કે એક તમોગુણ પ્રાણીને નિષ્ટ રાખે છે; સર બજેન્દ્રનાથ સીલ એને જડ દ્રવ્યના Inertia સાથે સરખાવે છે તે યોગ્ય છે, પરંતુ ( ૪૮, જુઓ પરિ. ૪-૪૩૫ થી ૪૪૨; પરિ. ૬-૫૦૪ ૫, ૮-૫૫૦ મ; પરિ. ૯-૫૭૧, ૫૮૦ ફૂ, ૫૮૧ વગેરે ૪૯. જુઓ ૪૪૦ તથા સરખા ૪૯૩ અને ૪૨૬ તથા ૫૮૮ ૫૦. મૂલ્યની દ્રષ્ટિએ તથા શેડે અંશે ધર્મોની દષ્ટિએઃ ૭-૫૨-૪, Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્લેટે આત્માના કામના અંશમાં મનોવિકાર અને તેનાથી ઉત્પન્ન થતી વિકૃત ઈરછાઓને સમાવેશ કરે છે, અને તેટલે અંશે તેમાં રજસુના અંશો છે એમ કહી શકાય. વળી સાંખ્યમાં વ્યક્તિના બંધારણથી આગળ જઈ વિશ્વના પરિણામમાં પણ ત્રણે ગુણોનું આરે પણ કરવામાં આવ્યું છે, તે લેટોની ફિલસૂફીમાં આપણને મળી આવતું નથી, જો કે હવે આ ત્રણે ગુણોનું આરે પણ સામાજિક બંધારણ ઉપર કરે છે, અને તેને પરિણામે લગભગ આપણું ચાતુર્વર્ણ સમાજનું પ્લેટે પ્રતિપાદન કરે છે. બુદ્ધિને વિશિષ્ટ ધર્મ જ્ઞાનનો વ્યાપાર છે, પ્રાણુને વિશિષ્ટ ધર્મ ઉત્સાહને, શૌર્યને તથા કાર્ય કરવાનું છે, અને ઉપર કહ્યું તેમ કામનો આવિર્ભાવ ( કારણ કામના વ્યાપારને આપણે ધર્મ કહી શકીએ નહિ) -– કે વ્યાપાર અનેક પ્રકારની ઈચ્છાઓમાં વ્યક્ત થાય છે. પ્રાણુ બેધારી તલવાર જેવો છે – માણસમાં જે જ્ઞાન કે ખરે અભિપ્રાય ન હોય તો તે અનેક ઈચ્છાએના કળણમાં ઘસડાઈ જાય છે અને વ્યક્તિમાં પોતામાં સુમેળ રહેતું નથી. કામના તત્ત્વમાં સ્વભાવથી જ બહુત્વ રહેલું છે, અને જેમ કેઈ માણસ માત્ર ઇન્દ્રિયાનુભવમાં જ રચ્યો પચ્ચે રહે તે એને કઈ પણ પ્રકારનું જ્ઞાન થઈ શકે નહિ, તેમ કાઈ જે કામની અનેક ઈચ્છાઓને અધીન થઈને જીવન ગાળે તો એને ધર્મ પ્રાપ્ત ન થાય. કામના તત્વમાં સ્વભાવથી જ જે અનેકત્વ રહેલું છે, તે અનેકવમાં વિવેક દ્વારા જ સુસંગતિ લાવી શકાય એટલે કે ચારિત્ર્યનાં મૂલ્યાંકનની દૃષ્ટિએ બુદ્ધિ અને બુદ્ધિએ-નિયમન-કર્યું હોય તેવા પ્રાણનાં તત્વથી કામનું તત્ત્વ બંધાય અને દોરાય તો જ વ્યક્તિગત આત્મા સુસંગત થાય. ' એટલે કે આત્માના ત્રણે અંશેનાં મૂલ્ય એક સરખાં નથી. કામના તત્વને લેટ ઘણી જગ્યાએ હજારો માથાવાળા રાક્ષસની સાથે સરખાવે છે. માનવના ચિત્ત સમસ્તમાં અનેક દિશામાંથી ૫૧, જીઓ ખાસ કરીને કલમ ૫૮૮. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર કેટલીએ ખેંચતાણ થયા કરે છે–તે આધુનિક ચિત્ત વિજ્ઞાનના સત્યથી પ્લેટ પૂરેપૂરા વાકેફ હતો. માણસના આત્માને અમુક અંશ એ અનેક પશુઓનાં માથાંવાળો કપે છે, અને એમાંના એકાદ જાનવરનું માથું કાપી નાખ્યું હોય તે તેની જગ્યાએ તરત બીજું ઉગે છે– એટલે કે ઇચ્છાઓને સામે મોઢે લડવા જતાં સામાન્ય રીતે માણસ હારી જાય છે, અને હરકેઈ ઇચ્છાને દબાવવાથી એ ભૂંસાઈ જતી નથી એ હેટ જાણતો હતો. અમુક સાધારણ ઇચ્છાઓને સંતોષવાથી તેઓ શમી જાય છે, અને અમુક બીજી ઘોર ઇરછાઓને તેમના વિષયો પૂરા પાડવાથી તેઓ ઊલટી વધારે ઉગ્ર બને છે એ લેટે જાણતો હતો.પર એટલે કે યુપીય ચિત્તવિજ્ઞાનને આજકાલને જે એ સિદ્ધાન્ત છે કે માણસે પિતાની ઇરછાઓ દબાવવી ન જોઈએ, અનર્ગળ રીતે વહી જવા દેવી જોઈએ, અને એ રીતે જ માણસ એમાંથી મુક્ત થઈ શકે–તે સિદ્ધાન્ત બેટ છે એમ પ્લેટ માનતે. આ ઉપરાંત એનું એમ પણ કહેવું છે કે જે કઈ માણસ કેવો છે એ જાણવું હોય તે તેને કેવાં સ્વપ્નમાં આવે છે તે પૂછવું જોઈએ. કારણ લેટોએ કહ્યું છે તેમ ઊંઘમાં જ્યારે માણસને ઉચ્ચતર અંશ જાગ્રત હેત નથી. ત્યારે સ્વપ્નમાં જે દુષ્ટતાને વિલાસ એના મનમાં થાય છે–તે જ્યારે પોતે જાગતો હોય ત્યારે પણ, જે એના આત્માના ઉચ્ચતર બુદ્ધિના અંશને દી એણે ઓલવી નાંખ્યો હોય તે એના ચિત્તમાં રહેલી દુષ્ટતા બહાર આવે છે.પ૪ આજ કાલ આપણે ત્યાં યુરોપીય ચિત્તવિજ્ઞાનની અસરને લીધે કેટલાએક લેકે એમ માને છે કે માનસશાસ્ત્ર વિજ્ઞાનની જ શાખા છે, અને તેથી એના નિરૂપણમાં નૈતિક પર. જુઓ ખાસ પરિ. ૯૫૭૧-૭૨-૭૩ 43. To allow one's owo nature to run out. ૫૪, જુઓ પરિ. ૯-૫-૭૨, ૫૭૪ ૬. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મૂલ્યનું આપણું કરવું જોઈએ નહિ, અને તેથી જ એ લેકે એવા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે, કે માનવચિત્તની અનેક વૃત્તિઓમાં ચિત્તવિજ્ઞાનની દૃષ્ટિએ કશું સારું કે ખોટું નથી, પરંતુ એ સારા ખોટાનાં મૂલ્યની દષ્ટિએ જ આત્માના આ વિભાગ પાડ્યા છે. આપણું ફિલસૂફીમાં પણ ચિત્તના ધર્મોની સમજુતી આપતાં ચારિત્ર્યમીમાંસાનાં મૂલ્યોને ઉલ્લેખ કરવામાં આવે છે. આથી કેટલાએક પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓ એમ માનતા હતા કે હિંદની ફિલસૂફીમાં ચિત્તવિજ્ઞાન જેવા કોઈ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું નથી, અને મને વિજ્ઞાન વિશે જે કંઈ વિચાર કરવામાં આવ્યું છે તે માત્ર ચારિત્ર્યમીમાંસાની દૃષ્ટિએ જ કરવામાં આવ્યું છે. ખરી હકીકત તે એ છે કે આપણા ચિત્તના ભિન્ન ભિન્ન અંશે અને તેના સંબંધ વિશેનું ખરું નિરૂપણ કરવું હોય તે ચારિત્ર્યમીમાંસાનાં મૂલ્યની દષ્ટિએ જ કરવું જોઈએ. અને તે જ આપણું ચિત્તના ખરા સ્વરૂપનું આપણને જ્ઞાન થઈ શકે. આપણી તેમ જ બૌદ્ધ ફિલસૂફીમાં પણું ચિત્તની વૃત્તિઓનું વર્ણન કરતાં અમુક વૃત્તિઓ વતિ ધર્મા, જ્યારે અમુક બીજી વતિ પાવાગ , અને બૌદ્ધ ધર્મમાં કુશાસ્ત્ર અને પુરા એવા વિભાગો કરવામાં આવ્યા છે. શું જ્ઞાન કે શું મને ભાવ કે શું કર્મ–તમામને આ વિભાગમાં વહેંચ્યા બાદ જ ચિત્તના ધર્મોનું નિરૂપણ થઈ શકે એ સત્ય પાશ્ચાત્ય વિચારકે અત્યારે કબુલ કરે છે. જ્યારે આપણે ત્યાં ગાડરિયા પ્રવાહની માફક જૂના પાશ્ચાત્ય દષ્ટિબિંદુને વળગી રહીને મને વિજ્ઞાનમાં અને સમાજશાસ્ત્રમાં વૈજ્ઞાનિક રીતે (?) આપણું શિક્ષણ પદ્ધતિ ઉપદ્રવ કરી રહી છે, અને તેને લીધે આપણે કદાચ ભયંકર પરિણામો સહન કરવો પડે તો નવાઈ નહિ. આજકાલ જે લેકે એમ કહે છે કે ચિત્તનું માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિએ નિરૂપણ થવું જોઈએ, તેઓ વિજ્ઞાનને અંતિમ હેતુ ભૂલી જાય છે. કારણું વૈજ્ઞાનિક નિરૂપણ થયા બાદ પણ મૂલ્યાંકનને પ્રશ્ન ઊભે રહે જ છે, અને ભૌતિક વિજ્ઞાનમાં આપણે શુદ્ધ વૈજ્ઞાનિક નિરૂપણ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અને તેનું મૂલ્યાંકન બંને જુદાં રાખીએ, તોપણ જેમ જેમ વિજ્ઞાન એક એક પાયરી ઉપર ચડતું જાય, એટલે કે જેમ જેમ સંખ્યાપરિણામને બદલે ગુણપરિણામે વિજ્ઞાન વિષય બનતાં જાય, તેમ તેમ મૂલ્યાંકનની પદ્ધતિને વધારે ને વધારે સ્થાન આપવું જોઈએ— અને આપણી ચેતનાનું સ્વરૂપ શુદ્ધ ગુણપરિણામેનું છે, તે તેના અભ્યાસમાં મૂલ્યાંકનનું સાર્વભૌમ સ્થાન હોવું જોઈએ અને આ દૃષ્ટિ પણું શુદ્ધ વૈજ્ઞાનિક દષ્ટિ છે–કારણ વિજ્ઞાન જેમ જેમ આગળ જાય તેમ તેમ તેના દષ્ટિબિંદુમાં તથા તેની પદ્ધતિમાં પણ ગ્ય ફેરફાર થાય છે અને થવા જોઈએ. આથી શરૂઆતથી જ જે મૂલ્યાંકનનું દષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને માનસશાસ્ત્રના વિષયનું નિરૂપણ કરવામાં આવે, તે આપણું જીવનમાં ખાસ ઉપયોગી થઈ પડે તેવું જ્ઞાન મળવાને અને ત્રુટીઓ ઓછી આવવાનો સંભવ છે. ચારિત્ર્યમીમાંસાનાં મૂલ્ય સ્વીકારીને જ આપણી તમામ શક્તિઓનું સ્વરૂપ અને તેમને અન્ય સંબંધ ખરી રીતે સમજી શકીશું. આ દૃષ્ટિએ માણસ ઈચ્છાઓમાં પિતાની જાતને તણાવા દે, તે તેના સંસ્કારોના વમળમાં આત્માને ગોથાં ખાવા પડે એમ પ્લેટ માને છે.પ૬ આત્માને શુદ્ધમાં શુદ્ધ અંશ બુદ્ધિને છે, અને શુદ્ધ મૂલભૂત તો એને વિષય છે, અને એ તર અમર છે તેથી આત્મા પણ અમર ૫૫. જે કે ભૌતિક વિજ્ઞાનમાં પણ વિગતેનું, તેના નિયમોનું તથા તેના મૂલ્યાંકનનાં દૃષ્ટિબિંદુને ભિન્ન ન રાખવાં જોઈએ. કારણ ભૌતિક વિજ્ઞાનની જે કઈ વિગતો તથા શક્તિઓ છે તે તમામ વ્યક્તિઓ પણ છે, અને તેથી માત્ર સંખ્યા પરિણામના દૃષ્ટિબિંદુથી તેમની સાથે વ્યવહાર કરવા જતાં ભૌતિક જગતની અંદર રહેલી અને તે દ્વારા વ્યક્ત થતી વ્યક્તિઓ એટલી તો લેભ પામે કે તેથી આપણે ન ધાર્યું હોય તેવું પરિણામ પણ આવે! ૫૬, જુઓ પરિ, ૧૦ તથા “કીમિયસર સંવાદ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ છે. આત્માના અમરત્વની આ દલીલ ઉપરાંત દસમા પરિચછેદમાં પ્લેટ એક બીજી દલીલ પણ આપે છે. ૫૭ સદ્ગુણેનું પૃકરણ પોતાના ગુરુ સોક્રેટિસની જેમ, જ્ઞાન સિવાય સદ્ગુણ શકય નથી એમ પ્લેટ માને છે, અને આત્માના ભિન્ન ભિન્ન અંશે જ્ઞાનના તથા સદ્દગુણના વ્યાપારની સાથે બંધબેસતા થાય તે જ માણસના જીવનમાં સંવાદ સધાય છે. પ્લેટોની દલીલ આવી છે. આત્માના પ્રત્યેક અંશને વ્યાપાર કાં તો ભૂલે પાંગળો હોઈ શકે અને કાં તો સશક્ત એટલે કે શુદ્ધ પણ હોય. દરેક અંશ જે પિતાને ધર્મ બરાબર બજાવે, તે આત્મા સમસ્તનું જીવન સશક્ત થશે, અને સશક્તાવસ્થામાં સદગુણ પરિણમે છે;૫૮ નહિ તે દુર્ગુણથી આત્મા પોતે લૂલે પાંગળે ખોડંગતો ચાલે છે. ૫૯ પિથાગોરાસની ફિલસૂફીમાંથી પલેટને સુસંગતિને ખયાલ મળે છે, અને સગુણ એટલે શક્તિ એટલે જ સુસંગતિ એમ પ્લેટે કહે છે. આવા સંવાદને લીધે આત્મામાં એકતા આવે છે, અને જે આત્મામાં એકતા છે તે સ્વતંત્ર છે, અને તેને જ સુખ મળી શકે છે. સગુણનું આટલું નિરૂપણ માત્ર સામાન્ય દષ્ટિએ જ થયેલું ગણાય. સગુણોનાં વિશિષ્ટ રૂપે કયાં છે તે જાણવા માટે આત્માના પ્રત્યેક અંશના વિશિષ્ટ વ્યાપારમાં ઉતરવાની જરૂર છે. આપણે ઉપર કહ્યું તેમ બુદ્ધિના શુદ્ધ વ્યાપારથી આત્માને જ્ઞાન મળે છે, ખરી બુદ્ધિને અશુદ્ધ વ્યાપાર હોઈ જ ન શકે એમ માને, કારણ જે ૫૭. હેટ જે દલીલ કરે છે તેના પરની ટીકા ત્યાં નીચે ફૂટનોટમાં જ આપી છે તેથી તેની અહીં ચર્ચા કરી નથી, જુઓ પરિ, ૧૦-૬૦૮ વગેર. ૫૮, જુઓ, ૩૫૩ ૩; ૩૫૪-૩૫૫. પલ, જુઓ, ૪૦૧ તથા પ૩૫. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ કઈ અવળે માર્ગે આત્માને ધસડી જાય તે બુદ્ધિ હાઈ શકે નહિ. ૬૦ યથાર્થ જ્ઞાનના પરિણામે આત્મા વિવેકી થાય છે. જ્ઞાન વગર વિવેક અશકય છે. પ્રાણનું તત્ત્વ સ્વભાવથી બુદ્ધિની સાથે રહીને કામ કરે છે, અને તે તેને ખરા અને ખાટા “જ્ઞાન”નું તે નહિ પરંતુ સાચા “અભિપ્રાય” નું ભાન થાય છે, અને પરિણામે આત્મામાં શૌયના ગુણુ ખૂંધાય છે. શાથી આવું અને શાનાથી ન ખીવું એ વિશેને ખરા અભિપ્રાય તેનું નામ શૌર્ય એવી પ્લેટની વ્યાખ્યા છે. ત્રીજું તત્ત્વ કામનું છે. એને વિશિષ્ટ વ્યાપાર ગમે તેવી ઇચ્છાએ કરવાના છે. કામના તત્ત્વમાં જ્ઞાન કે સાચા અભિપ્રાય એ એમાંનું કશું વસી શકતું નથી. નિય ંત્રણ વગરના કામના તત્ત્વમાં માત્ર અજ્ઞાન જ હોઈ શકે. આ તત્ત્વ આટલું બધું અંધકારમય છે છતાં એના નિય ંત્રિત વ્યાપારને લીધે આત્મામાં મિતત્વને સદ્ગુણ ઉત્પન્ન થાય છે૬ર. બુદ્ધિના અવળા વ્યાપાર શકય નથી તેટલે અંશે બુદ્ધિનું મહત્ત્વ વધારે છે, જ્યારે પ્રાણ તથા કામનાં તત્ત્વા નીચલી કાટીનાં છે, અને તેથી તે ઊંધે માગે આત્માને ધસડી જઈ શકે છે. શુદ્ધ સ્વરૂપમાં આત્મામાં માત્ર બુદ્ધિનું જ તત્ત્વ હોઈ શકે એમ કદાચ પ્લેટા કહે, કારણ મુદ્ધિને એ અનેકગારાસના N o ā s ની સાથે જ સરખાવે છે,૧૩ જ્યારે પ્રાણ તથા કામનાં તત્ત્વા આત્મામાં પાર્થિવ કે પાશવદુનિયાના સંપર્કને લીધે ફૂટી નીકળ્યાં છે એમ પ્લાનું માનવું લાગે છે. ૬૪ ૬૦. સ્ટાઇક” લેાકાના તથા સ્પીનોઝના આવા સિદ્ધાન્ત આ સાથે સરખાવવા લાયક છે, ૬૧, જીએ ૪-૪૨૯, ૪૪૩–૧. ૬૨, જુઓ ૪૦૩ અ. ૬૩, પ્લેટાની બુદ્ધિને આપણે એસ્ટાટલના “ N o u s P o i o t i× ૦ ≤ ”ની સાથે પણ સરખાવી શકીએ. ૬૪, જુઓ ખાસ પરિ, ૧૦-૬૧૧ વ~~૩, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૭ અને છતાં મિતત્વને સદગુણ કંઈ નાને સૂ નથી. આત્મામાં બુદ્ધિનું અંગ બહુ નાનું હોય છે, પ્રાણનું જરા એથી મોટું, અને કામનું “શરીર સૌથી મોટું હોય છે. બુદ્ધિને અંશ પ્રમાણમાં નાનો છે, તો પણ બીજા બંને અંશે ઉપર એણે રાજ્ય ચલાવવાનું છે, અને પ્રાણ તથા કામનાં તત્તવોએ બુદ્ધિનું નિયંત્રણ રવીકારવાનું છે, આવા નિયંત્રણવાળા આત્મામાં જ સપ્રમાણતા જળવાઈ રહે છે, અને આ સપ્રમાણતામાંથી મિતત્વને સગુણ ઉત્પન્ન થાય એટલે કે તેના અભિપ્રાય અનુસાર મિતત્વ બે પ્રકારનાં છે–એક જ્યારે માત્ર કામનું તત્વ બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારે ત્યારે, બીજું જેમાં સમસ્ત આત્મા બુદ્ધિના આદેશ પ્રમાણે વર્તીને આખા જીવનમાં મિતત્વ રેલાવી દે છે. આ બીજી દષ્ટિએ મિતત્વને સગુણ માત્ર કામના વિશિષ્ટ તત્વ કે તેના વ્યાપારને જ નહિ પરંતુ આભાસમતને ધર્મ થઈ રહે છે." પ્લેટના એક બીજા સંવાદમાં ૬ ફુટ રીતે આ વિચાર મળી આવે છે; તે આનાથી આગળ જઈ આપણે એમ કહેવું હોય તે કહી શકાય કે આત્માના સગુણે અનેક ભૂમિકા પર જુદા જુદા વિશિષ્ટ રૂપે આપણને મળી આવે છે. કામના તત્વને મિતત્વને સગુણ ઉચ્ચતર ભૂમિકા પર આત્મા સમસ્તમાં સપ્રમાણતા, શક્તિ અને સંવાદ તથા સૌંદર્ય ઉત્પન્ન કરે છે, તેમજ શૌર્યના સગુણમાં સામાન્ય ભૂમિકા પર આપણે શાનાથી બીવું અને સાથી ને બીવું એ વિશેને પાકે અભિપ્રાય બંધાયેલ હોય છે, તેને લીધે ઉચ્ચતર ભૂમિકા ઉપર તે આત્મામાં વીર્ય કે ઓજસ પેદા કરે છે, અને બુદ્ધિને નાનામાં નાને કે ઊંડામાં ઊંડો વિવેક અનેક ભૂમિકા પર વસી શકે છે એ સૌ કોઈ કબુલ કરશે. સદગુણોનું સામાન્ય નિરૂપણ કર્યા પછી આદર્શ સમાજ” માં ચર્ચા જેમ જેમ ઉડે જતી જાય છે તેમ ૬૫, જુઓ ૪૪૧ ; તથા ૪૩૦, ૪૪૧ ૬, ૪૪૨ ૩ ૪૪૩ વગેર, ૬૬, “s y m n o si um. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ એમ પ્રત્યેક સદ્ગુણુની વ્યાખ્યા પણ વધારે વિશાળ થતી જાય છે, અને અંતે બધા સદ્ગુણા ફિલસૂફ્રીમાં સમાય છે. ૬૭. ૬૯ અને છતાં આત્મામાં જેમ બુદ્ધિનું સ્થાન બહુ ઊંચું છે, અને બીજા શા લગભગ જડ શરીરના હીનતર સ ંપર્કને લીધે આત્માની અવનત દશામાં ઉત્પન્ન થએલા છે—તેમ સદ્ગુણામાં વિવેક પણ અત્યંત વિશિષ્ટ સ્થાને વિરાજે છે. બીજા સદ્ગુણા મેળવી શકાય છે, અથવા જો પહેલાં માણુસમાં એ સદ્ગુણ્ણા ન હાય, તેા પોતે એ કેળવી શકે છે. પર ંતુ વિવેક કેળવી શકાતા નથી—એ તે આત્મામાં છે જ. શૌય કે મિતત્વ કેળવવા માટે માણસે અત્યંત ખંતપૂર્વક ટેવ પાડવી જોઈ એ એમ પ્લેટા કહે છે. પણ આ બધા સદ્ગુણા માત્ર ટેવરૂપે જ આત્મામાં રહેલા હોય તેા તે નકામા છે, અને અણીને વખતે માણસને કામ આવતા નથી. સામાન્ય માણસ સદ્ગુને માત્ર ખાદ્ય વર્તનના દૃષ્ટિબિંદુથી જ કેળવે છે, પણ તેથી કાંઈ આત્મામાં ખરાં સદ્ગુણુ કે સૌંદર્યાં ફૂટતાં નથી. દસમા પરિચ્છેદમાં જ્યારે દરેક આત્માને પેાતાનુ ભાવિ જીવન પસંદ કરવાનું આવે છે, ત્યારે જે માણસે ગત જીવનમાં કાઈ આદર્શ રાજ્યમાં સર્વાશે સદ્ગુણી જીવન—પણ માત્ર ટેવરૂપે જ ગાજ્યું હતું, તે માણસ ભૂલથાપ ખાય છે, અને અધમી જીવન પસંદ કરે છે,૭॰ એટલે કે વિવેક વગરનું સદ્ગુણી જીવન શૂન્યરૂપ છે. વિવેક આત્મામાં સ્વભાવથી ૬૭, જીએ: શૌય માટે ૪૮૬ ; ૪૯૦ રૂ, ૪૯૪ ૭; મિતત્વ માટે ૪૮૧, ૪૯૦ ૬, ૪૯૧ ૬, ૪૯૪ ૬; વિવેક માટે ૪૮૫ ૩, ૬૮. The Doctrine of “S o ma Sema', from which the later Stoics derived their tenet of body being the tomb of the Soul. ૬૯, જુઓ ખાસ પર, ૭-૫૧૮ ૩-રૂ. ૫૧૯ ૩, ૭૦, The character should not be merely femperically” but intelligibly” good-That Freedom resides "in "" esse not in operari .. Page #60 -------------------------------------------------------------------------- ________________ જ વસેલે છે, માત્ર આપણી પરિભાષામાં કહેવું હોય તો, એની આડે જે અનેક આવરણે ઢંકાયેલાં છે તે કાઢી નાંખવાની જરૂર છે. અથવા લેના શબ્દોમાં કહેવું હોય ત–આપણી સામાન્ય અવસ્થામાં “એનાં મૂળ અંગે તૂટી ગયાં છે, તથા છુંદાઈ ગયાં છે, અને સમુદ્રનાં ને દુઃખનાં મોજાઓને લીધે તેમને અનેક પ્રકારની ઈજાઓ થઈ છે, તથા શેવાળ, છીપલીઓ તથા પથરાઓનાં તેમના પર એટલાં તે ભીંગડાં વળ્યાં છે કે જેથી તે પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય તે નહિ પરંતુ કોઈ રાક્ષસ જેવો એ વધારે દેખાય છે. અને દસ હજાર અનિષ્ટોથી કુરૂપ થઈ ગયેલ જે આત્મા આપણે જોઈએ છીએ તેની સ્થિતિ આવી છે. પરંતુ ત્યાં નહિ–આપણે ત્યાં નજર નાંખવાની નથી, પરંતુ વિવેક પ્રત્યેના એના પ્રેમ તરફ !” (* ૧૪) સદ્દગુણ અને કલા સદ્દગુણ કેળવવા માટે પ્રયત્નની જરૂર છે, અને બુદ્ધિના નિયંત્રણ દ્વારા જ પ્રયત્ન કરી શકાય એમ મલેટનું સ્પષ્ટ કહેવું છે. આજ કાલના ક્રોઈડના ચિત્તવિજ્ઞાનમાં માનનારાઓ કામના તત્વને દાબી ના દેતાં એને છૂટા દેર આપવાનું કહે છે એ સિદ્ધાન્તમાં પડેટ જરા પણ માનતો નથી. ઉલટું ગમે તેવી ઈચ્છાઓને સંતોષવાથી માણસમાં એના સંસ્કાર દઢ થાય છે એમ કે માને છે, અને આ સત્ય ફુટ કરવા માટે કેટ કેઈ કુટેવનું ઉદાહરણ લેતો નથી; પરંતુ ગમે તે નિર્બળ માણસ પોતાના કમનસીબને લીધે તે કકળતો હોય ને તેવાની આપણે દયા ખાઈએ, તો તેથી આપણામાં પણ સામેના માણસની નબળાઈ પેસે છે અને ખોટી દયા ખાવાથી આપણામાં એવા સંસ્કાર પડે છે કે જેને લીધે આપણે પોતે અમસ્થા જે દુઃખની સામે થઈ શકીએ એમ હેય તેવા દુઃખમાં પડી ભાંગીએ છીએ–àટે ૭૧. જુઓ ઉપર પૃષ્ટ-૫૩-૫૪. Page #61 -------------------------------------------------------------------------- ________________ આ દાખલો લે છે; અને જે કે બંનેની ફિલસૂફીમાં અત્યંત ભેદ છે છતાં પ્લેટ જર્મન ફિલસૂફ નિના સિદ્ધાન્તની નજીક આવી રહે છે. જે મનેભાવ કે મનેવિકારમાંથી માણસે મુક્ત જ થવું જોઈએ, તેવા વિકારને આવિર્ભાવ આપણે બીજા માણસમાં નિહાળીએ તે પણ આપણામાં નબળાઈ પેસે છે, અને આ સત્ય હેટ કલાઓને લાગુ પાડે છે. અહીં પ્લેટ તથા એરિસ્ટોટલ વચ્ચે ભેદ બહુ ઊંડો છે, કારણ એરિસ્ટોટલના સિદ્ધાન્ત અનુસાર કલામાં વ્યક્ત થતા મનોવિકારના આવિર્ભા જેવાથી માણસના ચિત્તની શુદ્ધિ થાય છે. અને તેથી આવા પ્રકારને અનુભવને એરિસ્ટોટલ ઉત્તેજન આપે છે, જ્યારે પ્લેટ ચિત્તશુદ્ધિને સિદ્ધાન્ત ઠેઠ કલામાં વ્યક્ત થતા ભાવને પણ લાગુ પાડે છે, જેથી કલાનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ એમ તે માને છે. આથી પ્લેટે પ્રત્યેક કલાનાં આભૂષણો ઉતરાવે છે અને એ પ્રત્યેના પ્રત્યાઘાતી વલણને લીધે એરિસ્ટોટલે પિતાને સિદ્ધાન્ત ઘડો હશે એમ લાગે છે. કારણ ચિત્તની શુદ્ધિને અર્થે કદાચ આ બંને પદ્ધતિઓ ઉપયોગી છે, અને એ બેમાંની કઈ પદ્ધતિ કયા કાળે કોને કેટલે અંશે ઉપયોગી થાય છે તેને આધાર માણસના ચિત્ત તથા તેનાં વલણ ઉપર રહેલું છે. કારણ શું કલામાં વ્યક્ત થતા મનોવિકારે કે પોતાના ચિત્તમાં ઊગી આવતા અને વિકારે એ બેમાંથી એકેયમાં જે માણસ પિતાનું તાટરશ્ય ખોઈ નાખીને વિકારનાં પૂરમાં પોતાની જાતને ઘસડાવા દે તે તેની ચિત્તશુદ્ધિ અશક્ય બને છે. અહીં આનાથી આગળ જઈ આપણે ઉમેરવું જોઈએ કે ઉપરના બંને સંજોગોમાં જે માણસ તટસ્થ રહી શકે, તે પછી પોતાના ચિત્તની શુદ્ધિને અર્થે એને કલામાં વ્યક્ત થતા મનેવિકારાના અનુભવની જરૂર રહેતી નથી. ખરી હકીકત એ છે કે ચિત્તશુદ્ધિ માટે જેટલો આપણું ફિલસૂફીમાં વિચાર કરવામાં આવ્યો છે, એટલે કાઈ પણ યુપીય ફિલસૂફે કર્યો નથી. U2. Aristotie's Principle of “Ka tharsis" in Poetics. Page #62 -------------------------------------------------------------------------- ________________ (*૧૫) ધર્મ આપણે ઉપર જોયું તેમ આત્માને મિતત્વને સગુણ એના વિશાળ અર્થમાં સર્વાગી સપ્રમાણતા, સંવાદ અને આંતરિક સૌદર્યની સાથે એકરૂપ બની રહે છે. આત્માનો પ્રત્યેક અંશ પિતાને વિશિષ્ટ ધર્મ બજાવે, અને બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારે, તે આત્મામાં “ધર્મ”ને સદ્ગણ નીતરે છે. મૂળ ગ્રીક શબ્દને અંગ્રેજીમાં Justice કે “ન્યાય” શબ્દથી અનુવાદ કરવામાં આવ્યો છે. પરંતુ માત્ર સાદા ન્યાયના સદ્ગુણ ઉપરાંત, આત્માના આ વ્યાપક સગુણમાં બીજા અનેક અંશે દેખાય છે. ગ્રીક શબ્દ “D i kai o sun eમાં સત્ય, સાચું, ન્યાયી, સમાન, સમ બધાને સમાવેશ થાય છે. પ્લેટોના આદર્શ સમાજની શરૂઆત “ધર્મ શું છે? એ પ્રશ્નથી થાય છે; અને ઉત્તરોત્તર ધર્મની અનેક વ્યાખ્યાઓ આપવામાં આવે છે. પરંતુ દરેક વ્યાખ્યાની ઊંડી પરીક્ષા કરવા જતાં એ પડી ભાગે છે.૩ ગ્રીક વિચારકના ચારિત્ર્યમીમાંસાના ખયાલ અનુસાર મુખ્ય સગુણ ચાર છે. ધર્મ, વિવેક, શૌર્ય અને મિતત્વ. આમાંના છેલ્લા ત્રણ વ્યક્તિગત છે, એટલે કે હરકોઈ માણસ જંગલમાં એકલો રહેતો હેય તો પણ વિવેક શૌર્ય અને મિતવ એને કેળવવાનાં હોય છે. ૭૩. વ્યાખ્યા (૧) ધર્મ એટલે સાચું બોલવું અને દેવું પતાવવું (પરિ. ૧-૩૩૧); (૨) ધર્મ બળવાનનું હિત (૩૩૮, ૩૬૭); (૩) ધર્મ આત્માની ઉત્કૃષ્ટતા (૩૫૩); (૪) ધર્મ = મિત્રોને ઇષ્ટ અને મનને અનિષ્ટ આપે તેવી કળા (૩૩૨, ૩૩૬) (૫) ધર્મ=ચર (૩૩૪)(૬)-એવો ગુણ કે જેને લીધે માણસ કયાંય અતિશયતા કરતો નથી (૩૪૯); (૭) વિવેક, શૌર્ય અને મિતત્વને સમન્વય એટલે ધર્મ (૪૩૩) (૮)=ધર્મનું તત્વ; શુદ્ધ કેવલ ધર્મ (૫૦૧-૨) વગેર, વિગતવાર નિરૂપણ માટે જુઓ લેખકને સમાજશાસ્ત્રના દષ્ટિબિંદુએ લખેલ પ્લેટેનો આદર્શ સમાજ” નામનો લેખ, પુરાતત્વ ૫, ૨, અંક ૩, પૃષ્ટ ૩૦૭ થી ૩૨૫, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ * પરન્તુ ધર્યાં માત્ર વ્યક્તિગત નથી, પર ંતુ વ્યક્તિ અને સમાજ કે સમષ્ટિના સંબંધને પણ લાગુ પડે છે. ફિલસૂફીના તથા સામાજિક બંધારણના અને વ્યક્તિગત વિકાસના ત્રણે ક્ષેત્રને અનુલક્ષીને જ ધર્મ શું છે?' એ પ્રશ્નના ઉત્તર આપી શકાય, અને આ કારણને લીધે જ પ્રસ્તુત પુતકની શરૂઆત ધ'ના ખરા સ્વરૂપના અન્વેષણથી કરી છે. આથી અનેક પ્રકારનાં દૃષ્ટિબિંદુએ અને તંતુ આખા પુસ્તકમાં પથરાય છે, અને છતાં દલીલને મૂળ પ્રવાહ સતત ચાલુ રહે છે. પ્લેટોને અનુસરીને આપણે ધર્માંની નીચે પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ : જે વ્યક્તિગત આત્મામાં તેમજ સામાજિક બંધારણમાં એકતા અને સુખ તથા શાંતિ લાવે છે તે ધર્મો. પ્લેટની ઊંડામાં ઊંડી શ્રદ્ધા અહીં બહાર આવે છે, અને તે એના ગુરુ સાક્રેટિસમાંથી એને મળેલી તે સમજી શકાય છે. સાક્રેટિસને દેહાંતદંડની શિક્ષા ફરમાવેલી અને એને ઝેર પીને મરવાનું હતું, ત્યારે એના શિષ્યાએ નાસી જવા માટેની બધી તૈયારીઓ કરેલી. પરંતુ ક્ષણભંગુર જીંદગીનાં થાડાં વર્ષોં માટે પે।તે જે શહેરમાં રહેતા તેના કાયદા તાડીને નાસી જવાની એણે સાક્ ના પાડી. કારણ એથી એ પેાતે પણ સુખી થઈ ન શકે તેમ એથેન્સને પણ એ વધારે સારું કરી ન શકે. સોક્રેટિસને સિદ્ધાન્ત હતા કે જે કાઈ કાયથી વ્યક્તિ વધારે સારી થતી હોય, તા તે દ્વારા સમાજ પણ ઉન્નત થાય છે જ. અને જ્યારે પ્લેટા એમ પ્રતિપાદન કરે છે કે જે મા કેકમાં દ્વારા વ્યક્તિના આત્મામાં એકતા સ્થપાય છે, તે જ કર્મને લીધે સમાજના બંધારણુમાં પણ એકતા ઉગી નીકળે છે, ત્યારે પણ એની એ જ શ્રદ્દા જુદા સ્વરૂપમાં આપણને વ્યક્ત થાય છે. સામાન્ય દૃષ્ટિએ બંધાયેલાં સારાં અને ખાટાનાં ધારણા અહીં પડી ભાંગે છે, અને વ્યક્તિગત આત્માના એટલા ગંભીર ઊંડાણુમાં આપણે ઉતરીએ છીએ કે ત્યાં માત્ર આધ્યાત્મિક વિકાસનું એક જ ધેારણુ લાગુ પાડી શકાય એમ આપણને Page #64 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા વગર રહેતું નથી. અને છતાં ગમે તે માણસ પિતાને મનગમતું, ફાવે તે કાર્ય કરતો હોય અને તેમાં પિતાના “અંતરાત્માના અવાજ”. વિષે બણગાં ફૂંકતો હોય, તો તે એને કદી સાંભળવાને તૈયાર નથી. કારણ કેટલીએ કસોટીઓ તથા દુઃખો પસાર કરીને, ઈષ્ટના સાક્ષાત્કાર પછી માણસે સમાજની માત્ર સેવા જ કરવાની છે. આ દષ્ટિએ જતાં તે માત્ર વ્યક્તિગત આત્માના મેક્ષમાં માનતે નથી એમ આપણે કહેવું જોઈએ.૭૪ લેટેનું સમાજશાસ્ત્ર જે કઈ માણસને પિતાના ધર્મમાં (Religion) કે વિચાર પદ્ધતિ કે આદર્શમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય છે તે સમાજની કે વિશ્વની સાથે એને શો સંબંધ છે તે પ્રશ્ન પૂછ્યા વગર રહી શક્તા નથી. વ્યક્તિ તરીકે પોતે જે આદર્શ સ્વીકાર્યો હોય તે આદર્શ કયા પ્રકારની સમાજવ્યવસ્થામાં સિદ્ધ થઈ શકે તે બાબત દરેક વિચારક નિર્ણય કરવા પ્રેરાય છે, પછી ભલે પોતે સ્વીકારેલે આદર્શ તદ્દન એકતરફી હોય તો પણ.૭૫ લેટની ફિલસૂફી એક બાજુ વ્યક્તિગત આત્મા અને બીજી બાજુ વિશ્વ–એ બંનેના સંબંધને અનુલક્ષીને ઘડાઈ છે અને આવી - ૭૪, અહીં એમ કહેવાને આરાય નથી કે વ્યક્તિગત આત્માના મોક્ષને આદર્શ આપણી ફિલસૂફીમાં સ્વીકારવામાં આવ્યું છે, તે તે એટલે અંશે સ્વાથી કે એકતરફી છે. હેટ પુનર્જન્મમાં માને છે, પરંતુ આત્માના મોક્ષને સિદ્ધાન્ત (આપણા અર્થમાં) એની ફિલસૂફીમાંથી મળી આવતું નથી. ૭૫. યુરોપમાં ઘણા લેખકોએ આવા પ્રયત્ન કર્યા છેઃ cicoros De Republica; St. Augustine's 'De Civitate Dei'; Dante's 'De Monarchia'; Sir Thomas More's 'Utopia'; Campanella's 'City of the Sun'; Bernard Shaw's ‘Tracts' za slitnoj leeસ્વરાજ' આ બધાં પુસ્તકો એ કોટિનાં છે, , Page #65 -------------------------------------------------------------------------- ________________ લિસૂફી અનુસાર નિશ્ચિત થયેલાં વ્યક્તિનાં બંધારણને સમાજ સાથે સંબંધ શું હોઈ શકે એ પ્રશ્નનું નિરાકરણ માત્ર પોતે સ્વીકારેલા સિદ્ધાન્ત દ્વારા જ પ્લેટ કરે છે. એ સિદ્ધાન્તની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ જે કંઈ વ્યક્તિમાં છે તે સમાજમાં હોવું જ જોઈએ અથવા જે કંઈ સમાજમાં છે તે વ્યક્તિમાં પણ હોવું જ જોઈએ. લેટની આ સ્વીકૃતિ કે શ્રદ્ધા છે, અને તેની મદદથી એ વ્યક્તિ તથા સમાજના બંધારણનું નિરૂપણ કરે છે. આપણે ઉપર કહ્યું તેમ “આદર્શ નગર ની શરૂઆત “ધર્મ એટલે શું ?” એ પ્રશ્નથી થાય છે. પરંતુ વ્યક્તિના બંધારણમાં ધર્મનું સ્વરૂપ સમજવા જતાં, એની માત્રા અત્યંત ઝીણી હોવાને લીધે, આપણે પ્રયત્ન નિષ્ફળ નીવડે એ બીકે ધર્મની માત્રા જ્યાં વધારે મોટા પ્રમાણમાં મળી આવવાને સંભવ છે તેવા સમાજનું પરીક્ષણ પ્લેટો આદરે છે. અને કોઈ સમાજ બંધાતો હોય તેવી પરિસ્થિતિમાં આપણે તેનું નિરીક્ષણ કરીએ તે ધર્મ પણ ચણતરની અવસ્થામાં જ આપણને મળી આવશે. આવી પદ્ધતિના સ્વીકારને લીધે લેટોને અનેક પ્રશ્નોની ચર્ચા કરવાની તક મળે છે. ઉ. ત. શરૂઆતમાં જે માણસે સમાજમાં રહેતાં નહોતાં તે સમાજમાં રહેવાનું તેમણે શા માટે સ્વીકાર્યું?–આનાં બે કારણે હોઈ શકે: (૧) મનુષ્ય સ્વભાવ જ એ છે કે એને એક કરતાં વધારે કામ કરવાં ન ગમે, અથવા ન કરી શકે, અને માણસની જરૂરિયાતો વધારે છે. આથી કામની વહેં. ચણી કરવાને પ્રસંગ આવે, અને તેથી માણસ માણસ વચ્ચે આપ-લે કે લેવડ–દેવડના પ્રસંગે ઉભા થાય છે. (૨) અથવા સમાજનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પહેલાં લોકેએ અંદર અંદર અનેક અન્યાય કરેલા, અને બહુ અન્યાય સહ્યા અને તેથી એમણે ભેગાં મળીને ૭૬. જુઓ ૩૯૪-૩ ૭૭. જુઓ ૩૧૯ વગેર. Page #66 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર્યો કે હવેથી એમ ન કરવું.૭૮ આથી ન્યાયનાં ધોરણ ઘડાયાં. પરંતુ અન્યાય કરો અને અન્યાય સહેવો એ જાતના લાભ અને હાનિ વચ્ચેનું ન્યાય એક સમાધાન માત્ર છે. આ રીતે મનુષ્ય પોતાની “નૈસર્ગિક” સ્થિતિમાંથી નીકળીને, અનુભવથી ન્યાય અન્યાયનાં ધોરણે ઘડે છે, તે પણ કદાચ મનમાં તો એ એટલું સમજે છે કે અન્યાયથી પિતાનું હિત અને ન્યાયથી પારકાનું હિત સધાય છે. આટલી ચર્ચા પછી પુસ્તકના મુખ્ય મુદ્દાઓ આગળ આવે છે. એ મુદ્દાઓ બે છેઃ (૧) ધર્મ-અધર્મનું સ્વરૂપ; (૨) એમનાથી થતા, લાભાલાભ. પરંતુ આપણે ઉપર જણાવ્યું તેમ વ્યક્તિને અનુલક્ષીને આ મુદ્દાઓનું નિરાકરણ લાવતા પહેલાં ધધર્મનું સ્વરૂપ નક્કી કરવા માટે લેટે સામાજિક બંધારણના વિકાસની ચર્ચા કરે છે. આથી આપણે નિરૂપણની જે પદ્ધતિ અહીં સ્વીકારી છે તેનાથી ઉલટી પદ્ધતિ અનુસાર પુસ્તકની દલીલ આગળ વધે છે. વ્યક્તિગત જીવનમાં ધર્માધર્મનું સ્થાન મુકરર કરવાનો પ્રશ્ન પ્લેટોને મન પ્રધાન છે. પરંતુ એણે સ્વીકારેલી પદ્ધતિને લીધે સામાજિક બંધારણ પરત્વેની ચર્ચા એ પહેલી ઉપાડે છે, અને તે ઉપરથી પછી વ્યક્તિનું પૃથક્કરણ કરે છે. ( * ૧૭ વ્યક્તિ અને સમાજ૮૦ વ્યક્તિગત આત્મામાં આપણે ત્રણ અંશે જયાઃ બુદ્ધિ, પ્રાણ - ૭૮. જુઓ ૩૫૮–૩૫૯ વગેર. ૭. સરખા હૈબ્સ અને રૂસેના સિદ્ધાન્ત. અંગ્રેજ હેન્સે આ સિદ્ધાન્તની મદદથી એમ સિદ્ધ કર્યું છે કે રાજા ગમે તેમ કરી શકે, કારણ એ સામાજિક ન્યાયનાં ધોરણથી પર છે અને તેથી ન્યાય અન્યાયનાં ધારણ એને લાગુ પડી શકે નહિ. ફ્રેંચ રૂએ આથી ઉલટું એમ સિદ્ધ કર્યું કે રાજા હરઘડી લોકોને જ વશ છે અને લોકે ગમે ત્યારે પિતાને કરાર (Social contract) રદ કરી રાજાને ઉઠાડી મૂકી શકે, ૮૦. જુઓ ૩૬૮, ૪૩૪, ૪૪૧, ૪૬૨, ૫૪૪, ૫૭૦. Page #67 -------------------------------------------------------------------------- ________________ કહું અને કામ; તથા આ ત્રણે અશાના સુસંગત વ્યાપારમાંથી વિવેક, શૌય અને મિતત્વ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે પણ સ્ફુટ કરવામાં આવ્યું છે. આ ત્રણેના સપ્રમાણ વ્યાપારમાંથી ધનિષ્પન્ન થાય છે. હવે પ્લેટાએ જેમ જ્ઞાન, અભિપ્રાય અને અજ્ઞાનરૂપી માનસિક સ્થિતિએને અનુરૂપ ખાદ્ય વિશ્વમાં સથી ભરેલી, સદસના મિશ્રણવાળી અને અસત્ એવી ત્રણ ભિન્ન ભિન્ન દુનિયાએ સ્થાપી, તેમ વ્યક્તિગત આત્મામાં રહેલાં મુદ્ધિ, પ્રાણ અને કામનાં તત્ત્વનું પણ એ સામાજિક બંધારણ ઉપર આરેાપણ કરે છે.૮૧ ૬. ત. અમુક પ્રજામાં બુદ્ધિના અંશ વધારે હોય, તેા કાઈમાં પ્રાણ વધારે પડતા હોય, જ્યારે કાઈ ત્રીજીમાં કામનું તત્ત્વ વધારે બળવાન દેખાઈ આવે છે. પહેલી પ્રજામાં વિવેકને ગુણુ હશે, ખીજીમાં શૌર્યતા, અને જો કામનું તત્ત્વ બુદ્ધિને અનુસરતું હશે તે! ત્રીજીમાં મિતત્વને સદ્ગુણ દેખાશે. ભિન્ન ભિન્ન વ્યક્તિમાં આત્માના જુદા જુદા અશા વધારે કે ઓછા પ્રમાણમાં મળી આવે, તથા જુદી જુદી પ્રજામાં પણ અમુક ખાસિયતા હોય તે આપણે સ્વીકારી શકીએ. પરંતુ કઈ વ્યક્તિમાં કયા અંશ વધારે પ્રમાણમાં છે એને વ્યક્તિ પેાતે પણ નિર્ણય કરી શકતી નથી, તેા પછી બીજા કાઈ તા કયાંથી જ કરી શકે ! પરંતુ વ્યક્તિ અને સમાજના બંધારણ વચ્ચેનું સામ્ય આટલેથી અટકતું નથી. વિવેક, શૌય અને મિતત્વના સદ્ગુણા ઉપરાંત ધર્મના ચેાથેા સદ્ગુણ પણુ પ્લેટા ગણાવે છે, અને આપણે જોયું તેમ વ્યક્તિગત આત્માના બંધારણમાં દરેક અંશ તપેાતાનું કાય કરે અને બુદ્ધિનું નેતૃત્વપદ સ્વીકારે તેા ધર્મ નિષ્પન્ન થાય છે, તેમ સામાજિક અંધારણમાં પણ સમાજના દરેક અંગે પેાતાની જ ફરજ બજાવવી જોઈએ, અને ખીજા કાઈ અંગનું વિશિષ્ટ કાય` પેાતાને માથે વહેારી લેવું ન જોઈ એ—અને આ રીતે કામ કરીને, સમાજમાં, રહેલાં પ્રાણનાં ૮૧. જીએ ૪૪૪, ૪૯૮, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તથા કામનાં તત્ત્વા જો બુદ્ધિતત્ત્વનું નિય ંત્રણ સ્વીકારે, તે। જ સમાજમાં પણ ધનિષ્પન્ન થાય. વ્યક્તિ અને સમાજ વચ્ચેનું સામ્ય આ રીતે આખા પુસ્તકમાં સમાન્તર ચાલ્યું આવે છે. જો વ્યક્તિમાં બુદ્ધિનું અંગ અત્યંત લઘુ છે, તે સમાજમાં પણ શુદ્ધ બુદ્ધિને કેળવીને ફિલસૂફીને અભ્યાસ કરનારાએ બહુ વિરલ જ હાવા જોઈ એ. અને વ્યક્તિગત આત્મામાં પ્રાણનું તત્ત્વ કાઈ વાર જેમ બુદ્ધિ સાથે એકરૂપ થઈ રહે છે, અને વળી કાઈ વાર બુદ્ધિના આદેશની વિરુદ્ધ જઈ કામના તત્ત્વનું દાસ થઈ રહે છે, તેમ સમાજમાં પણ પ્રાણુના સીધા કે અવળા વ્યાપારથી સદ્ગુણુ કે દુર્રા ઉત્પન્ન થાય છે. બુદ્ધિ કરતાં પ્રાણના તત્ત્વનું પ્રમાણ શું વ્યક્તિમાં કે સમાજમાં જરા વધારે હાય છે, જ્યારે તેમાં કામનું અંગ બહુ મોટું હોય છે. સામાજિક બંધારણની દૃષ્ટિએ આના અર્થ એમ થાય કે આડી અવળી ગમે તેવી ઇચ્છાઓથી તણાઈ જનાર માણસાની સંખ્યા સમાજમાં ધણી માટી રહેવાની અને આવી વ્યક્તિમાં પેાતામાં બુદ્ધિનું તેજ બહુ ઝાંખુ હાવાને લીધે, સમાજના ભલાના અર્થે તેમને ફિલસૂફ નિયયંત્રણ નીચે મૂકવા જેઈ એ. ( * ૧૮ ) પ્લેટોની વર્ણ વ્યવસ્થા આવી વિચારસરણીને લીધે સામાજિક બંધારણમાં વ વ્યવસ્થા હોવી જોઈ એ એવા સિદ્ધાન્ત પર છેવટે પ્લેટા આવે છે. આપણે ઉપર જોયું તેમ વ્યક્તિગત ચિત્તના જુદા જુદા શેનું સમાજના ચિત્રપટ પર આરેાપણુ કરવામાં આવે છે, અને પ્લેટા પાસે આદ સમાજ રચવાની આથી વધારે સારી પદ્ધતિ નથી. જો વ્યક્તિગતચિત્તના મુખ્ય ત્રણ અંશ છે, તે સમાજમાં પણ ત્રણ મુખ્ય નાતા હોવી જોઈ એ. અહી વ્યક્તિગત ચિત્તના ત્રણ ભાગ સાથે શ્રમવિભાગને {Division of Labour ) સિદ્ધાન્તનું સ્વરૂપ આપીને જોડવામાં Page #69 -------------------------------------------------------------------------- ________________ આવે છે. આથી સામાજિક બંધારણને અંગે આપણે એવા અનુમાન પર આવીએ છીએ કે બુદ્ધિપ્રધાન નાતે રાજ્ય ચલાવવાને, વીર્યપ્રધાન નાતે લડવાને, અને ત્રીજી વાસનાપ્રધાન નાતે પરચૂરણિયા ધંધાઓ તથા દલાલીને કે મજુરીને બંધ કરવો જોઈએ. દરેક જ્ઞાતિએ માત્ર પિતાને જ ધંધો કરે જાઈએ, અને બીજાના કામમાં જરા પણું માથું મારવું ન જોઈએ, અને આ રીતે જે દરેક માણસ પોતાનું કામ કરે, તો જ આખા સમાજમાં એકતા ઉતરી આવે અને નહિ તે વિક્ષેપ ઉભા થાય અને આવા લેકે એક બીજાની સાથે રહેતા હોય તો પણ તેમને સમાજ એક નહિ હોય પણ તેમાં બે કે ત્રણ કે તેથી પણ વધારે ભાગલાઓ પડી જશે. આ શ્રમવિભાગનો સિદ્ધાન્ત એટલે જ ધર્મ. આ દષ્ટિએ જોતાં જ્ઞાતિબંધારણ પણ એક “ધાર્મિક” સંસ્થા થઈ જાય એ શક્ય છે. અલબત્ત લેટો એમ કબૂલ કરે છે કે કોઈ માણસમાં અસાધારણ શક્તિ હોય તો તેને નીચલી નાતમાંથી ઉપરની નાતમાં લેવો જોઈએ, પરંતુ માણસમાં શક્તિ છે કે નહિ અને છે તે કેટલી છે, તે વિશે મતભેદ થવાનો સંભવ છે, અને કયા ધરણથી આ નક્કી કરી શકાય, તેની વિગતમાં પ્લેટો ઉતરતો નથી. આથી અંતે પ્લેટોએ રચેલું જ્ઞાતિબંધારણ જડ થઈ જવાનો સંભવ છે.૮૩ મનુષ્ય સ્વભાવમાં ત્રણ અંશે છે, તે પણ પ્લેટોની મુખ્ય જ્ઞાતિઓ ચાર છે. વિવેક, શૌર્ય અને મિતત્વ એ ત્રણ સદ્ગણોને અનુરૂપ ત્રણ વિભાગ સમજી શકાય છે. પરંતુ આથી આગળ જઈ આદર્શ સમાજને જે અસ્તિત્વમાં લાવ હોય, તો જે લેકમાં માત્ર બુદ્ધિ કે વિવેક હોય તેમના હાથમાં રાજ્યની લગામ ન સોંપતાં જેમણે ઈષ્ટના તત્વને પૂરેપૂરે સાક્ષાત્કાર કર્યો હોય તેમને જ રાજ્ય* ૮૨. જુઓ ૪૨૫-૪૨૬ ૮૩. ૪૨૩-૩માં જ્ઞાતિ બદલી શકાય એમ હેટોએ કહ્યું છે, પરંતુ ૪૧૫-૨, માં શુદ્ધ લોહી જાળવી રાખવું જોઈએ, અને ઉમદા ખમીરમાં જરા પણ સેળભેળ - થવી ન જોઈએ એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા સુપ્રત કરવી જોઈએ, અને તો જ સમાજ સમસ્તમાં ધર્મ વસે અને તમામ પ્રકારની અવ્યવસ્થાનો અંત આવે. આવા ફિલસૂફોમાં જરા પણ સ્વાર્થની વૃત્તિ નહિ હેય, તેઓ માત્ર શુદ્ધ ત્યાગનું જીવન ગાળતા હશે. આવી વ્યક્તિઓએ પોતાના જીવનનું સાર્થક્ય કર્યું હશે, તેથી સામાન્ય રીતે રાજ્યને ભાર વહન કરવાની તેમનામાં જરા પણ મહત્ત્વાકાંક્ષા નહિ હોય અને છતાં રાજ્યની ધુરા ઊંચકવાની તેમને ફરજ પાડવી જોઈએ એમ પ્લેટે જણાવે છે. આથી અત્યારે જેમ સત્તા કે પદવી મેળવવા લેકે પડાપડી કરે છે, તેમાં આદર્શ સમાજના લેકમાં ઉલટા રાજ્યકારભારને બોજો પિતા પર ન લેવા માટે એક બીજા વચ્ચે હરિફાઈ થશે.૮૪ ' (૧૯) હવેટેનું આદર્શ નગર) પ્રાચીન ગ્રીસમાં નગર રાજ હતાં તેથી પ્લેટ પણ એક નગરને એક સજ્ય ગણે છે. આપણે જોયું તેમ આદર્શ નગર રાજ્યમાં માત્ર ફિલસૂફ જ રાજ્ય કરશે, અને તેમાં ચાર જ્ઞાતિઓ હશે. પહેલી “સેનાની” એટલે ફિલસૂફો કે શાસનકર્તાઓની, બીજી “રૂપાની” તે શાસનકર્તાઓના મદદનીશાની, ત્રીજી પિત્તળની' અને છેલ્લી લેઢાની. પરંતુ આ ઉપરાંત બીજી ઘણી વિશિષ્ટતાઓ ટેના આદર્શ નગરમાં છે. ઉ.ત. માત્ર શાસનકર્તાઓમાં જ નહિ પણ સમસ્ત નગર રાજ્યમાં લેકે “મારું તારું” કરતા નહિ હોય ૮૫ માનવસ્વભાવમાં જે સ્વાર્થને અંશ રહેલો છે તેને આદર્શ નગરમાં કશું સ્થાન નહિ મળે. આથી વ્યક્તિગત સ્વાર્થને પિષે તેવી તમામ સામાજિક સંસ્થાઓ આદર્શ નગર રાજ્યમાંથી નાબૂદ કરવામાં આવશે, અને આમાં પહેલી કુટુંબની સંસ્થા હોમવામાં આવે છે. માણસમાં કૌટુંબિક પ્રેરણા સાહજિક છે કે ૮૪. આ શો હેના જ છે. જુઓ પ૨૦-૫૨૧ (ખાસ કરીને ૫૨૦૩) ૮૫. જુઓ ૪૬૨. Page #71 -------------------------------------------------------------------------- ________________ કેમ તે પ્રશ્ન અહીં છણવાની જરૂર નથી. કુટુંબની સંસ્થા નાબૂદ કરવી જોઈએ કે કેમ એ જ સવાલ છે. માનવ સ્વભાવનું સર્વાશે રૂપાંતર થવું જોઈએ એમ તે માને છે. અને જે એ પ્રકારનું રૂપાંતર થઈ શકે, તે પછી કદાચ કુટુંબની સંસ્થા રહે કે ન રહે તેમાં બહુ ફરક ન પડે એ શક્ય છે. સંસ્થા પોતે સ્વાર્થને પિષે છે કે નહિ એ વિશે આપણે વિચાર કરીએ તે આપણને લાગ્યા વગર નહિ રહે કે જે માણસમાં પિતામાં સ્વાર્થ બુદ્ધિ વધારે છે તેના સ્વાર્થ ને જ એ પિપશે. અને જે પહેલેથી જ નિઃસ્વાર્થ છે તેવાને વિકાસ કંઈ જુદે જ થશે. અને જે કેઈએમ કહે કે કુટુમ્બનું વાતાવરણ નિઃસ્વાર્થ બુદ્ધિને પોષતું નથી તે તેટલા પરથી જ કુટુંબ સંસ્થા ન જ હોય તો લેકે નિઃસ્વાર્થ જ થશે એમ પણું પ્રમાણગત આવશ્યકતાથી ફલિત થતું નથી. એરિસ્ટોટલે લગભગ આ દષ્ટિબિંદુ લક્ષમાં રાખીને લેટના સામ્યવાદની ટીકા કરી છે. પરંતુ મહાન સુધારકના જેવો પ્લેટોને ઉત્સાહ છે, અને એ રીતે તે આદર્શ નગરને સ્થાપન કરવા માટે તદ્દન નાનાં બાળકેને પસંદ કરે છે, અને એમને દુનિયાના દૂષિત વાતાવરણમાંથી દૂર ખસેડી ગ્ય કેળવણું આપીને આદર્શ રાજ્યના ફિલસૂફ શાસનકર્તાઓ બનાવે છે. ૮૬ (*૨૦) ટેને સામ્યવાદ “મારા-તારા”ની ભાવના અને કુટુંબની સંસ્થા ભૂંસાઈ જતાં માલમિલકત પરથી વ્યક્તિગત માલીકી આપોઆપ બંધ પડે છે. આ દષ્ટિએ જોતાં આપણે એમ આશા રાખીએ કે તેના આખા નગર રાજ્યમાં ખાનગી મિલક્ત રાખવાની મના હોવી જોઈએ, પરંતુ વિષયના નિરૂપણ પરથી આપણને એમ લાગે છે કે માત્ર શાસનકર્તાઓ અને તેમના મદદનિશને જ ખાનગી મિલક્ત રાખવાને હક નથી, ૮૬, જુઓ ૪૨૯ ૩-. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કારણ ‘સાનું અને રૂપું તે તેમનામાં જ વસેલું છે અને તેથી તે કદી સાનારૂપાને સંગ્રહ કરવાની ઈચ્છા નહિ કરે. ' પરંતુ તમામ મિલકત પર રાજ્યની માલીકી રહે તે પ્રકારના સામ્યવાદ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકા પણ રાજ્ય સમસ્તનાં ગણારો એમ પ્લેટાનું કહેવું છે, આવા સિદ્ધાન્તને સ્વીકારવાથી બીજા અનેક પ્રશ્નો સાથે પ્લેટને લગ્નપ્રથાની ચર્ચા કરવી પડે છે. ૮૭ લગ્નનેા સબધ પવિત્ર છે, અને તેમાં પાશવત્તિને સ્થાન ન હોવું જોઇ એ, તથા એનો મુખ્ય હેતુ પ્રજોપત્તિને છે એમ તેણે સ્પષ્ટ કહ્યું છે. બધાં લગ્ના પર રાજ્યને પૂરેપૂરો કાબૂ હશે, અને ખાળકાના ઉછેરની પંચાત માતાઓને કરવાની નહિ હાય;-૯ તથા કુટુમ્બની સંસ્થાની જરૂર નથી તેથી રાજ્ય તરફથી જ્યારે જ્યારે સામુદાયિક લગ્નના કાળ (Mass Marriages) મુકરર કરવામાં આવે, ત્યારે ત્યારે ગમે તે પુરુષ તે સમય પૂરતા ગમે તે સ્ત્રીની સાથે લગ્નસંબંધમાં આવી શકે એ સાંભવિત છે. આવી રીતે લગ્ન થઈ ગયા પછી જે બાળકાને જન્મ થાય, તેમને પોતાનાં ખરાં માબાપ કાણુ છે તે જણાવવામાં નહિ આવે. પરંતુ તે બધાં બાળકી એક બીજાને ભાઈ એન, અને એમના જન્મ વખતે જે લેાકેા લગ્ન સંબંધમાં આવ્યાં હતાં તે બધાંને મા અને બાપ કહીને સખેાધન કરશે. આવાં ભાઈ એને વચ્ચે લગ્ન સંબંધની મતા હશે, પરંતુ તેમની પાછળ આગળ જે લોકા જન્મ્યાં હશે તેમની સાથે આવાં ખાળકાના પુખ્ત વયે લગ્નસંબંધ થાય, તે તેમાં પ્લેટને હરક્ત નથી. નૈતિક માન્યતા અનુસાર ભાઈ ખેનાએ લગ્ન ન કરવાં જોઈ એ તેવી માન્યતાને પ્લેટા સ્વીકારે છે, પરંતુ ભાઈ અને બહેનની નવી વ્યાખ્યા આપવા જતાં, અને નૈતિક સિદ્ધાંતને સ્વીકારવાથી, કદાચ કાઈ પુરુષ પેાતાની સગી બહેન સાથે લગ્ન સંબંધમાં જોડાય તેવી શકયતા પ્લેટાની સરત ૮૮. સરખાવેશ પ્રજ્ઞાચે જીમેથીનામુ ૮૭. જીએ ૪૨૯-૪૫૯, ૮૯ જુઓ ૪૬૦, Page #73 -------------------------------------------------------------------------- ________________ બહાર રહી ગઈ લાગે છે. સામુદાયિક લગ્નો કેટલે કેટલે અંતરે થવાં જોઈએ તેને કાળ વસ્તીનું પ્રમાણ જોઈને શાસનકર્તાઓ નકકી કરશે. તથા જે યુવાન, સશક્ત શુરવીર અને ગુણસંપન્ન હશે તેવા પુરુષને સ્ત્રીઓ સાથે મળવાની તક વધારે આપવામાં આવશે. આ ઉપરથી એક જ પુરુષ ઘણી સ્ત્રીઓ સાથે લગ્નસંબંધમાં જોડાય તો પ્લેટને કશો વાંધો નથી એમ લાગે છે. અમુક નિશ્ચિત ઉંમરનાં સ્ત્રી-પુરુષોને જ સંબંધમાં જોડાવાને હક્ક રહે છે, પરંતુ સામુદાયિક લગ્નના મુકરર કરેલા દિવસોમાં, અથવા નિશ્ચિત ઉંમર કરતાં નાની કે મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષ વાસનામાં તણાઈને જે એક બીજાના સંબંધમાં આવે, તે તેમાંથી ઉત્પન્ન થયેલા બાળકને જીવવાનો અધિકાર નથી એટલું જ નહિ પરંતુ આદર્શ નગરરાજ્યને નિયમ અનુસાર કોઈ નિર્બળ કે રેગિષ્ટ બાળકનો જન્મ થયો હોય તે તેવાને પણ પ્રાચીન સ્પાર્ટીમાં રિવાજ હતો તે મુજબ શાસનકર્તાઓ નિર્જન વેરાનમાં મૂકી આવશે એમ તે કહે છે. બાળકે અને સ્ત્રીઓ પ્રત્યેનું ગ્રીક લેકેનું દૃષ્ટિબિંદુ જરા પણ લાગણીવેડાથી ભરેલું નહોતું, આથી જેમ પ્રાચીન ગ્રીસમાં માનવ સૌંદર્યનું ધોરણ પુખ્ત ઉંમરે પહોંચેલી યુવતીમાં નહિ પણ યુવાવસ્થાએ પહોંચેલા પુરુષમાં વ્યક્ત થતું મનાતું, તેમ નાનાં બાળકોને ગ્રીક લેકે સ્વર્ગના ફિરસ્તાઓ માનતા ન હતા અને પ્લેટની ફિલસૂફી આવા ગ્રીક ધોરણને બરાબર બંધબેસતી થઈ રહે છે. કારણ આ જન્મ પહેલાં આત્માએ મૂળભૂત તને અપક્ષ અનુભવ કરેલે, એ કોટિમાંથી આત્માને આ દુનિયામાં જન્મ લેવો પડે છે તે એક પ્રકારની મ્યુતિ છે, અને આમાંથી જે માણસે ઉગરવું હોય, તે તેણે માત્ર જ્ઞાન મેળવવું જોઈએ. પરંતુ બાળકોમાં કોઈ પણ જાતનું જ્ઞાન તે નહિ પરંતુ “અભિપ્રાય” પણ હોતો નથી, માત્ર વિમૃતિ હોય છે. આથી પ્લેટની દષ્ટિએ બાળકની સ્થિતિની કંઈ અદેખાઈ કરવા જેવી નથી. પ્લેટ ઘણી જગ્યાએ બાળકે, સ્ત્રીઓ, ઘરના નોકરે કે ગુલામને એક સાથે મૂકીને તેમને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ૭૩ વિશે વિચાર કરે છે. • આદર્શ નગરમાં સ્ત્રીઓનું સ્થાન અને છતાં સ્ત્રીઓ પ્રત્યેનું પ્લેટનું વલણ જરા પણ બિનજવાબદારીથી ભરેલું નથી. ઉલટું તેમણે પુરુષોની સાથે રહીને જ બધાં કામ કરવાનાં છે, જો કે આમ સાથે કામ કરવામાં તેમણે પુરુષોની ખાસ હરીફાઈ કરવાની જરૂર નથી. કારણ સ્ત્રીનું શરીર કુદરતી રીતે જ પુરુષના કરતાં નબળું છે, જો કે એવી ઘણી સ્ત્રીઓ હોય કે જે બીજા કેટલાક પુરુષો કરતાં વધારે મજબૂત હોય તો પણ. સ્ત્રીઓ અને પુરુષને બંનેને સમાન શિક્ષણ મળવું જોઈએ એવો લિટને સિદ્ધાન્ત છે. જે કોઈ માણસ, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ, જે કઈ કામને માટે લાયક હોય તે તેણે કરવું જોઈએ. આપ'ણને હસવું આવે તેવો દાખલે લઈને લેટે સ્ત્રી-પુરુષની સમાનતા સાબીત કરવાનો પ્રયત્ન કરે છે. કેઈ પણ માણસ પોતે પુરુષ છે તેને લીધે અથવા કોઈ સ્ત્રી છે એ કારણે તેને અમુક જ કામ એપવું જોઈએ એવી માન્યતાની વિરુદ્ધ ફલેટોની તમામ દલીલે ગોઠવાય છે. કઈ માણસને માથે વાળ હોય અને કઈ ટાલવાળે હોય તેટલા આકસ્મિક ભેદ પરથી આપણે એ બે માણસને ભિન્ન ભિન્ન કામે નહિ સોંપીએફ૯ ૨ તેવી જ રીતે સ્ત્રીઓ બાળકને જન્મ આપે તેટલા જ ૯૦. જુઓ ૪૪૧ ૩ જ્યાં પહેટો કહે છે કે બાળકોમાં પ્રાણનું તત્વ હોય છે, ને તેથી તેઓ માત્ર “અભિપ્રાય” જ કેળવી શકે, ( ૯૧, જુઓ ૪૫૧–. શિકારે જતી વખતે લોકો કુતરીઓને ઘેર રાખીને માત્ર કુતરાઓને બહાર લઈ જતા નથી, પરંતુ કુતરા તથા કુતરીએ બંને સરખે હિસે શિકારમાં ભાગ લે છે–તેમ આદર્શ સમાજમાં સ્ત્રીપુ રુષોએ એક સરખી રીતે પિતાને યોગ્ય હોય તેવાં કામ કરવાં જોઈએ. - ૯૨. જુઓ ૫૫૪–૪. Page #75 -------------------------------------------------------------------------- ________________ પરથી આપણે એવું અનુમાન બાંધી ન દેવું જોઈએ કે તેઓએ અમુક જ કામ કરવાનું છે. જે પુરુષોના સ્વભાવમાં ભેદ હોય છે, તેવો સ્ત્રીઓના સ્વભાવમાં પણ હોઈ શકે, અને આથી જ કોઈ સ્ત્રીઓ શાસનકર્તાઓ અને ફિલસૂફ થાય તે બીજી માત્ર પરચૂરણીઓ વેપાર જ કરે તેમાં નવાઈ ન હોઈ શકે. જે સ્ત્રીઓ આજ કાલ સમાનતા માટે લડત ચલાવે છે તેમને પ્લેટ જેવા ફિલસૂફ તરફથી આ રીતે ટકે મળે છે (જો કે પ્લેટે પુરુષ હતો તેથી એની મદદ તેઓ સ્વીકારે એ સંભવિત લાગતું નથી). પરંતુ પ્લેટના સિદ્ધાન્તનો કયે વખતે કે અર્થ નીકળે તે સ્વાભાવિક રીતે આપણે અગાઉથી કહી શકીએ એમ નથી, કારણ એ એવા પણું અનુમાન પર આવે છે કે સ્ત્રી-પુરુષ અમસ્થાં સમાન છે, પરંતુ સ્ત્રીનું શારીરિક બંધારણ નાજુક છે તેથી એવી એક પણ કલા કે વ્યાપાર કે કામ ધંધે નથી જેમાં સ્ત્રી કરતાં પુરુષ વધારે સારું કામ ન કરી શકે. આમ હોવા છતાં પુસ્તકમાંથી સ્ત્રી-પુરુષનું શિક્ષણ એક જ હોવું જોઈએ એ સિદ્ધાન્ત સ્પષ્ટ મળી આવે છે. એક જ સ્વભાવનાં સ્ત્રી-પુરુષો એક જ જાતનાં કામ કરશે, અને સામુદાયિક લગ્ન વખતે શાસનકર્તાઓ એવી કંઈક ગોઠવણ કરશે કે જેથી મંદબુદ્ધિવાળાં સ્ત્રીપુરુષની પ્રતિભાશાળી સ્ત્રી પુરુષો સાથે સેળભેળ થવા ન પામે. ( ૨૨) શિક્ષણ પદ્ધતિ સ્ત્રી-પુરુષનું એક જ જાતનું શિક્ષણ હોવું જોઈએ તે આપણે જોયું. આ શિક્ષણ એવા પ્રકારનું હોવું જોઈએ કે આદર્શ સમાજ કે નગરરાજ્ય સ્થપાઈ શકાય, અથવા સ્થપાયે હોય તે તે ટકી રહે. શિક્ષણને મુખ્ય હેતુ આદર્શ શાસનક્તઓ કે ફિલસૂફેને ઉત્પન્ન કરવાને હવે જોઈએ. એટલે કે શિક્ષણ આત્મામાં એકતા સ્થાપે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અને પ્રત્યેક અંશ બુદ્ધિનું નિય ંત્રણ સ્વીકારે, અને માણસને વધારે સારા બનાવે તેવું હાવું જોઈએ. કામ તથા પ્રાણનું તત્ત્વ બુદ્ધિના આદેશ નીચે આવે એ હેતુથી શિક્ષણના કાર્યક્રમ પણ એવા હાવા જોઈ એ કે જેથી માણસ પ્રલેાભનેાની સામે ટકી શકે. સામાન્ય રીતે શિક્ષણની શરૂઆત ઠેઠ બાળપણથી કરવામાં આવે છે તેથી બાળકને નાનપણથી જે વાતે કહેવામાં આવે છે ત્યાંથી પ્લેટ શરૂઆત કરે છે. લંબાણુના ભયે આપણે તમામ વિગતમાં ઉતરી શકીએ એમ નથી, પરંતુ અહીં એટલું કહેવું જોઈ એ કે આજકાલના નવીન શિક્ષણશાસ્ત્રના સિદ્ધાન્તાથી પ્લેટો વાર્ક હતા. ઉ. ત. પ્લેટ એ સ્પષ્ટ કહ્યું છે કે આન્વીક્ષિકી કે તત્ત્વજ્ઞાનની પૂર્વ તૈયારી રૂપ જે ગણિત, ભૂમિતિ તથા શિક્ષણનાં તમામ મૂળતત્ત્વા છે તે નાનપણમાં જ ચિત્ત સમક્ષ રજુ થવાં જોઈ એ, જો કે જોરજુલમથી છેકરાનાં મન પર લાદવા માગતા હોઈએ એવા ખયાલથી શિક્ષણપદ્ધતિના અમલ કરવાનેા નથી. કારણ કાઈ પણ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિમાં હર કાર્ય વ્યક્તિએ ગુલામી મનેાદશા રાખવી ન જોઈ એ. શારીરિક વ્યાયામને જો ફરજિયાત કરવામાં આવે તે તે શરીરને હાનિકર્તા નીવડતા નથી; પરંતુ બળજબરીથી પ્રાપ્ત કરેલાં જ્ઞાનને ચિત્તમાં સ્થાન મળી શકતું નથી. તેથી આપણે બળજબરી વાપરવાની નથી, આથી પ્રાથમિક શિક્ષણનું સ્વરૂપ અમુક જાતની રમત જેવું ભલે હાય, કારણ તેા તમે (બાળકનું ) સ્વાભાવિક વલણ ( કઈ બાજુનું છે) તે વધારે સહેલાઈથી જાણી શકશે।. બહુજ બુદ્ધિપુરઃસરના આ ખયાલ છે.’' (પરિ ૭-૫૩૬ —–૫૩૭). પરંતુ આને અં જરા પણ એવા કરવાના નથી કે બાળકને બાળક જ રાખ્યા કરવું, અથવા એને ફાવે તેમ મારું થવા દેવું. કારણ પ્લેટાની પદ્ધતિમાં ઉગ્રમાં ઉગ્ર પરીક્ષણાને પણ સ્થાન છે, અને ઉત્તરાત્તર ચારિત્ર્યનાં બળની કે મુદ્દિની જે જે કસોટીએ આવે તેમાં જે લેાકેા નાપાસ થતા જાય તેમને અળગા કરીને જેમનામાં ખરી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭ .4 ધાતુ ' હોય તેમને ડેટ પ્રુષ્ટ્રના સાક્ષાત્કાર સુધી લઈ જવાના છે. “આપણે રાજ્યના સ્થાપા છીએ, તેા આપણુ` કા` એ રહેશે કે જે જ્ઞાન સૌથી મહાન છે એમ કથારનું સાખીત થઈ ચૂકયું છે તે જ્ઞાન ઉત્તમ લેાકેા પ્રાપ્ત કરે એવી ફરજ પાડીશું— તેએ ઇષ્ટની પાસે આવે ત્યાંસુધી તેમણે ઊંચે ચડયા જ કરવું પડશે.” (પરિ. ૭–૧૧૯–૪) શિક્ષણના પ્રશ્નને પ્લેટ અત્યંત મહત્ત્વનું સ્થાન આપે છે, અને તે ચાગ્ય જ કરે છે. આ રાજ્યનું ચણતર કરતાં કરતાં હરકાઈ ને એવા વિચાર આવ્યા વગર ન રહે કે રાજ્યના શાસનકર્તાએ પેાતે પક્ષપાતી, સ્વાચી, દંભી અને જુઠ્ઠા હોય તેા રાજ્ય કાઈ દિવસ સારું ન હોઈ શકે. આથી આદર્શ રાજ્ય બનાવવું હોય તે તેના શાસનકર્તાએ પણ આદર્શરૂપ હોવા જોઈ એ. તે સરલ, નિ:સ્વાર્થી, સાચ્ચા અને પત્યેક વસ્તુ કે વિગતનું ખરેખરું મૂલ્યાંકન કરી શકે તેવા હાવા જોઈ એ. એટલે કે શાસનકર્તા ખરા અર્થમાં સાચા ફિલસૂફ઼ા હોવા જોઈએ અને તેએ પેાતાના લાભને અર્થે નહિ પરંતુ લોકહિતને માટે જ રાજ્ય ચલાવશે—અથવા જો તે આગળ પડી અમારે રાજ્ય ચલાવવું છે’—એમ કહેતા ન આવે, તે પણ તેમને રાજ્ય ચલાવવાની ફરજ પાડવામાં આવશે. મુદ્ધિ અનેક પ્રકારની હોય છે, તે ખાખતનું પ્લેટાને ભાન હતું. એક જાતની મુદ્ધિ સ્વાથી અને અધેમાગી છે તેનું વર્ણન પ્લેટના શબ્દોમાં જ કરીએ. વિવેકમાં ખીજા કાઈ પણ સદ્ગુણ કરતાં દૈવી અશ વધારે રહેલા છે, તથા આવા પરિવર્તનથી તે વધારે ઉપયોગી અને લાભકારક થઈ પડે છે, અથવા એથી ઉલટી પરિસ્થિતિમાં એ (બાહ્ય દૃષ્ટિએ) નિરુપયોગી અને હાનિકર્તા પણ થાય છે. કાઈ હોંશિયાર બદમાસની તીક્ષ્ણ આંખમાંથી સંકુચિત બુદ્ધિનું કિરણ ચમકતું શું તમે કદી જોયું નથી—એ કેટલેા આતુર હાય છે, એના ક્ષુદ્ર આત્મા પેાતાના આશયને સિદ્ધ કરવાના માને કેટલી સ્પષ્ટ રીતે જુએ છે, એ જરા પણ આંધળા નથી, પણ તેની તીક્ષ્ણ દૃષ્ટિ અનિષ્ટની સેવામાં રાકાયેલી રહે છે, અને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૭: એટલે એ વધારે હોંશિયાર તેટલે એ વધારે હાનિકારક બને છે.૩ આવા લેને એમની યુવાવસ્થાના દિવસોમાં જ વાઢ મૂક્યો હોય તે શું – ઈન્દ્રિયપભેગે, જે ઘંટીનાં પૈડાંની જેમ એમને જન્મથી જ વળગાડવામાં આવ્યાં હતા અને જેને લીધે તેમનું અધઃપતન થયે જાય છે, અને અધમ વસ્તુઓ પ્રત્યે એમના આત્માની દૃષ્ટિ વળે છે, તેમાંથી એમને અળગા કરવામાં આવે ... આ અંતરાયોમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હોત અને એનાથી વિરુદ્ધ દિશાએ તેમને વાળવામાં આવ્યા હોત, તે જે વસ્તુઓ તરફ અત્યારે તેમની દષ્ટિ ઢળેલી છે તે વસ્તુઓને જેટલી તીણ નજરથી તેઓ જોઈ શકે છે, તેટલી જ તીણતાથી તેઓ પિતામાં રહેલી એ ને એ શક્તિ દ્વારા સત્યને જોઈ શકત.”૯૪ વેટેને આ પ્રશ્ન હજી અઢી હજાર વર્ષ પછી પણ અણઉકલ્યો રહ્યો છે. “કારણ કાળ માછલીની છીપ સવળી કે અવળી નાંખીએ એના જેવી કંઈ શિક્ષણની પદ્ધતિ હોઈ ન શકે. સાચી શિક્ષણ પદ્ધતિમાં તો સામાન્ય-રાત્રિકરતાં જે જરા પણ વધારે–પ્રકાશમય– નથી એવા દિવસમાંથી નીકળી, સતના ખરેખરા દિવસ પ્રત્યે આત્મા જાય એવું તેનામાં પરિવર્તન કરવાનું છે. આનું નામ જ નીચેની ભૂમિકા પરથી સાધેલી ઊર્ધ્વ ગતિ.”૯૫ - સાચા શિક્ષણનું મુખ્ય ધ્યેય આ જ હોઈ શકે કે માનવ મન વધારે વિશાળ બને, સ્વાથ ન રહે, અને પિતાની જાતને એવી બનાવે કે આખા સમાજને અથવા દેશને કે માનવજાતને પિતામાં સમાવી શકે. આ આદર્શ માનવસ્વભાવનું સંપૂર્ણ પરિવર્તન માગી લે છે, એટલે કે માણસમાં અત્યારે જે ચેતના છે, તેના ૯૩. પરિ. ૭-૫૧૮૬ ૯૪. પરિ, –૫૧૯. - ૯૫. પરિ. ૭-૫૨૫, Page #79 -------------------------------------------------------------------------- ________________ કરતાં કોઈ બીજી જ ચેતના ઊગે જેથી અત્યારની ચેતનાના તમામ આવિર્ભાવ અને ખેંચતાણ. સાપની કાંચળી ઉતરી જાય તેમ આપઆપ ખરી પડે ! આવું રૂપાંતર સાધવા માટે લેટ કેળવણીની શરૂઆત નાનપણથી જ કરે છે. પુસ્તકની મુખ્ય દલીલ “ધર્મ એટલે શું?” અને ધર્મ અને સુખી જીવન વચ્ચેનો સંબંધ કેવો છે”—તે વિશે વિચાર કરતાં, વ્યક્તિગત જીવનમાં ધર્મની માત્રા જલદીથી મળી ન ન આવે, તે રાજ્યના બંધારણમાં ધર્મ જલદી જડી આવે તેથી પ્લેટે આદર્શ રાજ્ય ઘડે છે, અને આદર્શ રાજ્યના શાસનકર્તાઓ કેવા હોવા જોઈએ તે પ્રશ્નને અનુલક્ષીને લેટ કેળવણીની પદ્ધતિનું નિરૂપણ કરે છે. શરૂઆતના પરિચયમાં આવેલી કેળવણીની ચર્ચા કામચલાઉ છે, તેની સમસ્ત રૂપરેખા સાતમા પરિચછેદમાં આપણને મળી આવે છે. શિક્ષણની શરૂઆત નાનપણથી થાય છે, જે બાળકે બહુ જ બુદ્ધિશાળી હોય, અને જેમનામાં પ્રાણનું તત્ત્વ પણ બળવાન હોય તેવાં બાળકોને પોતાના ગામથી કયાંય દૂર લઈ જવામાં આવે, અને સામાન્ય જીવનના વ્યવહારમાં સત્તર વર્ષ સુધીમાં આગળ ઉપર જે જે સિદ્ધાતોનું એણે “જ્ઞાન” પ્રાપ્ત કરવાનું છે તે સાથે પરિચય પૂરો કરવાનો હોય છે કે જેથી ભવિષ્યમાં જ્યારે એના તાત્વિક સિદ્ધાન્તનું બુદ્ધિગમ્ય જ્ઞાન થાય ત્યારે તે સિદ્ધાન્તોને એ પોતાના જુના મિત્રો તરીકે ઓળખી શકે, અને નવેસરથી બુદ્ધિની ઉચ્ચતર ભૂમિકા ઉપર તેમની સાથે સંબંધ બાંધી શકે. પછી સત્તર થી વીસ વર્ષના ગાળામાં શારીરિક વ્યાયામ કરવાનો હોય છે, ત્યાર બાદ વીસ થી ત્રીસ વર્ષ સુધી “અગાઉના શિક્ષણ ક્રમમાં જે વિજ્ઞાનની શાખાઓ તેમને કોઈ વિશિષ્ટ વ્યવસ્થા સિવાય શીખવાડવામાં આવી હોય તે બધાને હવે સમન્વય કરવામાં આવશે, કે જેથી સત્ય સત સાથેને તથા અન્ય શો નગિક સંબંધ છે તે તે જોઈ શકશે.” ત્રીસ વર્ષ પછીનાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ પાંચ વર્ષોં શુદ્ધ ફિલસૂફીના ઊંડા અભ્યાસમાં ગાળવાનાં છે. આવીક્ષિકી વિદ્યાના આ અભ્યાસકાળ દરમિયાન અનેક ભયસ્થાનામાંથી એ વિદ્યાર્થીને પસાર થવાનું છે. કારણ નીતિનાં સામાન્ય ધારણા જે અમુક સામાજિક માન્યતાને લીધે અસ્તિત્વમાં આવેલાં હાય છે, તેનાં ખરાં મૂળ શોધવા બુદ્ધિ પ્રવૃત્ત થાય, અને ઘેાડા વખત “બુદ્ધિ શું ખરું છે કે શામાં પ્રતિષ્ઠા છે એમ પૂછે અને કાયદા ઘડનારે એને જે રીતે શિખવ્યું હોય એ પ્રમાણે તે જવાબ આપે, અને પછી જેમ કશામાં ન્યાય અને સારું કે એથી ઉલટું પણ કશું નથી એવી માન્યતા એને સ્વીકારવી પડે, ત્યાં સુધી જાતજાતની ધણીએ દલીલા એના શબ્દો તોડી પાડે—તેા (૬) પછી જે સિદ્ધાન્તાનું મૂલ્ય એણે મેટું આંકયું હતું તેનું પહેલાંની માફક એ પાલન કરે કે એને માન આપે એમ શું તમે માને છે ? - અશકય.૯૬ અને એ સિદ્ધાન્તામાં પ્રતિષ્ઠા છે તથા એ સ્વાભાવિક છે (૫૩૯) એમ માનતા એ જ્યાથી બંધ થાય, અને સત્ય સિદ્ધાન્તાની શોધમાં પા તે નિષ્ફળ જાય, ત્યારથી પેાતાની ઇચ્છાઓની ખુશામત કરવા સિવાયનું ખીજા કાઈ પ્રકારનું એ જીવન ગાળે એવી શું આશા રાખી શકાય? આન્વીક્ષિકીના વિદ્યાથી એનામેાંમાં પહેલાં સ્વાદ આવે, પછી તેઓ મજાકની ખાતર લીલા કરે અને પેાતાનું જે ખંડન કરતા હોય તેનું અનુકરણ કરતાં, તેઓ હંમેશાં ખીજાના વિરોધ કરે, અને તેમનું ખંડન કરે; નાના કુરકુરિયાંની માફક જે કાઈ એમની નજીક આવે તેમની સાથે તેઓ ખેંચાખેંચી કરે અને તેમને કરડે—આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેા કેળવણીને કશો જ અર્થ રહેતા નથી.’’ પ્લેટાની શિક્ષણપદ્ધતિ અનુસાર વ્યક્તિના સર્વાંગી વિકાસ સધાય એમ તે માને છે. પરંતુ પ્લેટ જે સંપૂર્ણ વ્યક્તિત્વનું આલેખન કરે છે, તે આ રીતે સાધી શકાય કે કેમ એ સવાલ છે. ૯૬, પરિ-૭-૫૩૮-૩૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ પટેએ એક જગ્યાએ એમ કહ્યું છે કે તે પોતે સંપૂર્ણ ફિલસૂફ થયા પછી તેઓ રાજ્યકારભાર કરશે)-“આ આશયથી તે લોકેએ તેમને આવા બનાવ્યા, નહિ કે તેઓ પોતે મજા માણે, પણ રાજ્યનું સંગઠન કરી એક કરવામાં તેઓ સાધનભૂત થાય તે અર્થે!પરિ-૭ પર ૦-ગ. પરંતુ આપણું મનમાં પ્રશ્ન થશે જ કે સૌથી ઉચ્ચતમ તત્ત્વ-ઇષ્ટનું તત્ત્વ-The idea of Good-છે-જે માત્ર બાહ્ય જગતને આધાર તથા મૂળ છે એટલું જ નહિ, પરંતુ બાહ્ય જગત વિશેના આપણુ જ્ઞાનનું તેમજ આપણી જ્ઞાનની શક્તિનું પણ જે પ્રભવસ્થાન છે–તેના સાક્ષાત્કાર સુધી લેટેની શિક્ષણ પદ્ધતિ સાધકને લઈ જઈ શકે ખરી? માનવ સ્વભાવનું માત્ર આંતરિક પરિવર્તન જ નહિ, પરંતુ જે સમૂળું રૂપાંતર પ્લેટોને અભિપ્રેત છે, અને જે સ્વ. કિશોરલાલભાઈની “સમૂળી ક્રાન્તિ” કરતાં વધારે ઊંડે જાય છે, તેની સિદ્ધિ માત્ર ગમાર્ગ દ્વારા જ થઈ શકે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. આ બાબત કદાચ પોતાના ગુરુ સોક્રેટિસના જીવનમાં પ્લેટને પ્રત્યક્ષ થયું હશે. અથવા પોતાના જીવનમાં એની કદાચ ઝાંખી થઈ હશે; તોપણ એની પોતાની શિક્ષણ પદ્ધતિમાં આ બાબત જોઈએ તેટલી સ્કુટ થતી નથી,--જો કે બાળક અથવા વિદ્યાર્થીને અપાતી કેળવણી અને બાળકની પોતાની શક્તિ એ બે વચ્ચે પલેટો અમુક પ્રકારની સમતુલા જાળવી રાખે છે. ઉપર જણાવ્યું તેવું માનવસ્વભાવ કે ચિત્તનું સમૂળું રૂપાંતર આપણે ત્યાં વ્યક્તિઓએ યોગમાર્ગની મદદથી સાધેલું છે, અને તેઓ પિતાને લાગેવળગે છે એટલે અંશે તમામ દુઃખને પાર કરી ગયા છે, પરંતુ આ રીતે પોતાની જાતને પાર ઉતાર્યા પછી પણ– નિર્વાણમાં જતાં જતાં જેમ અમિતાભ બુધે આખી દુનિયાના પ્રાણીઓ સામે પાછું વળીને અત્યંત કરુણાથી જોયું–કે આ બધાં મુક્ત ન થાય ત્યાં સુધી મારી પોતાની મુક્તિનો કશો અર્થ નથી––લગભગ Page #82 -------------------------------------------------------------------------- ________________ આ જ રીતે પ્લેટે એમ પ્રતિપાદન કરે છે કે સૌથી ઉચ્ચતમ–The Idea of Good-ઇષ્ટના તત્વને સાક્ષાત્કાર કર્યા પછી ફિલસૂફ આપણી આ દુનિયામાં આવીને વસીને સમાજનો તથા રાજ્યને તમામ કાર્યભાર ઊંચકવાનો છે. પ્લેટોએ કહ્યું છે કે ઉતરતી પંક્તિની રાજ્યવ્યવસ્થામાં આવા ફિલસૂફ એકાકી જીવન ગાળે છે, પરંતુ એમાં એમના જીવનનું પૂરેપૂરું સાફલ્ય થતું નથી. –એ તે સમસ્ત સમાજ અને રાજ્યને જ્યારે દોરવણું આપે, અને એ રીતે આખા માનવ સમુદાય આગળ, જે આદર્શ નગરરાજ્યને નમૂને હરહંમેશ સ્વર્ગમાં અસ્તિત્વ ધરાવે છે તે અહીં નીચે ઉતારે ત્યારે જ ખરા ફિલસૂફનું જીવન કૃતકૃત્ય થશે. બીજી દષ્ટિએ આપણે એમ કહેવું પડે કે પ્લેટને ફિલસૂફના આત્માના આંતરિક બંધારણમાં આ રાજ્યની પ્રતિકૃતિ હરહંમેશ પ્રતિબિંબિત થયેલી દેખાય છે, એટલે કે ફિલસૂફને પ્રત્યેક અંશ પિતાનું કામ કરે છે, બીજા અંશનું જે બીજું કાર્ય કે ધર્મ હેય તેની આડે એ આવતું નથી–પ્રત્યેક અંશ પિતાના ધર્માનુસાર કાર્ય કરે છે, અને એ સમસ્ત વ્યાપારમાં પ્રત્યેક અંશ બુદ્ધિના નિયં. ત્રણ નીચે કાર્ય કરે છે–આથી એનું જીવન સંવાદથી ભરેલું રહેશે અને એના શરીરમાં આરોગ્ય અને તાજગી આપોઆપ ઉતરી આવશે તથા એના સમસ્ત જીવનના આવિર્ભાવમાં એના આત્માનું સૌંદર્ય પ્રગટ થશે. અને આ સત્ય, સંવાદ તથા સૌદર્ય એના રાજ્યમાં પ્રતિબિંબિત થશે. પિતાની કેળવણીની પદ્ધતિને અમલમાં મૂકવા માટે પ્લેટ કહે છે તેમ “પહેલાં તે દસ વર્ષથી ઉપરના તમામ નગરવાસીઓને તેઓ (પરિ. ૩–૫૪) નગર બહાર કાઢશે અને માબાપની ટેવોની અસરમાથી જે મુક્ત હોય તેવાં બાળકોને તેઓ હાથ પર લેશે. તેમની પિતાની ટેવ અને જે કાયદાઓ આપ્યા છે તે અનુસાર તેમને શિક્ષણ આપશે. આ રીતે જે રાજ્ય તથા બંધારણ વિશે Page #83 -------------------------------------------------------------------------- ________________ આપણે વાત કરતા હતા તે રાજ્ય અત્યંત સહેલાઈથી અને વહેલામાં વહેલી તકે સુખ પ્રાપ્ત કરશે.” વિતંડાવાદમાં ફસાયા વગર ત્રીસ વર્ષ પછીનાં પાંચ વર્ષ શુદ્ધ ફિલસૂફીના ઊંડા અભ્યાસમાં ગાળવાનાં છે, અને તેમાં પારંગત થયા પછી પાંત્રીસ વર્ષ પછીનાં પંદર વર્ષ તેમણે હરકોઈ પ્રકારની નોકરી કે સેવા કરવાની છે, અને પચાસ વર્ષની ઉંમર થયા પછી જ જેમણે પ્રત્યેક વિષયમાં અને દરેક કામમાં નામના મેળવી હોય તેમને જ શાસનકર્તાને સ્થાને નીમવામાં આવશે. ટોના આદર્શનગરના શાસનકર્તા થવા માટે પચ્ચાસ વર્ષની ઉંમર કંઈ બહુ મેરી ન કહેવાય. (* ૨૩) અનિષ્ટ પ્રકારનાં રાજ્યબંધારણે ઉપર કહ્યું તેવું સર્વશ્રેષ્ઠ ઈષ્ટ રાજ્યબંધારણ એક જ હોઈ શકે, - પરંતુ અનિષ્ટના પ્રકાર અનેક છે. ગ્રીક ફિલસૂફીમાં એક અને અનેક, નિત્ય અને પરિણામી, સમચોરસ અને ગોળ –– એવાં કંઠોમાંના પહેલાં પદે ઈષ્ટ ગણતાં – એટલે કે જે કંઈ સારું હોય તે એક જ હોઈ શકે, અને જે કંઈ અનિષ્ટ હોય તે જ અનેક રીતે અસ્તિત્વ ધરાવે છે. આથી આદર્શનગર રાજ્યમાં અનેક દિશાએથી સડે પેસી શકે અને આ રીતે તેનું અધઃપતન થવાની શક્યતા છે. આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય કે આદર્શ પરિસ્થિતિમાંથી અધઃપતન થાય જ કેવી રીતે અને એમાં સડે ક્યાંથી પેસે? પ્લેટ આ સવાલને બરોબર ઉત્તર આપતો નથી, અને જાણે કઈ મહાન ગેબી સત્યનું નિરૂપણ કરતો હોય તેમ આંકડાઓની મદદથી એ એમ સાબીત કરવા પ્રયત્ન કરે છે કે શાસનકર્તાઓને પ્રજોપત્તિ ક્યારે થવા દેવી તેનાં સંપૂર્ણ ગણિતનું જ્ઞાન નહિ હોય તેથી જ્યારે બાળકે થવા દેવાં ન જોઈએ ત્યારે તેઓને જન્મ થશે, અને આ રીતે પતનની શરૂઆત થશે. ૯૮ ૯૮. જુઓ પર ૮-૫૪૬. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩ હે એમ પણ કહે છે કે “જેટલી વસ્તુને આદિ છે એને અંત પણ હોય જ એમ જોતાં તમારું છે તેવું બંધારણ પણ અનાદિ કાળ સુધી ટકશે નહિ.” એટલે કે આપણી દુનિયાનું બંધારણ જ એવું છે કે બુદ્ધ ભગવાને કહેલું તેમ– હે ભિક્ષુએ, તમે પાણી રેડે તો એ ક્યાં જશે? પ્રશ્ન ત્રણ વાર કરવામાં આવે છે, અને ત્રણે વાર જવાબ આપવામાં આવે કે–નીચે જી–નીચે જશે—આપણી સામાન્ય પ્રકૃતિનું વહેણ હંમેશાં નીચે જતું હોય છે, પરંતુ બુદ્ધ ભગવાને આ સાધારણ પ્રકૃતિના વહેણને ઊંચે લઈ જવાનો બેધ આપે, અને આપણી પરિભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે કુદરતના સામાન્ય નિયમને કેવી રીતે પલટાવી નાંખશે એનો માર્ગ બતાવ્યું. લેટોમાંથી આ ઊર્વે માર્ગ સપષ્ટ થતો નથી અને એ કબુલ કરે કે “તમારા શાસનકર્તાઓનાં સમસ્ત શિક્ષણ અને વિવેક શક્તિ મનુષ્યમાં પ્રજનનશક્તિ અને વંધ્યત્વ ક્યારે આવે છે અને જાય છે તેના જ્ઞાનને પ્રાપ્ત કરી શકશે નહિ. (કારણ) જે બુદ્ધિ ઇન્દ્રિયવ્યાપારથી સર્જાશે મુક્ત નથી તે એના નિયમે શોધી નહિ શકે, અને નિયમો એની પકડમાંથી છટકી જશે.” આ ઉપરથી એમ કહી શકાય કે જ્ઞાનને મેળવવા કે હરહમેશ ઈન્દ્રિય પ્રત્યક્ષ અને “વિકલ્પ વૃત્તિ દ્વારા જ્ઞાન મેળવની બુદ્ધિ ઉપર આધાર રાખે છે; પરંતુ આ ઉપરાંત બાહ્ય વિષયનું પણ આંતરિક જ્ઞાન પ્રજ્ઞા દ્વારા મળી શકે એમ એ માનતો નથી. આવા અધુરા જ્ઞાનને લીધે સૌથી પહેલાં “ શાસનકર્તાઓ તથા તેમના સહાયકો વચ્ચે અંદર અંદર એકબીજા સાથે મતભેદ ઉત્પન્ન થશે. ૯૯ આથી સામ્યવાદને અંત આવશે, અને ગુલામીની પ્રથાની શરૂઆત થશે.” એટલે કે “આદર્શ નગર રાજ્ય અને માત્ર મૂડીના ધારણ ઉપર સ્થપાએલા રાજ્યની મધ્યમાં આ નવા પ્રકારનું રાજ્ય આવી ૯૯, પરિ-૮-૫૮૫-૨. Page #85 -------------------------------------------------------------------------- ________________ રહેશે.” કુળ પરંપરાના ધોરણ પર આ રાજ્ય રચાએલું હશે; અને ત્યાર બાદ મૂડીવાદી રાજ્યમાં અધઃપતનનું બીજું પગથિયું વ્યક્ત થશે. માનવસ્વભાવમાં એક પછી એક જે રીતે અધઃપતન થાય છે, અને વ્યક્તિના સ્વભાવમાંનું એ અધઃપતન રાજ્યમાં કેવી પરિસ્થિતિ સજે છે એનું વર્ણન ઘણી રીતે આજની પરિસ્થિતિને આબેહૂબ ચિતાર આપણું આગળ ખડે કરે છે, તે તેનું આલેખન પુસ્તકમાંથી વાંચવું વધારે યંગ્ય છે, તેથી તેને અહીં માત્ર ઉલ્લેખ કર્યો છે. સૌથી ઉત્તમ “આદર્શ નગર રાજ્ય” છે, તેમાં વ્યક્તિ તેમજ સમાજમાં “ધર્મ પ્રવર્તે છે. બીજા નંબરે કુળને માન આપતું હોય તેવા રાજ્યમાં બુદ્ધિ અને પ્રાણના મિશ્રણને પ્રાધાન્ય મળે છે. ત્યાર પછી મૂડીવાદી રાજ્ય આવે છે; આવા માત્ર સંપત્તિના ધોરણ ઉપર સ્થપાયેલા રાજ્યમાં શુદ્ધ પ્રાણને અમલ ચાલે છે. પરંતુ માણસ પાસે સંપત્તિ છે તેથી તે રાજ્ય ચલાવવાને લાયક છે એમ હરહંમેશ સાબીત થઈ શકતું નથી, તેથી સંપત્તિને બાજુ પર મૂકી બધા માણસો એકસરખા છે, અને તેથી સંપત્તિવાળો કે નિર્ધન, ભણેલે કે અભણ એવા કોઈ માણસની પાછળ માત્ર સંખ્યાનું એટલે કે આંધળા જનસમૂહનું પીઠબળ હોય, તે તે માણસ રાજ્ય કરવાને લાયક છે એમ પ્રજાસત્તાક એટલે કે બહુજનમતવાદી Democracyમાં પ્રતિપાદન કરવામાં આવે છે. જેમ વ્યક્તિના આંતરિક બંધારણમાં પ્રાણ અને કામના અંશએ બુદ્ધિના તત્ત્વનું નિયંત્રણ સ્વીકારવાનું છે, અને એ ત્રણે ત સમાન નથી, તેવી જ રીતે સમાજમાં પણ બધાં માણસે એકસરખાં કે સમાન નથી, અને તેથી હરકોઈ વ્યક્તિને તે માત્ર રાજ્યમાં રહે છે તેથી રાજ્ય ચલાવવાનો અધિકાર મળી શકે નહિ. પ્લેટના સિદ્ધાન્ત અનુસાર ખરું સ્વાતંત્ર્ય પિતાને જે સ્વભાવ હોય તે અનુસાર બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારવામાં રહેલું છે, નહિ કે પિતાને મન ફાવે તેવું આચરણ કરવામાં. એટલે કે સ્વાતંત્ર્ય માત્ર યેય નથી પરંતુ એક સાધન છે, અને પોતાના પ્રત્યેક કાર્ય કે Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં આત્માના ઉચતમ અંશનું નિયંત્રણ સ્વીકારી પ્રત્યેક ક્ષણે તેને અમલમાં મૂકવાનું છે. પરંતુ જ્યારે વ્યક્તિગત સ્વાતંત્ર્ય એ જ એક ધ્યેય બને છે, ત્યારે પ્રાણુ અને કામના મિશ્રણ દ્વારા રાજ્યકારભાર ચાલે છે. આપણે જોયું તેમ કામના અંશમાં બહુત ભરેલું છે, તેથી અનેક પ્રકારના રીતરિવાજ, અખતરાઓ કે ખતરાઓ કરતા પચરંગી લેકે બહુજનમતવાદી રાજ્યમાં પેદા થાય છે. દરેક વ્યક્તિ પિતાની ગમે તે ઇરછા સંતોષવાને સ્વતંત્ર હોય છે, અને આથી રાજ્યમાં કેટલાયે પ્રકારના પક્ષો અને બંધારણો એકી સાથે અસ્તિત્વ ધરાવતાં હોય છે. સ્વાતંત્ર્યના આવા ઉદ્રકને “લીધે બાપને છોકરાઓની પાયરીએ ઉતરવાની અને એમનાથી બીવાની ટેવ પડી જાય છે, કારણુ બાપ અને છોકરો સમાન કક્ષાના થઈ રહે છે... ગુલામ પુરવાસીની સમાન, અને પુરવાસી ગુલામની બરાબર છે, અને કોઈ પરદેશી ગમે તેની સમાન ગણાય છે. ગુરુ શિષ્યોથી બીએ છે, તથા તેમની ખુશામત કરે છે, અને શિષ્યો પોતાના ગુરુ તેમજ શિક્ષકોને ધિક્કારે છે. અને વૃદ્ધ માણસો યુવાને પ્રત્યે નમ્રતાથી વર્તે છે, તથા તેઓ આનંદ અને ઠઠ્ઠા મશ્કરીથી ભરેલા હોય છે, કડક અને અધિકારવાળા ગણવાનું એમને ગમતું નથી... મનુષ્યના શાસન નીચે રહેલાં પ્રાણીઓને બીજા કે રાજ્યના કરતાં પ્રજાસત્તાક રાજ્યમાં મોટી સ્વતંત્રતા હોય છે... સ્વતંત્ર પુરવાસીઓના હક તથા મહિમાની બરોબરી કરતાં હોય તેમ ઘેડાં ગધેડાં કૂચ કરતાં હરેફરે છે અને એમને માટે રસ્તે મોકળો મૂકીને જે કંઈ ચાલે નહિ, તો જે કઈ હડફેટમાં આવે તેની સામે તેઓ દેટ મૂકે છે, અને બધી વસ્તુઓ આ રીતે સ્વતંત્રતાથી ફારુંફાટું થઈ રહે છે.” ટેનું આ વર્ણન આપણી દુનિયાના કેટલા દેશને કેટલે અંશે લાગુ પડે છે તેને ખયાલ અમે વાચકે પર છોડીએ છીએ. અહીં આપણું આગળ વળી પાછો એ ને એ સવાલ આવીને જીભે રહે છે કે કણ લાયક અને કણ નાલાયકએટલે કે કોણે રાજ્ય Page #87 -------------------------------------------------------------------------- ________________ e કરવું જોઈ એ અને કાણે રાજ્યકર્તાના હુકમનું પાલન કરવું જોઈએ. આ બાબતનું નિરાકરણુ, પ્લેટાએ કહ્યું છે તેવી શિક્ષણ પદ્ધતિમાંથ આપોઆપ કુલિત થાય કે કેમ એ પ્રશ્ન આપણને અત્યારે મૂંઝવે છે. કુદરતના અનેક પ્રયાગે! પછી આપણી માણસજાત પેદા થઈ છે. પરંતુ એમાં વ્યક્તિ-વ્યક્તિ તથા ભિન્ન ભિન્ન સમાજોમાં અને દેશામાં વહેંચાયેલી ચેતના એટલી તે અહંકારથી ભરેલી છે કે કાણુ અથવા શું સારું અથવા ધર્મ અને અધર્મ એટલે 'શુ' એ બાબત ઉગ્નમાં ઉગ્ર મતભેદને સ્થાન છેઃ કારણ આપણામાં પે।તામાં ધ’ સ્થાપિત થયે। નથી, આપણા જીવનના જુદાં જુદાં અંગો એકબીજાની સાથે હળીમળીને સુસંગત રીતે, આત્માના જે અંશનું નિયંત્રણ સ્વીકારવું જોઈએ તે સ્વીકારતા નથી, એટલે કે માણસ પેતે હજી એક અવિભાજ્ય થયા નથી—તા પછી અધૂરા, ભાંગેલા, છિન્નભિન્ન માણસાના સમાજ અથવા તેની રાજ્યવ્યવસ્થા પણ એવી જ હોય. પૃથ્વી ઉપર માનવ જાતની એકતા સાધવી હશે તેા સૌથી પહેલાં માણસે પેાતાની સમસ્ત જાતને ‘એ-ક' કરવી પડશે. પ્લેટાના આદર્શ સમાજની સ્થિતિમાંથી ઉત્તરોત્તર જે એક પછી એક પગથિયાં ઉતરીને વ્યક્તિની અને તેના બાહ્ય આવિર્ભાવ રૂપ સમાજની અધેતિ થતી જાય છે તેની પરાકાષ્ટા જુલમગાર અને જુલમી રાજ્યવ્યવસ્થા અથવા ગેરવ્યવસ્થામાં આપણને નજરે પડે છે. જેમાં ખુદ્ધિના અશ સર્વાશ લુપ્ત થયેા હાય, અને પ્રાણનું અંગ હરહ ંમેશ બહુરૂપી કામની અનેક રાક્ષસી ઇચ્છાઓને વશ થઈ તે વ તું હાય, એટલે કે જે માણસ પ્રત્યેક પળે અવનવાં રાક્ષસી સ્વરૂપ ગ્રહણ કરતા હાય —તેવા માણસને કાઈ કાળે સુખના અનુભવ તે થઈ જ ન શકે, કારણ પેાતાની દુષ્ટમાં દુષ્ટ ઇચ્છાઓને એ માત્ર ગુલામ છે—આવી વ્યક્તિ જ્યાં સુધી માત્ર વ્યક્તિગત જીવન ગુજારતી ઢાય ત્યાં સુધી દુષ્ટતાની પરાકાષ્ટા એનામાં મળી આવતી નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફિલસૂફ જેમ આ દુનિયાની ગડમથલથી દૂર, પેાતાનું એકાકી Page #88 -------------------------------------------------------------------------- ________________ ८७ -જીવન ગાળે, ત્યારે જેમ એના જીવનનું સંપૂર્ણ સાક્ષ્ય થતું નથી તેમ જ દુષ્ટમાં દુષ્ટ માણસ વિશે પણ આ જ સિદ્ધાન્ત પ્લેટ લાગુ પાડે છે. આવા દુષ્ટ જુલમગારને જ્યારે વિવિધવશાત્ રાજ્ય ચલાવવાના સંજોગા મળી રહે છે ત્યારે વ્યક્તિ તેમજ સમાજ બન્નેની અધેતિ સંપૂર્ણ બને છે. બહુ જનમતવાદી પ્રજાસત્તાકના સંપૂર્ણ સ્વાતંત્ર્ય (!)માંથી સંપૂર્ણ ગુલામી નીપજે છે. માનવ સ્વભાવની અને રાજ્યબંધારણની આ અધમમાં અધમ સ્થિતિ છે. (* ૨૪) ધર્મ અને સુખ ધર્માચરણ અને સુખ સાથેતે! સબંધ હજી આપણે ચર્ચ્યા નથી. કદાચ ધર્મના સ્વરૂપનું આટલું ઊંડુ નિરૂપણ કર્યા પછી એની જરૂર પણ રહેતી નથી. કારણ ધર્મને લીધે જે વ્યક્તિગત આત્મામાં સંવાદ, સપ્રમાણતા, શાંતિ, સદ્ગુણ, સૌ વગેરે આપે।આપ આવીને વસતાં હાય તા પછી કાઈ માણસ અધર્મ આચરીને સંપત્તિ કે સત્તા મેળવી સુખી થવાના પ્રયત્ન કરે તેમાં બહુ અર્થ રહેતા નથી. પુસ્તકની શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઘણા અધર્મોંએ સુખી જણાય છે, અને ધર્મિષ્ઠ લેાકા દુ:ખી થતા જોવામાં આવે તે તથા ઘણી વાર સંપત્તિને લીધે પણ માણસના અધર્મ ઢંકાઈ જાય છે, અને ગરીબ ધર્મિષ્ઠને તેની ગરીબાઈને લીધે સહન કરવું પડે છે—તે પછી ધર્મ આચરવે! શા માટે ? પ્લેટા સુખ અને દુ:ખની લાગણી વિશે ચર્ચા કરે છે, અને કહે છે કે સુખ અને દુ:ખની લાગણી એટલી તેા સાપેક્ષ છે કે દુ:ખમાંથી કાઈ માણસ સુખ પ્રત્યે જતા હશે, ત્યારે એને સુખ જ લાગશે : દુઃખ-૧, દુ:ખ-ર, દુ:ખ-૩, ~~ દુ:ખન વગેરે શ્રેણીમાં માણસ જ્યારે ૧, ૨, ૩ એ રીતે પસાર થતા હશે, ત્યારે એને પ્રત્યેક પગલે દુ:ખ જેમ જેમ એછું થતું જશે તેમ સુખ Page #89 -------------------------------------------------------------------------- ________________ લાગતું જશે, અને એવી જ રીતે એ ને એ શ્રેણીમાં એ–ન, ન-૧, - દુઃખ–૪, દુઃખ-૩ – દુઃખ-૧ એમ ઊંધા ક્રમમાં જશે ત્યારે એ ને એ શ્રેણીનાં તમામ પદ દુઃખમય લાગશે, એટલે કે અમુક એક પરિસ્થિતિમાં જે વ્યક્તિને સુખ પણ લાગે એ ને એ પરિસ્થિતિમાં તેને દુઃખ પણ લાગે. આને અર્થ એ થાય કે સુખ અને દુઃખની લાગણીનો અનુભવ કોઈ પણ બાહ્ય વાસ્તવિક પરિસ્થિતિને લીધે થતો નથી, પણ–એમ કહેવું પડે કે બનાવના ક્રમ ઉપર તેનો આધાર છે. પ્લેટે આનાથી આગળ જતો નથી પરંતુ આપણે કહી શકીએ કે અમુક પરિસ્થિતિમાં વ્યક્તિને સુખ લાગશે કે દુ:ખ તેનો આધાર વ્યક્તિ પોતે વસ્તુ પ્રત્યે કેવી રીતે ધ્યાન આપે છે તેના ઉપર પણ રહે છે. અહીં આટલું કહેવું બસ થશે કે સાધારણ માણસ જેને સુખ અથવા દુ:ખ ગણે છે, તે ખરી રીતે જોતાં નથી સુખ કે નથી દુઃખ. પુસ્તકને અંતે લેટો જવાબ આપે છે કે માણસનું આંતરિક બંધારણ એવું છે કે ધર્મ દ્વારા જ એને સાચું સુખ મળી શકે. સુખ સુખ વચ્ચે પણ ભેદ છે, અને જેને માત્ર બાહ્ય સત્તા-સંપત્તિનું સુખ જોઈતું હોય તેને આંતરિક શાંતિ કે સુખ મળી ન શકે તથા જેને પોતાના આત્મા સમસ્તનું સુખ જોઈતું હોય, તો તેવાએ બાહ્ય સુખ ઉપર ટાંપીને બેસવું ન જોઈએ. આ દષ્ટિએ જતાં ધર્મ અને સામાન્ય દષ્ટિએ જેને સુખ ગણીએ છીએ તે બાહ્ય સુખ–એ બે વચ્ચે કશો પણ સંબંધ શક્ય લાગતું નથી. કારણ એક જ ભૂમિકા પર વસતી બે વસ્તુઓ - એકબીજાના સંબંધમાં આવી શકે; પરંતુ ધર્મ અને બાહ્ય સુખની ભૂમિકા અત્યંત નિરાળી છે, અને તેથી ધમિક માણસને બાહ્ય સુખ મળશે જ એમ આપણે કહી શકતા નથી; અને જે મળે, તોપણ એને આત્મા તે ધર્મમાં જ રાચતો હશે. આથી ઉલટું લેટો કહે છે તેમ જુલમી આત્માને અનેક વૈભવ, સંપત્તિ ને સત્તા મળે છતાં એ પિતે તે અત્યંત દુઃખી જ રહેવાને. વળી બાહ્ય વસ્તુઓને આપણે બાજુ પર મૂકીએ, અને તેથી બાહ્ય સુખને આપણી દલીલમાં કશું Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯ સ્થાન ન આપીએ તાપણુ માનવ સ્વભાવ અત્યારે જેવા છે તેવાને જોતાં, આપણા મનમાં પ્રશ્ન ઊભા થાય છે કે ધમ અને ખાદ્ય સુખ વચ્ચેના આવા વિરેાધી સંબંધ છતાં, અધમી આત્માને પાતામાં વસતા અધર્મને લીધે હરહ ંમેશ દુઃખ જ થતું નથી, તેમ ધર્મિષ્ઠને ધર્માંતે લીધે સામાન્ય રીતે સુખ અનુભવાતું નથી. અધર્મીને હરહ ંમેશ દુઃખ થાય, અને `િઇને ધ આચારતાં સુખ પ્રાપ્ત થાય આ બંને C આદશ પરિસ્થિતિઓ ગણી શકાય, અને એ બેની વચ્ચે, ધ' અને અધ, સુખ અને દુઃખનાં હ્રો વચ્ચે, એનાં અનેક પ્રકારનાં કે પ્રમાણનાં મિશ્રણામાં માણસ પેાતાનું વન ગુજારે છે. જો વ્યક્તિઓનાં જીવનમાં ધર્મને લધે સામાન્ય સુખ મળે જ એવા આદર્શ સિદ્ધ થઈ શકતા નથી, પરંતુ આદર્શ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ધર્મ અને સુખ વચ્ચે જે અવિચ્છિન્ન, અન્વયવ્યતિરેક સબંધ સ્થપાયેલે જડી આવે છે; એટલે કે જ્યાં ધ હોય ત્યાં સુખ જ હોય, અને ધર્મ ન હોય તેા સુખ શકય જ નથી—એવા આદર્શ સંબંધ આપણને અભિપ્રેત છે, તે જે સંઘ્ધ માત્ર આદર્શ સ્થિતિમાં આપે।આપ ઉતરી આવે “છે, તે સંબધ આપણે આપણી અર્ધદગ્ધ સ્થિતિને લાગુ પાડવા માગીએ છીએ, એ આપણી નબળાઈ છે. માણસ એટલે સ્વાથી છે કે પેાતાના હલકા સ્વાર્થી છેડયા વગર, આદર્શ સ્થિતિનું ફલ પાતે વાંછે છે : અને દલીલ કરે છે કે માણસ પેતે શુદ્ધ ધર્મ આચરે તે પેાતાની અજ્ઞાનમય પરિસ્થિતિમાં જેને સુખ માને છે, તેવાં સુખ ધર્મિષ્ઠ માણસને મળવાં જોઇએ. ખરી વાત એ છે કે અજ્ઞાનને લીધે આપણે સુખની વ્યાખ્યા પણ ઐહિક વસ્તુએ કે બાબાને અનુલક્ષીને કરીએ છીએ. સુખ અનેક પ્રકારનાં હોય છે અને સામાન્ય માણસ આ દુનિયામાં જે સુખને વાંછે છે તે પ્રકારનાં સુખ શુદ્ધ ધર્મ આચરનારના આદર્શ જીવનમાં શકય ન પણ હોય, અને છતાં એ આદ જીવનમાં જુદા જ પ્રકારનું એટલે કે ઉચ્ચતર સુખ એને મળે એમ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦. પરિછેદ ર પાસે જે કંઈ છે તેનું, તેમજ જે વસ્તુઓ અને લોકેનું આપણે પહેલાં વર્ણન કરી ગયા તેમના રક્ષણાર્થે એ લશ્કર ચડાઈ કરનારાઓ સામે જશે અને લડશે. તેણે કહ્યું : શા માટે ? શું તેઓ પિતાનું રક્ષણ કરવાને સમર્થ નથી ? મેં કહ્યું? ના–આપણે જ્યારે રાજ્ય ઘડવા બેઠા ત્યારે જે સિદ્ધાન્તને આપણે બધાએ સ્વીકાર કર્યો હતો એ ખરે હોય તે–ના. તમને યાદ હશે કે એક માણસ વધારે કળાઓમાં પ્રવૃત્તિ કરવા જતાં ફહિમંદ ન થઈ શકે એ સિદ્ધાન્ત હતો.* તેણે કહ્યું : સાવ સાચું. (ર) પણ લડાઈ શું કળા નથી ? અવશ્ય છે. અને મોચીની કળામાં જેટલું ધ્યાન આપવું પડે એટલે એમાં પણ આવશ્યક છે, ખરું ને ? તદ્દન ખરું. અને આપણે સારા જોડા તૈયાર કરાવી શકીએ એ માટે આપણે મેચીને ખેડૂત અથવા વણકર કે કડિ થવાની રજા આપી નહતી, પરંતુ એને અને બીજા દરેક કારીગરને, જે કામને માટે સ્વભાવથી એ યોગ્ય હતો એ જ એક કામ એને સોંપવામાં આવ્યું હતું, અને આખી જીંદગી (T) બીજું કંઈ નહિ, પણ એ જ કામ તેણે કર્યા કરવાનું હતું; (એને) જે કઈ તક મળે, એ તેણે ગુમાવવાની નહોતી, કારણ, તો જ એ એક સારે કારીગર થઈ શકે. હવે સૈનિકનું કામ સારી રીતે થવું જોઈએ—એના કરતાં બીજી કોઈ પણ બાબત વધારે મહત્ત્વની ન હોઈ શકે. પરંતુ, જેણે નાનપણથી જ બીજી બધી વસ્તુઓ છોડી દઈને પાસાની તથા વાઘબકરીની રમતનું સેવન ન કર્યું હોય, પણ જે માત્ર આનંદ મેળવવા ખાતર x સરખાવો ૪૪૩. વરુ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ૯૧. • જ રમતા હાય, એ જેમ દુનિયામાં કદી સારી રમનારી થઈ શકતા નથી,——તા શું લડાઈની કળા એટલી સહેલાઈથી શીખી શકાય એવી છે, કે જે માણસ ખેડૂત, માચી કે ખીજો કારીગર્હાય એ એક લડવૈયા પણ થઈ શકે ? જો માણસ એજાર કે હથિયાર કેમ ઝાલવાં એ શીખે નહિ, અને તેના પર ક્રાઈમ દિવસ ધ્યાન આપે નહિ, તા એવાં તેા કાઈ જ એજાર કે હથિયાર નથી જે (પાતે) માણસને ( ૪ ) હોશિયાર કારીગર અથવા રક્ષણ કરવામાં નિપુણ (ચાદ્દો) બનાવી દે. તે! પછી કાઈ ઢાલ અથવા લડાઈનું ખીજું હથિયાર પકડે કે તરત એક દિવસમાં, ભારે હથિયારથી સજ્જ થયેલા કે લશ્કરના ખીજા કાઈ વિભાગ સાથે ( ઊભા રહીને ) સારી રીતે લડી શકે ખરો ? તેણે કહ્યું : ના, હથિયાર પાતે પેાતાના ઉપયોગ કેવી રીતે કળે એ શિખવે એવાં હથિયારની કિ ંમત પણ કેવી રીતે આંકી શકાય ? મેં કહ્યું : અને આપણા પાલકની * કરો જેમ વધારે ( ૬ ) ભારે, તેમ તેને (પાતાની ફરજો અદા કરવા માટેનાં નૈપુણ્ય,કય, લા, એકાગ્રતા માટે વધારે વખતની જરૂર પડશે. તેણે જવાબ આપ્યોઃ નિઃશંક પેાતાતા ધંધા માટે નૈસર્ગિક યાગ્યતા પણ એનામાં હાવી જોઈ શે. અવશ્ય. ત્યારે આપણાથી અને તે નગર–રક્ષણના કાર્ય માટે જે સ્વભાવથી જ યોગ્ય હોય, તેવાને પસંદ કરવાની આપણી ફરજ રહેશે? રહેશે. મેં કહ્યું : અને આવી પસદગી કરવી એ કંઈ સહેલું કામ નથી, પણ આપણે હિંમત રાખીને બનતું બધું કરવું જોઈ એ. (૩૭૫) આપણે કરવું જ જોઈ એ. રક્ષણ કરવાની અને સાવધપણાની દૃષ્ટિએ, એ શ્રેષ્ઠ યુવક લગભગ, સારા ઉછેરવાળા કૂતરા જેવા શું નહિ . હાય ? * મુદ્દો ૪, , Guardians-પાલકે Page #93 -------------------------------------------------------------------------- ________________ નહિ, પરંતુ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં આપણે જે “દ્રવ્ય”—(Aristotle's Matter-Hylē-Proti hylä 212 245Hi 2410727 છીએ તેમાં રહેલું છે. આપણે અહીં એરિસ્ટોટલની ફિલસૂફી ઉપર લાંબે વિચાર કરવાની જરૂર નથી. દરેક ફિલસૂફ આગળ કઈ ને કઈ રીતે આ ને આ પ્રશ્ન આવે જ છે–કે અનુભવમાંથી નિષ્પન્ન થતી વ્યક્તિઓ અને તેના ગુણો વચ્ચે સંબંધ શો, તથા અમુક વ્યક્તિ” છે, એમ આપણે શાને આધારે કહીએ છીએ. હરકેઈ બે ખાટલા એક જ માપના અને તદ્દન એક સરખા હોય,-- એટલે કે તેનાં રૂપ, રંગ, આકાર, તથા માપ બધાં એકસરખાં હોય, તે આપણે એમ કહીશું કે એક ખાટલામાં જે લાકડું વપરાયું છે તે લાકડું બીજા ખાટલામાં વપરાયું નથી, તેથી તે બે જુદા છે. પરંતુ જીવત પ્રાણીઓ અથવા માણસ માણસ વચ્ચે આપણે જે ભેદ પાડવો હશે, તો આપણે કહેવું પડશે કે બે વ્યક્તિઓના ગુણદેષમાં ભેદ છે, અને તેથી તે બે વ્યક્તિઓ જુદી છે. આ રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ તેમાં રહેલા ગુણેને આભારી છે એમ જે આપણે કહીએ, તે વ્યક્તિના કેટલા આવશ્યક ગણાતા તથા કેટલા આકસ્મિક ગણાતા ગુણને એના વ્યક્તિત્વમાં સમાવેશ કરવો એ પ્રશ્ન અત્યંત કઠિન થઈ પડે છેઃ અને આથી જ પાશ્ચાત્ય પ્રમાણુશાસ્ત્રમાં વ્યક્તિગત વિશેષ નામને “સામાન્ય” universaો ગણવામાં આવ્યાં છે. હે એમ કહે છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષને પ્રવાહ હીરેકલેઈટાસની સતત પરિવર્તનશીલ નદીના વહેણ જેવો છે, અને તેમાંથી આપણે જ્યારે “ત” પાસે આવીએ ત્યારે જ ખરેખરી વ્યક્તિઓ અનુભવમાં આવે છે. આજના ભૌતિક વિજ્ઞાનનું નિરૂપણ કરનાર જેમ આપણું “વસ્તુઓ અને ગણકારતા નથી, પરંતુ તેઓ ભિન્ન ભિન્ન પ્રકારનાં પરમાણુઓની દુનિયામાં વસે છે, અને એને જ સત્ય માને છે, તેના જેવી પરિસ્થિતિ આપણને પ્લેટમાં મળી આવે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પહેલું ઇન્દ્રિય પ્રત્યક્ષ-પછી ગુણે કે જાતિ સામાન્યનાં તો –આ ઉપરાંત તે અમુક બીજી જાતનાં ‘ તમાં માને છે, અને એ તરો ઈન્દ્રિય પ્રત્યક્ષ માંથી સામાન્ય ત નીતરી શકે તે માટેનાં આપણું ચિત્તે અપેલાં “ત ” છે.૧૦° Logical deas: Similarity– --- Dissimilarity, Unity-Multiplicity, Rest-Motion; Ethical Ideas: Idea of the Good, The Beautiful and the Just. Being and Not-Being. બુદ્ધિનાં પ્રમાણગત તામાં પ્લેટોએ કારણ-કાર્યના સંબંધને ( Law of Causality ને સ્પષ્ટ રીતે સ્થાન આપ્યું નથી, પરંતુ “મીને'ના સંવાદમાં પ્લેટ “aitias -કારણોની ચર્ચા કરે તેમાં એ આવી જાય છે. બુદ્ધિનાં આ એકઠાં આપણું ઇન્દ્રિયાનુભવમાંથી નીતરતાં વ્યક્તિ તેમજ જાતિસામાન્ય ઉપર લાદવામાં આવે, ત્યારે આપણી વિચારપદ્ધતિ અમુક મૂળભૂત સ્વીકૃતિઓમાં શ્રદ્ધા રાખીને આગળ ચાલે છે. પ્રત્યેક વિજ્ઞાનને પાયે અમુક અમુક સ્વીકૃતિઓની માન્યતાઓ ઉપર નાંખે છે, અને આ સ્વીકૃત સિદ્ધાન્તોને એનું વિશિષ્ટ વિજ્ઞાન સાબીત કરતું નથી – પોતે જેના ઉપર ઊભું છે તે વિજ્ઞાન, પોતાના પાયા ખોદીને ઊંડે જવા માગતું નથી, એ એનો વિષય નથી° ૧ જયારે વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓ બહુ વિકાસ પામી નહતી ત્યારે પણ વિજ્ઞાનના મૂળભૂત બંધારણ વિશેનું લેટને આટલું જ્ઞાન હતું તે એની પ્રતિભા છે. બુદ્ધિના બાહ્ય વિશ્વને સમજવાના આવા ઊર્વ માર્ગમાં ફેટે આવી જુદી જુદી સ્વીકૃતિઓને પણ સાબીત કરી વિજ્ઞાનના પાયા નિશ્ચિત કરવા માગે છે, અને વિજ્ઞાનની બધી શાખાઓને એકત્ર કરી–બધું જ્ઞાન એક છે, કારણ છેવટ વિશ્વ એક છે ત્યાં સુધી જાય છે. ૧૦૦. જુએ ઉદ્દઘાત પૃષ્ટ : ૪૨. ૧૦૧. જુઓ પરિ ૬-૫૧૦-૫૧૫-૫૧૨ : તથા ઉપોદઘાત પ.૪૧ થી ૪૭. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ ઉપરના વિવેચનમાં આપણને બે ભૂમિકાઓ સ્પષ્ટ થાય છે. એક ઇન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકા, અને સ્વીકૃત સિદ્ધાન્તોના પાયા ઉપર સ્થપાયેલી વિજ્ઞાનની શાખાઓની વિચારની બીજી ભૂમિકા. પહેલી ભૂમિકામાંથી આપણને વ્યક્તિ અને જાતિનાં “તો” e id & ” મળે છે, અને વિચારની ભૂમિકા પર તે તે વિજ્ઞાનનાં બીજાં “ત” આપણી સન્મુખ આવીને ઊભાં રહે છે. આ બંને ભૂમિકા પરનાં તમાં, આપણે ઉપર જેનો ઉલ્લેખ કર્યો તે, આપણી ચેતનાની વિચારસરણી આગળ ચાલે તે માટેનાં જરૂરી તો-વિચારનાં ચોકઠાં (Categories of Understanding and Reason ) 249 ભૂમિકા પરના પ્રત્યેક વ્યાપારમાં અનુસ્મૃત રહેલાં છે એમ લેટ કહે. આ સકંગ વ્યાપારમાં માત્ર જે જ્ઞાન વ્યવહાર્ય છે, તે જ જ્ઞાન આપણને મળે છે; અને આપણું પરિભાષામાં કહેવું હોય તે એમ કહેવું પડે કે ચિત્તની વિકલ્પની વૃત્તિ પર આધાર રાખતી માનવ બુદ્ધિને આ પ્રકારના જ્ઞાનમાં જે કંઈ એકતા માલુમ પડે છે, તે આપણું ચિત્તના આંતરિક અક્યના પડઘારૂપ છે. આ પ્રશ્ન લેટોએ એના “થિયાઈટીસ” નામના સંવાદમાં ચર્ચો છે. ત્યાં સવાલ કરવામાં આવે છે કે “જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે ? – H W is knowledge possible?” ઈન્દ્રિયપ્રત્યક્ષ તો માત્ર નિમિત્તરૂપ છે, જે કંઈ જ્ઞાન છે એ તો આપણું ચિત્ત કે આત્મા પિતે જ છે??? કારણ આત્મા પોતે ( P V che ft છે કે પોતાના વિચારનાં ચોકઠાં ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપર બેસાડે છે, અને તેથી જ્ઞાન શક્ય બને છે. ચિત્તવ વાઘણિયાવારપરિણામો વૃત્તિ = પ્રશ્ન એ આપણા સાંખ્યની વ્યાખ્યા આપણને યાદ આવ્યા વગર રહેતી નથી, --જે કે આપણી વ્યાખ્યા યોગભાર્ગના સાધકને ઉપયોગી થઈ પડે તેવા આંતરિક દષ્ટિબિંદુથી આપેલી છે, જ્યારે પ્લેટ બાહ્યાભિમુખ છે. - ૧૦૨. Theae et us : 185- D. Page #96 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પ્લેટોએ જે The dea of Go જે આપણે જ્ઞાનના ક્ષેત્રની બહાર છે, કારણ જ્ઞાનની શક્યતાને આધાર ઈષ્ટનું ઉચ્ચતમ તત્વ છે, તેનાં કિરણ ઉપર છે. એમ કહે છે–તો લગ્ન એ થાય છે કે લેટ હરહંમેશ શું બાહ્યાભિમુખ છે ? “આદર્શ નગરરાજયમાં લેટે આપણને કહે છે કે “જેનામાં આમાનું ખરેખરું એશ્વર્યા છે, અને જે સમસ્ત કાલ અને સમસ્ત અસ્તિવતી દષ્ટ છે” એ ખરે ફિલસૂફ છે. આ એક ત્રીજી જ ભૂમિકા છે અને તેમાં આપણી બાહ્યાભિમુખ જાગ્રત ચેતનાને સ્થાન નથી, પરંતુ સમસ્ત કાલ અને સમસ્ત અસ્તિત્વને આલિંગી શકે એવી આપણું અંતરમાં જે ગૂઢ ચેતના છે તેને લેટો ઉલ્લેખ કરે છે, અને આ વિશ્વવ્યાપી સભર આંતરચેતના દ્વારા જ માણસ ઇષ્ટના તત્ત્વ- he supreme Idea of God સુધી જઈ શકે એમ લેટને અર્થ છે. વિશ્વના સામાન્ય પદાર્થોને અનુભવ આપણે ઈદ્રિયપ્રત્યક્ષની ભૂમિકા ઉપર કરીએ છીએ, તે ને તે પદાર્થોને અનુભવ આપણે જુદી રીતે વિચારની ભૂમિકા ઉપર કરીએ છીએ, અને ત્યાં વિશેષ અને સામાન્ય બંને જુદાં પડે છે, અને આપણે વિચારપદ્ધતિનાં ચોકઠામાં એ અનુભવને વાને આપણે વ્યવહાર કરી આપણા નાના મોટા હેતુઓ સાધવા પ્રયત્ન કરીએ છીએ. આપણે ઉપર જોયું કે વ્યક્તિ અને જાતિ, વિશેષ અને સામાન્ય એ બંનેને સ્પષ્ટ જુદાં પાડી શકાય તેવી રીતે બંનેની વચ્ચે હદ આંકવી અત્યંત મુશ્કેલ છે એટલું જ નહિ પણ અશક્ય છે. આના કારણ વિશે જે વિચાર કરવા જઈએ તે આપણને ઇન્દ્રિય પ્રત્યક્ષ કઈ રીતે થાય છે, તે બાબતને આપણે વિચાર કરવો પડે. ભૌતિકવિજ્ઞાન, શારીર, વગેરે વિજ્ઞાનની શાખાઓના દષ્ટિબિંદુથી ઈન્દ્રિયપ્રત્યક્ષ કઈ રીતે થાય છે તે વિશે પ્રાશ્ચાત્ય ચિત્તશાસ્ત્રીઓએ બહુ ડહાપણ ડોળ્યું છે, અને છતાં બાહ્ય વસ્તુ તેના પર પડતો પ્રકાશ—આપણી ઇન્દ્રિયનું ઉત્તેજન–અને જ્ઞાનતંતુઓમાં વહેતે પ્રવાહ... અને... અને આપણું Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ચેતનામાં પડતું ઇન્દ્રિયપ્રત્યક્ષ—આ બધું કઈ રીતે બને છે તેનું આપણને જ્ઞાન નથી. છતાં આપણે એટલું કહી શકીએ કે બાળકની ચેતનાના વહેંતા પ્રવાહમાં જ્યારે બાહ્ય જગતનું પ્રતિબિંબ પડે છે, ત્યારે હજી આપણી જાગ્રત ખાદ્યાભિમુખ ચેતના એનામાં હજી ધડાઈ નથી, પર ંતુ આપણે જેના ઉપર ઉલ્લેખ કર્યા તેવી સ્થલકાલ વગરની આંતરચેતનામાં આ ઇન્દ્રિયપ્રત્યક્ષાના તણખા પડે છે, અને એ ચેતનામાં વ્યક્તિ-સમષ્ટિ, વ્યક્તિ—જાતિ, વિશેષ–સામાન્ય, સ્થલ-કાલ...બધું જ એકબીજામાં એતપ્રેત રહેલું હાય છે, અને તેમાંથી બાળક જેમ જેમ મોટુ થાય છે તેમ તેમ વિચારના વિકલ્પન વ્યાપાર દ્વારા બધાં ોનાં ગા છૂટાં પડે છે, અને વ્યક્તિગત અનુભવ વ્યવહા` બને છે તથા મેટું થયે માણસ ખાદ્ય પદાર્થોં ઉપર હેતુપુરઃસર કાર્યાં કરી શકે છે. આ ભૂમિકામાં ઇન્દ્રિયપ્રત્યક્ષના બાહ્ય વિષય, તેમાં રહેલા ભિન્ન ભિન્ન સામાન્ય ગુણા, સમાન જાતિ વગેરે જેને પ્લેટા “ E i d ē '_ Ideas કહે છે તે પ્રત્યેક પદાર્થીમાં અનુસ્મૃત (Immanent) છે એમ લાગે છે. આ થયેા પ્લેટાને · M e th e x i s ''-view. પરંતુ વિચારની આ ભૂમિકા ઉપર જ વ્યક્તિની ચેતના હરહ ંમેશ રહેતી નથી. વિચાર ઉપરાંત માણસમાં મનેભાવ (emotions) તથા સાહજિક વૃત્તિ (instinc!s) પણ હોય છે, અને આ વૃત્તિએમાં માણસ પોતે ખાદ્ય પદાર્થોનું પૃથક્કરણ કરી, તેનું જ્ઞાન મેળવી ખાદ્ય વિશ્વ ઉપર પ્રભુત્વ મેળવવાના પ્રયત્ન કરતેા નથી, પરંતુ ખાદ્ય પદાર્થા સાથે તાદાત્મ્ય સાધી પેાતાના જીવનમાં તેમને ઉતારવાના પ્રયત્ન કરે છે. આનાથી આગળ જઈ આપણે કહી શકીએ કે જ્ઞાન એ પ્રકારનાં છે : ઉપયોગમાં આવે તેવું વ્યવહા જ્ઞાન (discursive knowldge) અને બીજી જ્ઞાતા અને જ્ઞેય, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર બન્ને વચ્ચે તાદાત્મ્ય સાધતું બીજા પ્રકારનું જ્ઞાન– આપણી વ્યાપક આંતરિક ચેતના બાહ્ય વિષયને તેના સ્થલ અને કાલનાં તેમજ બીજા સબંધેામાંથી મુકત કરીને, તાદાત્મ્ય દ્વારા જ્ઞાન Page #98 -------------------------------------------------------------------------- ________________ મેળવે છે તે. આ બીજા પ્રકારના જ્ઞાનમાં આપણું જાગ્રત ચેતના નિષ્ક્રિય રહે છે, અને આપણી આંતરિક ચેતના અને તેને વિષય બને એક થઈને–આવા અનુભવને કાં તે કલા દ્વારા વ્યક્ત કરે છે, અને નહિ તે આ અનુભવને પિતામાં સમાવીને, બાહ્ય જગત તથા આપણું ચિત્ત એ બંનેના પ્રભવસ્થાન–The Idea of Good ઈષ્ટના ઉચ્ચતમ તત્વ સુધી જવાનો પ્રયત્ન કરે છે. હરકોઈ કલાના મૂળભૂત અનુભવમાં આ પ્રકારની એક્તા રહેલી છે, આપણી બાહ્યાભિમુખ જાગ્રત ચેતના આવા અનુભવમાં ભૂંસાઈ જાય છે, અને આંતરચેતના જે વિષયમાં આ રીતે લીન થાય છે, તે વિષય કે વસ્તુ ઘડીભર તે સ્થલ અને કાલનાં બંધનમાંથી મુક્ત થઈ અદ્વિતીય રીતે આપણું આંતરચેતનાના ચારે ખૂણું ભરીને વહે છે. પ્લેટો પિતાનાં “તોને આ દૃષ્ટિએ પણ જુએ છે. એણે કર્યું છેઃ જેઓ અનેક સુન્દર વસ્તુઓને જુએ છે, અને તેમાં રાચે છે, પરંતુ કેવલ (absolute) શુદ્ધ સૌંદર્યને જોઈ શક્તા નથી, તેઓ કશું જાણતા નથી કારણ ઇન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા વસ્તુનું “જ્ઞાન” મેળવી શકાતું નથી, અને જેનું–-સૌંદર્યના જે તત્ત્વનું – જ્ઞાન મેળવી શકાય છે—તે ઇન્દ્રિયગોચર નથી. ૧૦૩ એટલે વસ્તુઓ માત્ર ભિન્ન તોના પ્રતીક સમાન છે, અને તેઓ માત્ર તાનું “અનુકરણ” કરે છે, જ્યારે તે પોતે, આપણે ઉમેરવું જોઈએ કે કલાકારની દષ્ટિએ, રોજની આ દુનિયાથી ક્યાંય –-કઈ બીજા જ સ્થલ અને કાલમાં–આદર્શ રૂપે વસે છે. આ થયો પ્લેટોનો “ Par a d eig ma ”-view.૧૪ આ દષ્ટિએ પ્લેટનાં તો બાહ્ય પદાર્થોમાં 203. 'a is the top and 'n o eton': object of sense and object of reason (no u s). ૧૦૪. “Parad eig m a” શબ્દ સાથી પહેલાં “યુથિકે” નામના સંવાદમાં (કલમ ૧૭) આવે છે. જુઓ આદર્શ નગરની કલમ ૪, ૪૭ ૪૯૪, ૫૦૯, ૫૦૭ તથા ૫૧૮, ૫૨૧, ૫૨૫ વગેરે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અનુયૂત થઈને રહેલાં નથી પરંતુ આપણી ક્ષણભંગુર દુનિયાની પાર્થિવ વસ્તુઓથી ક્યાંય દૂર જુદા જ વિશ્વમાં વસે છે. ૦૫ એરિસ્ટોટલે તો વસ્તુઓથી ભિન્ન અસ્તિત્વ ધરાવતાં હોય તેવા દૃષ્ટિબિંદુને વખોડી કાઢયું છે, કારણ એરિસ્ટોટલ પોતે પ્રમાણશાસ્ત્રનો પિતા હતો અને એણે માત્ર બુદ્ધિની દષ્ટિએ લેટની ફિલસફીને વિચાર કર્યો છે. પરંતુ લેટેએ બુદ્ધિની પ્રમાણુગત આવશ્યકતાના દષ્ટિબિંદુથી તત્ત્વજ્ઞાનના કૂટ પ્રશ્નોના વિચાર કરવા ઉપરાંત કલાના મૂળભૂત અનુભવની દૃષ્ટિએ પણ પિતાની ફિલસૂફીનું નિરૂપણ કર્યું છે આપણે ઉપર જોયું તેમ સામાન્ય માણસ ઈન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકા ઉપર એક સુન્દર વસ્તુ પરથી બીજી સુન્દર વસ્તુ પર એમ અજ્ઞાનમાં ભટક્યા કરે છે અને બહુ બહુ તો વિચારની ભૂમિકા સુધી પહોંચી સુન્દર વસ્તુઓ પર પોતાનું સ્વામિત્વ સાબીત કરી તેને ઉપભેગ કરવાનો પ્રયત્ન કરે છે. જે ખરો ફિલસૂફ છે, જેનામાં કેવલ સૌદર્ય માટે શુદ્ધ પ્રેમ છે તે આ તમામ અનુભવો પરથી એના તત્ત્વ સુધી જવા પ્રયત્ન કરશે અને જ્યારે એનો આત્મા કેવલ સૌંદર્યને પ્રાપ્ત કરશે ત્યારે એ જંપશે. ૧૦૬ પાશવી પ્રેમ વિશે લેટેએ પરિચછેદ આઠમામાં ઉલ્લેખ કર્યો છે અને શુદ્ધ પ્રેમ–કે જેમાં માત્ર કેવલ - ૧૦૫, Vide Hoffding's Phil. of Religion wherein he maintains that Plato's Doctrine of Ideas' serves our double view of discursive thought as well as aesthetic or mystic contemplation, - ૧૦૬, જુઓ : પરિ-૫-૭૫ : જર્મન ફિલસૂફ કાન્ટના રસૂત્રમાં આ વિચાર મળી આવે છે: “The true appreciation of beauty has no vulgar idea of possession in it,".... Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સૌંદર્ય પ્રત્યેનું આત્માનું સમર્પણુ જ રહેલું છે તેનું નિરૂપણ હેટાએ એના ડ્રિસ અને સિમ્યુઝિયમ નામના સંવાદમાં કર્યું છે. કેવલ સૌદર્યને નીરખતાં આત્મા પતે એ રીતે એવું જ્ઞાન મેળવે છે કે એ જ્ઞાન દ્વારા કેવલ સૌંદર્ય સાથે એનું તાદામ્ય સધાય છે–પોતાને જેનું જ્ઞાન થાય છે એ પિતે થાય છે – અને કેવલ સૌંદર્યને સ્થલ અને કાલનું બંધન નથી–એ એક, અદ્વિતીય, શુદ્ધ, અજર અને અમર છે, અને એને જાણીને આત્મા પોતે અમરત્વને પ્રાપ્ત કરે છે. તેના ફીડે નામના સંવાદમાં પલેટ વ્યકિતગત અમરત્વમાં માનતો હોય એમ આપણને લાગે, પરંતુ આપણે વ્યકિતત્વ માત્ર આપણી બાહ્યાભિમુખ, પરિમિત જાગ્રત ચેતનાની સપાટીમાં પૂરાઈ રહેલું છે. પરંતુ આપણી આંતર ચેતના એવી તે વિભૂ છે, અને આખા વિશ્વને વ્યાપીને રહેલી છે કે ત્યાંની ભૂમિકા ઉપર આપણી બુદ્ધિનાં બધાં કંકાને સમન્વય આપોઆપ થાય છે, અને એવી ગૂઢ ચેતના કેવલ સૌંદર્યને કે કેવલ ઈષ્ટને સાક્ષાત્કાર કરે પછી માણસનાં જે સંકુચિત વ્યક્તિત્વને અમરત્વની ઝંખના રહ્યા કરે છે, તેવા અમરત્વને કશે અર્થ રહેતું નથી. માણસની શુદ્ધ ચેતના, કેવલ સૌદર્ય તથા સૌથી ઉચ્ચતમ ઇષ્ટનું તત્ત્વ–બધું જ એક થઈ રહે છે. આપણી ફિલસૂફીમાં જે “બ્રાહ્મીસ્થિતિ” કહે છે તેની સાથે આપણે આને સરખાવી શકીએ. સૌંદર્યને આ અનુભવ માણસને બીજા જ વિશ્વમાં લઈ જાય છે, ત્યાં સ્થલ અને કાલ નથી, અને પ્રત્યેક સુન્દર “વસ્તુ”—તત્ત્વ એના અખંડ સૌંદર્યમાં અવિભાજ્ય રીતે પિતાનું આખું “વિશ્વ રોકીને વસે છે, અને આ અનુભવ માનવી પોતાની સામાન્ય ઉપરછલી ચેતના દ્વારા પિતામાં ઉતારી શકતું નથી, પરંતુ એનામાં રહેલી ૧૦૭, કારણ ગ્રીક, ભાષામાં The Good and The Beautiful માટે એક જ શબ્દ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ અંતરતમ ગૂઢ ચેતના દ્વારા એ ત્યાં જઈ શકે છે, આ “Mystic'– M u stic અનુભવ છે. લેટેનું આ mysticism–“મૌની”— સૂફીવાદ ટાઈનસમાં ઉતરી આવ્યું, અને આ દષ્ટિબિંદુ સ્પીઝામાં આપણને મળી આવે છે. પીઝાના મત અનુસાર આપણે આપણું પ્રત્યેક અનુભવને “ sub-specie aeternitatis ૧૦૮ જોવા જોઈએ એ તથા પ્લેટનું કથન that the Philosopher is the spectator of all time and all existence-ja એક છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. શુદ્ધ સૌંદર્યના આત્મા સુધી જે કવિએ મજલ કાપી હોય, તેને આપણે સાધારણ કવિઓની કૃતિઓ અર્થહીન જેડકણાં લાગે એ સ્વાભાવિક છે, પિતાની પરિમિત ચેતનાને બાજુ પર મૂકી, આંતર ચેતનાનાં વિશાળ ઊંડાણમાં ઉતરીને ખરા સૌદર્યને સર્જવા જે કલાકારે અશક્ત હોય છે, તે–આપણી પાર્થિવ દુનિયાની વસ્તુઓ જે મૂળ સૌંદર્યનાં તત્તનાં અધૂરાં, આછકલાં, ઉપરચેટિયાં અનુકરણે છે–તેવાં અનુકરણોનું પણ ખરાબ અનુકરણ કરીને શબ્દોમાં કે ચિત્રમાં આલેખન કરે તેવા કવિઓ ન જ કહેવાય અને તેથી તેમને પિતાના આદર્શનગર રાજ્યમાંથી પ્લેટે હાંકી કાઢે છે. જે કાવ્યના વિષયની દૃષ્ટિએ આવા કલાકારે અધૂરાં અનુકરણોનું વધારે અધૂરું અનુકરણ કરે છે, તો એમના માનસની દૃષ્ટિએ તેઓ માત્ર ઇન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકા પર વસે છે, અને તેમના મનભાવો પણ એટલા જ શુદ્ધ હોય છે. લેટોના કલાના આવા વિવેચનના દષ્ટિબિંદુએ આપણું આજના કલાકારોને કે કવિઓને કઈ કાટિમાં મૂકવા તેનો નિર્ણય અમે વિદ્વાન વાચક વર્ગ પર છોડીએ છીએ. પ્લેટનું આદર્શ નગર”ની ગણના દુનિયાના મહાન ગ્રંથમાં 906. Spinoza's Ethics : v 31. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ થાય છે. સેક્રેટિસના જીવનનું અને એની ફિલસૂફીનું રહસ્ય પિતે પૂરેપૂરું પિતામાં ઉતાર્યું હોય, તે રીતે ફેટ સોક્રેટિસનું આલેખન કરે છે. સંવાદના રૂપમાં એણે પોતાનાં પુસ્તક લખ્યાં છે તેથી એમાં આજે પણ એવી ને એવી જ તાજગી દેખાય છે. વિષયનું નિરૂપણ એટલું સરલ અને સ્વાભાવિક રીતે કરવામાં આવે છે કે સાધારણ વાચકને તે ખયાલ પણ ન આવે કે પોતે ફિલસૂફીના કયા સિદ્ધાન્ત પરથી ક્યાં જઈ ચડે છે. વળી વ્યક્તિ અને સમાજના સંબંધનું સમાજશાસ્ત્રના દષ્ટિબિંદુથી પ્લેટે એવી રીતે નિરૂપણ કરે છે કે આપણા આજના સામ્યવાદી સિદ્ધાન્તના જેવી એ ભૂલ કરતો નથી. વ્યક્તિ સમાજનું માત્ર જડ અંગ નથી, સમાજને જીવન્ત રાખવો હોય તે વ્યક્તિ પોતે જીવન્ત હેવી જોઈએ એટલે કે વ્યક્તિએ પોતાને સર્વાગી વિકાસ સાધ જોઈએ, અને સમાજમાંના શાસનકર્તાઓએ તે ઈષ્ટના તત્ત્વને – શુદ્ધ સોંદર્યને સાક્ષાત્કાર કરવાનો છે અને તે દ્વારા અમૃતત્વ પ્રાપ્ત કરીને સમસ્ત સમાજને કાર્યભાર ઊંચકવાને છે. એટલે કે આપણું સાધારણ સ્થિતિમાં ભલે વ્યક્તિ અને સમાજ વચ્ચે ઘર્ષણ હોય, અને બંનેનાં હિત એકબીજાનાં વિરોધી લાગે પણ વ્યક્તિ પોતે જે પિતાના આત્માને જાણે, તો એવી વ્યક્તિનું સમાજ પોતે અંગ બની રહે છે, નહિ કે વ્યકિત સમાજનું અંગ–અને સામાજિક બંધારણ વ્યક્તિનો “ધર્મ” બની રહે છે. કેઈક દિવસ જોડપ સમાનધન આપણી ભાષામાં પ્લેટના બીજા સંવાદનું ભાષાન્તર કરે તો તે વખતે વાચકને પ્રસ્તુત પુસ્તકમાં આવેલા સમાન્તર વિચારેની સરખામણી કરવા ઉપયોગી થઈ પડે એ આશાએ ઘણી જગ્યાએ બીજા સંવાદની કલમે અને વિચારે ટાંકેલા છે. વળી અહીં એટલું ઉમેરવું જોઈએ કે ગ્રીક Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ફિલસૂફીના અને મુખ્યત્વે લેટની ફિલસૂફીના સર્વમાન્ય થયેલા સિદ્ધાન્તોની વિગતોને જ ઉપોદઘાતમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. અને ગ્રીક ફિલસૂફીને પ્રમાણભૂત ગણાતા ઝેલર, ગેમ્પ, એડેમ, ટેલર, બનેટ, ટુઅર્ટ, બેન તથા પાશ્ચાત્ય ફિલસૂફીના ઈતિહાસકાર યુબવેગ તથા વિન્ડેલબેન્ડ વગેરેના ગ્રંથેનો આધાર અમુક રીતે લીધો છે, અને છતાં મારે અહીં એટલે ઉલ્લેખ કરવો જરૂરી છે કે હીરેઈટસની ફિલસૂફીના નિરૂપણમાં મેં મુખ્ય શ્રી અરવિંદની ‘હીરાકલેઈટસ નામની નાની પણ અત્યંત તલસ્પર્શી પુસ્તિકાનો આધાર લીધે છે. તે પુસ્તિકા શ્રી અરવિંદ મારા પ્રોફેસર રામચંદ્ર દત્તાત્રય રાનડેએ હીરેકલેઈટસ” પર અમુક લેખો લખેલા તેના જવાબરૂપે લખેલી. નાની વયમાં મારા પિતાએ ફિલસૂફીના ક્ષેત્રમાં “અન્ન-પ્રાશન ” કરાવેલું, પરંતુ તેનાં કક્કો બારાખડી છે. રાનડે પાસે શીખેલો; તેઓ માત્ર ફિલસૂફીના પ્રોફેસર જ ન હતા પરંતુ સન્ત હતા, તેમને અહીં આભાર માનું તો અયોગ્ય નહિ ગણાય. બાકી ફિલસૂફી કે તત્વજ્ઞાન ( Metaphysics) ના વિષયમાં અથવા ચિત્તવિજ્ઞાનની તથા જીવનમાં સાધનાની દષ્ટિએ જે કંઈ સૂઝ મને મળી છે, તે શ્રી અરવિંદની દેણગી છે. અમુક સંબંધે એટલા પવિત્ર હોય છે કે બાહ્ય શિષ્ટાચારની દષ્ટિએ આભાર માની શકાતો નથી. તેથી એમના નામને માત્ર ઉલ્લેખ કરી હું અહીં વિરમું છું. છેવટ આ કામ મને સેંપી આપણી માતૃભાષાની અને તે દ્વારા ગુજરાતની જે સેવા બજાવવાની તક ગુજરાત વિદ્યાસભાએ મને આપી છે તે માટે વિદ્યાસભાને પણ હું આભાર માનું છું. હરિ–નાવ', અમદાવાદ-૯ તા. ૨૧-૩-૬૪ પ્રાણજીવન વિ. પાઠક Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્લે ટેનું આ દ શ ન ગ ૨ Page #105 --------------------------------------------------------------------------  Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્લેટનું આદર્શ નગર પરિચ્છેદ ૧ સંવાદનાં પા સેકેટિસ–જે વૃત્તાંત કહી જાય છે. સેકૅલસ ગ્લાઉકૌન પ્રેસિસેકસ અડેઈમેન્ટસ કલેઈટ ફેન પિલિમાર્કસ અને બીજા મૂક શ્રોતાજને પિરીયસમાં× આવેલા સેફેલસના ઘરનું દશ્ય છે; અને (કેટના - ટિમિય(નામના બીજ સંવાદ)માં આવતા રિમિયસ, હઝેટિયસ, ક્રિટિસ અને એક અનામી પુરૂષને, જે દિવસે આ સંવાદ સાચેસાચ થયો તેને બીજે દિવસે, સેક્રેટિસ આખેઆખે કહી જાય છે. (૩૨૭) દેવીની પ્રાર્થના કરવા, અને જે ઉત્સવ મારે મન તે નવી જ વસ્તુ હતી તે કેવી રીતે ઉજવાય છે એ જોવાને પણ. હું કાલે એરિસ્ટોનના પુત્ર ગ્લાઉોનની સાથે પિરેઈયસ ગ હતો. પુરવાસીઓનું સરઘસ જોઈ મને બહુ આનંદ થયે; પરંતુ શિયન લેકોનું સરઘસ, વધારે નહિ તે, આપણા જેટલું જ સુંદર હતું. (a) અમારી પ્રાર્થના પૂરી થઈ અને દશ્ય જોઈ લીધું એટલે અમે શહેર ભણી વળ્યા; અને ઘર તરફ આવવા અમે નીકળ્યા કએથેન્સ પાસેનું એક સ્થાન, એથેન્સનું બંદર દરિયાકાંઠે આવેલું અને મુખ્યત્વે ખારવા, વહાણે અને તેને અંગે જુદીજુદી વસ્તુઓ બનાવનારા કારીગરો, દેશદેશના સફર ખેડતા વેપારીઓ, કાચા માલની વખારો, કારખાનાં, ઇત્યાદિથી ઊભરાતું એથેન્સનું પરું. ૧. બેન્ડિસ દેવી–ઘેશિયન લોકોની આટેમિસ. Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ એટલામાં સેલસના પુત્ર પાલિમાર્ક સે અકસ્માત અમને દૂરથી જોયા, અને પેાતાના નાકરને દાડતા માકલી પેાતા માટે રાહ જોવા અમને કહેવરાવ્યું. નાકરે આવી પાછળથી મારા ઝભ્ભા પકડયો અને કહ્યુંઃ “ પેાલિમાર્કસ ઇચ્છે છે કે આપ જરા થેાભા.” 46 २ મેં પાછું વળી જોયું, અને એને શેઠ કયાં જુવાન નેકરે કહ્યું: એ ત્યાં રહ્યા—આપની છે, આપ જરા થેાભા તા. એમ પૂછ્યું. પાછળ જ આવે (૪) ગ્લાઉકાને કહ્યું : જરૂર; અને ઘેાડી જ વારમાં પેલિમાર્કસ અને તેની સાથે એડેમેન્ટસ, ગ્લાઉકાનના ભાઈ, નિશિયસને પુત્ર નિસેરેટસ અને ખીજા કેટલાક જે સરધસમાં ગયા હતા તે અધા દેખાયા. પેલિમાસે મને કહ્યું : હું ધારું છું સાક્રેટિસ, તમે અને તમારા સાથી અત્યારથી શહેર તરફ ઊપડયા છે! કેમ? મેં કહ્યું: તમારી અટકળ ખેાટી નથી. પણ,—તેણે જવામ વાળ્યા, અમે કેટલા છીએ એની તમને ખબર છે? અલબત્ત. અને આ બધાને શું તમે પહોંચી વળી શકશેા ? કારણુ, નહિ તા, જ્યાં છે ત્યાં ના ત્યાં જ તમારે રહેવું પડશે. મે કહ્યું: અમે તમને એવા વિકલ્પ પણ શું ન હોઈ શકે? મનાવીએ, અને તમે અમને જવા દે તેણે કહ્યુંઃ અમે તમને સાંભળીએ જ નહિ, તેા પછી તમે અમને કઈ મનાવી શકા ? ગ્વાઉકાને કહ્યું : નહિ જ વળી. ત્યારે તા અમે કશું સાંભળવાના નથી એટલી ખાત્રી રાખજો. (૩૨૮) એડેઈ મેન્ટસે ઉમેર્યું : સાંજ પડે દેવીની પૂજાથે મશાલે સાથે ધોડેસવારેાની શરત થવાની છે એની તમને શું ખબર જ નથી ? Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ મેં જવાબ આપેઃ ઘોડેસવારની! એ વળી નવી નવાઈ. શું ઘોડેસવારે દેડતાં દોડતાં બળતી મશાલે પહેલે બીજાને અને બીજે ત્રીજાને એમ આપશે ? પિલિમાર્કસે કહ્યુંઃ હા, અને એટલું જ નહિ પણ રાત્રે એક મોટો ઉત્સવ ઉજવાશે; એ તમારે તે જરૂર જો જોઈએ. આપણે વાળુ કરીને તરત પાછી આ ઉત્સવ જેવા આવીશું, જુવાનિયાઓ ત્યાં ભેગા મળશે, અને વાતો કરવાની ત્યાં મઝા પડશે. તમે હા–ના (a) ન કરે અને રેકાઈ જાઓ. ગ્લાઉકોને કહ્યુંઃ તમે આગ્રહ કરે છે, એટલે અમારે રોકાવું જ રહ્યું ને ! ' કહ્યુંઃ બહુ સારું. અને અમે પિલિમાર્કસની સાથે એને ઘેર ગયા; અને ત્યાં એના ભાઈઓ લિસિયસ અને યુથિડેમસ, અને તેમની સાથે કેલ્હનિયાને સિમેકસ, પિયુનિયન કાર્મેન્ટાઈડિઝ અને એરિસ્ટોનિમસને પુત્ર કલેઈટફોન એટલાને અમે જોયા. પોલિમાર્કસના પિતા સેફેલસ જેમને હું ઘણા વખતથી મળ્યો નહતો તે પણ ત્યાં હતા, અને મને એ ઘણા જ ઘરડાઈ ગયેલા લાગ્યા. ગાદીવાળી ખુરશી પર એ બેઠા હતા, ફળિયામાં તેમણે હોમ કરેલ, તે વખતની (૧) ફૂલની માળા હજી એમના માથા પર હતી. અને ખંડમાં અર્ધગોળાકારમાં બીજી ખુરશીઓ ગોઠવી હતી ત્યાં તેમની પાસે જઈ અમે બેઠા. ઉત્સુકતાથી એમણે મને નમસ્કાર કર્યા, અને પછી કહ્યું : તમારે તો મને મળવા ઘણી વાર આવવું જોઈએ, પણ તમે નથી આવતા. જે બહાર જઈ તમને મળવા આવવા જેટલી મારામાં હજી શક્તિ હોત, તો મને મળવા આવવાનું હું તમને ન કહેત, પણ આટલી ઉમ્મરે શહેર સુધી મારાથી ભાગ્યે આવી શકાય, અને તેથી તમારે અવારનવાર પિરેઈસ આવવું જોઈએ. કારણ, (૬) મને કહેવા દે કે જેમ જેમ ઈદ્રિનાં સુખભેગ ઓસરે છે, તેમ તેમ વાર્તાલાપને આનંદ અને આકર્ષણ વધતાં જાય છે. તો પછી Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ મારી વિનંતીનો તમે અસ્વીકાર ન કરે, પણ અમારે ઘેર જ તમે રહે, અને આ જુવાનિયાઓને તમારે સત્સંગ આપે; આપણે જૂના મિત્રો છીએ અને અમારી સાથે તમને સાવ ઘર જેમ ગોઠી જશે. મેં જવાબ આપેઃ સેફેલસ! વૃદ્ધ પુરુષો સાથે વાતો કરવા જેટલું મને પિતાને બીજું કશું ગમતું નથી. કારણ જે રસ્તે મારે પણ કદાચ જવું પડે તે રસ્તે જેમણે મજલ કાપી છે, અને “રસ્તો સરલ અને સહેલું છે કે મુશ્કેલ અને ખરબચડે છે” એ (૪) વિશે જે મુસાફરોને ભારે પૂછવું જોઈએ તેવા હું તેમને ગણું છું. અને જેને કવિઓ “ઊત્તરાવસ્થાને મરે” કહે છે, તે ઉમ્મરે તમે પહોંચ્યા છે તે તમને એક પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે– શું અંત પાસે આવે તેમ તેમ જીવન વધારે દુઃસહ થાય છે, અથવા, તમે પોતે શું માને છે ? (૩૨૯) તેણે કહ્યું ; સેક્રેટિસ, મને પોતાને કેવી લાગણી થાય છે તે હું તમને કહીશ. મારી ઉમ્મરના માણસો ટોળે મળી એકઠા થાય છે. કહેવતમાં છે તેમ અમે એક જ પીંછાનાં પંખીઓ છીએ, અને અમે મળીએ, ત્યારે સામાન્ય રીતે આમારામાંના ઘણખરાની આ એક જ ફરિયાદ હોય છે, કે–મારાથી ખવાતું નથી, મારાથી પીવાતું નથી. જુવાનીનાં અને પ્રેમનાં સુખે દૂર ઊડી ગયાં છે; એક વાર અમુક ઉંમરે અમે સુખી હતા, પણ (7)–તે gિ ન વિના માતા અને અત્યારે જીવન એ જીવન રહ્યું નથી. સગાસંબંધીઓ તેમના પર અપમાન લાદે છે તે વિશે કેટલાએક ફરિયાદ કરે છે, અને વૃદ્ધાવસ્થા કેટલાં કેટલાં અનિષ્ટોનું કારણ છે તે વિશે દિલગીર થઈ તેઓ લાંબું લાંબું બોલ્યા કરે છે. પણ, સેક્રેટિસ, મને લાગે છે કે જેને કશે દોષ નથી તેને આ બધા વાંક કાઢે છે. કારણ જે વૃદ્ધાવસ્થા જ આ બધાનું કારણ હોય, તે હું વૃદ્ધ છું તેથી મને અને બીજા દરેક વૃદ્ધ માણસને, એમને લાગે છે એમ જ લાગતું હેત. પણ હું જેમને ઓળખું છું તેમને અને મારે અનુભવ જુદે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ (૪) ‘અરે સાફાલિસ, વૃદ્ધાવસ્થા અને પ્રેમને કેવુંક અને છે— એ પ્રશ્નના વૃદ્ધ કવિ સાફાકિલસે આપેલા ઉત્તર મને સ્પષ્ટ યાદ છે. તેણે એવા જવાબ આપ્યા હતા : ધીરજ રાખા, તમે જેની વાત કરે છે એ અનુભવમાંથી સદ્ભાગ્યે હું બચી ગયા છું—જાણે કાઈ ઉન્મત્ત અને ઉગ્ર શેઠના પંજામાંથી હું બચી ગયેા હાઉં એમ મને લાગે છે. તેના શબ્દો ત્યાર પછી મને ઘણી વાર યાદ આવ્યા છે, અને એ માલ્યા ત્યારે તે જેટલા સાચા લાગ્યા હતા એટલા જ સાચા અત્યારે પણ તે મને લાગે છે. કારણ વૃદ્ઘાવસ્થામાં શાંતિ અને સ્વાતંત્ર્યની ઊંડી લાગણી રહેલી હાય છે; જ્યારે વિકારાના દોર નરમ પડે છે, ત્યારે, સાફાલિસે કહ્યું છે તેમ, (૪) માત્ર એક જ ઉન્મત્ત શેઠના નહિ, પણ ખીજા ધણાના પદ્મમાંની આપણે છૂટીએ છીએ. સાક્રેટિસ, ખરી હકીકત એ છે કે આ કલેશેા અને સગાંસંબંધીઓ વિશેની ફરિયાદો વૃદ્ધાવસ્થાને નહિ પણ માણસનું ચારિત્ર્ય અને વભાવને આભારી છે; કારણ જે સ્વભાવે શાંત અને સંતુષ્ટ છે તે વૃદ્ધાવસ્થાની પીડા ભાગ્યે જ અનુભવે છે, પણ જેએ આથી ઉલટા સ્વભાવના હાય છે તેમને તા વૃદ્ધાવસ્થા અને જુવાની અને એક સરખાં ભારરૂપ થઈ પડે છે. હું વિસ્મયપૂર્વક સાંભળતા હતા, અને તે ખેલતા અટકી ન જાય, પણ કંઈ વધારે કહે એ ઇચ્છાએ મે કહ્યું: (૬) ખરું, સેફેલસ, પણ તમે એમને આમ કહેતા હશે! તે કઈ એ લેકાને ગળે નહીં ઉતરતું હાય એવા સ ંદેહ મને રહે છે. તેઓ તે એમ માનતા હશે કે તમે સ્વભાવે સંતુષ્ટ છે તેને લીધે નહિ, પણ તમે શ્રીમંત છે એ કારણે વૃદ્ધાવસ્થા તમને સહ્ય લાગે છે, અને લક્ષ્મીથી મેટું સાંત્વન મળી રહે છે એ તે પ્રસિદ્ધ વાત છે. તેણે જવાબ આપ્યો : તમે ખરું કહા છે, તેમના મનમાં મારી વાત સતી નથી, અને તેઓ કહે છે એમાં પણ કોંકિ તથ્ય છે, પણ તેઓ કલ્પે છે એટલું નથી. સેરીયિન નાગરિક ઍમિસ્ટૉકિલસને Page #111 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ ગાળો ભાંડો અને કહે કે તે પિતાના ગુણોને લઈને નહિ પણ એથિનિયન હિત માટે પ્રખ્યાત થઈ શક્યો–એના જવાબમાં ચેમિસ્ટોકિલસે જે કહ્યું તે જ જવાબ હું તેમને આપી શકું? (૩૩૦) “જે તું મારા દેશને વતની હોત, અને હું તારા દેશને હોત, તો આપણે બેમાંથી એકે પ્રખ્યાત થઈ શક્યો ન હોત.” અને જેઓ શ્રીમંત નથી તથા વૃદ્ધાવસ્થાથી કંટાળી ગયા છે તેમને એ જ ઉત્તર આપી શકાય; કારણ સદાચારી પણ ગરીબ માણસ પર વૃદ્ધાવસ્થાને બીજે કંઈ ઓછો પડતો નથી, તેમજ દુષ્ટ શ્રીમંત માણસને જુવાનીમાં કે ઘડપણમાં કદાપિ શાંતિ મળી શકતી નથી. સેફેલસ, હું એક પ્રશ્ન પૂછું ? તમારી મૂડી તમને વારસામાં મળેલી કે તમારી આપકમાઈની છે? (8) આપ કમાઈની, સેકેટિસ, હું કેટલું કમાયો એ તમારે જાણવું છે ? પૈસા કમાવાની કળામાં હું મારા બાપ અને દાદાની મધ્યમાં છું. કારણ મારા દાદા, જેમના પરથી મારું નામ પાડવામાં આવ્યું છે તેમને અત્યારે મારી મિલકત છે તેટલું વારસામાં મળેલું, પણ તેમણે તે મિલકતને બમણી અને ત્રણગણી કરી; પણ મારા બાપ લિસેનિયસે એ અત્યારે છે તેના કરતાં ઓછી કરી નાંખેલી અને આ મારા પુના માટે, મને મળેલું તેથી ઓછું નહિ, પણ જરા વધારે મૂકતો જાઉં, તે તેટલાથી હું સંતુષ્ટ છું. મેં જવાબ આપ્યો : મેં તમને એટલા માટે જ આ પ્રશ્ન પૂછળ્યો હતો. કારણ મને લાગે છે કે તમે લક્ષ્મી વિશે ઉદાસીન (૪) છે; અને જેમને જાતે પૈસા કમાવા પડયા હોય તેમના કરતાં જેમને બાપકમાઈની મિલક્ત મળી હોય તેમનામાં આ ખાસિયત વધારે રહેલી હોય છે. ઉપયોગ અને નફે કરી શકાય તે કારણે પૈસા તરફ જે સ્વાભાવિક પ્રેમ થાય છે તે સાધારણ માણસમાં તેમ જ જેમણે જાતે મિલકત એકઠી કરી છે તેમનામાં સમાન હોય છે; પરંતુ આ ઉપરાંત, માબાપને પિતાનાં છોકરાં તરફ જે વહાલ હોય Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ છે, અથવા લેખકને પિતાનાં કાવ્ય પ્રત્યે જે મમતા બંધાય છે, તેને મળતે, સ્વયં ઉપાર્જિત મિલક્ત પિતાની જ કૃતિ છે એ તરીકેનો. પૈસા પ્રત્યેને બીજે વધારાને પ્રેમ જેમણે જાતે સંપત્તિ મેળવી છે તેમનામાં હોય છે. અને આથી તેમની સોબત કંઈ લાભકારક નથી નીવડતી, કારણ દ્રવ્યનાં ગુણગાન ગાયા સિવાય તેઓ બીજી કશી વાત કરી શકતા નથી. તેણે કહ્યું એ ખરું છે. () હા, એ સાવ સાચું છે, પણ હું બીજે પ્રશ્ન પૂછું ? તમારી સંપત્તિને લીધે તમને મોટામાં મોટો કર્યો લાભ થયો છે એમ તમે માને છે ? તેણે કહ્યું : બીજાઓના મનમાં જે હું જલદી ન ઠસાવી શકું એ એક લાભ થયો છે. કારણ, સેક્રેટિસ, મને એટલું તો કહેવામાં દે કે પોતે મૃત્યુની નજીક જ છે એમ જ્યારે માણસ માને છે, ત્યારે પહેલાં કદી નહિ અનુભવેલી ચિંતા અને બીક એનાં મનમાં પેસે છે; મોત પછીની નીચલી દુનિયાની, અને અહીં કરેલાં કર્મો માટે ત્યાં જે શિક્ષા કરવામાં આવે છે (૬)–તેની વાતે અત્યાર સુધી એને મન એક હસવાનો વિષય હતો; પણ હવે એ બધું કદાચ સત્ય હોય એવા વિચારે તે પીડાય છે: કાં તો વૃદ્ધાવસ્થાની નબળાઈને લીધે, અથવા એ સ્થાનની વધારે નજીક એ જ જાય છે તે કારણે, આ બાબતનું દશ્ય તેની સમક્ષ વધારે સ્પષ્ટતાથી ખડું થાય છે; સંશય અને ભીતિઓ ઉપરાઉપરી ટોળાબંધ તેના મનમાં ઉભરાય છે, અને બીજાઓનું જે કંઈ અનિષ્ટ કર્યું હોય તેની તે આલોચના કરે છે, અને તે વિશે વિચાર કરે છે. અને જ્યારે એને સમજાય છે કે પિતાના પાપને સરવાળો મેટો છે, ત્યારે બાળકની જેમ બીકથી ઊંઘમાં ઘણી વાર તે ચમકી ઊઠે છે અને ભવિષ્ય વિશેના નબળા વિચારે તેને પીછો છોડતા નથી. પણ પોતે પાપ કર્યા છે એવું (૩૩૧) જે માણસનું ભૂતકાલનું દર્શન નથી, તેની વૃદ્ધાવસ્થામાં તે, પિન્ડારે Page #113 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ ' મનેારમ રીતે કહ્યું છે તેમ, ‘મધુર આશા યાની દેવી થઈ પડે છે.’ તે કવી ગયા છે : જે આશા મનુષ્યના ક્ષુબ્ધ આત્મા પર સૌથી જખરું પ્રભુત્વ મેળવી શકે છે—તે આશા જેણે જેણે ધર્મોમાં અને પવિત્રતામાં પોતાનું જીવન ગાળ્યું છે તેના આત્માનું પાલન કરે છે, તેના જીવનપથની સહચારિણી થઈ રહે છે, અને વૃદ્ધાવસ્થામાં તેની સારવાર કરે છે. ' તેના શબ્દો કેટલા પ્રશસનીય છે ! અને—‘દરેકને—' (વ) એમ હું કહેતા નથી, પણ સદાચારી માણસને સ`પત્તિથી જે મેટા લાભ થાય છે તે એ છે કે જાણ્યું કે અજાણ્યે ખીજાને છેતરવાના કે ઠગવાના એક પ્રસંગ તેને આવતેા નથી; અને જ્યારે તેને મૃત્યુ પછીની નીચેની દુનિયામાં જવાને પ્રસંગ આવી લાગે છે, ત્યારે દેવતાઓને આપવાના બલિ કે લેણદારાનાં માગણાં સબંધી તેને કશી ખીક રહેતી નથી. માણસ પાસે જો દ્રવ્ય હોય તેા મનની આ શાંતિ મેળવવામાં તે ખૂબ જ સહાયભૂત થાય છે; અને તેથી હું કહું છું કે વિગતેાની સામસામી તુલના કરતાં વિવેકી જનને સોંપત્તિથી જે ઘણા લાભો મળે છે તેમાંને આ લાભ મારા અભિપ્રાય પ્રમાણે સૌથી મોટા છે. (૪) મેં ઉત્તર આપ્યા : સેફેલસ, ખરેખરી વાત કહેા છે!; પણ ધર્મ સંબંધે—એટલે ?—સાચું માલવું અને પેાતાનાં દેવાં પતાવવાં ~એનાથી કઈ જ વિશેષ નહિ ? અને આમાં પણ શું અપવાદ નથી આવતા? ધારો કે એક મિત્ર, જ્યારે એનું મન ઠેકાણે હોય ત્યારે મને શસ્ત્રો સાચવવા આપે છે, અને પછી જ્યારે એનું મગજ ક્ષુબ્ધ અને ત્યારે એ પાછાં માગે છે. આવે પ્રસ ંગે મારે તે શસ્ત્રો શું એને પાછાં આપવાં જોઈ એ ? તેના જેવી સ્થિતિમાં કાઈ હોય, અને મારે તેવા સાથે સાચું ખેલવું જ જોઈ એ, એમ જેમ કાઈ નહિ કહે, તેવી જ રીતે, મારે તે શસ્રો પાછાં આપવાં જોઈ એ અગર હું તેમ કરું તેા સારુ કયુ" કહેવાય—એમ કાઈ જ નહિ કહે. * વ્યાખ્યા ૧, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ (૪) તેણે જવાબ આપે ? તમે તદન ખરું કહે છે, - કહ્યું : તો પછી સાચું બોલવું અને પિતાનાં દેવાં પતાવવાં, એવી ધર્મની વ્યાખ્યા ખરી નથી. પિલિમાર્કસ વચ્ચે બોલી ઊઠ્યોઃ સાઈમનાઈડિસનું કહેવું આપણે માનીએ, તો, સેક્રેટિસ, એ ખરું છે. સેફેલસે કહ્યુંઃ મને લાગે છે મારે હવે જવું જોઈએ, કારણ હોમહવનનાં કર્તવ્ય મારે તો ન ચૂકાય; અને આ ચર્ચા પિલિમાર્કસ અને બીજા જે બેઠા છે તેમને હું સોંપતો જાઉં છું. મેં કહ્યું : પોલિમાર્કસ તમારે વારસ જ છે ને? તેણે જવાબ આપે : જરૂર, અને હેમ થતો હતો તે બાજુ એ હસતો હસતો ચાલ્યા ગયે. () અરે દલીલના વારસ! ધર્મ વિશે સાઈમનાઈ ડિઝે જે કંઈ કહ્યું છે, અને જે ખરું છે એમ હું માને છે, એ ત્યારે તું મને કહે. તેણે કહ્યું છે કે દેવું પતાવવું એ ધર્મ છે, અને એમ બેલવામાં એ ખરું કહે છે એમ મને લાગે છે. એવા શાણા અને પ્રતિભાશાળી માણસનાં વચન પર મને શંકા ઉપજે તે ખાતર હું દિલગીર છું, પરંતુ એને અર્થ કદાચ તમને સ્પષ્ટ હશે પણ મને સ્પષ્ટથી ઉલટે છે. કારણ આપણે હમણાં જ કહેતા હતા તેમ એને કહેવાનો ભાવાર્થ એ હોઈ જ ન શકે, કે જ્યારે કોઈ માણસનું મગજ ઠેકાણે ન હોય, ત્યારે એણે સાચવવા આપેલાં હથિયાર કે બીજી કોઈ પણ વસ્તુ તે માગે એટલે મારે પાછી આપવી. (૩૩૨) અને છતાં એ ન્યાસ એક પ્રકારનું દેવું છે એની ના પાડી નહિ શકાય. ખરું. * સાઈમનાઈ ડિઝ : કહેવતરૂપ થઈ પડેલાં ઘણાં સુભાષિતે ગ્રીક પ્રજામાં સાઈમનાઈ ડિઝનાં રચેલાં મનાતાં હતાં. Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧ તે જ્યારે માણસ માગતી વખતે બરાબર શુદ્ધિમાં ન હોય, ત્યારે મારે કોઈ પણ પ્રકારે એની વસ્તુ પાછી આપવી ન જોઈએ. જરૂર નહિ. જ્યારે સાઈમનાઈ ડિઝે એમ કહ્યું કે દેવું પાછું આપવું એ ધર્મ છે, ત્યારે આ પ્રસંગને તેમાં સમાવેશ કરવો એ તેને અર્થ નહોતે. જરૂર નહિ; કેમકે તેને મત તો એ છે કે મિત્રે પોતાના મિત્રનું કોઈ દિવસ અનિષ્ટ કરવું ન જોઈએ, પણ હંમેશાં તેનું ભલું જ કરવું જોઈએ. (વ) શું તમારે અર્થ એ છે કે, બન્ને પક્ષો જે એક બીજાના મિત્ર હોય, તે લેનારને નુકસાન કરે એવા સંજોગોમાં સેનાની થાપણ પાછી આપવામાં આવે તો તે કંઈ દેવું ભરપાઈ કર્યું ગણાય નહિ (એટલે કે, એણે એમ કહ્યું હેત એમ તમે કહે છે ખરા ? અને દુશ્મનનું આપણું પાસે જે લેણું હોય તે તેમને પણ શું ન મળવું જોઈએ ? તેણે જવાબ આપ્યો જરૂર, આપણી પાસે તેમનું જે લેણ હોય એ જ તેમને મળશે; અને હું સમજુ છું તે પ્રમાણે, જે દેય અને ઉચિત છે–એટલે કે (અહીં) અનિષ્ટ–તેનું જ લેણું એક દુશ્મનનું બીજા દુશ્મન પાસે નીકળી શકે. તે તે કવિઓની પદ્ધતિ અનુસાર સાઈમનાઈ ડિઝ પણું (વા) ધર્મના સ્વરૂપ વિશે અસ્પષ્ટતાથી લે છે એમ લાગે છે; કારણ એને ખરેખર કહેવું હતું તે આ—કે દરેકને જે કંઈ ઉચિત હોય તે તેને આપવું તેનું નામ ધર્મ અને તેને એ દેવું કહે છે! તેણે કહ્યું તેના કહેવાનો અર્થ એ જ હોવો જોઈએ. જવાબ આપે : અરે ભગવાન!–અને આયુર્વેદમાં કઈ દેય અને ઉચિત વસ્તુ કોને આપવામાં આવે છે એમ જે આપણે પૂછીએ, તો એ (સાઈમનાઈ ડિઝ) આપણને કેવો જવાબ આપે એમ તમે માને છે ? Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ એ ખચિત એ ઉત્તર આપે કે માનવ શરીરને આયુર્વેદ દવા, દારુ અને માંસ આપે છે. અને પાકશાસ્ત્ર અનુસાર કઈ દેય અને ઉચિત વસ્તુ આપવામાં આવે છે, અને કોને ? (૩) ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે અને ધર્મ કોને શું આપે છે? સેક્રેટિસ, ઉપર કહેલાં દષ્ટાંત સાથેના સાદસ્યથી આપણે દેરાઈએ, તે ધર્મ એક એવી કલા છે, કે જે દુશ્મનને અનિષ્ટ અને મિત્રોને ઈષ્ટ અપે છે.* ત્યારે ધર્મને અર્થ આ છે કેમ ? હું એમ માનું છું. અને માંદગીને વખતે શત્રુઓનું અનિષ્ટ અને મિત્રોનું ઇષ્ટ સૌથી વધારે સાધવાને કાણુ શક્તિમાન છે? વૈદ્ય (૬) અને દરિયાના જોખમમાં જ્યારે તેઓ મુસાફરી કરતા હોય, ત્યારે ? સુકાની. અને કેવાં કામો કરીને અથવા કયાં પરિણામને દૃષ્ટિ સમક્ષ રાખીને ધર્મિષ્ઠ માણસ પોતાના દુશ્મનને સૌથી વધારે નુકસાન અને મિત્રોને સૌથી વધારે ફાયદો કરી શકે ? એકની સામે લડાઈ જાહેર કરીને અને બીજાની સાથે મિત્રાચારીના કેલકરાર કરીને. પણ પ્રિય પિલિમાર્કસ, જ્યારે માણસ તંદુરસ્ત હોય ત્યારે તેને વૈદ્યની જરૂર પડતી નથી. ના. ખોરાકને સવાદ અર્પવામાં આવે છે–એમ શબ્દશ: થાય. અહીં ખોરાક વિષય અને સ્વાદ એ દેય અથવા ઉચિત વસ્તુ * વ્યાખ્યા ૨, Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧ અને જે દરિયાઈ મુસાફરી કરવા નીકળ્યા નથી તેને સુકાનીની જરૂર પડતી નથી. ના. ત્યારે શાંતિના સમયમાં ધર્મને કંઈ પણ ઉપયોગ નહિ રહે, ખરું? હું જરા પણ એમ માનતો નથી. (૩૩૩) (ત્યારે) શાંતિ તેમ જ લડાઈને વખતે ધર્મ ઉપયોગી થઈ શકે એમ તમે માને છે, નહિ?* હા. અનાજ મેળવવું હોય તે જેમ ખેતીની જરૂર પડે તેમ ? હા. અથવા કોઈને જેડાની જરૂર હોય, તો મોચીને ધંધે ઉપયોગી થઈ પડે, તેમ–તમારા કહેવાને અર્થ તે જ છે ખરું ? હી. અને એ જ રીતે શાંતિના સમયમાં ધર્મને કો ઉપયોગ હોઈ શકે, અથવા શું સાધવા એ શક્તિમાન છે ? સેક્રેટિસ, કરારે કરવામાં ધર્મ ઉપયોગી થઈ પડે છે. અને કરારે એટલે ભાગીદારી ખરું ને ? એ જ. (૨) પણ વાઘબકરીની રમતમાં એક નિપુણ રમનાર વધારે સારે ભાગીદાર થઈ શકે કે એક ધર્મિષ્ઠ માણસ ? નિપુણ રમનાર. અને પથરા તથા ઈટાના ચણતરમાં એક કડિયા કરતાં ધર્મિષ્ઠ માણસ વધારે ઉપયોગી કે વધારે સારે ભાગીદાર થઈ શકે ખરે ? તેનાથી ઊલટું જ છે: તે પછી “હાપ” બજાવવામાં ધર્મિષ્ઠ માણસ કરતાં બહાપે બજાવનાર જ અચૂક વધારે સારે ભાગીદાર છે, ત્યારે કઈ જાતની ભાગીદારીમાં હાપે બજાવનાર કરતાં ધર્મિષ્ઠ માણસ વધારે સારે ભાગીદાર નીવડશે ? * વ્યાખ્યા ૩, Page #118 -------------------------------------------------------------------------- ________________ 223 ૧૩ પૈસાની ભાગીદારીમાં. એ ખરું, પણ પાલિમાર્કસ, પૈસાના જ્યાં ઉપયેગ કરવાન હોય તેમાં તે નહિ જ; કારણ એક ઘેાડાને વેચવા હોય કે ખરીદવા હોય તેમાં ધર્મિષ્ઠ માણુસની સલાહની તમને જરૂર નથી; તે (વખતે) જે (૪) માણસ ધેાડાઓના જાણકાર હાય તે વધારે સારા નીવડે, કેમ નહિં ? જરૂર. અને જ્યારે તમારે વહાણ ખરીદ્યું હાય, ત્યારે વહાણના ધડનાર અથવા સુકાની વધારે સારા ખરું? ખરુ. ત્યારે રૂપા અથવા સાનાના એવા કયા ખીજો ઉપયાગ છે જેમાં આપણે ધર્મિષ્ઠ માણસને પસંદ કરીએ ? જ્યારે તમારે અમુક અનામત રકમ સહીસલામત મૂકવી હાય, ત્યારે. એટલે એમ જ ને, કે જ્યારે નાણાંની જરૂર ન હોય, પણ પડ્યાં રહેવા દેવાનાં હોય, ત્યારે ? એ જ. એટલે કે જ્યારે નાણાં બિનઉપયાગી પડયાં રહે, ત્યારે ધ ઉપયેાગમાં આવે ? (૪) અનુમાન એવું જ નીકળે છે. અને જ્યારે તમારે છેાડ કાપવાની છરી ( કામ વગર) સહીસલામત રાખવી હાય ત્યારે રાજ્યને અને વ્યક્તિને ધર્મ ઉપયાગી થઈ પડે છે, પણ જ્યારે તમારે તેનું કામ હોય ત્યારે માળીની કળાની જરૂર પડે, નહિ ? એ સ્પષ્ટ છે. અને જ્યારે કાઈ ‘લાયર’ (ગ્રીક તંતુવાદ્ય) અથવા ઢાલને તમારે વાપરવી ન હાય, પણ રાખી મૂકવી હોય, ત્યારે તમે કહેશેા કે ધર્મ Page #119 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ ઉપયોગી થઈ પડે છે; પણ જ્યારે તમારે તે વાપરવાં હોય ત્યારે સંગીતની અથવા સૈનિકની કલાની તમને જરૂર પડશે. અવશ્ય. અને બીજી બધી વસ્તુઓનું પણ આમ જયારે તે બધી નિરુપયોગી હોય, ત્યારે ધર્મ ઉપયોગી છે, અને ઉપયોગમાં આવતી હોય, ત્યારે ધર્મ નિરુપયોગી થઈ રહે છે ? અનુમાન એવું થાય છે. (૬) ત્યારે ધર્મની કિંમત કંઈ બહુ ન કહેવાય, પણ આ વધારાના મુદ્દા વિશે આપણે વિચાર કરીએ.* મુક્કામુક્કીની રમતમાં કે ઝપાઝપીને કોઈ પણ પ્રસંગે જેને સારામાં સારે ફટકો લગાવતાં આવડતો હશે, તેને જ તે સારામાં સારી રીતે ખાળતાં આવડશે ખરું ને? અને રોગને મટાડવામાં કે તેમાંથી બચવામાં જે સૌથી નિપુણ હશે તે જ તે રોગને ઉત્પન્ન કરવામાં સૌથી વધારે શક્તિમાન થશે ? ખરું ! અને દુશ્મન પર જે કાઈ છાનોમાને હલ (૩૩૪) લઈ જઈ શકે, તે જ પિતાના પડાવનું સારામાં સારી રીતે રક્ષણ કરી શકે ખરું ? અવશ્ય. ત્યારે જે કઈ અમુક વસ્તુને સારી રીતે સાચવી શકે તે તેને સારે ચોર પણ થઈ શકે ? અનુમાન એવું કરવું જોઈએ એમ હું ધારું છું. ત્યારે ધર્મિષ્ઠ માણસ પૈસા સાચવવામાં સારે હોય તો તેની ચોરી કરવામાં પણ તે સારે હોય ? દલીલમાં ગર્ભિત રીતે એનું સૂચન આવી જાય છે. ત્યારે છેવટે તે ધમિક માણસ એક ચોર નીકળે, અને * વિષયાંતર ૧. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ (૪) આ પાઠ તમે હોમર પાસેથી શીખ્યા હશે એવી મને શંકા થાય છે; કારણ એડિસિયસને માતામહ ઓટોલાઈકસ જે હેમરને બહુ માનીતો છે તેને વિશે બોલતાં તે કહે છે કે – “ચેરીમાં અને ખોટી સાક્ષી આપવામાં એ બધા માણસોમાં શ્રેષ્ઠ હતો-- અને તેથી તમે અને હેમર અને સાઈમનાઈડિઝ એકમત થાઓ છો કે ધર્મ ચારીની કલા છે; માત્ર એ કલાનું આચરણ ‘દુશ્મનને અનિષ્ટ માટે અને મિત્રોના ભલા માટે કરવાનું–તમે એમ કહેતા હતા ખરું? ના, મેં શું કહ્યું કે હું બરાબર જાણતા નથી, તે પણ તે તો નહિ જ; પરંતુ છેવટના શબ્દો હજી પણ મારે માન્ય છે. (વા) વારુ, એક બીજો પ્રશ્ન છે: દુશ્મન અને મિત્ર એટલે જેઓ માત્ર એવા દેખાતા હોય તે નહિ, પણ જેઓ ખરેખર એવા હોય, એમ આપણું કહેવાનો અર્થ હતો, ખરું ? તેણે કહ્યું : જરૂર, હરકોઈ માણસ, જેમને પિતે સારા માને છે તેમને સામાન્યતઃ ચાહશે, અને જેમને તે દુષ્ટ માને છે તેમને ધિક્કારશે. હા, પણ સારા અને ખરાબ વિશે ઘણું વાર લકે શું ભૂલ કરતા નથી ? ઘણાય જેઓ સારા હોતા નથી તેઓ સારા દેખાય છે, અને કેટલાકને વિશે એથી ઊલટું પણ બને છે. એ ખરું. ત્યારે (ખરેખરા) સારા લેકે એવાના દુશ્મને થશે, અને દુષ્ટ લે કે તેમના મિત્રો હશે. ખરું. (૪) અને તેવા સંજોગોમાં દુષ્ટોનું ભલું કરવામાં અને સારાઓનું અનિષ્ટ કરવામાં તેઓ ખરા છે એમ ઠરશે, નહિ? * વિષયાંતર ૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ એ સ્પષ્ટ છે. પણ જે સારા છે તે ધર્મિષ્ઠ છે અને તેઓ અધર્મ આચરશે. નહિ એટલું તો ખરું ને ? ખરું જ. ત્યારે તમારી દલીલ પ્રમાણે, જેઓ કંઈ પણ ખોટું કરતા નથી. તેમને નુકસાન કરવું એ ધર્મ થયો, નહિ? ના, સેક્રેટિસ, એ સિદ્ધાન્ત અનીતિમય છે. ત્યારે ધર્મિષ્ઠનું આપણે ભલું કરવું જોઈએ, અને અધમનું અનિષ્ટ કરવું જોઈએ ? એમ હોય તો મને વધારે ગમે. પણ તેથી પરિણામ શું આવશે તે જુએ–મનુષ્યસ્વભાવની જેમને ખરી પરખ નથી, તેવા ઘણા માણસને મિત્રો હોય છે તે ખરાબ (ડુ) હેવાના; તે એ સંજોગોમાં તેમણે તેમનું નુકસાન કરવું જોઈએ; અને તેમના દુશ્મને જે સારા છે તેમને તેમણે લાભ આપવો જોઈએ; પણ જો એમ હોય તો સાઈમનાઇડિઝને અમુક અર્થ અભિપ્રેત છે એમ જે આપણે પ્રતિપાદન કરતા હતા, તેનાથી તદ્દન વિધી બાબત આપણે કહીએ છીએ એમ થશે. તેણે કહ્યું ઃ બહુ સાચું, અને હું માનું છું કે “મિત્ર” અને દુશ્મન” એ શબ્દોને ઉપગ કરતાં આપણે ભૂલ કરી એમ દેખાય છે, તે આપણે સુધારીએ તો વધારે સારું. મેં પૂછયું : એ કઈ ભૂલ, પિલિમાર્કસ ? આપણે માની લીધું કે જે સારા છે એમ આપણે માનતા હોઈએ અથવા જે સારે દેખાય છે–તે મિત્ર છે. અને ભૂલ સુધારવી કેવી રીતે ? આપણે ઊલટું એમ કહેવું જોઈએ કે જે સારે દેખાય છે, તેમ જ જે સારે છે તે મિત્ર છે; અને જે માત્ર સારે (૩૩૫) દેખાય છે, પણ જે ખરેખર સારે નથી, તે મિત્ર નથી પણ માત્ર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ મિત્ર જેવો દેખાય છે અને દુશ્મન વિશે પણ આપણે આનું આ કહી શકીએ. જે સારા છે તે આપણું મિત્ર, અને જે ખરાબ છે તે આપણું દુશ્મન–એમ તમે દલીલ કરવા માગે છે કેમ ? હી, અને આપણે પહેલાં “મિત્રોનું ભલું કરવું અને દુશ્મનોનું નુકસાન કરવું” એમ જે સાદી રીતે કહ્યું, તે કરતાં આપણે વધારામાં એમ કહેવું જોઈએ કે મિત્રો સારા હોય ત્યારે તેમનું ભલું, અને દુશ્મને દુષ્ટ હોય ત્યારે તેમનું નુકસાન કરવું એ ધર્મ છે. * () હા, એ ખરું હોય એમ મને લાગે છે. પણ ધર્મિષ્ઠ માણસેએ કોઈને જરા પણ ઈજા કરવી જોઈએ ખરી? જેઓ દુષ્ટ અને દુશ્મન બન્ને હોય તેવાને તે તેમણે ઈજા કરવી જ જોઈએ. જ્યારે ઘોડાને ઈજા થાય છે ત્યારે તેમને ઉત્કર્ષ થાય છે કે અપકર્ષ ? જે પાછળથી કહ્યું તે. અપકર્ષ થાય એટલે કે ધોડાના સારા ગુણોને અપકર્ષ થાય છે, નહિ કે કુતરાઓના (ગુણોને)? હા, ઘોડાના ગુને. અને ઘોડાઓના નહિ પણ કુતરાઓના સારા ગુણેમાં કુતરાઓને અપકર્ષ થાય છે. અલબત્ત, () અને જ્યારે માણસને ઈજા કરવામાં આવે, ત્યારે માનવને જે ઉચિત ગુણ છે, તેને તેમનામાં અપકર્ષ થાય છે. જરૂર. અને ધર્મ એ માનવને (વિશિષ્ટ) ગુણ છે. ખાત્રીથી. * વ્યાખ્યા ૩ નું વિશિષ્ટ રૂપ. Page #123 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ ત્યારે જેમને ઈજા કરવામાં આવે, તેઓ અવશ્ય અધમ બને છે, ખરું ને ? પરિણામ એ આવે. પરંતુ કોઈ સંગીતશાસ્ત્રી પિતાની કલા દ્વારા લોકોને બેસૂર બનાવી શકે ખરો ? અશક્ય. અને ધર્મિષ્ઠ લેકે ધર્મ દ્વારા લેકેને અધમ બનાવી (૬) શકે ખરા, અથવા સામાન્ય શબ્દોમાં કહીએ તો, સારા માણસો પિતાના ગુણોને લીધે તેમને ખરાબ કરી શકે ખરા? * ખચીત નહિ. જેમ ગરમીથી કંઈ ઠંડી ઉત્પન્ન કરી ન શકાય તેમ જ, નહિ? તેમ ન જ થઈ શકે. અથવા શુષ્કતાથી ભેજ ? સ્પષ્ટ છે કે નહિ જ. તેવી જ રીતે સારા માણસો કોઈને ઈજા ન કરી શકે? (એમ કરે તે તો) અશક્ય. અને જેઓ ધર્મિષ્ઠ છે તેઓ સારા છે! * જરૂર. - ત્યારે પિતાના મિત્રને કે બીજા કોઈને પણ ઈજા કરવાનું કામ ધર્મિષ્ઠ માણસનું ન હોઈ શકે, પણ તેનાથી ઉલટા અધર્મીનું જ હોઈ શકે? સેક્રેટિસ, હું માનું છું કે તમે કહે છે એ તદ્દન ખરું છે. . (૬) ત્યારે જે કોઈ માણસ એમ કહે કે દેવું પાછું આપવું * સરખાવો : ૩૭૯ વ. અધમ હોય તે બીજાને ઈજા કરે અને જેને ઈજા થાય તે પણ અધર્મી બને છે ? અને ધર્મિષ્ઠ માણસ કોઈને ઈજા કરતે નથી, તેથી બીજાઓને પણ તેમનું ભલું કરીને ધર્મિષ્ઠ બનાવે છે, એટલે કે ધર્મ આચરવાથી કોઈ ખરાબ થતું નથી, અને જે હાનિકારક નથી તે સારું પણ છે–વિગેરે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ એ ધર્મ છે, અને મિત્રોનું ભલું કરવું, ને દુશ્મનનું અનિષ્ટ કરવું એ ધર્મિષ્ઠ માણસનું મિત્રો પ્રત્યેનું અને દુશ્મને પ્રત્યેનું ઋણ છે–આમ કહેવું વિવેકભરેલું નથી. કારણ, સ્પષ્ટ રીતે સાબીત થઈ ચૂકયું છે તેમ, જે કઈ પણ સંજોગોમાં બીજાને ઈજા કરવી એ ધર્મ ન હોઈ શકે, તો તેમ કહેવું ખરું નથી. પલિમાર્કસે કહ્યું હું તમારી સાથે સંમત છું. ત્યારે સાઈમનાઈડિઝ, બીઆસ, અથવા પિટ્ટાકસ અગર બીજા કઈ વિવેકી પુરુષ કે દષ્ટ પર એવી ઉક્તિ કેાઈ લાદવા માગે, તે તેની સામે તમે અને હું બાથ ભીડવાને તૈયાર જ છીએ, ખરું ને? તેણે કહ્યું : તમારા પડખે ઊભા રહી લડત ચલાવવા હું તદ્દન તૈયાર છું. (૩૩૬) એ ઉક્તિ હું કોની માનું છું એ તમને કહું ? કોની ? હું માનું છું કે “મિનું ભલું કરવું અને દુશ્મનને ઈજા કરવી” એનું નામ જ ધર્મ એમ જેણે સૌથી પહેલાં કહ્યું તે કાં તે પિરિયેન્ડર, અથવા પરડિક્કાસ કે ઝર્ઝસિસ અથવા ઈમેનિયસ ધી થીબન, અથવા તો, જેને પોતાની શક્તિ માટે બહુ મોટો અભિપ્રાય હતો એવો કઈ બીજો ધનવાન અને સમર્થ માણસ હોવો જોઈએ. તેણે કહ્યું : સૌથી સાચું. મેં કહ્યું : હા; પણ ધર્મની આ વ્યાખ્યા જે પડી ભાંગે છે, તે બીજી કઈ આપી શકાય ? (a) ચર્ચા દરમિયાન સિમેકસે કેટલીયે વાર પોતે દલીલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અંતે શું આવે છે તે સાંભળવાની બીજાઓની ઈચ્છા હોવાથી તેને બોલવા દેવામાં આવ્યો નહોતો. પરંતુ જ્યારે પલિમાર્કસે અને મેં બેસવું બંધ કર્યું અને વાતમાં વિરામ આવ્યું, ત્યારે એ જરા પણ મુંગે રહી શક્યો નહિ; અને જાણે અમને ખાવા ધાતો હોય તેમ પિતાની શક્તિઓ એકઠી કરીને એક Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧ જંગલી પ્રાણીની જેમ તે અમારી સામે આવ્યું. તેના દેખાવથી અમે તો તદન ભયગ્રસ્ત થઈ ગયા! તમામ શ્રોતાઓ તરફ એ ગર્જના કરતો બેઃ અરે (વા) સેક્રેટિસ, તમારામાં કેવી મૂર્ખાઈ ઘર કરી બેઠી છે ? અને મુરખા– બુરખાઓ, એકબીજા ધમપછાડા શા માટે કરે છે? હું કહું છું, જે તમારે ધર્મ શું છે એ સાચેસાચ જાણવું હોય તે તમારા પ્રતિપક્ષીનું ખંડન કરીને જાતે ભાન મેળવવા તમારે પ્રયત્ન ન કરવો જોઈએ, પણ તમારે પિતાને સિદ્ધાન્ત પણ જણાવવો જોઈએ; કારણ જવાબ આપતાં ન આવડે, છતાં પ્રશ્નો પૂછે (૩) એવા તે ઘણુંયે હોય, અને (તેથી) હવે હું તમને કહેવા નહિ દઉં કે ધર્મ ફરજ છે, કે ફાયદો છે કે નફે અથવા લાભ છે અગર હિત છે, કારણ આવું અર્થ વગરનું મારી આગળ નહિ ચાલે. મારે સ્પષ્ટતા અને યથાર્થતા જોઈશે જ.૪ એના શબ્દો સાંળળી હું બહુ જ ભયભીત થઈ ગયે, અને એની સામે જોતાં મને ધ્રુજ આવતી હતી. મને ખરેખર એમ લાગે છે કે જે મેં મારી નજર એના ઉપર ઠેરવી ન હેત, તો મુંગે જ થઈ જાત; પરંતુ જ્યારે એના આંધળા આવેશને * મેં વધતા જતા જે, ત્યારે પહેલાં તે મેં એની સામે જોયું અને તેથી એને ઉત્તર (૬) આપવા હું શક્તિમાન થ. મેં કંપતે સ્વરે કહ્યું ઃ સિમેકસ, અમારી તરફ એટલા ઉગ્ર ન થાઓ. પિલિમાર્કસે અને મેં દલીલમાં એક નાનીસૂની ભૂલ કરવા એટલે ગુને કર્યો હશે, પરંતુ હું તમને ખાત્રી આપું છું કે ભૂલ ઈરાદાપૂર્વક થઈ નથી. અમે કઈ સોનાના સિક્કાને શોધતા હોઈએ તે તમે એમ નહિ ક૯પ કે “અમે ધમપછાડા કરતા હતા” અને * વ્યાખ્યા ૪ થીની શરૂઆd. * અંગ્રેજીમાં “Furies” છે : ગ્રીક “Furies” ને ગુજરાતીમાં અનુવાદ કરો કઠિન છે. “યુઝીઝ” (Muse;) તે વિદ્યાની દેવીઓ, તેમ Furies તે ક્રૂરતાની ડાકણો. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૬ એ રીતે તે વસ્તુને શોધી કાઢવાનું અસંભવિત કરી મૂકતા હતા. અને અમે તો સેનાના કેટલાયે સિક્કાઓથી વધારે મૂલ્યવાન ધર્મ જેવી વસ્તુને શોધતા હતા, ત્યારે તમે એમ કહો છો કે અમે નબળા થઈ જઈ એકબીજાને નમતું આપતા હતા, અને સત્ય સુધી પહોંચવાને અમારાથી બની શકે તેટલે પ્રયાસ નહોતા કરતા ? ભલા ભાઈ, એમ નહિ. નમતું આપવાની અમારી તો ઘણીયે ઈચ્છા છે, અને એમ કરવા અત્યંત આતુર છીએ, પણ હકીકત એવી છે કે અમે તેમ કરી શકતા નથી. અને જો એમ હોય તો તમે જે બધા સર્વજ્ઞ છો તેમણે અમારા તરફ ગુસ્સે થવાને બદલે અમારી દયા ખાવી જોઈએ. (૩૩૭) માત્સર્યથી હસતાં તેણે કહ્યું: સેક્રેટિસના સ્વભાવ જેવા જ બરાબર આ શબ્દો એ તે વક્રોક્તિથી ભરેલી તમારી રીતે જ છે! શું પહેલેથી જ હું નહોતો જાણતો એને! શું મેં તમને કહી દીધું નથી કે (સેક્રેટિસને) જે કંઈ પૂછવામાં આવે, તો જવાબ આપવાની તે ના પાડશે અને પોતે જવાબ આપવામાંથી બચી જાય તે માટે વક્રોક્તિ કે બીજી ગમે તે યુક્તિ એ અજમાવશે મેં જવાબ આપેઃ સિમેકસ, તમે તે એક ફિલસૂફ છો, અને બહુ સારી રીતે જાણે છે કે તમે કઈ માણસને પૂછો કે કઈ કઈ સંખ્યાના ગુણકારથી બારને આંકડે આવે, (૪) અને તમે જેને પૂછો એને છ દુ, અથવા ચાર તરી, કે બે છક અથવા ત્રણ ચેક એમને એકે જવાબ આપતાં તેની સામે સંભાળપૂર્વક પ્રતિબંધ મૂકા, કારણ આવું અર્થ વગરનું મારી આગળ નહિ ચાલે’–પ્રશ્ન પૂછવાની તમારી રીત જે આવી હોય, તે એટલું સ્પષ્ટ છે કે કોઈ તમને જવાબ આપી નહિ શકે. પણ ધારો કે એ તમને એમ ટોણે મારે છે કે, સિમેકસ તમારો અર્થ શો છે ? જે સંખ્યાઓ સામે તમે પ્રતિબંધ મૂકે છે તેમાંની ગમે તે એક જે પ્રશ્નને ખરો જવાબ હોય, તે જે સંખ્યા ખરી નથી તેવી કોઈ બીજી સંખ્યા મારે ખોટી રીતે કહેવી ? – શું એ તમારો અર્થ છે?” (૪) તમે આને શું જવાબ આપશે ? Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧ તેણે કહ્યુંઃ (તમે તે એ રીતે બેલે છે કે, જાણે આ બે બાબતો એકસરખી હોય નહિ જવાબ આપે : સરખી કેમ નહિ ? અને તે સરખી ન હોય તોપણ, જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેને જે તે સરખી દેખાતી હોય, તો તમે અને હું તેને બોલવા ના કહીએ છતાં એ પોતે જે માને છે તે શું તેણે કહેવું ન જોઈએ ? ત્યારે હું માની લઉં છું કે પ્રતિબંધિત ઉત્તરોમાંને એક તમે આપવાના છો ? • એમાં જોખમ તો છે, પણ જે વિચાર કર્યા પછી તેમાંના કેઈ સાથે હું સંમત થાઉં તો હું છાતી ઠોકીને કહું છું કે હું આવું પણ ખરો. () તેણે કહ્યું : પરંતુ આમાંના કોઈ પણ જવાબ કરતાં ધર્મ વિશે કોઈ બીજે અને વધારે સારો જવાબ હું આપું તો ? તે તમને મારે શું કરી નાખવું? મને શું કરવું?–એક અજ્ઞાન માણસને છાજે તેમ મારે વિવેકી પુરુષ પાસેથી શીખવું જોઈએ—મને શિખવવું એ જ એગ્ય છે. શું ? અને પૈસા કંઈ નહિ આપવાના ! એ તો મજેનું ! મેં જવાબ આપો : મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે હું આપીશ. ગ્લાઉકોને કહ્યું : પણ સંકેટિસ, તમારી પાસે ક્યાં નથી ?–અને પ્રેસિમેકસ, તમારે પૈસા વિશે કંઈ ચિંતા કરવી નહિ, કારણ અમે બધા સોક્રેટિસ માટે ઉઘરાણું કરીશું. (૪) તેણે જવાબ આપેઃ હા, અને પછી સેક્રેટિસ પેજ કરે છે તેમ કરશે – પિતે ઉત્તર આપવાની ના પાડશે, પણ બીજા કાઈને ઉત્તરને હાથ પર લેશે અને ચૂંથીને એના ટૂકડા કરી નાંખશે. મેં કહ્યું : એમ કેમ? મારા ભલા મિત્ર; જે કશું જ જાણતો નથી, અને જાણતો નથી એમ કહે છે પણ ખરો, તે જવાબ કેવી રીતે આપી શકે ? અને ખાસ કરીને જેને પોતાના આછા વિચારો હોય Page #128 -------------------------------------------------------------------------- ________________ tછે છતાં, જયારે તેને કોઈ અધિકારી (૩૩૮) પુરુષ બલવાની મનાઈ કરે ત્યારે ? સ્વાભાવિક રીત તો એ છે કે તમારી જેમ જે કોઈ જ્ઞાની હોવાનો દાવો કરે છે, અને પોતે જે જાણતા હોય એ કહી શકે એમ છે, તેવાએ વક્તા થવું જોઈએ. ત્યારે હવે મને અને આ પરિષદુને બોધ મળે એ ખાતર આપ કૃપા કરી જવાબ આપશે ? ગ્લાહકોન અને બીજા બધા મારી આ વિનંતીમાં સામેલ થયા, અને અમે બધા જાણતા હતા કે વસ્તુતઃ શ્રેસિમેકસ બલવાને બહુ આતુર હતો; કારણ પોતાની પાસે બહુ સારો જવાબ છે, અને પિતે પંકાઈ જશે એમ તે ધારતો હતો. પરંતુ મારે પહેલાં જવાબ આપ જ જોઈએ એવો તેણે ડોળ કર્યો, પછી છેવટે શરૂઆત કરવાની તેણે (૨) હા પાડી. તેણે કહ્યું ઃ સોક્રેટિસને વિવેક તો જુઓ; એ પોતે શિખવવાની ના પાડે છે, અને બીજાઓ પાસેથી શીખતે ફરતે ફરે છે, અને હું તમારે આભાર માનું છું એટલું પણ કદી કહેતા નથી ! મેં ઉત્તર આપેઃ બીજાઓ પાસેથી શીખું છું એ તદ્દન ખરું છે; પરંતુ મારામાં ઉપકારની લાગણી નથી એની હું ઘસીને ના પાડું છું. પૈસા તો મારી પાસે છે જ નહિ, અને તેથી સ્તુતિ કરી હું તેનું મૂલ્ય આપું છું, કારણ મારી પાસે એટલું જ છે; અને તમે જવાબ આપશે એટલે તરત જ ખબર પડી જશે કે જ્યારે કોઈ માણસ બહુ સારું બોલે છે એમ મને લાગે છે, ત્યારે હું તેની સ્તુતિ કરવા કેટલે તત્પર હોઉં છું ! તેણે કહ્યું ત્યારે સાંભળો હું જાહેર કરું છું કે (૪) બલવાનના હિત સિવાય ધર્મને બીજે કશે અર્થ નથી.અને હવે તમે મારાં વખાણ શા માટે નથી કરતા ? પણ અલબત્ત તમે તો નહિ જ કરે. મેં જવાબ આપે : પહેલાં મને સમજવા દે. તમે કહે છે તેમ, ધર્મ એટલે બલવાનનું હિત. સિમેકસ, આને અર્થ છે ? તમારા * વ્યાખ્યા ૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧ કહેવાને ભાવાર્થ એ ન જ હોઈ શકે, કે મુકામુકકીબાજ અને કુસ્તીબાજ પિલિડેમસ આપણું કરતાં વધારે બલવાન છે, અને એના શરીરનું બળ વધારવા ગાયનું માંસ () એને પથ્ય છે; તેથી, જે આપણે એનાથી વધારે નબળા છીએ, તેમને પણ ગાયનું માંસ એટલું જ સારું અને પથ્ય અને “ધર્મષ્ઠ” હોઈ શકે સેક્રેટિસ, તમારે માટે આ કેટલું વિષ ભરેલું કહેવાય? દલીલને અત્યંત હાનિ પહોંચાડે એવો અર્થ તમે શબ્દને કરે છે. મેં કહ્યુંઃ મારા ભલા મહેરબાન, જરા પણ નહિ. હું શબ્દોને સમજવા પ્રયત્ન કરું છું, અને તમારે જરા વધારે સ્પષ્ટ થવું જોઈએ એમ ઈચ્છું છું. તેણે કહ્યુંઃ ઠીક, શું તમે કોઈ દિવસ સાંભળ્યું નથી કે રાજ્યપદ્ધતિઓ જુદી જુદી જાતની હેઈ શકે?—પ્રજાપડિક રાજ્ય હોય છે, અને પ્રજાસત્તાક તથા શિષ્ટજનસત્તાક રાજ્યો પણ હોય છે. આ હા, હું જાણું છું. અને દરેક રાજ્યમાં રાજ્યસત્તા શાસન ચલાવે છે. (૬) અને પિતાનાં ભિન્ન ભિન્ન હિત જળવાય એ દષ્ટિએ જુદી જુદી રાજ્યપદ્ધતિઓ પ્રજાની અથવા શિષ્ટજનની સત્તા વધે એવા, અથવા પ્રજાપીડક કાયદાઓ કરે છે, અને આ જે કાયદા તેમના પિતાના જ હિતને અર્થે ઘડવામાં આવેલા હોય છે, તે તેમની પ્રજાને -“આ ધર્મ છે”-એમ કહીને આપે છે અને જે આ કાયદાને તેડે તે કાયદાનો ભંગ કરનાર તથા અધર્મી છે–એમ કહી તેને શિક્ષા કરે છે, અને હું જ્યારે એમ કહું છું કે શાસનકર્તાનું હિત એ ધર્મના એક જ સિદ્ધાન્ત તરીકે દરેક રાજ્યમાં (૩૩૯) રહેલું હોય છે, ત્યારે મારા કહેવાને અર્થ પણ આવો જ છે; અને રાજ્ય પાસે સત્તા # ૮મા પરિચ્છેદમાં જુદા જુદા પ્રકારનાં રાજ્યબંધારણ વિશે પ્લેટે ચર્ચા કરે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ છે એમ માનવું જ જોઈ એ; આથી માત્ર એક જ બુદ્ધિગમ્ય અનુમાન ફલિત થાય છે કે વધારે અલવાનનું હિત એ જ ધર્મોના સિદ્ધાન્ત તરીકે દરેક જગ્યાએ રહેલું છે. ૧૫ . મેં કહ્યું : હવે હું તમને સમજી શકું છું; અને તમે ખરા છે કે ખાટા એ શેાધી કાઢવાના હું પ્રયત્ન કરીશ. પરંતુ મને કહેવા દો, કે તમે જે ‘ હિત' શબ્દ વાપરવાની મને મનાઈ કરી હતી, × તે જ ‘ હિત' શબ્દને તમે પાતે ધર્મની વ્યાખ્યા કરવામાં ઉપયાગ કર્યાં છે. જો કે તમારી વ્યાખ્યામાં અલવાનનું ' એ શબ્દ તમે ' ઉમેર્યાં છે એટલું ખરું છે. (૧) તેણે કહ્યું : એટલા નાનામૂના ઉમેરાની તમારે છૂટ મૂકવી જોઈ એ. નાના કે મોટા, તેનું કંઈ નહિ. તમે કહો છે! એ ખરુ` છે કે નહિ એ આપણે પહેલાં પૂછવાનું છે. હવે ધર્મ કાઈક પ્રકારનું હિત છે એ વિશે આપણે બન્ને સંમત છીએ, પણ તમે ‘ બળવાનનું ' એમ વધારામાં કહેા છે; આ ઉમેરા વિશે મને એટલી ખાત્રી નથી, અને એથી તે વિશે વધારે વિચાર કરવા જોઈ એ. મેલેા આગળ. Ο હું આગળ માલું જ છું; અને મને પહેલાં કહેા—પેાતાના રાજ્યકર્તાઓની આજ્ઞા પાળવી એ પ્રજાના ધર્મ છે એટલું તમારે માન્ય છે કે નહિ? મારે માન્ય છે. ( ૪ ) પરંતુ રાજ્યના શાસનકર્તાએ શું કદી સ્ખલન ન જ કરે એવા હાય છે, કે પછી કાઈક વાર તેમની ભૂલ થઈ પણ જાય? ભૂલ કરે પણ ખરા. કાઈ વાર ખરા હાય અને તેણે જવાબ આપ્યા: અચૂક તે ત્યારે તેમના કાયદા ઘડવામાં તેઓ કાઈ વાર ખરા ન પણ હોય ? × જુઓ ૩૩૬ ૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પરિચ્છેદ ખરુ. જ્યારે તેઓ ખરા હોય, ત્યારે પેાતાના હિતને અનુરૂપ કાયદા ધડે; જ્યારે ભૂલ કરતા હોય ત્યારે પેાતાના હિતના વિરાધી ધડે; એ તમે સ્વીકારા છે? હા. અને જે કાયદા તે ધડે તેનું પાલન તેમની પ્રજાએ કરવું જ જોઈ એ—અને જેને તમે ધર્મ કહેા છે તે આ જ? નિ શક. ( ૪ ) ત્યારે તમારી દલીલ પ્રમાણે વધારે બલવાનના હિતનું પાલન કરવું એ જ માત્ર નહિ, પણ તેથી વિરુદ્ધનું કાર્યાં પણ ધ' બને છે. તેણે પૂછ્યું : તમે વળી આ શું ખોલે છે ? હું માનું છું કે તમે જે કહેા છે તેને હું માત્ર ફરીથી કહી જાઉં છું. પણ ચાલેા, આપણે (ફરી) વિચાર કરીએ. આપણે એટલું તે માન્ય રાખ્યું છે તે કે તેઓ જે કંઈ હુકમ કરે તેમાં પેાતાના હિત વિશે તેએ ભૂલ કરે ખરા, અને એવા હુકમા માન્ય રાખવા એ ધ પણ છે? આપણે શું આટલું કબૂલ નથી કર્યુ ? હા. ( ૬ ) તે પછી જ્યારે શાસનકર્તાએ અજાણમાં પેાતાને જ નુકસાન થાય એવાં કાર્યો કરવાના હુકમ આપે, ત્યારે તમે સાથે સાથે એટલું પણ કબૂલ કરી લીધેલું હાવું જોઈ એ, કે વધારે ખલવાનનું હિત એટલે ધમ એમ ન પણ હોય! કારણ તમે કહેા છે. તેમ, જો તેમના હુકમાનું પ્રજા આજ્ઞાપાલન કરે એ જ ધ હોય, તા તેને પ્રસ ંગે,— અરે એ ! વિવેકીમાં વિવેક પુરુષ !—વધારે નબળા લાકાતે જે હુકમો કરવામાં આવે છે તે વધારે બલવાનના હિતને પાજે તેવા નથી હોતા, પરંતુ તેમને હાનિકર્તા હાય છે—એવા અનુમાનમાંથી આપણે શું ઉગરી શકીએ ખરા? પેાલિમાસે કહ્યું : સોક્રેટિસ, આથી વધારે સ્પષ્ટ ખીજું કંઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૩૩૯ ન હોઈ શકે. (૩૪૦) કલેઈફોન વચ્ચે બોલી ઊઠ્યોઃ હા. જે તમને તેના સાક્ષી થવાની છૂટ હોય તે. પિલિમાર્કસે કહ્યું પણ સાક્ષીની કંઈ જરૂર જ નથી, કારણ ઍસિમેકસ પોતે જ કબૂલ કરે છે કે શાસનર્તાઓ પોતાના હિતમાં ન હોય એવા પણ હુકમે કઈ વાર કરે, અને તેમનું પાલન કરવું એ પ્રજાને ધર્મ છે. હા, પોલિમાર્કસ–રૅસિમેકર્સે કહ્યું છે કે શાસનકર્તાઓના હુકમ માથે ચડાવવા એ પ્રજાને ધર્મ છે. (૨) હા, કલેઈટોફેન, પરંતુ એણે એમ પણ કહ્યું છે કે વધારે બલવાનનું હિત એ ધર્મ છે, અને આ બન્ને વિધાનોને માન્ય રાખવા ઉપરાંત, એણે એમ પણ કબૂલ કર્યું છે કે વધારે બલવાન પિતાના હિત વિરુદ્ધનું આચરણ કરવાનો હુકમ પણ વધારે નબળા લેકને કરે, જેમાંથી એમ ફલિત થાય છે કે વધારે બલવાનનું હિત એ જેટલું ધર્મ છે; તેટલે જ (કોઈક વાર) વધારે બલવાનની હાનિ પણ ધર્મ છે. કલેઈટાફને કહ્યું. પરંતુ પોતે જેને હિત સમજે છે તે જ વધારે બલવાનનું હિત એવો તેનો અર્થ હતા–અને વધારે નબળા લેકને એ પ્રમાણે જ આચરવાનું હતું, અને આ ધર્મ છે એમ તેનું કહેવાનું હતું. પોલિમાર્કસે કહ્યું: એ શબ્દ એને નથી. (૧) મેં જવાબ આપે : તેનું કંઈ નહિ. એ હતા તેમ જે એ હવે કહે છે તો એમનું કથન આપણે માન્ય રાખીશું. મેં કહ્યું : મને કહે, સિમેકસ, વધારે બલવાન જેમાં પોતાનું હિત છે એમ ધારે, પછી તેમાં ખરું હિત હોય કે ન હોય તો પણ તે ધર્મ છે એ તમારે અર્થ હતો ને? તેણે કહ્યું : અવશ્ય નહિ. તમે શું એમ ધારે છે, કે જ્યારે વધારે બલવાન ભૂલ કરે તે જ વખતે એવા ભૂલ કરનારને હું વધારે બલવાન કહું ? Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ ' કહ્યું? હા, જ્યારે તમે એમ કબૂલ કર્યું કે શાસનકર્તા ખલન ન જ કરે એમ નહિ, પરંતુ કોઈ વાર ભૂલ કરે પણ ખરે, ત્યારે મને એમ લાગ્યું કે તમારી માન્યતા એવી છે. () સેક્રેટિસ, તમે તો મારા પર આરોપ ઠેકી બેસાડવા માગતા હે એ રીતે દલીલ કરે છે. દાખલા તરીકે તમે શું એમ માને છે કે જે માંદાઓની બાબતમાં ભૂલ કરે છે તે ભૂલ કરે છે તે જ વખતે વૈદ્ય છે ખરે? અથવા તે જ્યારે કોઈ ગણિતમાં અથવા વ્યાકરણની ભૂલ કરે છે, ત્યારે ભૂલ કરતી વખતે, ભૂલ કરે છે માટે, એ ગણિત કે વ્યાકરણશાસ્ત્રી છે? વૈદ્ય અથવા ગણિતશાસ્ત્રી અગર વૈયાકરણીએ ભૂલ કરી એમ આપણે બોલીએ છીએ એ ખરું, પણ એ તે માત્ર બોલવાની એક રીત છે; કારણ તથ્ય* એ છે કે ન તો વૈયાકરણ કે ન તે બીજો કોઈ નિપુણ માણસ, કદી પિતાના નામને ગુણ ધરાવતો હોય, તો ભૂલ કરી શકે. પિતાનું નૈપુણ્ય જૂઠું ન પડે ત્યાં સુધી એ ભૂલ કરતો નથી, અને જ્યારે કરે છે તે જ વખતે તે નિપુણ કલાકાર મટી જાય છે. કઈ પણ કલાકાર કે સંત કે શાસનકર્તા, પોતાના નામના ગુણ ધરાવતો હોય તે વખતે કદી ભૂલ કરતો નથી, જે કે સામાન્ય રીતે ભલે પછી એમ કહેવામાં (૬) આવે કે તે ભૂલ કરે છે અને બોલવામાં મેં આ સામાન્ય રીતનો જ સ્વીકાર કર્યો હતું. પરંતુ યથાર્થતા તરફ તમને આવો પ્રેમ છે તે, પૂર્ણ યથાર્થતાની ખાતર આપણે એમ કહેવું જોઈએ કે શાસનકર્તા, જેટલે અંશે તે શાસનકર્તા છે તેટલે અંશે ખલનશીલ નથી, અને (૩૪૧) ખૂલનશીલ ન હોવાને લીધે, તેનું પિતાનું હિત જેમાં હોય તેવા જ હુકમ કાઢે છે; અને પ્રજાએ એ હુકમને અમલ કરવો જરૂરી છે; અને એટલા જ માટે, મેં પહેલાં કહ્યું હતું અને અત્યારે ફરીથી કહું છું કે, વધારે બળવાનનું હિત એ જ ધર્મ છે. તદ્દન ખરું સિમેકસ, અને તમારા પર આરોપ મૂકવા માટે હું તથ : Fact સત્ય : Truth, Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ દલીલ કરતો હોઉં એમ શું તમને લાગે છે ? તેણે જવાબ આપ્યો : જરૂર. અને તમે શું એમ ધારે છે કે દલીલમાં તમને હાનિ પહોંચાડવાના ઈરાદાથી હું આ પ્રશ્નો પૂછું છું ? તેણે જવાબ આપે : એમ નહિ, “ધારે છે ” એ શબ્દ નહિ,મને ખાત્રી છે, પરંતુ તમે ઉઘાડા પડી જશે, () અને માત્ર દલીલના જોર પર તમે ફાવી નહિ શકે. ભલા માણસ, હું એવો પ્રયત્ન નહિ કરું; પરંતુ ભવિષ્યમાં આપણી વચ્ચે કશી ગેરસમજત થતી અટકાવવા માટે, મને પૂછવા દે, તમે કહેતા હતા તેમ, જેનું હિત, તે વધારે પ્રબળ છે તેથી, તેનાથી નબળા માણસે ધર્મ માનીને આચરવું જોઈએ, એવા “શાસનકર્તા” અથવા “વધારે બળવાન' એ શબ્દો તમે કયા અર્થમાં વાપરે છ– શબ્દના લૌકિક અર્થમાં કે નિયત અર્થમાં એને તમે શાસનકર્તા કહે છે ? તેણે કહ્યુંઃ નિયતમાં નિયત અર્થમાં. અને હવે જે તમે મારા પર આરોપ મૂકી શકે એમ છે, તે મૂકો અને છેતરે; હું તમારા હાથે છૂટછાટ માગતો નથી. પરંતુ તમે કદી એમ સાબિત નહિ કરી શકે, કદી નહિ. () મેં કહ્યું અને તમે શું એમ માને છે કે શ્રેસિમેકસને છેતરું કે એમ કરવાનો પ્રયત્ન કરું એ હું ગાંડે છું? તે તો બલકે હું સિંહની હજામત પણ કરું. તેણે કહ્યું કેમ! એક પળ પહેલાં તે તમે એવો પ્રયત્ન કર્યો હતો અને તમે તેમાં નિષ્ફળ ગયા. ' મેં કહ્યું : શિષ્ટાચારની વધારે જરૂર નથી. હું તમને એક પ્રશ્ન પૂછું એ વધારે સારું છેઃ તમે કહે છે એવા નિયત અર્થમાં, વૈદ્ય તે માંદાઓને સાજાં કરનારા છે કે પૈસા પેદા કરનારા છે? અને એટલું યાદ રાખજો કે હવે હું સાચા વૈદ્યની વાત કરું છું. તેણે જવાબ આપેઃ માંદાંઓને સાજ કરનાર. Page #135 -------------------------------------------------------------------------- ________________ *૩ પરિચછેદ ૧ = અને સુકાની–એટલે કે સાચે સુકાની–તે ખલાસીઓને કમાન છે કે માત્ર ખલાસી જ છે ? કપ્તાન છે. (૩) એ વહાણમાં મુસાફરી કરે છે એ સંજોગને આપણે ધ્યાનમાં લેવાનું નથીતેમ આપણે તેને ખલાસી પણ કહેવાનો નથી. “સુકાની” નામથી એ જે ઓળખાય છે તેને મુસાફરીની સાથે બિલકુલ સંબંધ નથી, પણ ખલાસીઓ પરના તેના આધિપત્યનું અને તેના નૈપુણ્યનું એ સૂચક છે. તેણે કહ્યુંઃ તદ્દન ખરું. મેં કહ્યું: હવે દરેક કલાને પોતાનું ધ્યેય હોય છે, ખરું ? * Interest : (ઇન્ટરેસ્ટ) “ હિત', બેય. દલીલ નીચે પ્રમાણે છે શરીરનું Interest-હિત, થેય, તેના આરોગ્યમાં છે, કલાનું ધ્યેય તેની પૂર્ણતામાં છે, જે કઈ કલામાં ઊણપ હોય, તો તે ઊણપ કાં તો તે પોતે પૂર્ણ કરે, અને નહિ તો કોઈ બીજી કલા પૂર્ણ કરે. જે બીજો વિકલ્પ લઈએ તે અનવસ્થા દેષ આવે. જે પહેલે વિકલ્પ લઈએ, તો પણ, શબ્દને આપણે તેના નિયત અર્થમાં જ વાપરતા હોઈએ તો, પ્રશ્ન સહેજે થાય કે જેમાં જરા પણ ઊણપ હોય તેને આપણે શું સાચી કલા કહી શકીએ ? ઍસિમેકસ શબ્દને એના નિયત અર્થમાં જ વાપરે છે. અને તેથી જવાબ આપે છે. કે જેમાં ઊણપ છે તે કલા ન જ કહેવાય. કલાની આવી વ્યાખ્યા સ્વીકારીએ, તે જે સર્વા શે સંપૂર્ણ છે તેનું નામ જ કલા; અને તે કલાનું ધ્યેય તેની પોતાની પૂર્ણતા છે એમ આપણે નહિ કહી શકીએ. કારણ એ તો પૂર્ણ છે જ; તો પછી કલાનો જે વિષય છે–તેનું જે થેય અથવા હિત તે જ કલાનું ધ્યેય અથવા હિત એમ સાબીત થાય છે. આ ઇન્ટરેસ્ટ, ધ્યેય, અચૂક નિશાન આદિ વડે સૂચવાતો અર્થ આપણી ફિલસૂફી કે પરંપરાની પરિભાષામાં “સ્વભાવ” પણ કહેવાય. અગ્રેજી અને યુરોપિયન વૈજ્ઞાનિક પરિભાષામાં nature (નેચર) શબદ આવા અર્થમાં વપરાય છે. એરિસ્ટોટલ આ જ અર્થમાં કહે છે, “man is by nature a social animal’ ‘Social and political organisaticos are natural to man' Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ જરૂર. જે વિષે કલાને વિચાર કરવાનો હોય છે, અને જે ધ્યેય કલાએ સાધવાનું હોય છે. - હા, કલાનો ઉદ્દેશ એ જ છે. અને હરકોઈ કલાનું ધ્યેય તેની પૂર્ણતામાં રહેલું છે–આમાં જ અને બીજા કશામાં નહિ ખરું ને? (૬) એટલે? શરીરનું ઉદાહરણ લઈ નિષેધાત્મક રીતે મારા અર્થનું હું સ્પષ્ટીકરણ કરી શકું, ધારે છે–શરીર સ્વયંસંપૂર્ણ છે કે તેને જરૂરિયાતો હોય છે, એમ તમે મને પૂછો, તે હું જવાબ આપું કે: શરીરને અમુક જરૂરિયાત હોય છે, કારણ શરીર કદાચ માંદું પડે અને એને સાજુ કરવાની જરૂર પડે; અને તેથી આયુર્વેદની કલા દ્વારા સાધી શકાય એવાં એનાં ધ્યેય છે અને તમે સ્વીકારશે કે આયુર્વેદની ઉત્પત્તિ અને તેને હેતુ આ છે. કેમ હું ખરું કહું છું ને? ( ૩૪૨) તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું. પરંતુ જેવી રીતે આંખ જોવામાં જરા કાચી હોય, અથવા કાનથી બરાબર સંભળાતું ન હોય, અને તેથી જેવાનાં અને સાંભળવાનાં એયને પૂરાં પાડવા માટે જેમ બીજી કલાની જરૂર પડે છે, તેમ આયુર્વેદની કલા કે બીજી કોઈ પણ કલા પિતાના જ (વિશિષ્ટ) ગુણમાં ઊણ હોઈ શકે ખરી ?હું કહું છું, કલામાં, તે કલા છે એ તરીકે, એમાં હોઈ શકે તેવા કોઈ દેષ અથવા ઊણપની શક્યતા છે? અને શું દરેક કલાને પિતાનાં ધ્યેય પૂર્ણ કરે એવી બીજી પૂરક કલાની અપેક્ષા રહે છે, અને તેને બીજાની અને તેને બીજાની એમ અનંત સુધી ? કે પછી દરેક કલાને પોતાનું હિત * જ સંભાળવાનું (વ) હોય છે ? અથવા શું કંઈ દોષ કે ઊણપ ન હોવાને લીધે તેના પિતાના અથવા બીજી કઈ કલાના વ્યાપાર દ્વારા તે (દ) સુધારવાની તેને કશી જરૂર જ. Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ રહેતી નથી; અને તેને તે માત્ર પોતાના વિષયનું જ હિત સાધવાનું હોય છે. આ રીતે શું (કેઈ એક) કલાને તેની પિતાની કે બીજી કલાની કશી જરૂર જ પડતી નથી ? કારણ દરેક કલા સાચી હોયએટલે કે પૂર્ણ અને ક્ષતિ વગરની હોય–ત્યાં સુધી, શુદ્ધ અને દેવરહિત રહે છે. તમારા નિયત અર્થમાં જ આ શબ્દો સ્વીકારજે, અને હું ખરે છું કે નહિ એ કહે. હા, એ સ્પષ્ટ છે. (૪) ત્યારે આયુર્વેદ આયુર્વેદના હિતને વિચાર કરતું નથી, પણ શરીરના હિતને વિચાર કરે છે. તેણે કહ્યુંઃ ખરું. અને અશ્વવિદ્યા અશ્વવિદ્યાના હિતને વિચાર કરતી નથી, પણ અશ્વના હિતને વિચાર કરે છે, તે જ રીતે બીજી કઈ કલાઓ પોતાના વિશે ચિંતા કરતી નથી, કારણ (પોતે સંપૂર્ણ છે તેથી) તેમને કશી જરૂરિયાત હોતી નથી; તે તો પોતાની કલાને જે વિષય છે તેની જ ચિંતા કરે છે. તેણે કહ્યું ખરું. પણુ, ઍસિમેકસ, દરેક કલા તેના ક્ષેત્ર x કરતાં અધિક પ્રબળ છે, અને પિતાના ક્ષેત્ર પર શાસન કરે છે, ખરું ને? તેણે ઘણું જ અનિચ્છાપૂર્વક આ કબૂલ રાખ્યું. મેં કહ્યું કે ત્યારે કોઈ પણ શાસ્ત્ર કે કલા વધારે બલવાન કે અધિક પ્રબળના હિતને નહિ, પરંતુ (પિતાના) ક્ષેત્રx (પ્રજા)ને અને (૬) (એટલે કે) વધારે નબળાંના હિતને વિચાર કરે છે, અને તે ( અનુસાર) આદેશ આપે છે. * હિત, ચેય : Interest * અંગ્રેજીમાં Subject શબ્દ છે. આનો અર્થ “વિષય” તેમજ “પ્રજા” પણ થાય છે. આપણી પરંપરાને શબ્દ “ક્ષેત્ર". Page #138 -------------------------------------------------------------------------- ________________ થયર કર - તેણે આ વિધાનની પણ સામે થવાને વિચાર કર્યો, પણ છેવટે નમતું આપ્યું. મેં આગળ ચલાવ્યું. ત્યારે જેટલે અંશે એ વૈદ્ય છે, તેટલે અંશે વૈદ્ય જે દવા આપે છે તેમાં પિતાનાં નહિ, પણ દરદીનાં ભલાને જ વિચાર કરે છે કારણ સાચા વૈદ્યનું ક્ષેત્ર માનવશરીર છે, અને તેને એ શાસનકર્તા પણ છે, અને માત્ર પૈસા કમાનાર નથી; એ આપણે સ્વીકાર્યું છે, નહિ ? હા. અને એ જ રીતે, શબ્દના નિયત અર્થમાં સુકાની માત્ર ખલાસી નથી, પરંતુ ખલાસીઓને શાસનકર્તા છે–નહિ ? (૬) તે આપણે સ્વીકાર્યું છે. અને એવો સુકાની અથવા શાસનકર્તા પોતાના અથવા શાસનકર્તાના હિતને નહિ, પણ તેના (હાથ) નીચે જે ખલાસી છે તેનાં હિતને પૂરાં. પાડશે અને તે આદેશ આપશે, ખરું ને? કમને તેણે “હા” કહી. ' કહ્યું ત્યારે, કૅસિમેકસ, એકેય (પ્રકારના) રાજ્યમાં એ કઈ પણ નહિ હોય, જે એક શાસનકર્તાની રૂચે તેના પિતાના હિતનો વિચાર કરતો હોય કે તે અનુસાર આદેશ આપતો હોય, પરંતુ તેની કલાને શું ઉચિત છે અથવા તેની પ્રજા (ક્ષેત્રનું જે હિત છે તેનો જ એ હંમેશાં વિચાર કરશે અથવા આદેશ આપશે; તે તરફ જ એની નજર રહેશે, અને એ જે કંઈ કહેશે કે કરશે તે બધામાં આનું જ એ સમર્થન કરશે ? . (૩૪૩) દલીલમાં અમે આટલે સુધી આવ્યા અને બધાએ જ્યારે જોયું, કે ધર્મની વ્યાખ્યા તદ્દન ઉલટસુલટ થઈ ગઈ હતી, ત્યારે મને જવાબ આપવાને બદલે પ્રેસિમેકર્સે કહ્યું: મને કહે જોઈએ, સેક્રેટિસ, તમારે કઈ આયા છે કે નહિ ? મેં કહ્યું જ્યારે તમારે ઉત્તર આપવો જોઈએ ત્યારે ઉલટી તમે આવો સવાલ કેમ પૂછે છે ? Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧ કારણ એ તમારું નાક વહેતું રાખે છે અને કદી સાફ પણ કરતી નથીઃ ઘેટું કર્યું અને ભરવાડ કે એટલું ઓળખતાં પણ એણે તમને શિખવ્યું નથી. મેં જવાબ આપેઃ શું છે તે તમે એમ બોલે છે ? (૨)* કારણ તમે એવી કલ્પના કરો છો કે ભરવાડ કે ગોવાળ તેના પોતાના અથવા તેના શેઠના ભલા માટે નહિ, પણ ઘેટાં કે બળદેના જ ભલા માટે તેના પર દેખરેખ રાખે છે અને તેમને હષ્ટપુષ્ટ કરે છે, અને તમે એથી પણ આગળ જઈ કલ્પના કરો છો કે શાસનકર્તાઓ, જે તે ખરા શાસનકર્તાઓ હોય, તે રાત ને દિવસ પિતાના હિતનું ચિંતન કરતા નથી, અને પ્રજા ઘેટાં છે એ રીતે કદી વિચાર કરતા નથી. અરે (૨) નહિ જ; અને ધર્મ અને અધર્મ વિશેના તમારા ખ્યાલોમાં તમે એવા તો ઊંધે માર્ગે ચડી ગયા છે, કે ધર્મ અને ધર્મિષ્ઠ કાર્ય વસ્તુતઃ બીજાનું જ હિત છે એટલું પણ તમે જાણતા નથી; એટલે કે વધારે બળવાન અને શાસનકર્તાનું હિત છે, અને પ્રજા તથા નોકરનું અહિત એ જ ધર્મ છે, અને અધર્મ એનાથી ઉલટે છે; કારણ ખરેખરા સરલ અને ધર્મિષ્ઠ લકે પર અધમીઓનું પ્રભુત્વ હોય છે; તેઓ વધારે બળવાન હોય છે, અને તેમની પ્રજા પિતાને હિતથી જે તદ્દન ભિન્ન છે એવું તેમનું (શાસનકર્તાઓનું) હિત () સાધે છે અને તેમના સુખને પિષે છે. અરે મૂર્ખતમ સોક્રેટિસ, અધમની સરખામણીમાં ધર્મિષ્ઠને હંમેશાં ખોટ જાય છે એને હજી આગળ ખ્યાલ કર. સૌથી પહેલું ખાનગી કરનારામાંઓમાં; જ્યાં જ્યાં અધર્મીને ધર્મિષ્ઠ માણસ ભાગીદાર હોય છે, ત્યાં તમને જણુશે કે, જ્યારે ભાગીદારી રદ કરવામાં આવે, ત્યારે ધર્મિષ્ઠ માણસ ને ઓછું મળે છે, અને અધર્મીને હંમેશાં વધારે મળે છે, બીજુંરાજ્ય સાથેના તેમના વહીવટમાં જ્યારે ઈન્કમટેક્સ નાંખવામાં આવે, * મુદો પમ–અધર્મનાં ગુણગાન Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ત્યારે આવકની સરખે સરખી રકમ ઉપર ધર્મિષ્ઠ માણસ વધારે અને અધમ ઓછો કર આપે છે અને જ્યારે કંઈક પણ (મતનું) મળવાનું હોય ત્યારે એકને (અધર્મીને) વધારે મળે છે અને બીજાને (ધર્મિષ્ઠને) કંઈ મળતું નથી. જ્યારે (૩) તેઓ કઈ પણ હદ્દો સ્વીકારે ત્યારે શું બને છે એ પણ જુઓ; ધર્મિષ્ઠ માણસ પોતાના (સ્વાર્થની) બાબતે તરફ બેદરકાર રહે છે, કદાચ બીજાં નુકશાન પણ વેઠે છે, અને પિતે ધર્મિષ્ઠ છે માટે લેકે તરફથી પણ તેને કંઈ મળતું નથી; વળી ગેરકાયદેસર રીતે મદદ કરવાની ના પાડવા માટે તેના ઓળખીતાએ અને મિત્રે તેને ધિક્કારે છે. પણ અધર્મીની બાબતમાં આ તમામ ઉલટું જ થઈ રહે છે. હું પહેલાં (૩૪૪) કહેતો હતો તેમ-મોટા પાયા પર (ગંજાવર) અધર્મ–જેમાં અધમને લાભ સૌથી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે-તે વિશે હું બેલું છું; અને જ્યાં બધાં માણસો કરતાં (ખરો) ગુનેગાર જ સૌથી સુખી હોય છે, અને જેઓ અધર્મ આચરવાની ના પાડે છે તેઓ એટલે કે સહન કરનારાઓ જ જ્યાં સૌથી વધારે દુઃખી હોય છે–એવા અધર્મના સૌથી ઉચ્ચતમ સ્વરૂપ પર જે તમે નજર નાંખશો, તે ભારે અર્થ તમને અત્યંત સ્પષ્ટપણે રજુ થશે–એટલે કે પ્રજાપીડક તંત્રમાં, જ્યાં બીજાઓની મિલકત છેતરપીંડીંથી અને બળજબરીથી, કકડે કકડે નહિ, પણ આખી ને આખી પડાવી (૨) લેવામાં આવે છે, જ્યાં ખાનગી અને જાહેર, પવિત્ર અને અપવિત્ર બાબતોને એક (વર્ગ)માં જ સમાવેશ કરવામાં આવે છે; (અને જ્યાં એવાં ખરાબ કામ કરવામાં આવે છે કે) જે દુષ્ક માટે, જે તેમાંના એકેયને છૂટું આચરતાં કોઈ પકડાય, તે તેને સજા કરવામાં આવે અને મેટો અપયશ મળે–અને છૂટાછવાયા પ્રસંગે જેઓ તેવાં દક્ કરે છે તેમને મંદિરના લુંટારુ, માણસોને ઉપાડી જનારા, મારફડ કરનારા, લુચ્ચા અને ચોર એમ આપણે કહીએ છીએ. પરંતુ નગરવાસીઓને પૈસો લઈ લેવા ઉપરાંત જ્યારે કેઈ તેમને ગુલામ પણ બનાવે છે, ત્યારે આ ધિક્કારસૂચક Page #141 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ નામને બદલે, માત્ર નગરવાસીઓ જ () નહિ, પણ જે બધાને કાને એના અધર્મને ઉત્કર્ષની સિદ્ધિના ખબર પહોંચે છે તે બધા તેને સુખી અને ધન્ય કહે છે. કારણ––નહિ કે પિતાને અધર્મ આચરતાં સંકોચ થાય છે એટલા માટે, પરંતુ પોતે કદાચ એના ભંગ થઈ પડે એ બીકે મનુષ્યજાત અધર્મને નિંદે છે. અને આથી, સેક્રેટિસ, મેં સાબીત કર્યું છે તેમ, જ્યારે પૂરતા મેટા પાયા પર અધમ આચરવામાં આવે છે, ત્યારે ધર્મ કરતાં તેનામાં શક્તિ, સ્વાતંત્ર્ય અને પ્રભુત્વ વધારે હોય છે;* અને મેં પહેલાં કહ્યું તેમ, વધારે બળવાનનું હિત એ જ ધર્મ છે, જ્યારે અધર્મમાં માણસના પિતાના લાભ અને હિત સમાયેલાં છે. (૩) કેઈ અભિષેક કરનારની જેમ, પોતાના શબ્દોથી અમારા કાનમાં જાણે રેલ આણી હોય એવી રીતે બોલી રહ્યા પછી જૈસીમેકસને ચાલ્યા જવાનું મન હતું. પણ અમારું મંડળ કંઈ એને જવા દે એમ નહોતું; બધાએ આગ્રહ કર્યો કે તેણે અહીં રહીને પોતાની પ્રતિજ્ઞાના સ્થાનનું રક્ષણ કરવું જોઈએ; અને અમને છોડી ન જવાની મારી નમ્ર અરજ મેં પણ ઉમેરી. મેં તેને કહ્યું કૅસિમેકસ, અરે ફાંકડા માણસ ! તમારી ઉક્તિઓ કેટલી બધી સૂચક છે? અને સાચી છે કે ખાટી એ (૬) બરાબર શીખ્યા કે શિખવ્યા વગર શું તમે નાસી જશે ? અથવા સૌથી મહાન લાભ થાય એવી કઈ રીતે આપણે દરેકે જીવન ગાળવું એનો નિર્ણય કર —(એટલે કે, મનુષ્યના જીવનપથને ચેકસ આંકવાને પ્રયત્ન કરો-એ શું તમારી નજરે નજીવી વાત છે ? તેણે કહ્યું. આ પ્રશ્નની અગત્ય વિશે શું મારે તમારી સાથે કંઈ મતભેદ છે? * પ્લેટના “કૅલિકિલસ” તથા “જિયસ' નામના સંવાદોમાં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. આજનો આપણે સમાજ આવો જ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૩૭ મેં જવાબ આપ્યા ઃ કૅસિમેસ, તમને અમારે માટે કઈ લાગણી કે વિચાર સરખા (પણ) થતા નથી એમ ઉલટું લાગે છે—(અને) તમે જાણા છે! એમ જે કહા છે તે વસ્તુના અજ્ઞાનને લીધે અમે વધારે સારા થઈએ કે વધારે ખરાબ થઈ એ એ વિશે (૩૪૫) તમે તદ્દન ઉદાસીન (દેખા) છે. મિત્ર, હું તમને પ્રાથું છું કે તમારું જ્ઞાન તમારી પાસે જ ન રાખેા; અમે અહીં બહુ જણા છીએ, અને જે કંઈ ફાયદો તમે અમને કરી આપશે। એને તમને સંપૂર્ણ ખલા મળી રહેશે. મારા પાતા વિશે હું ખુલ્લી રીતે જાહેર કરું છું કે મારા મનમાં આ વાત હંસી નથી, અને અધમ નિર કુશ હોય અને ફાવે તેમ કરી શકે એમ હાય, તેા પણ ધર્મ કરતાં એ વધારે લાભકર્તા છે એમ હું માનતા નથી. કારણ એમ માનીએ કે છળથી કે બળથી અધમ આચરી શકે એવા એકાદ અધર્મી મળી આવે, છતાં અધથી વધારે ફાયદો થાય એ વાત મારે ગળે ઉતરતી નથી, અને મારા જેવી મનેાદશા ખીજાએની પણ હશે. કદાચ અમે (૬) ખાટા હાઈ એ; જો એમ હોય તે તમારી વિવેકમુદ્ધિથી તમારે અમને સાબીત કરી આપવું જોઈએ કે અધમ' કરતાં ધર્મને પસ ંદ કરવામાં અમે ભૂલ કરીએ છીએ. તેણે કહ્યું: અને મેં હમણાં જ જે કહ્યું છે તેનાથી જો એ તમને સાબીત થઈ ચૂકયું ન હોય, તે મારે એ તમને કેવી રીતે સાબીત કરી આપવું? તમારે કાજે આથી વધારે હું બીજું શું કરી શકું? સાબીતીને ઊંચકીને તમારા આત્મામાં ભરું કહેવું છે ? એમ શું તમારું ( મેં કહ્યું ઃ શાન્ત વાવમ્ માગું છું, અથવા જો તમે હા, તેા ખુલ્લી રીતે બદલા, કારણ, થૅસિમેકસ, મારે કહેવું તમે સુસંગત રહેા એટલું જ હું તે તમારી પ્રતિજ્ઞા ) બદલવા માગતા અને એમાં કઈ લ ન કરે. જોઈએ કે, (૪) આપણે પહેલાં કહી ગયા તે ો યાદ કરશેા, ( તે। તમને જણાશે કે) નિશ્ચિત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પરિચછેદ ૧ અર્થમાં જ તમે ખરા વૈદ્યની વ્યાખ્યા આપીને શરૂઆત કરી; છતાં તમે જ્યારે ભરવાડ વિશે બોલતા હતા, ત્યારે તમે એટલી યથાર્થતા જાળવી નહિ; તમે માન્યું કે ભરવાડ એક ભરવાડ તરીકે ઘેટાંના પોતાના ભલાની દષ્ટિ રાખીને નહિ, પણ ખાનાર કે મિજલસમાં જનારની જેમ, (માંસ) ખાતાં જે મજા આવે એ દૃષ્ટિએ જ તેમની સંભાળ રાખે છે; અથવા–ફરીથી–ભરવાડ તરીકે નહિ, પણ બજારમાં વેચાણ કરનાર એક વેપારી તરીકે. છતાં (૩) ખચિત ભરવાડની કળા તેની પ્રજાના ભલાની સાથે જ સંબંધ ધરાવે છે; જ્યારે દરેક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે ત્યારે આપોઆપ કલાની પૂર્ણતા પણ સધાય છે, તેથી ભરવાડે તો તેને માટે સારામાં સારી જોગવાઈ કરવાની રહે છે. અને શાસનકર્તા વિશે હું હમણાં જ જે કહેતો હતો, તે પણ આ જ હતું–શાસનકર્તા તરીકેની શાસનકર્તાની કલા, શું રાજ્યમાં કે શું (૬) ખાનગી જીવનમાં, પોતાના ટોળાંના કે પ્રજાના ભલાને જ માત્ર વિચાર કરી શકે એ મારો ખ્યાલ છે; જ્યારે તમે તો એમ માનતા જણાઓ છે કે રાજ્યના શાસનકર્તાઓ એટલે કે સાચા શાસનકર્તાઓને અધિકારમાં રહેવું ગમે છે. માનતો ! ને મને તે એની ખાત્રી છે. ત્યારે નાની નોકરીઓની બાબતમાં, પગાર લીધા વગર, માણસો સ્વેચ્છાએ તે (નોકરીઓને) શા માટે (૩૪૬) સ્વીકારતા નથી, સિવાય કે તેઓ પોતાના લાભની ખાતર નહિ પણ બીજાઓના લાભની ખાતર અમલ કરે છે એમ માનતા હોય ? મને એક પ્રશ્ન પૂછવા દે : દરેક કલાને ધર્મ જુદો હોય છે એ કારણે જુદી જુદી કલા ભિન્ન છે, ખરું ? અને મારા વહાલા સુવિખ્યાત મિત્ર, તમે જે ધર્મ એટલે કે Function. Function (ખાસિયત, વિશિષ્ટ વ્યાપાર, દયેયને અનુરૂપ પ્રવૃતિ ) : સતાવારે ધઃ એ સૂત્રમાં ધર્મ શબ્દનો આ અર્થ છે. વર્ષે નિધનું શ્રેયઃ પરધર્મો મચાવઃ એમાં પણ, ગ્રીક શબ્દ “Di kai 0su pē' Hial fuoction al 2441 42 2411 ortu . Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ખરેખર માનતા હૈ। તે કહેા ચાલી શકીએ. જેથી આપણે જરા આગળ તેણે જવાબ આપ્યા : હા, એ ભેદ છે ખરા. અને પ્રત્યેક કલા કાઈ માત્ર સામાન્ય નહિ પણ અમુક વિશિષ્ટ હિત સાધે છે—ઉદાહરણ તરીકે, આયુર્વેદ તંદુરસ્તી અપે` છે, નૌચલનવિદ્યા દરિયામાં સહીસલામતી અપે છે, વગેરે. * તેણે કહ્યું : હા. (વ) અને પૈસા આપવાની કલાને વિશિષ્ટ ધમ પૈસા આપવાને છે; પરંતુ સુકાનીની તબિયત દરિયાઈ મુસાફરીથી સુધરે, છતાં આપણે જેમ સુકાનીની કળા અને આયુર્વેદની કળા વચ્ચે ગોટાળા કરતા નથી તેમ આ કળાને પણ આપણે બીજી કળાઓ સાથે ભેળી દેવી Àઈ એ નહિ. આપણે જો ભાષાને તમારા નિયત અમાં વાપરવી હાય તા નૌચલનવિદ્યા એ આયુર્વેદની કળા છે એમ કહેવાનું તમને મન નહિ થઈ આવે, કે થશે ? જરૂર નહિ થાય. અથવા માણસને જ્યારે પગાર મળે ત્યારે તેની તબિયત સારી રહે, તેથી તમે એમ નહિ કહા કે પૈસા મેળવવાની કળા એ આયુર્વેદ છે? એમ ન કહેવાય. અથવા તે કાઈ તે સાજો કરતા હાય, ત્યારે માણસ પૈસા લે તેથી ક ંઈ તમે એમ નહિ કહા કે આયુર્વેદ પૈસા કઢાવવાની કળા છે? (૪) અવશ્ય નહિ. મેં કહ્યું : અને આપણે કબૂલ કર્યુ છે કે દરેક કલાનું ‘હિત’ એ કલામાં જ ખાસ કરીને સીમાબહૂ થઈ રહેલું હોય છે? હા. × હિત એટલે કે Good : Interest શબ્દ અહી વાપર્યા નથી; પણ દલીલ લગભગ એ ને એ છે. પ્લેટામાં Good ના અ ઇષ્ટ ઉપરાંત શ્રેય પણ થાય છે, Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧ ત્યારે બધા કલાકારોને સમાન એવું જ કોઈ હિત હય, તો અમુક વસ્તુ જેને તેઓ સમાન ઉપયોગ કરે છે તેને તે આભારી છે એમ કહેવું જોઈએ. તેણે જવાબ આપ્યોઃ ખરું. અને જ્યારે કલાકારને પગાર મળે છે ત્યારે જે કલાને તેણે અંગીકાર કર્યો નથી એવી પગાર આપવાની કલાના અધિક ઉપયોગને લઈને તેને એ લાભ મળે છે, ખરું ને? તેણે અનિચ્છા એ આનો સ્વીકાર કર્યો. (૬) ત્યારે પિતા પોતાની વિશિષ્ટ કલા દ્વારા જુદા જુદા કલાકારોને પગાર મળતો નથી. પણ સત્ય એ છે કે જ્યારે આયુર્વેદની કલા તંદુરસ્તી બક્ષે છે, અને કડિયાની કલા ઘર બધેિ છે, ત્યારે પગાર–આપવાની–કલા” એ નામની બીજી જ કલા તેમની સાથે સહચાર સાધે છે. જુદી જુદી કલાઓ પોતપોતાનું કામ કર્યા કરે, અને જેમના પર પિતે આધિપત્ય ભેગવે છે તેમનું હિત સાધે; પણ જે કલાકારને સાથે સાથે કંઈ પૈસા આપવામાં આવે નહિ, તો તેને કંઈ લાભ મળે ખરો ? હું ધારું છું–નહિ. () પરંતુ જ્યારે તે કંઈ પણ લીધા સિવાય કામ કરે, ત્યારે શું એ કશે ફાયદે નહિ કરી આપે ? જરૂર, એ ફાયદો કરે છે. ત્યારે હવે, ઍસિમેકસ, જરા પણ સંદેહ રહેતો નથી કે ન તે કલાઓ કે ન તે રાજે પોતાનાં જ હિતને સાધે છે, પરંતુ આપણે પહેલાં કહેતા હતા તેમ, તેમની પ્રજા, જે તેમના કરતાં વધારે બળવાન નહિ પણ વધારે દુર્બલ છે તેનાં હિત પૂરાં પાડે છે, અને એ રીતે રાજય કરે છે–અધિક પ્રબળનાં નહિ પણ તેમના–તેમની પ્રજાનાં) જ હિત પર તેઓ ધ્યાન આપે છે. અને પ્રિય ઍસિમેકસ, હું હમણાં જ કહેતો હતો તેમ, કેઈ પણ રાજ્ય કરવા ખુશી હોતું નથી તેનું આ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કારણ છે; કે કંઈ પણ પગાર લીધા સિવાય જેની સાથે પોતાને કશા સબંધ ન હોય, તેવાં અનિષ્ટોને નિવારવાનું કામ હાથમાં લેવું કાઈ તે (૩૪૭) ગમતું નથી. કારણ સાચા કલાકાર જ્યારે બીજાને હુકમે આપતા હાય છે અને પેાતાનું કામ કરતા હાય છે, ત્યારે પેાતાના ક્ષેત્રના ( પ્રજાના ) હિતના જ વિચાર કરે છે; અને તેથી શાસનકર્તાએ રાજ્ય ચલાવવા ના ન પાડે, એટલા માટે પૈસા, કીર્તિ અથવા ના-પાડવા—માટે—થતી-શિક્ષા એવી જે વેતન આપવાની આ ત્રણ રીતેા છે તેમાંની હરકાઈ પદ્ધતિ અનુસાર તેમને પગાર આપવા જોઈ એ. ગ્લાઉકોને કહ્યું : એટલે? સાક્રેકિસ પગાર આપવાની પહેલી એ રીત તેા પૂરતી સમજાય એવી છે, પરંતુ શિક્ષા શું અને એ કઈ રીતે પગાર થઈ શકે એ મારી સમજમાં ઉતરતું નથી. ૩૪૬ (૬) સૌથી શ્રેષ્ઠ માણસેાને રાજ્ય ચલાવવા માટું આકર્ષણ થઈ પડે એવી પગાર આપવાની પદ્ધતિના સ્વરૂપને તમે સમજતા નથી એવા તમારા ભાવા છે—ખરું ? અલબત્ત તમે જાણા છે કે મહત્ત્વાકાંક્ષા અને લાભ ખરેખર કલંક છે, તેમ કલંકરૂપ ગણાય છે પણ ખરા. તદ્દન ખરું, મેં કહ્યું ; અને આ કારણે, પૈસા અને કીતિ તેમને આકર્ષી શકતાં નથી. રાજ્ય ચલાવવા બદલ સારા માણસને ખુલ્લી રીતે પગાર માગવા અને એ રીતે ભાડુતીનાં ઉપનામ લેવાં ગમતાં નથી, તેમ જ જાહેર આવકમાંથી પેાતાની મેળે છાનીમાની રકમા લઈ ચારેાનું નામ મેળવવું પણ તે પસંદ કરતા નથી. અને મહત્ત્વાકાંક્ષી ન હોવાને લીધે કીતિ (૪) વિશે તેએ ઉદાસીન હોય છે. આથી તેમને ફરજ પાડવી જોઈ એ, અને શિક્ષાની ખીકે સેવા કરવા તેમને આકર્ષવા જોઈ એ. અને હું માનું છું તેમ, પેાતાને ફરજ પડે ત્યાં સુધી રાહ ન જોતાં, ( આગળ પડી) હોદ્દા મેળવવાની અધીરાઈ શા માટે માનપ્રદ ગણાતી નથી તેનું આ કારણ છે. હવે જો કાઈ ( સારા માસ ) રાજ્ય ચલાવવાની ના પાડે તેા તેના પર, એના પેાતાનાથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પરિચ્છેદ ૨ વધારે ખરાબ માણસ રાજ્ય ચલાવશે એ જે સંભવ છે તે જ શિક્ષાને ખરાબમાં ખરાબ અંશ છે. અને હું માનું છું આ બીકે સારા માણસ હેદો લેવા લેભાય છે, (૮) નહિ કે તેમને એ લેવો ગમે છે, પણ એ વગર બીજે છૂટકે નથી–નહિ કે પિતાને મજશેખ અને લાભ મળે એ ખ્યાલથી, —પણ (એક) ફરજ તરીકે; કારણે તેઓ પિતાના જેવા અથવા પિતાથી વધારે સારા માણસને રાજ્ય ચલાવવાનું કામ સોંપી શકે એ શક્ય હોતું નથી. ધારે કે કેઈ નગર આખું સારા માણસેથી જ ભરેલું હોય, તે એમ માનવાને (પૂરતું) પ્રયોજન છે કે અત્યારે હોદ્દો મેળવવો એ જેટલે ઝઘડાનો વિષય થઈ પડ્યો છે, તેટલે જ હાદામાંથી છૂટવા લેકે ઝઘડો કરશે. અને આમ આપણને સરલ સાબીતી મળી જાય છે કે સાચે શાસનકર્તા સ્વભાવથી જ પોતાના નહિ પણ પિતાની પ્રજાના હિતને વિચાર કરે છે, અને જે કોઈ આ જાણતો હોય તે દરેક બીજા કેઈને લાભ કરી આપવાની તસ્દી (૬) લેવા કરતાં, પોતે બીજા પાસેથી લાભ લેવાનું વધારે પસંદ કરશે. (એટલે કે) ધર્મ વધારે બળવાનનું હિત છે, એ વિધાનમાં ગ્રેસિમેકસ સાથે ભારે સંમત થવાનું તો ક્યાંય દૂર રહ્યું. આ પ્રશ્ન હવે વધારે ચર્ચવાની જરૂર નથી, પણ જ્યારે ઍસિમેકસ એમ કહે છે કે ધર્મિષ્ઠ લેકોના જીવન કરતાં અધર્મીઓનું જીવન વધારે લાભકારક છે* ત્યારે તેની નવી યુક્તિ ઘણી વધારે ગંભીર લાગે છે. અમારા બેમાંથી કોણ ખરું? અને ગ્લાઉઝોન, તમે કયા પ્રકારનું જીવન પસંદ કરે ? તેણે જવાબ આપ્યો : હું મારા પિતા માટે તો ધર્મિષ્ઠ માણસનું જીવન વધારે હિતકર ગણું. (૩૪૮) ઍસિમેકસ જેની મેં પાઠ લીધા કરતું હતું એ બધા અધમ જીવનના લાભ તમે સાંભળ્યા, ખરું ને? * સરખાવો પ્લેટોનો “એપેલાજી” નામને સંવાદ : કલમ ૩૨ * મુદ્દો-૬ ધર્મ-અધર્મનું મૂલ્યાંકન Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ૪ તેણે જવાબ આપો? હા, સાંભળ્યા, પરંતુ મારા મનમાં એ વાત ઠસી નથી. ત્યારે, બની શકે છે, એ કહે છે તે ખરું નથી એમ તેને સાબીત કરવાને રસ્તો શોધી કાઢવા આપણે પ્રયત્ન કરીશું? તેણે જવાબ આપે : જરૂર જ. મેં કહ્યુંઃ જો એ તૈયાર કરેલું ભાષણ બોલી જાય, અને ધર્મિષ્ઠ થવાના ફાયદા ગણાવતું આપણે બીજુ ભાષણ કરીએ, અને તે જવાબ આપે અને આપણે તેને (૨) ઉત્તર આપીએ, તો દરેક પક્ષમાં જે લાભ ગણાવવામાં આવે છે તેની ગણત્રી અને માપ કાઢવાં જોઈશે, અને અંતે નિર્ણય પર આવવા માટે આપણને પરીક્ષકની જરૂર પડશે; પણ આપણે થોડી વાર પહેલાં કર્યું હતું તેમ, એકબીજાની પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરતા કરતા આપણા અન્વેષણમાં આગળ ચાલીએ, તો પક્ષનું સમર્થન કરનાર અને પરીક્ષક બન્નેના અધિકારને સુગ આપણે સાધી શકીશું.* તેણે કહ્યું : બહુ સારું. મેં કહ્યું : અને તમે કઈ પદ્ધતિ પસંદ કરે છે એમ મારે સમજવું ? તમે કહી એ. મેં કહ્યું? વારુ ત્યારે, કૅસિમેકસ, ધારે કે તમે શરૂઆતથી શરૂ કરે છે, અને મને જવાબ આપો છો. તમે કહો છો કે પૂર્ણ ધર્મ કરતાં પૂર્ણ અધર્મમાં લાભ વધારે છે? () હા, હું કહું છું તે એ જ છે, અને મેં મારાં કારણે આપ્યાં છે. અને એ વિશે તમારો અભિપ્રાય શું છે? તમે (અનુક્રમે) એકને સગુણ અને બીજાને દુર્ગુણ કહે ખરા ? જરૂર. * સત્યાન્વેષણ માટેની ગ્રીક “Dial e k t i ke ની પદ્ધતિને આ રીતે જન્મ થયે હતો. Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧ હું ધારું છું તમે ધર્મને સગુણ અને અધર્મને દુર્ગુણ કહે ? કેવો મને હર વિચાર! અને અધર્મ લાભકારક છે અને ધર્મ નથી એવું હું પ્રતિપાદન કરું છું એ જોતાં તે યોગ્ય પણ કેટલો ! ત્યારે તમે (એનાથી) જુદું શું કહેશે ? તેણે જવાબ આપે : એથી ઉલટું જ. અને ધર્મને તમે દુર્ગુણ કહેશે? ના, પણ હું એને અદ્ભુત સરલતા કહું ! (૩) ત્યારે અધર્મને તમે કુટિલતા કહેશો ? ના, હું ઉલટો એને વિવેક કહું. અને શું અધમ એ તમને સારા અને વિવેકી લાગે છે? તેણે કહ્યું હા; કંઈ નહિ તો તેમાંના જેઓ સંપૂર્ણ અધર્મી થવા શક્તિમાન છે, અને રાજ્ય અને પ્રજાઓને તાબે કરવાનું જેમનામાં બળ છે (એમને તો હું એવા કહું જ ); પણ તમે તો કદાચ એમ માનતા હશો કે હું ખીસાકાતરુઓની વાત કરું છું. જે પકડાય નહિ તો આ ધંધામાં પણ લાભ છે, જે કે હું હમણું જ જે વિશે બોલતે હતો તેની સાથે એના લાભે સરખાવી શકાય નહિ. (૬) મેં જવાબ આપે : ઍસિમેકસ, હું નથી માનતો કે હું તમારા બોલવાને અવળો અર્થ કરું છું, પરંતુ તમે અધર્મની વિવેક અને સગુણની સાથે (ગણના કરે છો) અને ધર્મને એનાં વિરોધી સાથે મૂકે છો એ સાંભળી મને આશ્ચર્ય તો થાય છે જ. અચૂક, હું એ રીતે જ વર્ગીકરણ કરું છું. મેં કહ્યું: હવે ( હરકેઈને) નિત્તર બનાવી દે તેવી સધન ભૂમિ ઉપર તમે વસો છે; કારણ જે અધર્મ લાભકારક છે એમ તમે પ્રતિપાદન કરતા હતા તે કુરૂપતા અને દુર્ગુણ છે એમ તમે બીજાઓની જેમ કબૂલ કર્યું હોત, તો સર્વમાન્ય સિદ્ધાન્તો દ્વારા તમને ઉત્તર આપી શકાયે હેત; પરંતુ હવે હું જોઉં છું કે પહેલેથી અમે જે ગુણ ધર્મને નામે ચડાવતા (૩૪૯) હતા, તે તમામ ગુણ તમે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ અધર્મને નામે ચડાવા છે અને ગણા છે, કારણ તમે અધર્મને અચકાતા નથી. ૪૫. અધમ તે બલવાન અને પ્રતિષ્ઠાવાન વિવેક અને સદ્ગુણના સ્થાને મૂકતાં : તેણે જવાબ આપ્યા તમારી અટકળ તદ્દન ખરી છે. ત્યારે તે ઐસિમેકસ; તમે તમારા ખરા અંતરની વાત કહા છે એમ માનવાનું મને કારણ રહે, ત્યાં સુધી જરૂર આ દલીલ ઠેઠ સુધી લઈ જતાં મારે અચકાવું ન જોઈ એ; કારણુ અત્યારે તમે નિખાલસ છે, અને અમારા જોખમે વિનેાદ કરતા નથી, એમ હું ખાત્રીથી માનું છું. હું નિખાલસ હોઉ કે ન હાઉં, તેનું તમારે શું!——તમારું કામ દલીલનું ખંડન કરવાનું છે. (૬) મેં કહ્યું: તદ્દન સાચું; મારે ખંડન જ કરવાનું છે; પરંતુ ભલા થઈ એક ખીજા પ્રશ્નને જવાબ આપશે ? ધર્મિષ્ઠ માણુસ - ધર્મિષ્ઠ માણસ પાસેથી ( ખોટી રીતે) લાભ લેવાના પ્રયત્ન કરશે ખરા ? તદ્દન જુદું; જો એ એમ કરે, તેા એ સરળ ચિંતનશીલ પ્રાણી જેવા છે, તેવા રહી જ શકે નહિ. અને ધર્માં કાની (હદની) બહાર જવાના એ પ્રયત્ન કરે ખરા? ન કરે. અને અધર્મી પાસેથી લાભ લેવાના પ્રયત્ન વિશે અને કુવા અભિપ્રાય હો; એને એ ધર્મિષ્ઠ કે અધર્મી કા ગણશે ? એને એ ધર્મકા' માનશે અને એવા લાભ કરે ખરા, પણ તે લઈ શકે નહિ. લેવાને એ પ્રયત્ન મેં કહ્યુંઃ એ લઈ શકે કે ન લઈ શકે એ અહીં મુદ્દાની (૪) વાત નથી. મારા પ્રશ્ન એટલે જ છે કે એક ધર્મિષ્ઠ માણસ ખીજા ધર્મિષ્ઠ માણુસ કરતાં વધારે લેવાની ના પાડે, તેની સાથે સાથે અધર્મી કરતાં વધારે મેળવવા એ હક્ક કરશે અને ઇચ્છશે કે કેમ ? હા, એમ કરશે, Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ અને અધર્મી વિશે શું—ર્મિષ્ઠ માણસ કરતાં વધારે મેળવવાના અને ધર્મનું ઉલ્લંધન કરવાના એ દાવા કરશે કે નહિ? તેણે કહ્યું: અલબત્ત, કારણ બધા કરતાં વધારે મેળવવાના એ હક્ક કરે છે. ૪૬ અને બધા કરતાં પેાતાને વધારે મળે એ માટે, (બીજા) અધર્મી કા અથવા અધી` માણસ કરતાં વધારે મેળવવા એ પ્રયત્ન કરશે અને ઝધડરો કે નહિ ? ખરું. મેં કહ્યુંઃ આપણે વસ્તુને આ રૂપમાં મૂકી શકીએ—ધર્મિષ્ઠ માણસ પેાતાના સમાન હોય તેના કરતાં નહિ, પણ પાતાથી જે અસમાન છે તેના કરતાં વધારેની ઇચ્છા કરશે, જ્યારે અધમી તા પેાતાના સમાન કે અસમાન બન્નેના કરતાં વધારે મેળવવાની ઇચ્છા કરશે. (૬) તેણે કહ્યું: આના કરતાં ખીજુ કાઈ વિધાન વધારે સરસ ન હોઈ શકે. અને અધર્મી સારા અને વિવેકી છે, અને ધર્મિષ્ઠ એમાંથી એકે નથી, ખરું ને? તેણે કહ્યુંઃ એ પણ ઠીક છે. અને અધર્માં સારા અને વિવેકીના સમાન, અને ધર્મિષ્ઠ (સારા અને વિવેકીના) અસમાન છે, ખરું ને? તેણે કહ્યું: અલબત્ત, જે અમુક સ્વભાવને હાય છે, એ પેાતે તે સ્વભાવના જે હોય છે તેના સમાન હોય છે. ( અને ) જે નથી હતા તે નથી.* મેં કહ્યું: એના સમાન સ્વભાવ જેવા હાય છે, તેવા જ તેમાંના દરેક હાય છે, ખરું? * એટલે કે કોઈના સ્વભાવ બીજા કોઈના જેવા હાય, તે તે ખીન્નતા જેવા સ્વભાવ હોય, તેવા જ પહેલાને પણ હાય, Page #152 -------------------------------------------------------------------------- ________________ ४७ તેણે જવાબ આપે : અચૂક. મેં કહ્યું: ઘણું સારું. ઍસિમેકસ. અને હવે હું કલાઓને પ્રશ્ન લઉં છું. તમે એટલું તો સ્વીકારશે કે કોઈ માણસ સંગીતા (૬) હોઈ શકે, અને બીજો ન પણ હોય ? હા. અને (સંગીતના ક્ષેત્રમાં, આ દષ્ટિએ) કણ વિકી છે, અને કાણુ મૂર્ણ છે ? સંગીતા વિવેકી છે, અને જેને સંગીત આવડતું નથી તે મૂર્ખ છે એટલું સ્પષ્ટ છે. અને જેટલે અંશે એ વિવેકી છે, તેટલે અંશે એ સારે છે અને જેટલે અંશે એ (બી) મૂર્ખ છે, તેટલે અંશે એ ખરાબ છે.* હા. અને વૈદ્ય વિશે પણ તમે આ જ પ્રકારનું વિધાન કરશે, ખરું ને ? હા. અને મારા સર્વોત્તમ મિત્ર, તમે શું એમ માને છે કે લાયરના તાર મેળવતી વખતે, તારને ખેંચવામાં કે ઢીલા કરવામાં કોઈ એક સંગીતશાસ્ત્રી બીજા સંગીતશાસ્ત્રી કરતાં વધી જવાને અથવા હદ ઓળંગી જવાને દાવ કે ઈચ્છા કરશે ખરો ? હું નથી માનતે કે એમ કરે. પરંતુ અસંગીતજ્ઞના કરતાં વધી જવાને એ હક કરશે ખરું ? અલબત્ત. (૩૫૦) અને વૈદ્ય વિશે તમે શું કહેશે ? માંસ કે મધ આપતી વખતે આયુર્વેદની પદ્ધતિની બહાર જવાની, અથવા બીજા વૈદ્યને વટી જવાની એ ઇચ્છા કરશે ? x અહીં દલીલમાં જે વિકી છે તે સારા છે એટલે સિદ્ધાન્ત સેક્રેટિસ ઘુસાડી દે છે, અને આ સિદ્ધાન્ત છેવટે ઍસિમેકસની આડે આવે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પરિચ્છેદ ૧ પરંતુ જે વૈદ્ય નથી એને વટી જવાની એ ઇચ્છા કરશે. હા. અને સામાન્ય રીતે જ્ઞાન અને અજ્ઞાનને વિશે ( કહીએ તેા ) જે કાઈ માણસને જ્ઞાન છે, તે જે ખીજા માણસને જ્ઞાન છે તેના કરતાં વધારે કરવાને કે કહેવાના પ્રસંગ પેાતાને મળે એવી કદી ઇચ્છા કરે કે નહિ તે વિશે તમે શું ધારેા છે એના વિચાર કરી જુએ. એક ને એક પ્રસંગમાં પેાતાની જે સમાન છે તેના જ જેટલું શુ એ કહેશે અથવા કરશે—નહિ ? હું ધારું છું એની ભાગ્યે જ ના પાડી શકાય. અને અજ્ઞાનીને વિશે શું? જ્ઞાની અથવા અજ્ઞાનીના કરતાં (૬) વધારે મેળવવાની એ ઇચ્છા કરશે ખરું ને ? છાતી ઢાંકીને કહી શકું. એટલું અને જ્ઞાની વિવેકી છે! હા. અને વિવેકી સારા છે ? ખરું. ત્યારે વિવેકી અને સારા પેાતાના સમાન છે તેના કરતાં નહિ, પરંતુ પેાતાથી અસમાન અને વિરુદ્ધ (સ્વભાવના ) હોય તેનાથી વધારે મેળવવાના પ્રયત્ન કરશે, ખરું? હું ધારું છું. જ્યારે દુષ્ટ અને અજ્ઞાની બન્નેના કરતાં વધારે મેળવવાની ઇચ્છા કરશે, નહિ ? હા. પણ મૅસિમેકસ, આપણે એમ કહ્યું હતું ને કે અધર્મી પેાતાના સમાન અને અસમાન બન્નેને વટાવી જાય છે! આ શબ્દો તમારા નાતા શુ? હતા. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ (૪) અને તમે એમ પણ કહ્યું કે ધર્મિષ્ઠ પિતાના સમાનને નહિ, પણ અસમાનને વટાવીને જાય છે? હા. ત્યારે ધનિષ્ઠ વિવેકી અને સારા સમાન છે, અને અધર્મી દુષ્ટ અને અજ્ઞાનીના સમાન થયે નહિ ? અનુમાન એ આવે. અને પોતાના સમાન (જે છે તે) જેવો છે તેવો તેમને દરેક છે, ખરું ? એ સ્વીકાર્યું હતું. ત્યારે તો ધર્મિષ્ઠ વિવેકી અને સારે, અને અધર્મો દુષ્ટ અને અજ્ઞાની નીવડ્યો ! હું અત્યારે જેટલી સરલતાથી બોલું છું, તેટલી સરલતાથી નહિ, () પણ અત્યંત કમને ગ્રેસિસેકસે આ બધાં વિધાનો સ્વીકાર્યા; ઉનાળાને સખત તાપનો દિવસ હતો, અને તેના શરીરેથી પરસેવો રેબઝેબ ટપકતો હતો; અને ઍસિમેકસને શરમાતાં મેં કદી જે નહોતો તે એ વખતે જે. ધર્મ એટલે સગુણ અને વિવેક, અને અધર્મ એટલે દુર્ગુણ અને અજ્ઞાન–એ વિશે અમે સંમત થયેલા હોવાથી, હું બીજા મુદ્દા પર આવ્યું. ' કહ્યું? વારુ, ઍસિમેકસ, એ બાબતનો હવે ફેંસલે થઈ ચૂક્યો છે, પણ આપણે શું એમ નહોતા કહેતા કે અધર્મમાં સામર્થ્ય વધારે હોય છે–તમને યાદ આવે છે ? તેણે કહ્યું : હા, મને યાદ છે; પણ તમે જે કહો છો તે હું માની લઈશ, અને મારી પાસે કશે જવાબ નથી એમ ન માનશે. પણ જે (૬) હું તમને જવાબ આપું, તો તમે મારા પર અચૂક ભાણું કરવાનો આરોપ મૂકશો; તેથી કાં તો મને મારું કહી નાંખવા દે નહિ તે જે તમારે પ્રશ્નો પૂછવા જ હોય તે પૂછે, અને વાર્તા કહેતી ઘરડી ડોશીઓને જેમ “બહુ સારું ” એમ કહેવામાં આવે છે, Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧ તેમ હું તમને જવાબ આપીશ, અને “હા” અને “ના”નું માથું ધૂણવ્યા કરીશ. - મેં કહ્યુંઃ જે એ તમારા અભિપ્રાયની વિરુદ્ધ હોય, તે એમ બિલકુલ ન કરવું. તેણે કહ્યુંઃ હાસ્તો, તમે મને બેલવા નથી દેતા, તેથી તમને રાજી કરવા હું તે એમ કરીશ. તમારે બીજું શું જોઈએ ? ' કહ્યું : દુનિયામાં મારે બીજું કંઈ ન જોઈએ. અને એ રીતે તમારે જીવ જે સારી નાડે હોય, તો હું તમને પૂછું અને તમારે મને જવાબ આપવો પડશે. ચ લા . ધર્મ અને અધર્મના સ્વરૂપ વિશેની આપણી પરીક્ષા (૩૫૧) નિયમિત આગળ ચાલી શકે તે માટે, મેં પહેલાં જે પૂછ્યું હતું તે પ્રશ્ન હું ફરીથી બેલી જાઉં છું. ધર્મ કરતાં અધર્મ વધારે બલવાન અને સામર્થ્યવાન છે એવું વિધાન કરવામાં આવ્યું હતું, પણ હવે વિવેક અને સગુણની સાથે ધર્મ એકરૂપ થઈ ગયો છે તેથી (તથા) અધર્મ અજ્ઞાન છે તે કારણે અધર્મ કરતાં ધર્મ વધારે બલવાન છે એમ સહેલાઇથી સાબીત થયું છે; આના વિરુદ્ધ હવે કોઈ પ્રશ્ન ઉઠાવી શકે જ નહિ. પરંતુ, પ્રેસિમેકસ, આ વસ્તુને હું જુદી રીતે વિચાર કરવા માગું છું. (૨) તમે એની તો ના નહિ પાડે કે કોઈ એક રાજ્ય અધમ હોઈ શકે અને અધર્મથી બીજા રાજ્યને એ ગુલામ કરવા પ્રયત્ન કરે, અથવા તેમને ગુલામ કરી પણ દીધાં હોય તથા તેમનામાંના ઘણું પર દેર ચલાવતું હોય ? તેણે જવાબ આપે ખરું, અને હું એટલું ઉમેરીશ કે જે 1 x અહીંથી દલીલના બીજા વિભાગની શરૂઆત થાય છે. પહેલા વિભાગમાં માત્ર વ્યક્તિગત દૃષ્ટિએ જ ધર્મનું નિરૂપણ કરેલું; તેનાથી આગળ જઈ વ્યક્તિ અને સમાજ બનના દષ્ટિબિંદુથી અહીં ધર્મનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ રાજ્ય સૌથી સારી અને સૌથી સંપૂર્ણ રીતે અધર્મી હશે તે એમ કરે એ સૌથી વધારે સંભવિત છે. ' કહ્યુંઃ તમારે પક્ષ એવો હતો એ હું જાણું છું. પરંતુ મારે જે વધારામાં વિચારવાનું છે તે એ છે કે અધિક સામર્થ્યવાન રાજ્યની આ જે શક્તિ છે તેનું અસ્તિત્વ કે તેને અમલ ધર્મ વગર હોઈ શકે કે માત્ર ધર્મને લઈને જ ? (ર) જે તમે ખરા હે, અને ધર્મ એ જ વિવેક હોય, તો માત્ર ધર્મને લઈને જ; પણ જે હું ખરે હોઉં તે ધર્મ વગર, સિમેકસ, તમને “હા” અને “ના”નું માથું ધૂણાવતા જ નહિ, પણ તદન સારા જવાબ આપતા જોઉં છું તેથી હું બહુ ખુશ થાઉં છું. તેણે જવાબ આપેઃ એ તે તમને માન આપવાની ખાતર જ. મેં કહ્યું તમે બહુ દયાળુ છે, અને ભલા થઈ એટલું મને જણાવશે કે એક રાજ્ય અથવા લશ્કર કે લુંટારુ અને ચેરેની ટોળી અથવા કુકર્મ કરનારાઓની બીજી કોઈ ટોળી, જે (અંદર અંદર) એક બીજાને ઈજા કરે તો કશું પણ સાધી શકે ખરાં ? (૩) તેણે કહ્યું. ખરે ન જ સાધી શકે. પરંતુ જે તેઓ એક બીજાને ઈજા કરતાં પિતાની જાતને વારે, તો તેઓ શું વધારે સારી રીતે એકઠા થઈ કામ કરી શકે–નહિ ? હિ. અને આનું કારણ એ છે કે અધર્મને લીધે પક્ષાપક્ષી, ધિક્કાર (ની લાગણી અને કજિયા ઉત્પન્ન થાય છે, અને ધર્મ મૈત્રી અને સંવાદ અર્પે છે; સિમેકસ, એ ખરું છે ને ? * સંવાદ (Harmony) ને ઉલ્લેખ અહીં પહેલ વહેલો આવે છે. પાઈથાગોરાસે આ સિદ્ધાન્ત ગ્રીક ફિલસૂફીમાં ઉતારેલો; અને લેટે એને વધારે ઊંડે લઈ ગયો. સૌંદર્ય, શરીરનું સ્વાસ્થ કે તંદુરસ્તી, અને આત્માનાં બધાં તો વચ્ચેનો સંવાદ તાત્વિક દષ્ટિએ એકસરખાં છે એ વિચાર ઑટેના ઘણા સંવાદો (Dialogues) માં મળી આવે છે. મુખ્યત્વે “સિમ્પોઝિયમ” નામના સંવાદમાં, Page #157 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧ તેણે કહ્યું. મારે તમારી સાથે લડવું નથી એટલે સંમત થાઉં છું. ' કહ્યું: કેટલી મહેરબાની! પરંતુ જ્યાં જ્યાં અધર્મ હોય, ત્યાં ત્યાં ધિક્કાર (ની લાગણી) ઉતપન્ન થવાનું આ જાતનું વલણ હોય છે, તે કારણે એક બીજા વચ્ચે ધિક્કાર અને વિખવાદ ઉત્પન્ન થશે કે નહિ, તથા એકત્ર મળી કાર્ય કરવા તેઓ અશક્ત બનશે કે નહિ એ પણ મારે જાણવું છે. જરૂર (એમ થશે.). (૬) અને જે બે જ માણસે વચ્ચે અધર્મ દેખા દે, તો તેઓ શું લડશે અને ઝઘડશે નહિ? તથા એક બીજાને અને ધર્મિષ્ઠના પણ શું તેઓ દુશ્મન નહિ થાય ? થશે. અને ધારે કે એક જ વ્યક્તિમાં (એટલે કે એના આત્મામાં) અધર્મ વસે છે, તે તે પિતાની નૈસર્ગિક શક્તિ ગુમાવી બેસશે કે (પછી) એ શક્તિ એનામાં (કાયમ) રહેશે એમ તમારી વિવેકબુદ્ધિ કહેશે ? આપણે માને કે એ શકિત એનામાં રહે છે. તે પણ અધર્મની જે શક્તિ છે એનું સ્વરૂપ શું એવું નથી, કે જેથી, નગરમાં, લશ્કરમાં, કુટુંબમાં કે કોઈ પણ બીજા સંઘાત કે સમુદાયમાં (૩૫૨) જે અધર્મ વાસ કરે, તો તે સંધાત કે સમુદાય, (આંતરિક) દેહ અને વિક્ષેપના કારણે સંયુક્ત કાર્ય કરવા માટે અશક્ત બને; અને એવો સમુદાય શું પોતાને જ શત્રુ નથી બનત, તથા તેમને જે કોઈ વિરોધ કરતું હોય તેની સાથે તથા ધર્મિષ્ઠની સાથે એને શું વિખવાદ ઉત્પન્ન નહિ થાય ? વસ્તુસ્થિતિ શું આવી નથી હતી ? * “આત્મામાં રહેલા અધર્મ ને ઉલ્લેખ અહીં પહેલવહેલો આવે છે. (Injustice in the soul). આપણું પરિભાષામાં આને વ્યક્તિમાં રહેલાં આસુરી વલણે કહે છે, Page #158 -------------------------------------------------------------------------- ________________ પર હા, જરૂર. (એવી જ હોય છે.) અને એક જ વ્યક્તિમાં અધર્મ વાસ કરતા હોય તો શું એ એટલે જ વિઘાતક નથી; પહેલું તો એ પિતાની જાત સાથે એકતા સાધી શકતા નથી. આથી (કોઈ પણ) કાર્ય કરવાને તે અશક્ત બને છે, અને બીજું ધર્મિષ્ઠને તથા પોતે પોતાને *એ દુશ્મન થઈ રહે છે ? શ્રેસિમેકસ, એ ખરું કે નહિ? હી. મેં કહ્યું અને અરે મારા મિત્ર! દેવતાઓ ધર્મિષ્ઠ છે, નહિ ? તેઓ (ધર્મિષ્ઠ) છે એમ સ્વીકારીએ તો ! (૪) પણ એમ હોય તે અધમ તેમના દુશ્મન અને ધર્મિષ્ઠ તેમના મિત્ર થયા ખરું ? તમે જીત્યા તે મિજબાની ઉડાવો અને ધરાઓ ત્યાં સુધી દલીલ કર્યા કરે; રખેને મંડળીમાંના કેઈ નાખુશ થાય, એ બીકે હું તમારી સામો નહિ થાઉં. વારુ, ત્યારે, તમારા જવાબ આપો અને મિજબાનીમાં જે કઈ બાકી રહ્યું છે તે મને પીરસો. કારણ અત્યાર સુધીમાં આપણે એટલું તો સાબીત કર્યું છે કે અધર્મીઓ કરતાં ધર્મિષ્ઠ લેકે દેખીતી રીતે વધારે વિવેકી, વધારે સારા અને વધારે શક્તિશાળી હોય છે, અને અધમીઓ સહકારથી કાર્ય કરવાને અશક્ત (૪) હોય છે. ના, એટલું જ નહિ પણ વધારામાં, જેઓ દુષ્ટ છે તેઓ કઈ પણ કાળે એકઠા થઈ સશક્ત રીતે, કંઈ પણ કરી શકે એમ જે આપણે કહેતા હતા, એ વસ્તુતઃ ખરું નથી; કારણે જે તે સંપૂર્ણ દુષ્ટ હેત, તે તો તેઓએ એકબીજાના ઉપર જ હાથ ચલાવ્યું હતપરંતુ તેઓ એકત્ર થઈ શકે છે એથી સ્પષ્ટ થાય છે કે તેમનામાં ધર્મને અંશ બાકી રહેલો હોવો જોઈએ; કારણ જે ધર્મ ન હોત તો તેમના * તથા પુસ્તકને અંતે સેક્રેટિસ સાબીત કરે છે તેમ, દેવોને પણ. -જુઓ પરિચ્છેદ ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ભાગ થઈ પડેલાઓને તેમજ એકબીજાને તેઓએ ઇજા કરી હોત; તેમનાં સાહસિક કામેામાં તેમને માત્ર અધકચરા ખલ પુરુષા જ ગણવા જોઈ એ; કારણ જો તે પૂરેપૂરા ખલ અને તદ્દન અધર્મી હોત, તા તેા તે કાર્ય કરવાને સમૂળા (૩) અશક્ત જ હેત. અને તમે પહેલાં કહ્યું તે નહિ, પણ હું માનું છું તેમ, વસ્તુતઃ એ જ સત્ય છે. પરંતુ જે પ્રશ્ન વિશે આગળ વિચાર કરવાનું પ્રસ્તાવમાં આપણે કહ્યું હતું, તે પ્રશ્ન એ છે કે અધીના કરતાં ધિમષ્ઠ માસને વધારે સારું અને વધારે સુખી જીવન મળી રહે છે કે નહિ? હું માનું છું કે તેને મળી રહે છે, અને મેં આપ્યાં એ કારણેાને લઈ તેઃ પરં તુ તેમ છતાં તેની વધારે ( ઊંડી ) પરીક્ષા કરવાનું મને મન છે, કારણ કંઈ નવી ભાખત વિશે એમાં શંકા કરવામાં આવી નથી—માનવ જીવનના વ્યવસ્થિત શાસન જેટલી જ એ બાબત ગંભીર છે. ૧૪ ચાલવા દે. એક પ્રશ્ન પૂછીને હું આગળ પ્રયેાજન છે એમ શું તમે નહિ કહા ? (૩) કહેવું જોઈ એ ખરું. અને ઘેાડાનું અથવા ખીજી કાઈ વસ્તુનું જે પ્રયેાજન અથવા ઉપયાગ છે તે બીજી કાઈ વસ્તુથી સાધી શકાય નહિ, અથવા એટલી સારી રીતે તે સાધી ન જ શકાય—નહિ ? ચલાવીશઃ એક અશ્વને પેાતાનું તેણે કહ્યું : મને સમજણ પડતી નથી. મને ફ્રુટ કરવા : આંખ સિવાય તમે જોઈ શકે! ખરા ? જરૂર નહિ. અથવા કાન સિવાય સાંભળી શકે! ખરા ? ના. .. ત્યારે તે તે ઇન્દ્રિયાનાં આ ખરી રીતે પ્રયાજન કહી શકાય ? કહી શકાય. * વિભાગ ૨, મુદ્દો ૨. Page #160 -------------------------------------------------------------------------- ________________ 1 ય (૩૫૩) પરંતુ દ્રાક્ષની ડાળીને તમે કિરપાણથી કે ટાંકણાંથી કે ખીજી ઘણી રીતે કાપી નાંખી શકા? અલબત્ત. ૩૫૩ અને છતાં એ જ ઉદ્દેશથી ખનાવવામાં આવી છે એવી છેાડવા કાપવાની છરીથી તમે કાર્પે। એટલી સરસ રીતે તમે ખીજાથી નહિ કાપી શકા, ખરું? ખરુ. (તેા) આપણે શું એમ ન કહી શકીએ કે છેડવા કાપવાની છરીનું આ પ્રયેાજન છે. ? કહી શકીએ. ત્યારે હવે, બીજી કાઈ વસ્તુથી જે સાધી ન શકાય, અથવા એટલી જ સારી રીતે જે સાધી ન શકાય તે તે વસ્તુનું પ્રયાજન છે કે નહિ, એમ જ્યારે હું તમને પ્રશ્ન પૂછું, ત્યારે મારે। અર્થ સમજતાં તમને કશી મુશ્કેલી નહિ પડે એમ હું માનું છું. (૬) તેણે કહ્યું: હું તમારા અં સમજું છું અને સંમત થાઉં છું. અને જેને અમુક પ્રયાજન માટે નિયેાજેલું છે તેના ગુણાક પણ હોઈ શકે? * આંખને એનું પ્રયાજન હેાય છે એમ મારે ક્રીથી પૂછવાની જરૂર છે ખરી ? આંખને છે. અને આંખને ગુણાત્ક હાઈ શકે—નહિ ? હા. અને કાનને પેાતાનું પ્રયાજન છે, અને તેના ગુણાત્ક પણ થાય ? ખરુ. * પ્રયાજનને ઉદ્દેશીને જ ગુણાક નિશ્ચિત કરી શકાય. સરખાવે નીચે પરિ. ૧૦, ૩, ૬૦૧, Page #161 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ આ બીજી બધી વસ્તુઓ વિશે આ ને આ ખરું છે તે દરેકનું અમુક પ્રોજન અને તેને વિશિષ્ટ ગુણત્કર્ષ હોય છે? એમ જ. વારુ, અને જે આખે એના વિશિષ્ટ ગુણોત્કર્ષમાં (ક) ઊણી હોય, અને ઊલટી કંઈ ખેડવાળી હોય, તો તે શું પિતાનું પ્રયોજન સાધી શકશે ? તેણે કહ્યું જે આંખે આંધળી હોય અને દેખી ન શકે, તે પછી તે કેવી રીતે સાધી શકે ? –જે દગૂશક્તિ તેને વિશિષ્ટ ગુણકર્ષ છે તે તેણે ગુમાવી હોય તો–એમ તમે કહેવા માગો છો; પણ હજી હું એ મુદ્દા પર આવ્યો નથી. જે વસ્તુઓ પોતપોતાનાં પ્રજને સાધે છે, તે પિતાના વિશિષ્ટ ગુણાકર્ષને લીધે સાધે છે કે નહિ, અને જે તેઓ તે સાધવામાં નિષ્ફળ જાય તે તેમની પિતાની ખોડને લીધે તેમ થાય છે કે નહિ?—એ જ માત્ર પૂછવાનું અને એ રીતે વધારે સામાન્ય પ્રશ્ન કરવાનું જ મને ગમે. તેણે જવાબ આપેઃ જરૂર. કાન વિશે પણ હું એ જ કહી શકું; તેના પિતાના વિશિષ્ટ ગુણત્કર્ષથી જે તેને વિરહિત કરવામાં આવે, તો તે પોતાનું પ્રયોજન સાધી શકે નહિ? ખરું. (૪) અને બીજી તમામ વસ્તુઓને આ ને આ સિદ્ધાન્ત લાગુ પડશે ખરે ને ? હું સંમત છું. વા; અને (આ રીતે) શું આત્માને પણ (એનું વિશિષ્ટ) પ્રયજન નથી, કે જે કઈ બીજું સાધી ન શકે? ઉદાહરણ તરીકે, પર્યવેક્ષણ કરવું, આદેશ આપ, વિચારણા કરવી કે એવું બીજું કઈ Page #162 -------------------------------------------------------------------------- ________________ પા ૫૭ આત્માના શું આ વિશિષ્ટ વ્યાપારા નથી, અને ખીજા કાઈ ને શું ખરી રીતે એ સુપ્રત થઈ શકે ? ખીજા કાઈ ને સુપ્રત ન થઈ શકે. અને આત્માના પ્રયાજનામાં જીવનની ગણુત્રી પણ કરવી જોઈ એ ખરુ તે ? તેણે કહ્યું: અચૂક. અને આત્માના ગુણા` પણ હોય છે તે ? હા. (૬) અને એ ગુણાથી એને વિરહિત કરવામાં આવે, ત્યારે એ પાતાનાં પ્રત્યેાજન સિદ્ધ કરી શકશે, કે પછી નહિ કરી શકે ? નહિ કરી શકે. ત્યારે સારા આત્મા સારા શાસનકર્તા અને દુષ્ટાત્મા અવશ્ય એક દુષ્ટ શાસનકર્તા અને દુષ્ટ પવેશક હોવા જોઈએ, નહિ ? હા, અવશ્ય. • અને ધ× એ આત્માના ગુણા છે, અને અધમ આત્માની ન્યૂનતા છે એ આપણે સ્વીકાર્યુ છે? એના સ્વીકાર થઈ ચૂકયા છે. ત્યારે ધર્મિષ્ઠ માણસ અને ધર્મિષ્ઠ આત્મા સારી રીતે અને અધી માણસ ખરાબ રીતે જીવન ગુજારશે, ખરું ? તમારી દલીલથી એ સાબીત થાય ખરું. (૩૫૪) અને જે સારી રીતે જીવન ગાળે છે એ ધન્ય અને સુખી છે, અને જે ખરાબ રીતે ગાળે છે તે સુખીથી ઉલટા છે? જરૂર. ત્યારે ધર્મિષ્ઠ સુખી છે અને અધમી દુઃખી છે? * Functions, × ધર્માં: Justice,— 'D i k a i o s u ne’ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભલે એમ. પણ દુ:ખ નહિ પણ સુખ વધારે ફાયદાકારક છે? પરિચ્છેદ ૧ અલબત્ત. ત્યારે, મહાભાગ પ્રેસિમેકસ, ધર્મ કરતાં અધમ કદી વધારે ફાયદાકારક હાઈ શકે નહિ. તેણે કહ્યું : મેન્ડિસ દેવીના દેવળમાં ભલે આ રીતે તમે ઉત્સવ કરે. મેં કહ્યું: એ બદલ હું તમારા ઋણી છું, કારણ તમે લડવું છેડી દઈને મારા તરફ વધારે સોમ્ય થયા છે. છતાં મારી સરભરા (૧) સારી થઈ હાય એમ મને લાગતું નથી; પણ એમાં દોષ મારા હતા, તમારા નહાતા. જેમ કાઈ ઇન્દ્રિયસુખાનુરાગી વાનીએ પીરસાતી જાય તેમ તેમ દરેકને થાડી ઘેાડી ચાખે, અને કાઈ પણ પહેલાં પીરસાયેલી વાનીને પૂરેપૂરા આસ્વાદ લઈ શકે એટલા વખત થાભે નહિ, તેમ, હું જેની પહેલાં શોધ કરતા હતા, એ ધર્મના સ્વરૂપને મેળવ્યા વગર, એક વિષયથી બીજા વિષયપર ભટકયા છું. એનું અન્વેષણ મેં' છેડી દીધું. અને ધર્મ સદ્ગુણ અને વિવેક કે દુષ્ટતા અને મૂર્ખાઈ છે એ વિશે વિચાર કરવા હું વળ્યા; અને જ્યારે ધર્માધર્માંના તુલનાત્મક લાભા બાબત આગળ જતાં પ્રશ્ન ઊઠયો, ત્યારે એને વિચાર કરવામાંથી પણ હું મારી જાતને રોકી શકયો નહિ. આખી ચર્ચાનું પરિણામ એ આવ્યું છે કે હું કશું જાણતા નથી × કારણ ધર્માં શું છે એ હું જાણતા નથી, અને તેથી એ સદ્ગુણુ છે કે નહિ એ જાવું મારે માટે શકય નથી, તેમજ ધર્મિષ્ઠ માણસ સુખી છે કે દુઃખી એ પણ મારાથી કહી શકાય એમ નથી. × સાક્રેટિસની પદ્ધતિના આ સારા નમૂને છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૨ (૩૫૭) હું ધારતો હતો કે આ શબ્દોથી હું ચર્ચાને અંત આણતો હતે; પણ વસ્તુતઃ એ અંત માત્ર (નવી) શરૂઆત જ નીવડી. કારણુ બધા માણસે કરતાં સૌથી વધારે લડકણું ગ્લાઉનને કૅસિમેકસ (દલીલમાંથી) ખસી ગયે તેથી અસંતોષ થયો; એને તો લડવું જ હતું. તેથી એણે મને કહ્યુંઃ સોક્રેટિસ, અધમીં થવા કરતાં ધમિઠ થવું એ વધારે સારું છે એ વિશે શું ખરેખર (૪) અમારે સંશય તમે છેદવા માગો છે ? કે માત્ર અમારે સંશય નષ્ટ થયું છે એવું અમને ભાસે એટલું જ તમે કરવા માગો છો ? મેં જવાબ આપે; મારાથી બને તો તમને (એની) પ્રતીતિ કરાવવાનું મને ગમે. ત્યારે એમાં તમે સફળ થયા નથી. મને એક પ્રશ્ન પૂછવા દે. ઇષ્ટ વસ્તુઓને તમે કયા ક્રમમાં ગોઠવશો–એમાંની શું કેટલીક એવી નથી, જેને આપણે, તેમાંથી નીપજતાં પરિણમેને અનુલક્ષીને નહિ, પણ સ્વયં જ ઈષ્ટ ગણી આવકાર આપીએ, ઉદાહરણાર્થ (દેષરહિત કે) નિર્દોષ સુખની લાગણીઓ અને ઉપભોગો, જે માત્ર અમુક કાલ પૂરતો જ આનંદ આપે છે અને જેમાંથી અન્ય કોઈ (ખરાબ) પરિણામ નિષ્પન્ન થતું નથી એ ? મેં જવાબ આપે એવો એક વર્ગ છે એમ માનવામાં હું સંમત છું. (૪) જ્ઞાન, દશક્તિ, આરોગ્ય જેવી ઈષ્ટ વસ્તુઓને એક બીજે પણ વર્ગ શું નથી, જે સ્વયં ઈષ્ટ હોય એટલું જ નહિ, પણ તેમાંથી નીપજતાં પરિણામને લઈને પણ ઈષ્ટ હોય ? મેં કહ્યુંઃ જરૂર. અને વ્યાયામ, માંદાંઓની માવજત, વૈદ્યની કલા, પૈસા કમાવાની જુદી જુદી રીતે જેવી (ઇષ્ટ વસ્તુઓ)ને એક ત્રીજો વર્ગ તમે શું Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ માન્ય નહિ રાખો ?—આ આપણું ભલું કરે છે, પણ આપણે એને અપ્રિય ગણુએ છીએ, અને સ્વયં એની ખાતર નહિ પણ એમાંથી જે પરિણામ (૪) કે ફલ સિદ્ધ થાય છે તેની જ ખાતર હરકોઈ તે પસંદ કરશે. મેં કહ્યું. આ ત્રીજે વર્ગ પણ છે. પણ તમે (આ) શા માટે પૂછે છે? કારણ આ ત્રણમાંના ક્યા વર્ગમાં તમે ધર્મને મૂકે છે એ મારે જાણવું છે? (૩૫૮) મેં જવાબ આપ્યઃ સૌથી શ્રેષ્ઠ વર્ગમાં–જેને સુખી થવું છે, તે જે વસ્તુઓને સ્વયં તેમની ખાતર તથા એનાં પરિણામેની ખાતર ઈષ્ટ ગણે છે તે ઈષ્ટ વસ્તુઓની સાથે. ત્યારે ઘણું તે જુદા જ વિચારના છે; તેઓ એમ માને કે જે વસ્તુઓ માટે, તેમાંથી મળતા બદલા કે પ્રતિષ્ઠાને લીધે જ મહેનત કરવાની હોય છે, પણ જે પોતે અપ્રિય છે અને વળી જે પરિહાર્ય છે, એવી કલેશકર વસ્તુઓના વર્ગમાં ધર્મનું સ્થાન છે. મેં કહ્યું? એમની વિચારપદ્ધતિ આવી છે એ હું જાણું છું; અને જ્યારે સિમેકસ ધર્મની નિંદા કરતો હતો, અને અધર્મની પ્રશંસા કરતો હતો, ત્યારે આ જ પક્ષનું એ હમણાં પ્રતિપાદન કરતો હતો. પરંતુ હું એટલે મૂર્ખ છું કે મારા મનમાં એ ઠસી શકયું નહિ. () તેણે કહ્યુંઃ તમે એને સારી રીતે સાંભળે, તો એ જ રીતે મને પણ સાંભળો એવી મારી ઇચ્છા છે, અને પછી તમે અને હું સંમત થઈએ છીએ કે નહિ એ હું જોઈશ. કારણ એક સર્ષની જેમ, સિમેકસ તમારા અવાજથી તેણે મેહિત થવું જોઈતું હતું તેના કરતાં બહુ જલદીથી મહી પડયો હોય એમ લાગે છે. પરંતુ મારા મનમાં તો ધર્મ અને અધર્મનું સ્વરૂપ હજી સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. એમાંથી મળતા ફાયદાઓ અને પરિણામને બાજુ પર મૂકીને તે સ્વયં શું છે, અને આંતરિક દૃષ્ટિએ આત્મામાં કેવી રીતે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૬. કાર્યાં કરે છે, એ મારે જાણવું છે. ત્યારે જો તમને વાંધા ન હોય, તા (૪) થ્રેસિમેકસની લીલ હું ક્રીથી સજીવન કરું. અને સૌથી પહેલું, સામાન્ય દૃષ્ટિ અનુસાર ધર્માંના ઉદ્ભવ અને સ્વરૂપ વિશે હું મેલીશ. બીજું, હું એમ સાબીત કરીશ કે જે બધા લેાકેા ધર્મ આચરે છે, તે બધા એને ષ્ટ વસ્તુ તરીકે નહિ, પણ ન છૂટકે મરજી વિરુદ્ધ આચરે છે. અને ત્રીજું, હું દલીલ કરીશ કે આ માન્યતા પાછળ પણ કારણ રહેલું છે; શાથી જે, તેઓ કહે છે—કારણ હું પેાતે એમના અભિપ્રાયને નથી—તે ખરું હોય તેા,—ગમે તેમ તેાપણુ ધર્મિષ્ડના જીવન કરતાં અધર્મીનું જીવન વધારે સારું હોય છે. પરંતુ હજી પણ હું કબૂલ કરું છું કે જ્યારે બીજા કરાડા લેાકેા મારા કાન ફાડી નાંખે છે અને તે સાથે સ્થેસિમેકસને અવાજ (૬) સાંભળું છું ત્યારે હું મૂંઝાઈ જાઉ છું; અને બીજી બાજુ અધર્મી કરતાં ધર્મના શ્રેષ્ઠત્વનું સતાષકારક રીતે પ્રતિપાદન કરતાં કાઈ ને પણ હજી મેં સાંભળ્યે નથી. ધર્માંની સ્વયમેવ પ્રશંસા થતી સાંભળવા મારી ઇચ્છા છે; ત્યારે જ મને સાષ થશે, અને જેની પાસેથી આ ( પ્રશંસા ) સાંભળવાને વધારેમાં વધારે સંભવ છે એમ હું માનું છું, તે તમે જ છે, અને તેથી મારામાં છે તેટલી શક્તિથી હું અધર્મી જીવનનાં ગુણગાન કરીશ; અને મારી ખેલવાની પદ્ધતિ પરથી, તમારી પાસેથી ધર્મની પ્રશંસા અને અધર્મને તિરસ્કાર થતા હું જે રીતે સાંભળવા શ્રું છું તેની તમને ખબર પડશે. તમે મારી દરખાસ્તના સ્વીકાર કરી છે કે નહિ એ કહેશે ? ૩૫૮ ખરે જ હું કરું છું; અને સમજુ માણસને આ વિષય સિવાય બીજા કયા વિષય પર હરઘડી વાત કરવાનું ગમે તેની હું કલ્પના કરી શકતે નથી. (૬) તેણે જવાબ આપ્યા; તમે આમ કહેા છે એથી મને આનંદ થાય છે, અને મેં કહ્યું તેમ, ધર્મના ઉદ્ભવ અને સ્વરૂપ વિશે ખેલવાનું હું શરૂ કરીશ. Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ તેઓ કહે છે કે અધર્મ આચરે એ સ્વાભાવિક રીતે ઈષ્ટ છે, અધર્મ સહન કર અનિષ્ટ છે, પરંતુ ઈષ્ટ કરતાં અનિષ્ટ વધી જાય છે. અને એથી જ્યારે (૩૫૯) એકને (અધર્મરૂ૫ ઈષ્ટને) મેળવવાને અને બીજાને ( અધર્મ સહન કરવારૂપ અનિષ્ટને) ત્યાગ કરવાને અશક્ત હોય એ કારણે લેકે અધર્મ આચરે અને સહન પણ કરે, અને આ રીતે બન્નેને અનુભવ લઈ લે, ત્યારે એ બેમાંથી એકેયને ન રાખવા તેઓ અંદર અંદર સંમત થાય છે; આમાંથી કાયદાઓ અને અન્ય પાળવાના નિયમે ઉત્પન્ન થાય છે; અને કાયદાથી જે નિયત થયું છે અને તેઓ કાયદેસર અને ધર્માનુસાર માને છે. ધર્મના ઉભવ અને સ્વરૂપ આવાં છે એમ તેઓ પ્રતિપાદન કરે છે; – શિક્ષા પામ્યા સિવાય અધર્મ આચરો એ સૌથી સારું છે, અને વેર લેવાની શક્તિ સિવાય અધર્મ સહન કરવો એ સૌથી ખરાબ છે, આ બે પરિસ્થિતિઓની વચ્ચે ધર્મ સમાધાન કરે છે અને મધ્યમ માર્ગ* કાઢે છે અને બેની વચ્ચે મધ્યસ્થ છે માટે, ઈષ્ટ વસ્તુ તરીકે નહિ પણ ઓછા અનિષ્ટ તરીકે એને સહ્ય ગણવામાં આવે છે, અને અધર્મ આચરવાની અશક્તિને કારણે જ ધર્મની (૪) પ્રશંસા કરવામાં આવે છે. કારણ મરદ કહી શકાય એટલી જેનામાં લાયકાત છે એવો માણસ પોતે સામે થઈ શકે તે એવા કરારને કદી નમતું આપે નહિ; જે આપે તો એ ગાંડે જ હોવો જોઈએ, સેક્રેટિસ, ધર્મના ઉભવ અને સ્વરૂપની (લેકમાં) માન્ય થયેલી હકીકત આવી છે. હવે જેઓ ધર્મનું ન છૂટકે જ આચરણ કરે છે, અને કારણે અધમી થવા જેટલી એમનામાં શક્તિ નથી, એમને જે સારામાં સારી રીતે નિહાળવા હોય, તો આપણે આવી (૪) કંઈક કલ્પના કરવી પડશે. અધર્મીને અને ધર્મિષ્ઠને એમને જે ગમે તે કરવાની એક બે અનિષ્ટ પરિસ્થિતિઓ કે વ્યાપાર વચ્ચે જે મધ્યમ માર્ગ તેનું નામ સદ્દગુણ એવા એરિસ્ટોટલના ચારિત્ર્યમીમાંના સિદ્ધાંતનું બીજ અહીં મળી આવે છે. સરખા ૪૦-૩ તથા તેની ફૂટનોટ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ૧૩ શક્તિ આપીને, એમની ઇચ્છાઓ એમને ક્યાં દેરી જાય છે તે આપણે જોઈશું અને તપાસીશું; (અને) ત્યારે આપણને માલુમ પડશે કે પોતાનું જ હિત, જેને ગમે તે સ્વભાવને માણસ ઈષ્ટ ગણે છે તેને અનુસરતાં ધર્મિષ્ઠ અને અધમ માણસ (બન્ને) એક જ રસ્તે જશે, (સિવાય કે, માત્ર કાયદાના બળે ધર્મના માર્ગમાં બંનેને વળવું પડે. એસસ ધી લિડિયનના વડવા ગાઈજિઝ પાસે જે શક્તિ હતી એમ કહેવાય છે, એ જાતની શક્તિ દ્વારા આપણે કપીએ છીએ એવી સ્વતંત્રતા સંપૂર્ણ રીતે છે મને આપી () શકાય. બુતપરંપરા અનુસાર લિડિયાના રાજાની નોકરીમાં ગાઈજિઝ નામને એક ભરવાડ હતો. (એક વાર) એક મોટું તોફાન થયું, અને એ જ્યાં ઘેટાં ચાર હતો તે જગ્યાએ ધરતીકંપને લીધે પૃથ્વીમાં એક મોટું ગાબડું પડયું. એ જોઈને એ આશ્ચર્ય પામ્ય, અને ગાબડામાં ઉતર્યો ત્યાં બીજાં કૌતુકે વચ્ચે તેણે પિલે બારણુંવાળે પિત્તળને એક ઘડે છે. બારણામાં નીચે વળીને જોયું તે એણે એક મુડદું જોયું, અને (એના શરીર પર) એક સોનાની વીંટી સિવાય બીજું કશું નહતું. (૬) મુડદાની આંગળીએથી આ વીંટી તેણે કાઢી લીધી અને પાછા બહાર આવ્યું. હવે રિવાજ પ્રમાણે રાજાને ઘેટાંના ટોળાને માસિક અહેવાલ મોકલવા ભરવાડે એકઠા થયા; એમની બેઠકમાં પિતાની આંગળીએ પેલી વીંટી સહિત એ આવ્યો અને એમની સાથે એ બેઠો હતો, ત્યારે અકસ્માત નંગ હથેળી તરફ આવે એમ તેણે વીંટીને (આંગળી પર) ફેરવી, ત્યાં એ જ ક્ષણે મંડળીના બીજા માણસને તે અદશ્ય થઈ ગયો, અને તે જાણે હાજર જ ન હોય એ રીતે તેઓ (૩૬) એના વિશે બેલવા માંડયા. આથી એને અચંબ થયે, અને વીંટીને અડીને એણે નંગ બહાર આવે એ રીતે એને ફેરવ્યું અને ફરી પાછો એ દશ્યમાન થયો. (આ રીતે) વીંટીને એણે કેટલાએક અખતરા કરી જોયા, અને હંમેશ એ જ પરિણામ આવતું–જ્યારે વીંટીના નંગને એ હથેળી તરફ ફેરવે ત્યારે એ અદશ્ય થઈ જતો અને જ્યારે બહાર લાવે ત્યારે એ પાછો Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪ પરિચ્છેદ દેખાતેા. આ પરથી રાજદરબારમાં ખબર લઈ ને જે લેાકાને માલવામાં આવતા તેમાં યુક્તિ કરી એ ચૂંટાયા; અને એ ત્યાં આવ્યા કે તરત જ તેણે રાણીને (૧) પ્રલેાભનથી આકર્ષી, અને એની મદદથી રાજા સામે કાવત્રુ કરી એને મારી નાંખ્યા અને રાજ્ય લીધું. હવે ધારો કે એવી એ જાદુઈ વીંટીઓ છે, અને તેમાંની એક ધર્મિષ્ઠ માણસ પહેરે છે અને બીજી અધર્મી પહેરે છે; (આવા સંજોગામાં ) કા માણસ પેાતે ધર્મને અડગ રીતે વળગી રહે એટલા દૃઢ સ્વભાવને હાય એમ કલ્પી શકાય નહિ. જો કાઈ કાઈ તે મારી શકે, અથવા પેાતાની મરજીમાં આવે તેને કેદખાનામાંથી છોડાવી શકે, ગમે તેના ધરમાં જઈ શકે અને મચ્છમાં આવે ત્યારે ગમે તેની સાથે સૂક્ષ્મ શકે, બજારમાંથી પેાતાને ગમે તે વસ્તુ સહીસલામત (૪) રીતે લઈ શકે, અને દરેક રીતે માણસા વચ્ચે રહી દેવ જેવા થઈ શકે, તે કામ પણ માણસ એવા નહિ હોય જે પેાતાને હાથ પડેલી પારકી ચીજ કદી છેડે. ત્યારે ધર્મિષ્ઠનાં કર્યાં અધર્મીનાં કર્યાં જેવાં જ થઈ રહેશે અને અને છેવટ એક જ સ્થાન પર આવીને ઊભા રહેશે. અને કા માણસ `િષ્ઠ છે એ પેાતાની મરજીથી, અથવા પેાતાને એક વ્યક્તિ તરીકે ધર્મ જરા પણ ઇષ્ટ છે એમ માને છે એ કારણે નહિ, પણ ન છૂટકે જ; X કારણ જ્યાં જ્યાં માણસ એમ માને કે એ સહીસલામત રીતે અધર્મી થઈ શકાશે ત્યાં ત્યાં એ (૩) અધર્મી થાય છે. કારણ પેાતાના અંતરમાં તે દરેક માણસ માને છે કે ધમ કરતાં અધમ વ્યક્તિને ઘણા જ વધારે લાભદાયક છે, અને મેં જે પૂર્વી પક્ષ ઊભે કર્યાં છે એ અનુસાર જે દલીલ કરે છે તે એમ કહેશે કે તેઓ ખરા છે. અદૃશ્ય થવાની આ શક્તિ કાઈને પણ મળે અને છતાં કદી કશું ખોટું કરે નહિ અને પારકી વસ્તુને અડે નહિ એમ જો તમે માની શકેા, તા તે માટા દુર્ભાગી મૂખ' છે એમ તેને જોનાર માણસો કહેરો, × સરખાવેા. પ્લેટના 'લીઝ'' નામના સંવાદ. પુ. ૧, તથા પુ, ૫, ૬, ૭૩૦–૭૩૨. Page #170 -------------------------------------------------------------------------- ________________ જે કે એને મેઢે તો એનાં વખાણ જ કરશે, અને રખેને પોતાને અધર્મ સહન કરવો પડે એ બીકે બીજાની સાથે ઠાવકાઈ રાખશે. આટલું બસ થશે. () હવે ધર્મિષ્ઠ અને અધમના જીવન વિશે જે આપણે ખરે જ અભિપ્રાય બાંધવો હોય, તો આપણે તેમને તદ્દન ભિન્ન રાખવા જોઈએ; એ સિવાય છૂટકે જ નથી; અને એ લોકોને આપણે કઈ રીતે ભિન્ન રાખી શકીશું? હું જવાબ આપું છું. અધર્મી માણસ ભલે સંપૂર્ણ અધમ હોય, અને ધર્મિષ્ઠ માણસ તદ્ધ ધર્મિષ્ઠ હેય. એ બેમાંથી કોઈની પાસેથી કશું લઈ લેવાનું નથી, અને પિતા પોતાના જીવનના કાર્ય માટે બંને પાસે પૂરતાં સાધન રહેવા દેવાનાં છે. સૌથી પહેલાં તો (ભિન્ન ભિન્ન) કલાઓમાં જે મશહૂર એકાઓ હોય છે તેવો અધર્મી માણસ ભલે હોય–કુશલ સુકાની અથવા (૩૬૧) વૈદ્યના જેવો, જેને અંદરથી પોતાની શક્તિઓનું ભાન છે, અને જે એની સીમા બહાર જતો નથી, અને કોઈ પણ પ્રસંગે ભૂલ થાય તો પણ જે કદી સ્થાનભ્રષ્ટ થતો નથી. તે અધમીને તેના અધમી પ્રયને સાચે માર્ગે કરવા દે, અને એના અધર્મમાં જે એને મહાન થવું છે, તો એને અધર્મ ગુપ્ત રહેવા દેઃ [જેનો અધર્મ બહાર પકડાઈ જાય છે એ કેડીને થઈ જાય છે] કારણ તમે ધર્મિષ્ઠ હે નહિ છતાં ધર્મિષ્ઠ ગણુઓ એ અધર્મની ઉચ્ચતમ પરાકાષ્ટા છે. એટલા માટે હું કહું છું કે સંપૂર્ણ અધર્મીમાં પૂર્ણતમ અધર્મનું અસ્તિત્વ આપણે સ્વીકારવું જોઈએ. એમાં કંઈ ન્યૂનતા રાખવાની નથી, પરંતુ એ જ્યારે અધમમાં અધમ કૃત્યો કરતો હોય, ત્યારે (2) ધર્મિષ્ઠ હોવાની મહાનમાં મહાન પ્રતિષ્ઠા એને મળી છે એટલી આપણે છૂટ મૂકવી જોઈએ; જે કોઈ ભૂલભરેલું પગલું એનાથી લેવાઈ જાય, તો પિતાનું સ્થાન ફરીથી પ્રાપ્ત કરવા તે શક્તિમાન હોવો જોઈએ, જે એનાં કઈ કૃત્ય બહાર પડી જાય, તો (છટાથી) અસરકારક રીતે એ બોલી શકે એવો તથા પૈસા અને મિત્રોની લાગવગવાળો તથા જ્યાં બળની જરૂર પડે ત્યાં શૌર્ય અને સામર્થ્ય વાપરી બળજબરીથી પણ Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૨ પિતાનો રસ્તો કાઢી શકે એવો હોવો જોઈએ. અને ઈસ્કાઈલસ કહે છે તેમ, સારા દેખાવા નહિ પણ ખરેખર સારા થવા ઇરછતા, ઉદાર અને સરલ ધર્મિષ્ઠ માણસને એની સાથે મૂકો. એનામાં બહારને (૪) દેખાવ કરી હોવો ન જોઈએ; કારણે જે એ બહારથી ધર્મિષ્ઠ દેખાય, તો એને (દેખાવ પૂરત) બદલે અને માન મળશે, અને તો આપણને ખબર નહિ પડે કે એ તે ધર્મની ખાતર ધર્મિષ્ઠ થયો છે કે માન અને બદલાની ખાતર ધર્મિષ્ઠ થયે છે; આથી માત્ર ધર્મમાં જ એને આચ્છાદિત રહેવા દે, અને (એને પર) બીજું કશું આવરણ ન રાખો; અને અધમના જીવન કરતાં એની દશા તદ્દન ઊલટી જ કલ્પવી જોઈએ. ભલે એ માણસમાં સૌથી શ્રેષ્ઠ હોય, અને ભલે એ સૌથી અધમ ગણતો હોય, ત્યારે જ એની પૂરેપૂરી કસોટી થશે અને અપકીર્તિ અને તેનાં પરિણામે એને કેટલાં ચલિત કરે છે તે આપણે (૩) જોઈ શકીશું. અને મૃત્યુ પર્યત તેને આ ને આ દશામાં જ રહેવા દે ધર્મિષ્ઠ હોય અને છતાં અધર્મો દેખાતો હોય. એક અધર્મની અને બીજે ધર્મની એમ જ્યારે બન્ને અધર્મની અને ધર્મની સૌથી છેલ્લી પરાકાષ્ઠાએ પહોંચી જાય, ત્યારે અધમી અને ધર્મિષ્ઠ એ બેમાંથી કયે વધારે સુખી છે એ નિર્ણય આપજે. ' કહ્યુંઃ અરે વાહ! પ્રિય લાઉકોન, (ધર્મ અને અધર્મ વિશેના છેવટના) નિર્ણય માટે તમે બંનેને (ધર્મ અને અધર્મને) કેટલા ઉત્સાહથી શણગારીને મૂકે છે, પહેલાં એકને પછી બીજાને, જાણે એ બે પૂતળાં ન હોય! તેણે કહ્યું મારાથી બનતું બધું હું કરું છું. અને તેઓ કેના જેવા છે એ હવે આપણે જાણીએ છીએ, તે તે દરેક માટે જે પ્રકારનું જીવન નિર્મિત થયું છે એનું (૩) આલેખન કરવામાં કશી પણ મુશ્કેલી પડશે નહિ. આનું વર્ણન કરવાનું હવે હું શરૂ કરીશ પરંતુ સેક્રેટિસ, એ વર્ણન અત્યંત ગ્રામ્ય છે એમ તમે (કદાચ) માને, એથી તમને એટલું સ્વીકારવાનું કહું છું, કે જે શબ્દો હું હવે પછી બોલીશ એ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ૬૭ મારા નથી—જે અધમના પ્રશંસકેા છે એમના માંમાં એ શબ્દો મને મૂકવા છેઃ તે તમને કહેશે કે જે મિષ્ઠને અધર્મી ગણવામાં આવે છે તેને (જકડીને) બાંધવામાં આવશે તથા ફટકા મારવામાં આવશે, અને યંત્રથી એને પીડવામાં આવશે—એની આંખા ખાળી નાંખવામાં આવશે; અને છેવટ, દરેક પ્રકારનું અનિષ્ટ ભગવ્યા પછી એને ટાંગીને મારી નાંખવામાં આવશેઃ ત્યારે એ સમજશે કે એણે (૩૬૨) `િષ્ટ થવું ન જોઈએ પણ માત્ર (ધર્મિષ્ઠ) દેખાવું જ જોઈ એ. ઈસ્લાઈલસના શો ધર્મિષ્ઠ માણસને વિશે વપરાયા છે એ ખરી રીતે તે। . અધર્માંતે વિશે વપરાવા જોઈ એ.કારણ અધર્મી માણસ ( અમુક ) સત્ત્વની પાછળ દોડે છે—બહારના દેખાવની ખાતર એ જીવતા નથી—એ માત્ર દેખાવા જ નહિ પણ ખરેખર અધર્મી થવા માગે છેઃ— ( એના મનની માટી ગાઢ—ગંભીર અને ફળદ્રુપ છે, ૬) જેમાંથી દૂરદર્શી મંત્રણા ઊગે છે ! '' -એક તા એ કે એ ધર્મિષ્ઠ મનાય છે, અને તેથી નગરમાં એનું રાજ્ય ચાલે છે; મરજીમાં આવે તેની સાથે એ લગ્ન કરી શકે છે, અને ફાવે તેનાં લગ્ન કરાવી શકે છે અને વળી પેાતાને ગમે તેવાની સાથે લેવડદેવડ તથા વેપાર કરી શકે છે; અને ( તે પણ ) હંમેશાં પેાતાને જ ફાયદો થાય એ રીતેકારણ અધ વિશે એને કશી આશંકા નથી; અને દરેક લડતમાં, શું જાહેરમાં કે શું ખાનગીમાં, એના પ્રતિપક્ષીઓને એ હરાવે છે, એમને હાનિ પહોંચાડી પે।તે ફાયદો કાઢી લે છે, અને એ શ્રીમત છે, તથા પેાતાના લાભમાંથી પેાતાના મિત્રાને લાભ કરી આપે છે, (૪) અને દુશ્મનાનું નુકસાન કરે છે; આ ઉપરાંત એ યજ્ઞયાગાદિ કરી શકે છે, અને દેવતાઓને ભભકામેર પુષ્કળ બલિ અર્પણ કરી શકે છે, અને મિષ્ઠ માણસના કરતાં કયાંય વધારે સારી પદ્ધતિ અનુસાર દેવતાઓનું કે બીજા ગમે તે માણસનું સન્માન કરી શકે છે, અને તેથી ખીજાઓના ૧. Seven against Thebes,— 574 .. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૬૮ - પરિછેદ ૨ કસ્તાં દેવતાઓને એ વધારે પ્રિય હોય એ સંભવિત છે. અને આ રીતે, સોક્રેટિસ, ધર્મિષ્ઠ માણસના જીવન કરતાં અધમનું જીવન વધારે સુખકર કરવા દેવતાઓ અને માનવો એકત્ર થાય છે એમ કહેવાય છે. (૩) હું જવાબમાં ગ્લાઉકૅનને કંઈક કહેવા જતો હતો ત્યાં એને ભાઈ એડેઈમેન્ટસ વચ્ચે બોલી ઊઠયો; એણે કહ્યું સૌોટિસ, આના સમર્થનમાં હવે બીજું કશું જ કહેવાનું બાકી રહ્યું નથી એમ તે તમે માનતા નહિ હૈ ? મેં જવાબ આપ્યો: કેમ, હવે બાકી શું રહ્યું છે ? તેણે જવાબ આપેઃ સૌથી વધારે અગત્યના મુદ્દાને તો હજી ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.* વારુ, ત્યારે “ભાઈ ભાઈને મદદ કરશે” એ કહેવત અનુસાર, જે ક્યાંય પણ એણે ઊણપ રાખી હોય, તે તમે એને મદદ કરે; જે કે મારે કબૂલ કરવું જોઈએ કે ગ્લાઉકોને અત્યાર સુધીમાં જે કહ્યું છે એ મને ધૂળમાં રગદોળાવા અને ધર્મને સહાય કરવાની મારી શક્તિ હણવાને પૂરતું છે. () તેણે જવાબ આપ્યોઃ ખોટું—પણ મને આગળ બેલવા દે. ધર્મની અને અધર્મની સ્તુતિ અને નિંદા કરવામાં, માસ ધારવા પ્રમાણે, ગ્લાઉોનનો જે અર્થ હતો તે સ્પષ્ટ કરવા દલીલની (જે) બીજી બાજુ (રહી ગઈ છે તે ) બતાવવાની એટલી જ જરૂર છે. માબાપ તથા શિક્ષકે પિતાના પુત્ર અને આશ્રિતોને, “એમણે ધર્મિષ્ઠ થવું (૩૬૩) જોઈએ” એમ હરહંમેશ કહ્યા કરે છે; (તે બધું ) શા માટે? ધર્મની ખાતર નહિ પણ પ્રતિષ્ઠા અને ચારિત્ર્યની ખાતર; અને ધર્મિષ્ઠપણાની પ્રતિષ્ઠાને લીધે અધર્મીને ગ્લાઉકોને ગણી બતાવ્યા એ જે ફાયદાઓ થાય છે, જેવા કે હોદ્દા અને લચ વગેરે, તેમાંના માત્ર કેટલાએક જ, જેને ધર્મિષ્ઠપણાની પ્રતિષ્ઠા હોય એને મળે–એ આશાએ. પરંતુ આ જાતના માણસો બહારના દેખાવો ઉપર બીજાઓ * મુદ્દો ૨. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ કરતાં ધણા વધારે ભાર મૂકે છે; કારણ દેવતાઓના સારા અભિપ્રાયને પણ તેઓ ટાંકે છે, અને પવિત્ર માણસા ઉપર, તેઓ કહે છે તેમ, સ્વર્ગમાંથી જે અનુગ્રહાને વરસાદ વરસે છે તે વિશે તે તમારી આગળ વાતા કરશે; અને મહાનુભાવ હિંસિયડ અને હેમર આ ( વ ) વાતની સાક્ષી પૂરે છે; જેમાંના પહેલા એમ કહે છે કે દેવા ધર્મિષ્ઠનાં ‘એક’ નામનાં વૃક્ષાની— માકલે છે; પડે છે; '' ૧ “ટાચ ઉપર ફળ અને મધ્યમાં મધમાખી અને એમનાં ઘેટાં ઊનના ભારથી લચી – અને આ જાતની બીજી કેટલીય આશિષા એમને અપાય છે. અને આને અત્યંત મળતેા આવે એવા સૂર હામરમાં છે; કારણ એ કાઈ એવાની વાત કરે છે જેની કીર્તિ “ દેવની જેમ જે ધર્મનું પાલન કરે છે એવા દેાષરહિત રાજાની કીતિ સમાન; જેને કાજ કાળી જમીનમાંથી ( % ) ધઉં અને જવ ઊગે છે, અને જેમાં ઝાડ ફળથી લચી પડે છે; અને એનાં ઘેટાં વધ્યે જ જાય છે, અને સમુદ્ર એને મચ્છી અપે` છે.”૨ સ્વ'માં જે બક્ષીસે `િને મળશે જ એવી ખાત્રી ન્યૂઝેયસ અને એને પુત્ર આપે છે એ તે આનાથી પણ કયાંય ભારે છે; તે એમને નીચલી દુનિયામાં લઈ જાય છે, અને ત્યાં માથા પર ફૂલની માળા ધારણુ કરીને, નિત્યનિયમિત દારુ પીધેલા, મિજબાની ઉડાવતા સંતાપ કા પર પડેલા જ રહે છે; (૬) એમને ખ્યાલ એવા લાગે છે કે દારુથી ચકચૂર થયેલાનું અમરત્વ એ જ સદ્ગુણને મેટામાં મોટા બદ્લા છે. કેટલાએક તેા ( સદ્ગુણનેા ) ખલે આપવામાં આથી પણ દૂર જાય છે; તેઓ કહે છે તેમ શ્રદ્ધાવાન અને ધર્મિષ્ઠના વશ ત્રીજી અને ચેાથી પેઢી સુધી ટકી રહે છે. ધર્મની 1. Hesiod : “ Works and Days "-239 ર. Homer : Odessy-XIX-109 ૩. Eumlpus * Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ પ્રશંસા કરવાની તેમની રીત આવી છે. પરંતુ દુષ્ટ લેકે વિશે બોલતાં તેઓ જુદું તાન કાઢે છે; બદબો વાળી જગ્યામાં તેઓ એને દાટે છે, અને ચાળણીમાં એમની પાસે પાણી ભરાવે છે; જયારે હજી જીવતા હેય છે ત્યારે પણ અપયશ ઓઢાડે છે, અને ધર્મિષ્ઠ હોવા છતાં જેના પર અધર્મીની છાપ પડી () ગઈ છે એવાને ગ્લાઉકોને વર્ણન કર્યું તેવી જે શિક્ષા કરવામાં આવે છે એવી શિક્ષાઓ તેમને પણ કરવામાં આવે છે. એમની સર્જક બુદ્ધિમાંથી બીજું કશું નીકળી શકતું નથી.–એકની પ્રશંસા કરવાની અને બીજાની નિંદા કરવાની એમની રીત આવી છે. સોક્રેટિસ, ધર્મ અને અધમ વિશે બોલવાની એક બીજી રીત, જે કવિઓમાં જ નહિ પણ ગદ્યલેખકેમાં પણ મળી આવે છે, એ વિષે ફરીથી (૩૬૪) વિચાર કરવાનું હું તમને કહું છું. મનુષ્ય જાતને સર્વસામાન્ય અભિપ્રાય એમ જાહેર કરે છે કે સગુણ અને ધર્મમાં પ્રતિષ્ઠા છે, પણ તે કલેશકર અને શ્રમસાધ્ય છે, અને દુર્ગુણ અને અધર્મનાં સુખ મેળવવા સહેલાં છે, અને એ માત્ર કાયદાની અને (સામાજિક) અભિપ્રાયની દષ્ટિએ જ નિંદ્ય ગણાય છે. તેઓ એમ પણ કહે છે કે અપ્રમાણિકપણ કરતાં પ્રમાણિકપણું ઘણુંખરું ઓછું લાભકારક છે અને દુષ્ટ લેકે જે પૈસાદાર અને બીજી કોઈ રીતે લાગવગવાળા હોય, તો તેઓ સુખી છે એમ કહેવાને તથા જાહેર તેમજ ખાનગી પ્રસંગોમાં તેમને માન આપવાને તૈયાર થઈ જાય છે. વળી બીજાઓના કરતાં જેઓ () વધારે સારા છે એમ પોતે સ્વીકારતા હોય છતાં, જે તેઓ દુર્બલ અને ગરીબ હોય, તો તેઓ તેમની ઉપેક્ષા કરે છે અને ધિક્કારે છે. પરંતુ દેવોની અને સગુણ વિશે વાત કરવાની તેમની પદ્ધતિ સૌથી અજબ છે: તેઓ કહે છે કે દેવ ઘણાયે સારા માણસોને ભાગે આફત અને દુખ અને દુષ્ટ માણસને ઈષ્ટ વસ્તુઓ અને સુખ આપે છે. અને ભિખારી જેવા નારાઓ * * સરખાવો “ઊંઝ” પુ. ૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રીમંત માણસને બારણે જાય છે, અને એમ સમજાવે છે કે તેમને દેવો તરફથી એવી શક્તિ બક્ષવામાં આવી છે કે જેની મદદથી ઉસ અને મિજબાનીઓ કે યજ્ઞયાગ અથવા મંત્રજાપ દ્વારા તેમનાં પિતાનાં અથવા તેમના વડવાઓનાં (૪) પાપોનું પ્રાયશ્ચિત્ત કરી શકે; તથા તેઓ કહે છે તેમ, સ્વર્ગ પણ તેમની મરજીને અધીન થઈને કાર્ય સાધી આપે એવી જાદુની કલા અને મંત્રજાપની મદદથી થોડા જ ખરચે ધર્મિષ્ઠ કે અધમી દુશ્મનને હેરાન કરવાનું તેઓ વચન આપે છે. અને કવિઓનાં વચન પ્રમાણરૂપે ટાંકી, કેાઈ વાર હિસિયડના શબ્દ દ્વારા તેઓ દુર્ગુણને માર્ગ સરલ કરી આપે છે – કંઈ પણ શ્રમ વગર દુર્ગણ મોટા પ્રમાણમાં કેળવી શકાય (૩) છે, રસ્તે સરલ છે અને એનું નિવાસસ્થાન નજીક જ છે. પરંતુ દેએ સગુણની પહેલાં શ્રમ મૂક્યો છે” –અને (એ) રસ્તો દીર્ધ અને ઉર્ધ્વ છે તે કોઈ વાર, દેવ મનુષ્યના પ્રભાવથી દેરાય છે એની સાક્ષી રૂપે હેમરમાંથી અવતરણ આપે છે. કારણ એ પણ કહે છે કે – પિતાનાં પ્રયોજનમાંથી દેવને પણ ચલિત કરી શકાય, અને જ્યારે માણસોએ પાપ કર્યો હોય અથવા કોઈ નિયમનું ઉલંધન કર્યું હાય, ત્યારે અર્થ અને ચરબીના ધૂપથી, (૬) તથા શાંત એવી અભ્યર્થના અને યજ્ઞયાગાદિથી મનુષ્ય તેમની પ્રાર્થના કરે છે અને એમના રેષમાંથી બચી જાય છે.૨ ૪ – અને મૂઝેયસ અને ઓફિંસ, જેઓ તેમના કહેવા પ્રમાણે –ચંદ્ર અને કલાની દેવીઓનાં બાળકે છે, એમણે લખેલા પુસ્તકોને ઢગલે તેઓ આગળ ધરે છે–અને એને આધારે તેઓ ઉપાસના કરે છે અને માત્ર વ્યક્તિઓને નહિ પણ આખાં (ને આખાં) શહેરેને એમ 1: Hesiod : Works an: Days, 287. 2: Homer : Iliad : IX. 493. * જુએ “લેઝ” પુ. ૧૦, ક. ૮૮૫-૮૯૯. Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ સમજાવે છે કે નવરાશના વખત ભરી કાઢે અને જીવતાં તથા મરેલાં પર સરખા ઉપકાર કરી શકે એવા યજ્ઞા અને વિનોદ્દેથી પાપનું પ્રાયશ્ચિત્ત અને નિવારણ થઈ શકે છે. આમાંના બીજા ઉપાયાને તે નિગૂઢ સંપ્રદાયા * કહે છે, અને (૩૬૫) (તેમના કહેવા અનુસાર ) નક યાતનામાંથી તે આપણને બચાવે છે, પરંતુ જો આપણે એની ઉપેક્ષા કરીએ તેા આપણું શું થશે એ કાઈથી કહી શકાય નહિ. ७२ એણે આગળ ચલાવ્યું: પ્રિય સાક્રેટિસ, અને હવે દેવા અને મનુષ્યા ધર્મ અને અધર્મ પ્રત્યે જે રીતે જુએ છે, તે તથા ધર્મ અને અધર્મ વિશે આમ ખેાલાતું જ્યારે જુવાનિયાએ સાંભળે, ત્યારે એમના મન પર કેવી અસર થવાનેા સંભવ છે? –(બધાના મન પર નહિ તેા પણ) તેમાંના જે ચંચળ છે, અને ઊડતા મધુકરની જેમ જે દરેક પુષ્પ ઉપર બેસતા હાય છે, અને પાતે જે કંઈ સાંભળે તેમાંથી—જેને જીવનમાંથી વધારેમાં વધારે લાભ ઉઠાવવા હાય, તેણે કેવા માણસ થવું અને કયે રસ્તે ચાલવું—એ વિશે જે (૬) અનુમાન બાંધવાને તત્પર જ હાય છે, (તેમના મન પર કેવી અસર થવાનેા સંભવ છે)? કદાચ પિન્ડારના શબ્દોમાં એ યુવક પેાતાની જાતને સમેાધીને કહેશે કે “ ધર્માંને રસ્તે કે પછી છલના કુટિલ માગે, પણ શું હું એવા મિનારા પર ન ચડી શકું જે આખી જીંદગીભર એક દુર્ગાંરૂપ થઈ રહે ?” કારણુ લેકા એમ જ કહે છે કે જો હું ખરેખર ધર્મિષ્ઠ હાઉ અને વધારામાં ધર્મિષ્ઠ ગણાતા ન હેાઉં, તે (તેમાં) લાભ નથી જ પરંતુ ઉલટાં દુઃખ અને હાનિ અવશ્ય આવવાનાં. પણ અધર્મી છતાં જો ધર્મિષ્ઠ હોવાની હું પ્રતિષ્ઠા મેળવી શકું, તેા અવશ્ય સ્વર્ગીય જીવન મળે. આથી, લિસફેા (૪) સાબીત કરે છે તેમ, (બાહ્ય ) આભાસ (આંતરિક ) સત્ય ઉપર ચડી બેસે છે, અને સુખ પર પ્રભુત્વ ભોગવે છે, તેા (પછી) મારે આભાસને અર્થે જ જીવવું જોઈ એ. અને મારા Elusiau and other Mysteries (ઇશ્યૂશિયન અને બીજા રહસ્ય માગેર્યાં, ) • Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ 3 ધરની બહારના ભાગમાં અને પગથારમાં સદ્ગુણના આભાસ હાય ( તેવું ) એક ચિત્ર મારી ચારે બાજુ હું ઊભું કરીશ. (ધરની ) પાછળ (ના ભાગમાં) મહાન દૃષ્ટા આર્કિલાકસ ભલામણ કરે છે તેમ, ચતુર અને કુટિલ શિયાળને હું અનુસરીશ. પણ કાઈકને હું ખેલતા સાંભળું છું કે દુષ્ટતાને ગુપ્ત રાખવી ઘણી વાર મુશ્કેલ છે; તેના જવાબ (૩) માં હું એમ કહું છું કે, કાઈ પણ મહાન કાર્યં સુકર નથી. છતાં આપણે જો સુખી થવું હોય તેા આપણે આ રસ્તે ચાલવું જોઈ એ એમ દલીલ બતાવી આપે છે. ગુપ્ત રાખવાના આશયથી આપણે નિગૂઢ બંધુસમાજો અને રાજપ્રકરણી મડળેા સ્થાપીશું. અને કચેરીએ તથા સભાઓને ફ્રાસલાવીને સમજાવવાની કળા શીખવી શકે એવા વકતૃત્વકળાના અધ્યાપકા * મેાજૂદ છે; અને તેથી ઘેાડે અંશે બળથી અને ચાડે અંશે કળથી હું બિનકાયદેસર લાભા મેળવીશ અને શિક્ષામાંથી ખચી જઈશ. હજી એક અવાજને કહેતા સાંભળું છું કે દેવાને છેતરી નહિ શકાય તેમજ તેમના પર બળજબરી પણ કરી નહિ શકાય. પણ દેવા જ ન હોય તેા પછી શું? અથવા માને કે મનુષ્યના વ્યવહારની એમને કંઈ પડી નથી—એમાંથી એકેય સંજોગામાં કશું પણ ગુપ્ત રાખવા (૬) આપણે શા માટે દરકાર કરવી જોઈ એ ? અને દેવા હાય અને તે આપણે માટે દરકાર રાખતા હોય તાપણુ આપણે તેમને વિશે માત્ર કવિઓની હારમાળા અને શ્રુતપર ંપરા દ્વારા જાણીએ છીએ; × અને ‘બલિ અને શમન કરે એવી અભ્યર્થના અને યજ્ઞા' દ્વારા તેમના પર અસર થઈ શકે અને એમને નિવારી શકાય (એમના ક્રોધનું નિવારણ કરી શકાય) એવું કહેનારા માણસા પણુ આ તે આ જ છે. આમ છે તે આપણે સુસંગત રહેવું જોઈ એ અને કાં તે બન્ને કાં તે બેમાંથી એમાં આપણે માનવું ન જોઈ એ. જો કવિએ ખરું કહેતા હેાય, તેા અધર્મી થવું અને (૩૬૬) અધર્મના ફળમાંથી (દેવાને કઈક) ભાગ આપવા એ * સાફસ્ટ લેાકા. × જુએ ‘લાઝ’’પુ, ૧૦, કલમ ૯૦૬-૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ GR પરિચછેદ ર આપણે માટે વધારે સારું છે, કારણ જે આપણે ધર્મિષ્ઠ હોઈએ, તો સ્વર્ગના પ્રત્યકારમાંથી બચી જઈએ છતાં અધર્મના લાભે તે આપણે ગુમાવવા જ પડશે; પરંતુ જે આપણે અધમ હોઈએ તે લાભ આપણી પાસે રહેશે જ, અને પ્રાર્થના તથા પાપ, અને પાપ તથા પ્રાર્થના કરવાથી, દેવ તુષ્ટ રહેશે અને આપને શિક્ષા કરવામાં નહિ આવે. “પરંતુ આપણે અધમ કર્મો માટે આપણે અથવા આપણુ વંશજોને ( જ્યાં જઈ) સહન કરવું પડે એવી એક નીચલી દુનિયા પણ છે.” મારા મિત્ર, એ છે એવો વિચાર આવે એ ખરું, પણ નિગૂઢ સંપ્રદાય અને પ્રાયશ્ચિત્ત કરાવી આપે એવા દેવતાઓ પણ છે, અને એમની શક્તિ મોટી છે. વિશાળ (4) નગરો આ વાતને જ જાહેર કરે છે, અને તેમના કવિઓ અને તિષીઓ, જેઓ દેવતાનાં બાળકે છે તેઓ આ પ્રકારની જ સાક્ષી પૂરે છે. ત્યારે દુષ્ટમાં દુષ્ટ અધર્મ કરતાં ધર્મને કયા સિદ્ધાન્ત પર કોઈ કાળે આપણે પસંદ કરી શકીએ ? (અને તે પણ) જ્યારે મેટામાં મેટા અને અસંખ્ય અધિકારી પુરુષો (જેમનાં વચને પ્રમાણભૂત ગણી શકાય એવા) આપણને એમ કહે, કે જે આપણે બહારના દેખાવ પ્રત્યે છલથી ભરેલ આદર, અને ( અંદરને) દુષ્ટમાં દુષ્ટ અધર્મ એ બેને માત્ર સાથે રાખીએ, તે જીવતાં કે મરણ પછી મનુષ્ય અને દેવોની સાથે આપણે મરછમાં આવે તેમ વતી શકીએ. () સેક્રેટિસ, આ બધું જાણ્યા પછી જેનામાં ધનની, પદવીની, કુલની કે બુદ્ધિની કંઈક પણ શ્રેષ્ઠતા છે એવા માણસને ધર્મને માન આપવાની કે ધર્મની પ્રશંસા થતી સાંભળે ત્યારે હસવું દાબી રાખવાની ખરેખર ઈચ્છા પણ ક્યાંથી થાય? અને ધર્મ સૌથી શ્રેષ્ઠ છે એમ સંતોષપૂર્વક માને, અને મારા શબ્દોમાં રહેલું અસત્ય સાબીત કરી આપે એવો જે કઈ હોય, તે પણ અધમી પ્રત્યે તે ગુસ્સે કરશે નહિ અને તેને ક્ષમા કરવા એ અત્યંત તત્પર રહેશે; કારણ તેને એટલી ખબર છે કે () પિતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિના બળે લેકે ધર્મિષ્ઠ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩૬ હોતા નથી, ( પણ ન છૂટકે જ મિષ્ઠ અને છે. )—સિવાય કે દૈવવશાત્ એવા કાઈ હોય, જેના અંતરાત્મામાં અધમ તરફના ધિક્કારની સાહજિક પ્રેરણા રહેલી હેાય અથવા જેણે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હાય — પણ એ સિવાય) બીજો કાઈ નહિ. ભીરુતા, નબળાઈ કે વૃદ્ધાવસ્થાને લીધે જેનામાં અધમી થવાની શક્તિ હાતી નથી, એ જ અધર્મીને દોષ દે છે; અને જ્યારે એને સત્તા (કે શક્તિ) મળે છે, ત્યારે તરત પેાતાથી થવાય તેટલા અધર્મી એ થાય છે એ હકીકત પરથી આ સિદ્ધ થાય છે. સાક્રેટિસ, ધના પ્રશંસા હોવાના દાવા કરે છે એ બધા— જેમનું કંઈ પણ સ્મરણચિહ્ન આપણે (૩) માટે સચવાઈ રહ્યું છે એવા પ્રાચીન વીરપુરુષાથી માંડીને ઠેઠ આપણા સમકાલીન માણસે સુધી–માંના કાઈ એ પણુ, ધર્માંધ'માંથી જે કીર્તિ સત્કાર કે લાભે વહે છે એને દૃષ્ટિમાંથી દૂર રાખીને ધર્મની પ્રશંસા કરી નથી કે અધર્મને દોષિત ગણ્યા નથી—એમ અમને ખબર પડે છે, ત્યારે અમને કેટલે અચ થાય છે એ વિશે મારા ભાઈ અને હું તમને વાત કરતા હતા, ત્યારે—દલીલની શરૂઆતમાં જ આ બધાના કારણના અમે નિર્દેશ કર્યાં હતા. માનવનાં કે દેવનાં ચક્ષુને પણ અદૃશ્ય એવા આત્મામાં વસતા ધર્માંધનું ખરું તાત્ત્વિક સ્વરૂપ કેવું છે, તેનું ગદ્યમાં કે પદ્યમાં કાઈ એ કાઈ દિવસ પૂરું વષઁન કર્યું" નથી, કે—મનુષ્યની અંદર છે એવી એના આત્માની તમામ વસ્તુ કરતાં, ધર્માં સૌથી મહાન દષ્ટ વસ્તુ છે અને અધર્માં સૌથી મહાન અનિષ્ટ છે એમ સાબીત કર્યુ (૩૬૭) નથી. જો સર્વાંમાન્ય રીતે આ વસ્તુનાં જ ( બધે ) ગાન થતાં હોત, અમારી યુવાવસ્થાથી માંડીને આ વાતની સમજૂત આપવાની તમે કાળજી રાખી હાત તેા ખીજો ખાટું કરે છે કે નહિ તે બાબત અમે એકખીજા પર ચાકી કરતા ન હેાત, પણ દરેક પાતપેાતાના જ ચેાકીદાર થયા હોત; કારણ જો કાઈ ખોટું કરે, તે સૌથી મહાન અનિષ્ટને તે પેાતામાં સ્થાન આપે છે એવી એને ભીતિ લાગત. Page #181 -------------------------------------------------------------------------- ________________ 93 પચ્છેદ ૨ ધર્મ અને અધર્મના ખરા સ્વરૂપને, મારા ધારવા પ્રમાણે, અત્યંત વિકૃત કરી નાંખે એવા આનાથી પણ વધારે સખત શબ્દો, તથા હું જે માત્ર ખેલ્યું જાઉં છું એવી ભાષા ટ્રૅસિમેકસ અને ખીજાએ ગંભીર થઈ તે વાપરે ખરા એટલું તેા હું ખાત્રીથી કહું છું; પર ંતુ મારે ખૂલ્લા (૬) દિલથી તમારી પાસે કબૂલ કરવું જોઈએ કે હું ઉકળીને એટલું છું, કારણ તમારી પાસેથી મારે સામા પક્ષ સાંભળવા છે; અને અધમ કરતાં ધર્માંની શ્રેષ્ઠતા તમે બતાવી આપે એટલું જ નહિ પરંતુ તે તેની એવી તે કઈ અસર છે જેને લીધે તેના સ્વામીને એક ઇષ્ટ થઈ પડે, અને ખીજો અનિષ્ટરૂપ થાય—એ પણ સાબીત કરવાનું હું તમને કહું છું. અને ગ્લાઉકાને તમને વિન ંતિ કરી એ મુજબ કૃપા કરી ધર્માંની પ્રતિષ્ઠાને લીધે જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તેને એક બાજુ મૂકી વાત કરજો, કારણ દરેકમાં એની ખરી પ્રતિષ્ઠા બાદ કરીને ખાટી પ્રતિષ્ઠા નહિ ઉમેરો, ત્યાં સુધી તમે ધર્માંની નહિ પણ માત્ર એના બહારના દેખાવની પ્રશંસા કરા છે એમ અમે (૪) કહીશું, અને માનીશું કે અધમને અસ્પષ્ટ રાખવા તમે અમને ઉપદેશ આપે છે, જ્યારે તમે પોતે, પારકાના લાભ અને વધારે બળવાનનું હિત એ ધર્મ છે, તથા જો કે અધર્માં વધારે દુલને નુકસાન કરે છે, તેપણ માણસનાં પેાતાનાં લાભ અને હિત તેમાં રહેલાં છે. એમ માનવામાં થ્રેસિમેકસની સાથે તમે ખરેખર સંમત થાઓ છે. -- હવે જ્યારે તમે એમ કબૂલ કર્યુ” છે કે દૃશૂશક્તિ, જ્ઞાન, આરેાગ્ય અથવા જે લૌકિક દષ્ટિએ જ નહિ, પણ ખરેખર સ્વભાવથી જ y છે એવી ( ૩ ) ખીચ્છ કાર્ય શ્રેષ્ઠ વસ્તુઓ, જેને એના પરિણામેાને લીધે ખરે જ ઇષ્ટ ગણવામાં આવે એના કરતાં વધારે અસ્વયં એની ( પેાતાની ) ખાતર ધૃતર ગણવામાં આવે છે—એવી ઇષ્ટ વસ્તુઓના શ્રેષ્ઠ વમાં તમે ધર્મને મૂકયા છે, તેા ધર્માંનાં વખાણુ કરતાં માત્ર એક જ મુદ્દાના વિચાર કરવાનું હું આપને કહીશઃ ધ અને અધર્મના સ્વામીમાં તત્ત્વની દૃષ્ટિએ એ બન્ને જે ઇષ્ટ અને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ અનિષ્ટ રેપે છે એ વિશે–એ મારે અર્થ છે. ધર્મમાંથી મળતા બદલાની અને માનપાનની અતિશયોક્તિ કરીને અને અધર્મનું ભૂરું બોલીને બીજાઓ ભલે એકની પ્રશંસા અને બીજાની નિંદા કરે; લીલ કરવાની તે પદ્ધતિને ઉપયોગ જે તેવા લેકે કરતા હોય તો હું સહી લેવા તૈયાર છું, પરંતુ તમે તમારું આખું જીવન આ પ્રશ્નના વિચાર પાછળ જ ગાળ્યું છે એવા પાસેથી તો, હું તમારે એ જ વિપરીત વચન (૬) ન સાંભળે ત્યાંસુધી તે, વધારે સારાની આશા રાખું જ. અને તેથી જ હું કહું છું કે તમારે અધર્મ કરતાં ધર્મ વધારે સારે છે એટલું જ સાબીત કરવાનું નથી, પણ દે કે માનવીઓ જુએ કે ન જુએ તેમ છતાં, ધર્મ અને અધર્મના સ્વામીને, તેઓ એવું તે શું કરે છે જેથી, એક ઈષ્ટ અને ઈતર અનિષ્ટ બની રહે છે એ બતાવવાનું છે. ગ્લાઉકોન અને એડેઈમેન્ટસની પ્રતિભાનાં (સામાન્ય રીતે) હું હંમેશાં વખાણ કરતા, પરંતુ આ શબ્દો સાંભળીને હું બહુ જ (૩૬૮) ખુશ થઈ ગયો, અને કહ્યુંઃ સુવિખ્યાત પિતાના પુત્ર–તમે મેગેરાની લડાઈમાં ખ્યાતિ મેળવી, ત્યાર પછી તમારા માનમાં ગ્લાઉઝેનના પ્રશંસકે જે કરુણરસપ્રધાન કાવ્ય રચ્યું હતું એની શરૂઆત આ શબ્દોથી થાય છે એમાં કંઈ અયોગ્ય નહતું – એણે કહ્યું છે, “એરિસ્ટોનના પુત્રો, સુવિખ્યાત વીરનાં દૈવી બાળકો.” –વિશેષણ સશે એગ્ય છે, કારણ અધર્મની શ્રેષ્ઠતા વિષે તમે કરી છે એ રીતે દલીલ કરવામાં અને છતાં પિતાની જ દલીલે (૨) વિશે શંકાસ્પદ રહેવામાં ખરેખર કંઈક દૈવી અંશ રહેલો છે. અને હું ખાત્રીપૂર્વક માનું છું કે તમને હજી એવી પ્રતીતી થઈ નથી–આવું અનુમાન હું તમારા સામાન્ય ચારિત્ર્ય પરથી બાંધું છું. કારણ જે મેં માત્ર તમારા શબ્દો પરથી જ અભિપ્રાય બાંધ્યો હોત, તો હું તમારા પર | -૬ ચર્ચાને અંતે પણ આ જ વાક્ય સે કેટસ ઉચ્ચાર છે, જુઓ પરિ. ૪: ૮૪૬-૪૪૫ તથા પરિ. ૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ર વિશ્વાસ મૂકત નહિ. પરંતુ જેટલે અંશે મને તમારામાં બહુ ભારે વિશ્વાસ છે તેટલે અંશે મારે શું કહેવું એની મુશ્કેલી પણ વધારે ભારે થઈ પડે છે. કારણ અને બાજુથી હું સંકડામણમાં આવી પડ્યો છું; એક દૃષ્ટિએ હું આ કાર્ય કરવાને અશક્ત છું એમ મને લાગે છે, અને અધર્મના કરતાં ધર્મની શ્રેષ્ઠતા મેં સાખીત કરી છે એમ મેં માન્યું હતું, એ સાબીતીમાં પ્રેસિમેકસને મેં જવાબ આપ્યા એનાથી તમને સ ંતાષ થયા નથી તે પરથી મારી અશક્તિ મને સ્પષ્ટ દેખાઈ આવે છે, અને છતાં ( ખીજી દષ્ટિએ) મારામાં પ્રાણુ અને વાચા રહે ત્યાં સુધી આમાં મદદ કરવાને હું ના પાડી શકું એમ નથી; જ્યારે ધર્મનું ભૂંડું ખેાલાતું (૬) હાય અને એના રક્ષણાર્થે આપણે એક હાથ પણ ઊંચા ન કરીએ, તેા એ અસાધુતા ગણાય એવી મને ભીતિ છે, અને તેથી મારાથી અને તેવી મદદ હું આપું એ જ ઉત્તમ છે. ७८ ગ્વાઉકૉન અને ખીજાએ મને વિનંતી કરી કે ગમે તેમ થાય તા પણ પ્રશ્નને પડતા મૂકવાના નથી, પણ અન્વેષણ આગળ ચલાવવાનું છે. તેમને પહેલું ધર્મ અને અધર્મીના સ્વરૂપ વિશેનું અને બીજુ એના અન્યેાન્ય સાપેક્ષ લાભ વિશેનું સત્ય જાણવું હતું.× (આ વિશે) હું જે ખરેખર માનતા હતા તે મે એમને કહ્યું-જે આ પરીક્ષણ ગંભીર સ્વરૂપ લેશે, અને તેમાં અત્યંત તીવ્ર દૃષ્ટિની જરૂર પડશે. મેં કહ્યું કે આપણે કંઈ બહુ મોટા બુદ્ધિશાળી નથી (૩) એટલું તેા દેખાઈ આવે એમ છે, તેથી નીચે ઉદાહરણ આપું છું એવી પદ્ધતિ આપણે સ્વીકારીએ, તા વધારે સારું એમ હું માનું છું; ધારો કે દૂરની વસ્તુઓ જોઈ ન શકે એવી નબળી આંખાવાળા માણસને થાડા અંતરેથી ઝીણા અક્ષરે વાંચવાનું કેાઈ એ કહ્યું; અને બીજા કાઈ ને એમ સૂઝયું કે બીજી વધારે વિશાળ જગ્યામાં તે કદાચ મળી આવે, જ્યાં ( અક્ષરા ) એના એ જ હાય, અને વધારે મોટા અક્ષરા એ પહેલાં વાંચે, અને પછી વધારે ઝીણા ( અક્ષરા ) વાંચવા શરૂ કરે—તે આવું સારું સદ્ભાગ્ય અત્યંત × પ્રસ્તુત પુસ્તકના આ બે મુખ્ય પ્રશ્નો છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વિરલ ગણાય ખરું ને ? એડેઇમેન્ટસે કહ્યુંઃ તદ્દન ખરું, પણ આ ઉદાહરણ (૬) આપણું પરીક્ષણને કેવી રીતે લાગુ પડે છે? મેં જવાબ આપે? હું તમને કહું છું. ધર્મ, જે આપણી ગપણને વિષય છે, તેને કોઈ વાર વ્યક્તિને સદ્ગણ તરીકે અને કોઈ વાર રાજ્યના સદ્ગણ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તેણે જવાબ આપે : સાચું. અને શું રાજ્ય વ્યકિત કરતાં વધારે મેટું નથી ? ત્યારે વધારે મોટામાં, ધર્મની માત્રા વધારે મોટી અને વધારે સહેલાઈથી પ્રત્યક્ષ થઈ શકે એવી હોવાનો સંભવ છે. માટે હું પ્રસ્તાવમાં કહું છું કે વધારે મોટાથી વધારે નાના તરફ જવાની અને તે બન્નેને સરખાવવાની (૩૬૯) પદ્ધતિને સ્વીકારીને, આપણે પહેલાં રાજ્યમાં અને પછી વ્યક્તિમાં તે જેવાં દેખાય છે તે પરથી ધર્મ અને અધર્મના સ્વરૂપનું પરીક્ષણ કરીશું, એવી હું દરખાસ્ત કરું છું.’ તેણે કહ્યું: એ દરખાસ્ત ઉત્તમ. અને જે રાજ્યને નિર્માણ થવાની ક્રિયામાં જ આપણે કપીએ, તે રાજ્યના ધર્મ અને અધર્મને નિર્માણ થતા આપણે જોઈશું. (એટલું) હું બેધડક કહી શકું. જ્યારે રાજ્ય સંપૂર્ણ ઘડાઈ રહે, ત્યારે આપણું અન્વેષણને વિષય વધારે સરળતાથી શોધી શકાશે (૨) એવી આશા રાખી શકાય. હા, બહુ જ વધારે સરળતાથી. મેં કહ્યુંઃ પણ એક (રાજ્ય) રચવાને પ્રયત્ન શું આપણે કરવો જોઈએ? કારણ મારા વિચારના વલણ અનુસાર, તેમ કરવાને પ્રયત્ન અત્યંત મુશ્કેલ કાર્ય થઈ પડશે. માટે વિચારી જુઓ. 1 સરખાવો પરિચ્છેદ ૩-૪૦૧-૨. * અહીંથી મુદ્દા ૩ ની શરૂઆત થાય છે. સરખાવો પરિ : ૪-૪૩૯ . Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ એડેમેન્ટસે કહ્યું : 'મેં વિચાર કરી જોયા છે અને તમે આગળ ચલાવા એ માટે હું આતુર છું. મેં કહ્યુંઃ મારા ખ્યાલ પ્રમાણે, મનુષ્ય જાતની જરૂરિયાતેમાંથી રાજ્ય ઊભું થાય છે; કાઈ પણ (વ્યક્તિ ) સ્વયંસંપૂ` નથી, પણ આપણને બધાને જરૂરિયાતા હોય છે. રાજ્યના ઉદ્ભવ ખીજી ક્રાઈ રીતે કાપી શકાય ખરા ? ખીજી કાઈ રીતે નહિ. ૯૭ ત્યારે આપણી જરૂરિયાતા ધણી છે અને એ પૂરી પાડવા (૬) ઘણા માણસાની જરૂર પડે (એમ) છે તેથી અમુક કામ કરવા કાઈ એકને મદદગાર તરીકે લે છે, અને બીજો ખીજાતે; અને જ્યારે આવા ભાગીદારા અને મદદગારા એક જ જગ્યાએ એકઠા મળી રહે છે ત્યારે રહેવાસીઓના એ સમૂહને રાજ્ય કહેવામાં આવે છે. તેણે કહ્યું: ખરું. અને તે એકબીજાની સાથે (માલની) અદલાબદલી કરે છે, અને આવા વિનિમયથી સૌ ઇષ્ટ પ્રાપ્ત કરી શકશે એમ ધારીને એક આપે છે અને ખીજો લે છે. સાવ સાચું. મેં કહ્યું ઃ ત્યારે ચાલેા આપણે શરુ કરીએ, અને કલ્પનામાં રાજ્યને સઈએ, ( અને આપણે) આમ (એલીએ છીએ પણ આપણે પેાતે રાજ્યનું સર્જન કરતા નથી) પરંતુ છતાં આપણા સર્જનની જે માતા છે, એ આવશ્યકતાની દેવી જ ખરેખરી સર્જક છે. તેણે જવાબ આપ્યો : અલબત્ત, (૬) હવે જીવન અને અસ્તિત્વના આધાર અન્ન ઉપર છે, તે જરૂરિયાતમાં સૌથી મેાટા અને અગ્રસ્થાને એ આવે છે. અવશ્ય. રહેવાને ધર એ બીજી, કપડાં વગેરે ત્રીજી. ખરુ. Page #186 -------------------------------------------------------------------------- ________________ ate ૮૧ અને હવે આપણું નગર આ મેટી માગને કેવી રીતે પહેાંચી વળશે એ આપણે જોઈશું. આપણે ધારા કે—કાઈ : ! માણસ ખેડૂત છે, ખીન્ને કડિયા, વળી કાઈ ખીજો વણકર~~આમાં એક માચી કે કદાચ આપણી બીજી કાઈ જરૂરિયાતને પૂરી પાડનાર બીજા કાઈ ને આપણે ઉમેરીએ તે? તદ્દન ખરું. રાજ્યના એક લુખ્ખામાં લુખ્ખા ખ્યાલમાં પણ આપણે ચાર અથવા પાંચ માણસાના સમાવેશ કરવા પડશે. એ સ્પષ્ટ છે. (૬) અને તે કેવી રીતે ( પેાતાના કામમાં ) પ્રવૃત્ત થશે? શું દરેક પેાતાની મજૂરીનું પરિણામ એક મજિયારા જથ્થામાં રાખશે ?ઉદાહરણા, પેલા ખેડૂત શું પાતાને જરૂર હોય એના કરતાં ચાર ગણા વખત લઈ, પેાતાને તેમ જ ખીજાએને અન્ન પૂરું પાડવા મજૂરી કરશે; કે પછી ખીજાઓની સાથે કઈ લેવાદેવા ન રાખાને અને એમને માટે ( અન્ન ) ઉત્પન્ન કરવાની મહેનત ન વહારી લઈ ને, માત્ર ( પેાતાની એકલાની જરૂરિયાત પૂરતું) ચોથા ભાગના વખતમાં ચોથા ભાગનું અન્ન ઉત્પન્ન કરી લેશે, અને ખીજાઓની (૩૯૦) સાથે કશી ભાગીદારીમાં ઉતરતાં માત્ર પેાતાની જરૂરિયાત પેતે જ પૂરી પાડવા માટે, બાકી વધેલા પાણા ભાગના વખતમાં એ ધર બાંધવાનું કે ડગલા કે જોડાની જોડ સીવવાનું' કામ કરશે ? અડેમેન્ટસને લાગ્યું કે તેણે બધું નહિ પણ માત્ર અન્ન ઉત્પન્ન. કરવાના આશય રાખવા જોઇ એ. મેં જવાબ આપ્યા: ધણુંખરું એ પહિત વધારે સારી નીવડે; અને હું તમને આમ ખેલતાં સાંભળું છું ત્યારે મને યાદ આવે છે, કે આપણે બધા એકસરખા નથીઃ (પરંતુ) ભિન્ન ધંધાને (વ) વધારે મધ મેસે એ પ્રકારની સ્વભાવની ભિન્નતા આપણામાં રહેલી છે. ૬ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પરિચ્છેદ ર તદ્દન ખરું. અને મજૂર બહુ ધંધામાં રાકાયા હોય તો, કે (પછી ) એને માત્ર એક જ કામ કરવાનું હોય તેા, તમે ( એની પાસેથી ) વધારે સારું કામ લઇ શકો ? એને એક જ કામ કરવાનું હોય તે. વળા ચેાગ્ય વખતે કરવામાં ન આવે તેા કામ બગડે છે એ વિશે શંકા ન હેાઈ શકે ખરું ને? એમાં જરાય શંકા નહિ. કારણુ કામ કરનારને ફુરસદ મળે ત્યાં સુધી કામ કઈ રાહ જોતું બેસી રહેતું નથી; પર ંતુ કામ કરનારને જે કંઈ કરવાનું ( ) છે તે એણે તરત કરવું જોઈએ, અને એ કામને એણે સૌથી વધારે અગત્યનું ગણવું જોઈ એ. ગણવું જ જોઈ એ. અને જો એમ હાય, તેા આપણે અનુમાન બાંધવું જોઈએ કે જ્યારે એક માણસ પેાતાને સ્વાભાવિક હોય તે જ કામ ચાગ્ય વખતે કરે, અને બીજા કામ છેાડી દે ત્યારે બધી વસ્તુઓ વધારે સારી જાતની, સહેલાઈથી અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકે છે. અચૂક ત્યારે ચાર કરતાં વધારે પુરવાસીઓની આપણને જરૂર પડશે. કારણ જો કાઈ પણ કામ સારી રીતે કરતાં શીખવું હાય ( ૬ ) તા ખેડૂત પોતાનું હળ કે ત્રિકમ અથવા ખેતીનાં બીજા એજારા પાતે અનાવશે નહિ, તેમજ ડિયા પણ પેાતાનાં એજાર બનાવશે નહિ–અને એને તે ઘણાં બધાં જોઇશે; અને એ જ રીતે વણકર અને મેચીનું પણ સમજવું. ખરું. ત્યારે આપણું નાનું રાજ્ય કયારનું મેટું થવા માંડયું છે, તે તેમાં સુથાર અને લુહાર અને ખીજા ધણા કારીગરા ભાગીદાર થશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ખરું. વળી આપણું ખેડૂતને ખેડ કરવા બળદ મળી રહે—) અને કડિયા તેમજ ખેડૂતને માલ તાણું લાવવા ઢેર મળી રહે તથા ચમાર અને વણકરને ચામડાં તથા ઊન મળી રહે તે સારુ જે અપણે ગોવાળ ભરવાડ, કે જનાવરોના ટોળાની સંભાળ રાખનાર બીજે માણસે ઉમેરે કરીએ, ત–આપણું રાજ્ય કંઈ બહુ મોટું નહિ થઈ જાય. એ ખરું, પરંતુ આ બધાને એમાં સમાવેશ થાય તો પછી એ બહુ નાનું રાજ્ય પણ ન ગણાય. પછી વળી કેવા પ્રદેશમાં નગર રાજ્યની સ્થાપના થઈ છે તે વિશે પણ વિચાર કરવાનો છે—બહારથી કશી વસ્તુ આયાત કરવી ન પડે, એવી જગ્યા મળી આવે એ લગભગ અશક્ય છે. ત્યારે નગરવાસીઓમાં એક એવો વર્ગ હોવો જોઈએ જે બીજા નગર રાજ્યમાંથી જરૂર જોઈતો માલ લઈ આવે. હોવો જ જોઈએ. (૩૭૧) પરંતુ જે (બહારના લેકે) તેમની પિતાની જરૂરિયાતો પૂરી પાડતા હોય, તે લેકોને જે કંઈ જોઈતું હોય એમાંનું કશું (આપણા) વેપારીઓ જે પિતાની સાથે લઈ ન જાય, અને ખાલી હાથે જાય, તો તેઓ ખાલી હાથે જ પાછા આવશે. એમાં શક નહિ. અને એથી તેઓ જે ઉત્પન્ન કરે છે, તે માત્ર પિતાને પૂરતું થઈ રહે એટલું જ ન હોવું જોઈએ, પણ ગુણવત્તામાં અને પ્રમાણમાં એવું અને એટલું હોવું જોઈએ કે જે (લેકે) તેમની પિતાની જરૂરિયાતો પૂરી પાડતા હોય તેમને પણ સગવડ મળે. સાવ સાચું. તે પછી ખેડૂતો અને કારીગરે વધારે પ્રમાણમાં નહિ જોઈએ ? જોઈશે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પરિચછેદ ૨ આયાત અને નિકાસ કરનાર–જેઓ વેપારીઓ કહેવાય છે, એમની જ હમણાં પડતી મૂકીએ તોપણ? હા. મેં પછી.આપણને વેપારીઓની પણ જરૂર પડશે ? પડશે કે (૪) અને જે દરિયાપાર માલ લઈ જવો પડે એમ હોય, તો નિપુણ ખલાસીઓ પણ ઘણા જ જોઈશે. હા, ઘણું જોઈશે. વળી પિતાના નગર રાજ્યમાં (આપણે આટલે સુધી આવ્યા તો) તેઓ ઉત્પન્ન કરેલા માલની લેવડદેવડ કેવી રીતે કરશે ? તમને યાદ તો હશે કે આ લેકેને આપણે સમાજનું અને નગર રાજ્યનું બંધારણ આપ્યું એના મુખ્ય હેતુઓ મને એક એ હતું કે ઉત્પન્નની આપ-લે થઈ શકે. એ લેકે વેચશે અને ખરીદશે એટલું સ્પષ્ટ છે. (ક) હવે ધારે કે કઈ ખેડૂત કે કારીગર પોતે ઉત્પન્ન કરેલી કોઈ ચીજ બજારમાં લાવે છે, અને તે એવે વખતે આવે કે જ્યારે એની સાથે બદલે કરવાને કોઈ માણસ હાજર ન હોય તો શું એણે પિતાને ધંધે પડતો મૂકો અને બજારમાં નકામા બેસી રહેવું ? - બિલકુલ નહિ; ત્યાં એની જરૂરિયાત જોઈને એનો માલ વેચવાનું માથે લે એવા લોકો એને મળી રહેશે. સુવ્યવસ્થિત રાજ્યમાં જેઓ શારીરિક સંપત્તિમાં અત્યંત દુર્બલ હશે અને એ કારણે જે બીજા કોઈ પણ કામ માટે ઓછા ઉપયોગના હશે, તેઓ જ (૩) આ કામ કરશે.* બજારમાં રહીને જેઓ વેચવા ઈચ્છતા હોય તેમની પાસેથી માલના બદલામાં નાણાં આપવાનું અને જેમને ખરીદી કરવાની ઇચ્છા હોય તેમની પાસેથી નાણાં લેવાનું એમનું કામ રહેશે. * સરખાવો નીચે. પરિ-૬-૪૫- Page #190 -------------------------------------------------------------------------- ________________ '૮૫ ત્યારે આ જરૂરિયાતને લીધે આપણું નગરરાજ્યમાં પરચૂરણ વેપાર કરનાર દુકાનદારને વર્ગ ઉમે થશે. ચોટામાં બેસીને જે વેચવા લેવાનું કામ કરે છે એને શું આપણે “દુકાનદારનું નામ આપતા નથી * જ્યારે એક નગરથી બીજે નગર (વેપાર અર્થે ) ભ્રમણ કરનારને આપણે વેપારી કહીએ છીએ. તેણે કહ્યું: હા. (૬) અને વળી નોકરેનો એક નિરાળો વર્ગ પણ હશે. જેમની બૌદ્ધિક ભૂમિકા ભાગ્યે જ (એટલી ઊંચી હશે) કે તેમની સાથે સહચાર સાધી શકાય; છતાં મજૂરી કરવાનું શારીરિક બળ તેમનામાં પુષ્કળ હોય છે, જે (બળ) તેઓ વેચે છે અને તેથી હું ભૂલતો ન હોઉં તો તેઓ “રોજીંદા” કહેવાય છે,– કારણ એમની મજૂરીની જે કિંમત આવે છે એ “ર ” કહેવાય છે. ખરું. ત્યારે આપણી વસ્તીને બાકીને ભાગ ભાડૂતી મજૂરેથી ભરાઈ જશે ? હા. અને હવે ઍડેઈમેન્ટસ, આપણું નગર રાજ્ય પરિપકવ અને પૂર્ણ થયું, કે નહિ? હું માનું છું કે થયું. ત્યારે ધર્મ ક્યાં છે અને અધર્મ ક્યાં છે, અને રાજ્યના કયા અંગમાંથી એ ઊગ્યા ? (૩૨) ઘણુંખરું પુરવાસીઓની એકબીજાની લેવડદેવડમાંથી. બીજે ક્યાંયથી એ જડી આવવાનો સંભવ વધારે હોય એમ હું કટપી શકતો નથી. * પરચૂરણ વેપારમાંથી ઊભાં થતાં અનિષ્ટો માટે જુઓ લૅઝ'પુ ૧૦-૯૧૮, ઝદહાડિયા, રાજંદા. ઘરખેડ કરનાર ધણને ખેતરમાં મદદ કરનાર (પિતાની જેને જમીન જ નહિ તે) ઊભડિયા. Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ર મેં કહ્યું : હું ખાત્રીથી કહું છું કે તમારી સૂચના ખરી છે. પરીક્ષણમાંથી પાછા ન હઠતાં આપણે એ મુદ્દા પર વધારે વિચાર ચલાવીએ તો સારું. હવે આપણે એમને આ રીતે સ્થાપ્યા છે તો, એમનું જીવન કેવા પ્રકારનું હશે એ વિશે સૌથી પહેલાં આપણે વિચાર કરીએ. તેઓ શું અનાજ, આસવ, * કપડાં અને જેડા ઉત્પન્ન નહિ કરે, અને પિતાને માટે શું ઘર નહિ બાંધે ? અને એમને રહેવાને ઘર મળ્યા પછી તેઓ ઉનાળામાં સામાન્ય રીતે ખૂલા ડીલે અને ઉઘાડે પગે, પરંતુ (વ) શિયાળામાં જેડા તથા સારી રીતે કપડાં પહેરીને કામ કરશે. ઘઉંના તથા જવના લોટને મસળીને, ઉત્તમ રોટલી કે રેટલાઓ કરી. પકાવીને તેઓ ખાશે; અને કાં તો બરૂની સાદડી પર અથવા સ્વચ્છ પાંદડાં પર આ બધું પીરસવામાં આવશે, અને એ વખતે તેઓ તો “યુ” અને “મીટેલ’ના ઘાસથી આચ્છાદિત કરેલા બિછાના પર આડા પડ્યા હશે.૪ અને આ રીતે) એકબીજાની સાથે સુખે વાત કરતા, દેવોની પ્રશંસાનાં ગીત ગાતા, તેઓ અને તેમનાં બાળકો માથે ફૂલની માળા પહેરીને, જાતે જ બનાવેલે દારુ () પીતા પીતા મિજબાની કરશે. અને ગરીબાઈમાં કે લડાઈમાં તેઓ સપડાઈ ન જાય તથા ભરણપોષણ કરી ન શકાય તેના કરતાં પોતાના કુટુંબો મોટાં ન થઈ જાય એની તેઓ સંભાળ રાખશે. • લીલાં ફળ મેવો, શાકભાજી, તેલ, મસાલા, એ પણ ગ્રીક જીવનમાં અગત્યનાં હતાં. તે સર્વ અન્ન વર્ગમાં અર્થાત ખેતીની નીપજમાં આવી ગયાં ગણાય; ચામડાં, રેસા આદિ કપડાં જેડાના વર્ગમાં આવી જાય. અને બાંધવાની સામગ્રીમાં ગાડાં, ગાડી, વહાણ આદિ માટેની સામગ્રી પણ આવી જાય. એ ઉપર સંભારાઈ ગયાં છે. એટલે ખનીજ પણ છેક ભૂલાયાં તે નહિ. પણ જુઓ આગળ “વિલાસરોગી” રાજ્યના વર્ણનમાં. ગ્રીક રામન રિવાજ આમ આડા લેટીને જમવાને હતે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨ ગ્લાઉકોન વચ્ચે બોલી ઉઠ્યો : પણ એક સ્વાદિષ્ટ વસ્તુ તે તમે એમના ભાણામાં પીરસી નથી ! જવાબ આપ્યો : ખરું હું ભૂલી ગયે; અલબત્ત સ્વાદ આપે એવું તો એમને કંઈક જોઈએ જ–મીઠું અને ઓલિવ અને પનીર તથા ગામડિયા લેકે તૈયાર કરે છે તેવાં બાફેલાં કંદમૂળ અને પાલે; જમ્યા પછી જે ફળાદિ ખાવાં જોઈએ તે માટે આપણે એમને ચણું, વટાણું અને અંજીર આપીશું; અને કેટલાંક ફળ + તેઓ ભાઠામાં શેકશે અને મિતાહારી રહી દારુ () પીશે. અને આવા પથ્ય ખોરાકને લીધે, પાકી વૃદ્ધાવસ્થા પર્યત આરોગ્ય અને શાંતિમાં તેઓ જીવન ગુજારશે, અને પિતા પછી પિતાનાં બાળકોને એવા જ પ્રકારનું જીવન વારસામાં આપતા જશે એમ આપણે આશા રાખી શકીએ. તેણે કહ્યું સેક્રેટિસ, બરાબર, અને ભૂંડના નગરને માટે જે તમારે બધી સામગ્રી એકઠી કરવાની હોય, તો એ પશુઓને તમે આ સિવાય બીજો કયે ખેરાક આપી શકે ? મેં જવાબ આપો : પણ તમારે જોઈએ શું? તેણે કહ્યું " શું કેમ, તમારે એમને જીવનની સામાન્ય સગવડ આ પવી જોઈએ, લોકોને સુખી થવા દેવા હોય તો ટેબલ પર જમવાની અને પલંગ પર સુવાની એમને ટેવ પણ હોય. અને આજની રીતિએ () એમને મિષ્ટાન્નો તથા તીખી તમતમતી ચીજો પણ મળવી જોઈએ * મેં કહ્યું : હા, હવે હું સમજે ઃ માત્ર હરકેઈ રાજ્ય નહિ, પરંતુ વિલાસી રાજ્ય કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રશ્નને વિચાર મારી પાસે તમે કરાવવા માગે છે, અને કદાચ એમાં કંઈ નુકસાન નથી, કારણ ધર્મ અને અધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ જોવાને સંભવ એવા રાજ્યમાં વધારે છે. મારા અભિપ્રાય અનુસાર મેં જે -+Myrt!e-berries and Acord. * મુદ્દો. ૪-૫ વિલાસી રાજ્યની ઉત્પત્તિ, ભૂડોનું નગર = વિલાસ વગરના સાદા જીવનને મૂર્ત કરતું રાજ્ય. Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ રાજ્યનું વર્ણન કર્યું છે એનું બંધારણ નીરગી અને સેજનું (સાચ્ચે) છે. પરંતુ વરદાહથી પીડાતું રાજ્ય જે તમારે જેવું હોય, તે મારે વાંધો નથી. કારણ મને વહેમ આવે છે કે ઘણાને વધારે સાદા પ્રકારના (૩૩) જીવનથી સંતોષ નહિ વળે. એમને તો પલંગ, ટેબલ અને બીજાં રાચરચીલાં ઉમેરવાં ગમશે; વધારામાં મિષ્ટ ભોજન, અત્તર, સુગંધી ધૂપ, વારાંગના, ગળી રોટલી અને આ બધાં કંઈ એક જ જાતનાં નહિ, પણ દરેક ભિન્નભિન્ન જાતનાં જીવનની જે જરૂરિયાતો વિશે હું પહેલાં બેલત હત–જેવી કે ઘર, કપડાં, જોડા–એનું અતિક્રમણ કરીને આપણે આગળ જવું પડશે; ભરતગૂંથણની અને ચિત્રકારની કળાનું કામ આપણે ચાલુ કરવું પડશે, અને તેનું, હાથીદાંત અને દરેક જાતના પદાર્થો આપણે મેળવવા પડશે. (૨) તેણે કહ્યું : ખરું. ત્યારે આપણે આપણી સીમાઓ વિસ્તારવી પડશે; કારણ પહેલાંનું “નીરોગી રાજ્ય” હવે જરાય પૂરતું નથી. હવે તે કોઈ પણ (આવશ્યક) નૈસર્ગિક જરૂરિયાતને પૂરી ન પાડે એવા કેટલાયે ધંધાઓથી નગર ઉભરાઈ જશે અને આપણું નગરને સે જે ચડશે; જેમ કે શિકારીઓ અને નટોની આખી જાત–જે નટોમાંને એક મોટો વર્ગ આકાર અને રંગથી કાર્ય કરે છે; બીજા વળી સંગીતના ઉપાસક હશે- કવિઓ અને તેમનો સહચાર રાખનાર પરિજનેની પરંપરા–અર્થહીન જોડકણું જોડનારાઓ, નેટ, નર્ત છે અને ઈજારદારે તથા જુદી જુદી જાતની વસ્તુઓ–(આમાં) સ્ત્રીઓનાં કપડાં સુદ્ધાં () આવી જાય છે –બનાવનારાઓ તથા આપણને વધારે નોકરેની જરૂર પડશે. શું ખાનગી શિક્ષકોને પણ ખપ નહિ પડે, અને ધવરાવવા માટે તથા બીજાં કામ માટે આયાઓ, માથાં ઓળવા અને શણગારવા બૈરાઓ અને હજામે, તેમજ કંદોઈએ અને રઈઆઓ–અને પહેલાં જેમની (આપણને) જરૂર નહોતી અને તેથી આપણું રાજ્યની પહેલી આવૃત્તિમાં જેમને કહ્યું સ્થાન નહોતું, પણ હવે જેમની જરૂર પડી છે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ એવા ભંડોની દેખરેખ રાખનાર છોકરાઓ પણ? એમને ભૂલી જવા ન જોઈએ અને જે લોકે ખાતા હોય તે બીજી ઘણી જાતનાં પ્રાણીઓ ( આ વિલાસી રાજ્યમાં) પણ હશે જ. જરૂર. (૪) અને આ પ્રકારના જીવનને લીધે, પહેલાં કરતાં હવે વૈદ્યોની વધારે જરૂર પડશે ? બહુ જ વધારે. અને જેટલો દેશ પહેલાં અસલ વતનીઓના નિભાવ માટે પૂરતો હતો, તે હવે પૂરત નહિ લાગે અને નાને પડશે. તદ્દન સાચું. ત્યારે ગૌચર અને ખેડને માટે આપણું પાડેશીની જમીનમાંથી એક ટૂકડાની આપણને જરૂર પડશે, અને જે તેઓએ આપણું માફક જ નૈસર્ગિક જરૂરિયાતોની હદને ઓળંગી જઈને, ધનને અપાર એકઠું કરવા પાછળ પોતાની જાત અપ હશે, તો આપણું જમીનના ટૂકડાની એમને જરૂર પડશે.* (૬) સોક્રેટિસ, એ અનિવાર્ય થઈ પડશે. અને ત્યારે, ગ્લાઉકોન, આપણે ચડાઈ કરીશું. શું નહિ કરીએ? તેણે જવાબ આપ્યો : તદ્દન અચૂક. ત્યારે, લડાઈથી નુકસાન થાય છે કે નફે એ વિશે કશે નિર્ણય કર્યા વગર આપણે એટલું તો ખચિત કહી શકીશું કે રાજ્યમાં લગભગ તમામ ખાનગી કે જાહેર અનિષ્ટોનાં જે કારણો છે, એ જ કારણે લડાઈનાં પણ મૂળ છે એમ આપણને માલૂમ પડ્યું છે. નિ:શંક. અને આપણા રાજ્યનો વિસ્તાર વળી પાછો વધારવો પડશે; અને આ વખતે તો આખું ને આખું લશ્કર ઉમેરાશે; (૩૭૪) અને આપણું * મુદ્દો. ૪–: લડાઇની ઉત્પત્તિ, સરખાવો “ ફિડ' ૬૬. Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૨ પાસે જે કંઈ છે તેનું, તેમજ જે વસ્તુઓ અને લેકોનું આપણે પહેલાં વર્ણન કરી ગયા તેમના રક્ષણાથે એ લશ્કર ચડાઈ કરનારાઓ સામે જશે અને લડશે. તેણે કહ્યું: શા માટે? શું તેઓ પિતાનું રક્ષણ કરવાને સમર્થ નથી ? ' કહ્યું : ના—આપણે જ્યારે રાજ્ય ઘડવા બેઠા ત્યારે જે સિદ્ધાન્તને આપણે બધાએ સ્વીકાર કર્યો હતો એ ખરે હોય તે–ના. તમને યાદ હશે કે એક માણસ વધારે કળાઓમાં પ્રવૃત્તિ કરવા જતાં ફત્તેહમંદ ન થઈ શકે એ સિદ્ધાન્ત હતો. તેણે કહ્યું : સાવ સાચું. (૨) પણ લડાઈ શું કળા નથી ? અવશ્ય છે. અને મોચીની કળામાં જેટલું ધ્યાન આપવું પડે એટલે એમાં પણ આવશ્યક છે, ખરું ને ? તદ્દન ખરું. અને આપણે સારા જેડા તૈયાર કરાવી શકીએ એ માટે આપણે મેચીને ખેડૂત અથવા વણકર કે કડિ થવાની રજા આપી નહતી, પરંતુ એને અને બીજા દરેક કારીગરને, જે કામને માટે સ્વભાવથી એ યોગ્ય હતો એ જ એક કામ એને સોંપવામાં આવ્યું હતું, અને આખી જીંદગી (૪) બીજુ કંઈ નહિ, પણ એ જ કામ તેણે કર્યા કરવાનું હતું; (એને) જે કઈ તક મળે, એ તેણે ગુમાવવાની નહોતી, કારણ, તો જ એ એક સારે કારીગર થઈ શકે. હવે સૈનિકનું કામ સારી રીતે થવું જોઈએ—એના કરતાં બીજી કોઈ પણ બાબત વધારે મહત્ત્વની ન હોઈ શકે. પરંતુ, જેણે નાનપણથી જ બીજી બધી વસ્તુઓ છોડી દઈને પાસાની તથા વાઘબકરીની રમતનું સેવન ન કર્યું હોય, પણ જે માત્ર આનંદ મેળવવા ખાતર x સરખા ૪૪૩. ૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ એ જ રમતો હોય, એ જેમ દુનિયામાં કદી સાથે રમનાર થઈ શકતો નથી,–તો શું લડાઈની કળા એટલી સહેલાઈથી શીખી શકાય એવી છે, કે જે માણસ ખેડૂત, મોચી કે બીજે કારીગર હેય એ એક લડવૈયે પણ થઈ શકે? જે માણસ એજાર કે હથિયાર કેમ ઝાલવાં એ શીખે નહિ, અને તેના પર કોઈ દિવસ ધ્યાન આપે નહિ, તો એવાં તે કઈ જ ઓજાર કે હથિયાર નથી જે (પોતે) માણસને (૪) હોશિયાર કારીગર અથવા રક્ષણ કરવામાં નિપુણ (યોદ્ધો) બનાવી દે. તે પછી કઈ ઢાલ અથવા લડાઈનું બીજું હથિયાર પકડે કે તરત એક દિવસમાં, ભારે હથિયારથી સજ થયેલા કે લશ્કરના બીજા કોઈ વિભાગ સાથે (ઊભો રહીને) સારી રીતે લડી શકે ખરે ? તેણે કહ્યું : ના, હથિયાર પોતે પિતાને ઉપયોગ કેવી રીતે કરે એ શિખવે એવાં હથિયારની કિંમત પણ કેવી રીતે આંકી શકાય ? ' કહ્યું? અને આપણું પાલકની *ફર જેમ વધારે (?) ભારે, તેમ તેને (પિતાની ફરજ અદા કરવા માટેનાં ) નૈપુણ્ય કય, લા, એકાગ્રતા માટે વધારે વખતની જરૂર પડશે. તેણે જવાબ આપ્યો: નિઃશંક. પોતાના ધંધા માટે નૈસર્ગિક યોગ્યતા પણ એનામાં હોવી જોઈશે. અવશ્ય. ત્યારે આપણુથી બને તે નગર–રક્ષણના કાર્ય માટે જેઓ સ્વભાવથી જ યોગ્ય હોય, તેવાને પસંદ કરવાની આપણી ફરજ રહેશે? રહેશે. મેં કહ્યું અને આવી પસંદગી કરવી એ કંઈ સહેલું કામ નથી, પણ આપણે હિંમત રાખીને બનતું બધું કરવું જોઈએ. (૩૭૫) આપણે કરવું જ જોઈએ. રક્ષણ કરવાની અને સાવધપણાની દૃષ્ટિએ, એ એક યુવક લગભગ સારા ઉછેરવાળા કૂતરા જેવો શું નહિ હોય ? * મુદ્દો છે. . Guardians -પાલકો Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૨ તમે શું કહેવા માગો છો? મારા કહેવાને ભાવાર્થ એ છે કે એ બન્ને (નગર–રક્ષક અને કૂતરે) જવામાં ચપળ હોવા જોઈએ, અને દુશ્મનને જુએ ત્યારે એને પકડી પાડવામાં ત્વરિત ગતિવાળા હોવા જોઈએ અને તેને પકડ્યા પછી જે એની સાથે લડવું પડે, તે તેઓ મજબૂત પણ હોવા જોઈએ. તેણે જવાબ આપે : આ બધા ગુણ અવશ્ય એમનામાં હોવા જ જોઈએ. વારુ, અને સારી રીતે લડવા માટે તમારે પાલક શુરવીર હવે જોઈએ ? અવશ્ય. જેનામાં કંઈ પ્રાણુ ન હોય, પછી ભલે એ ઘડે, કૂતરે કે બીજું કાઈ પ્રાણી હોય,– તે શું એ શુરવીર હવાને (૨) સંભવ છે ? પ્રાણ કેટલો બધો અજેય અને અદમ્ય હોય છે, તથા એ હોય છે, તો કોઈ પણ પ્રાણીને આત્મા કેટલે અભય અને સત્ત્વશાળી હોય છે. એ તમે કદી જોયું છે ? જોયું છે. ત્યારે પાલકમાં જે શારીરિક શક્તિઓ હોવી જોઈએ એ વિશેને આપણે ખ્યાલ હવે સ્પષ્ટ થયું છે. ખરું. અને માનસિક શક્તિઓનો પણ– એને આત્મા પ્રાણથી ભરપૂર હશે ખરું? હા. પરંતુ આવા પ્રાણવાન સ્વભાવનાં માણસ અંદરઅંદર તથા બીજાં બધાંઓની પ્રત્યે જંગલી બની જાય એ શું સંભવ નથી ? *પ્લેટોના ચિત્તશાસ્ત્રનાં મૂળ તો: Spiritઃ પ્રાણઃ Gr. “Th umo s'. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ તેણે જવાબ આપે : એ મુશ્કેલી કઈ પણ ઈલાજે સહેલાઈથી દૂર કરી શકાય એવી તે નથી. () કહ્યુંઃ વળી તેમણે તે પોતાના મિત્રો પ્રત્યે નમ્ર અને શત્રુઓ પ્રત્યે ભયંકર થવાનું છે; નહિ તો, એમના દુશ્મને એમને નાશ કરે, ત્યાર પહેલાં તેઓ પિતાને નાશ કરશે. તેણે કહ્યું : ખરું. મેં કહ્યું ત્યારે કરવું શું? (આ ગુણે) એક બીજાના વિરોધી છે, તે સ્વભાવે નમ્ર હોય અને છતાં મહાપ્રાણ હોય એવાને આપણે કેવી રીતે શોધી કાઢીશું ? સાચું. આ બે ગુણોમાંથી એક પણ ગુણમાં જે ઊણો હોય, એ સારે પાલક નહિ થઈ શકે; અને છતાં એ બેને સહચાર અશક્ય લાગે છે. (૩) અને તેથી આપણે અનુમાન કરવું જોઈએ કે સારા પાલક થવું અશકય છે. તેણે જવાબ આપે : તમે કહો છો એ ખરું હશે એ મને ભય લાગે છે. અહિંયાં હું ગૂંચાઈ ગયો હોઉં એમ મને લાગ્યું. તેથી જે પહેલાં કહેવાઈ ગયું હતું એ વિશે મેં વિચારા કરવા માંડયો–મેં કહ્યું: મારા મિત્ર! આપણે મૂંઝવણમાં આવી પડ્યા એમાં કશી નવાઈ નથી; કારણ જે પ્રતિકૃતિ આપણે પહેલાં નજર આગળ રાખેલી તે (હાલ) નજર બહાર જતી રહી છે. તેણે કહ્યુંઃ એટલે ? હું એમ કહેવા માગું છું કે અમુક એવા માણસો મળી આવે જેમના સ્વભાવ એવા વિરોધી ગુણોથી વિભૂષિત હોય. અને એવા કયાં મળી આવશે ? મેં જવાબ આપ્યો : ઘણું પશુઓમાં પણ એવા દાખલા (૬) Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૨ મળી આવે છે; આપણો મિત્ર કૂતરે એનું બહુ સારું ઉદાહરણ છે. તમે જાણો છો કે પિતાના પરિચિત અને ઓળખીતાઓ તરફ તે બધી રીતે નમ્ર હોય છે અને અજાણ્યાઓ તરફ એથી ઉલટો જ હેય છે. હા, જાણું છું. તે પછી ગુણોના એવા જ સજનવાળા કેઈ પાલક આપણને મળી આવે તો એમાં કશું અસંભવિત કે કુદરતના નિયમ વિરુદ્ધ નથી, –નહિ ? અવશ્ય નહિ. (હ) પ્રાણવાન સ્વભાવ ઉપરાંત, જે પાલક થવાને યોગ્ય છે એને ફિલસૂફના ગુણોની શું આવશ્યકતા નહિ રહે ? તમારે અર્થ હું સમજતો નથી. (૩૭૬) મેં જવાબ આપ્યો : જે ખાસિયત વિશે હું અત્યારે વાત કરું છું એ કુતરામાં પણ મળી આવે છે, અને તે પ્રાણી એ માટે પ્રસિદ્ધ છે. કઈ ખાસિયત ? કેમ, જ્યારે જ્યારે કૂતરે અજાણ્યાને જુએ છે, ત્યારે ત્યારે એ ગુસ્સે થાય છે; અને જાણીતાને જુએ ત્યારે આવકાર આપે છે, જે કે એકે એનું કદી નુકસાન કર્યું નથી, અને બીજાએ કહ્યું ભલું કર્યું નથી. તમને શું આ કદી વિચિત્ર લાગ્યું નથી ? આ વાત પહેલાં કદી મારું ધ્યાન ખેંચ્યું નહોતું, પરંતુ તમારા કથનનું સત્ય હું તદ્દન સમજી શકું છું. અને, જરૂર, કૂતરાની આ સાહજિક પ્રેરણું અત્યંત (૨) સુંદર છે—આપણે કૂતરે સાચો ફિલસૂફ છે. શાથી ? - Page #200 -------------------------------------------------------------------------- ________________ કેમ, કારણ કે જાણવાના અને નહિ જાણવાના ધેરણુ દ્વારા જ મિત્રના કે દુશ્મનના મેંને એ પારખે છે, અને જે પ્રાણી જ્ઞાન અને અજ્ઞાનની કસોટી દ્વારા પોતાને શું ગમશે અને નહિ ગમે એનો નિશ્ચય કરે છે, તે પ્રાણી શું વિદ્યાનું પ્રેમી ન હોવું જોઈએ ? અચૂક. અને વિદ્યાને પ્રેમ એટલે વિવેક પ્રત્યેનો પ્રેમ એટલે ફિલસૂફી જ ખરું ને ? તેણે જવાબ આપ્યો : એ બંને સરખાં જ છે. અને જે માણસ પોતાના મિત્રો અને ઓળખીતાઓ (૧) પ્રત્યે ઘણુંખરું નમ્ર હોય, એ માણસ સ્વભાવથી જ વિવેક અને જ્ઞાનને પણ પ્રેમી હોવો જોઈ એ એમ શું આપણે ખાત્રીપૂર્વક ન કહી શકીએ ? આપણે અચૂક એમ કહી શકીએ. ત્યારે જેને રાજ્યના ખરેખર સારા અને ઉત્તમ પાલક થવું હોય, તેણે પોતામાં ફિલસૂફી અને પ્રાણ, તથા શીધ્રતા અને સામર્થ્યનું સંયોજન સાધવાની જરૂર છે, ખરું ને? . નિઃશંક. ત્યારે આપણને જે સ્વભાવના માણસો જોઈતા હતા, તે મળી ગયા, અને હવે આપણે એમને શોધી કાઢ્યા (૯) છે, તો એમને કેવી રીતે ઉછેરવાના છે અને કેવું શિક્ષણ આપવાનું છે? રાજ્યમાં ધર્મ અને અધર્મ કેવી રીતે ઊગી નીકળે છે–એ જે વધારે મેટો પ્રશ્ન આપણો અંતિમ હેતુ છે, તેના ઉપર આ સવાલથી પ્રકાશ પડશે એવી આશા શું આપણે ન રાખી શકીએ ? કારણ આપણું આ અન્વેષણ * એટલે કે–એકને ઓળખે છે, અને બીજાને નથી ઓળખતો એ ધોરણ દ્વારા અહીં એ ઓળખવું અને જ્ઞાન હોવું એ બે વચ્ચે ગોટાળો કરે છે. સરખા નીચે ૪૦૮-૪૦૯; તથા ૪૭૭-. વળી જેને ન ઓળખતા હોઈએ એ દુશમન હોય જ એમ પણ અનુમાન કરી ન શકાય. Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ દરમિયાન ) આપણે દલીલને અગવડ પડે એટલી ખેંચીને લાંબી કરવા માગતા નથી, તેમ જ જે કંઈ મુદ્દાસર હાય તેને છેડી દેવા પણ માગતા નથી.+ ૯૬ પ્રશ્નની વિચારણા આપણને બહુ ઉપયેગી થઈ પડશે એમ ડેઈ મેન્ટસે ધાયુ. મેં કહ્યું: ત્યારે, મારા પ્રિય મિત્ર, જરા લખાણ થાય તાપણુ આ કાય છેાડી દેવું જોઈએ નહિ. બિલકુલ નહિ. ચાલેા ત્યારે ફુરસદને એકાદ ગાળીએ, અને આપણા વીર પુરુષાની વિષય રહેશે. કલાક આપણે વાર્તા કહેવામાં કેળવણી એ આપણી કથાના ( ૬ ) બેશક. અને એમની કેળવણી કેવી હશે ? પરંપરાથી ચાલી આવતી પતિ કરતાં બીજી વધારે સારી પતિ શું આપણે શોધી શકીશું ? —અને એના ( જૂની પદ્ધતિના ) તા એ વિભાગેા છે, શરીર માટે વ્યાયામ અને આત્મા માટે માનસિક કેળવણી ( ‘સંગીત’ )* ખરુ. કેળવણીમાં, માનસિક કેળવણીથી આપણે શરૂ કરીશું, અને વ્યાયામને પછીથી લઈશું ખરું ? મેશક. + મુદ્દો, પ, કેળવણી, * મુદ્દો પ——૧, વ્યાયામ : ‘G y mn a s t i k e ' – અને માનસિક કેળવણી ‘ M o u s i k e' Music for the Soul—અહીં Music શબ્દ તેના મૂળ અર્થાંમાં લેવાના છે, ગ્રીક પુરાણમાં નવ દેવીઓ-કલાની અધિષ્ઠાત્રી ગણાતી, The Nine Muses-આના ઉપરથી કલાને લગતી કેળવણી Music કહેવાતી, જુએ-૪૧૧-૩, Page #202 -------------------------------------------------------------------------- ________________ અને જ્યારે તમે માનસિક કેળવણુ વિશે બેલતા હે, ત્યારે એમાં સાહિત્યને સમાવેશ કરે છે કે નહિ ? અને સાહિત્ય ખરું કે બેટું હેઈ શકે? હા. (૩૭૭) અને નાનાં બાળકોને બન્ને પ્રકારના સાહિત્યનું શિક્ષણ આપવું જોઈએ, અને ખોટા સાહિત્યથી આપણે શરૂઆત કરીશું ખરા? તેણે કહ્યું: તમારે શું અર્થ છે, તેની મને સમજણ પડતી નથી. મેં કહ્યું : જેમાં સત્યને બિલકુલ અંશ ન હોય એવી નહિ, પરંતુ જે વાર્તાઓ મુખ્યત્વે જેડી કાઢેલી હોય, એવી વાતો આપણે બાળકને શરૂઆતમાં કહીએ છીએ; અને તેઓ વ્યાયામ પણ ન શીખી શકે એવડી ઉંમરનાં હોય ત્યારથી તેમને આવી વાત કહેવામાં આવે છે. તદ્દન સાચું. વ્યાયામ પહેલાં માનસિક કેળવણું આપવી જોઈએ એમ જ્યારે મેં કહ્યું ત્યારે મારે અર્થ એ જ હતો. તેણે કહ્યું : તદ્દન ખરું. તમે એ પણ જાણે છે કે કોઈ પણ કાર્યની શરૂઆત (૪) તે કાર્યનું સૌથી મહત્વનું અંગ છે, અને તે પણ વળી જ્યારે એ નાનાં અને કુમળી વયનાં બાળકે વિશેનું હોય ત્યારે; કારણ એ ઉમરમાં જ ચારિત્ર્ય ઘડાય છે અને ઇષ્ટ છાપ સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. . તદ્દન ખરું. અને આપણું જ બેદરકારીને લીધે બાળકે જ્યારે મેટાં થાય. ત્યારે એમનામાં જે વિચારે હોવા જોઈએ એમ આપણે આશા રાખીએ—એનાથી, ઘણું મોટે ભાગે તદ્દન વિરોધી વિચારેને એમના મનમાં પેસવા, તથા ફાવે તેવી વાર્તા ગમે તે માણસે જોડી કાઢી હોય તે શું બાળકેને સાંભળવા દઈશું ? નહિ.જ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પરિચ્છેદ ૨ - ત્યારે જોડી કાઢેલી વાર્તાઓના લેખકે પર 'એક (ક) “સેન્સર (પરીક્ષક) નીમવાનું કાર્ય પહેલું કરવું પડશે; જે કઈ સારી કથા હશે તેને પરીક્ષક સ્વીકાર કરશે અને ખરાબને નામંજૂર કરશે; અને આયાઓ અને માતાઓ આવી પ્રમાણભૂત વાતે જ પોતાનાં બાળકોને કહે એમ આપણે ઈચ્છીશું. પિતાના હાથે (નાનાં બાળકના) શરીરને જે રીતે તેઓ ઘડે છે, એનાથી પણ વધારે લાડથી આવી વાતો દ્વારા ભલે એ એમનાં મન ઘડે; પરંતુ અત્યારે જે વાતને ઉપયોગ થઈ રહ્યો છે એમાંની ઘણીખરીને ફેંકી દેવી પડશે. તેણે કહ્યું: તમે કઈ વાતોને ઉલ્લેખ કરે છે ? કહ્યું : વધારે મેટી વસ્તુની છાયા નાની (૩) વસ્તુમાં તમને મળી આવે, કારણ તે બન્નેમાં એક જ પ્રાણુ છે, અને એ અવશ્ય એક જ જાતની છે. તેણે જવાબ આપે : એ સંભવિત છે. પરંતુ તમે કોને વધારે મોટી વસ્તુ કહે છે એની મને હજી સમજણ પડતી નથી. મેં કહ્યું : સમસ્ત માનવજાતના જે હરહંમેશના કથાકારે છે એવા હોમર, હિસિયડ અને બાકીના કવિઓએ જે કથાઓ કહી છે તે. તેણે કહ્યું? પણ એમાંની કઈ કથાઓ તમે ન કહેવા જેવી ગણો છો, અને એમાં તમે કયો દોષ જુઓ છો ? ' કહ્યું: એ દેવ—જેનું સ્વરૂપ અત્યંત ગંભીર છે, જુઠું બોલવાને, અને વળી વધારામાં, ખરાબ જુઠું બોલવાને. 'પણ આ દેશ ક્યાં થયો છે? (૬) જ્યારે જ્યારે દેવો અને વીર પુરુષના સ્વભાવનું ભૂલભરેલું આલેખન કરવામાં આવ્યું છે, ત્યારે–ઉદાહરણાર્થ (જે ચિત્રમાં) અસલની સાથેના સામ્યને એક છાંટ પણ ન હોય એવું ચિત્ર ચિત્રકાર ચીતરે ત્યારે. જ લગ્ન' નામના સંવાદમાં પ્રેટે ફરીથી આ વિષય ચર્ચે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ . તેણે કહ્યુંઃ હા, એવી વસ્તુ જરૂર અતિશય દૂષિત ગણાય, પણ તમે કહે છે એવી કથાઓ કઈ છે? મેં કહ્યુંઃ સૌથી પહેલાં તો યુરેનસ વિશે કવિએ જે કહ્યું છે તે ઉચ્ચ વિભૂતિઓ વિશે બોલાયેલાં જુઠ્ઠાણુંઓમાં સૌથી મહાન જુઠ્ઠાણું હતું, એટલું જ નહિ–વળી એ ખરાબ જુઠ્ઠાણું હતું- યુરેનસે જે કર્યું અને કાનસે એનું કેવી રીતે વેર લીધું એ વિશે હિસિયડે જે કહ્યું છે.' (૩૭૮) તે મારો કહેવાને ભાવાર્થ છે. ક્રોનસનાં કૃત્ય, અને એના પુત્રે, (પિતાને) વારો આવ્યો ત્યારે એના પર જે દુઃખ નાંખ્યું એ બધું ખરું હોય તો પણ, નાનાં અને અવિચારી બાળકે પાસે, જાણે એમાં કશું ખરાબ ન હોય એ રીતે, એ કહેવાવું ન જોઈએ; જે શક્ય હોય તો મૌનભાવે એને દફનાવી દેવાય તો વધારે સારું. પરંતુ (છેવટે) એને ઉલ્લેખ કરવાની અત્યંત જરૂર પડે, તો ગુપ્ત સંપ્રદાયના છેડા ચુનંદા લેકે જ ભલે એ સાંભળે; અને યજ્ઞ વખતે પણ તેમણે સામાન્ય [એલ્યુઝિનિયન ] ડુક્કરને નહિ પણ કોઈ મોટા અને દુપ્રાપ્ય પ્રાણુને જ બલિ આપવો કે જેથી એના શ્રોતાજનોની સંખ્યા ખરેખર ઘણી જ અ૫ થઈ જશે. તેણે કહ્યું : કેમ, હાસ્તો, એ વાતો અત્યંત વાંધાભરેલી છે. (૨) હા, એડેઈમેન્ટસ, આપણું રાજ્યમાં એવી વાત કહેવા દેવામાં નહિ આવે; ખરાબમાં ખરાબ ગુહ્નો કરવામાં એ કશું દારુણ કૃત્ય કરતું નથી એવું, તથા એને બાપ કંઈ ખોટું કરે અને એ પિતાના બાપને જ કોઈ પણ પ્રકારે શિક્ષા કરે, તે ( એમ કરવામાં) એ માત્ર દેવોમાં સૌથી મહાન અને અગ્રગણ્ય એવાનું જ અનુકરણ કરે છે–એવું કાચી વયના બાળકને કહેવું ન જોઈએ. * તેણે કહ્યું હું તમારી સાથે તદ્દન સંમત થાઉં છું. મારા અભિપ્રાય પ્રમાણે એવી વાતોની પુનરુક્તિ તદ્દન અયોગ્ય છે. 9 : Hesiod : Tbeogopy, 154-459. Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૨ * તેમજ જે અંદર અંદર લડવાની ટેવ બધા કરતાં હીનમાં હીન છે એમ આપણું ભવિષ્યના પાલકો માને એવું આપણે ઇરછતા હોઈએ, તે દેવોમાં એકબીજાની વિરુદ્ધ થતી લડતો કે કાવત્રાઓ અને સ્વર્ગમાં થતા (૪) વિગ્રહ વિશેને એક શબ્દ પણ એમને કાને પડે ન જોઈએ, કારણ એ બધું ખરું નથી. નહિ જ. રાક્ષસોની લડાઈઓને આપણે ઉલ્લેખ નહિ કરીએ, અથવા વસ્ત્રો પર એનું ભરતકામ પણ ભરાવા નહિ દઈએ;૪ અને એમના મિત્રો તથા સગાંઓ સાથેના દેવ અને વીર પુરુષોના બીજા અસંખ્ય કજિયા વિશે પણ આપણે મૌન સેવીશું. જો તેઓ આપણે માત્ર માને તે આપણે એમને કહીશું કે કલેશ કરવો એ અપવિત્ર છે, (૪) અને આજ સુધી નગરવાસીઓ વચ્ચે કદી કલેશ થયો નથી; વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓએ, બાળકને જે કંઈ કહેવાનું હોય તેની શરૂઆત આ વાતથી કરવી જોઈએ, અને જ્યારે એ મોટાં થાય ત્યારે કવિઓ પણ આ જ અર્થની એમને માટે કવિતા કરે એમ આપણે કહેવું જોઈએ. પરંતુ વાર્તાઓમાંથી લાક્ષણિક અર્થ નીકળે છે એમ માનવામાં આવતું હોય કે નહિ, તે પણ– હેફિટેસ પોતાની માતા હીરીને બાંધે છે એ કથા, અથવા બીજા એક પ્રસંગે હીરીને માર મારવામાં આવે છે ત્યારે એને પક્ષ લેવા માટે હેફિસ્ટસને ઝયુસ કેવો હવામાં ફેંકી દે છે તે, તથા હોમરમાં મળી આવતી દેવની લડાઈઓ–આવી કથાઓ આપણા રાજ્યમાં દાખલ થવા દેવી ન જોઈએ. કારણ મૂલ અર્થ કો અને (૬) લાક્ષણિક અર્થ કે, એને નિર્ણય માણસ નાનપણમાં ન કરી શકે; નાની ઉંમરે માણસના મનમાં જે કંઈ પેસે છે એનો લોપ કે પરિવર્તન ઘણુંખરું થતું નથી અને તેથી જે વાત નાનાં બાળકે સૌથી પહેલાં સાંભળે એ સદગુણથી ભરેલા વિચારોના આદર્શરૂપ હોવી જોઈએ એ અત્યંત આવશ્યક છે. તેણે જવાબ આપે? પણ એવા આદર્શો ક્યાં મળી આવે, ૪ જુઓ “ઊંઝ” પુ. ૧૦-૮૮૬, . ' Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અને તમે કઈ કથાઓ વિશે વાત કરો છે, એમ જો કાઈ પૂછે તા આપણે એને શા જવાબ આપીશું ? ૩૭૮ ( ૩૯ ) મેં એને કહ્યું : તમે અને હું, અડે મેન્ટસ, અત્યારે કવિ નથી, પણ રાજ્યના સ્થાપા છીએ; હવે જે સામાન્ય નિયમેાને અનુસરીને કવિઓએ પોતાની વાર્તાઓ ઘડવી જોઈ એ, અને જે મર્યાદા તેમણે પાળવી જોઈએ એનું જ્ઞાન રાજ્યના સ્થાપકાને હોવુ જોઈ એ, પરંતુ વાર્તા જોડી કાઢવી એ કંઈ એમનું કામ નથી તેણે કહ્યું : બહુ જ સાચુ; પણ તમે જે ધ શાસ્ત્રમાં: માને છે એનાં સ્વરૂપા ( કે સિદ્ધાન્તા ) કયાં છે? મેં જવાબ આપ્યા : કંઇક આવાં : મહાકાવ્ય, ઊઁમિ ગીત કે કરુણુરસપ્રધાન કાવ્યઆમાંના ભલે ગમે તે પ્રકાર હોય, પણ જેમાં આલેખન કરવામાં આવ્યું હોય તેમાં શ્વરનું જે ખરું સ્વરૂપ છે તેવું જ એનું ચિત્ર ારવાનું છે.+ ખરુ. (૬) અને શું એ ખરેખર સારો નથી ? અને એને એવા જ શું દાવા ન જોઈ એ ? જરૂર. અને જે કંઈ સારું હાય છે તે હાનિકારક નથી.x ખરેખર, નહિ જ. અને જે હાનિકારક નથી એ ઇબ્ન કરતું નથી. અવશ્ય નહિ. - ધર્મશાસ્ત્ર • Theology * સ્વરૂપે! : Forms + મુદ્દો ૫-૨ ઈશ્વરનું સ્વરૂપ, × સરખાવા ઉપર કલમ ૩૩૫-૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અને જે ઇજા કરતું નથી એ કશું અનિષ્ટ કરતું નથી. નહિ. અને જે અનિષ્ટ કરતું નથી એ શું અનિષ્ટનું કારણ હાઈ શકે? અશકય. અને સારું લાભકારક છે ? હા. અને તેથી કક્ષ્ાણુનું કારણ છે, ખરું? હા. પરિચ્છેદ ત્યારે આ પરથી એવું અનુમાન નીકળે છે કે જે સારું છે તે બધી વસ્તુઓનું નહિ પણ માત્ર સારાનું જ કારણ હાઈ શકે—ખરું ને? (૪) અચૂક. ત્યારે ઈશ્વર જો સારો છે તેા ધણા લેાકેા કહે છે તેમ બધી વસ્તુઓના કર્તા નથી, પરંતુ માત્ર થાડીએક વસ્તુઓને જ ઉત્પાદક છે, અને તે પણ જે ઘણીખરી વસ્તુ માણસાને ( સામાન્ય રીતે ) સૂઝી આવે છે એનેા નહિ. કારણ મનુષ્યજીવનમાં સારી પ્રુષ્ટ વસ્તુઓ બહુ ઘેાડી છે, અને અનિષ્ટા ધણાં છે, અને જે સારુ અથવા ઇષ્ટ છે એ એકલા ઈશ્વરને નામે ચડાવવાનું છે; જે અનિષ્ટ છે એનાં કારણેા એનામાં નહિ પણ બીજે કયાંક શેાધવાનાં છે. તેણે કહ્યું : એ મને બહુ જ સાચું લાગે છે. ત્યારે હામર અથવા બીજો કાઈ કવિ મૂખ થઈ ( ૩ ) નીચે પ્રમાણે ઉદ્ગારા કાઢવાના ગુદ્દો કરે, તેા આપણે એ સાંભળવું જોઈ એ નહિ : એ પીપ: --- શ્રેય-સારું અથવા ઇષ્ટ માટે અગ્રેજીમાં એક જ શબ્દ છે : Good અને ગ્રીક ભાષાંમાં સારું, ઇષ્ટ અને સુંદર એ ત્રણે માટે એક જ શબ્દ છે, ‘Kalos’આથી God, પછી Idea of God અને Idea of the Beautiful ત્રણે પ્લેટાને મન તત્ત્વતઃ એક છે. જીએ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૭ . “નસીબની ચિઠ્ઠીઓનાં ભરેલાં કયુસના ઉમરા પાસે પડ્યાં છે, એક ઇષ્ટની અને બીજું પીપ અનિષ્ટની ચિઠ્ઠીઓનું? અને જેને ઝયુસ બન્નેનું મિશ્રણ કરીને આપે છે, તેને કોઈ વાર અનિષ્ટ ભાવિ તો કોઈ વાર ઇષ્ટ મળે છે;” પરંતુ જેને એ નિર્ભેળ દુખનું પાત્ર ભરીને આપે છે તેને રમણીય પૃથ્વી પર તીવ્ર સુધા રઝળાવે છે.” (૪) અને વળી– આપણું ઈષ્ટ અને અનિષ્ટનો જે વિધાતા ઝયુસ.” અને જો કોઈ એમ પ્રતિપાદન કરે, કે જે શપથ અને સંધિને ભંગ ખરું જોતાં પેન્ડેરસેર કર્યો હતો તે એથીની અને ઝઘુસને લીધે થવા પાસે હતો, અથવા થેમીસ અને કયુસેક દેવોને ટંટા અને લડાઈ કરવા ઉશ્કેર્યા, તે તેને આપણી સંમતિ નહિ જ મળે; તેમ જ આપણું જુવાનિયાઓને ઇરસ્કાઈલસના શબ્દો આપણે સાંભળવા નહિ દઈએ, (જેવા) કે (૩૮૦) “ જ્યારે ઈશ્વરને કોઈ પણ પેઢીને સમૂળ ઉચ્છેદ કરવો હોય છે ત્યારે લેકમાં એ પાપવૃત્તિ રોપે છે.” અને ઉપરની લીટીઓ જે કરુણ રસપ્રધાન કરવામાં આવે છે એ કાવ્યના વિષય વિશે-નાઈએબીનાં દુઃખ વિશે, અથવા પેલસના વંશ વિશે, કે ટ્રોયની લડાઈ વિશે અથવા એના જેવા કોઈ બીજા વિષય પર જે કોઈ કવિ કંઈ લખે છે, કાં તો આ બધાં ઈશ્વરનાં જ કૃત્ય છે એમ આપણે એને કહેવા નહિ દઈએ. અથવા જે એ ઈશ્વરનાં જ હેય, તો આપણે જે રીતે મથી રહ્યા છીએ એ રીતે એણે એને ઘટાવવાં જોઈએ; એણે એમ કહેવું જોઈએ કે જેમાં ધર્મ અને સત્ય ૧: Iliad: xxiv, 527; ૨: Ibid : ji 69; ૩: Ibid: XX # Traegedy in which those iambic verses occur-104 પંક્તિનાં ચરણોમાં લઘુ ગુરુ, લઘુ ગુરુ એવો નિયમ જળવાતો હોય તે તેને આયમ્બિક' વૃત્ત કહે છે-લધુ એટલે થડકારા વગરનો, ગુરુ એટલે થડકારાવાળે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પરિચ્છેદ ૨ હતાં તે જ (૨) ઈશ્વરે અમલમાં મૂક્યાં, અને એમને શિક્ષા થઈ તો એટલે અશે તેઓ વધારે સારા થયા, પરંતુ જેઓને શિક્ષા થઈ તેઓ દુઃખી થયા અને એ દુઃખને કર્તા ઈશ્વર હત–આમ કહેવાની છૂટ કવિને આપવાની નથી. જો કે એ એમ કહી શકે ખરે કે દુષ્ટ લોકે દુઃખી છે કારણ તેમને શિક્ષા થવાની જરૂર છે, અને ઈશ્વરી શિક્ષા મળવાથી તેઓને (ઉલટ) લાભ થાય છે;૪ પરંતુ કઈ પણ સુવ્યવસ્થિત પ્રજાધીન સમવાયતંત્રમાં, ઈશ્વર સારે હોવા છતાં કોઈને અનિષ્ટને વિધાતા છે–એવા વિધાનને પ્રયત્નપૂર્વક નિષેધ કરવાને છે; (૪) અને શું નાનાં કે મેટાં, કેઈએ પણ એ બાબત ગદ્યમાં બોલવાની નથી, કે ગાવાની નથી કે સાંભળવાની નથી. (કારણુ) આવી કપિત કથા આત્મઘાતી, નાશકારક અને ધર્મને દ્રોહ કરનારી છે. તેણે જવાબ આપ્યોઃ હું તમારી સાથે સંમત છું; અને કાયદાને મારી સંમતિ આપવા તૈયાર છું. ત્યારે આપણા કવિઓ અને આખ્યાયકે પાસેથી જેનું પાલન થવાની આપણે અપેક્ષા રાખીશું એવા દેવ વિશેના નિયમે અને સિદ્ધાંતોમાંને આ એક ભલે રહ્યો–કે ઈશ્વર બધી વસ્તુઓને કર્તા નથી, પણ માત્ર ઈષ્ટ વસ્તુઓને જ છે. તેણે કહ્યું : એ ચાલશે. | (૩) અને બીજા સિદ્ધાંત વિશે તમે શું માને છે? હું તમને પૂછું–ઈશ્વર જાદુગર અને છલપૂર્વક ઘડીકમાં એક આકારમાં અને ઘડીમાં બીજા આકારમાં દેખા દે—કઈ વાર પિતે બદલાઈને, વારા ફરતી જુદા જુદા આકાર ગ્રહણ કરતે, કે કોઈ વાર એવાં પરિવર્તનના બાહ્ય દેખાવ દ્વારા આપણને છેતરે–એવો–છે; કે પછી પિતાના જ વિશિષ્ટ સ્વરૂપમાં અચલ અને નિશ્ચિત એ એક અને અદ્વિતીય છે? * જુઓ “ગોર્જિયસ” નામને પ્લેટને સંવાદ. *'Ka tb a rsis' Concept of Finite God. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તેણે કહ્યું : પૂરા વિચાર કર્યાં સિવાય હું તમને જવાબ નહિ આપી શકે. ૨૦૦ મેં કહ્યું : વારુઃ પણ જો કાઈ વસ્તુમાં પરિવતન (૬) થાય છે એમ આપણે માનીએ, તેા એ પરિવર્તન વસ્તુના પેાતાના દ્વારા જ અથવા ખીજી કાઈ વસ્તુ દ્વારા સધાતું હાવું જો એ—ખરું ? અવશ્ય. અને વસ્તુ જ્યારે શ્રેષ્ઠ સ્થિતિમાં હાય, ત્યારે તેમાં પરિવર્તન કે ક્ષેાભ થવાના સંભવ સૌથી ઓછા છે; ઉદાહરણ તરીકે મનુષ્યને બંધ જ્યારે સૌથી વધારે આરાગ્યમય સ્થિતિમાં કે બલવાન હોય, ત્યારે તેના પર મદ્ય અને માંસના ખારાકની ઓછામાં ઓછી અસર થવા સંભવ છે, અને છોડનું સત્ત્વ જ્યારે પૂરેપૂરું અખંડ હાય છે ત્યારે સૂર્યના તાપ કે પવન કે ખીજાં એવાં કારણાથી એને ઓછામાં ઓછું નુકસાન પહોંચે છે. અલબત્ત. (૩૮૧) અને શું સૌથી વધારે શૂરવીર અને વિવેકી આત્મા એછામાં ઓછે ક્ષેાભ નહિ પામે, અને બહારની કાઈ અસરથી આછામાં ઓછે વિક્ષિપ્ત નહિ થાય ? ખરું. અને હું ધારું છું તેમ આ જ સિદ્ધાન્ત (કેાઈ મૂલ તત્ત્વાના ) સધાતને લીધે અસ્તિત્વમાં આવેલી તમામ વસ્તુઓને લાગુ પડે છે -- રાચરચીલું, ધર, કપડાં : જ્યારે સારી રીતે કરેલાં અને સારી સ્થિતિમાં હાય, ત્યારે કાળ અને સંજોગેાથી એ એછામાં ઓછાં પરિવર્તન પામે છે. સાવ સાચું. (૧) ત્યારે કંઈ સારું છે, પછી ભલે કલાએ એને સખ્યું હાય કે કુદરતે કે બંનેએ—તેનું બાહ્ય કારણાને અંગે ઓછામાં ઓછું પરિવર્તન થવાના સંભવ છે. ખરુ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પરિચછેદ ૨ પરંતુ ખરે જ ઈશ્વર અને ઈશ્વર સંબંધીની વિગતો દરેક રીતે પૂર્ણ હોય છે? અલબત્ત છે જ. ત્યારે બાહ્ય અસર દ્વારા વિવિધ આકારે ગ્રહણ કરવાની એને ભાગ્યે જ ફરજ પાડી શકાય ? ન પાડી શકાય. - પરંતુ પિતાની મેળે શું એ બદલાઈ ન શકે તથા પરિવર્તન ન પામે ? તેણે કહ્યુંઃ જે એનામાં કંઈ પણ પરિવર્તન થતું હોય, તે એ રીતે જ થઈ શકે એ સ્પષ્ટ છે. અને તે એ વધારે સારા અને સુંદર થવા પોતાનું પરિવર્તન કરશે, કે (પછી) વધારે ખરાબ અને કદ્રુપ થવા ? (૪) એ બદલાતો જ હોય, તો તે બદલાઈને પણ એ વધારે ખરાબ જ થઈ શકે, કારણ સદગુણમાં કે સૌંદર્યમાં આપણે એને ઊણે કપી શક્તા નથી. સાવ સાચું, એડેઈમેન્ટસ, પરંતુ દેવ કે મનુષ્ય એ બેમાંથી એકેય પોતાની જાતને શું વધારે ખરાબ કરવા ઇચ્છશે ? અશકય. ત્યારે ઈશ્વર બદલાવાની ઇચ્છા કરે એ પણ અશક્ય છે; સામાન્ય માન્યતા પ્રમાણે સૌથી સુંદર અને શ્રેષ્ઠ જેને (થોડો પણ) ખ્યાલ બાંધી શકાય એવો એ છે, તેથી દરેક દેવ + અનંત કાળ સુધી સંપૂર્ણપણે પિતાના જ સ્વરૂપમાં રહે છે. તેણે કહ્યું ઃ મારા અભિપ્રાય પ્રમાણે એટલું અવશ્ય ફલિત થાય છે. () કહ્યું ત્યારે, પ્રિય મિત્ર, કઈ પણ કવિને આપણે એમ નહિ કહેવા દઈએ કે – • Every Gad એવો શબ્દ પ્રયોગ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પરદેશના માણસોને વેશ લઈને, બહુરૂપીઓ થઈને દેવ નગરમાં આમ તેમ ટહેલે છે." અને પ્રોટયુઝ અને થેટિસની કોઈએ નિંદા કરવાની નથી; તેમ જ, કરુણરસપ્રધાન નાટક કે કાવ્યના બીજા કોઈ પ્રકારમાં હીરીને હેત્રીના વેશે– “આગેસમાં આવેલી ઇમેકસ નદીની જીવન અર્પનાર પુત્રીઓ માટે – ભીખ માગતી કેઈએ આલેખવાની નથી–આ (૬) પ્રકારનું એક એક પણ જુઠ્ઠાણું આપણને ન જોઈએ. તેમજ કવિઓના પ્રભાવને વશ વર્તા, આ કથાઓના પર ખરાબ અર્થ ઠેકી બેસાડી—કેટલાએક દેવ “રાત્રે તેઓ કહે છે તેમ, “જુદા જુદા સ્વરૂપે અને પરદેશીઓ જેવા દેખાતા બહાર ફરવા નીકળી પડે છે” એમ કહીને પિતાનાં બાળકને બીવડાવે એવી માતાઓ પણ આપણે ન જોઈએ; પરંતુ રખેને પોતાનાં છોકરાંઓને બીકણ કરી ન મૂકે તથા સાથે સાથે દેવોનું અવમાન ન કરે એની એમને સંભાળ રાખવા દે. તેણે કહ્યું : પ્રભુ કરે ને એમ ન થાય. પરંતુ દે× પોતે જે કે પરિવર્તનશીલ નથી, તો પણ છલ કે મેલી વિદ્યાથી, તેઓ વિવિધ રૂપે દેખા દે છે એમ શું તેઓ આપણને માનવા દે ખરા ? તેણે જવાબ આપે : કદાચ. વારું, પણ તમે એમ કહપી શકે છે કે ઈશ્વર x શું વાચાથી કે શું કર્મથી, જુઠું બોલે, અથવા પિતાની છાયારૂપ ભૂત સજે ? (૩૮૨) તેણે જવાબ આપે કેણ જાણે! ? : Homer : Odyssey XVII-485 * સરખાવો : લેઝ : પુ. ૧૧ * અહીં gods એમ બહુવચન વપરાયું છે. God માટે ઈશ્વર અને gods માટે દેવ શબ્દ વાપર્યા છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૨ મેં કહ્યુંઃ એ તે તમે જાણા છે ને કે ‘ ખરેખરા અસત્ય ’તે ~~~ શબ્દોના એવા પ્રયાગની છૂટ આપવામાં આવે તા – દેવા અને માનવા ધિક્કારે છે. ૧૮ તેણે કહ્યું: એટલે ? હું એમ કહેવા માગું છું કે પેાતાને જે સૌથી સાચ્ચા અને શ્રેષ્ઠ અંશ છે અથવા સૌથી સાચ્ચી અને શ્રેષ્ઠ બાબતેા છે એ વિશે જાણી જોઈ ને છેતરાવાનું કાઈ ને મન થતું નથી; (કારણ) ખીજા બધા કરતાં અસત્ય એનામાં ધર કરી બેસે એની એને ( એવા ) પ્રસંગે બીક લાગે છે. તેણે કહ્યું: તમે કહો છે તે હજી પૂરેપૂરું સમજાતું નથી. (૬) મેં જવાબ આપ્યા. એનું કારણ એ છે કે મારા શબ્દોમાં કઈ ગંભીર રહસ્ય છે એમ તમે માને છે; પણ મારે એટલું જ કહેવાનું છે કે પેાતાના શ્રેષ્ઠ અંશ—એટલે કે આત્મામાં, શ્રેષ્ઠ તત્ત્વા વિશે છલ હાય—કે પેાતે છેતરતા હાય કે અજ્ઞાનમાં રહેતા હોય અને એ અંશ અસત્યને વળગી રહેતા હાય—માણસ જાતને આ જરા પણ ગમતું નથી; તેઓ સર્વાંગે એ ધિક્કારે છે એમ મારું કહેવું છે. એના કરતાં વધારે તિરસ્કારને પાત્ર એમને ( મન ) બીજું કશું નથી. . અને હું હમણાં જ કહેતા હતા તે પ્રમાણે જે છેતરાય છે એના આત્મામાં રહેલા અજ્ઞાનને આપણે ‘ ખરેખરું અસત્ય ’ કહી -શકીએ; કારણુ ( માત્ર ) શબ્દોનું જે અસત્ય છે તે તે આત્મામાં જે પહેલાં ( કાઈ વાર) મિથ્યારાપ થઈ ગયા હાય એની છાયારૂપ પ્રતિકૃતિ કે એનું એક પ્રકારનું અનુકરણ માત્ર છે: શુદ્ધ નિર્ભેળ અસત્ય ( ) નથી. હું ખરું કહું છું ને? * સરખાવા લાગ્ઝ ’ પુ. પૃ. ૭૩૦-૭૩૧, 6 ÷ True lie ' અને lie in words' એવા ભેદ પ્લેટા પાડે છે. જુઠ્ઠાણું જ્યારે આત્મામાં ઘર કરી બેસે, ત્યારે પ્લેટા અને true lie અથવા ખરેખર' અસત્ય કહે. ખીન્ન બધાં માત્ર શાબ્દિક જુઠ્ઠાણાં છે ને કે Page #214 -------------------------------------------------------------------------- ________________ ર ૧૦. તદ્દન ખરું. " માત્ર દેવા જ નહિ, પણ મનુષ્યા પણ ખરેખરા અસત્ય ’ને ધિક્કારે છે. હા, જ્યારે વાચાનું અસત્ય અમુક પ્રસંગે ઉપયાગી થઈ પડે છે, અને તિરસ્કારને પાત્ર હાતું નથી; ઉદાહરણ તરીકે દુશ્મન સાથેના વ્યવહારમાં—અથવા વળી જેને આપણે મિત્રો ગણાતા હાઈ એ એ જ્યારે મેાહ કે ઉન્માદના આવેગમાં કંઇક નુકસાન કરી બેસવાના હોય, ત્યારે એ ઉપયોગી થાય છે અને એક પ્રકારના ઔષધ કે પ્રતિકારરૂપ નીવડે છે; આપણે ( ૩ ) હમણાં જ જે વિશે ખેાલતા હતા, એ પૌરાણિક કથાઓમાં પશુ—પ્રાચીન કાળમાં ખરેખર શું હતું તેની આપણને ખબર નથી તેથી—અસત્યને બની શકે તેટલું સત્ય(નું સ્વરૂપ ) આપીને આપણે તેને ઉપયાગ કરીએ છીએ. તેણે કહ્યું: સાવ સાચું. પરંતુ આમાંનું કાઇ પણ કારણ ઈશ્વરને લાગુ પડી શકે ખરું? પ્રાચીન કાળનું એને જ્ઞાન નથી અને: તેથી એ વિશે એને કલ્પના કરવી પડે છે એવું અનુમાન શું આપણે કરી શકીએ? તેણે કહ્યું: એ તેા હાસ્યાસ્પદ કહેવાય. ત્યારે ઈશ્વર વિશેના આપણા ખ્યાલમાં જીરૃા કવિને કશું સ્થાન નથી. મારે કહેવુ જોઇએ કે નથી. અથવા પેાતાના દુશ્મનની બીકને લધે એ કદાચ અસત્ય ખેલે ખરા ? શાબ્દિક જુઠ્ઠાણાં પણ જો આત્મામાં ઊડે પેસી જાય તે ખરેખરાં અસત્ય જેટલાં જ હાનિકારક થાય. જુએ ‘ પીડો' ૧૧૫. For false words are not only evil in themselves but they inject the soul: with evil. સરખાવા નીચે પરિઃ ૩; ૩૮૯ ૬, ૪૧૪-૪, પરિઃ ૫ : ૪૫૯ ૦-૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પરિચ્છેદ ર (૬) એ વાત ગળે ઉતરે તેવી નથી. પરંતુ એને ( કદાચ ) એવા મિત્રા હોય જે, અણુસમજી કે ગાંડા હાય ? પણ કાઈ અણુસમજી કે ગાંડે! ઈશ્વરના મિત્ર હોઈ જ ન શકે. ત્યારે ઈશ્વરને જુઠ્ઠું ખેલવું પડે એવા એક પણ પ્રવર્તીક હેતુ કલ્પનામાં આવી શકતા નથી. એક નહિ. ત્યારે જે કાઈ દૈવી અને અતિમાનુષ હાય છે તે અસત્ય આચરવાને સર્વાંશે અશક્ત હોય છે ખરું ને ? હા. ત્યારે વાચા અને કર્માં બંનેમાં ઈશ્વર સર્વાશે સત્ય અને સરળ છે, એ પરિવર્તન પામતા નથી, સ્વપ્ન કે જાણ્ આભાસ દ્વારા અથવા સત્તા કે શબ્દ દ્વારા એ છેતરાતા નથી. (૩૮૩) તેણે કહ્યું : તમારા વિચારામાં તમારું જ પ્રતિબિંબ છે. મેં કહ્યું : ત્યારે દૈવી ખાખતા વિશે આપણે જે રીતે વાત કરવી જોઈ એ કે લખવું જોઈ એ તેનેા આ બીજો નિયમ કે દાખલેો× થયા—એમાં તમે મારી સાથે સંમત છે. દેવા કંઈ જાદુગરા નથી કે પૈાતે બદ્લાય, તેમ જ માનવાને તેઓ કાઈ પણ રીતે છેતરતા પણ નથી. હું એ સ્વીકારું છું. ત્યારે જો કે આપણે હેામરના પ્રશંસકેા છીએ, તેાપણુ ઝયુસ જે અસત્ય સ્વપ્ન એગેમેમ્નાનને મેાકલે છે તેનાં આપણે વખાણુ નહિ કરીએ, તેમ જ ઈસ્લાઈલસની એ કડીએની પણ આપણે × Type or Form, મુદ્દો : ૫-૩ * સારામાં સારાં ધણાં પ્રાચીન ગ્રીક નાટકાને નાશ થયા છે, પ્રાચીન ગ્રીસમાં જુદા જુદા નાટકકારશ પોતાની કૃતિ લઈને હરીફાઈમાં ઉતરતા. આ રીતે સાફાકિલસે પેાતાનું એડિપસ ટિનસ' અને યુરિપિડિસે મિડિયા’ Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ નહિ કરીએ–જેમાં થેટિસ એમ કહે છે કે પિતાના લગ્ન પ્રસંગે એપેલે-(૨) વ્યાધિ એટલે શું એ જે કદી જાણવાની નથી અને લાંબું. જીવવાની છે એવી એની ભવિષ્યની ખૂબસુરત પ્રજાને ગીત ગાત અભિનંદતો હતો. અને બધા કરતાં જાણે મારા નસીબ પર સ્વર્ગના આશીર્વાદ વધારે પ્રમાણમાં ઉતર્યા હોય એમ બોલતાં તેણે વિજયને સૂર કાઢયે અને મારા આત્માને ઉલ્લસિત કર્યો. અને ફીબસનું (એપિલે) વચન ભવિષ્યવાણીથી ભરપૂર અને દૈવી હતું તેથી ખેટું ન જ પડે એમ મેં ધાર્યું. અને અત્યારે–જેણે પોતે આવો સૂર કાઢયે હતું, જે એ મિજબાની વખતે હાજર હતા અને જેણે આમ કહેલું–મારા પુત્રને મારી નાંખનાર પણ તે જ છે” ૧ (૪) દેવ વિશેના આ મનોભાવો એવા છે કે તે પ્રત્યે આપણો રિષ ઉભરાય થાય જ; અને જે કોઈ આમ ગાશે એને પાછળ ઝીલનારા નહિ જ મળે; તેમ જ નાનાંઓની કેળવણીમાં શિક્ષકોને આને ઉપયોગ કરવા નહિ દઈએ; કારણ આપણે આશય એ જ છે કે મનુષ્યથી થઈ શકાય તેટલે અંશે આયણું પાલએ દેવોના ખરા ભક્તો તથા તેમના જેવા થવાનું છે. તેણે કહ્યું ઃ આ સિદ્ધાંતમાં હું સર્વાશે સંમત છું, અને તેને કાયદાઓ તરીકે ગણવા બંધાઉં છું. હરીફાઈમાં મૂકેલાં. પણ “ઓડિપસ ટિનસ કરતાં ફિલોકિલસનું નાટક ઊંચી પંક્તિનું ગણવામાં આવ્યું હતું. અને યુરિપિડિઝનું “મિડિયા” ત્રીજે નંબર આવેલું, અને ઈસ્કાઈલસના પુત્ર યુરિયનની કૃતિ સૌથી પહેલે નંબર આવેલી. આ રીતે સૌથી શ્રેષ્ઠ બે કૃતિઓનો નાશ થયો છે, અને છતાં આજે યુરિપિડિઝ અને કિલાસની કૃતિઓ દુનિયાના સાહિત્યમાં અગ્રસ્થાન ભેગવે છે. -Hist, of Greece : Vol, viii. G. Grote. ૧, ઇસ્માઈલસના એક ખોવાઈ ગયેલા નાટકમાંથી. Page #217 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૩ (૩૮૬) મેં કહ્યુંઃ આપણું ધર્મશાસ્ત્રના સિદ્ધાન્ત ત્યારે આવા છે—જે આપણે એમ માનતા હોઈએ કે તેમણે દે અને પિતાનાં માબાપને માન આપવાનું છે અને અન્યની મૈત્રીને કીમતી ગણવાની છે, તે કિશોરાવસ્થા પછી આપણું શિષ્યોને અમુક જ કથાઓ કહેવાની છે, અને બીજી કહેવાની નથી.* તેણે કહ્યું હતું, અને હું માનું છું કે આપણું સિદ્ધાન્તો ખરા છે. પરંતુ જે એમણે શુરવીર થવાનું છે, તો આ ઉપરાંત બીજા પાઠે પાઠ તે એવા પ્રકારના કે એમનામાંથી મૃત્યુની બીક કાઢી નાખે એવા–શું એમણે શીખવા ન જોઈએ કે જેનામાં મૃત્યુને ભય વસે (વ) છે, એવો કઈ માણસ શું શુરવીર થઈ શકે ? તેણે કહ્યું બિલકુલ નહિ. અને જે નીચેની દુનિયાને ખરી અને ભયંકર માને છે, એ શું મૃત્યુથી અભય થઈ શકે અથવા લડાઈમાં પરાજય અને ગુલામીના કરતાં પણ મૃત્યુને પસંદ કરશે ? અશક્ય. ત્યારે આ જાતની વાર્તાઓના કથાકારે પર તેમજ બીજાઓ ઉપર પણ આપણે જાપ રાખવો પડશે, અને નીચેની દુનિયાનાં એમનાં વર્ણને ખોટાં છે તથા આપણા ભવિષ્યના દ્ધાઓને એ હાનિકર્તા છે એવી એમને ખબર આપીને, આપણે એમને વિનંતી કરીશું કે નીચલી દુનિયાની એમણે (ક) ખાલી નિંદા કરવાની નથી, પણ ઉલટી તેની સ્તુતિ કરવાની છે. તેણે કહ્યું એ આપણી ફરજ છે. * માનસિક કેળવણી ચાલુ--પરિ. ૩, મુદ્દો ૧. સૌર્ય. . + Ha des : નક ,નિયાને પણ કરતા જી અભય Page #218 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ' કહ્યું? ત્યારે આપણે નીચેની કડીથી શરૂ થતા ઘણું વિભાગો ભૂંસી નાંખવા પડશે. (મૃત્યુ પછી) જેઓનું જીવન અસાર થઈ ગયું છે, એવાં પ્રેત પર રાજ્ય કરવા કરતાં કંઈ ગરીબ અને અ-ભાગી માણસની જમીન પર હું ગુલામ થઈ મજૂરી કરીશ.” આપણે એ કડી પણ કાઢી નાંખવી પડશે—જેમાં એમ લખ્યું છે કે, લુટાને કેવી બીક લાગી જે– () રખેને મત્સ્ય (માનવીઓ) અને અમર (દેવ), જે ભયંકર અને મલિન આવાસને દેવા ધિક્કારે છે તે જોઈ જાય. અને વળી. અરે પ્રભુ ! ઘણુંખરું કહેડીઝના નિવાસસ્થાનમાં (નર્કમાં) આત્મા અને પ્રેતના જેવા આકારે છે, પણ ચિત્ત તો છે જ નહિ૩ ટિશિયા વિશે વળી:-- [ મૃત્યુ પછી પણ પરસિફને એની પાસે ચિત્તતત્ત્વ રહેવા દીધુ] એટલા માટે કે એકલે એ જ વિવેકી રહી શકે; પરંતુ બીજા આત્માઓ તો ઊડતી છાયાઓ જ છે.” વળી – પૌરુષ અને યૌવનને તિલાંજલિ આપતે, પિતાના ભાવિ માટે શેક કરતે, આત્મા (શરીરમાં) અંગોમાંથી ઊડીને “હેડીઝ' (નર્ક)માં ગયો." 9. Hom: Odyssey : 11. 489 2. Hom : Iliad 20-64 3. Hom: Iliad 23-103 ૪. Hom : Od 10-495 4. Hom : Iliad 26-856 * ઍક પદ્ય સાહિત્યમાંની આ પંક્તિઓ છે, અને આત્મા, શરીર, ચિત્ત વગેરે શબ્દો અમુક નિશ્ચિત અર્થમાં જ વપરાયા નથી, તેથી ફિલસૂફીની દષ્ટિએ આ વિશે ચર્ચા કરવી યોગ્ય ઘારી નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પરિછેદ ૩ વળી – (૩૮૭) “પૃથ્વીની નીચે ધૂમ્રના જેવો આત્મા તીવ્ર ચી પાડતો ચાલ્યો ગયે.”૧ અને, – અગમ્ય ગુહાના અંધકારમાં ચામાચીડિયાં, જ્યારે એમની પંક્તિમાંથી કોઈ છૂટું પડી જાય અને ખડક પરથી નીચે પડે ત્યારે જેમ એક બીજાને વળગીને ચીસ પાડતાં ઊડે તેમ તે આત્માઓ તીણી ચીસ પાડતા એક બીજાને વળગીને જતા હતા. 'ર | () અને આપણે જે આવાં અને એવાં બીજાં અવતરણ કાઢી નાંખીએ-નહિ કે એમાં કાવ્ય તત્વ નથી કે સામાન્ય માણસને એ આકર્ષક લાગે એવાં નથી–પરંતુ તેમાં જેટલે અંશે કાવ્યની ખુબી વધારે, તેટલે જ અંશે, જે માણસો અને છોકરાંઓને સ્વાતંત્રમાં રહેવાનું છે, અને જેમણે મૃત્યુ કરતાં ગુલામીને વધારે ભયંકર ગણવી જોઈએ, તેમના શ્રવણને માટે એ અયોગ્ય છે. આ કાજે-તો હોમર અને બીજા કવિઓને ગુસ્સે ન થવાની આપણે વિનંતી કરીશું. નિઃશંક. વળી જે ભયંકર અને ત્રાસદાયક નામોથી નીચેની દુનિયાનું વર્ણન કરવામાં આવે છે તે તમામ નામોને આપણે રદ કરીશું.કોસાયટસ અને સ્ટીકસ, પૃથ્વી નીચેનાં ભૂતો, અને સવહીન છાયાઓ, અને એના (વા) જેવા બીજા શબ્દો, જેના ઉલ્લેખ માત્રથી, જે કઈ એ સાંભળે એના અંતરતમ આત્માની આરપાર ભયને કંપ વીંધીને ચાલ્યો જાય છે–આવી ભયંકર વાતને પણ અમુક પ્રકારનો ઉપગ ન હોઈ શકે એમ મારું કહેવું નથી, પણ ભય એ છે કે આવાં વર્ણને આપણે પાલકનું મગજ જલદીથી આવેશમાં આવી જાય તેવું કરી નાંખે, અને એમને બાયલા બનાવી મૂકે. ૧. Ib : 23-100 ૨. Odyssey : 24-6 Page #220 -------------------------------------------------------------------------- ________________ તેણે કહ્યું : એ ભય ખોટો નથી. ત્યારે આપણે એમાંનું કશું ન જોઈએ. ખરું. એનાથી ભિન્ન અને ઉચ્ચતર ગાન આપણે રચવું જોઈએ અને ગાવું જોઈએ. એ સ્પષ્ટ છે. . (૪) અને સુવિખ્યાત પુરુષનાં સદન અને શોકને વર્જવા આપણે તૈયાર છીએ. ખરું ને ? બાકીનાં બીજાંની સાથે એનો પણ ત્યાગ કરવામાં આવશે. પણ એને ત્યાગ કરવામાં આપણે કશું ખોટું તો કરતા નથી ? વિચાર કરેઃ આપણો સિદ્ધાંત એ છે કે પોતાના બંધુ જેવા બીજા કોઈ સારા માણસના મૃત્યુને (કેઈપણ) સારો માણસ ભયંકર નહિ ગણે. હા, એ આપણો સિદ્ધાંત છે. અને તેથી જાણે પિતાના સદ્ગત મિત્રને કંઈ ભયંકર ભેગવવું પડયું હોય એમ માની એ શોક નહિ કરે. આપણે આથી (પણ) આગળ જઈ એમ પ્રતિપાદન કરીશું કે આવી વ્યક્તિ એક વ્યક્તિ તરીકે તથા પોતાના સુખની દષ્ટિએ સ્વયં (૬) સંપૂર્ણ છે અને તેથી બીજા માણસની એને ઓછામાં ઓછી જરૂર પડશે. તેણે કહ્યું : ખરું. અને આ કારણે પુત્રને કે ભાઈનો વિયોગ અથવા સંપત્તિને નાશ બીજાં બધાં માણસો કરતાં એને ઓછામાં ઓછો ભયંકર લાગશે. અચૂક. અને તેથી એ વિલાપ કરે એવો સંભવ ઓછામાં ઓછા છે; અને આ જાતની કોઈ પણ આપત્તિ છે એના પર પડે, તે સર્વોચ્ચ સમતા રાખી એ સહન કરી લેશે. * પરિ, ૩, મુદ્દો-૨, માનસિક કેળવણું ચાલુ–સમતાનો આદર્શ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પરિછેદ ૩ હા, એવી આપત્તિથી બીજાં માણસ કરતાં તેને અત્યંત ઓછો ખેદ થશે. ત્યારે સુવિખ્યાત પુરુષના વિલાપોને વર્જવામાં—અને પિતાના દેશના રક્ષણકર્તા બનાવવા માટે આપણે જેમને શિક્ષણ આપીએ છીએ એ આવી રીતે શેક કરવાનું તિરસ્કારે, એ અર્થે વિલાપ કરવાનું (૩૮૮) સ્ત્રીઓને (અથવા જે સ્ત્રીઓ કઈ પણ દષ્ટિએ ઉપયોગી નીવડે તેવી હોય તેવી સ્ત્રીઓને પણ નહિ) અને હલકી જાતના લેકીને સેંપી દેવામાં આપણે સુમાગે છીએ. એ તદ્દન ખરું છે. ત્યારે હોમર અને બીજા કવિઓને ફરી એક વાર આપણે વિનંતી કરીશું કે એકીલીઝ, જે દેવીને પુત્ર છે એને–પહેલાં પડખાભેર પડેલે, પછી ચત્તો, અને પછી ઊંધે; વળી ચમકીને (વ) ઊભું થતું અને વેરાન સમુદ્રના કાંઠે કાંઠે ઉન્માદમાં વહાણ હંકારતો; કોઈ વાર પોતાના બંને હાથમાં કાળી મેશ રાખ લઈ માથા પર ઉડાડતો અને હેમરે વર્ણન કર્યું છે તેમ જુદી જુદી રીતે રેતો અને કકળત–આ રીતે આલેખવાને નથી. તેમજ દેવના ગોત્રજ, પ્રીઆમને, પ્રાર્થના કરો અને કાલાવાલા કરતો તેણે ચીતરવા નથી. ધૂળમાં આળોટતો, દરેક માણસને તેનું નામ દઈમેટેથી બૂમ મારત. ૩ આથી પણ વધારે ઈંતેજારીથી આપણે એને વિનંતી કરીશું કે - ગમે તેમ થાય તો પણ વિલાપ કરતા અને () “હાય ! મારી દુર્દશા ! હાય! મારું કમનસીબ કે શુર વીરમાં શુરવીરને મેં જન્મ આપે ”૪– આમ બેલાવરાવીને દેવોનો પરિચય આપવાનું નથી. પરંતુ જે હેમરને દેવોને પરિચય આપવો જ હોય, તે મહાનમાં મહાન દેવ પાસે ૧. I: 24-10; ૨. Ibid : 28-23; ૩. Ibid : 22-114; ૪. Ibid : 28-54, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૩૮.૮ ૧૧૭ નીચે પ્રમાણે બોલાવરાવીને એને વિશે તદ્દન ખોટે ખયાલ આપવાની વૃષ્ટતા તો એ ગમે તેમ તોપણ નહિ જ કરી શકે – “અરે પ્રભુ ! ખરે જ મારી સગી આંખે મારા પ્રિય મિત્રની પાછળ પડેલા હું જોઉં છું, અને નગરમાં એને ચકર ચકર ભટકવું પડે છે, અને મારું હૃદય શેકાતુર થઈ જાય છે.” અથવા વળી:– મિનેશિયસના પુત્ર પેટ્રોલસને હાથે, માનવીઓમાં મને જે સૌથી વધારે પ્રિય છે એવા સાપેડેનની હાર થઈ અને (૬) તેમાં હું નિમિત્તરૂપ થયો, તે મારું કૂંડું થજે.” કારણ મારા પ્રિય એડેઈમેન્ટસ, જે આપણા યુવાને દેવો વિશેના આવા અયોગ્ય ખયાલેને ગંભીર થઈને સાંભળે, તે–એવા ખયાલને હસી કાઢવા જોઈએ તેને બદલે–પોતે માત્ર માનવી છે તેથી એવાં કૃત્યો પિતાને અપયશકર્તા ગણાય એમ ભાગ્યે જ કોઈને લાગશે, તેમજ કાઈના મનમાં એવું કરવાનું કે બોલવાનું જરા પણ ઊગી આવે, તો તેને ઠપકાને પાત્ર ગણશે નહિ; અને કશી શરમ લાગવાને કે પિતા પર કાબુ રાખવાને બદલે, શુદ્ધ પ્રસંગોએ એ હમેશાં રડશે અને વિલાપ કરશે. (૬) તેણે કહ્યું: હા, એ તદ્દન ખરું છે. જવાબ આપ્યો : હા, પરંતુ આપણને હમણાં જ લીલમાં સાબીત થઈ ચૂક્યું છે તેમ–જે કદી ન બનવું જોઈએ એ જ એ છે; અને વધારે સારી સાબીતી દ્વારા, વિરોધી પ્રમાણ ન મળે, ત્યાં સુધી આપણે આ સાબીતી સ્વીકારવી જોઈશે. એમ કદી ન બનવું જોઈએ. તેમ જ આપણું પાલકેએ હસવામાં પોતાની જાત ભૂલવી ન જોઈએ. કારણ હાસ્યના આવેગને જો કોઈ વધારા પડતું વશ વર્તે, ૧. Ibid : 22-168; ૨, Ibid : 26-433, Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક ૧૧૮ તે તેનામાં ઘણે ભાગે હ ંમેશાં પ્રબળ પ્રત્યાધાત ઉત્પન્ન થાય છે. હું એમ માનું છું. ત્યારે માન્ય જતાને, પછી ભલે તે મર્ત્ય મનુષ્યા જ હાય તાપણ હાસ્યથી વ્યાકુળ થએલા ચીતરવા ન જોઈ એ, અને દેવાનું એવું નિરૂપણ તે જરાય ન થવા દેવું જોઈ એ. (૩૮૯) તેણે કહ્યું : તમે કહેા છે તેમ દેવાનું તેા જરા પણ નહિ. ત્યારે દેવા વિશે એવાં વચનેાના ઉપયાગ આપણે નહિ જ થવા —દાખલા તરીકે હામર જ્યારે વર્ણન કરે છે કે દઈ એ - 66 “ હેફેસ્ટને હવેલીમાં આમતેમ ધાંધલ કરતા દેવાએ જ્યારે જોયા ત્યારે મહાનુભાવ દેવામાં પણ શમે નહિ એવું અટ્ટહાસ્ય પ્રવતુ. ’૧ તમારા અભિપ્રાય અનુસાર આપણે આવાં વચનેા દાખલ નહિ કરીએ. તમારે મારા પર જ ઢાળી પાડવું હોય—તા મારા (૬) અભિપ્રાય પ્રમાણે ! – આપણે એને સ્વીકાર ન જ કરવા જોઈએ એ તા ચાસ છે. વળી સત્યની કિ ંમત ઊંચી અંકાવી જોઈ એ; અને આપણે કહેતા હતા તેમ જો દેશને અસત્ય નિરુપયેાગી છે, અને માનવાને માત્ર ઔષધરૂપે જ ઉપયાગી છે, તે એવાં ઔષધાને ઉપયોગ કરવાનું માત્ર વૈદ્યોને સાંપવું જોઈએ; અનધિકારી માણસાને તેની સાથે ક ંઈ લેવાદેવા ન હાઈ શકે. તેણે કહ્યું ; સ્પષ્ટ રીતે નહિ જ. * પરિ, ૩, મુદ્દો ૩; માનસિક કેળવણી ચાલુ—સતત જાગૃતિ, અને પેાતાની ઉચ્ચતર જાતનું ભાન, પ્લેટાના હાસ્ય પરના અભિપ્રાય માટે જીએ ‘લાઝ’-પુ. ૫. ૭૩૨, આત્મામાં સંચમનું જે સ્થાન છે, તે સ્થાન શરીરમાં આરાગ્યનું છે, પ્લેટાની દૃષ્ટિએ આપણે આ પ્રમાણે સમીકરણ મુકી શકીએ આત્મા | સંચમ = શરીર / આરાગ્ય, ન્રુએ : ૪૦૪-૩, ૧. 11 : 1-599. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ૧૧૯ ત્યારે અસત્ય બોલવાને જે કોઈને પણ અધિકાર હોય, તે રાજ્યના શાસનકર્તાઓને જ એ હક હોઈ શકે, અને પ્રજાના હિતને અર્થે પુરવાસીઓની સાથેના કે દુશ્મને જોડેના એમના વ્યવહારમાં એમને અસત્યને ઉપગ કરવાની છૂટ રહેશે. પરંતુ એવી (૪) કોઈ બાબતમાં બીજાને માથું મારવાની જરૂર નથી; અને જે કે આ હક શાસનકર્તાઓને મળે છે, તો પણ કોઈ દરદી કે વ્યાયામશાળાને વિદ્યાર્થી, વૈદ્યને કે એના શિક્ષકને પોતાના શારીરિક વ્યાધિની સિત્ય હકીકત રજુ ન કરે, અથવા કોઈ પણ ખલાસી બાકીના ખારવાઓમાં અને વહાણમાં શું બને છે, અને પોતાનું અને પોતાના સહચારી ખલાસીઓનું કેમ ચાલે છે એ પોતાના કપ્તાનને ન કહે–એ જેટલા દેવ કહેવાય એનાથી પણ વધારે ગંભીર દેષ, જે કાઈ (સામાન્ય) અનધિકારી માણસ શાસનકર્તા આગળ જુઠ્ઠું બોલે તો ગણાશે. તેણે કહ્યું: તદ્દન ખરું. (૪) પછી જે રાજ્યમાં પિતા સિવાય બીજો કોઈ અસત્ય બોલતો પકડાય– કોઈ પણ કારીગર, પછી ભલે તે ધર્મગુરુ કે વૈદ્ય કે સુથાર હોય.” –તો રાજ્યને કે વહાણને એકસરખી રીતે ઊંધું વાળે અને તેને નાશ કરે એવી પદ્ધતિ દાખલ કરવા માટે તે તેને શિક્ષા કરશે. તેણે કહ્યું કે રાજ્યને આપણે આદર્શ જે કોઈ દિવસ અમલમાં આવે, તો તો અવશ્ય. હવે બીજી વાત–આપણું યુવાને સંયમી થવું જોઈશે ૪ જરૂર. સામાન્ય રીતે કહીએ તે, શાસનકર્તાઓનું આજ્ઞાપાલન અને ૧, ૦d : 27-383; ૨. અથવા “એમ બોલવા ઉપરાંત જે તે એવું આચરણ કરે તે ”—તે અવશ્ય. * સરખાવો ૩૮૨; ૪૧૪ ; ૪૫૯ ૩-૪. પરિ• ૩, મુદ્દો ૪. માનસિક કેળવણી ચાલુ—સયમ, Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૩ વિષયાપભાગનાં સુખામાં ઇન્દ્રિયનિગ્રહ, એ (૬) ખતે સંયમનાં શુ મૂલતા નથી? ૧૨૦ ખરુ. ત્યારે હામરમાં ડાયામિડ જે ભાષા વાપરે છે. તેને આપણે અનુમાદન આપીશું— મિત્ર, શાંત એસ અને મારુ ખેલ્યું પાળ,૧ અને ત્યાર પછીની પંક્તિઓ, પેાતાના નેતાએ પ્રત્યેના મૂક આદરમાં ..ગ્રીક લેાકેા અતિશય ઉત્સાહમાં આવી જઈ કુચ કરવા લાગ્યા, 3 અને આ જ પ્રકારના બીજા ભાવાને પણ~~ આપણે અનુમેદન આપીશુ. આ પંક્તિનું શું ‘અરે મદ્યથી જેનાં ગાત્રા ભારે થઈ ગયાં છે, જેની આંખા શ્વાનના જેવી અને હૃદય હરણના સરખું છે,'૪ ( ૩૯૦ ) અને ત્યાર પછી જે શબ્દો આવે છે તેનું શું ? આવી કે આના જેવી ધૃષ્ટતાથી, શું ગદ્યમાં કે શું પદ્યમાં, અનધિકારી પુરુષા શાસનકર્તાઓને ઉદ્દેશીને ખેલતા કલ્પવામાં આવે છે તે તમે શુ માનેા છે—એ સારું ખેલ્યું કહેવાય કે ખરાબ ખસ્યું કહેવાય ? ખરાબ મેલ્યું કહેવાય. કદાચ ને એનાથી ઘેાડા વિનાદ થાય, પણ સંયમ પાળવામાં એ મદદરૂપ થતું નથી. અને તેથી આપણા યુવાન માણસને એથી હાનિ થવા સંભવ છે—આમાં તમે મારી સાથે સંમત થશે ખરું? 6 હા. અને પછી વળી સૌથી વિવેક પુરુષની આગળ એમ કહેવરાવવું કે એના અભિપ્રાય પ્રમાણે— ૨, Od : 4-431; ૧, Il : 4-412; ૪. Ib : 1-225; 3, Ib: 3--8; Page #226 -------------------------------------------------------------------------- ________________ હ૦ ૧૨૧ (૨) “જ્યારે ટેબલ માંસ અને રેટીથી ભરપૂર પીરસેલાં હોય, અને દાની પ્યાલીઓ લઈ જનાર માણસો પાત્રમાંથી પ્યાલીમાં રેડતા, દરેકને દારુ આપતા હોય;૧– એના કરતાં વધારે પ્રશસ્ત બીજું કશું ન હોઈ શકે;–આવા શબ્દ સાંભળવા એ શું યુવાન માણસ માટે યોગ્ય છે અથવા શું એને “સંયમી થવામાં એ મદદ કરે છે? અથવા આ કડી– ભૂખનાં માર્યા દૈવને મળવું અને મરવું એ સૌથી વધારે શોચનીય કમનસીબ છે ? વળી ઝયુસની વાત વિશે તમે શે અભિપ્રાય આપશે–જ્યારે બીજા દે અને માનવ નિદ્રાધીન (૨) હતા, અને એ જ એક પુરુષ જાગતો, યુક્તિ પ્રયુક્તિઓ યોજત, પડ્યો હતો; પણ એક ક્ષણમાં પોતાના કામવિકારને લીધે એ બધું ભૂલી ગયે, અને “હીરીને જેવાથી એ એટલે તે વ્યાકુળ થઈ ગયો, કે તે ઝુંપડામાં પણ ન ગયો, પરંતુ, તેમના માબાપની જાણ બહાર”૩–– જ્યારે એ બંને પહેલવહેલાં મળ્યાં, ત્યારે પણકદી પહેલાં આટલા ઉન્માદની સ્થિતિ સુધી પહોંચ્યો નહોત–એમ કહીને, તેની સાથે ભય પર પડી રહેવાની એણે ઇચ્છા કરી, અથવા હેફેસ્ટસે એરીસ અને એફ્રોટિની આસપાસ, એવી જ ધાંધલને પ્રસંગે કેવી રીતે સાંકળ નાંખી એ બીજી વાત વિશે તમે શું કહેશે ? તેણે કહ્યું: ખરેખર મારે એવો નિશ્ચિત અભિપ્રાય છે કે તેમણે એવી જાતની કોઈ પણ વસ્તુ સાંભળવી જોઈએ નહિ. () પરંતુ સુવિખ્યાત પુરુષોએ કહેલાં કે કરેલાં સહનશક્તિનાં ગમે તે કાર્યો તેમણે સાંભળવાં જોઈએ કે જેવાં જોઈએ; ઉદાહરણર્થ આ પંક્તિઓમાં કહ્યું છે તે— . ૧, ૦d : 9-8. ૨. Ib : 12-342; ૩, Itiad : 14-261; ૪, ૦d = 8-226; Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧ર પરિચછેદ ૩ તેણે પિતાની છાતી કુટી અને એ રીતે હૃદયને ઠપકો આપો મારા હદય, તું સહન કર, (કારણ) આથી ઘણું જ વધારે ખરાબ વસ્તુઓ તે સહન કરી છે.” તેણે કહ્યું ઃ જરૂર. વળી બીજી વાત, આપણે તેમને બક્ષિસોનો અંગીકાર કરનારા કે પૈસાના પ્રેમી થવા દેવાના નથી. () બિલકુલ નહિ. તેમજ-- દેવનું અને આદરોગ્ય રાજાનું મન મનાવતી બક્ષિસો – નાં આપણે તેમની પાસે ગીત ગાવાનાં નથી. તેમજ એકિલીઝના શિક્ષક ફિનિકસે જ્યારે એને એમ કહ્યું કે ગ્રીક લેકે પાસેથી બક્ષિસે લઈને તેણે એમને મદદ કરવી જોઈએ પણ બક્ષિસ વગર તે તેણે પિતાને કેધ શમાવો ન જોઈએ, ત્યારે આપણે એમ નહિ ગણીએ કે તેણે પોતાના શિષ્યને સારી સલાહ આપી, તેમ તેને અનુમોદન પણ નહિ આપીએ. તથા અગેમેગ્નેનની બક્ષિસે લે એવો પૈસાને પ્રેમી એપ્રિલીઝ પિતે હતો, અથવા જ્યારે એને રકમ મળી ત્યાર પછી જ એણે હેકટરના શબને પાછું સેપ્યું તથા રકમ વગર પાછું સોંપવા એ ખુશી નહોતો એમ પણ નહિ માનીએ અથવા કબૂલ નહિ કરીએ. (૩૯૧) તેણે કહ્યુંઃ અનુમતિ આપી શકાય એવા આ ભાવ નથી એ નિઃશંક છે. હોમર માટે મને માન છે તેથી મને કહેતાં સંકોચ થાય છે કે એકિલીઝ પર આવી લાગણીઓનો આરોપ કરવામાં, ૧. Ib 2017 ૨. હિસિયડની પંક્તિ તરીકે સ્યુડસે ઉપાયેગ કર્યો છે. ૩. ll: 9-515. ૪, સરખાવો પરિચછેદ ૧૦, કલમ ૫૯૫ ૨-. * જુઓ પરિ: ૪, ૪૪૧-વ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ૧ર૪ અથવા તેના પર આવું આપણું કરવું એ એક સત્ય હકીકતની રજુઆત છે એમ માનવામાં એ સીધો ધર્મદ્રોહનો અપરાધ કરે છે. એપલેની ઉદ્ધતાઈની કથામાં પણ હું બિલકુલ માનતો નથી. જે કથામાં એ કહે છે– અરે દેશમાં સૌથી વધારે વિદેશી, જેનાં બાણ દૂર સુધી ફરી વળે છે એ તું, તે મને અન્યાય કર્યો છે. ખરેખર જે મારામાં માત્ર એટલી શક્તિ હોત, તો (અત્યારે) હું તારી સામે ટક્કર ઝીલત. ૨ | () અથવા વિવેકી ખેઈનને શિષ્ય, કોઈ દેવી અને પેલેઅસ (એ બે)નો પુત્ર, જે માનવોમાં સૌથી વધારે નમ્ર હતો, અને ઝયુસન ત્રીજે વંશજ હતો, એ બુદ્ધિને એટલે તો વ્યગ્ર હતો કે લેભ થી મુક્ત નહિ એવી ક્ષુદ્રતા અને સાથે સાથે દેવો અને માન માટેનો ઉદ્ધતાઈથી ભરેલે તિરસ્કાર–એવા બે વિરોધી ભાસતા આવેગોને એક જ વખતે ગુલામ થઈ રહે, એમ માનવાને આપણું નગરવાસીઓને હું જેટલે અંશે છૂટ ન આપું, એ જ રીતે નદીના દેવના દેવત્વ ઉપર એ તરાપ મારવા તૈયાર થઈ જાય છે એ પ્રકારની દેવ પ્રત્યેની એની ઉદ્ધતાઈ, અથવા બીજા નદના દેવ () સ્વરખેયસને તેણે પૂર્વે પોતાના કેશ અર્પણ કર્યા હતા છતાં મૃત પેટ્રોકલસને તેણે એ જ કેશ સમર્યા અને આ વ્રતનું તેણે અનુષ્ઠાન પણ કર્યું કે પછી પેકલસની કબરની આસપાસ તેણે હેકટરને ઘસડયો અને ચિતા આગળ બંદીવાનોની કતલ કરી તે બધા અપરાધે એણે કર્યા હોય એમ હું નથી માનતે. ૧. પહેલે ઝયુસ; બીજી પંક્તિ દેવ દેવીઓની; ત્રીજી દિવ્યાંશી મહાપુરુષોની જેમાંને એકિલીઝ એક; માટે અભિજાત માણસે પણ હલકાં ગણે એવાં લક્ષણોવાળો તેને આલેખવો તે “ધર્મદ્રોહ'. ૨. ll: 22-15; ૩. Ib : 21-130, 223; ૪. Ibઃ 23–151; ૫, Ib : 22-394; ૬. Ib : 23-175, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ પરિચ્છેદ ૩ તેણે જવાબ આપે : તમે તદ્દન ખરું કહો છે. અને પેસેડોનને પુત્ર થિસિયસ અથવા ઝયુસને પુત્ર પરિ યસ–તેઓ ભયંકર બળાત્કાર કરવા નીકળી પડ્યા (૩) એની, અથવા આજે જે અપવિત્ર અને ભયંકર બાબતો એમને નામે ખોટી રીતે ચડાવવામાં આવે છે, એવી બાબતો કઈ બીજે વીર પુરુષ કે દેવનો દીકરે આચરવાની ધષ્ટતા કરે છે એવી વાત માનવાને આપણે ના પાડીશું, તેમ જ એની પુનરુક્તિ કરવાની પણ એટલી જ મનાઈ કરીશું; અને આથી આગળ જઈ આપણે કવિઓને એમ જાહેર કરવાને ફરજ પાડીશું કે આ કૃત્ય એમણે કર્યા જ નહોતાં અથવા (જે કયાં હતાં) તો તેઓ દેવના પુત્રો નથી; પરંતુ આ બંને બાબતો એકી શ્વાસે આપણે તેમને કહેવાની પરવાનગી આપીશું નહિ. દેવો અનિષ્ટના કર્તા છે તથા વીર પુરુષો (સામાન્ય) મનુષ્યો કરતાં કંઈ બહુ સારા નથી એ વાત આપણા યુવાનમાં ફસલાવીને ઠસાવવા આપણે તેમને પ્રયત્ન કરવા નહિ દઈએ () ભાવો, આપણે કહેતા હતા તેમ નથી સાચા કે નથી પવિત્ર, કારણ આપણે સાબીત કરી ચૂક્યા છીએ કે દેવોમાંથી અનિષ્ટ ઉતરી આવી શકે જ નહિ. અવશ્ય નહિ. અને વળી જેઓ એ વાત સાંભળે તેમના પર ખરાબ અસર થવાને સંભવ છે; કારણ આવાં દુષ્ટ કૃત્ય- “જે (ઝયુસ) ના પૂર્વજોની વેદી, ઝયુસની પિતાની વેદી, ઈડના શિખર પર ઊંચે હવામાં છે–એનાં સગાંઓ અને દેવોનાં સગોત્રો” એ અને જેમની નસોમાં હજી પણ દેવનું લેહી વહે છે” તેવાઓ પણ આચરે છે એમ એમનામાં ઠસી જાય, તે પછી દરેક જણ પિતાના દુર્ગુણે માટે બહાનાં શોધવાનું શરુ કરશે અને રખેને - ૧, ઈકાઈલસનાં “નાઈઓબી” નામનાં નાટકમાંથી, Page #230 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ૧૨૫ યુવાનોની નીતિને શિથિલ કરે એ બીકે એવી વાતોને આપણે (૩૯૨). અંત જ લાવીશું. તેણે જવાબ આપ્યો : અચૂક. પરંતુ ક્યા પ્રકારના વિષય વિશે આપણે વાત કરવા દેવાની છે અથવા નથી કરવા દેવાની તે બાબત આપણે અત્યારે નક્કી કરીએ છીએ, તો આપણે જરા જોઈ લઈએ કે આપણાથી કઈ વિષય રહી જતો તે નથી. દેવ, ગંધર્વો, વીર પુરુષો અને નીચેની દુનિયાનું જે રીતે નિરૂપણ થવું જોઈએ તેને નિયમે આપણે ઘડી કાઢ્યા છે. તદ્દન ખરું. અને મનુષ્ય વિશે આપણે શું કહીશું? એ સ્પષ્ટ છે કે આપણું વિષયને એ જ ભાગ બાકી રહ્યો છે. સ્પષ્ટ રીતે એમ જ. પણ મારા મિત્ર, આ પ્રશ્નનો જવાબ આપણે અત્યારે આપી શકીએ એવી સ્થિતિમાં નથી. કેમ નહિ? - કારણ હું ભૂલતો ન હોઉં તો, આપણે એમ કહેવું પડશે () કે કવિઓ અને કથાકારે મનુષ્યો વિષે જ્યારે એમ કહે છે કે દુષ્ટ લેકે ઘણી વાર સુખી હોય છે, અને સારા દુઃખી હોય છે; તથા ગુમ રહે તે અધર્મ લાભકારક છે, પરંતુ ધર્મ તો પોતાની હાનિ અને પારકાનો લાભ છે,–ત્યારે તેઓ મહા અનર્થથી ભરેલાં વચને કહેવાનો અપરાધ કરે છે–આ વસ્તુઓ કહેવાની આપણે તેમને મનાઈ કરીશું અને એનાથી વિરુદ્ધનું કહેવાનું કે ગાવાને તેમને ફરમાવીશું. તેણે જવાબ આપેઃ અલબત્ત આપણે ફરમાવીશું જ. પરંતુ આમ કહેવામાં હું ખરે છું એમ તમે માન્ય રાખે, તો જે સિદ્ધાન્ત માટે આ બધો વખત આપણે લડતા આવ્યા છીએ એ જ સિદ્ધાન્તને ગર્ભિત રીતે તમે સ્વીકારી લે છે એમ મારે કહેવું પડશે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પરિચ્છેદ ૩ તમારું અનુમાન ખરું છે, એ હું કબૂલ કરુ છું. જ્યાં સુધી આપણે ધર્મ શું છે એને તથા એના (૪) સ્વામીને (ધસંપન્ન કે ધર્મિષ્ઠ માણસને ) પછી ભલે એ ર્મિષ્ઠ દેખાય કે ન દેખાય, તે પણ સ્વાભાવિક રીતે જ ધમ` કેટલેા લાભદારક છે એને નિય ન કરીએ ત્યાં સુધી એવી ખાખતા મનુષ્યા વિશે કહેવી કૈં ન કહેવી એ એક પ્રશ્ન રહેશે. તેણે કહ્યું: તદ્દન ખરું. કાવ્યના વિષય પરત્વે આટલું બસ થશે- હવે આપણે ભાષાસરણી વિશે વાત કરીશું, અને આ વિષયને નિકાલ થઈ જાય એટલે વસ્તુ અને શૈલી* બંનેનું પૂરેપૂરું નિરૂપણ ( આપે।આપ) થઈ જશે. અડેઇમેન્ટસે કહ્યું ઃ તમારા અની મને સમજણ પડતી નથી. (૩) ત્યારે મારે તમને સમજ પાડવી પડશે; અને વસ્તુને જો હું આ રૂપે મૂક તા કદાચ મારા અં વધારે મુદ્દિગ્રાહ્ય થશે. હું ધારુ હું તમને ખબર છે કે બધી પૌરાણિક કથાઓ કે કાવ્યા ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં થનારા બનાવાની આખ્યાયિકાએ જ હોય છે. તેણે જવાબ આપ્યા : જરૂર. અને આખ્યાયિકાઓમાં કાં તેા સરલ વન હોય, કાં તેા અનુકરણ હાય, અને નહિ તે બંનેનું મિશ્રણ હોય ? તેણે કહ્યું: એ વળી ખરાબર સમજાતું નથી. મારે અ` બુદ્દિગ્રાહ્ય કરવા માટે મને જો આટલી બધી મુશ્કેલી પડે છે, તેા મને લાગે છે કે શિક્ષક તરીકે હું હાસ્યને પાત્ર ગણાઉં. આ કારણે કાઈ ખરાબ વક્તાની જેમ હું આખા (૩) વિષયને નહિ લઉં, પણ મારા અર્થના ઉદાહરણ તરીકે ( વિષયના એક જ ) અંગને હું છૂટું પાડીને લઈશ. ઇલિયડની શરૂઆતની પંક્તિ તમે જાણા છે—જેમાં કવિ કહે છે કે પ્રાઈસિસે (૩૩) પેાતાની પુત્રીને મુક્ત * Matter and manner—દલીલ આગળ ઉપર સ્પષ્ટ થાય છે, પિર, ૩ મુદ્દો ૫, શૈલી-માનસિક કેળવણી ચાલુ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કરવા અંગેમેમ્નાનને વિનંતી કરી, અને અગેમેસ્નાન તેના તરફ આવેગમાં ઊડયો; જેથી પ્રાઇસિસે પોતાના ઇષ્ટ હેતુમાં નિષ્ફળ જવાથી એખિયન લેાકેા પર ઈશ્વરના કાપ ઉતરે એવી પ્રાર્થના કરી. હવે નીચેની પંક્તિએ સુધી.— 6 અને બધા ગ્રીક લેાકેાની, અને તેમાંયે ખાસ કરીને લેાકાના આગેવાના, એટ્રિયસના બે પુત્રાની તેણે પ્રાર્થના કરી,'—— આ બધામાં કવિ સ્વતઃ ખેલે છે; તે પાતે કાઈ બીજો છે એમ માનવાને એ અવકાશ આપતા નથી. પરંતુ ત્યાર પછી જે (પંક્તિઓ) આવે છે તેમાં કવિ પ્રાઈસિસનેા પાઠ ભજવે છે, અને પછી વક્તા હેામર નથી પરંતુ વૃદ્ધ પુરાહિત પે।તે છે એમ આપણામાં ઠસાવવાને પોતાથી શકય હાય એટલું (વ) તે કરી ચૂકે છે. અને ટ્રાયમાં અને થાકામાં જે જે બનાવા બન્યા તે વિશેની આખી આખ્યાયિકામાં અને આડેસ્સીના આખા કાવ્યમાં તેણે આ બન્ને પદ્ધતિના ઉપયાગ કર્યાં છે. ૩૯૩ હા. અને વખા વખત કવિ પાતે જે ભાષણા કરે છે તે અને એ ( ભાષણા ) વચ્ચેના વિભાગા એમ બન્ને સળંગ વૃત્તાંત થઈ રહે છે? તદ્દન ખરું. પરંતુ જ્યારે કાઈ ખીજા પાત્રના પાઠ (૪) કવિ ખેલતા હાય, ત્યારે શું આપણે એમ ન કહી શકીએ કે, તમને એ જણાવે છે તે પ્રમાણે, જે પુરુષ ખેલવાના હાય એના સ્વભાવના જેવી કવિ પેાતાની શૈલી કરી લે છે? જરૂર. અને શું અવાજ દ્વારા કે શું હાવભાવ દ્વારા, ખીજાની સાથેનું પેાતાનું જે સદશીકરણ—એ, જે પાત્રને એ પાઠ ભજવે છે તે વ્યક્તિનું અનુકરણ નથી ? અલબત્ત. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પરિચછેદ ૩ ત્યારે આ પ્રસંગે કવિનું વર્ણન અનુકરણને ચીલે આગળ ચાલે છે એમ કહી શકાય. તદ્દન ખરું. અથવા જે કવિ પિતે દરેક જગ્યાએ હાજર થાય (૩) અને કદાપિ પિતાની જાતને ઢાંકે નહિં, તો વળી અનુકરણ પડતું મૂકાયા અને એની કવિતાની પદ્ધતિ સરળ વર્ણનાત્મક થઈ રહે. છતાં મારે અર્થ તદ્દન સ્પષ્ટ કરી શકું અને “હું સમજતો નથી” એમ ફરી કઈ વાર તમે કહી ન શકે તે ખાતર, એવું પરિવર્તન કેવી રીતે સાધી શકાય એ હું તમને બતાવીશ. જે હેમરે આમ કહ્યું હત એખિયન લેકેને અને સૌના કરતાં (વધારે તો) રાજાઓને કાલાવાલા કરતો પોતાની પુત્રીને છોડાવવા હાથમાં રકમ રાખીને પુરોહિત આવ્યો,” અને પછી પ્રાઈસિસના પાત્ર દ્વારા ન બોલતાં સ્વયં બેલ્યા કર્યો હોત, તો એ શબ્દો અનુકરણ નહિ પણ સાદું વર્ણન થાત. એ ભાગ નીચે પ્રમાણે લખાયો (૬) હેત–(હું કવિ નથી અને તેથી હું છંદને છોડી દઉં છું),-પુરહિત આવ્યો અને ગ્રીક લેકે તરફથી દેવાની પ્રાર્થના કરી કે તેઓ (ભલે) ટ્રાય કબજે કરે અને સહીસલામત પાછા ઘેર જાય, પરંતુ (સાથે સાથે એમ પણ) આજીજી કરી કે તેઓ એની પુત્રી એને (પિતાને) પાછી સંપે અને એના છૂટકારા માટે પોતે જે રકમ લાવ્યો હતો એ તેઓ સ્વીકારે અને (એ રીતે) દેવનું સન્માન કરે. તે આ પ્રમાણે છે અને બીજા ગ્રીક લેકાએ પુહિતને સત્કાર કર્યો અને હા પાડી. પરંતુ ગેમેનૂનને ક્રોધ ચડ્યો અને રખેને જે દેવને એ પૂજારી હતો તેનાં યષ્ટિકા અને નિર્માલ્ય પણ પ્રભાવહીન ઠરે, એ ખાતર એને ત્યાંથી ચાલી જવા અને ફરી પાછા ન આવવા હુકમ કર્યો–તેણે કહ્યું, પ્રાઈસિસની પુત્રીને છોડવામાં નહિ આવે–તેને તે એની (એગેમેનની) સાથે આર્ગેસમાં ઘરડી થતાં સુધી રહેવું પડશે. * Ransom: મુંડમૂલ્ય, પકડાયેલા માણસના ટકારા પૂરતી કીમત Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અને પછી જો તે હેમખેમ ઘેર જવા માગતા હાય, તેા એને પેાતાને વધારે ન ઉશ્કેરતાં, તેણે ( ત્યાંથી ) ચાલતી પકડવી જોઈએ એમ તેણે કહ્યું, અને ( આ ઉપરથી ) વૃદ્ધ માણસ ખીતા ખીતા ખેાલ્યા વગર ચાયા ગયા, અને ( ૩૯૪ ) છાવણી બહાર પહોંચ્યા એટલે— એપેાલાનાં મદિરા બાંધીને કે યજ્ઞમાં અલિ અર્પીને, એને પ્રસન્ન કરે એવાં જે કાઈ કાય પાતે આજ લગી આખા જન્મારા કર્યાં હતાં એની યાદ આપતા તથા પોતાનાં સુકૃત્યોના ખલા મળે અને દેવાનાં ખાણથી ઘાયલ થઈ એખિયન લેાકેાને પેાતાનાં આંસુનું પ્રાયશ્રિત કરવું પડે એવી પ્રાર્થીના કરતા કરતા, એપેલેને એનાં અનેક નામ દઈ એ સખેધવા અને પ્રાર્થવા લાગ્યા,’—અને એ પ્રમાણે આગળ ચાલશે. આ (વ) રીતે એ આખું એક સાદા વર્ણનરૂપ બની જાય છે. તેણે કહ્યું : હું સમજ્યા. અથવા વચ્ચેના વિભાગ છેડી દેવામાં આવે અને માત્ર સંવાદ જ બાકી રહે—એવી એનાથી ઉલટી પદ્ધતિ પણ તમે કલ્પી શકશે. તેણે કહ્યું : એ પણ હું સમજ્યેા. ઉદાહરણ તરીકે, કરુણરસપ્રધાન નાટકમાં છે તેમ, એવું તમારું કહેવું છે ખરું ને ? ૩૯૩ હું કહું છું એના સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયા છે; અને હું ભૂલતા ન હેાઉં તે, જે તમે પહેલાં સમજી નહાતા () શકતા એ હવે તમને તદ્દન સ્પષ્ટ થઈ ગયું છે, કે કવિતા અને કથા, કાઈ કાઈ પ્રસંગે તદ્દન અનુકરણાત્મક હોય છે—કરુણરસપ્રધાન અને હાસ્યરસપ્રધાન નાટકા આનાં ઉદાહરણા પૂરાં પાડે છે; તેમજ જેમાં કવિ પાતે જ એક વક્તા હોય તેવી એનાથી ઊલટી શૈલી પણ હાય છે—બધાંએ સાથે ગાવાનાં જોડકણાં + આનું સારામાં સારુ ઉદાહરણ છે; અને મહાકાવ્યમાં તથા કાવ્યના ખીજા કેટલાય પ્રકારામાં આ બન્નેનું મિશ્રણ ડાય છે. ( હું જે કંઈ ખાયે જાઉં છું તે સમજવામાં) તમે પાછળ તેા પડી જતા નથી ને ? + Dithyrambs Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તેણે કહ્યુંઃ ના, ના. તમે શું કહેવા માગે છે એની હવે મને સમજણ પડે છે. મેં શરૂઆતમાં જે કહ્યું હતું કે (વસ્તુના) વિષયનું નિરૂપણ આપણે કરી રહ્યા છીએ, અને (તેથી) શૈલીનું નિરૂપણ શરુ કરી શકીશું–એટલું યાદ રાખવા હું તમને કહું છું. હા, મને યાદ છે. () આમ કહેવામાં, ગર્ભિત રીતે મારે એવા હેતુનું સુચન કરવું હતું, કે અનુકરણાત્મક કલા વિશે આપણે છેવટને નિશ્ચય કરી લેવું જોઈએ,–વાર્તાઓ કહેતા હોય ત્યારે કવિઓને અનુકરણ કરવાની છૂટ આપવી કે નહિ, અને જે આપવી જ હોય તે, સર્વાશે કે અમુક ભાગ પૂરતી જ, અને જે અમુક ભાગ પૂરતી તે કયા ભાગે પૂરતી, અથવા શું અનુકરણ માત્રની મનાઈ કરવી ? મને લાગે છે કે આપણું રાજ્યમાં કરુણરસપ્રધાન અને હાસ્યરસપ્રધાન નાટકને દાખલ કરવા દેવામાં આવશે કે કેમ એવો પ્રશ્ન તમારે કરે છે નહિ ? મેં કહ્યું : હા, પણ આના કરતાં બીજી વધારે અગત્યની બાબતે વિશે પણ એમાં શંકા હોઈ શકે? મને અત્યારે તે ખરેખર ખબર નથી, પણ વાયરે દલીલને જ્યાં ઘસડી જશે ત્યાં આપણે પણ જઈશું. તેણે કહ્યું. અને આપણે જરૂર જઈશું. ત્યારે, ડેઈમેન્ટસ, આપણા પાલકેએ અનુકરણ કરનારાઓ () થવું જોઈએ કે નહિ એ સવાલ મને પૂછવા દો અથવા એક માણસ ઘણું નહિ, પણ એક જ કામ સારી રીતે કરી શકે, અને જે ઘણું કામ કરવા જાય તે એકેયમાં સારી પ્રતિષ્ઠા મેળવવામાં તદ્દન નિષ્ફળ જશે–એ નિયમ જે ક્યારને સ્વીકારવામાં આવ્યું છે તે દ્વારા જ શું આ પ્રશ્નનું નિરાકરણ થઈ જતું નથી ? ૪ જુઓ ૩૯૨-૨૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ૧૧૧ જરૂર. અને અનુકરણ વિષે પણ આ આટલું જ ખરુ છે; એક માસ કાઈ એક જ બાબતનું જેટલી સારી રીતે અનુકરણ કરી શકે એટલી સારી રીતે વધારે વિગતાનું અનુકરણ એ નહિ કરી શકે? ન જ કરી શકે. ત્યારે એકને એક જ માણસ અનુકરણુ-કાર થાય અને (૩૫) ખીજા ઘણાં પાત્રોનું અનુકરણ પણ કરે તેા તેની સાથે સાથે તે પેાતાના) જીવનમાં ભાગ્યે જ ગાંભીર્યાંથી ભરેલા પાઠ ભજવી શકશે; કારણ જ્યારે અનુકરણના બે પ્રકારો લગભગ સરખા હોય છે, ત્યારે પણ એના એ માણસા ખનેમાં વિજયી થઈ શકતા નથી, ઉદાહરણુ તરીકે કરુણરસ અને હાસ્યરસ પ્રધાન નાટકાના લેખકા તમે હમણાં એને શું અનુકરણે કહ્યાં નહાતાં? હા મે કહ્યું હતું; અને તે તે તે માણસેા બંનેમાં સળ ન થઈ શકે એમ માનવામાં તમે ખરા છે. નહિ તા તા તે એકદમ નટા અને ગાયકા પણ થઈ જાય ! ખરું : (જે કાઈ પણ ન જ થઈ શકે. ) (s) તેમજ કરુણ રસના અને હાસ્ય રસના પાઠા ભજવનારા ટા પણ એના એ નથી હાતા; જો કે આ બધી વસ્તુ માત્ર અનુકરણના જ પ્રકારે છે. તે છે જ. અને ડેઇમેન્ટસ, મનુષ્યસ્વભાવની શક્તિ એટલી ટૂંકી છે કે, તે અનુકરણા કરવામાં ભલે સફળ થાય પરંતુ અનુકરણા—જે કાર્યોની નો છે તે કાર્યં સાધવા એ જેટલે અશક્ત છે તેટલે જ ઘણી વસ્તુઓનું સારી રીતે અનુકરણ કરવા (પણ) એ અશક્ત હેાય એમ લાગે છે. તેણે જવાબ આપ્યા : તદ્દન ખરું. * અનુકરણ કરવામાં તેમજ બંને પ્રકારનાં નાટકો લખવામાં. ―――― Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પરિચ્છેદ ૩ ત્યારે જે આપણું અસલ ખયાલને આપણે વળગી રહીએ અને ધ્યાનમાં રાખીએ કે આપણું પાલકેએ, બીજુ (૪) તમામ કામ બાજુ પર મૂકીને, રાજ્યમાં સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે પોતાની જાતનું પૂરેપુરું સમર્પણ કરવાનું છે, એને જ પિતાને (કલા) વ્યાપાર ગણવાને છે અને આ પ્રયોજનની સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવાનું નથી; (આ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખીએ તે) તેમણે બીજા કશાને અભ્યાસ કે અનુકરણ કરવું ન જોઈએ, જે તેઓ કશાનું અનુકરણ કરતા જ હોય, તો કિશોરાવસ્થાથી માંડીને, એમના વ્યવસાયને અનુરૂપ પાત્રોનું જ–શુરવીર, સંયમી, પવિત્ર, મુક્ત અને એવાનું જ તેમણે અનુકરણ કરવું જોઈએ; પણ, રખેને અનુકરણ કરવાથી, જેમાં તેઓ અનુકરણ કરે છે એવા તેઓ થઈ ન જાય એટલા માટે કઈ પ્રકારની શુદ્ર વૃત્તિ કે અનુદારતાને તેમણે આલેખવાની નથી, અથવા એનું અનુકરણ કરવામાં નિપુણ થવાનું નથી. ઊગતી (૯) કિશોરાવસ્થામાં, અને (ત્યાર પછી) જીવનમાં ઘણે વખત જે અનુકરણ ચાલુ રહે તે છેવટ તેની ટેવ પડી જાય છે, અને સ્વભાવ એવો તે જુદા પ્રકારને ઘડાઈ જાય છે કે તેની અસર શરીર, અવાજ અને મન સુધી પહોંચે છે. A તેણે કહ્યું : હા, જરૂર. ' કહ્યું? ત્યારે “એમણે સારા માણસો થવું જોઈએ” એમ જેમને વિષે આપણે કહીએ છીએ, અને જેમની સંભાળ રાખવાની આપણે પ્રતિજ્ઞા કરી છે, તેઓને (કોઈ) સ્ત્રીનું–પછી તે જુવાન હોય કે વૃદ્ધ હોય, (અને) તે પિતાના ધણી સાથે લડતી હોય, અથવા પિતાના સુખના દંભમાં દેવ સામે બડાઈ મારતી હોય કે ઝઘડતી હોય, અથવા જ્યારે તે દુઃખી હોય કે શેકગ્રસ્ત હોય કે રડતી હોય અને જે માંદી હોય કે પ્રેમમાં પડી (૬) હેય–આવીનું અનુકરણ કરવા નહિ જ દઈએ—અથવા પ્રસૂતિમાં હોય તેનું તે અવશ્ય નહિ જ– * સરખાવો નીચે ૩૯૭– Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ ૧૩૩ તેણે કહ્યું : તદ્દન ખરું. તેમજ ગુલામ સ્ત્રી કે પુરુષા પોતાનું ગુલામા તરીકેનું કામ કરતાં હાય એમના પાઠ એમણે ભજવવાના નથી. ન જ ભજવવા જોઈ એ. જે અને ખરાબ માણસા પછી તે બીકણુ હોય કે કાઈ ખીજા હાય, એમની રીત પ્રમાણે આપણે હમણાં જ જેનું અનુશાસન કરતા હતા તેના વિરુદ્ધનું કઈ કરે, જે દારૂ પીને કે પીધા વગર, એક બીજા લડે કે ઉપહાસ કરે કે નિંદા કરે અથવા વાચાથી કે કથી પોતાની ાત વિરુદ્ધ તથા પેાતાના પાડેાશી વિરુદ્ધ બીજી કાઈ રીતે પાપ કરે— એવાએનું ( ૩૯૬ ) અચૂક નહિ જ. તેમજ ગાંડાં કે દુષ્ટ હાય એવાં સ્ત્રી પુરુષનાં કૃત્યોનું કે વચનેાનું અનુકરણ કરવાનું તેમને શિક્ષણ અપાવું જોઈ એ નહિ; કારણ દુર્ગુણની જેમ ગાંડપણનું પણ (માત્ર) જ્ઞાન મેળવવાનું છે, *—તેનું અનુકરણ કરવાનું નથી, કે એને આચરવાનું નથી. તેણે કહ્યું તદ્દન ખરું. તેમજ લુહાર કે બીજા કારીગરા અથવા હલેસાં મારનાર (વ) કે મુખ્ય નાવિક કે એવાનું તેએ અનુકરણ નહિ કરે ? તેણે કહ્યું ઃ આમાંના કોઈના પણ ધંધા પર એમના ચિત્તને એકાગ્ર થવા દેવાની એમને પરવાનગી આપવામાં ન આવે, તે પછી તેઓ ( અનુકરણ તે ) કયાંથી જ કરી શકે? તેમ જ ધાડાઓનેા હણહણાટ, ગેાધાઓનું ભાંભરવું, નદીઓને મર, સમુદ્રના ગંભીર નાદ તથા ( આકાશની ) ગર્જના અને એ જાતના બધા અવાજોનું પણ તેઓ અનુકરણ નહિ કરે ખરું ને? * જ્ઞાન બે પ્રકારનાં હોઇ શકે, અનુભવજન્ય અને સાદું જ્ઞાન, ગુણ ને અનુભવ કરીને જ્ઞાન લેવાનું નથી; પણ સાદી રીતે જ્યાં વસતા હોય તેને માહ્ય દૃષ્ટિએ જોઇને તેનું જ્ઞાન મેળવવાનું છે, સરખાવેા કલમ ૪૦૮— ૬ તથા ૪૦૯ ૩-૬. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરિચછેદ ૩ તેણે કહ્યું : નહિ જ, ગાંડપણની આપણે મનાઈ કરી છે, તે ગાંડાં માણસની ચેષ્ટાની તેઓ નકલ નહિ કરે. ' કહ્યું : તમારું કહેવું હું બરાબર સમજતો હોઉં તો તમે એમ કહેવા માગો છે ખરું ને કે ખરેખર સારા માણસને જ્યારે કંઈ પણ કહેવાનું હોય છે ત્યારે જે એક પ્રકારની વર્ણનાત્મક શૈલી એ વાપરે છે તે એક, અને એનાથી–વિરોધી–ચારિત્ર્ય-અને-કેળવણીવાળા (૪) માણસ જે પ્રકારની શૈલી વાપરશે તે બીજી. તેણે પૂછ્યું : આ બે પ્રકારે કયા છે? મેં જવાબ આપ્યો : ધારો કે એક ધર્મિષ્ઠ અને સારે માણસ વાત કહેતાં કહેતાં બીજા સારા માણસનાં કોઈ વચન કાર્ય સુધી આવી પહોંચે છે-(અહીં) મારે ક૯૫વું જોઈએ કે તેને પાઠ લેવાનું એને ગમશે અને આ પ્રકારનું અનુકરણ કરતાં એ શરમાશે નહિ. સારે માણસ જ્યારે દઢતાપૂર્વક અને (૩) વિવેકથી કાર્ય કરતો હશે, ત્યારે એને પાઠ ભજવવા એ એકદમ તૈયાર થશે. જ્યારે વ્યાધિ, પ્રેમ કે દારુથી એ વ્યાકુળ બની ગયું હોય, અથવા એના પર બીજી કોઈ આપત્તિ પડી હોય ત્યારે (એનું અનુકરણ કરવા ) એ ઓછો તત્પર થશે, પરંતુ જ્યારે પિતાથી ઓછા લાયક હોય એવા પાત્ર આગળ એ આવશે, ત્યારે તેને એ અભ્યાસ નહિ કરે; એવા માણસને એ તુચ્છ ગણશે, અને જ્યારે તે કઈ સારું કર્મ કરતો હોય, ત્યારના એના રૂપનું કદાચ ક્ષણભર એ અનુકરણ કરશે. બીજે વખતે જેનું પિતે કદી આચરણ કર્યું નથી, તેવાને પાઠ ભજવતાં એને શરમ લાગશે, તથા વધારે ક્ષુદ્ર નમૂનાઓને આદર્શ ગણીને પિતાની જાતને નિર્મિત કરવાનું કે ઘડવાનું એ પસંદ કરશે નહિ. તેનું મન એની સામે (૨) બળ કરી ઊઠે છે. એ પ્રકારની કલાના નિયોજનનું કાર્ય એ પિતાથી હલકું માને છે – સિવાય કે એ વિનેદને અર્થે હોય! એક વર્ણનાત્મક શૈલી.તે એક, અને એનાથી વિરોધી”—એટલે કે વિરોધી ચારિત્ર્યવાળો તથા જેને વિરૂદ્ધ કેળવણી મળી છે તેવો માણસ. Page #240 -------------------------------------------------------------------------- ________________ BH ૧૩૫ તેણે જવાબ આપ્યા: હું એવી જ અપેક્ષા રાખતા હતા. ત્યારે હામરમાંથી વર્ણન કરવાની શૈલીનાં જે ઉદાહરણા આપણે આપ્યાં છે તેને એ સ્વીકાર કરશે એટલે કે એની શૈલી અનુકરણાત્મક તથા વર્ણનાત્મક રહે શે, પરંતુ પહેલા પ્રકારના બહુ જ થાડા ઉપયાગક કરવામાં આવશે અને ખીજાને વધારે પ્રમાણમાં. તમે સંમત થાઓ છે ને ? તેણે કહ્યું: જરૂર, એવા વકતાએ તે જ આદર્શો અવશ્ય ( ૩૯૭) ગ્રહણ કરવા જોઈ એ. પરંતુ બીજા પ્રકારના માણસો પણ હોય છે, જેઓ ગમે તેનું વન કરે છે; અને તેમનામાં દુષ્ટતા જેટલી વધારે, તેટલી નીતિ પ્રત્યેની અવગણના પણ વધારે; એક પણ ખાબતને (એનું વર્ણન ન થઈ શકે) એટલી ખરાબ એ નહિ ગણે; અને માત્ર વિનેાદની ખાતર નહિ, પણ ખ રે ખ ૨ તદ્દન ગ ંભીર થઈ ને અને મેટા પ્રેક્ષકવર્ગની સમક્ષ ગમે તે બાબતનું અનુકરણ કરવા એ તૈયાર થઈ જશે. હું હમણાં જ કહેતા હતા તેમ,—ગનાના ગડગડાટ, કરા પડે તથા પવન ફૂંકાય તેને સૂસવાટ, પૈડાં કે ગરગડીઓને ચૂંચૂ થતા અવાજ અને વાંસળી, સરણાઈ, તૂરી અને ખીજી જાતનાં વાશ્ત્રિોના તરેહ તરેહના અવાજો કાઢવા એ પ્રયત્ન કરશે; તે કુતરાની જેમ ભસરો, ઘેટાની જેમ એએ કરશે, કુકડાની જેમ ટુકડે-ફૂક કરશે; એની સમસ્ત કલામાં અવાજ અને હાવભાવનું (વ ) અનુકરણ હશે, અને ( પ્રમાણમાં ) કથા તા અત્યંત અલ્પ હશે, તેણે કહ્યું: એની ખેાલવાની ઢબ ( પણું ) એવી જ હશે. ત્યારે શૈલિના આ બે પ્રકારા થયા ખરું ને ? હા. અને તેમાંની એક સરલ છે અને એમાં ફેરફારા બહુ જ ઓછા આવે છે એમ કહેવામાં તમે મારી સાથે સંમત થા; અને શૈલિની સરલતાની દૃષ્ટિએ ( સ્વર ) સંવાદ અને તાલને પણ જો પસંદ કરવામાં આવે, તેા પરિણામ એ આવશે કે વક્તા જો ભૂલ કર્યા વગર આલ્બે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પરિચછેદ ૩ જાય, તે હંમેશાં એ લગભગ એની એ જ શૈલિમાં ચાલશે, અને એક જ પ્રકારના (સ્વર) સંવાદની સીમામાં [કારણ ફેરફાર કંઈ બહુ મેટા નહિ હોય ] એ રહ્યા કરશે, તથા એ જ રીતે લગભગ (૪) એના એ તાલને એ ઉપયોગ કરશે ? તેણે કહ્યું એ તદ્દન ખરું છે; જ્યારે પેલા બીજાને તે, એની શૈલિમાં ઘણી જાતના ફેરફાર આવતા હોવાથી, શૈલિને અનુરૂપ સંગીત રાખવું હોય, તો દરેક પ્રકારના તાલે અને દરેક પ્રકારના (સ્વર) સંવાદની જરૂર પડશે. તેણે જવાબ આપે એ પણ સર્જાશે ખરું છે. અને શું બંને શૈલિમાં અથવા બંનેના મિશ્રણમાં સર્વ કવિતા - અને શબ્દોથી થતા તમામ જાતનાં આવિષ્કરણને સમાવેશ થતો નથી ? (કોઈને પણ કશું કહેવું હોય તે,) કાં તો એમાં, કાં તો બીજીમાં અને નહિ તે બને (પ્રકારની શૈલિ)માં (બેલ્યા) સિવાય કઈ કશું કહી શકે જ નહિ. તેણે કહ્યુંબધાને સમાવેશ થઈ જાય છે. (૩) અને આપણું રાજ્યમાં ત્રણે શૈલિને કે પછી મિશ્રણ વગરની બે શુદ્ધ શલિઓમાંની માત્ર એકને આપણે દાખલ કરીશું? અથવા મિત્ર શલિને તમે સમાવેશ કરે ખરા ? મને તે સગુણનું શુદ્ધ અનુકરણ કરનારને જ દાખલ કરો ગમે. - કહ્યુંઃ હા, એડેઈમેન્ટસ, પરંતુ મિશ્ર શૈલિ પણ અત્યંત મનોહર છે, અને તમે જે શિલિ પસંદ કરી છે તેનાથી વિરુદ્ધની મૂકાભિનયની પદ્ધતિ તે બાળકોને, તેમની સંભાળ રાખનારા નોકરને અને સામાન્ય રીતે સમાજને અત્યંત પ્રિય છે. હું એની ના કહેતા નથી. પરંતું આપણું રાજ્યમાં મનુષ્યસ્વભાવ દ્વિરૂપી કે (૩) બહુરૂપી નથી, કારણ એક માણસ એક જ પાઠ ભજવે છે તે ત્યાં આવી શિલિ અયોગ્ય છે એવી દલીલ તમે કરશે એમ હું ધારું છું. * સરખાવો ઉપર ૩૯૫ . Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ હા, તદ્દન અયોગ્ય. તથા આપણું રાજ્યમાં, અને માત્ર આપણું જ રાજ્યમાં મચી એ મચી છે, અને સુકાની પણ નથી, ખેડૂત એ ખેડૂત છે અને વધારામાં યુરર કે ન્યાયાધીશ નથી, અને સિનિક એ સૈનિક છે અને વેપારી પણ નથી, અને આ પ્રમાણે દરેક ધંધામાં—એમ જે આપણે જોઈએ છીએ એનું કારણ (પણ) આ છે (કે એક માણસ એક જ પાઠ ભજવે છે. ). તેણે કહ્યું: ખરું. ( ૩૯૮ ) અને તેથી મૂકાભિનયમાં કામ કરનાર સદ્ગહસ્થ જેઓ એટલા તે કુશળ હોય છે કે ગમે તેનું અનુકરણ કરી શકે, તેમને કોઈ એક આપણી પાસે આવે અને પોતાની કવિતા અને પિતાનું પ્રદર્શન કરવાની દરખાસ્ત કરે, તો (એ જાણે કે ઈ) મધુર અને પવિત્ર તથા અદભૂત પ્રાણી હોય, એ રીતે આપણે તેની આગળ નીચા નમીશું અને તેની પૂજા કરીશું; પરંતુ આપણે એને એટલું પણ ( સાથે સાથે) જણાવી દઈશું કે આપણું રાજ્યમાં તેના જેવાને રહેવા દેવામાં આવતા નથી, અને તેથી એને ગંધરસનું વિલેપન કર્યા બાદ અને એના માથા પર ઊનની માળા મૂકયા પછી, આપણે એને બીજા નગરરાજ્યમાં હાંકી કાઢીશું. કારણ (૨) આપણે આત્માના આરેગ્યને અચ્ચે આપણે કર્કશ અને કઠેર કવિ કે કથાકારને રાખીશું, અને તેઓ માત્ર સગુણની શૈલિનું જ અનુકરણ કરશે અને આપણું સૈનિકેની કેળવણીની આપણે શરૂઆત કરી, ત્યારે પહેલાં જે આદર્શો આપણે નિયોજ્યા હતા તેને તેઓ અનુસરશે. તેણે કહ્યું. આપણી પાસે સત્તા હશે તે તો જરૂર આપણે એમ કરીશું. મેં કહ્યું ત્યારે હવે, મારા મિત્ર, માનસિક કેળવણી અથવા સાહિત્યના શિક્ષણને જે ભાગ વાર્તા કે પૌરાણિક કથાઓ સાથે સંબંધ ધરાવે છે તે પૂરે થયો ગણાય; કારણ વસ્તુ અને રીતિ (કે શૈલિ) એ બનેની ચર્ચા આપણે પૂરી કરી છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પરિચ્છેદ ક તેણે કહ્યું: હું પણ એમ જ માનું છું. () અનુક્રમમાં ખીજા હવે રાગ અને ગીત આવે છે.× એ સ્પષ્ટ છે. આપણે આપણી જાત સાથે જો સુસંગત રહેવું હોય, તેા એ વિશે આપણે શું કહેવું જોઈએ એ દરેક સમજી શકશે. ગ્લાઉકાને હસતાં કહ્યું: મને ભય છે કે ‘ દરેક ’એ શબ્દમાં ભાગ્યે જ મારા સમાવેશ થઈ શકે, કારણ તે કેવાં હોવાં જોઈ એ તે આ ક્ષણે હું કહી શકું એમ નથી; જો કે હું અટકળ કરું ખરે. કંઈ નહિ તે એટલું તેા તમે કહી શકેા કે ગીત અથવા કાવ્યનાં ત્રણ અંગ હાય છે—શબ્દો, રાગ અને તાલ; ( ૩ ) ( તમને ) આટલું તેા જ્ઞાન છે એમ હું પહેલેથી માની લઉં ખરું ને ? તેણે કહ્યું: હા, એટલું માનવું હાય તેા ભલે માને. અને શબ્દો વિશે—જે શબ્દસમૂહ માટે સંગીત ચેોજવામાં આવ્યું છે અને જે શબ્દો માટે સ ંગીત યાજવામાં આવ્યું નથી એ એ વચ્ચે જરૂર કશે। તફાવત હાઈ ન શકે;* અંતે એના એ નિયમેાનું પાલન કરશે, અને આપણે એ નિયમેા તે। કયારના નિશ્ચિત કરી નાંખ્યા છે, નહિ ? હા. અને રાગ તથા તાલના આધાર શબ્દો પર રહેશે ખરું ને ? જરૂર. જ્યારે આપણે ( કાવ્યનાં) વસ્તુના વિષયની વાત કરતા હતા, ત્યારે આપણે કહ્યું હતું, કે વિલાપ અને શેાકના સૂરાની આપણને કશી જરૂર નથી ? ખરું. × માનસિક કેળવણી ચાલુ: પરિ. ૩-મુદ્દો-૬ : રાગ અને તાલ, * જુએ નીચે ૪૦૦-૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૩ (૬) અને શોકને વ્યક્ત કરી શકે એવા કયા (સ્વર) સંવાદ છે? તમે સંગીતજ્ઞ છે અને મને કહી શકશે." જે (સ્વર) સંવાદ તમને અભિપ્રેત છે તે મિશ્ર અથવા લિડિયાના લેકે “તારના સ્વરમાં ગાય છે તે અને ભરેલા કંઠના એ જ લેકેના “મંદ્ર સૂરે અને એવા બીજા. ' કહ્યું ત્યારે આપણે આને હદપાર કરવા જોઈએ. જે સ્ત્રીઓને પિતાના ચારિત્ર્યનું રક્ષણ કરવાનું છે તેમને પણ આ કશા ઉપગના નથી, અને પુરુષોને એથી પણ ઓછા– જરૂર. હવે બીજું કેફ, શિથિલતા+ અને પ્રમાદ એ આપણું પાલકના ચારિત્ર્યમાં બિલકુલ શેભે નહિ. જરા પણ ન શોભે. અને શિથિલ કરી નાંખે અને ઘેન ચડાવે એવાં તને ક્યાં છે? (૩૯) તેણે જવાબ આપે; આયોનિયન અને લિડિયન, તે તનેને “વિચલિત” એવું નામ આપવામાં આવ્યું છે. વારુ, અને આનો સંગ્રામમાં કશે પણ ઉપયોગ હોઈ શકે ખરો? તેણે જવાબ આપો; તદન ઉલટું જ; અને જે એમ હોય, તો ડોરિયન અને ફ્રિજિયન-માત્ર એ જ તાને તમે બાકી રાખ્યાં છે. મેં જવાબ આપઃ (સ્વર) સંવાદ કે તાનનું મને જ્ઞાન નથી, પરંતુ કોઈ શૂરવીર, આપત્તિના અને ઉગ્ર નિશ્ચયના સમયે અથવા જ્યારે એને પક્ષ પડી ભાંગતો હોય અને તે જખમો ખમવા કે તને મળવા જતો હોય, કે કોઈ બીજા અનિષ્ટમાં (૨) ગ્રસ્ત હોય, અને એવા દરેટ કટોકટીના સમયે સહન કરવાના નિશ્ચય પૂર્વક, દઢ પગલે વિધાતાના ઘા ઝીલતો હોય–ત્યારના એના સૂર અથવા ઉદાત્ત સ્વર જેવા એક લડાયક તાનની ભારે જરૂર છે; અને જ્યારે દુર્ગતિનું કંઈ Softness એટલે કે ચારિત્ર્યમાં શથિલ્ય આણે તેવા પ્રકારની મુદતા.. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પરિચ્છેદ ૩ દબાણ ન હોય અને પ્રાર્થનાથી ઈશ્વરને અથવા ઠપકાથી તથા ઉપદેશથી મનુષ્યને તે વીનવવા માગતો હોય; અથવા તો એથી ઉલટું, જ્યારે ઠપકે વિનંતી કે વીનવણીને નમતું આપવા પોતે ખુશી છે એમ વ્યક્ત કરવા માગતો હોય, તથા જ્યારે દૂરદર્શ આચરણ દ્વારા એણે પિતાનું પ્રયજન સાધ્યું હોય ત્યારે પિતાના વિજયથી ફૂલાઈ ન જતાં બનાવ (જાણે આપોઆપ બન્યો હોય તે રીતે તે)ને અનુમતિ આપતું અને પરિસ્થિતિ અનુસાર સંયમથી અને વિવેકથી વર્તતો એને આલેખી શકે એવા, વળી સ્વતંત્ર રીતે કાર્ય કરવાના પ્રસંગે તથા શાંતિના સમયમાં એ ઉપયોગ (૪) કરી શકે તેવા બીજા તાનની પણ મારે જરૂર છે. આ બે તાનોને રહેવા દેવા હું તમને કહું છું; વિપત્તિનું તાન અને સ્વાતંત્ર્યનું તાન; નિભંગીનું તાન, અને ભાગ્યવાનનું તાન, શૌર્યનું તાન અને સંયમનું તાન–આટલાને હું કહું છું કે રહેવા દેજે. તેણે જવાબ આપ્યો અને ડોરિયન તથા ફીજીઅન તાને વિશે હું જે હમણું બેલતો હતો, તે આ જ. ' કહ્યું ત્યારે જે આને અને માત્ર આને જ આપણાં ગીત અને રાગમાં ઉપયોગ થવા દેવાનું હોય, તે સ્વરોનું બાહુલ્ય કે બધાં સપ્તકની સ્વરપદ્ધતિની આપણને જરૂર નહિ પડે. હું ધારું છું નહિ પડે. ત્યારે ઘણું સારવાળાં, વિચિત્ર રીતે મેળવવાં પડે એવાં વાદિના બનાવનારાઓને અથવા ત્રિકેણીયાં જટિલ સ્વરપદ્ધતિવાળાં લાયરના કારીગરોને આપણે (૨) પિવીશું નહિ. જરૂર નહિ. પણું હાર્મોનિયમ બનાવનારા અને હાર્મોનિયમ વગાડનારાને તમે શું કહેશે ? જ્યારે વિચાર કરતાં એમ માલુમ પડે છે કે સ્વર સંવાદના) આ મિશ્ર ઉપગ પૂરતું હાર્મોનિયમ, તમામ તારવાળાં વાદિને (એક તરફ) ભેગાં મૂક્યાં હોય એના કરતાં વધારે ખરાબ છે, તે શું તમે એને આપણું રાજ્યમાં દાખલ કરશે; બધા સપ્તકે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૪૨ આવી જાય એવું સંગીત પણ હાર્માંનીઅમનું માત્ર અનુકરણ જ છે ને? એને દાખલ નહિ જ કરીએ એ સ્પષ્ટ છે. ત્યારે નગરમાં ઉપયોગ કરવા માત્ર ( સાદાં ) લાયર અને હા રહ્યાં અને નગર બહાર ભરવાડ પાસે ભલે પાવા રહ્યો. દલીલમાંથી તે અચૂક આવું જ અનુમાન બાંધવું (૪) મેં કહ્યું : માર્સિયસ અને એનાં વાજી ંત્રા કરતાં એપેાલે અને એનાં વાજીંત્રાને પસંદ કરવામાં આવે, તેા તેમાં કશી નવાઈ નથી. તેણે જવાબ આપ્યો : જરા પણ નહિ. પડે. અને તે ઇજીપ્તના કૂતરાના સમ ખાઈ ને કહું છું કે જે રાજ્યને ઘેાડી જ વાર પહેલાં આપણે વિલાસી કહ્યું હતું એને અજાણમાં જ આપણે શુદ્ધ કરી રહ્યા છીએ. So તેણે જવાબ આપ્યો : વિવેક વાપરીને આપણે એમ કર્યુ છે. મેં કહ્યું: ત્યારે હવે તે આપણે પૂરેપૂરી શુદ્ધિ કરીશું. (સ્વરસંવાદ કે ) તાનેા પછી ખીજે નંબરે સ્વાભાવિક રીતે તાલ આવશે અને તેને પણ એ જ નિયમેા લાગુ પાડવા જોઈએ, કારણ પ્રત્યેક જાતના છંદની અથવા ( એક જ ) છંદની જટિલ પદ્ધતિઓની આપણે શેાધ કરવાની નથી, પરંતુ કયા તાલેામાં (૪૦૦) વીર અને સંવાદી જીવન વ્યક્ત થાય છે એ આપણે શોધી કાઢવું જોઈએ; અને જ્યારે એ આપણને મળી આવશે ત્યારે શબ્દોના જેવા જ સત્ત્વવાળા ચરણુ અને રાગ, નહિ કે ચરણ અને રાગને અનુરૂપ શબ્દોને આપણે યાજીશું. આવા તાલા કયા છે એ કહેવું તે આપણી ફરજ થઈ પડશે—તમે મને તાને તેા શીખવાડી દીધાં છે તેવી જ રીતે તમારે મને આ વિશે પણ ઉપદેશ આપવા પડશે. તેણે જવાબ આપ્યો : પણ ખરે જ હું તમને નહિ કહી શકું. મને માત્ર એટલી જ ખબર છે કે જેવી રીતે સંગીતમાં ચાર સૂરા ૧, એટલે કે અસપ્તકના ચાર સૂર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર પરિચછેદ ૩ પરથી બધાં તાને યોજવામાં આવે છે, તેવી જ રીતે તાલને કંઈ ત્રણેક તો પરથી તાલની પ્રમાણબદ્ધ રીતિઓ ઘડવામાં આવે છે મેં આટલું નિરીક્ષણ કર્યું છે. પરંતુ ક્યા પ્રકારના જીવનનાં એ અનુકરણો છે એ હું નહિ કહી શકું. () કહ્યું ત્યારે તો આપણે ડેમન (નામના મહાન સંગીતશાસ્ત્રી)ની સલાહ લેવી પડશે અને કયા તાલ ક્ષુદ્રતા, ઉદ્ધતાઈ ઉન્મત્તતા અને બીજી નાલાયકને વ્યક્ત કરે છે અને કયા એથી ઉલટી લાગણીઓ માટે રાખવા તે (બધું) એ આપણને કહેશે. અને હું માનું છું કે કીટના લેકે ઉપયોગ કરે છે તે જટિલ તાલને એણે ઉલ્લેખ કરેલ એનું મને અસ્પષ્ટ સ્મરણ છે; ખરું; ગુરુ, લઘુ અને લધુ + અથવા વીરત્વથી ભરેલા ચરણને પણ ઉલ્લેખ કરેલે, અને ગુરુ અને લધુ વારાફરતી આવે અને ચરણમાં ચડ-ઉતર થાય તેના જેટલો જ તાલ અને–જો કે હું પૂરેપૂરું સમજી નહોતે. શક્યો,–પણ એણે અમુક રીતે એ ગોઠવ્યું હતું; અને હું ભૂલતા ન હોઉં તે એણે લઘુ ગુરુ તેમજ ગુરુ લઘુ તાલ વિશે પણ કહેલું (૨) અને એણે ટૂંકી તથા લાંબી માત્રાઓ પણ મુકરર કરી આપી હતી. ૧ કઈ કઈ જગ્યાએ વળી તાલ જેટલી જ ચરણની ચાલની, અથવા કદાચ એ બંનેના મિશ્રણની, કારણ એ શું કહેવા માગત + Dactylic : ગુરુલઘુ લઘુ. ૧. વિષયની વિગતનું પોતાને જણે જ્ઞાન ન હોય, તેવી બેપરવાથી સોટિસ બોલે છે. વાક્યના પહેલા ભાગમાં, ચરણમાં ચાર માત્રા હોય, અને એમાંની ગમે તે એક ગુરૂ હોય અને બીજી ત્રણ લધુ હોય અને જેનું પ્રમાણ નું હેાય એવા તાલ વિશે એ બેલતો હોય એમ લાગે છે; બીજા ભાગમાં ગુરુ, લધુ અને લઘુ તથા લધુ, લઘુ અને ગુરૂ જેનું પ્રમાણ હોય, એવા તાલ વિશે અને છેલ્લા ભાગમાં લઘુ, ગુરૂ અને ગુરુ લઘુ જેનું પ્રમાણ છે અથવા નું છે એ વિશે એ બોલતે હોય એમ લાગે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ૧૪૩ હતા તેની મને પૂરેપૂરી ખાત્રી નથી—એ પ્રશંસા કે નિ ંદા કરતા હાય એમ દેખાતું હતું; પરંતુ હું કહેતા હતા તેમ આ વિગતે ડૅમનને પોતાને પૂછી હાય, તેા જ વધારે સારું, કારણ તમે જાણેા છે કે વિષયનું પૃથક્કરણ કરવું મુશ્કેલ છે—નહિ ? મારે કહેવું જોઈ એ કે જરા ( મુશ્કેલ ) તે ખરું. પરંતુ લાલિત્ય કે લાલિત્યના અભાવ તે સારા કે ખરાબ તાલનું પરિણામ છે એટલું જોઈ શકવામાં તે કંઈ મુશ્કેલી પડે એમ નથી. જરા પણ નહિ. (૩) અને એ પણ -- કે સારા અને ખરાબ તાલ સ્વાભાવિક રીતે જ સારી અને ખરાબ શૈલી સાથે એક થઈ રહે છે; અને એવી જ રીતે સંવાદ અને વિસ વાદ શૈલીને અનુસરે છે; કારણ આપણા સિદ્ધાન્ત અનુસાર શબ્દો સંવાદ ( તાન ) અને તાલ (તે)નું નિયમન કરે છે, નહિ કે એ (અને) શબ્દોનું. તેણે કહ્યું: એમ જ, સંવાદ અને તાલે શબ્દાનું અનુસરણ કરવું જોઈ એ. અને શબ્દો અને શૈલિના સ્વરૂપના આધાર શુ આત્માના સ્વભાવ પર રહેલા નથી ? હા. અને બીજા બધાના આધાર શૈલિ પર ! હા. ત્યારે શૈલિ અને સ્વરસંવાદ અને લાલિત્ય અને ( ૬ ) સારા તાલનું સૌદર્યાં. સરલતાને અવલ બીને રહ્યું છે—મારો કહેવાનો અર્થ એ છે કે સુવ્યવસ્થિત અને મહાનુભાવ ચિત્ત અને ચારિત્ર્યની સરલતા; નહિ કે પેલી બીજી સરલતા જે માત્ર મૂર્ખાઈ ને બદલે વપરાતા એક હળવા શબ્દ છે ? તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું. અને જો આપણા યુવાને પેાતાનું જીવનકાર્ય સિદ્ધ કરવાનું હોય Page #249 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ તે આ લાલિત્ય અને સંવાદને પિતાનાં સતત લક્ષ્ય તરીકે શું તેણે સ્વીકારવા ન જોઈએ ? સ્વીકારવાં જોઈએ જ, (૪૧) અને ચિત્રકારની કલા તથા બીજી બધી સર્જનાત્મક કે રચનાત્મક કલામાં એ અચૂક ભરેલાં હોય છે,–વણવાનું કામ, ભરતકામ, સ્થાપત્ય અને કેાઈ પણ જાતની વસ્તુની બનાવટમાં; વનસ્પતિની અને સજીવ સૃષ્ટિમાં પણ–આ બધામાં લાલિત્ય અથવા લાલિત્યનો અભાવ હોય છે. અને જેમ લાલિત્ય અને સંવાદ સારપણ અને સગુણની બે જોડિયા બને છે તથા તેમની વચ્ચે સાદષ્ય છે, તેમ વૈર્ય, વિસંવાદ અને વિસંવાદી ગતિ લગભગ દુષ્ટ શબ્દો તથા દુષ્ટ સ્વભાવના જેવાં જ હોય છે ! તેણે કહ્યું : એ તદ્દન ખરું છે. (૨) પરંતુ આપણે અધિકાર શું આથી વધારે આગળ નહિ જાય--અને કવિઓ જે કંઈ બીજું લખે તે તેમને આપણે રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવશે એ બીકે તેઓ એમની કૃતિઓમાં માત્ર ઈષ્ટની પ્રતિકૃતિને * જ વ્યક્ત કરે એટલી જ શું આપણે એમની પાસેથી અપેક્ષા રાખીશું ? અથવા બીજા કલાકારોને પણ આ જ નિયમ લાગુ પાડવાનું છે, અને મૂર્તિવિધાન અને સ્થાપત્ય તથા બીજી સર્જનાત્મક કલાઓમાં દુર્ગુણ અને અસંયમ તથા નીચતા અને અશ્લીલતાને વ્યક્ત કરવાની શું એમને પણ મનાઈ કરવાની છે; અને રખેને આપણું પુરવાસીઓની રસવૃત્તિને એ હીન કરી મૂકે એ બીકે જે કોઈ આપણા આ નિયમનું પાલન ન કરી શકે એને શું આપણું રાજ્યમાં એની કલાની પ્રવૃત્તિ કરતાં અટકાવવાને * The image of the good-દરેક વસ્તુને પિતાનું વિશિષ્ટ ઇષ્ટ હોય છે, દરેક કલાને પણ પિતાનું ઇષ્ટ અને દરેક આત્માને આત્મા તરીકે પિતાનું ઈષ્ટ હોય છે; એ ઇષ્ટ તે આદર્શ રૂપ છે; અને પિતાના ઇષ્ટને આદર્શરૂપ સ્વીકારીને એની પ્રતિકૃતિને વ્યક્ત કરવી એનું નામ કલા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ૧૪૦ છે? જાણે કોઈ વિઘાતક ગૌચરમાં (એમને રાખ્યા હોય તેમ આપણું પાલકોને નૈતિક કુરૂપતાની પ્રતિકૃતિઓમાં મોટા થવા દઈશું નહિ, અને (૪) ત્યાં કેટલીયે હાનિકારક વનસ્પતિ અને સ્કૂલે તેઓ થોડે થોડે અને દિવસે જતાં ખાય અને તેના પર નિભાવ કરે, તે એટલે સુધી કે એમના પિતાના આત્મામાં પાપનો સડત સમૂહ ગુપ્ત રીતે એકઠે થાય–આવું આપણે થવા નહિ દઈએ. આપણા કલાકારો તો એવા હશે કે એમનામાં સૌદર્ય અને લાલિત્યના ખરા સ્વરૂપને પીછાનવા જેટલી શક્તિ હશે; આમ હશે ત્યારે આપણો યુવાન આરોગ્યની ભૂમિમાં, સુંદર દસ્યો અને સંગીતમાં વસશે અને પ્રત્યેક વસ્તુમાંથી એને ઇષ્ટ મળી રહેશે; અને પવિત્રતર પ્રદેશમાંથી આવતા આરોગ્યપ્રદ પવનના જેવું, સારી-(૨)-કૃતિઓમાંથી–નીકળતા–પ્રવાહરૂપ સૌંદર્ય (એના) કર્ણ અને નેત્રમાં વહેશે અને ઠેઠ નાનપણનાં વર્ષોથી બુદ્ધિના સૌંદર્ય પ્રત્યેની સહાનુભૂતિ તરફ અને (એ સૌંદર્યના) સાદસ્ય તરફ તેના આત્માને પરોક્ષ રીતે ખેંચશે તેણે જવાબ આપેઃ એનાથી ઉચ્ચતર શિક્ષણ બીજું ન હોઈ શકે. મેં કહ્યું અને તેથી, ગ્લાઉોન, સંગીતનું શિક્ષણ (માનસિક કેળવણું) બીજા બધા કરતાં બલવત્તર સાધન છે, કારણ તાલ અને તાન આત્માનાં આંતરિક ઊંડાણ સુધી માર્ગ કરે છે, અને લાલિત્ય અપને પ્રભાથી ત્યાં (આત્મામાં) દઢ વળગી રહે છે, તથા જેને સાચું (૩) શિક્ષણ મળ્યું છે તેના આત્માને સુંદર અથવા જેને ખરાબ મળ્યું છે તેને કુરૂપ બનાવે છે, અને જેના અંતરતર સત્વમાં આ સાચું શિક્ષણ ઉતર્યું છે તે, એને લઈને, કલામાં કે કુદરતમાં રહેલી ઊણપ કે દે અત્યંત કુશલતાથી જોઈ શકે છે, અને જ્યારે તે ઇચ્છની (૪૦૨) પ્રશંસા કરે છે, અને ઈષ્ટમાં આનંદ છે અને પિતાના આત્મામાં એને સ્વીકાર કરે છે અને પોતે સારો (ઈસ્ટ)૪ અને ઉદાર થાય છે, - જુઓ પ્લેટનું સિમ્પોઝિયમ' નામને સંવાદ, x The good : ઈષ્ટ તેમજ સારું. ૧૦ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પરિચ્છેદ ૩ ત્યારે એની કિશોરાવસ્થાના દિવસોમાં, “શા માટે એમ પ્રશ્ન પૂછી એનું કારણ જાણવા અશક્ત હોય ત્યાર પહેલાંથી પણ સાચી રસવૃત્તિને લીધે, ખરાબને એ ખરી રીતે દોષિત ગણશે, અને તિરસ્કારશે; અને જ્યારે એનામાં તર્કબુદ્ધિ આવશે, ત્યારે એના શિક્ષણને અંગે જે મિત્રની (સૌદર્યની) સાથે એ ક્યારને પરિચિત થઈ ચૂક્યો હતો તેને ઓળખશે અને એને વંદન કરશે. તેણે કહ્યું: હા, તમે જે કારણ દર્શાવી છે, તે વિશેના તથા આપણા યુવાનને સંગીતનું શિક્ષણ આપવું જોઈએ એ વિચારમાં હું તમારી સાથે સંમત થાઉં છું. મેં કહ્યું? જે રીતે વાંચતાં શિખવવામાં, કકકાના અક્ષરે જે ઘણું જ થોડા છે તેને, એના તમામ ફરીફરીને આવતા (એના એ ) કદમાં અને (ભિન્ન ક્રમવાળાં) સંયેજનોમાં, એ નાની કે મોટી જગ્યા રેતા હોય તે તેને બિનઅગત્યના માનીને તુચ્છકારવા જોઈએ નહિ, અને આ રીતે દરેક સ્થળે અક્ષરેને ઉકેલતાં આપણને આવડે, ત્યારે આપણને સંતોષ વળે છે. અને જ્યાં (૨) જ્યાં એ ( અક્ષરો) આપણને મળે ત્યાં ત્યાં આપણે એને ઓળખી ન શકીએ ત્યાં સુધી વાંચવાની કલામાં આપણે પ્રવીણ થયા છીએ એમ આપણે માનતા નથી; ખરુંઅથવા, આપણને અક્ષરજ્ઞાન (પૂરેપૂરું) હોય, ત્યારે જ જેમ * તર્ક બુદ્ધિને વિકાસ થયો હોય ત્યાર પહેલાંથી પણ રસવૃત્તિનો વિકાસ કેળવણીમાં કરવો જોઈએ. આથી ખરાબ શું અને સા રે શું એ પારખી શકાય, પણ પાછળથી જ્ઞાન થાય, અને ખરાબ એ ખરાબ શા માટે, તથા સારું એ સારું શા માટે એમ બુદ્ધિપૂર્વકની સમજણ આવે, ત્યારે શરૂઆતમાં સાચી રસવૃત્તિને લઈને જે ઇષ્ટને પોતે ચહાતો હતો, તેને પોતે ફરીથી જ્ઞાનપૂર્વક ઓળખશે, અને એ જાણે પોતાને મિત્ર હોય એ રીતે એને વંદન કરશે. ૧ સરખાવો પરિચ્છેદ ૨. ૩૮૬-8. Page #252 -------------------------------------------------------------------------- ________________ ४०२ ૧૪૦ પાણીમાં અથવા દર્પણમાં આપણે તેનું પ્રતિબિંબ પણ ઓળખી શકીએ છીએ; (કારણુ) એક જ કલા અને અભ્યાસ આપણને બંનેનું જ્ઞાન આપે છે – બરાબર– તેવી જ રીતે, હું પ્રતિપાદન કરું છું તેમ, જ્યાં સુધી (૧) આપણે અને આપણું પાલક સંયમ, શૌર્ય, ઉદારતા, એશ્વર્ય તથા એમના સજાતીય બીજા સણોનાં ઘટક તને તેમ જ તેનાં વિરોધી તત્ત્વોને એમનાં તમામ સંયોજનોમાં ન જાણે અને નાની કે મોટી વસ્તુઓમાં (એ તો પ્રતીત થાય તેથી) એને તુચ્છ ન ગણતાં, એક જ કલા અને અભ્યાસને એ બધાં વિષય છે એમ માનીને, એ તો જ્યાં જ્યાં મળી આવે ત્યાં ત્યાં, એમની તથા એમની પ્રતિષ્ઠાયાને ઓળખતાં ન શીખે, ત્યાં સુધી ન તો આપણે, કે ન તે જેમને આપણે કેળવવાના છે તે આપણું પાલકે કદી સંવાદી કે સંગીતમય થઈ શકે.* અચૂક. (૪) અને (કોઈ) સુન્દર આત્મા સુન્દર તત્વની સાથે એક્તાન થઈ જાય અને બંને એકાકાર થઈ રહે, ત્યારે જેનામાં એ નીરખવાની શક્તિ હશે તેને એ દશ્ય સૌથી મનહર લાગશે, નહિ ? ખરેખર સૌથી મનોહર લાગશે. અને જે સૌથી વધારે મનહર છે તે સૌથી સુન્દર પણ છે! એને સ્વીકાર કરી શકીએ. * “Ei de’-Form-Idea ને સૌથી પહેલો ઉલ્લેખ પહેરેનું આદર્શ નગર-રાજ્યમાં આ જગાએ આવે છે, પ્રત્યેક સદ્દગુણ જેવા કે શૌર્ય, સંયમ વગેરના જુદા જુદા આવિર્ભાવમાં જે કંઇ સમાન એક તત્ત્વ રહેલું છે, જેને લઈને શૌર્ય તે શૌર્ય છે અને સંયમ તે સંયમ છે એ સમાન તત્વ તે Ei d . આ તો તે લગભગ બેનનાં Forms (ફોર્મ્સ) જેવાં અહીં લાગે છે.–નીચે જુઓ: ૫ ૬ ૭૬. ૪ પરિ. ૩, મુદ્દો ૮ : માનસિક કેળવણીનું અંતિમ ધ્યેય. Page #253 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૩ અને જે માણસમાં સંવાદનું સત્ત્વ+ છે, તે સુન્દરતમ વસ્તુને સૌથી વધારે ચાહશે; પરંતુ જેને આત્મા વિસંવાદી છે તે એને નહિ ચાહે ? ૧૪૮ ; તેણે જવાબ આપ્યાઃ એ ઊણપ જો આત્માની જ હોય, તે એ ખરું છે. પરંતુ ખીજામાં જો માત્ર કઈ શારીરિક તેા તેને ( ૬ ) એ ધીરજથી નિભાવી લેશે, અને એને ચાહશે. ખાડ જ હોય, એ ખાડ છતાં મેં કહ્યું: હું જોઉં છું કે તમને આ જાતના અનુભવેા થયા અથવા થાય છે, અને હું સંમત થાઉં છું. પરંતુ મને એક બીજો પ્રશ્ન પૂછવા દેઃ સુખના અતિરેકને સ ંયમ સાથે કઈ સંબંધ છે ખરો ? તેણે જવાબ આપ્યાઃ એ કેમ હાઈ શકે? દુઃખને લીધે માણસ પેાતાની શક્તિઓના જેમ ઉપયાગ કરી શકતે! નથી, તેમ જ સુખને લીધે પણ એ કદી કરી શકતા નથી. અથવા સામાન્ય રીતે સદ્ગુણની સાથે (સુખતે) કંઈ સંબંધ છે ખરો ? (૪૦૩) કશા જ નહિ. અસંયમ અને ઉદ્ધતાઈની સાથે કઈ સંબંધ ખરો કે નહિ ? હા, ઘણા જ. અને વિષયાસક્તિ કરતાં કાઈ ખીજું વધારે મોટું કે ઉગ્રતર સુખ છે ખરું ? ના, એનાથી વધારે ઉન્મત્ત ખીજું કાઈ સુખ નથી. + અહિ ‘ E i d o s' શબ્દ નથી, પણ Spirit શબ્દ છે, * પરંતુ સરખાવા ૪૭–૪, × દલીલ એવી છે કે—સવાદ એટલે સ`ગીત એટલે સંચમ એટલે સદ્ગુણુ. અને સૌંચમને અને સુખ (Pleasure)ને કશે। સંબંધ નથી તેથી સદ્ગુણને સુખ (શારીરિક સુખ) સાથે કશો સંબંધ નથી. અહીં વિષયાસક્તિ અને ખરા પ્રેમ એ વચ્ચે ભેદ પાડયો છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ૧૪૯ જ્યારે ખરો પ્રેમ એટલે તે સૌ અને નિયમ પ્રત્યેના પ્રેમ —સંયમી અને સવાદી પ્રેમ ? તેણે કહ્યું: તદ્દન ખરું. ત્યારે અસંયમ કે ઉન્માદને ખરા પ્રેમની પાસે આવવા દેવાં ન જોઈએ ? અવશ્ય નહિ. ન (૬) ત્યારે ઉચ્છ્વ ખલ ( શારીરિક ) સુખને પ્રિયજનની* નંજીક આવવા દેવું ન જોઈએ; જો હાય, તેા એ બેમાંથી એકે તેમાં કશે ભાગ ન ભજવી શકે ? નહિ જ, સૉક્રેટિસ, એમણે કદી એની ઝ ંખના કરવી ન જોઈ એ. ત્યારે હું ધારું છું કે આપણે જે નગરની સ્થાપના કરીએ છીએ તેમાં તમે એવી મતલખને કાયદા કરશે! કે એક પિતા પોતાના પુત્રની સાથે જે પ્રકારના સબંધ રાખે એનાથી કાઈ ભિન્ન પ્રકારના પરિચય (કાઈ) મિત્રે પેાતાના પ્રિયજનની સાથે રાખવા ન જોઇ એ, અને તે પણ એક શ્રેષ્ઠ આશયને માટે+ તથા ( એવા સ ંબંધ બાંધતાં ) પહેલાં એણે સામેના પક્ષની સંમતિ મેળવવી જોઈએ; અને આ નિયમ એના તમામ સંબંધાને સીમાબહૂ કરવા (૪) ધડવામાં આવ્યેા છે, અને એ (હદ)થી વધારે દૂર એણે કદી જવાનું નથી, અથવા જો એ એને ઉલ્લંધી જાય, તે! તેણે અસભ્યતા અને કુરુચિના અપરાધ કર્યાં ગણાશે. કદી પ્રેમી કે એના એમને પ્રેમ શુદ્ધ તેણે કહ્યું: હું તદ્દન સ ંમત થાઉં છું. માનસિક કેળવણીની ( સંગીતની ) આટલી ચર્ચાથી એ વિષયની સુંદર સમાપ્તિ થઈ જાય છે; કારણ સૌના પ્રેમ એ જો સંગીતનું પ્રયેાજન ન હોય, તેા બીજું શું હેઈ શકે? તેણે કહ્યું: હું કબૂલ કરુ છું, * Lover and his beloved + બ્રુએ પ્લેટાના ‘ફિસ ’ નામના સંવાદ Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સંગીત અથવા માનસિક કેળવણી પછી જે બીજા વિષયમાં આપણા યુવાનને શિક્ષણ આપવાનું છે એ શારીરિક કેળવણી છે.* ૧૫૦ અવશ્ય. શારીરિક તેમજ માનસિક કેળવણી નાનપણુનાં વર્ષોંથી શરુ કરવી જોઈ એ; એમાં સંભાળપૂર્વક શિક્ષણ આપવું જોઈએ અને જીંદગીભર એ (૩) ચાલુ રહેવું જોઈ એ. હવે મારી માન્યતા એ છે કે —અને મારા અભિપ્રાયને દઢ કરવા માટે આ બાબત પર તમારા અભિપ્રાય લઉં તા સારું, પણ મારી પાતાની માન્યતા એ છે કે—સારું શરીર કાઈ શારીરિક ગુણાકર્ષને લીધે આત્માને ઉન્નત કરે છે એમ નહિ, પરંતુ એથી ઉન્નયું, સારો આત્મા એના પેાતાના ગુણા દ્વારા શરીરને શકય હોય તેટલું સારું કરે છે. તમે શું કહેશે! ? - હા, હું કબૂલ કરું છું, તેા મનને પૂરતું શિક્ષણ મળી ગયું હોય ત્યાર પછી આપણે એને શરીરની વધારાની ખાસ સંભાળ રાખવાનું સોંપીએ તે કઈ ખાટું કરતા નથી, અને લંબાણુ (ૐ) થતું અટકાવવા, આપણે માત્ર વિષયની સામાન્ય રૂપરેખા હવે આપીશું. બહુ સારું. એમણે કેકથી દૂર રહેવું જોઈએ એ તે આપણે કયારનું કશું છે; કારણ પીધેલા હાય અને પોતાને ભાન પણ ન હોય કે દુનિયામાં પોતે ક્યાં છે એવું બીજા માણસા ન કરે, તેા પાલક તા કયાંથી જ કરે! તેણે કહ્યું : હા, એક પાલકની સંભાળ રાખવા પાછો બીજે પાલક જોઈ એ એ ખરેખર હાસ્યાસ્પદ છે. પણ બીજું—એમના ખારાક બાબત શું કહીશું; કારણ સૌથી મહાન સારી માટે એ માણસોને તાલીમ આપવામાં આવે છે—શું નથી આપવામાં આવતી ? * પરિ. ૩, શારીરિક કેળવણી : ‘Gy m n a s t i k ä Ý Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૧૫t તેણે કહ્યું : હા. (૪૮૪) અને શું આપણું સામાન્ય કસરતબાજોની શરીરની રહેણીકરણ એમને માટે અનુકૂળ ગણાશે ? શા માટે નહિ ? મેં કહ્યું? મને બીક એ છે કે એ લોકોની છે તેવી શરીરની રહેણીકરણી ઊંઘણશી બનાવી મૂકે છે અને વધારામાં (એમની ટેવ આરોગ્યને હાનિકારક થઈ પડે છે. તમે શું એ નથી જોતા કે આ કસરતબા પિતાની જીંદગી ઊંઘમાં જ કાઢે છે અને તેમના રિવાજ પ્રમાણેની ખાવાપીવાની વિધિમાં જે જરા જેટલા અંશે પણ તેઓ ફેરફાર કરે, તે ભયંકર માંદગી થવાને એમને સંભવ રહે છે? હા, મેં જોયું છે.* મેં કહ્યું ત્યારે ઉનાળાને તાપ અને શિયાળાની ઠંડીના, (તથા) પાણી અને ખોરાકને જે અનેક ફેરફારો એમને લડાઈને પ્રસંગે સહન કરવા પડશે તેમાં એમનું આરોગ્ય પડી ભાંગવાને સંભવ ન રહે એટલા (ર) માટે, આપણે લાયક કસરતબાએ જાગતા કૂતરાઓ જેવા થવાનું છે અને જેમણે અત્યંત તીણ રીતે જોવાનું તથા સાંભળવાનું છે તેમને માટે સૂક્ષ્મ પ્રકારના શિક્ષણની જરૂર પડશે. મારો એ મત છે. ખરેખરી ઉત્કૃષ્ટ શારીરિક કેળવણું, આપણે હમણાં જ જેનું વર્ણન કરતા હતા તેવી સાદી માનસિક કેળવણીની જેડિયા બહેન થાય. એ કેવી રીતે ? કેમ, આપણી માનસિક કેળવણીના જેવી સાદી અને સારી શારીરિક કેળવણી પણ છે એ મારે ખયાલ છે; ખાસ કરીને લશ્કરી તાલીમ. તમે શું કહેવા માગે છે? મારો અર્થ હોમરમાંથી સમજી શકાશે. તમને ખબર છે કે * પરિ. ૩ : શારીરિક કેળવણ-સુદ ૧, ખોરાક Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પરિછેદ ૩ જ્યારે તેને વીર પુરુષો લડાઈની પ્રવૃત્તિમાં પડ્યા હોય, ત્યારે એમના જમણમાં એ તેમને સૈનિકને ખોરાક ખવડાવે છે, તેઓ હેલેન્ટના કિનારા પર છે છતાં તેમને માછી (વા) આપવામાં આવતી નથી, અને તેમને બાફેલું નહિ પણ માત્ર દેવતા પર શેકેલું માંસ આપવામાં આવે છે, કારણ એમાં વાસણો અને તવાઓ લઈ જવાની તકલીફ ઉઠાવવાની જરૂર પડતી નથી; અને એ માટે એમને માત્ર દેવતા પાડવાનું હોય છે તેથી સૈનિકે માટે એ ખેરાક સૌથી વધારે અનુકૂળ છે, ખરું. અને હોમરમાં ગળ્યાં મિષ્ટાન્નોને ઉલ્લેખ ક્યાંય મળી આવતે નથી એમ કહેવામાં હું ભાગ્યે જ ભૂલ કરતો હોઈશ. પરંતુ એ એકલે જ કંઈ એની મના કરતું નથી; તમામ ધંધાદારી કસરતબાને પૂરેપૂરું ભાન છે કે જેણે (આરોગ્યની) સારી સ્થિતિમાં રહેવું હોય તેણે એ જાતનું કશું ખાવું ન જોઈએ. - તેણે કહ્યું : હા, અને આ સમજીને એવું ન ખાવામાં તેઓ કશું ખોટું કરતા નથી. | () ત્યારે સિક્યુઝમાં અપાય છે તેવાં ખાણાં અને સિસિલીના પાકશાસ્ત્ર પ્રમાણે તૈયાર થતી સ્વાદિષ્ટ વાનીઓની તમે અનુમતિ નહિ આપે. હું નથી ધારતો. તેમજ માણસે જે (આરોગ્યની) સારી સ્થિતિમાં રહેવું હોય, તો આપણે કરિન્થની કોઈ છોકરીને એના સુન્દર મિત્ર તરીકે નહિ રાખવા દઈએ. અવશ્ય નહિ. તેમજ (આપણે) એથેન્સની મિષ્ટાન્ન બનાવવાની પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવામાં આવેલી વાનીઓ, જેને તેઓ મીઠ્ઠી માને છે તેને તમે અનુમોદન નહિ આપે, ખરું ને ? Page #258 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ૧૫૩ અવશ્ય નહિ. રહેવા ખાવાની આ તમામ રીતેાને આપણે બધાં (૬) સપ્તાના ઉપયાગ કરતી શૈલિમાં અને તમામ તાલેામાં રચાયેલાં ગીત અને રાગેાની સાથે ખુશીથી સરખાવી શકીએ. અચૂક. ત્યાં જટિલતાને લીધે (નૈતિક) નિરંકુશપણું ઉત્પન્ન થતું હતું; અને અહીં એ (શારીરિક) વ્યાધિ ઉત્પન્ન કરે છે; જ્યારે (એથી ઉલટું) માનસિક કેળવણીમાં રહેલી સાદાઈ આત્મામાં રહેલા સંયમની માતા થઈ રહે છે, અને શારીરિક કેળવણીમાં રહેલી સાદાઈ શરીરના આરાગ્યની.x તેણે કહ્યું : તદ્દન ખરું. હંમેશાં (૩૦૫) પરંતુ જ્યારે રાજ્યમાં અસંયમ અને વ્યાધિ અનેકગણાં વધી જાય, ત્યારે ન્યાય અને ઔષધનાં આલયે ખાલવાં પડે છે; અને માત્ર ગુલામા જ નહિ પણ સ્વતંત્ર પુરવાસીએ પણ દાક્તર અને વકીલની કળામાં કેટલા તીવ્ર રસ લે છે એ જોઈ ને તે કલાએ પેાતે જાણે મહાન હેાય એવા ડાળ ધાલે છે. અલબત્ત. અને છતાં ( શુદ્ધ ) કેળવણીની સ્થિતિ ખરાબ અને શરમ ઉપજાવે એવી છે એની ખીજી વધારે માટી સાખીતી શી હાઈ શકે, સિવાય કે કારીગરો અને હલકી જાતના લેાકાને જ નહિ, પણ ઉચ્ચ X - આત્મામાં રહેલા સંયમનેા ગુણ અને શરીરના આરાગ્ય વચ્ચે સરખામણી. શારીરિક કેળવણી-મુદ્દો, ર, જીઓ ફ્રૂટનેટ ૩૮૮-રૂ શરીર સ્વાસ્થ્ય. * Halls of justice and of medicine. આત્મામાં વ્યાધિ પેસે ત્યારે લેાકામાં અધમ પેસે, અને એ અધર્મને લીધે તે અન્યાયનું આચરણ કરે; અને એ રીતે શરીરમાં વ્યાધિ પેસે, ત્યારે તેના આરાગ્યને નાશ થાય અને ઔષધાલયેા સ્થાપવામાં આવે, અહીં Justice ના અન્યાય કર્યા છે. ન્યાયની અદાલત અમુક દૃષ્ટિએ અન્યાયની અદાલત છે, અને અન્યાય આત્માના અધનું એક માત્ર બાહ્ય સ્વરૂપ છે, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પરિછેદ કેળવણી મળી છે એમ જે લેકે દાવો કરે છે તેમને પણ પહેલા નંબરના () દાક્તરે અને ન્યાયાધીશોની જરૂર પડે છે? માણસના પિતાના ઘરમાં ન્યાય કે સારું આરોગ્ય ન હોય તેથી તે માટે એને બહાર ભટકવું પડે અને બીજા માણસોના હાથ નીચે પિતાને શરણાગત બની રહેવું પડે અને તેમને પોતાના શેઠ તથા ન્યાયાધીશ તરીકે સ્વીકારવા પડે એ શું શરમ ઉપજાવે તેવું અને સારા ઉછેરની ખામીનું મોટું ચિહ્ન નથી. તેણે કહ્યું: બધી બાબતે કરતાં એ સૌથી વધારે લજજાપદ (છે જ.) મેં જવાબ આપેઃ વિચાર કરતાં તમને એમ લાગે કે આને પણ વટી જાય એવી અનિષ્ટની એક ભૂમિકા છે, જ્યાં માણસ શું વાદી કે પ્રતિવાદી તરીકે, પોતાના બધા દિવસે કેરટમાં ગાળતો જંદગીભરને કેરટેચડ + થઈ રહે છે એટલું જ નહિ પણ પોતાની કુરુચિને લીધે પોતાની કલહપ્રિયતાને માટે ઉલટો ખરેખર એ મગરૂર થવા પ્રેરાય છે; (૨) એ એમ કપે છે કે પોતે અપ્રમાણિકપણામાં નિષ્ણાત છે તથા દરેક કુટિલ કામ કરવા અને કુમળી ડાંખળીની જેમ વાંકા વળીને દરેક છિદ્રની અંદર કે બહાર આમતેમ જઈ શકવા અને ન્યાયના ચૂકાદામાંથી છટકી જવા એ સમર્થ છે: અને આ બધું શા માટે ?–ઉલ્લેખ કરવાની યોગ્યતા ન ધરાવતી હોય એવી સુદ બાબતોમાં લાભ ઉઠાવવા માટે,કારણ એ જાણતો નથી કે પોતાના જીવનને એવી રીતે વ્યવસ્થિત કર્યું હોય કે કાં ખાતા ન્યાયાધીશ વગર ચલાવી લેવા આપણે શક્તિમાન થઈએ તે તે અત્યંત ઉચ્ચ અને ઉદાત્ત વસ્તુ છે. શું આ હજી એથી પણ વધારે શરમભરેલું નથી ? તેણે કહ્યુંઃ હા, એ હજી એથી પણ વધારે શરમભરેલું છે. + જેને કેટે ચડવાની ટેવ પડી છે તેવો. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ૧૫૫ મેં કહ્યું : વારુ અને જ્યારે જખમને રૂઝાવવા હાય, ત્યારે અથવા કાઈ રોગચાળા ફાટી નીકળ્યા (૩) હોય તે પ્રસ ંગે નહિ, પણ એલેપિયસના કુશળ પુત્રાને શરદી અને આક્રા જેવાં નવાં નામેા શેાધવાની ફરજ પાડે એવા માણસા, આપણે વર્ણન કરીએ છીએ એવી જીવનચર્યાં અને આળસને લીધે, પેાતાનાં શરીર જાણે પાણીથી ગદગદી ગયેલી જમીન હેાય નહિ તેમ તેમાં પાણી અને પવન ભરે છે,— ( અને ) આ જ કારણને લીધે જ્યારે ઔષધની જરૂર પડે,—ત્યારે એ પણ શું શરમની વાત નથી ? તેણે કહ્યું : હા, તેઓ રેગેાને અત્યંત વિચિત્ર અને અવનવી નવાઈનાં નામેા અવશ્ય આપે છે જ, મેં કહ્યું: હા, અને હું નથી માનતા કે એસ્લેપિયસના વખતમાં એવા કાઈ રાગેા હતા; (૬) અને હું આ અનુમાન બાંધું છું તે એ હકીકત પરથી કે વીર યુરિપિલસ, હેામર (ના ગ્રંથ) માં, એ ઘાયલ થાય છે ત્યાર પછી, જેનાથી અચૂક સોજો ચડે એવા જવના લોટ તથા પનીરની ભૂકી જેમાં સારી પેઠે છાંટેલાં છે (૪૦૬) એવા પ્રેમ્નિયન દારુનું ભરેલું પાત્ર પી જાય છે, અને છતાં એસ્લેપિયસના પુત્રો જે ટ્રેાજન લડાઈ વખતે હાજર હતા, તેઓ, જે કન્યા એને આ પીવા આપે છે તેને દોષ દેતા નથી, તેમ જે પેટ્રેકલસ એની સારવાર કરે છે એને ઠપકા આપતા નથી ! તેણે કહ્યું : વારુ, એવી સ્થિતિમાં માણસને આવું પીણું આપવું તે તેા અવશ્ય અસાધારણ જ ગણાય. મેં જવાબ આપ્યા : પહેલાંના જમાનામાં, એટલે કે સામાન્ય રીતે કહેવામાં આવે છે તેમ, હેરાડિકસના જમાના પહેલાં, એસ્લેપિયસની શ્રેણીના લેાકેા આપણી હાલની વૈદકની પદ્ધતિ—જે વિશે એમ કડી શકાય કે એ તેા ઉલટા ાગાને કેળવે છે—તેમાં વ્યવહાર કરતા નહેાતા. પરંતુ હેરોડિકસ શિક્ષક હાવાથી અને એનું પેાતાનુ * શારીરિક કેળવણી-મુદ્દો, ૩, આયુર્વેદ, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પરિચ્છેદ ૩ ( શારીરિક ) 'ધારણ માંલું હતું તેથી (ૐ) શિક્ષણ અને વૈદકના સયેાજન દ્વારા એણે પહેલાં મુખ્યત્વે પેાતાની જાતને અને પછી બાકીની દુનિયાને રીબાવવાના રસ્તા શોધી કાઢયા એટલું જો તમે ધ્યાનમાં રાખે તેા તમને આ વાત આટલી અસાધારણ નહિ લાગે. તેણે કહ્યું: એ કેવી રીતે ! ધી–મે ધી–મે મરાય એવી રોધથી; કારણ એને એક જીવલેણુ રોગ હતા, જેનું એ હરહ ંમેશ જતન કરતા; અને એમાંથી સાજા થવાના તેા સવાલ જ નહેાતા, તેથી તેણે પેાતાની આખી જીંદગી સદા–રોગીની જેમ કાઢી; પેાતાની જાત સંભાળવા સિવાય એ ખીજું કશું કરી શકતા નહિ; અને જ્યારે પેાતાની નિયત ખાવાપીવાની પદ્ધતિમાંથી જરા પણ આડે જતા ત્યારે એને સતત યાતના થતી, અને એ રીતે રીબાઈ રીબાઈ ને, પોતાના શાસ્ત્રની મદદથી, વૃદ્ધાવસ્થા સુધી તે તરફડિયાં મારતા પહોંચ્યા, એના કૌશલ્યના એ વિરલ બદલે ! () મેં કહ્યું : હા, એસ્લેપિયસે જો પેાતાના વંશજોને સદારોગિષ્ટ રહેવાની કલાનું શિક્ષણ ન આપ્યું, તેા તે દ્વેષ કંઈ એના અજ્ઞાન અથવા વૈદકની એ શાખાના બિનઅનુભવમાંથી ઉદ્ભવ્યા નહેાતા; પણ—કારણ એ જાણતા હતા કે તમામ સુવ્યવસ્થિત રાજ્યામાં દરેક વ્યક્તિને મુકરર ધંધા હતા જેનું એને પાલન કરવાનું જ હતું અને તેથી એને એટલી ફુરસદ ન રહે કે એ સતત માંદો રહી શકે !-~- આ ( સત્ય ) જે કદી સમજી ન શકે તેવા માણસ ખુશીથી આવા (તમે કહે છે। તેવા વિરલ) બદલાની અપેક્ષા રાખી શકે. ( પોતાને માંદા પડવાની ફુરસદ પણ ન હાય-એમ ) કારીગરના સંબંધમાં આપણે ખેલીએ છીએ, પરંતુ આપણે વધારે પૈસાદાર વર્ગના લેાકેાને આ નિયમ લાગુ પાડતા નથી એ અત્યંત હાસ્યાસ્પદ છે. તેણે કહ્યું : એવા અં તમે કેવી રીતે કાઢો છે ? Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ (૩) મારો અ` આ છે સુથાર માં પડે ત્યારે એ ગમે તેવી કડવી ( કે ઉગ્ર ) અને જલદી સાજા કરે એવી વા માગે છે; વાંતિકર કે વિરેચક અથવા ડામ કે શસ્ત્ર ( કાપ )—આ ઉપાયા એ વાપરે છે, અને જો કાઈ એને પથ્યાપથ્યની રીતિ ઔષધિવિધ તરીકે નિશ્ચિત કરી આપે અને કહે કે એણે માથા પર પાધડી જેવડા પાટા બંધાવવા જોઈ એ અને એવું ખીજું બધું—તેા એ તુરત જવાબ આપશે કે એને માંદા પડવા જેટલી નવરાશ નથી; અને પેાતાના સામાન્ય ધંધા તરફ ખેદરકાર થવું પડે એ રીતે પોતાના રોગની સારવાર કરવામાં ગાળેલી જીંદગીમાં કશું ઇષ્ટ નથી એમ એને દેખાય છે, ( ૬ ) અને તેથી આવા વૈદ્યને ‘રામરામ' કરીને, એ પેાતાનું સામાન્ય રૂઢ જીવન પાછું શરુ કરે છે અને કાં તે તંદુરસ્ત થાય છે. અને જીવે છે અને કામ કરે છે, અને નહિ તા—જો એનું શરીર પડી ભાંગે તે એ મરી જાય છે અને ( પછી) એને કંઈ ફરિયાદ રહેતી નથી. ૪૦૬ તેણે કહ્યું : હા, છંદગી એવી સ્થિતિએ પહોંચી ગઈ હોય, તા માણસે વૈદકની કળાને માત્ર એટલા પૂરતા જ ઉપયાગ કરવા જોઈ એ ( એથી વધારે નહિ ). (૪૭) મેં કહ્યું: શું એને ધંધા રોજગાર નથી, અને એની પાસેથી એને ધંધા છીનવી લેવામાં આવે, તેા એની જીંદગીમાં શા ફાયદા રહે ? તેણે કહ્યું : તદ્દન ખરું. પરંતુ પૈસાદાર માણસને સવાલ જુદો છે; એને જીવવું હોય તે, ખાસ કંઈ મુકરર કામ, જે એણે કરવું જ જોઈ એ, એવું કઈ એની પાસે છે એમ—એને વિશે આપણે કહેતા નથી. એને કશું કરવાનું હોતું નથી એમ સામાન્ય રીતે માનવામાં આવે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૩ ત્યારે તમે ફેસિલાઈડિઝનું વચન કદી સાંભળ્યું લાગતું નથી, કે માણસને ભરણપોષણનું સાધન મળે કે તરત જ તેણે સગુણનું આચરણ કરવું જોઈએ. તેણે કહ્યું: એમ નહિ, એનાથી કંઈક અગાઉ (ભરણપોષણનું સાધન મળે તે પહેલાં) એણે શરુ કરવું જોઈએ એમ હું માનું છું. મેં કહ્યું? આ વિશે આપણે એની (ફેસિલાઈડિઝની) સાથે ઝઘડે નહિ કરીએ; પણ ઉલટા આપણી જાતને પ્રશ્ન પૂછીશું? શું પૈસાદાર માણસે ફરજ તરીકે સગુણ આચરો જ જોઈએ કે પછી એ વગર એ જીવન ગાળી શકે ? () અને જે એની એ ફરજ હેય, તે આપણે આગળ જઈ એક પ્રશ્ન ઊભો કરીશું કે વ્યાધિઓને પથ્યાપથ્યવિધિ દ્વારા મટાડવાની એની પદ્ધતિ–જે યાંત્રિક કલાઓ અને સુથારીકામમાં ચિત્ત એકાગ્ર કરવામાં વિઘરૂપ થઈ પડે છે–તે શું ફેસિલાઈ ડિઝની ભાવનાની એટલી જ આડે આવતી નથી ? તેણે જવાબ આપે એ વિશે કશી શંકા હોઈ જ ન શકે; શરીરની વધારા પડતી સંભાળ, જ્યારે શારીરિક કેળવણીના નિયમોનું ઉલ્લંઘન કરી જાય, ત્યારે સદ્ગણના આચરણની મહાવૈરી થઈ પડે છે. જવાબ આપ્યો : હા, અને ઘરની, લશ્કરની અથવા રાજ્યના ખાતાની વ્યવસ્થા કરવામાં પણ એટલી જ વિરેધી; અને સૌથી વધારે અગત્યનું તો એ છે કે કોઈ પણ પ્રકારના અભ્યાસ કે વિચાર કે આત્મનિરીક્ષણુના (૧) કાર્યની સાથે એ અસંગત છે–આવા લોકોને એક સતત શંકા રહ્યા કરે છે કે માથું દુઃખે અથવા ફેર આવે એનું કારણ ફિલસૂફી છે, અને તેથી ઉચ્ચતર અર્થમાં સગુણનું આચરણ કે તેને આચરણમાં મૂકવાનો પ્રયત્ન સર્વીશે છેડી દેવામાં આવે છે; કારણ પોતે એથી માંદા પડી જાય છે એમ એ હંમેશાં કપ્યા કરે છે અને પિતાના શરીરની સતત ચિંતામાં રહે છે. હા, એ પૂરતું સંભવિત છે. અને તેથી જે માણસ સામાન્ય રીતે તંદુરસ્ત બાંધાના હતા, Page #264 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ૧૫૯ અને જેમના વનની ટેવે! આરાગ્યમય હતી, તથા જેમની કુરિયાદોનું સ્વરૂપ નિશ્રિત હતું તેમને જ વિવેકી એસ્લેપિયસે પોતાની કલાની શક્તિ દેખાડી હતી એમ (૪) માની શકાય; આવી (ફરિયાદોને) રેચ ૐ વાઢકાપથી એ દૂર કરતા અને રાજ્યના હિતને એમાં વિચાર કરીને, પાછું એમને એમનું સામાન્ય જીવન ગાળવા ફરમાવતા; પરંતુ જે શરીરમાં રેગ ધર કરી બેઠા હોય તેને ધીમે ધીમે રેચ કે કાંટ આપવાની પદ્ધતિથી સાજું કરવાના પ્રયત્ન કરતા નહિ. કાઈ પણ કામ માટે નકામી જેવી જીંદગીએ લંબાવવી કે (જેને પરિણામે) અશક્ત પિતાએ વધારે અશક્ત છેકરાંઓ પેદા કરે એ એને પસંદ નહાતું;—સાધારણ રીતે (બીજા જીવે છે એમ) જો કાઈ જીવન ગાળવા અશક્ત હોય, તેા એને ક ંઈ પડી નહાતી (૬) કે એને સાજો કરે; કારણ એવા (રાગને) ઉપામ પેાતાને કે રાજ્યને કશા પણ ઉપયાગને થઈ શકે નહિ. તેણે કહ્યું : ત્યારે એસ્લેપિયસની એક રાજ્યદ્દારી પુરુષ તરીકે તમે ગણના કરી છે કેમ ? એ સ્પષ્ટ છે; અને એના પુત્રો એના માનસને ( ૪૦૮ ) આગળ ઉપર વ્યક્ત કરે છે. એટલું ધ્યાનમાં રાખજો કે પ્રાચીન કાળના તેએ વીર પુરુષો હતા, અને જે દવાઓને! હું ઉલ્લેખ કરું છું તે ટ્રાયના ઘેરા વખતે તેઓ આપતા હતા. તમને યાદ આવશે કે જ્યારે પેન્ડેરસે મેનિલાસન ધાયલ કર્યાં ત્યારે તેમણે કેવી રીતે ‘ જખમમાંથી લાહી સૂચી લીધું, અને ઠંડા ઉપચારા છાંટવા ’૧, પરંતુ જેમ યુપિલસને કહ્યું નહાતું તેમજ, મેનિલાસના પ્રસંગે પણ દરદીએ પાછળથી શું ખાવું કે પીવું તે વિષે તેમણે કદી નિર્દેષ કર્યાં નહેતા. એમને ખયાલ એવા હતા કે ધાયલ થતા પહેલાં જેની ટવા આરોગ્યમય અને નિયમિત હૈાય એવા ગમે તે માણસને એમના ઉપચારો સાજો કરવા પૂરતા હતા; (વ) અને જો કે એણે (યુરિપિલસે) પાત્ર ભરીને પ્રેમ્નિયન દારુ પીધા ખરા—અને તેમ છતાં એ સાજો ૧ Iliad : 4-218. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પરિછેદ થાય પણ ખરો. પરંતુ જે પ્રજાજનેની જીંદગી તેમને અથવા બીજાને કશા ઉપગની નથી, એવા રેગિષ્ટ અને અસંયમી લેકે સાથે તેઓ કંઈ લેવાદેવા રાખતા નહિ; વૈદકની કળા કંઈ એવાઓનું ઈષ્ટ સાધવા યોજાઈ ન હતી, અને તેઓ મીડાસ જેટલા તવંગર હેત તો પણ એલેપિયરના પુત્રોએ એમની દવા કરવાની ના પાડી હોત. એલેપિયસના એ પુત્રો! તેઓ બહુ તીણ બુદ્ધિના લેકે હતા! મેં જવાબ આપે એ સ્વાભાવિક હતું. છતાં કરુણરસપ્રધાન નાટકના લેખકે તથા પીન્ડાર, આપણું આદેશનું પાલન ન કરતાં, જે કે તેઓ કબૂલ કરે છે કે એલેપિયસ એપોલોને પુત્ર હતો, તે પણ વળી કહે છે, કે એક તવંગર માણસ જે મરવાની અણી પર હતો એણે લાંચ આપી તેથી તેમણે એને સાજો કર્યો અને આ કારણે (ક) એના પર વીજળી પડી. પરંતુ આપણે જે સિદ્ધાંત કયારને નિશ્ચિત કર્યો છે તે અનુસાર એ બંને (વાત) જ્યારે તેઓ આપણને કહેવા આવશે ત્યારે આપણે એમાં નહિ માનીએ;–જે એ દેવને પુત્ર હતે તે અમે કહીએ છીએ કે એ લેભી નહોતો; અથવા જે એ લેભી હતી, તો એ દેવને પુત્ર નહોતો. સેક્રેટિસ, આ બધું તો બહુ ઠીક; પરંતુ મારે તમને એ સવાલ કરવો છે. રાજ્યમાં સારા વૈદ્યો શું ન હોવા જોઈએ, અને જેમણે સૌથી વધારે સંખ્યામાં સારા અને ખરાબ બાંધાના શરીરોને સારા કર્યો હોય એ શું (૩) સારામાં સારા વૈદ્યો નહિ ? અને એ જ રીતે જેઓ દરેક પ્રકારના નૈતિક સ્વભાવથી પરિચિત હય, એ શું સારામાં સારા ન્યાયાધીશો નહિ ? ' મેં કહ્યુંઃ હા, સારા ન્યાયાધીશેને તથા સારા વૈદ્યોને તે હું પણ રહેવા દઉં. પરંતુ હું સારા કોને ગણું છું એની તમને ખબર છે ? મને કહેજે ! જે મારાથી કહી શકાશે તે કહીશ. પરંતુ મારે સ્પષ્ટ કરવું Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જોઈએ કે એક સવાલમાં તમે જે બે બાબતે એક નથી એને ભેળવી દે છે. તેણે પૂછ્યું એમ કેમ ? મેં કહ્યું કે, જે–તમે દાક્તરે અને ન્યાયાધીશોને ભેગા મૂકે છે. હવે હકીકત એવી છે કે જેમણે પોતાની યુવાવસ્થાથી માંડીને પિતાની કલાના જ્ઞાનની સાથે સાથે રોગને વધારેમાં વધારે બહેળા અનુભવ (6) પણ મેળવ્યો હોય તેવા જ સૌથી વધારે કુશળ દાક્તરો થઈ શકે. તેઓનું આરોગ્ય (બહુ) દઢ ન હોય તો વધારે સારું અને એમના પિતાના શરીરમાં તમામ જાતના રોગે હોવા જોઈએ. કારણ મારા ખયાલ પ્રમાણે, જે સાધનથી તેઓ શરીરને રોગમુક્ત કરે છે એ સાધન કંઈ શરીર નથી; એમ હેય તે તેમને કદી રેગ થયે હોય અથવા થાય તો આપણે ચલાવી લઈ ન શકીએ પરંતુ તેઓ મનથી જ શરીરને રોગમુક્ત કરે છે, અને જે મન રોગિષ્ટ થઈ ગયું છે ? અને છે, તે કેાઈને રોગમુક્ત કરી શકે નહિ.+ તેણે કહ્યું એ તદ્દન ખરું છે. (૪૦૯) પરંતુ ન્યાયાધીશને સવાલ જુદો છે; કારણ એ મનથી મન પર શાસન કરે છે, માટે પિતાના જાતઅનુભવ પરથી જેમ વૈદ્ય બીજાઓના શારીરિક વ્યાધિઓનું અનુમાન બાંધી શકે, તેમ ન્યાયાધીશ બીજાના ગુનાઓ વિશેનું પણ જલદીથી અનુમાન કરી શકે એટલા જ કારણસર, કંઈ એને દુર્ગણી મનવાળા લોકોની સાથે શિક્ષણ અપાવવાની, અને તેમની સોબતમાં જુવાનીથી માંડીને રહેવાની તથા આખી નામાવલીમાં આવતા ગુનાઓમાંથી (અનુભવ લેવા) પસાર થવાની જરૂર નથી; જે સુ-પ્રતિષ્ઠિત ચિત્ત વડે (તેમણે નૈતિક દષ્ટિએ) * શારીરિક કેળવણુ-મુદો-૪, વૈઘ અને ન્યાયાધીશ. + સરખા ઉપર ૩૯૬ મ તથા તેની ફૂટનોટ, સારા વૈદ્યને પિતાને બધા રોગો થયા હોવા જોઈએ એવી પ્લેટની દલીલ આપણને વિચિત્ર લાગે ૧૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પરિચછેદ ૩ નિરોગી નિર્ણય આપવાને છે, તેને કિશોરાવસ્થામાં દુષ્ટ ટેવને કશે અનુભવ ન હોવો જોઈએ, અથવા તેને ચેપ ન લાગવો જોઈએ. અને સારા માણસોના આત્મામાં, દુષ્ટતા (વા) શી વસ્તુ છે એનાં દૃષ્ટાંત હતાં નથી, તેથી કિશોરાવસ્થામાં તેઓ ઘણી વાર જે ભેળા જેવા દેખાય છે તથા અપ્રમાણિક લેકે તેમને સહેલાઈથી છેતરી જાય છે તેનું પણ આ જ કારણ છે. તે તેણે કહ્યું ઃ હા, તેમને છેતરાવાને ઘણો જ સંભવ છે. મેં કહ્યું તેથી ન્યાયાધીશની ઉમ્મર નાની ન હોવી જોઈએ. આત્માથી (એટલે– નહિ કે જાત અનુભવ પરથી) પરંતુ બીજામાં રહેલી દુષ્ટતાના સ્વભાવનાં લાંબાં અને મોડે સુધી કરેલાં નિરીક્ષણ દ્વારા ઃ (વા) અંગત અનુભવ નહિ પણ જ્ઞાન એનું દોરનાર દેવું જોઈએ. તેણે કહ્યુંઃ હા. આદર્શ ન્યાયાધીશ એ છે. મેં જવાબ આપ્યોઃ હા, અને એ સારે માણસ હશે જે તમારા પ્રશ્નનો જવાબ છે ]; જેનો આત્મા સારે છે એ પોતે સારે છે. પરંતુ કુટિલ અને શંકાશીલ સ્વભાવ જેને વિશે આપણે વાત કરતા હતા,-એ, જેણે ઘણુ ગુનાઓ કર્યા છે અને જે પિતાને દુષ્ટતામાં એક્કો માને છે, તે જ્યારે પિતાના સહચરેની સાથે હોય છે ત્યારે પોતાની જાત પરથી એ લોકો વિશે વિચાર બાંધે છે તેથી પહેલેથી ઉપાયે લેવામાં એ (કઈ) અદ્દભુત હોય છે; પરંતુ એવી છે અને એ જાત અનુભવ અશક્ય પણ છે. વૈદ્યમાં રાગોનું અનુભવજન્ય જ્ઞાન હોવાની જરૂર નથી, “મનથી જ શરીરને રોગમુક્ત કરે છે – આનો અર્થ Mental Healing કે શ્રદ્ધાથી રોગ મટાડવો એવો નથી, મનથી વિચાર કરીને વૈદ્ય દવા આપે છે અને તેથી રાગ જાય છે એટલો જ અર્થ પ્લેટને અભિપ્રેત છે. પરિ. ૨-૩૭૬ જ્યાં લેટે ઓળખવું અને જ્ઞાન હાવા વચ્ચે ગોટાળો કરે છે, તેમ અહીં રાગનો જાતે અનુભવ હોય તે જ તેનું જ્ઞાન થઈ શકે એમ પ્લેટ માને છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જ્યારે એ સદ્ગણી માણસો–જેમણે ઉમ્મર થયે અનુભવ મેળવ્યા છે, એવાના સમાગમમાં આવે છે, ત્યારે એની પોતાની બિનપાયાદાર શંકાઓને લઈને એ ફરી મૂર્ખદેખાય (૩) છે; એ પ્રમાણિક માણસને ઓળખી શકતો નથી, કારણ એનામાં પ્રમાણિકપણને પ્રતિકૃતિ * નથી; (છતાં) દુનિયામાં સારા કરતાં ખરાબની સંખ્યા વધારે મેટી છે, તેથી અને એ ખરાબના સમાગમમાં વધારે આવતો હેવાથી, (એના જેવા) બીજાઓ તેમજ પિતે પિતાની જાતને મૂર્ખ નહિ પણ ઉલટી ડાહી માને છે. તેણે કહ્યું: તદ્દન ખરું. ત્યારે જે સારા અને વિવેકી ન્યાયાધીશને આપણે શોધીએ છીએ તે આ માણસ નહિ પણ બીજે; કારણ વળી દુર્ગણ સગુણને ઓળખી નહિ શકે, પરંતુ કાળે કરીને શિક્ષણ પામેલો સગુણ સ્વભાવ સગુણ અને દુર્ગુણ બન્નેનું જ્ઞાન મેળવી શકશે : (૨) દુર્ગણ નહિ પણ સદ્ગણું માણસમાં જ વિવેકબુદ્ધિ હોઈ શકે છે–મારા અભિપ્રાય પ્રમાણે. અને મારા પણ. તમારા રાજ્યમાં આ પ્રકારના વૈદકશાસ્ત્રને અને આ જાતના કાયદાને તમે અનુમતિ આપશે. શરીર અને આત્મા બંનેનું આરોગ્ય અપીને વધારે સારા સ્વભાવવાળાંનું (૪૧) તે પિષણ કરશે; પરંતુ * “ Pattern of honesty’ વસ્તુ અને વસ્તુતત્ત્વ-A thing and its ldea એ બે વચ્ચેના સંબંધનું વર્ણન કરતાં પહેટે ઘણી વાર Pattern શબ્દ વાપરે છે. જે તત્ત્વ છે તે એક આદર્શ નમૂનો છે અને જડ વસ્તુ શક્ય તેટલું એનું અનુકરણ કરે છે. જેટલે અંશે વસ્તુ વધારે સારું અનુકરણ કરી શકે તેટલે અંશે તે વધારે સારી. અથવા તત્ત્વનો અંશ એમાં તેટલું વધારે x પરંતુ “લગ્ન”ના પુસ્તક ૧૨ માં હેટે એ અભિપ્રાય દર્શાવે છે કે દુર્ગુણ પણ સગુણને સાચો ખ્યાલ બાંધી શકે. એટલે કે vidio meliora probogue deteriora sequor એ સ્થિતિ શક્ય છે, એમ એ માને છે, Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૩ જેઓ શરીરે રેગિષ્ટ છે તેમને તે મરવા દેશે, તથા દુષ્ટ અને (માનસિક વ્યાધિવાળા) અસાધ્ય આત્માઓ પોતાની જાતે પિતાને અંત આણશે. રાજ્ય તથા દરદીઓ – બન્નેની દષ્ટિએ આ વાત સૌથી સારી છે એ સ્પષ્ટ છે. અને આ રીતે, આપણે કહ્યું તેમ જે માનસિક કેળવણી સંયમ પ્રેરે છે તેનું જ માત્ર શિક્ષણ મળવાથી આપણે યુવાન કેટે ચડવાની ઇચ્છા નહિ કરે. એ સ્પષ્ટ છે. (ર) અને (આવી માનસિક કેળવણી લીધાથી જેનું જીવન સંવાદી બન્યું છે એ) સંગીતજ્ઞ + આ જ રસ્તે ચાલીને સાદી શારીરિક કેળવણી લેવામાં સંતોષ માનશે, તે કઈ ગંભીર પ્રસંગ સિવાય એ દવાઓ સાથે લેવાદેવા નહિ રાખે. હું એ તદ્દન માનું છું. કસરતનાં અને મહેનતનાં એ જે જે કામ કરશે તેને હેતુ માત્ર પિતાના સ્વભાવના પ્રાણમય તત્ત્વને ઉત્તેજિત કરવાને હશે, નહિ કે પિતાનું (શારીરિક) બળ વધારવાને; સામાન્ય કસરતબાની જેમ એ કસરત અને પથ્યાપથ્ય ખેરાકની વિધિને પોતાના સ્નાયુઓ વધારવામાં ઉપયોગ નહિ કરે. તેણે કહ્યુંઃ બહુ સાચું. (ક) તેમ જ ઘણુ વાર માનવામાં આવે છે તેમ, એક તે આત્માના શિક્ષણને અર્થે અને બીજી શરીરને કેળવવા માટેન્કંઈ એ રીતે ખરેખર માનસિક અને શારીરિક કેળવણીની બે (ભિન્ન) કળાએ જવામાં આવી નથી. * Musician. Music = “માનસિક શિક્ષણ” પરથી Musician. - પરિ૩ : મુદ્દો-માનસિક તથા શારીરિક કેળવણુ વચ્ચેનો સંબંધ. સરખા ૩૯૮-સ્ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૧૬૫ ત્યારે એને ખરેખ હેતુ શું છે? મેં કહ્યું હું માનું છું કે એ બંનેના શિક્ષકોએ તો મુખ્યત્વે આત્માની સુધારણને જ દૃષ્ટિ સમક્ષ રાખેલી છે. મેં કહ્યું; કેવળ શારીરિક કેળવણીની ઉપાસનાથી મન પર જે અસર થાય છે, અથવા માનસિક કેળવણીની એકતરફી ઉપાસનાથી જે વિધી અસર થવા પામે છે તે શું કહી તમે જોઈ નથી ? તેણે કહ્યું ; એમ કઈ રીતે ? (૪) મેં જવાબ આપે : એક છે તે સ્વભાવમાં કઠોરતા અને ઉગ્રતા લાવે છે, બીજી મૃદુતા અને ઐણભાવ. તેણે કહ્યું : હા, મને પૂરેપૂરી ખબર છે, કે જે માત્ર કસરતબાજ હેય છે તેમાં વધારે પડતું જંગલીપણું હોય છે, અને જેણે માત્ર માનસિક કેળવણી લીધી હોય તે પિતાને હિતકારક થઈ પડે એથી (પણ) વધારે પ થઈ જાય છે અને પીગળી જાય છે.* ' કહ્યું? છતાં એટલું ચોક્કસ છે કે આ ઉગ્રતા માત્ર પ્રાણમાંથી જ બહાર આવે છે; એને સારી રીતે કેળવણી આપી હોય, તો એમાંથી શોર્ય નીકળી આવે, પણ જે એને અત્યંત તીવ્ર કરવામાં આવે, તે એ કઠોર અને પાશવ થવાનો સંભવ છે.* હું એમ જ માનું છું. (૬) બીજી તરફ ફિલસૂફમાં નમ્રતાને ગુણ હશે અને આનું બહુ જ વધારા પડતું સેવન કરવામાં આવે તો એમાંથી બાયલાપણું * એક તરફ વધારા પડતું જંગલીપણું કેળવાય, અને બીજી બાજુ માણસ સ્વભાવે અતિ પોચું થઈ જાય, એ બેની વચ્ચે જે પદ્ધતિ મધ્યમ માર્ગ કાઢે તે ખરી કેળવણી. એરિસ્ટોટલના સિદ્ધાન્તાનુસાર સદ્ગુણ એટલે મધ્યમ માર્ગ એની અહીં ઝાંખી થાય છે, સરખાવો ઉપર ૩૫૯–૩ * Ferocity-oolclue-Courage-214- Timidity – ulseire softness-અત્યંત પોચો સ્વભાવ : Gentleness-ખરી નમ્રતા, Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક ૧૬૬ ઉત્પન્ન થશે, પણ જો સારી રીતે કેળવવામાં આવે, તે એ નમ્ર અને વિનીત થઈ રહેશે. ખરુ. અને આપણા અભિપ્રાય અનુસાર પાલામાં આ બન્ને ગુણે હાવા જોઈ એ ? અચૂક. આ બંને વચ્ચે સંવાદ હોવા જોઈએ ખરું ને? એવા પ્રશ્ન જ ન થઈ શકે. અને સંવાદી આત્મા સંયમી અને શૂરવીર અને હશે હા. (૪૧૧) અને વિસંવાદી ( આત્મા ) કાયર અને રાંધેા હાય છે. તદ્દન ખરું. અને જ્યારે માણસ પાતા પર સંગીતની અસર થવા દે છે, અને આપણે હમણાં જ જે વિશે વાત કરતા હતા તેવાં મધુર, મૃદુ અને ઉદાસીનતાને પેાતાના કાનની નળી વાટે પેાતાના આત્મામાં રેડાવા દે તથા પેાતાની આખી જીંદગી ગીતના આન ંદમાં અને કૂંજનમાં પસાર કરે, ત્યારે એ ક્રિયાના પ્રથમારંભમાં એનામાં જે પ્રાણ અથવા ભાવ (નું તત્ત્વ રહેલું છે) તે તપાવેલા લાઢાની જેમ મૃદુ થાય છે, અને ખટકણું અને નિરુપયોગી થવાને બદલે ( = ) ઉપયોગી બને છે. પણ જો મૃદુ અને શમન કરવાની આ ક્રિયાને એ લંબાવે, તે ત્યાર પછીની સ્થિતિમાં એ પીગળવા માંડે છે અને એના ક્ષય થાય છે, તે એટલે સુધી કે (એનું સેવન ) પ્રાણને હાસ કરે છે અને આત્માની શક્તિને છેદી નાંખે છે; અને એ બલહીન સૈનિક બને છે. બહુ સાચું. જો એનામાં પ્રાણનું તત્ત્વ સ્વાભાવિક રીતે જ નબળું હોય, તે આ પરિવન એનામાં તુરત થવા પામે છે; પણ જો એ વધારે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ ૧૬૭ પ્રમાણમાં હોય તે સંગીતની શક્તિથી એના પ્રાણ નિર્મૂળ પડતાં એ ઉત્તેજનીય બને છે;—આછામાં ઓછા ઉત્તેજનથી પણ એ એકદમ સળગી ( ૪ ) ઊઠે છે, અને તુરત બૂઝાઈ જાય છે; પ્રાણવાન થવાને બદલે એ કાપનીય અને લાગણીપ્રધાન બને છે અને તદ્દન અવ્યવહારુ થઈ જાય છે. એમ જ. - અને શારીરિક કેળવણીનું પણ આવું જ, કસરતેા કરે, અને ખૂબ ખાય અને સંગીત તથા અભ્યાસીથી ઉલટા જ હાય, તે પહેલાં એના શરીરની લીધે એનામાં મગરૂરી અને પ્રાણ ભરાઈ આવે એના કરતાં એવડા થાય છે. માણસ જો ઉગ્ર ફિલસૂફીના પ્રખર સારી સ્થિતિને છે અને એ હતા અવશ્ય. અને પછી શું થાય છે? જો એ ખીજુ કંઈ ન કરે અને (૩) કલાની દેવીએ* સાથે કોા સંબંધ ન રાખે, તેા કાઈ જાતનું જ્ઞાન, ૩ અન્વેષણ કે વિચાર અથવા સ ંસ્કૃતિમાં કશે। રસ ન હોવાથી, એનામાં જે કઈ બુદ્ધિ હોય તે પણ શુ ક્ષીણ, નિસ્તેજ અને અંધ નથી બની જતી, ( એવી કે પછી ) એનું મન કદી જાગ્રત ન થાય અને એને કશુ પાણુ ન મળે, અને એની ઇન્દ્રિયે એનાં ધુમસ (નાં આવરણા )માંથી જરા પણ મુક્ત ન થાય ? તેણે કહ્યું: ખરું. અને અંતે એ વીતવણીના શસ્ત્રને ઉપયાગ ન કરે એવા, અસભ્ય અને ફિલસૂફીનેા દ્વેષી (૬) બને છે,—— એક જંગલી પ્રાણી જેવા એ છે, બધે બળજબરી અને ક્રૂરતા, અને ખીજી કાઈ પણ રીતે એને કામ પાડતાં આવડતું નથી; અને એ દુષ્ટ પરિસ્થિતિમાં અને પૂર્ણ અજ્ઞાનમાં જીવે છે તથા ઔચિત્ય અને લાલિત્યની એને કશી સમજણ હોતી નથી *જીએ ઉપર ૩૬-૬-ફૂટનેટ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પરિછેદ ૩ તેણે કહ્યું: એ તદ્દન ખરું છે. અને એક પ્રાણવાન અને બીજું તે ફિલસૂફીનું-એવાં બે તો મનુષ્યસ્વભાવમાં રહેલાં છે તેથી મારે એમ જ કહેવું જોઈએ કે કોઈ દેવે આ બે તત્તનો સુગ્ય સંવાદ સધાય નહિ ત્યાં સુધી એ (૪૧૨) [ વાજીંત્રના તારની જેમ ] ઢીલાં કે વધારે તંગ થઈ શકે એટલા માટે, એ બે તને [ અને માત્ર આડકતરી રીતે આત્મા અને શરીરને ] લાગુ પડે એવી બે કલાઓ એણે માનવ જાતને અપી છે. એ જ હેતુ દેખાય છે. અને જે માનસિક તથા શારીરિક કેળવણીનું સુંદરતમ પ્રમાણમાં મિશ્રણ કરે છે, અને એ દ્વારા આત્માને સૌથી સારી રીતે કેળવે છે, એને જ (વાજીંત્રના)તાર મેળવનારના કરતાં ઘણું જ ઉચ્ચતર અર્થમાં ખરેખર સાચે સંગીત અને સંવાદ સાધનાર કહી શકાય. સેક્રેટિસ, તમે તદ્દન ખરું કહે છે. અને રાજ્યવ્યવસ્થાને જે ટકાવી રાખવી હોય, તો આપણે રાજ્યમાં અધિષ્ઠાતા તરીકે આવી જ પ્રતિભાશાળી વ્યક્તિની હરહમેશ જરૂર રહેશે. () કેવળ એની જ જરૂર રહેશે ? ત્યારે ઉછેર અને કેળવણીના આપણું સિદ્ધાન્તો આવા છે, તે પછી આપણું પુરવાસીઓના નાચ અથવા એમની સરતો અને શિકાર કે એમના વ્યાયામ ને અશ્વારોહણની હરીફાઈઓની વધારાની વિગતોમાં ઉતરવાની શી જરૂર છે? કારણ આ બધાં સામાન્ય સિદ્ધાન્તને જ અનુસરે છે, અને આપણને એ સિદ્ધાન્ત) મળી આવ્યો છે, તેથી આ (વિગતો) નક્કી કરતાં આપણને મુશ્કેલી નહિ પડે. હું ખાત્રીથી કહું છું કે જરાય મુશ્કેલ નહિ પડે. મેં કહ્યું: ઘણું સારું; ત્યારે હવે બીજે કયે પ્રશ્ન આવે છે ? Page #274 -------------------------------------------------------------------------- ________________ જાર ૧૬૯ કેણે પ્રજા અને કોણે શાસનકર્તા થવું જોઈએ એ પ્રશ્ન શું આપણે પૂછ ન જોઈએ ?* (૪) અચૂક ઉમ્મરે નાનાં હોય તેમના પર વડીલેએ રાજ્ય કરવું જોઈએ એમાં તો શંકા ન હોઈ શકે. એ સ્પષ્ટ છે. અને એમાંના સૌથી સારા હોય તેમણે શાસન કરવું જોઈએ. એ પણ સ્પષ્ટ છે. હવે, જેઓ (એકાગ્ર ચિત્ત) ખેતીનું જ સૌથી વધારે સેવન કરતા હોય, એ જ શું સારામાં સારા ખેડૂતો નથી ? હા. અને આપણું નગર માટે સારામાં સારા પાલકે આપણી પાસે હોવા જોઈએ, તે જેમનામાં પાલકનો ગુણ વધારેમાં વધારે હોય તેઓ જ છે પાલક ન હોવા જાઈએ ? હા. અને આ પ્રયજન સાધવામાં તેઓ વિવેકી તથા કાર્યકુશળ હેવા જોઈએ, અને રાજ્યની તેમણે ખાસ સંભાળ રાખવી જોઈએ? (૩) ખરું. અને જેને પોતે ચાહતો હોય તેની માણસ સંભાળ લે એ સૌથી વધારે સંભવિત છે. અવશ્ય. અને પિતાના જેવાં જ જેનાં હિત છે એમ પોતે માનતો હોય તથા જેના સારા કે ખરાબ ભાવિથી કેાઈ કાળે પિતાના ભાવિ પર સૌથી વધારે અસર થશે એમ પોતે ધારતા હોય તેને તે ચાહશે–એ પણ સૌથી વધારે સંભવિત છે ખરું. * ૨૩ઃ મુદ્દો–પાલિકાની ચૂંટણ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. પરિચ્છેદ ૩ તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું. ત્યારે આપણે (આ દષ્ટિએ) ચૂંટણી કરવી જોઈએ. પાલકોમાં જેમણે પિતાની આખી જીંદગી દરમિયાન પોતાના દેશનું જે હિત હોય તે કરવા સૌથી વધારે ઈંતેજારી દેખાડી (કુ) હોય તથા તેના હિતની વિરુદ્ધનું જે હોય તે આચરવા સૌથી મોટો તિરસ્કાર દર્શાવ્યો હોય તેવાએની આપણે નેંધ લઈશું. એ જ માણસે યોગ્ય છે. અને તેઓ પોતાના નિશ્ચયને વળગી રહે છે કે નહિ,+ તથા જાદુ કે બલાત્કારની અસરથી કઈ દિવસ રાજ્ય પ્રત્યેની પિતાની ફરજનું ભાન ભૂલે છે અથવા એને ફેંકી દે છે કે નહિ એ આપણે જોઈ શકીએ એટલા માટે વર્ષો વર્ષ એમનું નિરીક્ષણ કર્યા કરવું પડશે. તેણે કહ્યું ફેંકી દે છે એટલે ? મેં જવાબ આપ્યો : હું તમને સમજાવું. માણસના મનમાંથી નિશ્ચય કાં તો એની ઈચ્છાએ કે પછી એની ઈચ્છા વિરુદ્ધ ખસી જાય છે; એની ઈચ્છા અનુસાર ત્યારે ખસ્યો (૪૧૩) કહેવાય કે જ્યારે એ અસત્યમાંથી મુક્ત થાય અને વધારે સારું શીખે, અને ઇચ્છા વિરુદ્ધ -જ્યારે સત્ય એની પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે* તેણે કહ્યું : નિશ્ચયને ઈચ્છિત લેપ કેવી રીતે થઈ શકે એ હું સમયે, પણ અનિચ્છિત લેપને અર્થ મારે હજી શીખો બાકી છે. મેં કહ્યું કે, તમે શું નથી જોયું કે માણસ પાસેથી ઈષ્ટ (ય) અનિચ્છાએ છીનવી લેવાય છે, અને અનિચ્છમાંથી એ ઇચ્છાએ મુકત થાય છે ? સત્યને ગુમાવી બેસવું એ શું અનિષ્ટ નથી, અને પિતા + ડું વિષયાંતર * કોઈ પણ માણસ સ્વેચ્છાએ અસત્ય સ્વીકારતો નથી, સ્વેચ્છાથી અજ્ઞાનમાં પડી રહેતો નથી, એટલે કે સ્વેચ્છાએ ખરાબ અથવા અનિષ્ટની ઇચ્છા કરતું નથી, એટલે કે અનિચ્છાએ જ અનીતિ આચર છે આ સિદ્ધાન્ત મૂળ સેક્રેટિસને હતે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧: પાસે સત્ય હોય એ શું ઇષ્ટ નથી ? અને વસ્તુએ જેવી છે એવું જ એનું યથા જ્ઞાન થાય, × ત્યારે જ સત્ય પર અધિકાર આવ્યે એમાં તમે સંમત થશે! ને? ૪૧૩ તેણે જવાબ આપ્યા : હા, મનુષ્યજાત પાસેથી સત્ય એમની અનિચ્છાએ છીનવી લેવામાં આવે છે એમાં હું તમારી સાથે સંમત છું. (૬) અને આ અનિચ્છાએ થએલે લેાપ કાં તે ચારી, બલાત્કાર કે જાદુથી શું કરવામાં નથી આવતા ? અર્થ સમજી મને ભય છે કે કરુણુરસપ્રધાન નાટકાના લેખાની જેમ હું અસ્પષ્ટ રીતે ખેલતા હોઈશ. મારે એટલું જ કહેવાનું છે કે કેટલાએક લેા વિનવણીથી બદલાઈ જાય છે, અને ખીજા ભૂલી જાય છે; એક વર્ગના લેાકાનાં હૃદય લીલા ચેારી જાય છે, અને ખાનાં કાળ; અને આને હું ચારી કહું છું. હવે તે તમે મારા અથ સમજો છે ખરું ને ? તેણે જવાબ આપ્યો : હજી હું તમારા કહેવાને શકતા નથી. હા. વળી જેમના પર બલાત્કાર કરવામાં આવે છે, તેને કાં તા કાઈ દુ:ખની ઉગ્રતાને લીધે અથવા શાકને લીધે પેાતાના અભિપ્રાયે બદલવા પડે છે. તેણે કહ્યું : હું સમજું છું, અને તમે કહેા છે તે ખરું છે. (૪) અને એ પણ તમે કબૂલ કરશેા કે જેએ જાદુમાં ફસાયા છે તેનાં મન કાં તે સુખની મૃદુતર અસર નીચે અથવા ભયની વધારે કઠોર અસરને લઈ ને બદલાઈ જાય છે. તેણે કહ્યું : હા, દરેક પ્રકારની છેતરપીંડીને આપણે જાદુ કહી શકીએ. × Correspondence Theory of Truth. Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિપદ ૩ ૧૭૨ માટે, હું હમણાં જ કહેતો હતો તેમ, એમના વિચાર અનુસાર રાજ્યનું જે હિત હોય તે જ પોતાના જીવનને નિયમ બને–એવી પિતાની પ્રતીતિના સૌથી સારા પાલક કોણ છે એ બાબત આપણે પૃચ્છા કરવી જોઈએ. એમની કિશોરાવસ્થાની શરૂઆતથી આપણે એમનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેઓ (સત્યને) ભૂલી જાય અથવા (પતે) છેતરાઈ જાય એ સૌથી વધારે સંભવ હોય તેવાં કામ તેમની પાસે કરાવવાં જોઈએ, અને જે (પિતાનું કર્તવ્ય) સ્મૃતિમાં રાખે અને (૬) છેતરાય નહિ તેને પસંદ કરો અને પરીક્ષામાં જે નાપાસ પડે એને બાતલ કરવો જોઈએ. આપણે એ રસ્તો લઈશું. હી. અને એમને માટે મજૂરીનાં કામ તથા દુ:ખ અને લડતનું નિયંજન જોઈએ, કે જેથી તેઓને એ જ ગુણોની વધારાની સાબીતીઓ આપવી પડે. તેણે જવાબ આપ્યો : તદ્દન સાચું. મેં કહ્યું : અને પછી આપણે જાદુથી (કે છેતરપીંડીથી) એમની પરીક્ષા કરવી જોઈએ—એ ત્રીજા પ્રકારની કસોટી છે–અને તેઓ કેવી રીતે વર્તે છે એ જોવું જોઈએ, જેમ નાના વછેરાઓને, તે ભડકે એવા છે કે નહિ એ જેવા, (મેટા) અવાજો અને તોફાનમાં લઈ જવામાં આવે છે, (૭) તેમ આપણા યુવાને તમામ માયાજાળની વિરુદ્ધ સુસજજ છે કે નહિ તથા હંમેશાં ઉદાત્ત વૃત્તિના, પોતાના તેમ જ પોતે લીધી છે તે માનસિક કેળવણીના સારા પાલકો છે કે નહિ, અને બધા સંજોગોમાં, રાજ્યને તથા વ્યક્તિને સૌથી વધારે ઉપયોગી થઈ પડે એવો તાલબદ્ધ અને સુસંવાદી સ્વભાવ ટકાવી રાખે છે કે નહિ– એ આપણે શોધી શકીએ તે ખાતર આપણે તેમને કોઈ જાતના મહાભયમાંથી પસાર કરીશું અને પાછા સુખમાં મૂકીશું, અને (એ રીતે) ભઠ્ઠીમાં સોનાની કસોટી થાય છે એ કરતાં વધારે સંપૂર્ણપણે આપણે એમને ચકાસીશું, અને જે કોઈ કિશોર, યુવાન અને પ્રૌઢ વયે એમ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પક એ થી દરેક ઉંમરે પરીક્ષામાંથી શુદ્ધ અને વિજયી થઈ (૧૪) નીકળશે, એને જ રાજ્યને પાલક અને શાસનકર્તા નીમવામાં આવશે. જીવનમાં અને મૃત્યુ પછી એનું સન્માન કરવામાં આવશે, અને આપણે આપી શકીએ એવાં સૌથી મોટાં – સમાધિસ્થાન તથા સન્માનમાં સ્મારકે એને નામે બાંધવામાં આવશે. પરંતુ જે કોઈ નાપાસ થાય એને આપણે બાતલ કરે જોઈશે. આપણા પાલકે અને શાસનકર્તાઓને ચૂંટવાની તથા નીમવાની આ જાતની પદ્ધતિ રહેશે એમ માનવાને હું પ્રેરાઉ છું. હું આ સામાન્ય રીતે કહું છું, શબ્દેશબ્દ આમ જ થવું જોઈએ એમ મારું કહેવું નથી. તેણે કહ્યું અને સામાન્ય દષ્ટિએ બોલતાં હું તમારી સાથે સંમત થાઉં છું. (a) અને કદાચ “પાલક” એ શબ્દ એના પૂરેપૂરા અર્થમાં માત્ર ઉચ્ચતર વર્ગને જ લાગુ પાડવો જોઈએ કે જે પરદેશી દુશ્મન સામે આપણું રક્ષણ કરે અને ઘેર આપણાં પુરવાસીઓમાં શાંતિ જાળવે, એવી રીતે કે પુરવાસીઓને આપણને નુકશાન કરવાની ઇચ્છા ન થાય, અથવા બીજાઓ (બહારના દુશ્મનો) પાસે (આપણને નુકસાન કરવાની શક્તિ ન રહે. જે જુવાન માણસોને આપણે પહેલાં પાલકે કહ્યા હતા તેમને “સહાયકે” તથા શાસનકર્તાઓના સિદ્ધાંતોના મદદનીશ, એવું નામ આપવું તે વધારે યોગ્ય છે. તેણે કહ્યું હું તમારી સાથે સંમત છું. ત્યારે આપણે થોડી વાર પહેલાં જ જે વિશે વાત કરી હતી, તેવું આવશ્યક જુઠ્ઠાણું આપણે કેવી રીતે ઘડી કાઢીશું–(૪) માત્ર એક રાજજૂઠાણુંજે શક્ય હોય તો શાસનકર્તાઓને અને નહિ તો બાકીના નગરવાસીઓને છેતરવા ઉપયોગમાં આવે? તેણે કહ્યુંઃ (એ વળ) કઈ જાતનું જુઠ્ઠાણું * મુદ્દોઃ Royal Lie : રાજ જુઠ્ઠાણું સરખાઃ ૩૮૨, ૩૮૯ વ૪૫૯- ૩. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પરિછેદ ૩ મેં જવાબ આપેઃ કાઈ નવું નહિ; માત્ર [ કવિઓ કહે છે તેમ અને દુનિયા પાસે મનાવે છે તેમ] આજ પહેલાં જે ઘણી જગ્યાએ કહેવામાં આવી છે એવી એક જુની ફિનિશિયન કથા –જે કે આપણા વખતની નહિ, અને એવો બનાવ કોઈ દિવસ ફરીથી બને કે નહિ અથવા જે એ બને, તોપણ એને શક્ય માની શકાય કે નહિ તેની મને ખબર નથી. કેટલી આશંકા કરતા તમે આ શબ્દો ઉચ્ચારે છે ? મેં જવાબ આપેઃ તમે સાંભળશે ત્યારે મારી આ શંકા બદલ તમને નવાઈ નહિ લાગે, તેણે કહ્યું: બોલે અને બીક ન રાખો. (૮) વાર, ત્યારે જે ધૃષ્ટતાથી ભરેલી કથા પહેલાં શાસનકર્તાઓને પછી સૈનિકને, છેલે લોકોને ધીમેથી કહેવા માગું છું એને હું કયા શબ્દોમાં મૂકીશ અથવા કઈ રીતે (-કયા મોંએ) હું તમારી સામે જોઈ શકીશતેની મને ખરેખર ખબર નથી પણ હું બોલીશ. એમને એમ કહેવાનું છે કે એમની યુવાવસ્થા તો એક સ્વપ્ન હતું અને આપણી પાસેથી જે કેળવણી અને શિક્ષણ એમણે લીધું એ માત્ર આભાસ હતાં; ખરી રીતે તે એ આખા વખત દરમિયાન, પૃથ્વીના ગર્ભમાં જ્યાં એમનાં હથિયારે અને સામગ્રી અને તેઓ પોતે પેદા થતા હતા, ત્યાં એ ઘડાતા હતા અને વાતા હતા: (કું). તેઓ જ્યારે પકવ થયા ત્યારે એમની માતા પૃથ્વીએ એમને બહાર કાઢલ્યા; અને તેથી એમની માતૃભૂમિ તે એમની ધાવ પણ છે એ કારણે તેઓ એનું શ્રેય-ઈષ્ટ સધાય એવી સલાહ આપવાને અને હુમલાઓ સામે એનું રક્ષણ કરવાને બંધાયેલા છે, તથા તેમણે એના પુરવાસીઓને પૃથ્વીનાં બાળકે અને પિતાનાં ભાંડુઓ ગણવાનાં છે. ૧ સરખાવો પ્લેટના “લૈંઝ” નામના સંવાદની કલમ ૬૬૩-. * કેડમસની પૌરાણિક કથા. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ૧૭૫ તેણે કહ્યું: તમે જે અસત્ય કહેવ ના હતા તે ખાતર શરમાવાનું તમારે પૂરતું કારણ હતું. (૪૧૫) મેં જવાબ આપ્યું; ખરું, પણ વધારાનું તે હજી ખાકી છે; મેં માત્ર અરધું જ કહ્યું છે. આપણી કથામાં આપણે એમને કહીશું, નગરવાસીએ, તમે બધા ભાઇ એ છે, પરંતુ ઈશ્વરે તમને એકસરખા ઘડવા નથી. તમારામાંના કેટલાકમાં હુકમ કરવાની શક્તિ છે, અને એમના ધડતરમાં એણે સુવણ ભેળવ્યું છે, જેથી એમને સૌથી વધારે ઞાન પણ મળે છે; બીજાને એણે ‘સહાયકેા' થવા માટે રૂપાના ઘડવા છે, વળી જે ખીજાએએ ખેડૂત અને કારીગરા થવાનું છે તેમને તેણે પિત્તળ અને લાખડના ઘડવા છે;× અને સામાન્ય રીતે તે તે લેાકેાની જાત તેમનાં કરાંઓમાં ઉતરી આવશે. પરંતુ બધાં એક જ અસલ મૂળમાંથી ઉતરી આવેલાં છે તેથી સુવર્ણનાં માબાપને (ચેર) કાઈ વાર રૂપાના (વ) કરેા આવશે અને રૂપાનાં માબાપને સુવર્ણ ના પુત્ર અવતરશે. અને સૌથી પહેલું ઇશ્વર શાસનકર્તાઓને ( એમના ) પહેલા સિદ્ધાન્ત તરીકે એમ જાહેર કરે છે કે વંશની શુદ્ધિ સિવાય એવું ખીજું કશું નથી જેનું એમણે એટલી સ ંભાળપૂર્વક રક્ષણ કરવું જોઈ એ, અથવા તેા જેના એમણે એટલા સારા પાલક થવું જોઈ એ. એમની પ્રજામાં કયાં તત્ત્વાનું મિશ્રણ થાય છે એનું તેમણે નિરીક્ષણ કરવું જોઈશે; કારણ જો સાનાનાં કે રૂપાનાં માબાપના પુત્રમાં પિત્તળ કે લોખંડનું મિશ્રણ હાય, તે સ્વભાવાનુસાર* (જ) એના હાદ્દામાં × સરખાવેા પર, ૮-૫૪૬, * Nature : કુદરત, સ્વભાવ. Back to Nature—કુદરતને અનુરૂપ જીવન ગાળવું, અથવા ખાળકના કુદરતી રીતે જેમ વિકાસ થાય તેમ થવા દેવા—આવા સિદ્ધાન્તમાં કુદરતના કે સ્વભાવના જેવા અ કરવા હોય તેવા થઇ રશકે, આવા જ ગોટાળા ગ્રીક શબ્દ “ O u si a”માં પણ રહેલા છે. O us i a એટલે Nature-Essence-Substance – સ્વભાવ વગેરે બધું જ, એરિસ્ટોટલમાં આ શબ્દ ઇંક નિશ્ચિત અથ પકડે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૨ ફેરબદલી થવી જોઈએ; અને (કોઈ) કારીગરના પુત્રો એવા પણ હોય, કે જેમનામાં સુવર્ણ કે રૂપાનું મિશ્રણ હેવાને લીધે એમને પ્રતિષ્ઠાને સ્થાને ઊંચા ચડાવવામાં આવે અને તેઓ પાલકે કે સહાયકે. થાય, તેમ કોઈ બાળકને હેદ્દામાં નીચે ઉતરવું પડે અને ખેડૂત કે કારીગર થવું પડે તે પાલકે તેના તરફ દયાની નજરે જોવાનું નથી. કારણ દેવવાણું જાણનાર કહે છે કે જ્યારે પિત્તળને કે લોખંડને માણસ રાજ્યનું રક્ષણ કરવા જાય છે, ત્યારે તે રાજ્યનો નાશ થાય છે.૪ કથા આવી છે. આપણું નગરવાસીઓ એમાં આસ્થા મૂકે એ જરાય સંભવ છે કે નહિ ? (૩) તેણે જવાબ આપ્યો : આજના જમાનામાં તો નથી. (આજે) આ સાધવાને કોઈ રસ્તો નથી; પણ એમના પુત્ર પાસે આ વાત આપણે મનાવી શકીએ, અને એમના પુત્રના પુત્ર પાસે, તથા તેમના વંશજો પાસે. મેં જવાબ આપે : મુશ્કેલી (શી છે તે) હું જોઉ છું; અને છતાં આ માન્યતામાં શ્રદ્ધા હશે, તે તેઓ નગર અને એકબીજાનું વધારે રક્ષણ કરશે. પરંતુ એ કલ્પિત કથા વિશે–બહુ થયું, અને આપણે આપણી ભૂમિમાંથી જન્મેલા વીરપુરુષોને સજજ કરીએ અને એમના શાસનકર્તાઓના આદેશથી એમને દેરીએ એ દરમિયાન ભલે એ કથા લેક્વાયકાની પાંખો પર બહાર ઊડે ! ભલે તેઓ આસપાસ તપાસ કરે અને એવી જગ્યા શોધી કાઢે કે જ્યાંથી માહોમાંહેથી જ જે કોઈ આડા પડે, તો સૌથી સારી રીતે બળવો (૬) દાબી દેવાય અને બહારથી વરૂઓ જેમ (ઘેટાંના) વાડામાં ઉતરી પડે તેમ દુશ્મનો આવી ચડે તે તેમની સામે પણ રક્ષણ કરી શકાય; આવી જગ્યા * સરખા આપણી તથા હિસિયડમાં મળી આવતી ચાર પ્રકારના યુગાની ભાવના. + સરખાવો પરિ. ૭-૫૪૧. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૭૭ પર તેમને પડાવ નાખવા ઢા, અને તેમણે પડાવ નાંખ્યા પછી ભલે તેઓ ઉચિત હેાય તેવા દેવાને યજ્ઞ કરે અને પેાતાનાં રહેઠાણુ બાંધે. તેણે કહ્યું : એમ જ. અને એમનાં રહેઠાણુ એવાં હાવાં જોઈ એ કે શિયાળામાં ઠંડીથી અને ઉનાળામાં તાપથી તે ( પેાતાના) બચાવ કરી શકે. તેણે જવાબ આપ્યા : હું માનું છું કે તમારે કહેવાના અ ધર છે. તેણે કહ્યું : હા. પરંતુ એ ધર સૈનિકાનાં હાવાં જોઈ એ, નહિ ૩ દુકાનદારાનાં. તેણે કહ્યુંઃ એ એમાં તફાવત ાં છે? (૪૧૬) મેં જવાબ આપ્યાઃ એ સમજાવવાને હું પ્રયત્ન કરીશ. ચાકી કરવા રાખેલા કુતરા જો શિસ્તની ખામીને લીધે કે ભૂખને લીધે અથવા કાઈ એક કે બીજી ખરાબ ટેવના કારણે ઘેટાંઓ પર ધસી જાય અને તેને રંજાડે તથા કુતરાની જેમ નહિ પણ વરૂઓની જેમ વર્તે તેા ભરવાડનું જ એ એક ભૂંડું અને રાક્ષસી કૃત્ય કહેવાય, નહિ ? તેણે કહ્યું ઃ ખરેખર રાક્ષસી. (૬) અને આપણા સહાયકે આપણા નગરવાસીઓ કરતાં વધારે બળવાન છે તેથી એમને બહુ ભારે ન પડી જાય અને મિત્રો તથા મદદગારાને બદલે જંગલી જુલમગારા ન બની જાય એટલા માટે દરેક સંભાળ રાખવી જોઈ શે. હા, બહુ જ સ ંભાળ રાખવી પડશે. અને ખરેખર સારી કેળવણી શું રક્ષણુનું સૌથી સારું સાધન ન થઈ શકે ? તેણે જવાબ આપ્યા : પણ તેઓ તેા સુશિક્ષિત છે જ. ૧૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૩ મેં કહ્યું : પ્રિય ગ્લાઉકોન, મને એટલા વિશ્વાસ બેસતા નથી; તેઓ સુશિક્ષિત હાવા તા જોઈ એ જ એ બાબત મને પૂરી ખાત્રી છે, અને સારા શિક્ષણમાં—પછી ભલે તે ગમે તે ( પ્રકારનું) હોય પણ એમને અન્યાન્યના (૧) સંબંધમાં તથા જેએ એમના રક્ષણ તળે છે એમના તરફ સહાનુભૂતિવાળા અને સભ્ય બનાવવાનું વલણ વધારે હશે. ૧૬૮ તેણે જવાબ આપ્યા : સાવ સાચું. અને માત્ર તેમનું શિક્ષણ જ નહિ પણ તેમનાં રહેઠાણ અને જે કંઈ એમની માલિકીનું હોય તે બધું એવું હોવું જોઈ એ કે પાલકા તરીકેના એમના ગુણને ક્ષતિ ન પહોંચે, તેમજ ખીન્ન પુરવાસીએ પર તૂટી (૩) પડવાને તેએ લલચાય નહિ. કાઈ પણ સમજી માણસે એ કબૂલ કરવું જોઈ એ. કબૂલ કરવું જ જોઈ એ. ત્યારે એમના વિશેના આપણા ખયાલને જો એમણે સાચે કરી બતાવવા હોય, તેા એમના જીવનના માર્ગો કેવા હશે એ વિશે હવે આપણે વિચાર કરીએ. પહેલાં તે જે ચીજો સર્વાં ́શે જરૂરની હોય એ સિવાય તેમાંના કાર્ડની પાસે કશી મિલ્કત ન હોવી જોઈ એ; તેમજ ( બીજા ) કાઈ તે ( એમનાં મકાનાની અંદર) દાખલ થવાનું મન થઈ આવે અને એ બંધ બારણાં જુએ એવું ખાનગી ઘર કે કાહાર એમની પાસે હાવાં ન જોઈ એ.+જેએ સંયમી અને શુરવીર પણુ હોય—એવા કસાયેલા લડવૈયાઓને જરૂર પડે તેવી જ તેમની ખાધાખારાકી રાખવી જોઈ એ; નગરવાસીઓ પાસેથી પગારનો મુકરર કરેલા * કેળવણીની પદ્ધતિ વિશેના આ પહેલા ખરા છે; અને આ પદ્ધતિ અનુસાર તમામ પાલકા સારા જ થશે એમ સોક્રેટિસને એટલે કે પ્લેટને વિશ્વાસ બેસતા નથી, આગળ ઉપર કલમ ૪૩૫-૩, ૫૦૨-રૂ-૫૦૩-૫૦૪ માં પ્લેટા કેળવણીને બીજો ખરડો તૈયાર કરે છે, તેનું અહીં સૂચન છે, + પ્લેટાના સામ્યવાદ : Communism-માત્ર પાલકામાં, Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ૧૭૯ દર લેવા તેમણે કબૂલ થવું જોઈ એ, અને તે એક વર્ષનાં ખર્ચને પૂરા પડે એટલા જ હોવા જોઈ એ, વધારે નહિ; અને છાવણીમાં સૈનિકા રહેતા હેાય તેમ તેઓ (બધા) સાથે જમશે અને રહેશે. સેાનું અને રૂપું તે આપણે એમને કહીશું કે ઈશ્વરે એમને જ આપ્યું છે; વધારે સ્વગીય ધાતુ એમના પેાતાનામાં છે, અને તેથી (સામાન્ય) માણસામાં જે કચરા ચલણ છે તેની તેમને જરૂર નથી, અને એવા કાઈ સંસારી મિશ્રણથી એમની સ્વગીય ( ધાતુ ) એમણે દૂષિત કરવી ન જોઈ એ. (૪૧૭) કારણ એ અતિસામાન્ય ધાતુ ધણાં અપવિત્ર કર્મોનું મૂળ બની છે, પણ તેમની પેાતાની ( ધાતુ) શુદ્ધ છે. અને બધાપુરવાસીઓમાંથી માત્ર એમણે જ રૂપા કે સેનાને અડવું નહિ કે એને ઉપયાગ કરવા નહિ અથવા જે છાપરા નીચે તે હોય ત્યાં તેમણે રહેવું નહિ, તેમ એને પહેરવું નહિ કે એના પાત્રમાંથી પીવું નહિ. આ જ એમની મુક્તિ તથા ( આ રીતે જ ) તે રાજ્યના (પણ) મુક્તિદાતા થશે. પરંતુ કાઈ કાળે જો તેઓ તેમનાં પોતીકાં ધર કે જમીન કે પૈસા મેળવશે તે તેએ પાલકાને બદલે ધરરખુ અને ખેડૂતા બનશે; ( ૬ ) ખીજા પુરવાસીઓના મદદગારો થવાને બદલે તેમના દુશ્મન અને જુલમગારા થશે; ધિક્કારતા અને ધિક્કારાતા, ક્રાવત્રાં કરતા અને કાવત્રાંને ભાગ બનતા, તે બહારના શત્રુએ કરતાં અંદરના દુશ્મનાની ધણી જ વધારે મોટી ભીતિમાં પેાતાની આખી જીંદગી ગુજારશે, અને તેમના પેાતાનેા તથા બાકીના રાજ્યના નાના વખત પાસે આવી લાગશે—જે બધાં કારણેાને લીધે આપણે શું એમ હું કહીએ કે આપણા રાજ્યની વ્યવસ્થા આવી જ રીતે કરવામાં આવશે, અને એમનાં ધર તથા બીજી બધી ખાખતા વિશે આપણે ઘડેલા આ જ નિયમા પાલકાને લાગુ પડશે ? ગ્લાઉકાને કહ્યું : હા. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ રિ એછે દ ૪. (૪૧૯) અહીં ઍડેઈમેન્ટસે વચ્ચે એક પ્રશ્ન પૂછ્યોઃ તેણે કહ્યું, સોક્રેટિસ, જે કઈ માણસ એમ કહે કે તમે આ લેકેને દુઃખી કરે છે, અને એમના પિતાના દુઃખનું કારણ તેઓ પોતે જ છે, તો તમે શો જવાબ આપે ? વસ્તુતઃ નગર એમની માલીકીનું છે, પણ એથી એમને કશો ફાયદો થતો નથી; જ્યારે (એથી ઊલટું) બીજા માણસે જમીને લે છે અને મોટાં તથા આલશાન મકાને બંધાવે છે તથા એમના પોતાના લાભાર્થે દેવોને યજ્ઞો કરીને તથા અતિથિને સત્કાર કરીને બધું સારું સારું પોતાની પાસે રાખે છે; વળી તમે હમણાં જ કહેતા હતા તેમ સોનું અને રૂપું તથા નસીબના માનીતાએ પાસે જે કંઈ સામાન્ય રીતે હોય તે બધું તેમની પાસે છે જ–પરંતુ નગરના એક ખૂણામાં પૂરી રાખ્યા હોય એવા, હરહંમેશ પેંગડામાં પગ રાખતા ભાડૂતી સિપાઈઓ કરતાં આપણું ગરીબ નગરવાસીઓની દશા કઈ રીતે સારી છે? (ર૦) મેં કહ્યું : હા, અને તમે એમ પણ વધારામાં કહી શકે કે એમને માત્ર પેટિયું આપવામાં આવે છે અને ખોરાક ઉપરાંત, બીજા માણસોની જેમ, એમને વધારામાં પગાર આપવામાં આવતું નથી; અને તેથી મન થાય તો પણ તેઓ મા ઊડાવવા મુસાફરીએ ન જઈ શકે; (વળી) કોઈ સ્ત્રી પાછળ કે વિલાસના બીજા છંદ જેમાં દુનિયાની દૃષ્ટિએ સુખ રહેલું માનવામાં આવે છે,–તેની પાછળ ખર્ચવાને એમની પાસે પૈસા નથી, અને આ જ પ્રકારના બીજા ઘણું આક્ષેપ ઉમેરી શકાય. તેણે કહ્યું? પણ ધારે કે તહોમતનામામાં આ બધાને સમાવેશ થઈ ગયું છે. ૧. અથવા, “આ લોકોને એમના પિતાના જ ભલા માટે દુઃખી કરે છે.” Page #286 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ૧૮૧ () કહ્યુંઃ તે આપણે શું જવાબ આપીશું એમ તમે પૂછવા માગે છે ખરું ને? હા. મેં કહ્યું? આપણે જે જુને માર્ગે ચાલીશું તે હું માનું છું કે આપણને ઉત્તર મળી રહેશે. અને આપણે જવાબ એ છે કે તેમની અત્યારે છે તેવી દશામાં પણ આપણું પાલકે સૌથી વધારે સુખી માણસ હોય એ બહુ સંભવિત છે; વળી– રાજ્ય સ્થાપવાને આપણે હેતુ કોઈ એક વર્ગનું અ-સમાન સુખ સાધવાને નહિ, પરંતુ સમગ્રનું મોટામાં મોટું સુખ સાધવાનો હતો; આપણે ધારેલું કે સમગ્રના હિતને દૃષ્ટિમાં રાખીને જ્યાં વ્યવસ્થા કરવામાં આવે છે એવા રાજ્યમાં ધર્મ, અને ખરાબ રીતની વ્યવસ્થાવાળા રાજ્યમાં અધર્મ મળી આવવાને સૌથી વધારે સંભવ છે; અને એ આપણને () મળી આવે ત્યાર પછી જ એ બેમાંથી વધારે સુખી કે તેને આપણે નિર્ણય કરી શકીએ. હું માની લઉં છું કે અત્યારે આપણને કકડે કકડે નહિ અથવા થોડાએક પુરવાસીઓને સુખી કરવાની દૃષ્ટિએ નહિ, પણ સમગ્ર (અવિભાજ્ય એકમ) રીતે એક સુખી રાજ્યને ઘડી રહ્યા છીએ; અને ધીમે ધીમે એનાથી વિરુદ્ધ પ્રકારના રાજ્યને પણ આપણે નજરે જોઈશુ. ધારો કે આપણે એક મૂર્તિનું ચિત્રાલેખન કરીએ, અને કોઈ આપણી પાસે આવી ચડ્યો અને બોલ્યોઃ શરીરનાં સુંદરતમ અંગોમાં તમે સૌથી સારા રંગે શા માટે પૂરતા નથી-આંખ નીલવણું જોઈએ, પણ તમે એને શ્યામ કરી છે– તે એવાને આપણે ખુશીથી જવાબ (૩) આપી શકીએ; સાહેબ, આંખે એ પછી આંખે જ ન રહે એટલે અંશે તમે એને સુંદર કરવાનું તો અવશ્ય નહિ જ કહે; ઊલટું આ અને બીજાં અંગોને એમનાં સુયોગ્ય પ્રમાણ આપીને આખાને અમે સુંદર કરીએ છીએ ૧. પરિચ્છેદ ૮ માં આ મુદ્દો ચર્ચવામાં આવ્યો છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ પિચ્છેદ ૪ વિચાર કરેા.ર અને એ જ રીતે હું તમને કે નહિ તેને તમે જરા કહું છું કે પાલકાને પાલકા રહેવાન દે પણ ઈ. જુદા જ કરી મૂકે એવી જાતનું સુખ એમને ભાગે આપવા તમે અમને ફરજ ન પાડા; (૩) કારણ ( અમારે જો એમ જ કરવું હોય તે ) અમે પણ અમારા ખેડૂતને રાજાનાં કપડાં પહેરાવી શકીએ, અને એમના માથા પર સાનાના મુફ્રુટ મુકી શકીએ તથા વધારે નહિ પણ એમની મરજીમાં આવે એટલી જ જમીન ખેડવાના તેમને હુકમ કરી શકીએ. અને (કુંભારના) ચાકડા નજીક હાય અને તેની મરજીમાં આવે એટલે વખત જ માટીનાં વાસણા બનાવે, જ્યારે બાકીને વખત આવેગો કુંભારા પલંગ પર આરામ લેતા પડયા રહે અને સઘડી પાસે અસ દારુની પ્યાલી એક બીજાને આપતા મિજબાની ઉડાવે તેવી એમને પણ છૂટ આપી શકાય; આ રીતે દરેક વતે આપણે ‘સુખી ' કરી શકીએ—અને ત્યારે જ, તમે પેા છે તેમ, આખું રાજ્ય સુખી કહી શકાય. પણ—પણ—આ વિચાર અમારા મગજમાં ન ભરા; કારણ જો અમે તમારું (૪૨૧) સાંભળીએ તા ખેડૂત પછી ખેડૂત નહિ રહે, કુ ંભાર કુંભાર મટી જશે, અને રાજ્યમાં એકેય વની ખાસિયત સ્પષ્ટ રીતે કાર્યનામાં નહિ દેખાય. હવે સમાજના સડા અને પેાતે જેવા હોય તેવા દેખાવાના ડાળ જ્યાં સુધી માત્ર ચમાર લેાકેામાં જ પ્રસરેલો હોય ત્યાંસુધી તે કંઈ બહુ મોટાં પરિણામ આવતાં નથી; પણ – જ્યારે – રાજ્યવ્યવસ્થા અને કાયદાઓના પાલકો ખરા પાલકા મટીને માત્ર નામના જ પાલકા થઈ રહે છે, ત્યારે રાજ્યને કેવું ઊંધુંચતું કરી નાખે છે એ જુએ; અને બીજી દૃષ્ટિએ જોઈએ તે રાજ્યમાં સુખ અને વ્યવસ્થા સ્થાપવાની શક્તિ માત્ર એમની પાસે જ રહેલી છે. અમારી એવી ઇચ્છા છે કે અમારા પાલકા ( ) રાજ્યને વિનાશ કરનારા નહિ પણ તે ૧૮૨ ૨. મુદ્દોઃ ૧ આદશ નગર અને કલાની કૃતિ ખને અવિભાજ્ય એકમ:૫ છે એમ પ્લેટાનું કહેવું છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ૧૮૩ રાજ્યના ખરા તારણહારે થાય; જ્યારે અમારે પ્રતિપક્ષી તે, જે નગરવાસીઓ રાજ્ય તરફની પોતાની ફરજ બજાવતા હોય તેમને નહિ પણ ખાનપાનની જીંદગીમાં મોજ કરતા, અને મિજબાની ઉડાવતા ખેડૂતોને વિચાર કરે છે. પણ જો એમ હોય તો અમારી ધારણું ભિન્ન વસ્તુઓ વિશેની છે, અને એ જે વિશે વાત કરે છે એમાં કશું રાજ્ય જેવું નથી. અને તેથી પાલકને નિયુક્ત કરતી વખતે આપણે એમના સૌથી વધારે વ્યક્તિગત સુખ પ્રત્યે જોઈશું કે પછી સુખનું તત્ત્વ સમગ્ર રાજ્યમાં રહેલું છે એમ ગણીશું એ વિશે આપણે વિચાર કરવો જોઈએ. હવે આ બીજી દષ્ટિ જ જે ખરી હોય તો પાલકે અને (૩) સહાયકે અને એ જ રીતે એમની સાથેના બીજા બધાને એમનું પિતાનું કામ સૌથી સારી રીતે કરવાને પ્રોત્સાહન આપવું જોઈએ અગર ફરજ પાડવી જોઈએ. અને આ રીતે આખા રાજ્યમાં ઉમદા વ્યવસ્થા ઊગી નીકળશે અને કુદરતી રીતે જેટલું સુખ દરેકને મળે તેટલા સુખનું પ્રમાણ બધા વર્ગોને મળી રહેશે. હું માનું છું કે તમે તદ્દન ખરા છે. હું નથી ધારતો કે મને જે બીજો વિચાર આવે છે તે સાથે તમે સંમત થશે. એવું શું છે જે ? (૩) કલાઓની ક્ષતિ થવાનાં બે કારણે દેખાય છે.* એ કયાં? મેં કહ્યું : સંપત્તિ અને નિર્ધનતા. એ કેવી રીતે અસર કરે છે? એમની અસર આ પ્રમાણે થાય છે: કુંભાર પૈસાદાર થાય ત્યાર પછી શું તમે એમ માને છે કે એ પોતાની કલા પાછળ એટલી જ જહેમત ઉઠાવશે ? અવશ્ય નહિ. * મુદ્દો : ૨. નગર રાજ્યમાં સંપત્તિનું સ્થાન. Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૪ - એ વધારે ને વધારે આળસુ અને બેપરવા બનશે, નહિ? તદ્દન ખરું. અને પરિણામ એ આવશે કે એ વધારે ખરાબ કુંભાર થશે. હા, એને ઘણો જ અપકર્ષ થશે. પરંતુ બીજી બાજુ જે તેની પાસે પૈસા બિલકુલ ન હય, અને ઓજાર કે સાધને પોતે લઈ ન શકે, તો તે પોતે એટલું સારું કામ નહિ કરી શકે, તેમજ (સુ) પિતાના પુત્રને અથવા શિષ્યોને એટલું જ સારું શીખવી નહિ શકે. અવશ્ય નહિ, ત્યારે ગરીબાઈ કે ધન–એ બેમાંથી એકેની અસરને લીધે કારીગરો તથા તેમના કામને એટલી જ ક્ષતિ પહોંચવાનો સંભવ છે. ખરું ને? એ દેખીતું છે. ' કહ્યું. ત્યારે અહીં (વળી) નવાં અનિષ્ટોની શોધ થઈ પાલકોએ એની સામે સંભાળ રાખવી પડશે, નહિ તો અદશ્ય રીતે એ નગરમાં પેસી જશે. ક્યાં અનિષ્ટ ? (રર) મેં કહ્યું? સંપત્તિ અને ગરીબાઈ એક વિલાસ અને આળસની માતા છે, અને બીજી ક્ષુદ્રતા અને દુર્ગુણની, અને બંને અસંતોષની. તેણે જવાબ આપે : એ સાવ સાચું છે; પણ સેક્રેટિસ, આપણું નગર રાજ્ય પાસે લડાઈમાં શક્તિ આપે એવાં સાધનો નથી તે ખાસ કરીને ધનવાન અને બલવાન દુશ્મનની સામે એ કેવી રીતે લડાઈમાં ઉતરવા શક્તિમાન થશે એ જાણવાનું હજી મને મન થાય છે.* * મુદ્દો : ૩, આદર્શ નગર રાજ્ય અને બીજાં સામાન્ય નગરરાજા વચ્ચેનો તફાવત Page #290 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ૧૦૫ મેં જવાબ આપે એવા કોઈ એક જ દુશ્મનની સામે (૪) લડાઈમાં ઉતરવામાં એક મુશ્કેલી અવશ્ય નડે; પણ જ્યાં એવા બે દુશ્મને હેય ત્યાં કશી મુશ્કેલી નથી. તેણે પૂછ્યું : એ કઈ રીતે ? મેં કહ્યું ઃ પહેલાં તો એ કે જે આપણે લડવું જ પડે, તે ધનવાન લેકેથી બનેલા લશ્કર સામે સુશિક્ષિત લડવૈયાઓ આપણું તરફથી લડતા હશે. તેણે કહ્યું : એ ખરું. અને એડેઈમેન્ટસ, શું તમે નથી માનતા કે પિતાની કલામાં પૂર્ણ હોય એ એક જ મુક્કાબાજ બે મજબૂત અને સારા બાંધાના ગૃહસ્થ, જેમને મુક્કાબાજી ન આવડતી હોય, એમને સહેલાઈથી પૂરે પડી શકે? જે તેઓ એના પર એકદમ ધસી આવે તે ભાગ્યે જ. મેં કહ્યું : જે એ દેડી જઈ શકે અને પછી પાછા ફરી જે (૩) પહેલે આવતો હોય તેને મારે ત–શું નહિ? અને બળતા સૂર્યના તાપમાં જે એ કેટલીક વાર આમ કરે તો એ (પિતાની કલામાં ) કુશળ છે તેથી એક કરતાં વધારે મજબૂત માણસેને શું એ ઉથલાવી ન પડે ? તેણે કહ્યું : અવશ્ય, એમાં કંઈ નવાઈ નથી. અને મુકાબાજીના ખેલ 1થા શાસ્ત્રમાં પૈસાદાર માણસો અધિક પ્રવીણ હોય એવો સંભવ છે, પણ લડાયક ગુણમાં તો નહિ જ. એવું ખરું. ત્યારે આપણે કસરતબાજે એમનાથી બમણું કે ત્રણ ગણું સંખ્યા સામે લડી શકશે અને આપણે સ્વીકાર કરી શકીએ ? હું તમારી સાથે સંમત થાઉં છું, કારણ તમે ખરા છો એમ હું માનું છું. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પરિછેદ ૪ () અને ધારો કે લડતમાં જોડાતા પહેલાં, જે સત્ય છે તે કહેવાને આપણા પુરવાસીઓ બે નગરરાજ્યોમાંના એકને ત્યાં એલચી મોકલે છે, (અને કહેણ મોકલાવે છે કે, સોનું અને રૂપું તો અમારી પાસે નથી, તેમજ એ રાખવાની અમને પરવાનગી પણ નથી, પણ તમે ભલે રાખો; માટે લડાઈમાં તમે જરૂર જોડાઓ અને અમને મદદ કરો, તથા બીજા નગરરાજ્યમાંથી જે કંઈ લૂંટ મળે તે લે. આ શબ્દો સાંભળ્યા પછી, પોતાના પક્ષમાં કુતરાઓને લઈને કુમળાં ઘેટાંઓની સામે લડવાનું છેડી દઈને પાતળા (પણ) થાકે નહિ તેવા કુતરાઓ સામે લડવાનું કાણું પસંદ કરશે ? એ શક્ય નથી; અને તોપણ બીજાં ઘણાં રાજ્યનું ધન કે. (૪) એક રાજ્યમાં આ રીતે એકઠું કરવામાં આવે, તે (આપણું) ગરીબ રાજ્ય ભયમાં આવી પડે (એમ ન બને ) ? પણ આપણું સિવાય બીજા કોઈને માટે તમે “રાજ્ય” શબ્દ જરા પણ વાપરે છો એ તમારે માટે કેટલું બાલિશ કહેવાય ? એમ કેમ ? બીજા રાજ્ય વિશે વાત કરતાં તમારે બહુવચનમાં બોલવું જોઈએ; તેઓ રમતમાં કહે છે તેમ તેમાંનું એકેય એક-નગરરાજય નથી પણ “બહુ–નગરે” છે. કારણ ખરેખર દરેક નગર, ગમે તેટલું નાનું હોય તો પણ વસ્તુતઃ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે, એક ગરીબોનું નગર, બીજું ધનવાનનું નગર; આ એક બીજા સામે લડાઈ કરતાં હોય છે; અને (એ બેમાંથી ગમે તે) એક વિભાગમાં બીજા ઘણું (૨૩) નાના નાના વિભાગો હોય છે, અને એ બધાને જે એક રાજ્ય તરીકે તમે ગણે, તે એમાં તમે તદ્દન ભૂલ ખાઓ છે. પરંતુ એ ઘણાં (રાજ્ય) છે એ રીતે જે તમે એની સાથે વ્યવહાર કરે અને એકની પાસેથી સત્તા અને ધન લઈને બીજા પક્ષનાં માણસોને * સામ્યવાદને વર્ગવિગ્રહનો સિદ્ધાન્ત યુરોપીય ઇતિહાસ અને વિચારણામાં અહિં પહેલવહેલો જોવામાં આવે છે. સરખાવો, લેઝ'-, ૮, ૮૩૨- * Page #292 -------------------------------------------------------------------------- ________________ ४२३ આપે, તે ઘણું દુશ્મને નહિ, પણ કેટલાય બધા મિત્રો હરહંમેશ તમને મળી રહેશે. અને આપણે નિદિષ્ટ કરી છે તે વિવેકપૂર્ણ વ્યવસ્થા જ્યાં સુધી રાજ્યમાં ચાલુ રહેશે, ત્યાં સુધી તમારું રાજ્ય છે કે એનું રક્ષણ કરનારાઓની સંખ્યા એક હજારથી વધારે નહિ હોય, તે પણ માત્ર પ્રતિષ્ઠા અને (બાહ્ય) દેખાવમાં એમ કહેવાને ભારે ભાવાર્થ નથી, પરંતુ–કર્મો અને સત્ય એ સૌથી મહાન રાજ્ય થશે. હેલેનિઝ લેકેમાં અથવા જંગલી લોકોમાં (૩) એવું એક પણ રાજ્ય ભાગ્યે મળી આવશે જે આની બરાબરી કરી શકે, જે કે ઘણું એના જેટલાં મેટાં અને એનાથી અનેક ગણાં મોટાં દેખાતાં મળી આવે ખરાં ! તેણે કહ્યું એ સૌથી સાચું છે. મેં કહ્યું : અને જ્યારે આપણા શાસનકર્તાઓ આપણા નગર રાજ્યના કદને, અને જેની બહાર તેઓ (પોતે ) કદી ન જાય એવા તથા રાજ્યમાં જેને સમાવેશ કરવાનું છે તેવા પ્રદેશના પરિમાણને વિચાર કરતા હોય, ત્યારે એ (બધું) નક્કી કરવા, (રાજ્યની) સારામાં સારી હદ કેવડી ગણી શકાય ? તમે કેટલી હદ આં કે ? પિતાની એકતા સાથે સુસંગત રહે ત્યાં સુધી રાજ્યને હું વધવાની છૂટ આપું; હું માનું છું કે એ સીમા એગ્ય છે. (૪) તેણે કહ્યું ઃ બહુ સારું. મેં કહ્યું ત્યારે અહીં એક બીજો આદેશ ઊભે થાય છે જે આપણા પાલકોને આપણે આપો પડશે. આપણું નગરરાજ્ય ન તે નાનું કે ન તે મેટું, પણ એક અને સ્વપર્યાપ્ત ગણવું જોઈએ. તેણે કહ્યું : અને આ આદેશ જે આપણે એમને આપીએ છીએ એ અવશ્ય કંઈ બહુ કઠોર નથી. + મુદ્દો : ૪ રાજ્યની સીમાઓ. પ્લેટનું નગરરાજ્ય કલાની કૃતિ જેવું અવિભાજ્ય એકમ રૂપ છે. તેથી આંતરિક આવશ્યકતા અને એકતાની દષ્ટિએ જ એની સીમાઓ આપોઆપ બંધાશે, એમ પ્લેટનું કહેવું છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૪ મેં કહ્યું : અને ( આ ) પહેલાં જે ખીજા ( આદેશ ) વિશે આપણે વાત કરતા હતા તે આનાથી પણ વધારે હળવા છે,—જ્યારે પાલકાની સંતતિ હલકી પેદા થાય ત્યારે એને અધિકારભ્રષ્ટ કરવાની તથા હલકા વર્ગની સંતતિ (૩) સ્વાભાવિક રીતે વધારે સારી હાય, ત્યારે તેમને પાલકાની પાયરી પર ચડાવવાની ફરજ, * ——એમ મારા કહેવાતા ભાવા છે. હેતુ એ હતા કે સામાન્ય રીતે પુરવાસીઓના સંબંધમાં, “ એક (વ્યક્તિ) દીઠ એક કામ ” એ પદ્ધતિ અનુસાર કુદરતે જેને માટે એને ચેાજ્યેા હાય તે જ ઉપયાગ દરેક વ્યક્તિના કરવે જોઈ એ, અને પછી પ્રત્યેક માણસ પેાતાનો જ ધંધા કરે અને અનેક નહિ પણ એક જ રહે; અને આ રીતે આખું નગરરાજ્ય અનેક નિહ પણ એક જ રહેશે. ૧૮૮ તેણે કહ્યું : હા, એ કંઈ એટલું કઠિન નથી. જો કહેવતમાં છે તે પ્રમાણે એક જ મહાન વસ્તુની—જો કે એ વસ્તુને મહાન નહિ પણ આપણા પ્રયેાજન માટે પૂરતી મહાન એમ હું કહું—સંભાળ રાખી હોય; તા, ભલા ડેમેન્ટસ, જે નિયમાન આપણે નિર્દેશ કરીએ (૬) છીએ, તે, હરા માની બેસે તેમ, કંઇ સંખ્યાબંધ મહાન સિદ્ધાન્તા નથી, પણ બધા રમતવાત છે. તેણે પૂછ્યું એ શી હોઈ શકે? મેં કહ્યું : કેળવણી અને ઉછેર; × જો આપણા નગરવાસીઓને * સરખાવે। પિર. ૩, ૪૧૫ ૬-, × મુ. ૫: કેળવણી તથા ઉછેર ઉપર પ્લેટો અત્યંત ભાર મૂકે છે, અને આજે દરેક દેશમાં પણ આ સત્ય સ્વીકારવામાં આવ્યુ છે, વ્યક્તિના ચિત્તમાં સારી વૃત્તિ સારા સંસ્કાર રાપે અને એવા સારા સંસ્કાર સારી વૃત્તિઓને ભવિષ્યમાં મદદ કરે, તેવી જ અન્યાન્યાશ્રયી વિવર્દનની રીતે સમાજમાં સારી કેળવણી અને ઉછેર સારી વૃત્તિએનાં મૂળ રાપે છે તેા શુભ વૃત્તિ કેળવણી અને ઉછેરને ઉત્તરાત્તર વધારે પર્યાપ્ત અને લક્ષ્યસાધક કરે છે અને સમાજને તયા વ્યક્તિનેા એ રીતે ઉત્કર્ષ થાય છે, વં वृत्तिसंस्कारयोः चकमनिषमावर्तते । योगभाष्य । Page #294 -------------------------------------------------------------------------- ________________ ४२३ . ૧૮૯ સારું શિક્ષણ મળે અને મોટા થઈ તેઓ પુખ્ત ઉમ્મરના થાય, ત્યારે આ બધામાંથી તેમ જ જે બીજી બાબતે હું છેડી દઉં છું તેમાંથી તેઓ સહેલાઈથી પોતાને રસ્તો કરી લેશે; ઉદાહરણ તરીકે લગ્ન, સ્ત્રીઓ ઉપરની (૪૨૪) માલિકી અને પ્રજોત્પત્તિ–જે બધાં કહેવતમાં છે. તે પ્રમાણે –“તમામ ચીજે ઉપર મિત્રોની સમાન માલિકી રહેશે,”+ એ સામાન્ય સિદ્ધાન્તને અનુસરશે. એનું નિરાકરણ કરવાને એ સારામાં સારે રસ્તો છે. મેં કહ્યું અને જે એક વાર સારી રીતે શરૂઆત કરવામાં આવે, તે ચક્રની જેમ પોતાના પ્રકૃતિબળને ઉપચય કરતું એ રાજ્ય આગળ. પ્રગતિ કરશે. કારણ સારે ઉછેર અને સારી કેળવણું સારી વૃત્તિઓને રોપે છે, અને આ સારી વૃત્તિઓનાં મૂળ સારી કેળવણીમાં બાઝે તેથી એને વધારે ને વધારે ઉત્કર્ષ થાય છે, અને બીજાં પ્રાણીઓમાં થાય છે () તેમ એ ઉત્કર્ષની અસર માણસની ઓલાદ ઉપર પણ થાય છે.* તેણે કહ્યું કદાચ સંભવ ખરે. ત્યારે ઉપસંહારમાં કહેવાનું કે આપણું શાસનકર્તાઓએ જે મદા ઉપર સૌ કરતાં વધારે ધ્યાન આપવું જોઈએ તે આ છે, કે માનસિક અને શારીરિક કેળવણુનું અસલ સ્વરૂપ (પ્રજાએ) જાળવી રાખ. વાનું છે. અને (તેમાં કઈ) નવી રીતિ દાખલ થવા દેવાની નથી. એને સુરક્ષિત રાખવા માટે તેમણે પિતાથી બનતું બધું કરવું જોઈએ, અને જ્યારે કેઈપણ એમ કહે કે – ગાયકે પાસે જે નવામાં નવાં ગીતે હોય + જુઓ પરિ. ૫૯ ૪૪૯ * વંશાવયને સિદ્ધાન્ત અહીં પ્લેટે સ્વીકારી લે છે, તે પણ એમ પૂરેપૂરી શ્રદ્ધા તો નથી જ, કારણ લાઉદેન તરત જ બેસે છે કદાચ સંભવ ખરે! ૧. Odessy 1-352 Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ (૪) તેની જ માણસે સૌથી વધારે કદર કરે છે, ત્યારે એમને ભય લાગશે કે રખેને એ નવાં ગીતોનાં નહિ પણ નવી જાતનાં ગીતનાં વખાણ કરતો હશે; અને આની પ્રશંસા થવી ન જોઈએ. અથવા કવિને અર્થ આ હતું એમ પણ માનવું ન જોઈએ, કારણું સંગીતની કઈ પણ નવીન રીતિ આખા રાજયને માટે ભયપ્રદ છે, અને એની મના કરવી જોઈએ. ડેમન મને એમ કહે છે અને મને એનામાં પૂરી શ્રદ્ધા છે;–એ કહે છે કે જ્યારે સંગીતની પદ્ધતિઓ બદલાય છે ત્યારે એની સાથે રાજ્યના મુખ્ય કાયદાઓમાં હંમેશ પરિવર્તન થાય છે. એડેઈમેન્ટસે કહ્યું: હા, અને ડેમનના અને તમારા પોતાના મતમાં ભારે મત પણ ઉમેરજે. (૩) મેં કહ્યું ત્યારે આપણું પાલકેએ એમના દુર્ગને પાયો માનસિક કેળવણી ઉપર રચવો જોઈશે. તેણે કહ્યું: હા, જે ઉશૃંખલતાની તમે વાત કરે છે તે અતિશય સહેલાઈથી અંદર છાનીમાની ઘુસી જાય છે. મેં જવાબ આપ્યોઃ હા, વિનેદના રૂપમાં, અને પ્રથમ નજરે એ નિર્દોષ દેખાય છે. તેણે કહ્યું કેમ હાસ્તો, અને એથી કશું નુકસાન નથી; સિવાય કે એમાંથી એવું પરિણામ આવે કે ધીમે ધીમે ઉછુંખલતાનું તત્ત્વ ઘર કરી બેસે અને રીતભાત અને રિવાજોમાં એ પક્ષ રીતે પેસે; કારણ (એમ થાય તો) ત્યાંથી એ વધારે મોટા જોરથી ઉછળે છે અને માણસમાણસ (૬) વચ્ચેના કરાર પર આક્રમણ કરે છે, અને તદ્દન અવિચારીપણુમાં તે (તત્ત્વ) કરારોમાંથી કાયદા અને બંધારણમાં પેસે છે અને છેવટ, સેક્રેટિસ, એ ખાનગી તેમજ જાહેર તમામ હકેને ઉથલાવી પાડીને જ રાચે છે. * જુઓ પરિ, ૩-૪૦૦-૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪ ૧૯૧ મેં કહ્યું એ શું ખરું છે? તેણે જવાબ આપેઃ હું એમ માનું છું. ત્યારે, હું કહેતા હતા તેમ, આપણા યુવાનને શરૂઆતથી જ વધારે કઠિન પ્રકારનું શિક્ષણ આપવું જોઈશે, કારણ જે વિનેદની પદ્ધતિઓ સ્વછંદી થાય અને (૪૨૫) યુવાને પોતે વિવેકભ્રષ્ટ થાય, તે પછી તેઓ કદી મેટા થઈને સદાચારી અને સગુણ નગરવાસીઓ થઈ શકશે નહિ. તેણે કહ્યુંઃ તદ્દન ખરું. અને જ્યારે તેમણે શારીરિક) રમતોમાં સારી પેઠે ભાગ લીધો હોય, અને સંગીત (માનસિક કેળવણી)ની મદદથી તેમનામાં સારી વ્યવસ્થાની પડી હોય, ત્યારે વ્યવસ્થાની આ ટેવ, બીજાની વિવેકભ્રષ્ટ ટેવોથી એટલી તો ભિન્ન રીતે ! એમનાં દરેક કાર્યમાં એમની સહચારિણી થઈ રહેશે, અને એમની પ્રગતિના સિદ્ધાન્તરૂપ બની રહેશે અને રાજ્યમાં જે કઈ પતિત સ્થાન હોય તેને ફરીથી ઉચ્ચ કરી દેશે. તેણે કહ્યું: સાવ સાચું. આ રીતે શિક્ષણ મેળવ્યાથી, તેમના પુરોગામીઓ જે નિયમો પ્રત્યે તદ્દન બેદરકાર રહ્યા હશે તેવા ઓછા અગત્યના નિયમે તેઓ પિતાની જાતે ઘડી કાઢશે.+ + એટલે ? (૪) આના જેવી બીજી આવી બાબતો એમ હું કહેવા માગું છું – પિતાના મુરબ્બીઓ આગળ નાનાંઓએ ક્યારે ન બોલવું, એમને બેસાડીને અને પિતે ઊભા રહીને તેમણે એમના પ્રત્યેનું ભાન કેવી રીતે દેખાડવું; માતપિતાને કેટલું માન આપવું જોઈએ; કેવાં * વાક્યની વચ્ચે ઉગારવાચક ચિહ્ન સામાન્ય રીતે વપરાતું નથી, પણ મૂળમાં છે એટલે અહીં પણ મૂક્યું છે. * મુદ્દો. ૬સામાન્ય રીતભાતના નિયમો Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પરિચછેદ ૪ કપડાં કે જેડા પહેરવાના છે, વાળ ઓળવાની રીત; સામાન્ય વર્તણુક અને રીતભાત,–તમે મારી સાથે સંમત થશે ને ? હા. પરંતુ હું માનું છું કે આવી બાબતમાં કાયદા ઘડવા એ વિવેકભર્યું નથી,-એમ કદી થયું હશે કે નહિ એ વિશે મને શંકા છે; તેમ જ એ વિશેનાં કઈ ચોક્કસ લેખિત શાસને લાંબે વખત ટકે એ સંભવ (પણ) નથી. અશક્ય. ઍડેઈમેન્ટસ, ભાણસને જે દિશા તરફ કેળવણી વાળે છે તે જ એના ભવિષ્યના જીવનની () નિયામક થશે એમ દેખાય છે. સમાન શું સમાનને હંમેશાં આકર્ષતું નથી અચુક. તે એટલે સુધી કે (તેમાંથી) એક વિરલ અને મહાન પરિણામ નીપજે, જે સારું હોય અને સારાથી ઊલટું પણ હોય. એની ના ન પાડી શકાય. મેં કહ્યું. અને આ કારણે એ વિશે વિગતવાર કાયદા ઘડવાને હું પ્રયત્ન નહિ કરું. તેણે જવાબ આપે એ તદન સ્વાભાવિક છે. વારુ, અને બજારની લેવડદેવડ વિશે, અને માણસમાણસ વચ્ચેની સાધારણ આપલે, અથવા વળી કારીગરો સાથેનાં કબૂલાતનામાં વિશે; અપમાન (૩) અને નુકસાન વિશે અથવા કામની શરૂઆત અને જ્યુરીની નિમણુંક વિશે તમે શું કહેશે ? આપણી * Does not like always attract like ?—જે જેના જેવું છે તેને તે આકર્ષે છે–આ સિદ્ધાન્ત ગ્રીક ફિલસૂફીમાં મૂળ એમ્પકિલસે રાપેલો. આપણે ફિલસૂફીમાં પણ આ સિદ્ધાન્ત દેખા દે છે–8. શબ્દ કાનથી સંભળાય છે કારણ શબદ આકાશનો ધર્મ છે અને શ્રવણેન્દ્રિયમાં પણ આકાશતત્વ છે વગેર Page #298 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ જરૂરિયાત અનુસાર બજાર અને બંદરના કરે ગમે તે રીતે નાંખવા પડે, ઉઘરાવવા પડે, અને સામાન્ય રીતે બજાર, પિલીસ, બંદરો વગેરે વિશેના નિયમના પણ કદાચ સવાલ ઊભા થાય. પણ અરે ભગવાન ! આમાંની કોઈ પણ વિગતો વિશે કાયદા ઘડવાની શું આપણે હા પાડીશું? તેણે કહ્યું: હું ધારું છું કે સારા માણસે પર એ બાબતના કાયદા લાદવાની જરૂર નથી; કયા નિયમો (હું) જરૂરના છે એ તેઓ પિતાની મેળે તરત જ શોધી કાઢશે. ' કહ્યું. હા, મારા મિત્ર આપણે જે કાયદા એમને આપ્યા છે તે કાયદાઓ જે માત્ર ઈશ્વર એમની પાસે સુરક્ષિત રાખે તે. અડેઈમેન્ટસે કહ્યું અને દૈવી મદદ સિવાય તો પૂર્ણ પદે પહોંચવાની આશાએ તેઓ હરહંમેશ પોતાના કાયદા અને પિતાનાં જીવન ઘડયા કરશે અને સુધાર્યા કરશે. ' કહ્યુંઃ તે તે જેમનામાં કશે આત્મસંયમ નથી અને જે પિતાની અસંયમી ટેવો કદી છોડતા નથી એવા અશક્ત માણસની સાથે તમે તેમને સરખાવો છે ખરું ને? એમ જ. (૨૬) કહ્યુંઃ હા, અને તેઓ કેવું મજેનું જીવન ગાળે છે! તેઓ હંમેશાં પોતાના વ્યાધિઓનું વૈદું કરે છે, અને વ્યાધિને વધારે છે અને બીજા વ્યાધિઓનું મિશ્રણ કરે છે, અને હંમેશાં એવી કલ્પના કરે છે કે ગમે તે માણસ (અમુક ઈલાજ) અજમાવી જોવાની એમને સલાહ આપે એવાં ગુપ્તૌષધોથી પોતે સાજા થઈ જશે ! તેણે કહ્યુંઃ આ જાતના અશક્તોમાં આવા દાખલાઓ અતિ સામાન્ય છે. * ડેઈમેન્ટસ અહીં કટાક્ષ કરે છે કે આ રીતે અનેક જાતના નિયમો કરી કરીને શું તેઓ પૂર્ણપદે પહોંચવાના હતા ? આ આખી ચર્ચા આપણા આજના સામાજિક અને રાજકીય જીવનને બહુ જ લાગુ પડે એવી છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪ પરિછેદ ૪ મેં જવાબ આપે : હા, અને સરસ વાત તે એ છે કે તેઓ ખાવાનું અને પીવાનું, તથા હલકી સ્ત્રીઓ સાથે સંબંધ અને આળસુપણું છોડી ન દે, ત્યાં સુધી ઔષધ કે દાહ અથવા મંત્ર કે તાવીજ કે બીજા કોઈ ઉપાયથી એમને ફાયદો નહિ થાય એવું જે (૨) સાદું સત્ય એમને કઈ કહી સંભળાવે, તેમને તેઓ પોતાના દુષ્ટમાં દુષ્ટ વૈરી ગણે છે. તેણે જવાબ આપેઃ સરસ! કોઈ માણસ જે સાચું હોય તે કહે તો એવાની સાથે લડી પડવામાં મને તો કશું સરસ દેખાતું નથી. ' કહ્યું? આ ગૃહસ્થો પર તમને સારી મહેરબાની હોય એમ દેખાતું નથી. અવશ્ય નહિ જ. તેમ જ જે માણસનું હું હમણાં જ વર્ણન કરતો હતો તેમનાં કર્મો જેવાં જે રાજ્ય કર્યો કરે તેનાં આચરણની તમે પ્રશંસા નહિ કરે. કારણ શું એવાં ગેરવ્યવસ્થાવાળાં રાજ્યો () હોતાં નથી જેની અંદર નગરવાસીઓને મરણના ભયે બંધારણમાં ફેરફાર કરવાની મના કરવામાં આવે છે; અને છતાં આ રાજ્યમાં જેઓ રહેતા હોય તેમની જે અત્યંત મધુરતાથી ખુશામત કરે છે અને એમને અનુમોદન આપે છે તથા એમને લાડ લડાવે છે અને કુશળતાથી એમના કુછંદેને અગાઉથી જાણી લઈ જે એને સંતોષે છે એ જ મહાન અને સારો રાજદારી પુરુષ ગણાય છે—જે લેકેનું હું વર્ણન કરતો હતો એમના જેવાં શું આ રાજ નથી ? તેણે કહ્યું: હા, તે માણસ જેટલાં જ એ રાજ્ય (પણ) ખરાબ છે; અને તેની પ્રશંસા હું કરું એમ નથી. (૩) મેં કહ્યું. પરંતુ રાજ્યપ્રકરણ બાબતોમાં સડે પેસાડવા હાજરાહજુર રહેતા આ અમાત્યના ઠંડા (૬૪) સ્વભાવ અને કૌશલ્યને માટે શું તમને ભાન નથી ઊપજતું ? Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ૧૯૫ તેણે કહ્યું : હા, ઊપજે છે પણ એમાંના બધા માટે નહિ, કારણુ એમાંના કેટલાક એવા હાય છે જે લેકેાની પ્રશંસાને લીધે ભરમાઈ જઈ પાતે ખરેખરા રાજદ્વારી પુરુષા છે એમ માનતા થઈ જાય છે, અને આવાની કંઈ બહુ પ્રશંસા કરવા જેવું નથી. મેં કહ્યુંઃ એટલે? ( ઊલટું) એમને માટે તેા તમને વધારે લાગવું જોઈ એ. કાઈ માણસને માપતાં ન આવડતું હાય, તથા ખીજા એવા ઘણાયે જેમને પણ માપતાં ન આવડતું હોય તેવા જ્યારે એમ જાહેર (૬) કરે કે એ ચાર હાથ ઊંચા છે, ત્યારે પેલા માણસને એ માનવું જ પડે ને ? તેણે કહ્યું: ના, એ દાખલામાં તે અવશ્ય નહિ. વારુ, ત્યારે એમના પર ગુસ્સે ન થાએ; કારણ હું વર્ણન કરતા હતા એવા નાના નાના સુધારા તેઓ કરતા હાય ત્યારે જાણે તેઓ કાઈ નાટક ભજવતા હોય એવું નથી લાગતું; તેએ હંમેશાં એમ કલ્પના કરે છે કે કાયદાઓ ઘડી ઘડીને કરારોમાં થતાં કટાને, તથા હું ઉલ્લેખ કરતા હતા તેવી બીજી બદમાશીને તે અંત આણી શકશે, પરંતુ એમને ખબર નથી કે વસ્તુતઃ તેએ અનંત માથાવાળા રાક્ષસનાં× ડેાકાં કાપવાના પ્રયત્ન કરે છે ! (૪૨૭) તેણે કહ્યું : હા તે એમ જ કરે છે. મે કહ્યું: મારો ખ્યાલ એવા છે કે દુર્વ્યવસ્થિત કે સુવ્યવસ્થિત રાજ્યમાં શું કાયદાઓ કે શું બંધારણની સાથે સબંધ ધરાવતાં આ જાતનાં શાસના ઘડી કાઢવાની તસ્દી સાચા ન્યાયપ્રવર્તક પોતે નહિ લે; કારણ પહેલા રાજ્યમાં એ તદ્દન બિનઉપયાગી છે, અને ખીજામાં એ ઘડી કાઢવાની કદી કશી મુશ્કેલી નહિ પડે, અને ઘણા તે આપણા અગાઉના નિયમેામાંથી સ્વાભાવિક રીતે ઉતરી આવશે. (વ) તેણે કહ્યું: ત્યારે કાયદા ઘડવાનું આપણું કયું કામ હજી બાકી રહ્યું છે? × ‘H y d r a’ એવું પ્રાણી છે કે જેનું એક માથુ કાપા કે તુરત જ ખીજુ` ઊગે, Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૪ મે' જવાબ આપ્યા : ક ંઈ જ નહિ, પર ંતુ ડેલ્ફીના દેવ એપેલે સારુ સૌથી મહાન, સૌથી શ્રેષ્ઠ અને સૌથી મુખ્ય બાબતની વ્યવસ્થા કરવાનું હજી બાકી રહે છે. ૧૯૬ તેણે કહ્યું : એ કંઈ ? દેવા, નાના દેવા અને વીર પુરુષોની સમગ્ર સેવા તથા યજ્ઞા અને મદિરાની સ ંસ્થાઓ; મરી ગયેલા માણસેાના સ્થાનની વ્યવસ્થા પશુ અને નીચલી દુનિયામાં વાસ કરનારાઓને જેને અનુગ્રહ મેળવવા હાય તેણે જે વિધિએ પાળવાના હોય તે પણ. આ એવી બાબતે છે કે જેતે વિશે આપણે પેતે અજ્ઞાન છીએ, અને આપ (૪) વંશપરંપરાના દેવ સિવાય બીજા કોઈ એ કરેલા અ માં આપણે શ્રદ્ધા મૂકીએ તે નગર રાજ્યના સ્થાપકા તરીકે આપણે વિવેક વાપર્યાં ન ગણાય. પૃથ્વીની નાભિ ઉપર, મધ્યમાં જે વિરાજે છે એ જ એ દેવ છે, અને સમસ્ત માનવજાતને એ ધર્મને એધ આપે છે. તમે ખરું કહો છે અને તમે કહો છે એમ કરીશું. પરંતુ એરિસ્ટોનના પુત્ર, આ બધામાં ધર્મ કયાં ( ૩ ) રહેલા છે? * મને કહે કયાં ? આપણું નગર રાજ્ય વસવાટને યેગ્ય થયું છે તેા પછી દીવે! સળગાવા અને શેાધ કરા, અને તમારા ભાઈ અને પેાલિમાર્કસ તથા બાકીના મિત્રોની મદદ લેા, અને અમને જોવા દા કે એમાં કયાં ધમ અને કયાં અધમ મળી આવે છે, અને એક બીજાથી એ શામાં ભિન્ન પડે છે, અને જેને સુખી થવું છે તે માણસે, પછી ભલે દેવા કે માનવા એને (જુએ કે) ન જુએ તે પણ, પેાતાના ભાગ તરીકે બેમાંથી કાને સ્વીકાર કરવા જોઈ એ ગ્લાકોને કહ્યું : કેટલું બેહુદું.! અણીને( ૬ ) વખતે ધને તમે મદદ ન કરો, તેા એ તમારે માટે અધ ગણાય, એમ કહેતાં કહેતાં, શું તમે જ ધર્મને શોધી આપવાનું વચન નહાતું આપ્યું ? * મુદ્દો ૭-ધની શેાધ Page #302 -------------------------------------------------------------------------- ________________ ४२७ ૧૯૭ મે એમ કહ્યું હતું તેને હું ઇન્કાર કરતા નથી; અને તમે મને યાદ આપેા છે તે હું મારું વચન પાળીશ, પણ તમારે સામેલ થવું પડશે. તેણે જવાબ આપ્યા : અમે થઈશું. વારુ, ત્યારે આ રીતે શેાધ કરવાની હું આશા રાખું છું? જો આપણું રાજ્ય સુવ્યવસ્થાવાળું હોય તે તે સ ંપૂર્ણ છે એ સ્વીકૃતિથી હું શરુ કરવા માગું છું. એ તેા ચાસ જ છે. અને સંપૂર્ણ હોવાને લીધે એ વિવેકી, શુરવીર, સંયમી અને ધર્મિષ્ઠ પણ છે. એ પણ એ રીતે સ્પષ્ટ છે. અને આમાંના હરકેાઈ ગુણા જો આપણે શેાધી કાઢીએ, તેા પછી જે નથી જડતા એ શેષ તરીકે પડયો રહેરો ખરું ને ? * (૪૨૮) બહુ સારું. જો ચાર વસ્તુઓ હાય, અને એમાંથી એકને આપણે શેાધતા હાઈ એ પછી ભલે તે એમાંની ગમે તે હાય, તે આપણે જેની શોધ કરતા હાઈ એ તેની પહેલેથી જ આપણને ખબર હોય,—અને તેા પછી કંઈ વધારે તસ્દી લેવી ન પડે; અથવા તેા બીજી ત્રણને આપણે પહેલેથી ઓળખતા હોઈએ, અને પછી જે બાકી રહે તે સ્પષ્ટ રીતે ચેાથી જ હાવી જોઇ એ. * તેણે કહ્યું ઃ સાવ સાચું. અને સદ્ગુણાની સ ંખ્યા ચાર છે તેના સંબંધમાં પણ શું એવી જ પતિ અનુસરવી ન જોઈ એ ?× Method of Residues. × મુદ્દો ૮ : ચાર સદ્ગુણૈાનું સ્વરૂપ ૧. વિવેક, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પરિચ્છેદ ૪ એ સ્પષ્ટ છે. રાજ્યમાં સગુણા મળી આવે છે તેમાં પહેલાં વિવેક (4) નજરે પડે છે, અને એમાં હું અમુક વૈશિષ્ટય રહેલું ોઉં છું. એ શું છે? જે રાજ્યનું આપણે વર્ણન કરી રહ્યા છીએ એમાં સારી સલાહ આપવામાં આવે છે તેથી એ વિવેકી કહેવાય છે ખરું ને? સાવ સાચું. અને સારી સલાહ એ સ્પષ્ટ રીતે એક પ્રકારનું જ્ઞાન છે, કારણ અજ્ઞાનથી નહિ પરંતુ જ્ઞાનથી જ માણસા સારી સલાહ આપી શકે છે. એ સ્પષ્ટ છે. અને રાજ્યમાં જ્ઞાનના ઘણા અને વિવિધ પ્રકારો રહેલા છે. અલબત્ત. એક તરફ સુતારનું જ્ઞાન છે, પરંતુ નગર રાજ્યને વિવેકી અને સલાહમાં સારુ હોવાના ઇફ્કાબ આપે એ પ્રકારનું શું એ જ્ઞાન છે? ( ૪ ) અવશ્ય નહિ; એ તેા માત્ર નગરને સુથારી કામમાં નિપુણતાની પ્રતિષ્ઠા આપે. ત્યારે જે જ્ઞાન વડે લાકડાનાં સાધને વિશે સૌથી સારી સલાહ અપાય એ જ્ઞાન નગરમાં હોય તેથી કંઈ એને વિવેકી ન કહેવું જોઈ એ. અવશ્ય નહિ. તેણે કહ્યું : ' તેમ જ પિત્તળનાં વાસણ વિશે જે જ્ઞાન સલાહ આપે છે તેને લીધે પણ નહિ, તથા એવું બીજું કાઈ પણ જ્ઞાન હોવાને લીધે પણ નહિ. તેણે કહ્યું : એમાંના કોઈ પણ જ્ઞાનના કારણે નિહ. તેમ જમીન ખેડવાના કારણે પણ નહિ; એવા નગરને ખેતી-પ્રધાન એવું નામ મળે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મેં કહ્યું? વારુ, આપણું તાજા સ્થપાયેલા રાજ્યના પુરવાસીઓમાંના કેઈમાં શું એવું કોઈ જ્ઞાન છે કે જે (૪) રાજ્યની અમુક જ બાબત વિશે નહિ પરંતુ સમસ્તને વિશે સલાહ આપે અને બીજાં રા સાથે કેવી રીતે સૌથી સારે (બાહ્ય તેમજ આંતરિક) વ્યવહાર રાખી શકાય એ બાબત વિચાર કરે ? અવશ્ય એવું (જ્ઞાન) છે. મેં પૂછ્યું : અને આ જ્ઞાન તે કર્યું અને કેનામાં એ મળી આવે ? તેણે જવાબ આપ્યોઃ એ જ્ઞાન પાલકનું છે, ઉત્કૃષ્ટ પાલકે ગણીને જેમનું આપણે હમણું વર્ણન કરતા હતા, તેમનામાં એ જ્ઞાન મળી આવે છે. અને આ પ્રકારના જ્ઞાન પર પ્રભુત્વ હોય તેવા નગરને કયું નામ આપવામાં આવે? સલાહમાં સારું અને ખરેખર વિવેકી હોવાનું (? અને આપણું નગરમાં લુહારે વધારે હશે કે સાચા પાલકે ? તેણે જવાબ આપે : લુહારોની સંખ્યા ઘણુ જ વધારે હશે. કોઈ પણ પ્રકારના જ્ઞાનના વ્યવસાયને લીધે જેમને અમુક નામ આપવામાં આવતું હોય એવા તમામ વર્ગોની સંખ્યા કરતાં, પાલકના વર્ગની સંખ્યા શું સૌથી ઓછી નહિ હોય? ઘણું જ નાની હશે. અને તેથી સૌથી નાનામાં નાના અંશ કે વર્ગને લીધે, તથા શાસન કરતા અને અધિકાર ભેગવતા આ અંગમાં (એટલે કે પાલકોમાં) પિતામાં જે જ્ઞાન રહેલું છે તેને (૪૨૯) લીધે–તથા આપણું રાજ્ય આ રીતે કુદરત અનુસાર રચાયેલું હશે તે કારણે તે વિવેકી થશે; અને (કારણ) જે અંગમાં વિવેકનું નામ આપવા યોગ્ય એક માત્ર Page #305 -------------------------------------------------------------------------- ________________ २०० જ્ઞાન રહેલું છે તે અંગે સ્વભાવથી સ્વાભાવિક રીતે જ) બધા વર્ગો કરતાં સૌથી નાનું રહેવા સર્જાયું છે. તદ્દન ખરું. મેં કહ્યું : ત્યારે આ રીતે ચાર સગુણેમાંના એકનું સ્વરૂપ તથા તેનું રાજ્યમાં જે સ્થાન છે તે જેમ તેમ કરતાં આપણને જડી આવ્યું છે. તેણે જવાબ આપે : અને મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે બહુ જ સંતોષકારક રીતે શોધાયું છે. ' કહ્યુંવળી શૌર્યનું સ્વરૂપ અને રાજ્યના કયા અંગમાં એ ગુણ વસે છે કે જેને લીધે રાજ્યને આપણે શુરવીરનું નામ આપી શકીએ-–એ નિશ્ચિત કરવામાં કશી મુશ્કેલી નહિ પડે. એમ કેમ? (ર) મેં કહ્યું કેમ, હરકોઈ રાજ્યને જ્યારે કોઈ માણસ શુરવીર કે બીકણ ગણતો હોય, ત્યારે એ રાજ્ય તરફથી જે લેકે લડવા કે વિગ્રહ કરવા જાય તેને એ વિચાર કરતો હોય છે. તેણે જવાબ આપે બાકીના લેકે વિષે કોઈ કદી વિચાર કરે જ નહિ. બાકીના પુરવાસીઓ શૂરવીર હોય કે બીકણ હોય, પણ હું સમજું છું તે પ્રમાણે, એમનાં શૌર્ય કે બાયલાપણુને લીધે નગરરાજ્ય શુરવીર કે બાયેલું ગણાશે નહિ. * By Nature (“Ph u si s)-કુદરતી રીતે જ, અથવા સ્વભાવથી જ. અહીં ભાવ એટલે કે વિશિષ્ટ સ્વભાવ કે લક્ષણ બાંધવામાં ઉપયોગી થઈ 43 gal 74 (Not the genus but differentia of human nature) કુદરત અથવા સ્વભાવ શબ્દ કઈ કઈ વાર જાતિના અર્થમાં પણ વપરાય છે. અને તેથી શુદ્ધ વિચારની દષ્ટિએ ઘણો ગોટાળો થવા સંભવ છે. નું સૂત્ર—“Back to eature” અથવા બાળકનો વિકાસ કુદરતી રીતે સધા જઈએ-માણસે કુદરતને અનુરૂપ જીવન ગાળવું જોઈએ—પણ તે કઈ કુદરત ? પશુની કુદરત કે માનવ જીવનને અનુરૂપ કુદરત? જુઓ ૪૪૩-૩ મુદ્દો. ૮-૨ શૌર્ય. Page #306 -------------------------------------------------------------------------- ________________ ४२८ અવશ્ય નહિ. રાજ્યના અમુક લોકે, તેમને આપણું શાસનકર્તાએ જે કેળવણી આપી છે તે અનુસાર, જેનાથી બીવાનું છે (૪) અને જેનાથી બીવાનું નથી તે વસ્તુઓના સ્વભાવ વિશેને અભિપ્રાય ગમે તે સંગમાં ન બદલે, તે જ તે રાજ્ય શરવીર ગણશે; અને આને જ તમે શૌર્ય કહે છે. તમે જે કહે છે તે ફરી એક વાર મને સાંભળવાનું મન છે, કારણ હું પૂરેપૂરું સમ હોઉં એમ મને લાગતું નથી. હું એમ કહેવા માગું છું કે શૌર્ય એક પ્રકારની મુક્તિ છે. મુક્તિ શાની ? જે વસ્તુઓથી બીવાનું છે તે વિષેના અભિપ્રાયની–એ શી છે અને એને સ્વભાવ કે છે, જે બધું કેળવણી દ્વારા શાસ્ત્ર (લેકેના મનમાં) રેપે છે; (૬) અને “ગમે તે સંજોગોમાં” એ શબ્દો વાપરીને મારે એમ જણાવવું છે કે સુખમાં કે દુઃખમાં અથવા ઈચ્છા કે બીકની અસરને લીધે પણ માણસ આ અભિપ્રાય ગુમાવી બેસતા નથી, પણ તેને વળગી રહે છે. હું તમને એક ઉદાહરણ આપું ? આપે તો સારું. મેં કહ્યું તમને ખબર છે કે રંગરેજોને જ્યારે ઊનને સમુદ્રના જેવી નીલવર્ણા રંગની હોય છે, ત્યારે તેઓ સૌથી પહેલાં શરૂઆતમાં સફેદ રંગ પસંદ કરે છે; (એટલે કે ઉનને પહેલાં જોઈને સાફ કરે છે). તેઓ આ તૈયાર કરે છે, અને કેટલીય સંભાળ તથા તકલીફ લઈ * “Epis re m e” જ્ઞાન; “Do xa: અભિપ્રાય-પ્રાણમય ભૂમિકા પર થતા જ્ઞાનને લેટે અભિપ્રાય કહે છે, અને બુદ્ધિની ભૂમિકા પર જ ખરું જ્ઞાન હોઇ શકે-આ રીતે જુદી જુદી ભૂમિકા પર થતા જ્ઞાનના વ્યાપાર માટે પ્લેટ ભિન્ન શબ્દો વાપરે છે. જુઓ નીચે પરિ: ૫૦૪૭૬-૪૭૮ પરિ: ૬: ૫૦૮૩, ૫૧૦ ૧; ૭: ૫૩૪; + શાસ્ત્ર અથવા કાયદો અથવા નિયમ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૨ પરિછેદ ૪ તેઓ ઉનને ઠીકઠાક કરે છે કે જેથી સફેદ ભય પર નીલ રંગ સંપૂર્ણ રીતે બેસે. પછી જે રંગવાનું કામ શરુ કરવામાં આવે છે, તેને રંગ પાકે (૪) થાય છે, તથા ક્ષાર નાંખ્યા વગર કે ક્ષાર નાંખીને ધોવાથી પણ એની ચળકી જતી નથી. પરંતુ જ્યારે (રંગવાની) ભયને બરાબર સાફ કરવામાં આવતી નથી, ત્યારે નીલવર્ણ કે બીજો કોઈ રંગ કેટલે ઝાંખે દેખાય છે તે તમે જોયું હશે. તેણે કહ્યું : હા, એનો દેખાવ ધોવાઈ ગયા જેવો (ભૂખ) અને હાસ્યાસ્પદ થઈ જાય છે, તેની મને ખબર છે. મેં કહ્યું. ત્યારે હવે, સનિકોને પસંદ (૪૩૦) કરવામાં અને તેમને માનસિક અને શારીરિક શિક્ષણ આપવામાં આપણો શો હેતુ હતો તે તમે સમજી શકશે. આપણે તેમના પર એ રીતે અસર કરવા માગતા હતા કે જેથી તેઓ કાયદાઓને રંગ સંપૂર્ણપણે ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય, અને ભયપ્રદ વસ્તુઓ વિષે તથા બીજા દરેક અભિપ્રાયને રંગ તેમના શિક્ષણ અને સ્વભાવ દ્વારા એવો તો પાકે કરવાને છે કે સુખની લાગણી જેવા જબરા ક્ષારથી–સુખ કે જે બીજા કોઈ ક્ષાર કરતાં આત્માને વધારે (૨) સજજડ રીતે ધોઈ નાંખે છે –અથવા તે બીજી ઓગાળી નાખનાર વસ્તુઓ કરતાં જે સૌથી વધારે પ્રબળ છે તે શોક, બીક અને ઈચ્છાથી પણ એ જોવાઈ ન જાય, અને ખરી અને બેટી ભયપ્રદ વસ્તુઓ વિષેના, શાસ્ત્રાનુસાર ખરા અભિપ્રાયને રક્ષવાની આ પ્રકારની સર્વમાન્ય શક્તિને, તમે જે અસંમત ન થતા હે તે, હું શૌર્ય કહું છું તથા તેનું આ રીતે પ્રતિપાદન કરું છું. તેણે જવાબ આપ્યો : પણ હું સંમત છું; કારણ કેઈ જંગલી પશુની કે એક ગુલામની બહાદુરીના જેવા અજ્ઞાનમાંથી ઉપજેલા શૌર્યની તમે આમાં ગણત્રી કરવા માગતા નથી એમ હું ધારું છું – (કારણ) તમારા અભિપ્રાય પ્રમાણે શાસ્ત્ર (કે કાયદો) જે (જાતનું કે Page #308 -------------------------------------------------------------------------- ________________ પર શૌર્ય (પષવાને) આદેશ આપે છે તે એ નથી, અને (તેથી) એને બીજું નામ આપવું જોઈએ. (૪) અચુક ત્યારે તમે જે રીતે વર્ણન કરે છે તેવું જ શૌર્યું છે એવું હું અનુમાન બાંધી શકું ખરું ને? ' કહ્યું કેમ હાસ્તો, તમે બાંધી શકે, અને જો તમે “નગરવાસીનું એટલે શબ્દ ઉમેરશે, તો તેમાં કંઈ ખોટું નથી;–હવે તમારી ના ન હોય તો, આપણે પરીક્ષણ આગળ ચલાવીએ, પરંતુ અત્યારે આપણે શોની નહિ પણ ધર્મની શોધ કરવાની છે; અને આપણી શેધને અનુલક્ષીને શીયને વિશે આપણે પુરતું કહ્યું છે. તેણે જવાબ આપેઃ તમે ખરું કહે છે. રાજ્યમાંથી હજી બે સદગુણ આપણે શોધવાના રહ્યા છે, પહેલો સંયમ, અને પછી ધર્મ – એ આપણને (૬) મળી આવે એટલે આપણી શધ પૂરી થશે. બહુ સાચું, હવે સંયમને શોધવાની કંઈ ભાંજગડ કર્યા વગર આપણને ધર્મ મળી આવે ખરે ? તેણે કહ્યું એમ કઈ રીતે થઈ શકે તેની મને સમજ પડતી નથી; વળી સંયમ શું તેની આપણને ખબર ન પડે, અને ધર્મનું આપણને જ્ઞાન મળી જાય એમ હું ઈચ્છતો (પણ) નથી; અને તેથી પહેલાં સંયમ શું છે એ વિશે વિચાર કરવાની મહેરબાની મારા પર કરશે એવી મારી વિનંતી છે. (૬) મેં જવાબ આપેઃ જરૂર; તમારી વિનંતિ ન સ્વીકારવા હું કંઈ કારણ આપી શકું એમ નથી. તેણે કહ્યું ત્યારે એ વિશે વિચાર કરે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પિરિછેદ ૪ મેં જવાબ આપ્યોઃ હા, કરીશ; * અને હું અત્યારે જોઈ શકું છું તે પ્રમાણે તો, આગળ આવી ગયા તે સગુણ કરતાં સંયમમાં સંવાદ અને એકતાનતાનું તત્ત્વ વધારે અંશે રહેલું છે. તેણે પૂછ્યું: એ કઈ રીતે? મેં જવાબ આપ્યોઃ અમુક (પ્રકારનાં) સુખ અને ઈચ્છાઓને વ્યવસ્થિત કે સ્વાધીન રાખવાં એનું નામ સંયમ; “માણસ સ્વાધીન હોવો જોઈએ,” એ કહેવતમાં પણ આવું જ ગર્ભિત રીતે સૂચન કરવામાં આવ્યું છે એ નવાઈ જેવું છે અને ભાષામાં એ જ વિચારની બીજી છાયા મળી આવે ખરી. તેણે કહ્યું એમાં સંદેહ નથી. “સ્વાધીન” શબ્દ જરા હાસ્યાસ્પદ લાગે છે, કારણ (૪૩૨) (સ્વ+અધીનમાં) સ્વામી છે તે સેવક પણ છે, અને સેવક સ્વામી છે; અને બોલવાની આવી દરેક પદ્ધતિમાં એની એ જ વ્યક્તિ ઉદિષ્ટ હોય છે. અવશ્ય. મારી માન્યતા પ્રમાણે આનો અર્થ એ છે કે મનુષ્યના આત્મામાં એક ઉચ્ચતર અને બીજું જરા અધમ એમ બે તત્ત્વ રહેલાં છે, અને જ્યારે અધમ તત્ત્વ ઉચ્ચતર તત્ત્વના કાબુમાં રહેલું હોય છે, ત્યારે માણસ સ્વાયત્ત છે એમ કહેવાય છે; અને આ એક પ્રશંસાનું પદ છે. પણ જ્યારે ખરાબ શિક્ષણ કે સહવાસને લઈને, ઉચ્ચતર તત્ત્વને લઘુ અંશ ખરાબ તત્તવના ઘણા મોટા પુંજમાં (વ) ગ્રસ્ત થઈ જાય છે, ત્યારે--આવે વખતે તેને દોષ દેવામાં આવે છે, અને કશા પણ સિદ્ધાન્ત વગરને તથા પોતાની (અધમ) જાતને ગુલામ ગણવામાં આવે છે. હા, એ વ્યાજબી છે. - મુદો : ૮: ૩. સંયમ. + પલેટાનું ચિત્તશાસ્ત્ર Page #310 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૦ ' મેં કહ્યું: અને હવે આપણા નવાં સર્જેલાં રાજ્ય તરફ નજર કરે. અને ત્યાં આ એ સ્થિતિમાંની એક સિદ્ધ થયેલી તમને મળી આવો; કારણ તે ‘સ્વાધીનતા ’ અને ‘સંયમ ’ના જેવા શબ્દોથી, ઉચ્ચતર અશ દ્વારા અધમતર અંશનું નિયમન ખરેખર વ્યક્ત થતું હાય. તે! તમે એટલું કબૂલ કરશે કે એ રાજ્ય ખરેખર સ્વાધીન ’ (કે સ્વતંત્ર) કહી શકાય. C તેણે કહ્યું: હા, તમારું કહેવું ખરું છે એમ હું માનું છું, વધારામાં મને એટલું નેાંધવા દો કે સામાન્ય ( ) રીતે બાળકામાં, સ્ત્રીઓમાં અને નાકરામાં તથા તદ્દન હલકા એવા કહેવાતા—સ્વતંત્ર લે, જેની સંખ્યા ઘણી મેટી ડાય છે, તેમનામાં પણ અનેક પ્રકારનાં જિટલ સુખદુ:ખા તથા ઇચ્છાએ વ્હેવામાં આવે છે. તેણે કહ્યું: જર. જ્યારે (એથી ઊલટું) જેનું કુળ ઊંચુ હાય છે, અને જેમને સૌધ સારું શિક્ષણ આપવામાં આવેલું છે, તેવા ઘેાડાએક લેાકેામાં જ, બુદ્ધિ (ના આદેશ)ને અનુસરતી સાદી વિનીત ઇચ્છા, મનને તથા સામ્ય અભિપ્રાયાને વશ વર્તે છે. સાવ સાચું. તમે જોઈ શકશે કે આ બંને તત્ત્વાને આપણા રાજ્યમાં સ્થાન છે; અને ચેડાએક લેકાના વિવેક તથા ( ૬ ) ચારિત્ર્યવાન ઇચ્છાઓને લીધે ઘણા લોકેાની ક્ષુદ્રતર ઇચ્છાઓના ઉપર અંકુશ મુકાય છે. તેણે કહ્યું: હું સમજ્યું. ત્યારે જે કાઈ પણ નગર રાજ્યને આપણે તેની ઇચ્છાએ અને સુખાનું સ્વામી તથા સ્વાધીન કહી શકીએ, તે આપણા રાજ્યને જ એવ. ઉપનામને હક છે. તેણે જવાબ આપ્યોઃ અવસ્ય અને એ જ કારણે એને આપણે સંયમી પણ કહી શકીએ, નહિ ? હા. Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૪ અને જો ક્યાંય પણ એવું રાજ્ય હાય કે જેમાં કાણે રાજ્ય કરવું ' ( ૢ ) એ પ્રશ્ન વિશે શાસન કરનારાએ તથા પ્રજા બંને સંમત હાય, તેા તે (બીજું કાઈ નહિ, પણ) આપણું જ રાજ્ય હશે. નિઃશક. ૨૦૬ અને માંહેામાંહે બધા પુરવાસીએ આ રીતે સંમત છે તેા કયા વર્ગમાં આપણને સંયમ નજરે પડશે---શાસનકર્તાઓમાં કે પ્રજામાં ? તેણે જવાબ આપ્યા: મારી કલ્પના પ્રમાણે બંનેમાં હવે તમે સમજી શકશો કે સંયમમાં અમુક પ્રકારના સંવાદ રહેલા છે એવી અટકળ કરવામાં આપણે કંઈ ભૂલ કરી નહોતી. એમ કૅમ કેમ, કારણ વિવેક અને શૌય જેમાંના પહેલા ગુણ રાજ્યને વિવેકી અને બીન્હે વીર બનાવે છે, તે બંને રાજ્યના અમુક જ અંગમાં રહે છે અને આથી સંયમનું સ્વરૂપ તે અંતેના કરતાં (૪૩૨) ભિન્ન થઈ રહે છે; સ ંયમનું સ્વરૂપ કઈ એ બન્નેના જેવું નથી, કારણ સયમ તેા (રાજ્ય) સમસ્તમાં વિસ્તરે છે; અને થાટના તમામ સૂરોમાં થઈ એ વહે છે, તથા નિર્મૂળ સબળ અને મધ્યમ વર્ગ એ બધામાંથી સંવાદ ઉત્પન્ન કરે છે, પછી ભલે તમે તે વર્ગોને વિવેક અથવા સત્તા કે સ ંખ્યા અથવા સંપત્તિ કે બીજી ગમે તે વસ્તુની દૃષ્ટિએ વધારે સબળ કે નિર્બોળ ગણેા. ત્યારે વ્યક્તિએ તથા રાજ્ય(ના બંધારણુ) માં, જેએ સ્વભાવથી શ્રેષ્ઠ છે તથા જેએ અધમ છે તેમની વચ્ચેની, એ એમાંથી કાને રાજ્ય ચલાવવાને હક્ક છે એ વિષેની સમ.તેતે આપણે સાચામાં સાચી રીતે સયમ ગણી શકીએ. (વ) હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું. મેં કહ્યું : ત્યારે હવે આપણા રાજ્યમાંથી ચારમાંના ગુ સદ્ગુણાને આપણે શેાધી કાઢયા છે એમ આપણે ગણી શર્ક.એ. રાજ્યને સદ્ગુણી હરાવનાર છેલ્લે ગુણુ ધર્મના જ હોવા જોઈ એ, તે માત્ર એ ધર્મ તે કયા એટલું આપણે જાણી શકીએ તેા. Page #312 -------------------------------------------------------------------------- ________________ એ અનુમાન સ્પષ્ટ છે. ત્યારે, ગ્લાઉઝોન, હવે એ વખત આવી લાગે છેઝ કે જયારે આપણે શિકારને સંતાવાની જગ્યાની આજુબાજુ શિકારીઓની જેમ ઘેરે ઘાલવો પડશે અને બારીકાઈથી જેવું પડશે કે રખેને ધર્મ ચોરીછૂપીથી આપણી પાસે થઈને (૪) નાસી જાય અને દૃષ્ટિ બહાર ચાલે જાય; કારણ તે આ પ્રદેશમાં કયાંક છે એ નિઃશંક છે; આથી તપાસ કરે અને એને બારીકાઈથી જેવાને ખૂબ પ્રયત્ન કરે, અને જો તમે એને પહેલાં જુઓ, તો મને ખબર કરજે. એની ભાળ પહેલાં મને લાગે, તો તે કેટલું સારું! પણ જે કંઈ તમે બતાવો એટલું જ જોવાની જેની શક્તિ છે એ એક અનુચર માત્ર મને ગણજે એથી વધારે શક્તિ મારામાં નથી. મારી સાથે પ્રાર્થના કરે અને પાછળ પાછળ ચાલે. હું આવીશ, પણ તમારે મને રસ્તો દેખાડવો પડશે. મેં કહ્યું કે અહીં કશો રસ્તો નથી, અને જંગલ ઘોર અને અટપટું છે; તે પણ આપણે આગળ વધવું જોઈએ. (૩) ચાલો આપણે આગળ ધસીએ. મેં કહ્યું? ઓ હો ! મેં અહીં કશુંક જોયું. કંઈ પગલાં દેખાવાની રાઆત લાગે છે અને શિકાર હાથમાંથી છટકી નહિ જાય એમ હું માનું છું. તેણે કહ્યું : સારા ખબર ! મેં કહ્યું? ખરેખર આપણે મૂર્ખ છીએ. એમ કેમ? કેમ, મારા ભલા સાહેબ, યુગે પહેલાં, આપણી શોધની શરૂઆતથી આપણા પગ આગળ જ ધર્મ ગબડતો પડયો છે, અને આપણે એને કદી જોયે નહિ; આનાથી વધારે હાસ્યાસ્પદ બીજું કશું ન હોઈ ૪ સરખાવો નીચે : પરિ : ૫-૪૭૮. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પરિચ્છેદ ૪ અને છતાં જે એમ જ કરતા કરી જ નહિ, છું એથી જ શકે. ( ખાવાયેલી ) વસ્તુ પોતાના હાથમાં જ હોય લેક એ શેાધતા હતા તેમની જેમ—આપણે (૩) પણ હતા—આપણે જેની શાધમાં હતા તેની તરફ નજર પણ જે ધણું દૂર હતું તેને જ જોયા કર્યું; અને હું ધારું આપણે એને શેાધી શકયા નહિ. એટલે ? એટલે એમ કે આપણે કેટલાય વખતથી ધર્મની જ વાત કરી રહ્યા છીએ અને છતાં એને એાળખી શકયા નથી. તમારા પ્રસ્તાવના લંબાણથી હું તે! અધીરા થઇ ગયા છું. (૪૩૩) મેં કહ્યું : વારુ ત્યારે ( આમ કહેવામાં ) હું ખરે છું કે ખાટા એ મને કહો જો; હરકાઈ માણસ જે કાઈ ખાખત સ્વભાવતઃ સૌથી સારી રીતે કરી શકતા હાય, તેને જ માત્ર એણે વળગી રહેવું એ જે અસલ સિદ્ધાન્ત રાજ્ય ( રચના )ના મૂળમાં આપણે ડગલે ને પગલે સ્થાપતા હતા તે તમને યાદ હશે.—હવે આ સિદ્ધાન્ત અથવા એના કાઈ અશ તે જ ધર્મ છે. હા, આપણે ઘણી વાર કહ્યું છે કે એક માસે માત્ર એક ૮ કામ કરવું જોઈ એ. આગળ જઈ આપણે એમ પ્રતિપાદન કર્યુ છે કે ઝાઝાં કામ કરવામાં નહિ પણ પેાતાનું જ (નિશ્રિત ) કામ કરવામાં (૬) ધર્મ રહેલા છે. આપણે આ વસ્તુ ફરીફરીને કહી ચૂકયા છીએ અને ખીજા ઘણાએએ આપણને એનું એ કહ્યું છે. હા, આપણે એમ કહ્યું હતું. ત્યારે પોતાનું કામ અમુક રીતે કરવું—એ ધ* એમ આગે સ્વીકારી શકીએ, આવા અનુમાન પર હું કયાંથી આવું છું તે તમે કહી શકશે!? હું નહિ કહી શકું, પણ કાઈ કહે તે મને ગમે ખરું. * મુદ્દો : ૮-૪ ધર્મનું સ્વરૂપ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ કારણ હું માનું છું કે સંયમ શૌય અને વિવેક એ બીજા સદ્ગુણાને એક બાજુ કર્યાં પછી રાજ્યમાં માત્ર આ જ એક સદ્ગુણુ બાકી રહે છે, અને આ બધાના અસ્તિત્વનું ઉપાદાન તથા સ્મૃતિમ કારણ પણ એ જ છે; અને એ બધામાં ધર્મો આતપ્રોત રહેલો છે હતાં. તે ઉપરાંત એ બધાને ટકાવી રાખે છે; અને આપણે એમ કહેતા આવ્યા છીએ (૪) કે જો આપણે પહેલા ત્રણ સદ્ગુણાને શેાધી કદીએ તેા બાકી રહેલા ચેાથે તે ધ હાવા જોઈએ. એમ અવશ્ય દૃલિત થાય છે. (અને) શું શાસનકર્તા અને પ્રજા વચ્ચેની ( કાણે રાજ્ય ચલાવવું જોઈ એ એ વિશેની) એકમતિ, અથવા ભયપ્રદ વસ્તુઓના ખર! સ્વરૂપ વિશેના શાસ્ત્રાભિમતનું સૈનિકામાં થતું (૩) પાલન, કે શાસનકર્તાઓની જાગ્રતિ અને વિવેક અથવા જેની હું હમણાં વાત કરું છું તે આ બીજો—જે બાળકા, સ્ત્રીઓ, ગુલામ તથા સ્વતંત્ર–કહેવાતા પુરવાસી, કારીગર, શાસનકર્તા તથા પ્રજામાં (વ્યાપક રીતે) રહેલા છે---૩ કાઈ પણ માણસ ઝાઝાં કામ હાથમાં લઈ બહુ કામગરો હાવાને દાવા ન કરે, પણ દરેક જણ પેાતાનું જ કામ કરે તે ગુણુ—એમ મારો કહેવાતા ભાવા છે—આ ચાર ગુણામાંથી કેને આપણે શ્રેષ્ઠ માનવા અથવા કાના અસ્તિત્વને લીધે રાજ્યના ઉત્કર્ષ સધાય છે એ બાબત નિ ય કરવાનું આપણને પૂછવામાં આવે તે એ પ્રશ્નનેા સહેલાઈથી ઉત્તર આપી નહિ શકાય. ૪૬૩ તેણે જવાબ આપ્યા: અવશ્ય અમુક જ એમ કહેવામાં મુશ્કેલી પડે. ત્યારે રાજ્યમાં દરેક વ્યક્તિની, પેાતાનું જ કામ કરવાની શક્તિ ( એક સદ્ગુણ તરીકે ખીજા) રાજ્યપ્રકરણી સદ્ગુણેામાંના વિવેક, સંયમ અને શૌયની સાથે હરીફાઈ કરતી લાગે છે. તેણે કહ્યું: હા. *સરખાવે આપણી વ્યાખ્યા : ધાāીતિ તિ ધર્મઃ ૧૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક અને જે સદ્ગુણ આ હરીફાઈ કરવા ( ક્ષેત્રમાં ) ઉતરે છે તે (૬) ધર્મ છે ખરું ને ? બરાબર એમ જ. ૨૧૦ પ્રશ્નને આપણે બીજી દષ્ટિએ જોઈશું : કાયક્ષ સમક્ષ આવેલા દાવાઓને નિય રાજ્યના શાસનકર્તાએ જ કરશે ખરું ને? અવશ્ય. અને બીજાનું જે કઈ હેાય તે માણસ ન લે, તેમ એનું પોતાનું તેની પાસેથી પડાવી લેવામાં નહિ આવે એ સિવાયના બીજા કોઈ સિદ્ધાન્ત પર એવા દાવાઓને ચુકાદો આપી શકાય ખરો? ખરુ, સિદ્ધાન્ત એ છે. અને એ ‘ધાર્મિક’ સિદ્દાન્ત છે ખરુ ને? હા. ત્યારે આ દૃષ્ટિએ પણ માણસનું પેાતાનું જે કંઈ (કામ) હોય, અને એની માલિકીનું જે કઈ હોય તે તે કરે અને પોતાની પાસે રાખે એ ધર્મ—એનેા સ્વીકાર કરવામાં આવશે, નહિ ? (૪૩૪) સાવ સાચુ . હવે વિચારી જુએ અને તમે મારી સાથે સ ંમત થાઓ છે કે નહિ તે મને કહેા—ધારો કે કાઈ સુથાર મેાચીને ધંધા કરે છે, અથવા કાઈ મેચી સુથારના ધંધા કરે છે; અને ધારો કે તેએ તેમની ફરજો તથા એજારોની અદલાબદલી કરે છે, અથવા એક જ માસ અંતે કામ કરે છે—કે પછી (આવે! ખીજો) ગમે તે ફેરફાર થઈ જાય, તેા તેને પરિણામે શું તમે માને છે કે રાજ્યને કંઈ માટી હાતિ પહાંચે ખરી ? બહુ મોટી નહિ. પરંતુ જ્યારે કાઈ માચી કે બીજો કાઈ માણસ, જે સ્વભાવથી જ (૬) વૈશ્ય થવાને લાયક છે તે, સ ંપત્તિ બળ કે તેના અનુયાયીઓની સંખ્યાથી અથવા એવા કાઈ સ ંજોગને લીધે ફુલાઈ જઈ ને, સૈનિકાના Page #316 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૧ રમાં અથવા કાઈ સૈનિક પાલા કે રાસનકર્તાએ ના વર્ષોંમાં ઘુસવાને યત્ન કરે, કે જેને માટે એ પે।તે નાલાયક છે, અને તેમાંનેા કાઈ જાની ફરજો કે હથિયારો લઈ લે; અથવા તે! એ ને એ વૈશ્ય રાસનકર્તા અને લડવૈયે એમ ત્રણે થવા જાય, ત્યારે તેા હું માનું હું કે આ (પ્રકારની) અદલાબદલી અને એક બીજાની આ ખલ ૐ યને પાયમાલ કરે એમ કહેવામાં તમે મારી સાથે સ ંમત થશે. તદ્દન ખરું. મેં કહ્યું: ત્યારે ત્રણ ભિન્ન વગેર્યાં છે એ આપણે જોયું તે એક જામાં કઈ પણ ડલ કરે તેથી (૬) પણ રાજ્યને ભયંકર હાનિ ડ્રાંચે અને આને જ આપણે ખરેખર દુષ્કૃત્ય કહી શકીએ. બરા એમ જ. અને પેાતાના નગરરાજ્ય પ્રત્યે કરેલા મહાનમાં મહાન દુષ્કૃત્યને ૐ અધર્મનું નામ આપશે। ખરું ને ? જરૂર. ત્યારે આનું નામ જ અધ; અને બીજી બાજુ જે વૈશ્ય, સહાયક તથા પાલક દરેક પેાતાનું જ કામ કરે તો તે ધર્મ છે, અને એથી નગર પણ મિષ્ટ ગણાશે. હું તમારી સાથે સંમત છું. (૩) મેં કશું: આપણને જાણે બહુ ખાત્રી થઈ ગઈ હોય એમ ૬ નહિ માનીએ; પરંતુ (ત દ્વારા ) પરીક્ષા કર્યા પછી પણ જો વ્યક્તિના અને રાજ્યના બંધારણમાં ધર્મની આવ્યાખ્યા સાચી કરે તે! ત્યાર બાદ શંકાને જરા પણ સ્થાન રહેશે નહિ; જો એ સાચી સાબીત ન થાય તેા આપણે ફરીથી શેાધ કરવી પડશે. જો પહેલાં આપણે વધારે મોટા ચિત્રમાંથી ધર્મનું પરીક્ષણ કરી રાષ્ટ્રીએ, તા વ્યક્તિના બંધારણમાંથી એને શોધી કાઢવાનું સરલ થઈ પડશે એવા વિચાર કરીને તમને યાદ હશે કે આપણે મૂળ શોધની શરૂઆત કરી તુ નીચે ૪૪૨-૪૪૩. Page #317 -------------------------------------------------------------------------- ________________ ર પરિચ્છેદ ૪ હતી, અને તે શોધને આપણે પહેલાં તે પૂરી કરીશું. ( ૬ ) રાજ્ય જાણે વધારે મેટા ઉદાહરણરૂપ હોય એમ આપણને લાગ્યું હતું, અને તે અનુસાર સારા રાજ્યમાં ધર્મ (તરત) મળી આવશે એમ જાણીને બને તેટલું સારું રાજ્ય આપણે રચ્યું. આપણૅ કરેલી શાત્ર હવે બ્યક્તિના અંધારણને લાગુ પાડી જોઇશું—તે એ બરાબર બંધ એસે તે આપણને સ ંતાષ થશે; અથવા જો વ્યક્તિને લાગુ પાડવામાં કંઈ ભિન્નતા દેખાય, તે આપણે વળી રાજ્યના ( ૪૩૫) ઉદાહરણ પાસે આવીને આપણા સિદ્ધાન્ત ઉપર બીજો અખતરો કરી જોઈશું, એ તેને સામસામાં ધસી જોઈશું તેા એ સંધષ ણમાંથી સ ંભવ છે કે અગ્નિ પેદા થાય અને તેના પ્રકાશમાં ધમ પણ જવલંત થશે અને પછી જે દૃશ્ય પ્રત્યક્ષ થશે તેને આપણે આપણા આત્મામાં દૃઢ રોપીશુ. વખત આવ્યે . એમ કરીશું; ચાલે આપણે તમે કહો તેમ કરીએ. મે પ્રશ્ન પૂછવા રારુ કર્યા: જ્યારે એક મેટી અને ખીજી નાની, એવી એ વસ્તુને એક જ નામ આપવામાં આવ્યું હોય, ત્યારે એ તેનું નામ એક જ છે એટલે અંશે તે એ એકસરખાં છે કે ભિન્ન છે ? તેણે જવાબ આપ્યા: એક સરખાં. (વ ત્યારે જો આપણે માત્ર ધર્મનાં તત્ત્વને+લક્ષમાં રાખીને એલીએ તેા ધર્મષ્ઠ માણસ ધર્મિષ્ઠ રાજ્યના જેવેા હશે, ખરું ને ? એવા હરશે. અને જ્યારે રાજ્યના ત્રણ વર્ગમાંના દરેક પોતપોતાનું જ કામ કરતા હોય ત્યારે તે રાજ્ય મિષ્ટ છે એમ આપણે ગણ્યું હતું; અ * મુદ્દો : ૯: વ્યકિત અને સમષ્ટિ—Microcosm and Macrocosn: નાં બંધારણુ એક સરખાં જ હોય છે, એ ન્યાયે ધર્મના સ્વરૂપની પરીક્ષણ પદ્ધતિ. + Idea of justice, સમાજ અને વ્યકિતના બંધારણને ઉદ્દેશીને ધર્મના સ્વરૂપનું પરીક્ષણ. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ૨૧૩ આ (ભિન્ન) વર્ગોના અમુક ખીજા ભાવે (કે વૃત્તિઓ ) કે ગુણાને લીધે ( રાજ્યને ) સંયમી, શુરવીર અને વિવેકી ગણ્યું હતું—નહિ ? તેણે કહ્યું : ખરું. અને વ્યક્તિને વિષે પણ એમ જ; રાજ્યમાં મળી આવ્યાં છે તેનાં તે જ ત્રણ તા* વ્યક્તિના એટલું આપણે સ્વીકારી લઈશું; અને એના એ જ એનું ( વ્યક્તિના બંધારણનું ) વર્ણન ઘટાવી શકીએ, કારણુ (રાજ્યના ઉપર જે રીતે અસર થાય છે) તેવી રીતે જ વ્યક્તિના ઉપર પણ થવા પામે છે.4 આપણને (૪) જે આત્મામાં પણ છે શબ્દોમાં આપણે તેણે કહ્યું : જરૂર. ત્યારે અરે મારા મિત્ર, વળી પાછા આપણે એક સરલ પ્રશ્ન આગળ આવી પહોંચ્યા છીએ—આત્મામાં તે ત્રણ તત્ત્વ છે કે નથી ? સરલ પ્રશ્ન ! ના રે, સોક્રેટિસ, કહેવતમાં તે એથી ઉલટું છે કે विघ्नबहुलानि श्रेयांसि x મેં કહ્યુંઃ સાવ સાચુંઃ અને આ પ્રશ્નનું ચાક્કસ નિરાકરણ કરવા (૩) આપણે જે પદ્ધતિ અમલમાં મૂકી છે તે જરા પણ પૂરતી હોય એમ હું માનતા નથી; ખરી પદ્ધતિ તેા ખીજી છે; અને એ વધારે લાંખી છે, તાપણુ અગાઉના પરીક્ષણની ભૂમિકાથી નીચે ન ઉતરે એવું નિરાકરણ આપણે કરી શકીએ ખરા. તેણે કહ્યું: એટલાથી શું આપણે સતેષ માનવા ન જોઈ એ ?–હું તા આ સ ંજોગામાં તદ્દન સંતુષ્ટ છું. * Principles. + Method of Concomitant Variations in Logic × ગ્રીક કહેવત આ પ્રમાણે છે: Hard is the good, સારા અને સુન્દર માટે ગ્રીક ભાષામાં એક જ શબ્દ છે ‘K a I o n’ તેથી The Beautiful is hard એમ પણ કહેવતને અર્થ કરવામાં આવે છે. - જીએ નીચે પરિ-૬, ૫૦૪ ૬, Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૪ મેં જવાબ આપ્યોઃ મને પણ બહુ જ સારી રીતે સંતોષ થશે. તેણે કહ્યું ત્યારે તત્ત્વવિચારની પ્રવૃત્તિમાં મંદ ન પડતા. (3) મેં કહ્યું: આપણે શું એટલું સ્વીકારવું ન જોઈએ કે રાજ્યમાં છે તેનાં તે ત્રણ તા કે વૃત્તિઓ આપણ દરેકમાં પણ છે અને વ્યક્તિના બંધારણમાંથી જ એ બધાં રાજ્યમાં ઉતરી આવે છે ?+ બીજી કઈ રીતે તે ત્યાં આવી જ શકે ? પ્રાણુ અથવા મનભાવને ગુણ લે; જે વ્યક્તિઓમાં–ઉદાહરણ તરીકે પ્રશિયન, સિધિયન અને સામાન્ય રીતે ઉત્તરે વસતી પ્રજાઓમાં—એ ગુણ રહેલું છે એમ માનવામાં આવે છે તે (ગુણ) જ્યારે રાજ્યમાં દેખાય, ત્યારે એ (રાજ્યની) વ્યક્તિઓમાંથી ઉતરી આવેલ નથી એવી કલ્પના કરવી તે હાસ્યાસ્પદ થઈ પડે; અને જ્ઞાન પ્રત્યે પ્રેમ–જે દુનિયાના આપણા ભાગની ખાસ વિશિષ્ટતા ગણી શકાય; અથવા પૈસા તરફને પ્રેમ–જે ફિનિશિયન તથા ઈન્ડશિયમાં છે એમ આપણે એટલી જ સત્યતાથી કહી શકીએ, (૩૬) એ બંને ખાસિયત વિષે પણ આપણે એ જ સિદ્ધાન્ત લાગુ પાડી શકીએ. તેણે કહ્યું: બરાબર એમ જ. આ સમજવામાં કંઈ મુશ્કેલી નથી. જરા પણ નહિ. પરંતુ આ તો ત્રણ છે કે એક છે એમ જ્યારે આપણે પુછીએ ત્યારે પ્રશ્ન અઘરે થઈ પડે છે. એટલે કે શું આપણે આપણું ચિત્તના એક અંશથી જ્ઞાન મેળવીએ છીએ અને બીજાથી (a) ગુસ્સે થઈએ છીએ, ત્રીજા અંશથી આપણી નૈસર્ગિક ઇચ્છાઓ કરીએ છીએ; કે પછી દરેક જાતની પ્રવૃત્તિમાં આપણો સમસ્ત આત્મા કાર્યમાં ઉઘુક્ત થાય છે–એનો નિર્ણય કરવો મુશ્કેલ છે. તેણે કહ્યું: હા, મુશ્કેલી ત્યાં જ છે. * Principles and habits, + મુદ્દો : ૧૦ઃ ચિત્તનું સ્વરૂપ અને બંધારણ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ૨૧૫ ત્યારે એ (અંશા) એક જ છે કે ભિન્ન છે એનું નિરાકરણ કરવા આપણે હવે પ્રયત્ન કરીશું. તેણે પૂછ્યું: કઈ રીતે ? મેં નીચે પ્રમાણે જવાબ આપ્યાઃ એક તે એક વસ્તુ પેાતાના એ ને એ જ અંશમાં કે ( પછી કાઈ ખીજી) એ તે એ જ વસ્તુના સબંધમાં, એક જ વખતે, વિરોધી રીતે પ્રવૃત્ત થઈ શકે નહિ અથવા ( વિરોધ ઉપજે એ રીતે) તેના પર કા` થઈ શકે નહિ એ સ્પષ્ટ છે અને તેથી ખાદ્ય દૃષ્ટિએ એક લાગે એવી વસ્તુમાં જ્યારે આવે વિરાધ દેખાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે વસ્તુત: (૪) એ એક નથી પણ ભિન્ન છે. વારુ. મેં કહ્યું: ઉદાહરણા શું એક જ વખતે, અને એ જ વિભાગમાં એક જ વસ્તુ ગતિમાન કે સ્થિર હાઈ શકે ખરી? અશકય. મેં કહ્યું: રખેને ( દલીલમાં ) રસ્તે જતાં હવે પછી આપણે નાહક ઝઘડી પડીએ એ બીકે પદોની વધારે સ્પષ્ટ વ્યાખ્યા કરીશું. એક માણસ ઊભા છે અને એ વળી પેાતાના હાથ અને માથુ હલાવે છે એમ કલ્પેા, અને ધારે કે કાઈ માણસ એમ કહે છે કે એ તે એ માણસ, એક જ ક્ષણે સ્થિર અને ગતિમાન છે—ખેલવાની આવી પતિ સામે આપણે વાંધે ઉઠાવવા જોઈએ (૩) અને વધારામાં કહેવું જોઈએ કે એ માણસનાં અમુક અંગ ગતિમાન છે, જ્યારે બીજા સ્થિર છે. સાવ સાચું. અને ધારા કે પ્રતિપ્રક્ષી હજી પણ વધારે ઝીણવટ વાપરે છે, અને એવા તે ખારીક ભેદ પાડે છે કે ~~ જ્યારે ભમરા પેાતાની આર * Law of contrariety. પ્રમાણુશાસ્ત્ર અને તત્ત્વજ્ઞનના મુદ્દા પર અહી ચર્ચા કરવામાં આવી છે, Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પરિચછેદ ઉપર એક જગ્યાએ ફરતો હોય છે ત્યારે એક વખતે તે ભમરડાના ભાગો જ નહિ પણ આખો ભમરડે સ્થિર અને ગતિમાન છે ( અને એ જ જગ્યામાં બીજું જે કંઈ કરતું હોય, તેને વિશે પણ તેમ જ કહે) તે આપણે એને વાંધો સ્વીકારી લઈશું નહિ; કારણ એવી પરિસ્થિતિમાં (૬) વસ્તુઓ પોતાના એના એ જ અંગોમાં સ્થિર કે ગતિમાન હતી નથી; આપણે ઉલટા એમ કહીએ કે તેને પરિધ અને ધરી બને હેય છે; અને ધરી સ્થિર રહે છે, કારણ લંબમાંથી એ ખસતી નથી, અને પરિધ જ ગળગોળ ફરે છે. પરંતુ ગોળ ફરતી વખતે જે ધરી આગળ કે પાછળ કે જમણી કે ડાબી બાજુએ નમે, તો તે ગમે તે દૃષ્ટિએ વિચાર કરતાં સ્થિર નથી. તેણે જવાબ આપેઃ આવી બાબતોનું વર્ણન કરવાની ૨ પદ્ધતિ શ્રેષ્ઠ છે. ત્યારે આવા કોઈ પણ વાંધાઓથી આપણે ગૂંચવાઈ નહિ જઈએ અથવા એમ માનવાને નહિ લલચાઈએ કે એક વસ્તુ એક જ વખતે એ ને એ જ અંગમાં કે (બીજી કઈ) (૪૩૭) એની એ જ વસ્તુના સંબંધમાં વિરોધી રીતે પ્રવૃત્ત થઈ શકે અથવા (એ રીતે) એના પર કાર્ય થઈ શકે. મારી વિચારપદ્ધતિ અનુસાર તે અવશ્ય નહિ જ. મેં કહ્યું એવા તમામ વાંધાઓની પરીક્ષા કરવાની અને તે ખોટા છે એમ લંબાણથી સાબીત કરવાની આપણને જરૂર ન રહે તે માટે તેની અનુપત્તિ આપણે સ્વીકારી લઈશું, અને જે આ સ્વીકૃતિ બેટી ઠરે તો ફલિત થયેલાં તમામ અનુમાનો હવે પછી આપણે પાછા ખેંચી લેવાં એવી સમજૂતી કરીને આપણે આગળ ચાલીશું. તેણે કહ્યું : હા, એ રસ્તો સૌથી સારે. () કહ્યું : વારુ. તમે આટલી તો હા પાડશો કે અનુમતિ અને અસંમતિ, રાગ અને દ્વેષ, આકર્ષણ અને પ્રત્યાઘાત એ બધાં વિરોધી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ૨૧૭. છે. પછી તમે એને ભલે ક્રિયાશીલ માનો કે નિષ્ક્રિય માને [ કારણ તે દ્રોના પદે વચ્ચેના વિરોધમાં આથી કંઈ ફેર પડતો નથી.] તેણે કહ્યું : હા, તે વિરોધી છે. મેં કહ્યું? વારુ, અને ભૂખ અને તરસ અને સામાન્ય રીતે બધી ઇરછાઓ અને વળી ઇચ્છા અને તૃષ્ણા–આ બધાને જે વર્ગોને (ર) આપણે ક્યારનોયે ઉલ્લેખ કર્યો છે તેમાં તમે મૂકશે. તમે એમ કહેશે ખરું ને–નહિ કહે ? – કે જે કોઈ ઈચ્છા કરે છે તેને આત્મા એની ઈચ્છિત વસ્તુની શેધ કરતો હોય છે અથવા તો જે વસ્તુ મેળવવા ઈછા કરે છે તે વસ્તુને એ પિતા તરફ ખેંચે છે; અથવા વળી કઈ માણસને, એને પોતાને કંઈ (ચીજ) આપવામાં આવે એવી મરજી થાય, ત્યારે પોતાની ઈચ્છાની સાધના માટે ઝંખના કરતું એનું મને જાણે તેને (તે માણસને) કંઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેમ સંમતિની હા પાડીને, એની ઈહાબલના (Will in true sense) ના તવને તે વસ્તુ મેળવવા સૂચન કરે છે. * સાવ સાચું. અને કમર, અણગમે (કે દ્વેષ) અને ઈચ્છાના અભાવ વિષે + + ભૂખ અને તરસના સ્વરૂપ માટે જુઓ પરિ. ૯,૫૮૫ - . X “Willing and wishing” not higher will, : * -his mind, longivg for the realisation of bis desire intimates his wish to bave it by a nod of assent,...... સ્ટેઇક ફિલસૂફીના ચિત્તશાસ્ત્રમાં જે ભેદ પાડવામાં આવ્યો હતો, તે આપણને અહિં મળી આવે છે: પહેલાં ઇચ્છા થાય. અથવા બુદ્ધિ એક વિધાન કરે પછી એ ઇચ્છા કે વિધાનને મન “સંમતિ (“s y gk at a the si s”) આપે પછી જ સાચી કે ખોટી ક્રિયા થાય છે. માણસને કર્મ તો કરવું જ પડે છે, પણ જે એ અંદરની સંમતિ ન આપે, તે એ કર્મ એનું ગણાતું નથી, એવો આપણું ફિલસૂફીના જેવો આ સિદ્ધાન્ત છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ જ ૨૧૮ તમે શું કહેશેા? શું આને આપણે પ્રતિષ્ઠાત (દ્વૈષ) અને વિસંમતિના (rejection) વરાધી વર્કીંમાં નહિ મૂકીએ ? (૬) જરૂર. ઇચ્છાઓ વિષેને આ સિદ્ધાન્ત સામાન્ય રીતે ખરા છે એટલું સ્વીકાર્યાં પછી, આપણે ઇચ્છાઓના અમુક વર્ષાંતે લઈશું, અને તેમાંથી ભૂખ અને તરસને નામે જે ઓળખાય છે, તથા (ઇચ્છાએમાં) જે સૌથી વધારે દેખાઈ આવે એવાં છે તેને પસંદ કરીશુ. તેણે કહ્યું : આપણે એ વ લઈશું. એકની પ્સિત વસ્તુ અન્ન છે, બીજાની, પેય–ખરું ને ? અને મુદ્દો હવે આવે છેઃ શુ તૃષા આત્માની પેય માટેની અને માત્ર પેય માટેની જ ઈચ્છા નથી; ( એટલે કે ) ખીજી કાઈ વસ્તુના ગુણાની ઉપાધિથી યુક્ત હાય એવા પૈયની નહિ; ઉદાહરણા ગરમ કે ઠંડું, વધારે કે ઓછું અથવા ટૂંકામાં કાઈ (૬) અમુક જ પ્રકારનું પેય (એમ નહિ); પરંતુ જો તરસની સાથે ગરમી લાગતી હાય તે ઠંડા પાણીની ઇચ્છા થાય છે; અથવા જો ઠંડી લાગતી હોય તે ગરમ પીણાંની; અથવા, જો તરસ વધારે લાગી હોય, તેા વધારે પીણાંની ઇચ્છા કરવામાં આવશે, અને જો બહુ તરસ ન લાગી હોય, તે પીણું પણ આપ્યું હશે; પરંતુ સાદી અને શુદ્ધ તૃષા સાદા અને શુદ્ધ પીણાંની ઇચ્છા કરશે, અને અન્નથી જેમ ક્ષુધા સતાષાય છે તેમ આનાથી તૃષા પણ સ્વાભાવિક રીતે જ સતાષાશે. * તેણે કહ્યું : હા, તમે કહો છો તેમ, સાદી પૃચ્છા દરેક પ્રસંગે સાદી વસ્તુ માટેની જ હાય છે, અને ખીજા ગુણાની ઉપાધિથી યુક્ત થયેલી ઇચ્છા સાપાધિક વસ્તુને માટે થાય છે. (૪૩૮ ) પરંતુ અહીં ગેાટાળા થવા સંભવ છે; અને જો કાઈ પ્રતિપક્ષી ઊભા થઈ ને એમ કહે કે માણસ કેવળ પીણાંની ઈચ્છ તુ નીચે પિર. ૫: ૪૭૭-૪૭૮, Page #324 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ૨૧૯ અન્તની નહિ સર્વ સામાન્ય કરતા નથી, પણ ઇષ્ટ પીણાંની ઇચ્છા કરે છે; માત્ર પણ ઈષ્ટ અન્નની; કારણ જે ઇષ્ટ છે તે ઇચ્છાના × વિષય છે, અને તૃષ્ણા ઇચ્છા છે તેા અવશ્ય તે પશુ દૃષ્ટ પીણાની ઈચ્છા હશે, અને ખીજી દરેક ઇચ્છા વિષે પણ આ વાત ખરી છે, તા તેવાની સામે પહેલેથી બચાવ કરવાનું મન થાય છે. તેણે જવાબ આપ્યો : હા, પ્રતિપક્ષી (મેના સમનમાં) થાડું કહી શકે ખરા. દ્દો છતાં મારે હજી પણ પતિપાદન કરવું જોઈ એ કે સાપેક્ષ માંના કેટલાકમાં (૩) અને પદ્મ (સમાન) ગુણથી ઉપેત હોય છે; ખીજાં સાદાં હોય છે, અને તેમનાં સાપેક્ષ પદે પણ સાદાં હાય છે. તમે શું કહેવા માગેા છો તે હું સમજતા નથી. વારુ, અલબત્ત તમે જાણા છો કે વધારે–મેટું અને વધારે–નાનું એ સાપેક્ષ છે. જરૂર. અને બહુ–વધારે–મેટું અને બહુ–વધારે–નાનું પણ ? હા. અને જે કાઈ વાર–વધારે-માટું-હાય છે તે તથા ક્રાઈ–વાર વધારે—નાનું–હાય છે તે, તથા જે-માટું થવાનું છે તથા જેનાનું થવાનું છે, ( એ બધાં દ્દો સાપેક્ષ છે.) તેણે કહ્યું : અવશ્ય. (૪) અને એ જ રીતે વધારે અને આછું, તથા બમણું અને અરધુ અથવા વાળી ભારે અને હલકુ તથા ઉતાવળું અને ધીમું એવાં બીજા સાપેક્ષ પદે; અને ગરમ અને ઠંડું તથા બીજા કાઈ પણ સાપેક્ષ પદ્મનું સમજવું;– બધાને વિષે આ શું ખરું નથી? હા. * × ઇચ્છા-Desire, ગ્રીક શબ્દ E p ith u m i a.' અહીં પ્લેટા ઇચ્છા'ને વધારે મહેાળા અર્થમાં વાપરે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ર૦. પરિચછેદ ૪ અને વિજ્ઞાનની શાખાઓમાં એ ને એ જ સિદ્ધાન્ત શું લાગુ પડતા નથી? વિજ્ઞાન વિષય જ્ઞાન છે [ એ વ્યાખ્યા સાચી છે એમ સ્વીકારી લઈએ તો ], પરંતુ અમુક જ વિજ્ઞાનને (૪) વિષય અમુક પ્રકારનું જ જ્ઞાન છે; ઉદાહરણ તરીકે મારું એમ કહેવું છે કે ઘર બાંધવાનું વિજ્ઞાન એવા પ્રકારનું જ્ઞાન છે કે એની (જદી) વ્યાખ્યા આપવામાં આવે છે અને બીજા પ્રકારનાં વિજ્ઞાનથી એને ભિન્ન ગણવામાં આવે છે, અને તેથી જ એને સ્થાપત્ય કહેવામાં આવે છે. અચૂક. કારણ એને વિશિષ્ટ ગુણ બીજા કોઈ પણ વિજ્ઞાનમાં જોવામાં આવતો નથી. હી. અને અમુક જ પ્રકારને હેતુ એમાં રહેલું છે, તેથી એ (વિજ્ઞાન)માં આ વિશિષ્ટ ગુણ ઉતરી આવે છે, અને બીજી કળાઓ અને વિજ્ઞાને વિષે પણ શું. આ વાત ખરી નથી ? હી. હવે ત્યારે મારી જાતને સ્કુટ કરી શક્યો હોઉં, તે સાપેક્ષ પદો વિશે મેં જે કર્યું હતું તેને મૂલ અર્થ તમે સમજ્યા હશે. મારા (કહેવાનો અર્થ એ હતો કે સાપેક્ષ પદેમાંના એકને જે એકલું લેવામાં આવે, તે બીજું એકલું જ લેવાય છે; જે પહેલું પદ સે પાધિક હોય, તે (સુ) બીજુ પણ સોપાધિક હોય છે. (આથી) હું એમ કરવા માગતો નથી કે સાપેક્ષ વસ્તુઓમાં વૈષમ્ય (કે વિભિન્નતા) ન હોઈ શકે, અથવા કે આરોગ્યનું વિજ્ઞાન (પોતે) નિરોગી છે અથવા રોગનું ( વિજ્ઞાન અવશ્ય રેગી છે અથવા ઈષ્ટ અને અનિષ્ટનાં વિજ્ઞાને એ કારણે દષ્ટ અને અનિષ્ટ છે; પણ માત્ર એટલું (કહેવા માગું છું) કે જ્યારે વિજ્ઞાન શબ્દનો તેના કેવલ (શુદ્ધ) અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હોય, પરંતુ અમુક વિશિષ્ટ અર્થ એના વિષય બને, જેમ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧. કે આ દાખલામાં—આરેાગ્ય અને રાગનું સ્વરૂપ, ત્યારે એની વ્યાખ્યા વિશિષ્ટ રૂપે કરવામાં આવે છે, અને એને માત્ર વિજ્ઞાન નહિ પણુ આયુર્વેદનું વિજ્ઞાન કહેવામાં આવે છે. હું બરાબર સમજું છું, અને તમારી પદ્ધતિ અનુસાર જ હું. આ ખરેખરાં સાપેક્ષ ૪૩૮ વિચાર કરુ છું. શું તમે એમ નહિ કહા કે પદામાં તૃષા પશુ આવી જાય છે, હા, તૃષા અને પેય સાપેક્ષ છે. અને અમુક પ્રકારની તૃષા તથા વિશિષ્ટ પ્રકારનું પેય એ ખતે સાપેક્ષ છે; પણ એકલી તૃષા વધારે કે ઓછી, સારી કે ખરાબ, કે કાઈ પણ અમુક પ્રકારના પેય માટે હાતી નથી, પણ શુદ્ધ પેયને માટે હાય છે.* (૪૩૯ ) એનેા સંબધ સ્પષ્ટ રીતે – અચૂક. ત્યારે તૃષાતુર આત્મા, જેટલે અંશે એને તૃષા લાગી છે તેટલે અશે માત્ર પેયની ઇચ્છા કરે છે; આને (૧ ) માટે એ ઝંખે છે અને એ મેળવવા પ્રયત્ન કરે છે, ખરું ને? એ સાદી વાત છે. અને જો તમે એમ ધારો કે કાઈ વસ્તુ તૃષાતુર આત્માને તૈય વસ્તુથી દૂર ધકેલે છે, તે જે તૃષાનું તત્ત્વ એને એક પશુની જેમ પેય વસ્તુ તરફ ખેંચે છે તેનાથી એ ભિન્ન હાવી જોઈએ; કારણ, આપણે કહેતા હતા તેમ એક જ વસ્તુ એક જ કાળે એ તે એ વસ્તુના સબધમાં તેના પોતાના એ તે એ જ અંશ વડે વિરાધી રીતે કાર્ય કરી શકે નહિ. અશકય. જેમ તમે કદી કહી ન શકેા કે કે ધનુરના હાથ એક વખતે * 1nfernce by added Determinants. જુએ ઉપર પિર. ૨ ૩૬૯. ગ. Page #327 -------------------------------------------------------------------------- ________________ રર૧ પરિચ્છેદ ૪ ધનુષને ખેંચે છે અને ધકેલે છે, પરંતુ તમે એમ કહેશે કે એને એક હાથ ધકેલે છે અને બીજો ખેંચે છે. (૪) તેણે જવાબ આપ્યો. બરાબર એમ જ. તથા માણસ તરસ્યો હોય અને છતાં પીવાની અનિચ્છા રાખે એવું બને ખરું? તેણે કહ્યુંઃ હા, એવું ઘણી વાર બને છે. અને એવે પ્રસંગે આપણે શું કહેવું જોઈએ? તમે શું એમ ન કહે કે એના આત્મામાં એવું કંઈ હતું જે એને પીવા માટે દોરતું હતું, અને જે એને પીવા તરફ દેરે છે એના કરતાં વધારે સબળ એવું બીજું કોઈ તત્ત્વ એને પીવાને નિષેધ કરે છે. મારે એમ કહેવું જોઈએ ખરું. (૪) અને પ્રતિષેધ કરનાર તત્ત્વ બુદ્ધિમાંથી ઊતરી આવેલું છે અને જે એને (પીવા) તરફ પ્રેરે છે અને આકર્ષે છે તે મનોવિકાર તથા રોગમાંથી ઉત્પન્ન થયેલું છે.* એ સ્પષ્ટ છે. ત્યારે આપણે ખુશીથી એટલું સ્વીકારી શકીએ કે એ તો બે છે, તથા એક બીજાથી ભિન્ન છે; જેનાથી માણસ તર્ક કરે છે તેને આપણે આત્મામાં રહેલું બુદ્ધિનું તત્ત્વ કહી શકીએ, પેલું બીજુ જેનાથી એ પ્રેમ કરે છે અને ક્ષધિત થાય છે અને તૃષાતુર થાય છે તથા બીજી કઈ ઈચ્છાને તરવરાટ અનુભવે છે–તેને, પરચૂરણ સંતે અને સુખોપભેગેના મિત્ર જેવું કામનું બુદ્ધિહીન તત્વ કહી શકીએ? (૬) તેણે કહ્યું. હા, એ બંને ભિન્ન છે એટલું ખુશીથી આપણે સ્વીકારી શકીએ. ત્યારે આપણે છેવટનો નિર્ણય કરી લઈશું કે આત્મામાં ઓછામાં * પ્લેટનું ચિત્તશાસ્ત્ર; સરખાવવા ઉપર પરિઃ ૨-૩૬૮; પરિ ૩-૪૩૦; ૪૩૨, ૨. વે વગેરે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ૨૨૩ છ) બે તત્ત્વો રહેલાં છે, અને મનભાવો તથા પ્રાણ વિશે શું ? શું એ કોઈ ત્રીજું તત્ત્વ છે કે પહેલાંનાં (તમાંના) કોઈ એક જેવું છે? કામના જેવું—એમ કહેવાનું મને મન થાય છે. મેં કહ્યું. વારુ, એક વાત છે અને મેં સાંભળી હોય એમ મને યાદ છે, અને મને એમાં શ્રદ્ધા છે. વાત એવી છે કે એલેઈનને પુત્ર લિટિકસ પિરેઈયસથી એક દિવસ પાછો ફરતો હતો, ત્યાં ઉત્તર તરફની દીવાલની બહારની બાજુએ વધસ્તંભની જગ્યા પાસે એણે કેટલાંક મુડદાં જોયાં. (એક તરફથી) અને તે જોવાની ઈચ્છા થઈ અને બીજી તરફથી) એનામાં (૪૪૦) જુગુપ્સા અને બીક ઉપન્ન થયાંડી વાર તેણે પોતાની આંખે ઢાંકી દીધી અને એના મનમાં) ખેંચતાણ થઈ, પરંતુ અંતે પિતાની ઇચ્છા આગળ તેને નમતું આપવું પડયું; અને આંખો ફાટેલી રાખીને તે મુડદાંઓ તરફ દોડ્યો અને બે,– જુઓ, દુરાત્માઓ, તમને ગમતું દશ્ય ધરાઈને જુઓ. તેણે કહ્યું. મેં પોતે એ વાત સાંભળી છે. વાતનો સાર એ છે કે જાણે કે એ બે ત (પ્રાણનું અને કામનું) જુદાં હોય એમ કોઈ વાર કામની સામે કેધ લડે છે. તેણે કહ્યું હતું, અર્થ એ છે. અને શું એવા બીજા ઘણું દાખલાઓ નથી કે (૨) જ્યાં આપણે જોઈએ છીએ, કે જ્યારે માણસની કામનાઓ એની બુદ્ધિને બળજબરીથી પરાભવ કરે છે, ત્યારે એ પોતાની જાતને નિંદે છે. અને પિતામાં રહેલા (કામનાઓના) બલાત્કાર પ્રત્યે ગુસ્સે થાય છે, અને રાજ્યના બે પક્ષો વચ્ચેના આંતરવિગ્રહના જેવી આ લડતમાં એને પ્રાણ એની બુદ્ધિના પક્ષમાં રહી લડે છે; પરંતુ બુદ્ધિ જ્યારે એવો નિશ્ચય કરે કે પિતાને વિરોધ થવો ન જોઈએ ત્યારે મનભાવ કે પ્રાણનું તત્ત્વ કામનાઓને પક્ષ લે–એ પ્રકારનો બનાવ હું માનું છું કે તમે તમારામાં અથવા મારે કપી લેવું જોઈએ કે કઈ બીજાએ પોતાનામાં Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૪ બનતે કદી જોય નહિ હોય.* અવશ્ય નહિ. () ધારો કે કોઈ માણસ એમ માને છે કે તેણે બીજાનું અનિષ્ટ કર્યું છે તે જેનું અનિષ્ટ કર્યું છે તે માણસ તેના પર કંઈ દુઃખ, જેવું કે ભૂખ કે ટાઢ અથવા બીજું કોઈ કષ્ટ નાંખે, તો જેટલે અંશે એ વધારે ઉદાર હશે તેટલે અંશે એને ક્રોધની લાગણી ઓછી થશે–આ ન્યાય છે એમ તે માને છે અને મારા કહેવા પ્રમાણે તેવા દુઃખથી એને કોધ ઉત્તેજિત થતો નથી. તેણે કહ્યું ખરું. પરંતુ જ્યારે એ એમ માને કે એ પોતે અનિષ્ટને ભોગ થઈ પડ્યો છે, ત્યારે એ ઉકળી ઉઠે છે અને ક્રોધથી શુભિત થાય છે અને પોતે જેને ન્યાય માને છે તે પક્ષમાં પોતે છે; અને ભૂખ, ટાઢ કે બીજુ કષ્ટ (૩) એ સહન કરે છે તેથી પ્રયત્ન કરીને ઉલટે વિજય મેળવવાને એ દઢ નિશ્ચય કરે છે, જ્યાં સુધી એ મરશે નહિ કે મારશે નહિ, અથવા જ્યાં સુધી પોતાના કુતરાને * વધારે ને ભસવાનું ફરમાન કરતે ગેપાલ એટલે કે બુદ્ધિને અવાજ સાંભળશે નહિ, ત્યાં સુધી એને ઉદાત્ત પ્રાણ શાંત થશે નહિ. તેણે જવાબ આપેઃ ઉદાહરણ બરાબર બંધબેસતું છે, અને આપણે કહેતા હતા તેમ આપણું રાજ્યમાં સહાયક કુતરા (જેવા) છે, અને જે શાસનકર્તાઓ બધા ગોપાલકે છે તેમને અવાજ એમણે સાંભળવાનો છે. મેં કહ્યું મને લાગે છે કે તમે મને બરાબર સમજે છે, પરંતુ એક વધારાના મુદ્દા વિશે તમે વિચાર કરે એમ હું ઇચ્છું છું. () ક મુદ્દો ? તમને યાદ છે કે પ્રથમ દષ્ટિએ મનોભાવ કે પ્રાણુ અમુક પ્રકારની * પ્લેટના “ડિસ” નામના સંવાદમાં પ્રાણને ત અશ્વની સાથે સરખાવવામાં આવ્યો છે, Page #330 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ૨૨૫ કામના જેવો દેખાતો હતો, પણ હવે આપણે એથી તદ્દન ઉલટું જ કહેવું પડશે, કારણ આત્માના (આંતરિક) વિગ્રહમાં પ્રાણ બુદ્ધિતત્ત્વના પક્ષમાં ઊભે રહે છે. અચૂક. પણ આગળ એક પ્રશ્ન ઊભો થાય છેઃ પ્રાણુ બુદ્ધિથી ભિન્ન છે કે માત્ર બુદ્ધિને એક પ્રકાર છે; આમાંને બીજો પક્ષ ખરે હોય તો આત્મામાં ત્રણ તને બદલે માત્ર બે ત રહેશે–બુદ્ધિનું અને (૪૧) કામનું; અથવા જે રીતે વેપારીઓ સહાયક અને સલાહકારે એવા ત્રણ વર્ગો રાજ્યમાં હતા, તેમ વ્યક્તિના આત્મામાં પણ મનેભાવ અથવા પ્રાણુના જેવું શું એવું ત્રીજું તત્ત્વ નહિ હોય, કે જે ખરાબ શિક્ષણથી દૂષિત થયું ન હોય તો સ્વાભાવિક રીતે બુદ્ધિનું સહાયક થઈ રહે? તેણે કહ્યું : હા, એવું ત્રીજું તત્વ પણ હોવું જોઈએ. મેં જવાબ આપેઃ હા, જે પ્રાણ કામથી ભિન્ન છે એમ આપણે અત્યાર સુધીમાં સાબીત કર્યું છે તે જે બુદ્ધિથી પણ ભિન્ન છે એમ માલુમ પડી આવે તો. પણ એ સાબીત કરવું સહેલું છે?—આપણે નાનાં બાળકોમાં પણ જોઈ શકીએ છીએ કે લગભગ તેઓ જન્મે છે ત્યારથી જ પ્રાણવાન હોય છે, જ્યારે તેમાંના કેટલાંએક બુદ્ધિનો ઉપયોગ કરવાની શક્તિ કદી પ્રાપ્ત કરતાં હોય (૨) એમ લાગતું નથી, અને ઘણું તો બહુ મેડી પ્રાપ્ત કરે છે. ઉત્તમ, મેં કહ્યું અને જંગલી પ્રાણીઓમાં પણ પ્રાણનું તત્ત્વ તમે જોશો, જેમાંથી તમે જે કહો છો તેની વધારાની સાબીતી મળે છે, અને હેમરના જે શબ્દોને આપણે ક્યારના ટાંક્યા છે એનું પ્રમાણ આપણે ફરીથી (અહીં) ઉતારીશું: તેણે પિતાની છાતી કુટી, અને એ રીતે પિતાના આત્માને ઠપકો આયો;૧ ૧ Od. 20-17, પરિ-૩, ૩૯૦ ૮ માં ટાંકેલું, Page #331 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૪ (૪) કારણ આ પંક્તિમાં હોમરે સ્પષ્ટ રીતે કલ્પના કરી છે કે - જે શક્તિ ઈષ્ટ અનિષ્ટ વિશે નિર્ણય બાંધે છે તે, જે અબુદ્ધિમય ક્રોધને ઠપકો આપે છે એના કરતાં ભિન્ન છે. તેણે કહ્યું. સાવ સાચું. અને અત્યારે કેટલીયે અથડામણ પછી આપણે આપણી દલીલના સાગર) કાંઠે આવી પહોંચ્યા છીએ અને મોટે ભાગે એકમત થયા છીએ કે જે તે રાજ્યમાં છે તે ને તે વ્યક્તિના બંધારણમાં અસ્તિત્વ ધરાવે છે, અને એ કુલ ત્રણ છે. બરાબર. ત્યારે શું આપણે એવું અનુમાન કરવું ન જોઈએ કે જે ગુણને લીધે (અને જે રીતે) રાજ્ય વિવેકી ગણાય છે તે જ ગુણને લીધે અને તેવી જ રીતે વ્યક્તિ પણ વિવેકી બને છે? જરૂર. (૪) એ પણ—કે જે ગુણથી રાજ્યમાં શૌર્ય વસે છે તે જ ગુણને લીધે વ્યક્તિમાં શૌર્ય ઉતરી આવે છે, અને વ્યક્તિ તથા રાજય બંનેનો બીજા તમામ સગુણ સાથે સંબંધ એક જ જાતને હોય છે? અવશ્ય. અને જે રીતે રાજ્યને આપણે ધર્મિક માનીએ છીએ એ જ રીતે વ્યક્તિમાં ધર્મ રહેલું છે એને આપણે સ્વીકાર કરીશું ? એ અલબત્ત ફલિત થાય છે. ત્રણમાંને દરેક વર્ગ પોતાના જ વર્ગનું કામ કરે એમાં જ (૩) રાજ્યને ધર્મ સમાયેલું છે એટલું આપણને યાદ આવ્યા વગર નહિ રહે–ખરું ને ? તેણે કહ્યું: આપણે ભૂલી જઈએ એ બહુ સંભવિત નથી. આપણે યાદ કરવું જોઈશે, કે જે વ્યક્તિમાં તેના સ્વભાવના જુદા જુદા અંશે પિતપોતાનું કામ કરતા હશે તે ધમિક હશે અને (સમાજમાં) પણ એ પિતાનું જ કામ કરતો હશે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ २२७ તેણે કહ્યું: હા, આપણે એ પણ યાદ રાખવું જોઈ શે. અને જે મુદ્ધિતત્ત્વ વિવેકી છે, અને સમસ્ત આત્માનું રક્ષણ કરવાનું જેતે માથે છે તેણે શું શાસન કરવું ન જોઈ એ, તથા મનેભાવના કે પ્રાણના તત્ત્વે તેના મિત્ર રૂપ કે પ્રારૂપ શું ન બનવું જોઈ એ ? જરૂર. અને આપણે કહેતા હતા તેમ, બુદ્ધિને ઉચ્ચ શબ્દો અને પાઠેથી પાષીને તથા ળવાન બનાવીને અને સંવાદ તથા તાલથી પ્રાણની ઉન્મત્તતાને વિનમ્ર શાંત (૪૪૨) અને સંસ્કૃત બનાવીને—આવી સ ંમિલિત અસર દ્વારા માનસિક તથા શારીરિક કેળવણી એ બંને વચ્ચે એકતાનતા સાધો.× તેણે કહ્યું: તદ્દન ખરું અને આ રીતે પોષાયેલાં તથા શિક્ષણ પામેલાં આ બંને તત્ત્વા એનેા પોતાના કાધા છે એ ખરી રીતે જાણવાનું શીખ્યાં હશે તેથી, જે કામનું તત્ત્વ આપણા આત્માના સૌથી માટેા અંશ છે, અને સ્વભાવથી જ ( ગમે તેટલે ) લાભ થતા છતાં જે સૌથી વધારે અસ ંતુષ્ટ રહે છે તેના ઉપર શાસન ચલાવશે; ૧ રખેને (લેાકેા જેને) શારીરિક સુખાનું નામ આપે છે તેની પરિપૂર્ણતાથી વધારે માટુ અને (૬) સમથ થઈ જઈ તે, કામના આત્મા : તેના પોતાના ક્ષેત્રમાં સીમાબહુ ન રહેતાં, જે તત્ત્વા સ્વાભાવથી એની પ્રજા તરીકે રહેવાને સર્જાયાં નથી તેમના પર શાસન કરવાના અને ગુલામ બનાવવાને પ્રયત્ન કરે તથા માણસના જીવન સમસ્તને અસ્તવ્યસ્ત કરી નાંખે × માનસિક તથા ચારીરિક કેળવણીનું ધ્યેય બુદ્ધિ તથા પ્રાણના તત્ત્વાની વચ્ચે એકતા સાધવાનું છે. * Functions ૧ અહીં મૂળ ગ્રીકમાંના પાઠાંતર વિષેના મતભેદ મામતની એક ટીપ છે. + આવા જ અર્થાંમાં શ્રી. અરવિંદે “Desire soul” શબ્દો વાપર્યાં છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પરિચ્છેદ ૪ એ બીકે તેના પર આ બુદ્ધિ અને પ્રાણુનાં ત) નજર રાખે છે, નહિ ? તેણે કહ્યુંઃ સાવ સાચું. બહારના હુમલાઓની વિરુદ્ધ આ બંને તો એકઠાં થઈને સમસ્ત આત્માનું તથા આખા શરીરનું શું સૌથી સારી રીતે રક્ષણ નહિ, કરી શકે ? એક સલાહ આપશે અને બીજું એના નેતૃત્વ નીચે રહીને લડશે અને તેના આદેશે તથા સલાહને વીરતાથી પાર પાડશે–ખરું ને? સાચું. અને સુખમાં કે દુઃખમાં જેનો પ્રાણ કઈ વસ્તુથી જે તે () બીવું જોઈએ અને શાથી ન બીવું જોઈએ તે વિશેના બુદ્ધિના આદેશ (પોતામાં) સ્થિર રાખશે તે શૂરવીર ગણાશે ? તેણે જવાબ આપ્યો : ખરું. અને જેનામાં પેલે (બુદ્ધિનો) નાનો અંશ શાસન કરતે હશે તથા પોતાને અનુરૂપ) એવા આદેશો આપતો હશે તેને આપણે વિવેક કહીશું; (અને ત્રણ અંશમાંના દરેકનું તથા સમસ્તનું હિત શામાં છે એનું જ્ઞાન પણ એ અંશને છે એમ માનેલું છે તેથી–ખરું ને? અચૂક. અને આ ને આ તો જેનામાં મિત્રભાવે સંવાદમાં રહ્યાં હોય એનામાં શાસન કરનાર બુદ્ધિનું તત્ત્વ તથા એને અધીન રહેતાં બીજાં બે—પ્રાણ તથા કામનાં ત, બુદ્ધિએ શાસન કરવું જોઈએ અને તેમણે બંડ ન ઉઠાવવું (૬) જોઈએ એ વિષે (એ ત્રણે) એક સરખી રીતે સંમત હોય-એને વિશે તમે શું એમ નહિ કહો કે એ સંયમી છે?* * આત્માનાં તમામ અંગોમાં સંવાદ હોય, તો સંયમ રહી શકે; પ્લેટ છેવટે સંયમને એટલો બહેળો અર્થ કરે છે કે સંયમ અને ધર્મ વચ્ચે ખાસ કશો તફાવત રહેતો નથી, જે કે બે વચ્ચે ભેદ પાડવા ખાતર એમ કહી શકાય કે આંતરિક અંગે વચ્ચેના સંવાદનું વ્યકત થતું સ્વરૂપ તે સંયમ, અને એ સંવાદ જેના પર રચાય છે તે પાયો એ ધર્મ.જુઓ નીચે કલમ ૪૪૩ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ २२ તેણે કહ્યું : જરૂર. રાજ્યમાં કે વ્યક્તિમાં સંયમની ખરી ગણુના એ રીતે જ થઈ શકે. મેં કહ્યું : અને કેવી રીતે તથા કયા ગુણને લીધે માણસ ધર્મિષ્ઠ થઈ શકે એ તે આપણે અવશ્ય કરી કરીને સમજાવ્યું છે. એ તદ્દન નિઃશંક છે. અને વ્યક્તિમાં ધ શુ કઈ વધારે ઝાંખા છે અને એનું સ્વરૂપ શું કંઈ જુદુ છે, કે પછી રાજ્યમાં આપણને એ જેવા મળી આવ્યા એવા જ શું વ્યક્તિમાં પણ છે? તેણે કહ્યુંઃ મારા અભિપ્રાય પ્રમાણે એમાં કશો ફેર નથી. કારણ હજી આપણા મનમાં જરા પણ શંકાના (૬) અવશેષ રહ્યો હોય, તેા સામાન્ય ઉદાહરણાથી હું કહું છું એનાં સત્ય વિશે સતાષ મેળવી શકાશે. કઈ જાતનાં ઉદાહરણા વિશે તમે લેા છો ? આપણને જો એવા પ્રશ્ન પૂછવામાં આવે તે શું આપણે કબૂલ કરવું ન જોઈ એ કે ધર્મિષ્ઠ રાજ્ય અથવા (૪૪૩) એવા રાજ્યના સિદ્ધાન્તાનું જેને શિક્ષણ મળ્યું છે એવે માણસ, અનામત મૂકેલું સેાનું કે રૂપું લઈ નાસી જાય એ કાઈ અધર્મી (રાજ્ય કે અધર્મી રાજ્યમાં શિક્ષણ પામેલા માણસ) ના કરતાં ઓછું સંભવિત છેઃ આની કાઈ ના પાડે ખરું ? તેણે જવાબ આપ્યાઃ કોઈ ના ન પાડે. ધર્મિષ્ઠ માણસ કે પુરવાસી પેાતાના મિત્રા પ્રત્યે કે પેાતાના દેશ પ્રત્યે દેવદૂષણ, ચારી કે દ્રોહ કર્યાંના અપરાધી થશે ખરા ? કદી નહિ. તેમજ શપથા કે કરારનામાઓથી અધાયા પછી એ કદી વિશ્વાસધાત કરશે નહિ—ખરું ને ? અશકય. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ (તેમજ) વ્યભિચાર કરવો કે માતાપિતાનું અપમાન કરવું અથવા ધાર્મિક ફરજોનું પાલન ન કરવું–આમ એ કરે તે બીજા કોઈને કરતાં ઓછું સંભવિત છે–નહિ ? ઓછું જ. (૨) અને (એનું) કારણ એ છે કે શું આદેશ આપવામાં કે આદેશ પાળવામાં, એને પ્રત્યેક અંશે પિતાનું જ કામ કરતા હોય છે -ખરું ને ? બરાબર એમ જ. ત્યારે જે ગુણ આવાં માણસો કે આવાં રાજ્યને ઉત્પન્ન કરે છે તે ધર્મ છે એ વિશે તમને સંતોષ થયો છે ને, કે પછી બીજે કોઈ (ગુણ) શોધી કાઢવાની તમે આશા રાખો છો ? ખરેખર, મને તો નથી જ. ત્યારે આપણું સ્વપ્નની સાધના થઈ છે; અને કોઈ દેવી શક્તિ આપણને ધર્મના મૂલ સ્વરૂપ તરફ દોરી ગઈ છે એવો જે સંદેશ (રાજ્ય) (૪) રચવાના આપણા કાર્યની શરૂઆતથી આપણને આવ્યો હતો તે હવે ખરે ઠર્યો છે. હા, જરૂર. અને કામની વહેંચણીના જે સિદ્ધાન્તને અનુસરી સુતાર, મોચી અને બાકીના પુરવાસીઓએ દરેકે પિતાનું જ કામ કરવાનું હતું અને કોઈ બીજાનું નહિ, તે સિદ્ધાન્ત ધર્મની છાયારૂપે હતો અને એ જ કારણે એ ઉપયોગી થઈ પડશે--ખરું ને ? એ સ્પષ્ટ છે. પરંતુ આપણે વર્ણન કરતા હતા તેવો ધર્મ છે, એટલે કે મનુષ્યના બાહ્ય જીવન સાથે નહિ પણ મનુષ્યની જે ખરી જાત (આત્મા) છે (૬) અને જેની એણે સાધના કરવાની છે તેના આંતરિક જીવન સાથે એને તાવિક સંબંધ છે. કારણ ધર્મિષ્ઠ માણસ પોતાનામાં * True self. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ ૨૩૨ રહેલાં ભિન્ન ભિન્ન તને એકબીજા સાથે ડખલ કરવા કે તેમાનાં કોઈ એકને બીજાનું કામ કરવા દેતા નથી,+–એ પિતાના અંતરતર જીવનને વ્યવસ્થિત કરે છે, અને એ પોતાને સ્વામી છે, તથા પિતાને નિયમ ઘડી લે છે, અને પોતાના અંગ પ્રત્યંગમાં એ શાંતિ અનુભવે છે. અને સ્વરમાલાના તાર, મંદ્ર, અને મધ્યમ સ્વરે સાથે તથા વચ્ચેના ગાળાઓ સાથે જેને સરખાવી શકાય એવાં તેમનામાં રહેલાં ત્રણ તને તેણે એકઠાં બાંધી લીધાં હોય – જ્યારે તેણે આ બધાને એકત્ર નિબદ્ધ કર્યા હોય ત્યાર પછી તે “અનેક' રહેતો નથી પણ જેના સ્વભાવનું (૬) બંધારણ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થયું છે તેવો સર્વાશે સંયમી અને “એક (અવિભાજ્ય) બને છે. પછી શું માલ મિલક્તની બાબત વિશે કે શરીરના ઉપચાર કરવામાં અથવા રાજકારણના કોઈ પ્રદેશમાં કે ખાનગી વેપારમાં, જે એને કામ કરવાનું જ હોય, તો તે કાર્ય કરે છે, અને તે દરમિયાન આ સંવાદની સ્થિતિ સાથે જે સહકાર કરે તથા એનું જે રક્ષણ કરે તે ધર્મિષ્ઠ અને સારું કાર્ય, અને એના પર જે જ્ઞાન અધિષ્ઠાતા તરીકે રહે છે તે વિવેક એમ તે હરહંમેશ વિચાર કરશે અને કહેશે; (૪૪૪) અને કોઈ પણ વખતે જે આ સ્થિતિને ક્ષતિ પહોંચાડે તેવા કાર્યને અધર્મ, અને એના પર જે “અભિપ્રાય અધિષ્ઠાતા તરીકે રહે છે તેને એ અજ્ઞાન કહેશે. * સેક્રેટિસ, તમે સાવ સાચું કહ્યું. +જુઓ ઉપર ૪૩૪-૫. x Nature, સરખા ઉપર ૪૨૯, * જીવનનાં પ્રત્યેક અંગ વચ્ચે સંવાદ સ્થાપે તે ધર્મ. ઘર્મમાં સપ્રમાણતા રહેલી હોય છે. આત્માના કે જીવનનાં ભિન્ન ભિન તો વચ્ચેની સ–પ્રમાણુતાને જે કઈ નાશ કરે તે અ-ધર્મ. આથી સામાજિક કે નૈતિક સગુણો પણ આંતરિક એક્તાના પડધા કે ફલિત થતાં પરિણામો જેવા છે. એટલે કે આધ્યાત્મિક સમતુલા સ્થાપે તે ધર્મ એમ કહી શકાય. સરખા ઉપર ૪૩૨-. Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૪ બહુ સારું; અને જો આપણે દૃઢતાથી એમ કહીએ કે બુદ્ધિ માણસ તથા મિઠે રાજ્ય અને એ દરેકમાં રહેલા ધર્મનું સ્વરૂપ આપણે શોધી કાઢયું છે, તે આપણે જુદું ખેાલ્યા નહિ ગણાઈ એ ખરું ને ? ફર જરા પણ નહિ. ત્યારે આપણે એ પ્રમાણે કહીએ ને ? આપણે એમ કહીશું. મેં કહ્યું : અને હવે અધર્મ વિશે વિચાર કરવાના છે. એ સ્પષ્ટ છે. (૬) શું અધમ ત્રણ તત્ત્વામાં ઉત્પન્ન થતા કલહ હાવા ન જોઈ એ—એ ડખલગીરી અને અટકાયત, તથા આત્માના એક અંશને સમસ્ત ( આત્મા )ની સામેના દ્રોહ, જે ખરેખરા રાજાના પાતે સ્વભાવથી જ દાસ છે, તેવાની સામે બળવાખાર પ્રજા જે ગેરકાયદેસર અધિકારની પ્રતિજ્ઞા કરે છે તે, —આ તમામ ગોટાળેા અને મતિભ્રમ, અધર્મ, અસંયમ, બીકણપણું અને અજ્ઞાન તથા દરેક જાતનેા દુર્ગાણુ નથી તેા ખીજું શું છે? બરાબર એ જ. ( ૬ ) અને ધર્મ તથા અધર્મનું સ્વરૂપ જાણી લીધા પછી અધમ આચરવાના અને અધર્મી થવાનેા અથવા વળી ધર્માચરણ કરવાના અ પણ સંપૂર્ણ પણે સ્પષ્ટ થઈ ગયા હરો ? તેણે કહ્યું : એટલે ? મેં કહ્યું : કેમ—જે એ રાગ અને આરોગ્ય શરીરમાં જેવાં રોગ અને આરેાગ્ય છે તેવાં તે અને આરાગ્ય ) છે. તેણે કહ્યું : એમ ક્રમ ? જેવાં છે; કારણ આત્માનાં ( રેગ જ્ઞાન અને અભિપ્રાય—‹ e p i s t e m e ’ અને ‘ d c x a ' એ બે વચ્ચેના તફાવત પ્લેટોએ અહીં સ્ફુટ કર્યા છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ २१ મેં કહ્યું : કેમ-જે આરોગ્યમય છે એ આરોગ્ય અપે છે, અને જે રેગિષ્ટ છે તે રાગનું કારણભૂત થાય છે. હા.. (૩) અને ધર્માચરણથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને અધર્મચરણ અધર્મનું કારણભૂત શું નથી થતું? એ ચકકસ છે. અને આરોગ્ય ઉત્પન્ન થાય એને અર્થ જ એ કે શરીરનાં અંગમાં એક ઉપર બીજું (અંગ) શાસન કરે, અને (એ રીતે) સ્વભાવસિદ્ધ વ્યવસ્થાનું બંધારણ (અસ્તિત્વમાં આવે); અને આ સ્વાભાવિક વ્યવસ્થાની વિધી વસ્તુસ્થિતિ અસ્તિત્વમાં આવે એનું નામ જ રેગનું ઉત્પન્ન થવું–ખરું ને? 'ખરું. અને ધર્મના સર્જનનો અર્થ શું એ નથી કે આત્માના અંશમાં એક ઉપર બીજે (અંશ) શાસન કરે અને સ્વભાવસિદ્ધ વ્યવસ્થાનું સ્થાપન કરે; અને આ સ્વાભાવિક વ્યવસ્થાની વિધી વસ્તુસ્થિતિ અસ્તિત્વમાં આવે એનું નામ જ શું અધર્મની ઉત્પત્તિ નથી? તેણે કહ્યું: બરાબર એમ જ. ત્યારે તો સગુણ એટલે આત્માનું આરોગ્ય અને (૬) સૌંદર્ય અને શ્રેય, તથા દુર્ગુણ એટલે આત્માને રોગ અને નિર્બળતા અને કરૂપતા ખરું ને? ખરું. અને સારાં આચરણે સદ્ગણ તરફ દોરી જાય છે, અને દુષ્કૃત્યે દુર્ગુણ તરફનહિ?* અવશ્ય. (૪૫) છતાં ધર્મ અને અધર્મના તુલનાત્મક લાભાલાભના * Cf. The relation betweer 'Energeia' and D y n a m i s' in Aristotle વૃત્તિસંચાર . Page #339 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક આપણા જૂના પ્રશ્નના ઉત્તર અપાયા નથી+ : દેવે કે મનુષ્યોના દેખતાં કે અણુદેખતાં છતાં ધર્મ” થવું, ધર્માચરણ કરવું અને સદ્ગુણ આચરવા, અથવા જો માત્ર શિક્ષા પામ્યા વગર અને સુધર્યાં વગર ( થવાતું હાય તે। ) અધર્મી થવું અને અધમ આચરવા—(એ એમાંથી) કયું વધારે લાભકારક છે? ૨૩૪ મારી માન્યતા પ્રમાણે, સાક્રેટિસ, હવે એ પ્રશ્ન હાસ્યાપદ થ ગયા છે. આપણે જાણીએ છીએ કે શરીરનું બંધારણ પડી ભાગ્યા પછી, (માણસ પાસે) બધી સંપત્તિ અને તમામ સત્તા હોય તથા દરેક પ્રકારનાં મદ્ય અને માંસમાંથી એને સંતૃપ્ત રાખવામાં આવે, તેાપણ—પછી જીવત અસહ્ય થઈ પડે છે; ( ) અને ધર્માં તથા અધર્મીનું આપણે જે વર્ણન કર્યુ છે તેવાં તે બને છે એમ માની લઈ ને, સિવાય કે ધર્મ અને સદ્ગુણ એણે કેળવવાના નથી તથા અધમ અને દુર્ગુણથી પેાતાને બચાવ કરવાના નથી એવા એક જ નિયમ બાંધીને જો કાઈ માણસને ગમે તે કરવાની છૂટ આપવામાં આવે, તે ( પછી એ રીતે ) જ્યારે જીવનના તત્ત્વનું ખરેખરું સત્ત્વ અસ્તવ્યસ્ત થયું હોય અને દૂષિત થયું હાય—ત્યારે શું આપણને કાઈ એમ કહેશે કે એવા માણસનું જીવતર જીવવા ચાગ્ય છે? મેં કહ્યું : હા, તમારા કહ્યા મુજબ પ્રશ્ન હાસ્યાસ્પદ છે. તેાપણ આપણી સગી આંખે સત્ય જોઈ શકીએ એવા સ્થાન સુધી આપણે આવી પહોંચ્યા છીએ તે આપણે માર્ગમાં મૂર્છા ખાઈશું નહિ. તેણે જવાબ આપ્યાઃ અવશ્ય નહિ જ. (૬) મેં કહ્યું : અહીં નજીક આવે અને મારી માન્યતા પ્રમાણે દુ'નાં જે ભિન્ન ભિન્ન રૂપા નિહાળવા જેવાં છે તે જુએ. તેણે જવાબ આપ્યો : તમે આગળ ચાલે, હું તમારી પાછળપાછળ આવું છું. + ઝુઆ ઉપર પિર, ૨, ૩૬૭-૩૬૮, Page #340 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨૩ મેં કહ્યું : દલીલ એટલી ઊર્ધ્વ ગયેલી લાગે છે કે જાણે. વિચારને કઈ શિખર પરથી માણસ નીચે નજર કરે અને જુએ કે સગુણ તે એક છે, પણ દુર્ગુણનાં રૂપો અસંખ્ય છે; પરંતુ નોંધવા લાયક તો ચાર વિશિષ્ટ રૂપો જ છે.* તેણે કહ્યું: તમારે અર્થ શું છે ? મેં જવાબ આપ્યો : હું એમ કહેવા માગું છું કે રાજ્યનાં જેટલાં ભિન્ન સ્વરૂપો છે તેટલાં જ સ્વરૂપો આત્માનાં છે એમ દેખાય છે. કેટલાં ? (૩) મેં કહ્યું: રાજ્યનાં પાંચ અને પાંચ આત્માનાં. એ કયાં ? મેં કહ્યું : પહેલું તે આપણે જેનું વર્ણન કરતા આવ્યા છીએ એ જ, અને એક વિખ્યાત વ્યક્તિથી રાજનો અમલ ચાલતું હોય કે વધારેથી તે અનુસાર અનુશાસન કે શિષ્ટશાસન * એવાં બે નામે તેને આપી શકાય. તેણે જવાબ આપ્યોઃ ખરું. પણ એ બંને નામે માત્ર એક પ્રકારનું (એક જ પ્રકારના રાજ્યનું) વર્ણન (7) કરે છે એમ હું માનું છું, કારણ આપણે ધારી છે એ પદ્ધતિ પ્રમાણે જે શાસનકર્તાઓને કેળવવામાં આવ્યા હોય, તો (પછી) રાજ્યની લગામ એકના હાથમાં હોય કે વધારેના હાથમાં હોય, તો પણ રાજ્યના મૂળભૂત નિયમોનું રક્ષણ થશે. તેણે જવાબ આપે એ ખરું છે. * સરખાવો નીચે પરિ. ૮, ૫૬૮-૩. * અંગ્રેજીમાં Monarchy and Aristocracy છે, પરંતુ આધુનિક પ્રચલિત અર્થમાં એ વપરાયા નથી. Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૫ (૪૪) સારું અને સાચું નગર અથવા રાજ્ય આવું છે, અને સારા અને સાચા માણસના ઘડતરને નમૂન * પણ આ જ છે; અને જે આ ખરું છે તો બીજું બધું ખોટું છે; અને જે કઈ અનિષ્ટ છે તે માત્ર રાજ્યની વ્યવસ્થાને જ નહિ પરંતુ વ્યક્તિગત આત્માના (બંધારણના) નિયમનને પણ હાનિ પહોંચાડે છે અને એ ચાર સ્વરૂપે દેખા દે છે. તેણે કહ્યું: એ કયાં છે ? ચાર અનિષ્ટ રૂપે એક પછી એક જે પરંપરામાં ઉતરી (9) આવતાં મને દેખાય છે એ વિશે હું કહેવા જતો હતો, ત્યાં પિલિમાર્કસ જે એડેઈમેન્ટસની પેલી તરફ થોડે દૂર બેઠે હતું, એ તેને કંઈ કાનમાં કહેવા લાગ્યઃ પિતાને હાથ લંબાવીને એને ડગલાના ઉપરના ભાગને તેણે ખભા પાસેથી પકડશે, અને એને પિતા તરફ ખેંચો, અને પોતે તેની તદ્દન નજીક આવે એ રીતે આગળ નમે અને એના કાનમાં કંઈ કહેવા લાગ્યું, જેમાંના મારે કાને તે એટલા જ શબ્દ પડ્યા–“આપણે એને જવા દઈશું કે શું કરીશું ?' ઍડેઈમેન્ટસે અવાજ મેટ કરીને કહ્યું: બિલકુલ નહિ. મેં કહ્યું તમે જેને જવા દેવાની ના પાડે છો તે કોણ છે? તેણે કહ્યું: તમે, () ફરીથી કહ્યું મને જ ખાસ શા માટે જવા દેવામાં નહિ આવે ? * Plato's 'idea' is also a pattern ('Paradeig ma’). પ્લેટની ફિલસૂફી અનુસાર, તો (Ideas) આદર્શો છે, તેમ નમૂના અથવા બીબાંઓ પણ છે, ઉ. ત. સારું અને સાચું નગરરાજ્ય તથા સારા અને સાચા માણસના બંનેના બંધારણનું બીબું અથવા તત્ત્વ એક જ છે એ બંનેનાં અંગો અને તેમના અન્ય સંબંધો એકસરખા છે, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ તેણે કહ્યું: કારણ અમને લાગે છે કે તમે આળસુ છો, અને વાર્તાને જે બહુ જ અગત્યના ભાગ છે એવા આખા પ્રકરણ વિશે અમને છેતરીને કશું ન કહેવાને તમારા ઇરાદા લાગે છે; અને ઉડાવવા જેવી તમારી ખેાલવાની રીત તરફ્ અમારું ધ્યાન નહિ જાય એમ તમે કલ્પા છો; જાણે કે--સ્ત્રીઓ અને ખાળ±ાની બાબતમાં તમામ વસ્તુએ ઉપર મિત્રાની સમાન માલીકી રહેશે ’—એ સિદ્ધાન્ત દરેકને સ્વયંસ્ફુટ હોય નહિ ! * t BE અને અડેઈ ભૅટસ, મેં શુ (એ) ખાટું કહ્યું હતું ? તેણે કહ્યું: ના, પરંતુ ખીજા બધા પ્રસ ંગાની જેમ, આ અમુક પ્રસંગમાં શું ખરું છે એ સમજાવવાની જરૂર છે, કારણ સામાજિક બંધારણ અનેક પ્રકારનાં હોઈ શકે. માટે કૃપા કરી કહો કે કઈ જાતને સમાજ તમને અભિપ્રેત છે. અમે તેા (૩) કથારના આશા રાખી બેઠા હતા કે તમારા પુરવાસીઓના કૌટુમ્બિક જીવન વિશે તમે કંઈક કહેશેા—તેઓ કેવી રીતે પ્રજા ઉત્પન્ન કરશે અને છોકરાં થશે એટલે તેઓ તેમને કેવી રીતે ઉછેરશે અને સામાન્ય રીતે સ્ત્રીઓ અને બાળાની સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હશે—કારણ અમારે મત એવા છે કે આવી બાબતેની સારી કે ખરાબ વ્યવસ્થાની રાજ્ય ઉપર સારી કે માડી, મેાટી અને અગત્યની અસર થશે. અને (હવે) તમે ખીજાં રાજ્ય વિશે કંઈ ખેલવા માગેા છે, તેા આ પ્રશ્ન હજી અનિશ્ચિત રહ્યો છે તેથી, તમે સાંભળ્યું તેમ, જ્યાં સુધી તમે આ (૪૫૦) બધાના હિસાબ ન આપે ત્યાં સુધી તમને ન જવા દેવા એવા અમે નિશ્ચય કર્યાં છે. ગ્યાકાને કહ્યુંઃ એ દરખાસ્તને મારા ટેકો આપું છું એમ તમે ગણી લેજો. થ્રેસીમેસે કહ્યું: અને કંઈ વધારે ખટાટાપ વગર અમે બધા એટલા જ સ ંમત છીએ એમ તમે માની લેજો. * જીએ પરિ, ૪ : ૪૨૪-૩૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પરિચછેદ ૫ મેં કહ્યું. આ રીતે મારા પર આક્રમણ કરવામાં તમે શું કરી રહ્યા છો એની તમને ખબર નથીઆપણું રાજ્ય વિશે તમે વળી કેવી રીતે દલીલ ઉઠાવો છો! મેં પૂરું કર્યું છે એમ હજી તે હું વિચાર કરતો હતું, અને આ પ્રશ્નને મેં સુવાડી દીધો છે એથી ખૂબ ખુશી થતો હતો તથા મેં એ વખતે જે કહ્યું તેને તમે સ્વીકાર કર્યો તેથી હું કેટલે નસીબદાર હતો એ વિશે વિચાર કરતો હતો, ત્યાં તમે કેવા દુશ્મન ઊભા કરે છો એ ન જાણતા હોવાથી (૩) તમે ઠેઠ પાયાથી ફરી શરુ કરવાનું કહો છો. આ મુશ્કેલીનાં વાદળ ઘેરાતાં મેં જોયાં હતાં અને તેથી મેં તેને પરિહાર કર્યો. પ્રેસીસેકસે કહ્યું. અમે અહીં શા માટે આવ્યા છીએ એમ તમે ધારે છો–સોનું મેળવવા કે પ્રવચન સાંભળવા ? “ હા, પણ પ્રવચનને અંત હોવો જોઈએ ને ? ગ્લાઉકોને કહ્યું: હા, સેક્રેટિસ, અને સમસ્ત જીવન જ આવાં પ્રવચન સાંભળવા માટેની એક માત્ર સીમા હોઈ શકે એમ વિવેકી (૪) પુરુષે કહે છે. પણ તમે અમારી ચિંતા કરશો નહિ. તમે પોતે સ્વસ્થ થાઓ અને તમારી પદ્ધતિ અનુસાર પ્રશ્નનો જવાબ આપઃ આપણુ પાલકોમાં સ્ત્રીઓ અને બાળકની ક્યા પ્રકારની સામાજિક વ્યવસ્થા અમલમાં મૂકાશે ? અને જન્મ તથા કેળવણી વચ્ચેના જે સમયમાં અત્યંત સંભાળ રાખવાની જરૂર છે એની તમે શી વ્યવસ્થા કરશો ? આ બાબતો વિશે કેવી જોગવાઈ કરવામાં આવશે તે અમને કહે, હા, મારા ભલા મિત્ર, પણ જવાબ સહેલાઈથી ઉલટો જ છે; આપણા અગાઉના અનુમાનેના કરતાં આ વિશે કેટલીય વધારે શંકાઓ ઊભી થાય છે કારણ (એક તો) જે કહેવામાં આવ્યું છે તેના વ્યવહારુપણું વિશે શંકા થાય, અને બીજા દષ્ટિબિંદુથી જોતાં, જે તે કદી વ્યવહારુ થઈ શકે તે પણ એ યોજના સારા માટે છે કે નહિ એ પણ (૬) શંકાસ્પદ છે. આથી રખેને આપણી (આદર્શ માટેની) અભીપ્સા માત્ર * સરખા પરિ. ૬, ૪૯૮-૩, Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ વપ્નવત નીવડે એ બીકે, મારા પ્રિય મિત્ર, એ વિષયને વિચાર કરવાની મને હોંશ થતી નથી. તેણે જવાબ આપેઃ ગભરાઓ નહિ, કારણ તમારા શ્રોતાજને તમારા પર તકાદો નહિ કરે, તેઓ વિધી કે નાસ્તિક નથી. મેં કહ્યું. મારા ભલા મિત્ર, આ શબ્દોથી તમે મને ઉત્તેજન આપવા માગે છે એમ માનું છું. તેણે કહ્યું: હા. ત્યારે મને એટલું કહેવા દે કે તમે એથી તદ્દન ઉલટું કરી રહ્યા છે; હું જે વિષે બેઉં છું એનું મને જ્ઞાન છે એમ જે હું માનતે હેત, તો જે ઉત્તેજન તમે મને આપે છે તેને કંઈક અર્થ રહેત. જે વિવેકી માણસે આપણને ચાહતા હોય, (૬) તેમની હાજરીમાં જે મહાન હિતની બાબતો પોતે ચહાય છે અને જે બાબતો પ્રલે પિતાને માનની લાગણી છે તે વિષેનું સત્ય જાહેર કરવાનું હોય, તો તેને અંગે માણસના મનમાં કંઈ (૫૧) સંદેહ કે બીક ઉત્પન્ન થવી જરૂરની નથી; પરંતુ આપણે પોતે સંદિગ્ધ અન્વેષક હોઈએજે મારી સ્થિતિ છે–ત્યારે દલીલ લંબાવવાથી ખલન–થાય–તેવી અને ભયંકર પરિસ્થિતિ ઊભી થાય પણ ખરી. અને મારા તરફ બધા હસે એને મને ભય નથી [ એ ભય તે બાલિશ ગણાય]. પરંતુ (મને ભય એ છે કે, હું પોતે પગભર છું એવી ખાત્રી અને જ્યાં સૌથી વધારે જરૂરની હોય, તેવે વખતે જ મને સત્ય જડે નહિ, અને મારા પતનની પાછળ મારા મિત્રોને પણ હું ઘસડી જાઉં. અને વિાધને હું એટલી પ્રાર્થના કરું છું કે જે શબ્દો હું હમણાં બેલવાને છું તેનું વેર વાળવા એ મારા પર ઉતરી ના પડે. કારણ હું ખરેખર માનું છું કે જીવનના મૂળભૂત નિયમનના વિષયમાં સૌંદર્ય, સારપણું અને ધર્મને વિષે છેતરપીંડી કરવી એના કરતાં અનિચ્છાએ નરહત્યા કરવી એ * In the matter of laws : વિષયમાં. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પરિછેદ પર ઓછો ગુને છે. અને મિત્રો કરતાં દુશ્મનની વચ્ચે આ જાતનું જોખમ ખેડવા હું વધારે તૈયાર છું, અને તેથી તમે મને ઉત્તેજન આપો છો (૨ ) એ ઠીક કરે છે. ગ્લાઉોને હસીને કહ્યુંઃ ભલે, ત્યારે સેક્રેટિસ, તમે કે તમારી દલીલ અમને કશી ગંભીર ઈજા કરશે, તો તમને અગાઉથી નરહત્યાના પાપમાંથી મુક્ત કરીશું અને તમને ધૂર્ત ગણવામાં નહિ આવે; તે હિંમત રાખો અને બેલો. મેં કહ્યું? વારુ કાયદો એમ કહે છે કે જ્યારે માણસને છોડી મૂકવામાં આવે છે, ત્યારે તે અપરાધમાંથી મુક્ત થાય છે, અને કાયદામાં જે માન્ય છે તે દલીલમાં માન્ય હોઈ શકે. ' તો (હ) તમારે વાંધે છે છે? મેં જવાબ આપ્યો : વારુ, હું ધારું છું કે મારે (દલીલમાં પાછાં (૩) પગલાં ભરવાં પડશે, અને યોગ્ય સ્થળે મારે જે કદાચ કહેવું જોઈતું હતું એ (અત્યારે) કહેવું પડશે. પુરુષનો પાઠ ભજવાઈ ચૂક્યો છે અને હવે સ્ત્રીઓનો વારો આવે એ પૂરતું યોગ્ય છે. તમે મને આમંત્રણ આપ્યું છે તે વધારે તત્પરતાથી એમને વિષે હું બેલવું શરુ કરીશ. આપણે જ્યારે એમ કહ્યું કે પુરુષોએ ટોળાના પાલકે અને રખેવાળ કૂતરાઓ થવાનું છે–ત્યારે અસલ જે રસ્તે આપણે પ્રસ્થાન કર્યું હતું તે રસ્તે રસ્તે જવું–તે જ પદ્ધતિ આપણું પુરવાસીઓની જેમ જન્મેલા અને (તેમના જેવું) શિક્ષણ પામેલા માણસોના સંબંધમાં મારા અભિપ્રાય અનુસાર, સ્ત્રીઓ અને બાળકની માલિકી અને ઉપયોગ વિષેના ખરા અનુમાન પર આવવાનો માર્ગ છે. ખરું. (૪) આપણી સ્ત્રીઓના જન્મ અને કેળવણમાં એ જ અથવા લગભગ એવા જ નિયમનું પાલન થશે એટલે આપણે વધારામાં માની ૧. ૨. અહીં મૂળમાંના પાઠાંતરા વિશેની બે નેંધ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨૪૧ લઈશું; પછી આપણું પેજના સાથે (એનું) પરિણામ બંધ બેસે છે કે નહિ એ આપણે જોઈશું ? તમે શું કહેવા માગે છે ? મેં કહ્યું:* હું જે કહેવા માગું છું એ પ્રશ્ન રૂપે મૂકી શકાય; કુતરાંઓમાં શું નર અને માદા એવા વિભાગ પાડવામાં આવે છે, કે પછી શિકાર અને ચકી કરવામાં તથા કુતરાંઓની બીજી ફરજો બજાવવામાં એ બંને સરખે હિસે કામ કરે છે ? અથવા તેમનાં કુરકુરિયાં ઉત્પન્ન કરવાં અને ધવડાવવાં એ કુતરીઓ માટે પૂરતું કામ છે એમ ધારીને, માદાઓને શું આપણે ઘેર રાખીએ છીએ અને માત્ર નરને જ શું આપણે ટોળાંની સંભાળ રાખવાનું કામ સોંપીએ છીએ ? (૩) તેણે કહ્યું: ના નર માદા સરખે હિસે કામ કરે છે; એમની વચ્ચે માત્ર એટલે જ તફાવત છે કે નર વધારે મજબૂત છે અને માદા નબળી હોય છે. શું જુદાં જુદાં પ્રાણીઓને એક જ કામને અંગે તમે ઉપગ કરી શકે ખરા?–સિવાય કે તેમને ખોરાક અને ઉછેર એક જ પ્રકારનાં હોય ! ના, નહિ જ. ત્યારે જે પુરુષના જેવી જ ફરજો સ્ત્રીઓને આપવાની (૪૫૨ ) હેય, તો તેમનાં ઉછેર અને શિક્ષણ એક જ હેવાં જોઈએ. હા. પુરુષને માટે માનસિક અને શારીરિક કેળવણીની યોજના ઘડવામાં આવી હતી. હા. ત્યારે સ્ત્રીઓને માનસિક અને શારીરિક કેળવણી અપાવી જોઈએ, અને લડાઈની કળાની પણ—જે કળાની તેમણે પુરુષોની માફક ટેવ પાડવી જોઈશે. • મુદ્દો ૧ સ્ત્રી-પુરુષની સમાનતાને પ્રશ્ન Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પરિચ્છેદ પ અનુમાન એવું થયું એમ હું માનું છેં. મેં કહ્યું : ઉલટું એમ પણ બને કે આપણી દરખાસ્તામાંની કેટલીકને જો અમલમાં મૂકવામાં આવે તે તે સાધારણ હાવાને લીધે હાસ્યાસ્પદ દેખાશે. એ વિશે શંકા નથી. હા, અને પુરુષો સાથે પાલીસ્ટ્રામાં વ્યાયામ કરતી નગ્ન સ્ત્રીઓનું દૃશ્ય —ખાસ કરીને તે જ્યારે યુવાન મટી આધેડ વયનાં થયાં હરો ત્યારે—સૌથી (૬) વધારે હાસ્યાસ્પદ થઈ પડશે; ઉત્સાહી વૃદ્ધ પુરુષા, ( પેાતાના શરીર પર વળેલી) કરચલીઓ અને કુરૂપતા છતાં વ્યાયામશાળામાં નિયમિત જતા હશે એ દૃશ્ય જેમ સુંદર નથી, તેમ જ આ ( સ્ત્રીઓ પણ ) જરૂર કંઈ સૌનું દૃશ્ય નહિ લાગે. તેણે કહ્યું : હા, ખરેખર, આજના ખ્યાલ પ્રમાણે તેા દરખાસ્ત હાસ્યાસ્પદ ગણાશે. મેં કહ્યું: પણ આપણે આપણા મનના વિચાર કહી નાંખવાના નિશ્ચય જ કર્યાં છે, તેા આ પ્રકારના નવા રિવાજની ચતુર માણસા મશ્કરી કરે તે આપણે ડરી નહિ જઈ એ; શારીરિક અને માનસિક કેળવણીના ક્ષેત્રમાં સ્ત્રીઓ જે કંઈ સંપાદન કરશે તે વિશે, અને સૌથી વધારે ( ૪ ) તા તેમનાં ઘોડા પર બેસવાં અને બખ્તર પહેરવાં—એ વિશે તેએ (કાણ જાણે) કેવી કેવી વાતા કરશે! તેણે જવાબ આપ્યો : સાવ સાચું. પણ આપણે શરૂઆત કરી છે તેા નિયમોનાં વિકટ સ્થાને ( કલમા ) પ્રત્યે આપણે આગળ વધવું જોઈ એ; અને સાથે સાથે · પેાતાના જીવનમાં (કાઈ દિવસ ન થયા હોય તેા પણ) એક વાર તે ગંભીર થવાની આ સગૃહસ્થાને આજીજી કરીશું. આપણે તેમને યાદ આપીશુ` કે જે અભિપ્રાય સામાન્ય રીતે જંગલીમાં હાલ પ્રચલિત છે તે અભિપ્રાય હેલેનિક લેાકેામાં થાડા વખત અગાઉ પ્રચલિત હતા, અને તે એ કે નમ્ર મનુષ્યનું દૃશ્ય હાસ્યાસ્પદ અને અયાગ્ય હતું; અને Page #348 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ૨૪૪ જ્યારે પહેલાં ક્રીટન લેકેએ અને પછી લેસિડિમેનિયન લે એ એ રિવાજ દાખલ કર્યો, ત્યારે એ વખતના ચતુર (૩) લેકેએ નવા રિવાજની એટલી જ હાંસી કરી હશે. નિઃશંક. પરંતુ જ્યારે અનુભવથી એમ સાબીત થયું કે તમામ વસ્તુઓનું આચ્છાદન કરવા કરતાં એને ખુલ્લી રાખવી એ વધારે સારું છે તથા બુદ્ધિએ પ્રતિપાદન કરેલા વધારે સારા સિદ્ધાન્ત આગળ, બાહ્ય દષ્ટિબિંદુએ દેખાતી હાસ્યસ્પદ અસર ઉડી જવા પામે ત્યારે જે માણસ મૂર્ખાઈ કે દુર્ગુણ સિવાયનાં બીજા કોઈ પણ દશ્ય તરફ પિતાનાં (રૂ) ઉપહાસનાં બાણ છોડતો હોય, અથવા સારા કે ઇષ્ટ સિવાયનાં બીજાં કઈ પણું ધોરણથી સૌંદર્યનું મૂલ્ય આંકવા તેને ખરેખર મન થઈ આવતું હોય તે પોતે જ) મૂખે છે એમ દેખાઈ આવે છે. તેણે જવાબ આપે : સાવ સાચું. ' ત્યારે પહેલાં પ્રશ્ન ઉપહાસમાં પૂછવામાં આવે (૪૫૩) કે સુજ્યથી, પરંતુ આપણે સ્ત્રીને સ્વભાવ સમજે જોઈશે? પુરુષોનાં કામમાં, સવશે કે થોડે અંશે તે ભાગ પડાવવાને શકિતમાન છે કે બિલકુલ નથી ? અને લડાઈની કળા, શ્રી ભાગ લઈ શકે એવી કળામાંની એક છે કે ન લઈ શકે એમાંની છે ?–એનાથી જ આપણે આપણું અન્વેષણની શરૂઆત સારામાં સારી રીતે કરી શકીશું, અને કદાચ એ દ્વારા જ સારામાં સારું અનુમાન પણ બાંધી શકીશું. એ જ સારામાં સારો માર્ગ છે. શું પહેલાં આપણે સામે પક્ષ લઈશું અને આપણું વિરુદ્ધની દલીલથી શરુ કરીશું? આ પદ્ધતિમાં વિધીના પક્ષનું પ્રતિપાદન થયા વિના નહિ રહે. * ૧ અહીં મૂળ ગ્રીકમાંના પાઠ પર એક નોંધ છે. * સરખા પહેને પામેનાઈડીઝ નામને સંવાદ, Page #349 -------------------------------------------------------------------------- ________________ २४४ પરિચય ક . (૪) તેણે કહ્યું ઃ (હા), શા માટે નહિ? ત્યારે આપણું પ્રતિપક્ષીઓના મુખમાં આપણે એક ભાષણ મૂકીશું. તેઓ કહેશે, સેક્રેટિસ અને ગ્લાઉઝોન, કઈ દુશ્મન તમને ગુનેગાર નહિ ઠરાવે, કારણ રાજ્યના પ્રથમ પાયામાંથી જ તમે એ સિદ્ધાન્ત સ્વીકાર્યો છે કે પોતાના સ્વાભાવને લાયક જે એક કામ હોય તે દરેકે કરવાનું છે. અને અવશ્ય, જે હું ભૂલતો ન હોઉં તે, એ સ્વીકાર આપણે કર્યો હતે. “અને સ્ત્રીપુરુષના સ્વભાવ શું અત્યંત ભિન્ન નથી ?” અને આપણે જવાબ આપીશું : અલબત્ત, તે ભિન્ન જ છે. પછી આપણને પૂછવામાં આવશે, અને એમના ભિન્ન સ્વભાવને અનુકૂલ થઈ પડે એવાં ભિન્ન ભિન્ન કામ પુરુષ અને (૩) સ્ત્રીઓને આપવાં જોઈએ કે નહિ?” “અવશ્ય આપવાં જ જોઈએ.” “પણ જો એમ હેય, તે પુરુષ અને સ્ત્રીઓ જેમના સ્વભાવે સર્વાશે ભિન્ન છે, તેમણે એક સરખાં કામ કરવાં જોઈએ એમ કહેવામાં તમે શું ગંભીર વિસંવાદમાં પડી જતા નથી?”—મારા સાહેબ, આવા વાંધા ઉઠાવે એવા કેઈકની વિરુદ્ધ અમારે માટે તમે શો બચાવ કરશે ? જ્યારે એકાએક એ સવાલ કરવામાં આવે ત્યારે એને જવાબ આપ કંઈ સહેલું નથી; અને આપણી તરફેણમાં ચુકાદો મેળવી લાવવાની હું તેમને વિનંતિ કરીશ અને કરું છું. ગ્લાઉોન, આ (બધા ખોટા) વાંધા છે, અને એ જાતના બીજા (૩) પણ ઘણું (વાંધાઓ છે, જે મેં તો કેટલાય વખત પહેલાં અગાઉથી જોયા હતા; એનાથી હું ભડકી ગયું અને એથી જ સ્ત્રીઓ અને બાળકોના ઉછેર તથા સ્વાત્મિહત્વ વિશેને કેઈ કાયદે (ઘડવાનું કામ) હાથ પર લેવાનું મને મન થતું નહતું. તેણે કહ્યું ઃ ઝયુસના કસમ ખાઈને કહું છું કે વિષયનું નિરાકરણ કરવું જરાય સહેલું નથી. * ગ્રીક લોકોને સૌથી મોટા દેવ. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ મેં કહ્યું કેમ હાસ્તો, પણ વસ્તુસ્થિતિ એ છે કે માણસને માથાબૂડથી વધારે પાણી થઈ જાય, પછી એ નહાવાના નાના કુંડમાં પડ્યો હોય કે ભર દરિયામાં, પણ એને તો કરવું જ પડે છે. સાવ સાચું. અને આપણે શું તરીને કિનારે પહોંચવાને પ્રયત્ન કરવો ન જોઈએ: એરિયનનું ભણ્ય કે કોઈ બીજી ચમત્કારિક મદદ આપણને અચાવી લેશે એવી આપણે આશા રાખીશું? (૬) તેણે કહ્યું હું એમ ધારું છું. ઠીક ત્યારે, બચવાને કોઈ માર્ગ મળી આવે છે કે નહિ તે આપણે જોઈએ. આપણે એટલાને સ્વીકાર કર્યો હત—કેમ કર્યો હતો ને ?—કે ભિન્ન સ્વભાવવાળા માણસના ધંધા ભિન્ન હોવા જોઈએ અને પુરુષે તથા સ્ત્રીઓના સ્વભાવ ભિન્ન છે. અને હવે આપણે (પાછા) શું કહીએ છીએ ?—કે ભિન્ન સ્વભાવના ધંધા એક જ હોવા જોઈએ,–જે અસંગતિ દોષ આપણા પર લાદવામાં આવે છે તે આ છે. બરાબર એ જ. (૫૪) કહ્યું? ખરું કહું તે, ગ્લાઉન, (ઉપરછલા) વિરોધાભાસની કલાની શક્તિ અદ્દભુત છે! તમે એમ કેમ કહો છો? કારણ હું માનું છું કે ઘણયે માણસોને એમની ઇચ્છા વિરુદ્ધ એની ટેવ પડી જાય છે. માણસ પોતે જે વિશે બેલત હોય તેની વ્યાખ્યા ન આપી શકે તથા એના વિભાગો પાડી ન શકે અને એ કારણે એનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, એટલા જ માટે જ્યારે એને એમ લાગતું હોય કે પિતે (શુદ્ધ) બુદ્ધિથી તર્ક કરે છે, ત્યારે એ માત્ર (ખે) વાદ જ કરતા હોય છે; અને શુદ્ધ ચર્ચાની નહિ પણ વિતંડાની Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પરિચ્છેદ ૫ પદ્ધતિ અનુસાર ફક્ત શાબ્દિક વિરોધને એ વળગી રહે છે. તેણે જવાબ આપેઃ હા, એવું ઘણી વાર બને છે; પણ આપણને અને આપણી દલીલને એની સાથે શું સંબંધ છે? (ક) ઘણો જ; કારણ (કશા પણ) ઇરાદા વગર શાબ્દિક વિરોધમાં આપણે ફસાઈ પડીએ એવો ભય અવશ્ય રહે છે. કઈ રીતે? કેમ જે ભિન્ન સ્વભાવવાળાં માણસોના ધંધા જુદા જુદા હોવા જોઈએ—એવા શાબ્દિક સત્યને આપણે બહાદુરીથી અને ધૃષ્ટતાથી વળગી રહીએ છીએ, પરંતુ સ્વભાવની ભિન્નતા કે એકતાને અર્થ છે, અથવા ભિન્ન સ્વભાવવાળાં માણસોને જુદાં અને સમાન સ્વભાવવાળાંને એક જ જાતનાં કામ સંપતી વખતે એ ભેદ શા માટે પાડ્યો તે વિશે આપણે કદી જરા પણ વિચાર કરતા નથી. તેણે કહ્યું કેમ-ના-એ વિશે આપણે કદી વિચાર કર્યો નથી. () કહ્યુંઃ ધારે કે ઉદાહરણ તરીકે આપણે એક પ્રશ્ન પૂછીએ કે (માથે) ટાલવાળા અને વાળવાળા માણસના સ્વભાવમાં વિધિ છે કે નહિ? અને જો આપણે આનો સ્વીકાર કરીએ, તો પછી ટાલવાળા માણસે જે મેચી બન્યા હોય તો વાળવાળા માણસોને મોચી થવાની આપણે મના કરવી જોઈએ, અને ( એ જ રીતે એનાથી) ઉલટું પણ? + તેણે કહ્યું: એ તે મશ્કરી કરી ગણાય. * Distinction between 'Eristikë' and 'Dialectikë'. અવાસ્તવિક : વસ્તુને સ્પર્શ કરી ન શકે, તે ખાલી વિતંડાવાદ અને બીજે તલસ્પર્શી બુદ્ધિને વ્યાપાર. + વસ્તુ તવ સાથે સંબંધ ધરાવતા આવશ્યક ધર્મ તથા આકસ્મિક ધર્મ વચ્ચેને આ ભેદ છે. Accident and Essence Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ મેં કહ્યુ : હા, મશ્કરી; અને શા માટે ? કારણ આપણે જ્યારે રાજ્ય રચ્યું, ત્યારે આપણે કદી એવા અં કર્યાં જ નહોતા કે દરેક (પ્રકારના) ભેદને સ્વભાવેા વચ્ચેના વિરાધ તરીકે ગણવા. (૩) પણ (આપણને એવા અં અભિપ્રેત હતા કે) જે ધંધામાં વ્યક્તિ જોડાઈ હોય તેના પર જે (સ્વાભાવની) ભિન્નતાએ અસર કરે ( એને જ વિરાધ તરીકે ગણવી ); ઉદાહરણા આપણે એવી દલીલ કરવી જોઇતી હતી કે એક વૈદ્ય અને જે માણસનું માનસિક બંધારણ વૈદ્યનું છે. એ અતેના સ્વભાવેા એક સરખા છે એમ કહી શકાય. ૪૫૪ ખરું. જ્યારે ( એથી ઉલટુ) વૈદ્ય અને સુતારાના સ્વભાવા ભિન્ન છે. અવશ્ય. મેં કહ્યું : અને જો કાઈ પણ કલા કે ધંધા વિશે પુરુષ અને સ્ત્રી જાત વચ્ચે એમની ચેાગ્યતાના વિષયમાં ફરક દેખાતા હોય, તે આપણે કહેવું જોઈ એક એવા ધંધા કે કલા તેમનામાંના એકને કે ખીજાતે સુપ્રત કરવાં જોઈ એ; પરંતુ સ્ત્રીઓ છેાકરાં જણે છે, અને પુરુષા છોકરાં પેદા કરે છે એટલે જ જો એ બે વચ્ચે તફાવત હાય તા ( ૪ ) એટલાથી એમ સાખીત થઈ શકે નહિ કે સ્ત્રીને અમુક જ પ્રકારની કેળવણી મળવી જોઈએ એ પ્રકારના સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદ છે; અને તેથી આપણે તે એવું પ્રતિપાદન કરતા રહીશુ કે આપણા પાલકા અને તેમની પત્નીએ સમાન ધે! કરશે. તેણે કહ્યું ઃ સાચું. ખી—નાગરિક જીવનની કલા અથવા કાઈ ધધાની દૃષ્ટિએ સ્ત્રીના સ્વભાવ પુરુષના કરતાં કઈ રીતે ( ૪૫૫ ) ભિન્ન છે એવા આપણા પ્રતિપક્ષીને આપણે સવાલ કરીશુ તે એમાં કંઈ ખોટું નથી. * અહીં મૂળ ગ્રીકમાંના પાડ વિશેની એક નોંધ છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પરિચ્છેદ ૫ અને તમારી જેમ એ પણ કદાચ એવો ઉત્તર આપશે કે તેને એકાએક જવાબ આપવો એ સહેલું નથી, પરંતુ થોડે વિચાર કર્યા બાદ એ મુશ્કેલ નથી. કદાચ, હા. ત્યારે એમ ધારે કે દલીલમાં આપણે સાથે સાથે આવવાનું આપણે તેને આમંત્રણ આપીએ છીએ, અને (ર) પછી આપણે એને એમ બતાવી આપવાની આશા રાખીશું કે સ્ત્રીઓના બંધારણમાં એવી કશી ખાસિયત નથી કે જેથી, જે તેમને રાજ્યના વહીવટમાં દાખલ કરવામાં આવે, તો તેમના પર તેનાથી કંઈ (અનિચ્છનીય ) અસર થાય. આપણે એને કહીશું: હવે પધારે; અને અમે આપને એક પ્રશ્ન પૂછીશું–કેઈ વિષયમાં શક્તિશાળી કે અશક્ત એવા સ્વભાવ વિશે તમે વાત કરતા હતા, ત્યારે તમે શું એમ કહેવા માગતા હતા ને કે પહેલે માણસ એ વસ્તુ સહેલાઈથી અને બીજે મુશ્કેલીથી શીખી શકશે; થોડાક જ અભ્યાસથી પહેલે માણસ ઘણું બધું શોધવા પ્રેરાશે; જ્યારે (એથી ઉલટું) બીજે ઘણું અભ્યાસ અને એકાગ્રતા પછી જેવો શીખશે કે તરત જ ભૂલી જશે; અથવા વળી તમે શું એમ કહેવા માગતા હતા કે પહેલાનું શરીર એના ચિત્તનું સારું આજ્ઞાનુવર્તી છે, જ્યારે બીજાને એનું શરીર વિહ્નરૂપ નિવડે છે?—સ્વભાવથી જ જે (૪) માણસ શક્તિસંપન્ન છે, અને જે અશક્ત છે એ બેને ભિન્ન પરખાવી આપે, એ પ્રકારને તફાવત શું આ નથી ? એની કોઈ ના નહિ પાડે. અને માણસ જાતનો તમે એ એકેય ધ ધ બતાવી શકશે, કે જેમાં સ્ત્રી કરતાં પુરુષ જાતમાં આ તમામ શક્તિઓ અને ગુણે વધારે પ્રમાણમાં ન હોય? (અ) વણવાની કળા, તથા પુડલા Page #354 -------------------------------------------------------------------------- ________________ બનાવવાની તથા બગડે નહિ એ રીતે ખોરાકને સંઘરી રાખવાની કળા, જે બધામાં સ્ત્રી જાત વસ્તુતઃ મહાન દેખાઈ આવે છે, અને પુરુષ એમાં એને હરાવી દે એ તે તદ્દન બેહુદું લાગે છે, તો પણ –(ભારા સિદ્ધાન્તને સાચે સાબીત કરવા માટે ) આ વિશે વધારે () બોલીને મારે શું વખત ગુમાવવાની જરૂર છે? તેણે કહ્યું: સ્ત્રી જાતમાં સામાન્ય રીતે કંઈક ન્યૂનતા રહેલી છે એવું કે તમે પ્રતિપાદન કરે છે એ તદ્દન ખરું છે; જે કે ઘણું સ્ત્રીઓ ઘણી બાબતોમાં ઘણા પુરુષે કરતાં શ્રેષ્ઠ હોય છે છતાં સામાન્ય રીતે તમે જે કહો છે તે ખરું છે. અને મારા મિત્ર, જે એમ હોય તે રાજને વહીવટ કરવાની એકે એવી વિશિષ્ટ શક્તિ નથી, જે સ્ત્રીમાં એ સ્ત્રી છે એટલા માટે, અથવા પુરુષમાં એની જાતિને લીધે વસે છે; પરંતુ (મનુષ્ય) સ્વભાવની શક્તિઓ બંનેમાં સરખી રીતે વહેંચાયેલી () છે; પુરુષોના તમામ ધંધાઓ સ્ત્રીઓ પણ કરી શકે છે, પણ એ બધામાં પુરુષ કરતાં સ્ત્રીમાં ન્યૂનતા હોય છે. સાવ સાચું. ત્યારે આપણું તમામ કાયદાઓ શું પુરુષોને જ લાગુ પાડવા અને એમાંના કોઈ પણ સ્ત્રીઓને લાગુ ન જ પાડવા ? . એ કદી ન ચાલે. (૪૫૬) કોઈ સ્ત્રીમાં સારવાર કરવાની શક્તિ હોય, બીજામાં ન હોય; કોઈને સંગીત પ્રિય હોય બીજીના સ્વભાવમાં સંગીત બિલકુલ ન હોય? સાવ સાચું. અને કોઈ એક બાઈની વૃત્તિ લશ્કરી કસરત અને શારીરિક કેળવણી તરફ ઢળતી હોય, તે બીજીમાં લડાયક વૃત્તિ જરા પણ ન ન હોય અને શારીરિક કેળવણુને એ ધિક્કારતી હોય? Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પરિચ્છેદ પ જરૂર. અને કોઈ બાઈ ફિલસૂફ઼ હાય અને ખીજી ફિલસૂફીની દ્વેષી હાય, એકમાં પ્રાણ હાય અને બીજી પ્રાણહીન હેાય ? એ પણ ખરું છે. ત્યારે કોઈ બાઈનો સ્વભાવ પાલક થવાને લાયક હશે, અને ખીજીનેા નહિ હોય. આ પ્રકારની ભિન્નતાના ધેારણે જ પુરુષ પાલકાની પસંદગી કરવામાં આવતી હશે ખરું ને ? હા. જે ગુણાને લીધે પાલક થઈ શકાય એ ગુણા પુરુષા અને સ્ત્રીઓમાં એક સરખી રીતે રહેલા છે; તુલના કરતાં માત્ર એનાં બળ ૐ નિ`ળતામાં જ ભિન્નતા દેખાય છે—નહિ ? એ સ્પષ્ટ છે. (૬) અને શક્તિમાં અને ચારિત્ર્યમાં જે પુરુષાને તેઓ મળતાં આવે, તથા જે પુરુષામાં સમાન 'ગુણા હોય તે પુરુષાનાં સહચારી તથા સહકારી તરીકે જે સ્ત્રીઓમાં એવા ગુણા હોય તેમને પસંદ કરવામાં આવશે—ખરું ? તદ્દન સાચું. અને એક જ જાતના સ્વભાવવાળાં સ્ત્રીપુરુષો માટે શું એક જ જાતના ધંધા ન હેાવા જોઈએ ? હાવા જોઈ એ. ત્યારે આપણે પહેલાં કહેતા હતા તે અનુસાર પાલકાની પત્નીઓને માનસિક અને શારીરિક કેળવણી લેવાનું કહીએ તે એમાં કશું અસ્વાભાવિક નથી—આપણે એ તે એ મુદ્દા પર કરી આવીએ છીએ. અવશ્ય ( અસ્વાભાવિક કશું ) નથી. એ વખતે આપણે જે કાયદો ધડયો હતા તે કુદરતને અનુરૂપ હતા; અને તેથી એ માત્ર (૪) હવાઈ કિલ્લારૂપ અશકય નહેાતા; * જી ઉપર ૪૫૨-૩૬ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ અને ખરી રીતે તે એના વિરુદ્ધનું જે આચરણ અત્યારે પ્રચલિત છે એ જ કુદરત (ના નિયમોને ભંગ કરે છે. એમ દેખાય છે ખરું. પહેલાં આપણુ દરખાસ્ત શક્ય હતી કે નહિ તે, અને પછી એ (શક્ય હોય તે) સૌથી વધારે લાભદાયક છે કે નહિ એ વિશે આપણે વિચાર કરવાને હતો ખરું ને ? હા. અને એની શક્યતાને તે સ્વીકાર થઈ ચૂક્યો છે? હા. એનાથી જે મહાન લાભ થવાનું છે એ હવે સાબીત કરવાને રહ્યો. બરાબર એમ જ. તમે એટલે સ્વીકાર કરશે કે જે કેળવણી લીધાથી કોઈ પુરુષ સારે પાલક થઈ શકે, એ જ કેળવણીથી એક સ્ત્રી પણ સારી પાલન કરનાર પાલિકા થઈ શકે; કારણ (૪) શું એમને મૂલ સ્વભાવ એકસરખે નથી ? હા. તમને એક સવાલ પૂછવાનું મને મન થાય છે. શે સવાલ ? તમે શું કહેશો–કે બધાં માણસો ગુણમાં સરખાં હોય છે, કે પછી એક માણસ બીજા કરતાં વધારે સારો હોય છે? તમે પાછળથી કહ્યું તે. અને જે સમૂહતંત્ર આપણે સ્થાપીએ છીએ તેમાં આપણું આદર્શ યોજનાનુસાર ઉછેરેલા પાલકે કે પછી જેને માત્ર જોડા સીવવાનું જ શિક્ષણ આપવામાં આવ્યું છે તેવા મોચીઓ માનવતાની પૂર્ણતાએ વધારે પહોંચ્યા હશે ? * જુઓ ઉપર ૪૫૦-. Page #357 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૫ કેવો હાસ્યાસ્પદ પ્રશ્ન ? મેં જવાબ આપે : તમે મને ઉત્તર આપી દીધો છે; (૨) ‘વારુ, અને વધારામાં આપણે શું એટલું ન કહી શકીએ કે આપણું પુરવાસીઓમાં સૌથી સારા આપણા પાલકે છે? – થી સારા. અને એમની પત્નીઓ પણ સ્ત્રીઓમાં શું સૌથી સારી નહિ હોય ? હા, સૌથી સારી. અને રાજ્યમાંનાં પુરુષ અને સ્ત્રીઓ શક્ય હોય તેટલાં સારાં હોવાં જોઈએ—આનાથી વિશેષ હિતકર રાજ્યને બીજું કંઈ હોઈ શકે? એનાથી બીજું કંઈ વધારે સારું ન હોઈ શકે. (૫૭) અને આપણે વર્ણન કર્યું છે એ રીતની માનસિક અને શારીરિક કેળવણીની કળાએ જે આપણને હસ્તગત હશે તો એ સાધી શકાશે ખરું ને? અવશ્ય. ત્યારે આપણે જે કાયદો ઘડ્યો છે એ શક્ય છે એટલું જ નહિ, પણુ રાજ્યને સૌથી વધારે હિતકર પણ છે? ખરું. ' ત્યારે આપણું પાલકની પત્નીઓ ભલે નિર્વસ્ત્ર થાય, કારણ એમનું શીલ એ જ એમનું વસ્ત્ર થશે; અને પોતાના દેશના રક્ષણના કાર્યમાં તથા સંગ્રામની જહેમતમાં તેઓ ભલે ભાગ લે; માત્ર કામની વહેંચણીમાં હળવાં કામ સ્ત્રીઓને આપવાનાં છે, કારણ તેમને બાંધે જરા નબળે છે, પણ બીજી બધી રીતે તેમની (અને પુરુષોની) ફરજે એ ને (૨) એ રહેશે. અને યુદ્ધમાં શુદ્ધ હેતુથી નગ્ન સ્ત્રીઓ પિતાનાં શરીર કસે એ પ્રત્યે જે કઈ હસશે તે માણસ (એ રીતે) હસવામાં અ ૫ કવ વિવેક બુદ્ધિનું ફળ તોડે છે, અને પોતે શાના પ્રત્યે હસે છે તથા પોતે શું કરવા બેઠા Page #358 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ ૨૫૩. છે એનું એને ભાન નથી : • કારણ (જીવનમાં ) જે કંઈ ઉપયેગી છે. એ જ શ્રેષ્ઠ છે, અને જે હાનિકર્તા છે એ અધમ છે —એ કહેવત સૌથી સારી છે, અને ભવિષ્યમાં પણ સૌથી સારી ગણાશે. . તદ્દન સાચું. ત્યારે સ્ત્રીઓ વિશેના કાયદામાં આપણને અહીં જે એક મુશ્કેલી નડતી હતી તેનું નિવારણુ થઈ ગયું એમ આપણે કહી શકીએ; (સ્ત્રી અને પુરુષ) અને તિના પાલકાના બધા ધંધાઓ સમાન હોવા જોઈ એ, એવા કાયદા ઘડતાં ધડતાં આપણે ( ચર્ચાનાં ) માજામાં જીવતા (૪) ડૂબી ગયા નથી; વળી ક્લીલમાં રહેલી સુસંગતિ જ એની ઉપયાગિતાની તથા એની શકયતાની પણ સાક્ષી પૂરે છે. હા, એ મોટાં મેાજામાંથી તમે બચી ગયા છે. મેં કહ્યું : હા, પણ હજી એનાથી મારું બીજું મેાનું તે આવે છે, એ જ્યારે તમે જોશો ત્યારે પહેલાંનું મેજું તમને બહુ ભારે નહિ લાગે. ચાલેા, હું જોઉ તા ખરા. " મેં કહ્યું : આ તથા પહેલાં જે બધું કહેવાઈ ગયું છે એના અનુસંધાનમાં જે નિયમ કૂલિત થાય છે તે. આ રીતને,— આપણા પાલાનું તેમની પત્ની (૩) પર સામાન્ય સ્વામિત્વ રહેશે, અને એમનાં ખાલકા ઉપર પણુ, તથા કાઈ માબાપને પોતાનું છેકરું કર્યું. તથા કાઈ છેાકરાંને એનાં ખરાં માબાપ કાણુ એની ખખર પડવા દેવામાં આવશે નહિ.' જ તેણે કહ્યું : હા, આ મેાજી પહેલાંના કરતાં કયાંય વધારે માટું છે, અને એવા કાયદાની શકયતા તેમ જ ઉપયેાગિતા અત્યંત શંકાસ્પદ છે. મેં કહ્યું: પત્નીએ અને બાલકા પર સમાન સ્વામિત્વ હોવું જોઈ એ એની અત્યંત મહાન ઉપયોગિતા વિશે કશા ઝઘડા હોઈ શકે એમ હું માનતા નથી; તથાપિ એવી વ્યવસ્થાની શકયતા એક બીજી જ *મુદ્દો ૨ : પ્લેટોના સામ્યવાદ Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૫ -વસ્તુ છે, અને એ પ્રશ્ન અત્યંત વિવાદગ્રસ્ત થઈ પડશે. . (૬) હું ધારું છું કે એ બંને પ્રશ્નો વિશે કેટલી બધી શંકાઓ ઊભી કરી શકાય. મેં જવાબ આપેઃ એ બંને પ્રશ્નોને એક કરી દેવા જોઈએ એમ તમારું કહેવું છે. હવે મારે અર્થ એ હતો કે તમારે એની ઉપગિતાને સ્વીકાર કરી લેવો, અને મેં એમ ધારેલું કે આ રીતે એ પ્રશ્નનું નિરાકરણ કરવાની ફરજમાંથી હું ઉગરી જાઉં અને તે એની શક્યતાનો પ્રશ્ન જ મારે વિચારવાને રહે. પણ તમારી એ ચતુરાઈ અમે જાણી લીધી, અને તેથી તમે કૃપા કરી હવે એ બંનેની સાબીતી આપો. ' કહ્યું? વારુ, જેવું મારું નસીબ! પણ મારા (૪૫૮) પર એક અનુગ્રહ કરે : પિતે એકલા ચાલતા હોય ત્યારે કેઈ લકે જેમ દિવાસ્વપ્નમાં મજા માણે છે તેમ એ સ્વપ્ન દ્વારા મારા મનથી મને સુખ અનુભવવા દે : કારણ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવાના કેઈ પણ ઉપાય એવા લેકે જોધી કાઢે ( જો કે) એ બાબત વિશે તેઓ કદી તકલીફ ઉઠાવતા નથી–ત્યાર પહેલાં એની શક્યતા વિશે વિચાર કરવાને ખાલો શ્રમ તેઓ ઉઠાવતા નથી,–પરંતુ એમની ઇચછાનુસાર એમને બધું મળી ચૂક્યું છે એમ માની લઈને, તેઓ પિતાની યેજનાને ( કલ્પનામાં) આગળ ધપાવે છે, અને પિતાની ઈચ્છા જ્યારે ફળીભૂત થાય ત્યારે પોતે શું કરવા માગે છે એની વિગત વિશે (શેખચલ્લીની જેમ) વિચાર કરી આનંદ મેળવે છે – આ રીતે જે શક્તિ કદી કશ ખરા કામમાં ઉપયોગી થઈ પડતી નથી, () એને પણ તેઓ વિકસવા દેતા નથી. (પણ) હવે મારું મન તે હારી જાય છે, અને તમે રજા આપે છે, પહેલાં શક્યતાને પ્રશ્ન હું છોડી દઈશ. માટે પ્રસ્તાવની શક્યતાનો સ્વીકાર કરી લઈને, શાસનકર્તાએ આ વ્યવસ્થા * કલ્પનાશક્તિ વિશે પ્લેટને આવો અભિપ્રાય હતો. જુઓ પરિ.૧૦. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કઈ રીતે પાર પાડશે એ વિશે હું પરીક્ષણ કરીશ, અને હું સાબીત કરી આપીશ કે આપણી જના, જે અમલમાં મૂકવામાં આવે છે, રાજ્યને તથા પાલને અત્યંત હિતકર થઈ પડશે. જો તમને કશે વાંધો ન હોય તો, આવાં પગલાંથી શા શા ફાયદા થાય એ વિશે તમારી મદદથી વિચાર કરવા હું પ્રયત્ન કરીશ, અને ત્યાર બાદ શક્યતાના સવાલ વિશે. મારે કશો વાંધો નથી; આગળ ચલાવો. પહેલાં તો હું માનું છું કે આપણું શાસનકર્તાઓ અને એમના સહાયકને જે નામ આપવામાં આવ્યાં છે એ નામને એ (૪) લાયક હોય, તે એકમાં આજ્ઞા પાળવાની મરજી હોવી જોઈએ અને બીજામાં આજ્ઞા કરવાની શક્તિ હોવી જોઈએ; પાલકોએ પોતે કાયદાનું પાલન કરવું જોઈએ, અને જે કાયદાની કઈ પણ વિગત એમને સુપ્રત કરવામાં આવી હોય, તેના રહસ્યનું એમણે અનુકરણ પણ કરવું જોઈએ. તેણે કહ્યું : એ ખરું છે. મેં કહ્યુંઃ તમે એમના કાયદા ઘડનાર છે, અને તમે પુરુષોની પસંદગી કરી છે, તે તમે જ હવે સ્ત્રીઓને પણ પસંદ કરે અને પુરુષોને તે સપ;સ્ત્રીઓ સ્વભાવમાં બનતાં સુધી એમના જેવી જ હોવી જોઈશે; અને તેમને મજિયારી માલિકીના ઘરમાં રહેવું પડશે અને જમતી વખતે એક ઘાલમાં તેઓ ભેગાં મળશે. (સ્ત્રીઓ કે પુરુષો ) એમની કોઈની પાસે એક પણ વસ્તુ ખાસ કરીને પોતાની (ખાનગી) માલિકીની નહિ હોય; તેઓ ભેગાં રહેશે; અને તેમને (૬) ભેગાં ઉછેરવામાં આવશે, તથા શારીરિક કસરત કરતી વખતે એકઠાં થશે. અને આ રીતે પિતાના સ્વભાવની અંતર્ગત આવશ્યકતાને લીધે એક બીજાના સંબંધમાં આવવા તેઓ પ્રેરાશે– હું માનું છું આવશ્યક્તા એ કંઈ બહુ ભારે શબ્દ નથી ? તેણે કહ્યું: હા–આવશ્યકતા–કંઈ ભૂમિતિની નહિ પણ બીજા જ પ્રકારની આવશ્યક્તા, જેને પ્રેમીઓને અનુભવ હોય છે, અને જન Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ સમાજ ઉપર જેની કેટલીયે સત્તા ચાલે છે, અને જે (લેકના મગજમાં) કેટલું ઠસાવી શકે છે. * મેં કહ્યું : ખરું, અને ગ્લાઉઝોન, બીજી બધી વસ્તુઓની જેમ આ પણ સુવ્યવસ્થિત રીતે થવું જોઈએ; ધન્ય લેકના નગરમાં (૩) પાશવતા એક અપવિત્ર વસ્તુ ગણશે અને શાસનકર્તાઓ એની મના કરશે. તેણે કહ્યું હતું, અને પાશવતાની છૂટ અપાવી ન જોઈએ. ત્યારે માતૃપદ પવિત્રમાં પવિત્ર ગણુય એ બીજી બાબત આપણે સાધવાની છે એ સ્પષ્ટ છે, અને સૌથી વધારે જીવનપ્રદ છે એ જ સૌથી વધારે પવિત્ર ગણાશે (૪૫૯) એમ જ. અને લગ્નોને વધારેમાં વધારે લાભકારક કેવી રીતે કરી શકીએ ?– હું પ્રશ્ન તમને પૂછું છું, કારણ હું તમારા ઘરમાં શિકાર કરવા રાખેલા કુતરાઓ જોઉં છું, અને ઉત્તમ જાતનાં પક્ષીઓ પણ કંઈ ઓછાં નથી. હવે હું તમને વિનંતી કરું છું કે મને કૃપા કરી કહો—એમનામાં જે નર માદા ભેગા થાય છે, અને જે રીતે પ્રજોત્પત્તિ થાય છે એ તરફ તમારું કદી ધ્યાન ગયું છે? એની કઈ વિગતો પર? કેમ, સૌથી પહેલાં તો, એ બધાંની જાત (એકંદર) સારી હોય તો પણ કેટલાંક બીજાંથી વધારે સારાં શું નથી હતાં ? ખરું. અને શું કંઈ પણ દરકાર વગર તમે એમની પ્રજા વધવા દે છે, કે પછી જે સૌથી સારાં હોય એ જ ભેગાં મળે એવી તમે સંભાળ લે છે ? સૌથી સારાં હોય તે જ. (G) અને વળી સૌથી વૃદ્ધ હોય છે અથવા સૌથી નાનાં હેય. તેમને તમે લે છે, કે માત્ર પરિપકવ ઉંમરનાં ને? Page #362 -------------------------------------------------------------------------- ________________ માત્ર પરિપકવ ઉંમરનાને જ ચૂંટી કાઢું છું. અને તમારા કુતરાઓ અને પક્ષીઓની પ્રજોત્પત્તિમાં જે સંભાળ રાખવામાં ન આવે, તે તે તેમની ઓલાદ હલકી થઈ જાય ખરું ને ? અવશ્ય. અને ઘોડા તથા સામાન્ય રીતે બીજા પ્રાણીઓ વિશે પણ આ ખરું છે? એમાં શંકા નહિ. મેં કહ્યું : ભલા ભગવાન ! જે આ ને આ સિદ્ધાન્ત મનુષ્યજાતને પણ લાગુ પડતું હોય, તે મારા પ્રિય મિત્ર, આપણું શાસનકર્તાઓમાં કેટલું બધું નૈપુણ્ય હેવું જોઈશે ? (૪) જરૂર, એ સિદ્ધાન્ત લાગુ પડે છે જ; પણ એમાં કોઈ વિશિષ્ટ નૈપુણ્યની જરૂર કઈ રીતે છે? મેં કહ્યું? કારણે આપણું શાસનકર્તાઓએ સંધને ઘણી વાર ઔષધ આપવું પડશે. હવે તમે તે જાણે છે કે જ્યારે માંદાં માણસને દવાની જરૂર હતી નથી પણ માત્ર અમુક પશ્ચના સેવનની જ જરૂર હોય છે, ત્યારે કેાઈ હલકે વૈદ્ય પણ આ કામ માટે સારે ગણાય. છે; પણ જ્યારે કંઈ ઔષધ આપવાની જરૂર પડે ત્યારે ખરેખર બાહોશ વૈધ જઈએ. તેણે કહ્યું એ તદ્દન ખરું છે, પણ કઈ વસ્તુને ઉદ્દેશીને તમે આમ બેલે છે ? મેં જવાબ આપેઃ મારે કહેવાનો ભાવાર્થ એ છે કે પિતાની પ્રજાના હિતના અર્થે આપણું શાસનકર્તાઓને કેટલાંય જુઠ્ઠાણું અને છલના ઘૂંટડાની જરૂર પડશે; આપણે (૩) એમ કહેતા હતા કે ઔષધ તરીકે આ બધી વસ્તુઓને ઉપયોગ લાભકારક થઈ પડે. અને આપણું કહેવું તદ્દન ખરું હતું. જુઓ ઉ૫ર પરિ. ૨, ૩૮૨, ૩, ૩૮૯ મ, ૪૧૪ – જજુઠ્ઠાણું. Page #363 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પ અને લગ્ન તથા જન્મના કાયદાઓમાં આને (આવાં જુઠ્ઠાણાંઓને) કાયદેસર ઉપયાગ કરવાની જરૂર પડે એ શકય લાગે છે. · ૧૫૮ કઈ રીતે ? મેં કહ્યું : કેમ, આપણે સિદ્ધાન્ત કયારને ધડી કાઢયેા છે કે સ્ત્રીપુરુષોમાં જે સૌથી સારાં હોય તેમણે સૌથી સારાંની સાથે ખતી શકે તેટલી વધારે વાર, અને જે નબળાં હેાય તેમણે નબળાંની સાથે બને તેટલું ઓછું મળવું જોઈએ; અને જો ટાળાંને ( પ્રજાને ) સૌથી સારી સ્થિતિમાં રાખવું ( ૪ ) હાય, તેા પહેલા પ્રકારનાં બાળકા ઉછેરવાં જોઈ એ, અને ખીજાનાં નહિ. હવે આ બધી વ્યવસ્થા તદ્દન ગુપ્ત રહેવી જોઈશે અને ( આ બધું કેમ બને છે ) એની માત્ર શાસનકર્તાઓને જ ખબર હોવી જોઈએ, અને નહિ તેા વધારામાં આપણું ટાળું— પાલકાના નિર્દેશ આપણે એ રીતે કરી શકીએ— અળવા કરી મૂકે એવા ભય રહેશે.× બહુ જ સાચું. આપણે વરકન્યાઓને ભેગાં લાવી શકીએ એ માટે અમુક ઉત્સવો ચાજીએ તેા વધારે સારું નહિ ? અને ( એ વખતે ) યજ્ઞા થાય તથા આપણા (૪૬૦) કવિઓએ રચેલાં લગ્નનાં પ્રસંગને અનુરૂપ ગીતા પણ ગવાયઃ લગ્ગાની સંખ્યા કેટલી રાખવી એ બાબત શાસનકર્તાઓની વિવેકમુદ્ધિ પર આપણે છોડવી પડશે. તેમના હેતુ એક ંદરે કુલ વસ્તી ટકાવી રાખવાના હરશે. જેટલે અંશે એ સકય હોય તેટલે અંશે રાજ્યને બહુ મોટું કે બહુ નાનું થતું અટકાવવા માટે એમને બીજી કેટલીયે ખાખતા વિશે વિચાર કરવા પડશે જેવી કે લડાઈ એની અને રાગેાની અને એના જેવાં બીજા કારણેાની અસરો. તેણે જવાબ આપ્યા : જરૂર. × અહીં શાસનકર્તા તથા પાલકા વચ્ચે ભેદ પાડયો લાગે છે, Rulers, Guardians, and Auxiliaries એવા ત્રણ વિભાગા પ્લેટોને અભિપ્રેત છે, Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ લેકેને એકઠાં મેળવવાના દરેક પ્રસંગે, જેની લાયકાત ઓછી હોય એવા લોકો અમુક જ ચિઠ્ઠીઓ લે તેવી ચતુરાઈભરેલી રીત આપણે શોધી કાઢવી પડશે અને પછી તેઓ શાસનકર્તાઓને નહિ પણ પિતાનાં જ વાંકા નસીબને દોષ કાઢશે. તેણે કહ્યું : અચૂક. (a) અને હું માનું છું કે આપણું વધારે બહાદૂર અને સારા યુવાનેને બીજાં માન અને પારિતોષકે મળે તે ઉપરાંત એમને જે સ્ત્રીઓ આપવામાં આવી છે તેમની સાથે વ્યવહાર કરી શકે એ માટે વધારે સગવડ આપવી જોઈએ; (એમને આવી સગવડ અપાવી જોઈએ) એ માટેનું (પૂરતું) કારણ એમની બહાદુરી જ છે, અને એવા પિતાઓને બને તેટલા વધારે પુત્રો હોવા જોઈએ.* ખરું. અને યોગ્ય સ્ત્રી કે પુરુષ કે બંને જાતિના અધિકારીઓ, કારણ (આપણે ત્યાં) પુરુષ તેમજ સ્ત્રીઓ પણ અધિકારીઓ હશે જ–. હા. (ક) એ યોગ્ય અધિકારીઓ સારાં માબાપનાં છોકરાંને એક વાડામાં કે વંડામાં લઈ જશે, અને કોઈ અલગ જગ્યાએ રહેતી હોય તેવી અમુક આયાઓને એ છોકરાં સોંપશે; પરંતુ હલકાં (માબાપનાં) છોકરાંને અથવા સારાં માબાપનાં છોકરાંને ભેગોગે કંઈ ખેડ હેય તેતેમને જે રીતે ત્યાગ કરે જ જોઈએ તે રીતે તેમને કઈ ગૂઢ જગ્યામાં મૂકી આવશે. ૪ * જુઓ નીચે ૪૬૮– + પરંતુ સરખાવો પરિ. ૩: ૪૦૨-૩-૬. * પ્રાચીન ગ્રીસમાં રિવાજ હતો કે માંદલાં કે નમાલાં બાળકોને ઉછેરીને સમાજને નિર્બળ ન બનાવતાં તેમને નિર્જન જગ્યામાં છોડી દેવામાં આવતાં, અને આ રિવાજ ખાસ કરીને પ્લેટોને પોતાના આદર્શની સૌથી નજીક લાગેલું એવા સ્પાર્ટીના રાજ્યમાં હતા, Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પ તેણે કહ્યું : હા, જો પાલકાના વંશવેલા શુદ્ધ રાખવા હોય તે એમ કરવું જ જોઈ શે. તે ૧૩૦ એમનાં લાલનપાલન માટે સગવડ કરશે, અને માતાઓને જ્યારે ધાવણ ચડ્યું હશે ત્યારે (૩) તેમને આ વાડામાં તે લઈ આવશે, પણ બને તેટલી વધારે સંભાળ રાખશે કે કાઈ માતાને પેાતાનું બાળક કયું તેની ખબર ન પડે; જરૂર પડે છેકરાંઓનાં ધાવણુ માટે તે બીજી ધાવા પણુ રાખશે. છેાકરાંઓને ધવરાવવાની ક્રિયા બહુ લાંખે। વખત ન ચાલે એની સંભાળ રાખવામાં આવશે; અને માતાએને રાત્રે ઉડવાની કે એવી બીજી તકલીફ્ લેવી નહી પડે, કારણ તે આ જાતનું બધું કામ આયાઓને અને કરાને સાંપી દેશે. તમે તેા એવી કલ્પના કરી છે નહિ કે પાલાની પત્નીને છોકરાં થતાં હોય ત્યારે પણ તે તે નિરાંતે મજા કરતી હશે ! મેં કહ્યું : શા માટે નહિ ? અને એમણે મજા કરવી જ જોઈ એ. પણ ચાલો આપણે તે આપણી ચેાજનાને આગળ ધપાવીએ. આપણે એમ કહેતા હતા કે માબાપેામાં પરિપકવ યૌવન હોવું જોઈ શે. સાવ સાચું. ( ૬ ) અને પરિપકવ યૌવન એટલે શું ? સ્ત્રીનાં લગભગ વીસ વર્ષોં અને પુરુષનાં ત્રીસ વર્ષોં એવી વ્યાખ્યા શું એની આપી ન શકાય ? તમે યાં વર્ષોંના આમાં સમાવેશ કરવા માગેા છે ? મેં કહ્યું : એક સ્ત્રી વીસ વર્ષની થાય ત્યારથી તે ચાલીસ વર્ષની ચાય ત્યાંસુધી રાજ્યને બાળ અપી` શકે. (અને) જીવનની નાડ જે વર્ષોંમાં સૌથી વધારે વેગમાં ધબકતી હૈાય તે સમય વીત્યા બાદ પુરુષ પચ્ચીસમા વર્ષોંથી શરુ કરી શકે, અને એ પિસ્તાળીસ વર્ષના થાય ત્યાંસુધી પ્રજોત્પત્તિ કરી શકે. ( ૪૬૧ ) તેણે કહ્યું ઃ અવશ્ય, એ વર્ષોં દરમિયાન જ પુરુષો તથા સ્ત્રીઓની શારીરિક તેમજ માનસિક શક્તિ અક્ષત રહે છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ Ril અને આ ઉમ્મરની નીચેનું કે ઉપરનું કાઈ પણુ (માણુસ) જાહેર લગ્નોમાં ભાગ લે તે તેણે અત્યંત અપવિત્ર અને ખાટું કાર્યાં કર્યું છે એમ કહેવાશે; પેાતાનાં સારાં અને કા`દક્ષ માબાપાના કરતાં નવી પ્રા વધારે સારી અને કા દક્ષ થાય એ માટે જે યજ્ઞયાગ અને પ્રાથના, દરેક લમપ્રસંગે પુરાહિતા, હાતાઓ અને આખું ગામ કરે છે—એવા શુકનમાં નહિ, પણ કાર્દ અપશુકનમાં એવા પિતાના બાળકના—જો એનેા જન્મ થાય તા——ગર્ભ રહ્યો હતા એમ (૧) ગણુારી,—એનું બાળક અધ અને વિચિત્ર પાશવવૃત્તિને લીધે પેદા થયું ગણાશે. ૪૬૧ તેણે જવાબ આપ્યો : સાવ સાચું. અને શાસનકર્તાઓની અનુમતિ સિવાય, જે ઉમ્મર મુકરર કરવામાં આવી છે તે ઉમ્મરનું કાઈ એકાદ પુખ્ત ઉંમરની સ્ત્રીની સાથે સબંધ અંધે તેા તેને પણ આ જ કાયદો લાગુ પડેરો; કારણ આપણે એમ કહીશું કે જેને કશું પ્રમાણુપત્ર નથી તથા જે ( વિધિ અનુસાર ) પવિત્ર થયેલ નથી તેવા વસંકરને જ રાજ્યમાં એ પેદા કરે છે. તેણે જવાબ આપ્યા : તદ્દન ખરું જે ઉંમર આપણે મુકરર કરી છે તે ઉંમરનાંતે જ આ લાગુ પડે છેઃ એ ઉંમર પૂરી થયા બાદ આપણે એમને · સ્વૈચ્છાનુસાર વિચરવા દઈશું, સિવાય (૪) કે કાઈ પણ પુરુષથી પેાતાની દીકરીને કે દીકરીની દીકરીને અથવા માતાને કે માતામહીને પરણી નહિ શકાય; અને ખીજી બાજુ અને પેાતાના પુત્રો કે પિતા અથવા પૌત્ર કે પિતામહ સાથે પરણવા દેવામાં નહિ આવે, અને બંને પક્ષે પણ એ જ પ્રમાણે ( કાયદે રહેશે ) અને આપણે આ બધું સ્વીકારીએ છીએ તે એટલા માટે કે આટલી છૂટ સાથે એવા સખત હુકમા પણુ હરો જ કે આવા સંબંધથી પ્રજા ઉત્પન્ન થાય તેા તેને કદી જીવવા દેવામાં નહિ આવે; અને જો કાઈ (બાળક)ના જન્મ ભાગોગે થઈ જાય તે માબાપાએ સમજી જ રાખવાનું છે કે એવા સંબંધથી ઉત્પન્ન થયેલી Page #367 -------------------------------------------------------------------------- ________________ २९२ પરિચ્છેદ છે પ્રજાને ઉછેરવામાં નહિ આવે અને તેથી તેમણે એ પ્રમાણે જોગવાઈ કરી લેવી. * તેણે કહ્યું : એ વિધાન પણ કંઈ ખોટું નથી. પણ કેણ (). બાપ અને કોણ દીકરાઓ વગેરે બાબતની એમને ખબર જ ક્યાંથી પડશે? એમને તો કદી નહિ જ પડે, (પરંતુ) એનો રસ્તો આ પ્રમાણે નીકળશે –લગ્નના દિવસથી શરુ કરીને સાત અને નવ માસની અંદર જે છોકરાઓ જન્મશે તેને પુત્રો તથા જે છોકરીઓ જન્મશે તેને (જેનું એ વખતે લગ્ન થયું હશે તે) વર પિતાની પુત્રીઓ ગણશે, અને બાળકે તેને પિતા કહેશે; અને એમની પ્રજાને પોતાનાં બાળકોનાં બાળક ગણશે, અને વધારે મોટા વડીલેને એ બાળકે, માતામહીઓ અને પિતામહ કહી બોલાવશે. તેમના પિતા અને માતાઓ જ્યારે ભેગાં મળ્યાં ત્યાર પછી જે બધાંને જન્મ થયો તે તમામ ભાઈઓ અને બહેને કહેવાશે, અને (૬) હું કહેતો હતો તેમ એટલાંને અંદર અંદર પરણવા દેવામાં નહિ આવે. તો પણ ભાઈઓ અને બહેનો વચ્ચેના લગ્ન સામે સખત પ્રતિબંધ રહેશે એમ આનો અર્થ કરવાને નથી; જે પિથિયાની દેવવાણુની એમને અનુમતિ મળે અને ચિઠ્ઠીઓ જે એમના પર મહેરબાની કરે, તો કાયદો એમનાં લગ્નોની આડે નહિ આવે. * તેણે જવાબ આપ્યોઃ તદ્દન ખરું. જે યોજનાનુસાર, ગ્લાઉઝેન, આપણા રાજ્યના પાલકે તેમની પત્નીઓ તથા કુટુઓ પર સમાન સ્વામિત્વ ભોગવશે તે યોજના આ પ્રકારની છે. અને બાકીની રાજ્યવ્યવસ્થાની સાથે આ સુસંગત છે તથા આનાથી બીજું કશું વધારે સારું ન હોઈ શકે એમ આપણી લીલે જ ભાઈ-બહેનનો સંબંધ પલેટો એવી રીતે ઘણાવે છે કે જેઓ ખરેખર એટલે કે એક જ માબાપનાં બાળકો હોય તેઓ ભાઈ-બહેન ન કહેવાય, એટલે કે તેઓ પરણે પણ ખરો--આવી પરિસ્થિતિ તરફ પ્લેટનું યાન ગયું લાગતું નથી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ સાબીત કરી આપવું જોઈએ એવી તમે માગણી કરશો કેમ નહિ કરે ? હા, જરૂર. (૪૬૨) રાજ્યનું બંધારણ અને કાયદાઓ ઘડવામાં કાયદા કરનારનો મુખ્ય હેતુ શો હવે જોઈએ એ પ્રશ્ન આપણી મેળે પૂછીને એક સામાન્ય ભૂમિકા શોધવાને આપણે આ પ્રમાણે પ્રયત્ન કરીશુંમહાનમાં મહાન ઈષ્ટ કર્યું છે વધારેમાં વધારે મેટું અનિષ્ટ કર્યું છે, અને પછી વિચાર કરે કે આપણે અગાઉ જેનું વર્ણન કર્યું હતું તેના પર ઈષ્ટની છાપ છે કે અનિષ્ટની ? અવશ્ય. જ્યાં એકતાનું રાજ્ય હોવું જોઈએ ત્યાં વિસંવાદ, વિક્ષેપ અને અનેકત્વ હોય એના કરતાં વધારે મોટું અનિષ્ટ (૪) બીજું શું હઈ શકે? અથવા એકતાના બંધન સિવાય બીજું કંઈ વધારે મહાન ઈષ્ટ હોઈ શકે ? અને સુખ તથા દુઃખના પ્રસંગોમાં જ્યાં સમાન ભાગીદારી હોય; જ્યાં હર્ષ કે શોકના પ્રસંગે તમામ નગરવાસીઓ આનંદ પામે કે દિલગીર થાય, ત્યાં જ એકતા રહે ખરું ને? એમાં શંકા નથી. હા; અને જ્યાં સમાન નહિ પણ માત્ર અંગત લાગણીઓને જ સ્થાન હોય, ત્યાં રાજ્ય અવ્યવસ્થિત થઈ જાય–જ્યારે નગર ઉપર કે પુરવાસીઓ ઉપર જે કંઈ આવી પડે તે ને તે જ બનાવોને લીધે અર્ધી દુનિયાને (નગરને મન) ઉત્સવ જેવું લાગે અને બાકીની (૪) શેકમાં ગરકાવ થઈ ગઈ હોય ? જરૂર. મારું” અને “જે–મારું–નથી તે” તથા તેનું” અને “જે-તેનું– * મુદ્દો : ૩ : સામ્યવાદનો અંતિમ હેતુઃ રાજ્યની એક્તા. Page #369 -------------------------------------------------------------------------- ________________ २६४ પરિચ્છેદ ૫ નથી તે” એવા શબ્દોના ઉપયોગ વિશેના મતભેદમાંથી આવા ભેદે સામાન્ય રીતે ઊભા થાય છે. બરાબર એમ જ. અને એક જ વસ્તુને વિશે, એક જ રીતે, “પોતાનું” અને પારકું' એવા શબ્દો વાપરનારાઓની સંખ્યા જે રાજ્યમાં સૌથી મોટી હોય એ રાજ્ય વધારેમાં વધારે સુવ્યવસ્થિત છે ખરું ને? તદ્દન ખરું. અથવા વળી બીજી રીતે જોઈએ તો (જે ઉદાહરણ) વ્યક્તિગત જીવનની અત્યંત સમીપ આવી લાગે છે—જેમકે શરીરમાં કોઈની એક માત્ર આંગળીને ઈજા થઈ હોય, ત્યારે આખું ખેળીયું જાણે આત્મા તેનું કેન્દ્ર હોય એ રીતે તે તરફ ખેંચાય છે અને આત્મામાં રહેતી શાસનશક્તિના (અધિકાર) નીચે જાણે એક તંત્રમાં ગોઠવાતું હોય (૯) તેમ એ ઈજાને એને અનુભવ થાય છે અને (શરીર) સમસ્ત એક થઈને જે ભાગને ઈજા થઈ હોય તેની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, અને આપણે કહીએ છીએ કે માણસને આંગળીમાં દુઃખ થાય છે. અને શરીરના બીજા કોઈ ભાગમાં પીડાને લીધે દુઃખનું સંવેદન થતું હોય અથવા પીડા શાંત થવાને લીધે સુખ લાગતું હોય ત્યારે પણ આપણે એ જ રીતે બેલીએ છીએ. * તેણે જવાબ આપેઃ સાવ સાચું અને હું તમારી સાથે સંમત થાઉં છું—કે જે સર્વસામાન્ય લાગણીનું તમે વર્ણન કરે છે તે તથા સૌથી સુવ્યવસ્થિત રાજ્યના બંધારણ વચ્ચે ઘણું સામ્ય છે. તો પછી કોઈ પણ પુરવાસી ઈષ્ટ કે અનિષ્ટને (૬) અનુભવ કરે ત્યારે આખું રાજ્ય એ વિષયને પોતાને ગણશે, અને તેની સાથે કાં તો આનંદ અનુભવશે અને નહિ તે શક કરશે ? તેણે કહ્યુંઃ હા, સુવ્યવસ્થિત રાજ્યમાં એમ જ બનશે. * દુઃખનો અભાવ એટલે સુખ એ સિદ્ધાંતાનુસાર “પીડા શાંત થવાને લીધે સુખ લાગતું હોય” એમ પ્લેટો કહે છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ કર ' કહ્યુંઃ આ મૂળભૂત સિદ્ધાંતાનુસાર જે રાજ્ય હોઈ શકે તે આ કે કઈ બીજા પ્રકારનું રાજ્ય-તે જેવાને તથા આટલેથી પાછાં ફરી આપણુ રાજ્યની આ દષ્ટિએ પરીક્ષા કરવાનો સમય આવી લાગે છે.* બહુ સારું. (૪૬૩) બીજા દરેક રાજ્યની જેમ આપણે રાજ્યમાં પણ શાસનકર્તાઓ તથા પ્રજા (બંને) છે ? ખરું. અને એમાંના દરેક એકબીજાને પુરવાસીઓ કહી બેલાવશે ? અલબત્ત, પરંતુ બીજાં રાજ્યમાં લેકે પોતાના શાસનકર્તાઓને બીજાં નામથી શું સંબોધતા નથી ? સામાન્ય રીતે તેઓ તેમને સ્વામી કહી સંબોધે છે, પરંતુ પ્રજાશાસિત રાજ્યમાં તેઓ માત્ર શાસનક્તઓ કહેવાય છે. અને આપણું રાજ્યમાં શાસનકર્તાઓને પુરવાસીઓનાં નામ ઉપરાંત બીજું કયું નામ લેકે આપે છે? () તેઓ પાલકે અને સહાયકે કહેવાય છે. તેણે જવાબ આપે. અને શાસનકર્તાઓ લોકોને કઈ રીતે સંબોધે છે ? એમને નિભાવ કરનાર તથા પાળનાર. અને બીજા રાજ્યમાં તેમને શું કહી બેલાવે છે? ગુલામો. તથા બીજાં રાજયમાં શાસનકર્તાઓ એકબીજાને શી રીતે સંબંધે છે ? સ–શાસનકર્તાઓ. અને આપણુમાં? સહ–પાલકે. તમે બીજા કોઈ રાજ્યમાં એવા દાખલા જાયા છે કે જેમાં મુદ્દો ૪: આદર્શ નગર રાજ્યનું પરીક્ષણ તથા સામાજિક બંધારણ Page #371 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૫ પોતાના સહકારથી શાસનકર્તામાં એક પિતાનો મિત્ર છે, અને બીજે મિત્ર નથી એમ કોઈ શાસનકર્તા બોલતે હોય ? * હા, ઘણી વાર. અને મિત્રમાં પોતાને રસ પડે છે એ રીતે એનું વર્ણન કરે તથા એ રીતે એને ગણે, અને પેલા બીજા માટે, (ક) એને જાણે કશી લેવાદેવા ન હોય તેમ, તેને એક અજાણ્યા માણસ તરીકે લેખે ! બરાબર એમ જ. પરંતુ શું આપણે પાલકમાં કઈ બીજા પાલકને વિશે એ અજા હોય તે રીતે બેલે કે વિચારે ખરે ? અવશ્ય નહિ જ; કારણ છે કેઈને મળે તે બધાને તેઓ ભાઈ કે બહેન, અથવા બાપ કે મા, અથવા પુત્ર કે પુત્રી, અથવા પોતાની સાથે જેમને આ સંબંધ છે તેમનાં બાળક કે માતાપિતા તરીકે ગણશે. ' કહ્યું? ઉત્તમ, પણ હજી એક વાત મને જરા પૂછવા દે ? શું તેમનું માત્ર નામનું જ કુટુંબ હશે; (૩) અથવા એમનાં દરેક કાર્યમાં એ (કુટુંબના) નામને તેઓ ખરું કરી બતાવશે ? દાખલા તરીકે, “પિતા” શબ્દના ઉપગમાં, પિતા (પુત્રની) સંભાળ રાખે તેને તથા કાયદાની આજ્ઞા અનુસાર પુત્રનાં પિતા પ્રત્યેનાં માન ફરજ અને આજ્ઞાપાલનને પણ સમાવેશ થઈ જશે અને આ ફરજોનું જે કોઈ ઉલંઘન કરે તે અપવિત્ર અને દુષ્ટ માણસ છે તથા મનુષ્ય કે પરમેશ્વરને હાથે એનું ભલું થવાનો સંભવ નથી એમ ગણશે કે નહિ ? તથા જેઓનું તેમનાં માબાપ અને બાકીનાં સગાંસંબંધીઓ તરીકે એમને (બાળકોને ઓળખાણ કરાવવાનું છે, તેમના વિશેનાં જે ગીતે તમામ પુરવાસીઓ એમને (બાળકને) વારંવાર ગાઈ સંભળાવશે એ ગીતે તે આવાં હશે કે નહિ ? * માત્ર પાલકમાં જ સામ્યવાદ અને સમાન માલીકી હોય એ રીતે કોઈ વાર લેટો વાત કરે છે; જ્યારે કોઈ વાર તમામ પુવાસીઓને સામ્યવાદનો સિદ્ધાન્ત લાગુ પડતો હોય એ રીતે એનાં પાત્રો દલીલ કરે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ (૬) તેણે કહ્યું ઃ આવાં જ અને બીજાં કઈ નહિ; કારણ કૌટુંબિક સંબંધેનાં નામ માત્ર એઠેથી બેલવાં અને એમાં રહેલા રહસ્ય પ્રમાણે વર્તવું નહિ–એના કરતાં એમને માટે વધારે હાસ્યાસ્પદ બીજું શું હોઈ શકે ? ત્યારે બીજા કોઈ નગર કરતાં આપણું નગર રાજ્યમાં સંવાદ અને એકતાની ભાષા સૌથી વધારે વપરાતી સંભળાશે. હું પહેલાં કહેતો હતો તેમ જ્યારે કોઈને કંઈ સારું કે માઠું થાય ત્યારે સૌ કેઈએમ જ કહેતું હશે કે “મને સારું થયું” અથવા આ “ખોટું થયું.” (૪૬૪) તદ્દન ખરું. અને શું આપણે કહેતા નહોતા કે વિચારવાની તથા બલવાની આ પદ્ધતિને અનુરૂપ થઈ પડે તેમ તેમનાં સુખ અને દુઃખ સર્વ સામાન્ય રહેશે? હા, અને એ એવાં જ હશે. અને જે એક જ વસ્તુમાં એ બધાંનું સમાન હિત રહેલું હશે, એને વિશે તે બધા એક સરખી રીતે “મારું–પિતાનું” એવા શબ્દો વાપરશે, અને બધાનું હિત સમાન હશે તેથી સુખ અને દુઃખની લાગણી પણ એમનામાં સમાન રહેશે. હા, બીજા રાજ્યોમાં હોય છે તેના કરતાં ઘણું જ વધારે પ્રમાણમાં. અને રાજ્યના સામાન્ય બંધારણ ઉપરાંત આનું (બીજું) કારણ એ છે કે સ્ત્રીઓ અને બાળકે ઉપર પાલકની સમાન માલીકી હશે ? મુખ્ય કારણ એ જ છે. (a) અને સુવ્યવસ્થિત રાજ્યને જ્યારે કોઈ સુખ કે દુઃખને અનુભવ થાય ત્યારે શરીર અને તેનાં અંગો વચ્ચે જે સંબંધ પ્રતીત થાય છે તેની સાથે આપણે સરખાવ્યું–ત્યારે આ સરખામણીમાં જે સંબંધ અભિપ્રેત હતો તે સંબંધને લીધે આપણે સ્વીકાર્યું હતું કે લાગણીની એકતા એ જ મહાનમાં મહાન ઇષ્ટ છે. * પૃષ્ટ ૨૬૬ પરની નોંધ જુઓ. Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૫ આપણે એને સ્વીકાર કર્યો, અને તે સાવ સાચી રીતે. ત્યારે તે આપણું પુરવાસીઓનું* સ્ત્રીઓ અને બાળકે ઉપર સમાન સ્વામિત્વ હોય એ જ સ્પષ્ટ રીતે રાજ્યને મહાનમાં મહાન ઇષ્ટાપત્તિનું મૂળ થઈ પડશે ? અવશ્ય. અને આપણે જે બીજા સિદ્ધાતનું પ્રતિપાદન કરતા હતા * તેની સાથે આ બરાબર બંધ બેસે છે,–કે પાલકે પાસે ઘર કે જમીન કે બીજી કઈ મિલક્ત નહિ હેય; બીજા (ક) પુરવાસીઓ પાસેથી એમને જે ખોરાક મળે એ જ એમને પગાર, અને એમણે ખાનગી ખરચ પણ કરવામાં નહોતાં; કારણ આપણો આશય એવો હતો કે તેમનામાં પાલકનું સાચું ચારિત્ર બરાબર સચવાઈ રહે. તેણે જવાબ આપે : ખરું. મિલક્ત પરનું સમાન સ્વામિત્વ તથા કુટુંબ પરનું સમાન સ્વામિત્વ એ બંને, હું કહેતે હતો તેમ, એમને ખરેખરા પાલક બનાવશે; પોતાનુંઅને “પારકું” એ વિશેના મતભેદને લીધે તેઓ નગરના ટુકડા નહિ કરી નાંખે; દરેક માણસ પોતે જે કંઈ મેળવ્યું હોય તેને () અલગ પિતાના ઘરમાં ઘસડી જઈ તેમાં (પોતાની) જુદી વહુ અને છોકરાં અને અંગત સુખ અને દુઃખ ઊભાં નહિ કરે; પરંતુ બધાને શું વધારે નિકટનું અને પ્રિય છે એ વિશે તેઓ તમામ એકમત હશે, તેથી તેઓ બધા બની શકે ત્યાં સુધી એ ને એ સુખ અને દુઃખને અનુભવ કરશે. અને તેથી તેઓ બધાં સમાન આદર્શ પ્રત્યે પ્રેરાશે. તેણે જવાબ આપે : જરૂર. અને પોતાના શરીર સિવાય એમની પાસે એવું બીજું કશું નહિ હોય જે તેઓ પોતાનું કહી શકે તેથી તેમનામાં ફરિયાદે કે દાવાઓનું અસ્તિત્વ હશે નહિ; પિસા (૬) કે બાળકે અથવા * પૃષ્ટ ર૬૬ પરની નોંધ જુઓ. ૪ પરિ, ૩ માં. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંબધીઓ જે !'કાસનાં કારણભૂત થાય છે તે તમામમાંથી તે ઉગરી જશે. અલબત્ત ઉગરી જ જશે. તેમજ અપમાન કે હુમલા કરવાના મુદ્કા તેમનામાં દી ઉપસ્થિત થાય એ શકય નથી. કારણ સમાવડિયા સમાવડિયા સામે પેાતાનું રક્ષણુ કરે એમાં કશી માનની હાનિ કે ખાટું નથી એમ આપણે પ્રતિપાદ્ન કરીશું; (વળ) ગમે (૪૬૫) તે માણુસના શરીરનું રક્ષણ અવશ્ય થવું જોઈએ એ બાબત આપણે સાવીશું. તેણે કહ્યું : એ ઠીક છે. હા, અને એ કાયદામાં ખીજું વધારાનું સારું તત્ત્વ પણ રહેલું છે; એ કે- જો કાઈ માણસને ખીજાની સાથે ટટા થયેા હાય તા પેાતાના આવેગને એ ત્યાં તે ત્યાં સ ંતાષી લેશે અને એ ટટા વધારે ભયંકર સ્વરૂપ પકડે ત્યાં સુધી લાંખા નહિ ચાલવા દે. જરૂર. યુવાન લેાકાતે શિક્ષા કરવાની અને તેમના પર શાસન ચલાવવાની ફરજ વડીલા પર નાંખવામાં આવશે, એ સ્પષ્ટ છે. તેમજ ન્યાયાધીશે એમને હુક્રમ કરે નહિ ત્યાં સુધી નાનાં વડીલોને કદી મારો નહિ, કે એમના પ્રત્યે ખીજી કાઈ બળજબરી નહિ કરે એ વિશે શંકા ન હાઈ શકે; તેમ તેએ એમનું ખીજી કાઈ રીતે અપમાન પણ નહિ કરે. કારણુ લજ્જા અને ભય—એ જખરાં પાલકા છે જે તેમને એમ કરતાં અટકાવશે: જેઓ તેમનાં માબાપ (૬) છે એમની સામે હાથ ઉગામતાં લોકાને જે અટકાવે તે લજ્જા; ( તથા ) જે ખીજા તેમના ભાઈ આ, પુત્રો, અને પિતાઓ છે તે જેને ઇજા થઈ છે તેની વારે ધાશે એમાંથી ( ઉપજે તે) ખીક. તેણે જવાબ આપ્યા : એ ખરું છે. ત્યારે દરેક રીતે નગરવાસીએ અંદર અંદર થાંતિ બળવે તે Page #375 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પ ૨૭. અર્થે કાયદાએ એમને બધી રીતે મદદ કરશે. હા, શાંતિમાં કશી પણ ઊણપ નહિ રહે. અને પાલકા અંદર અંદર કદી ટંટા ક્રિસાદ નહિ કરે અને આથી બાકીના પુરવાસીએ તેમની કે પેાતાની અંદર અંદર વિરુદ્ધ પડે એવી કશી ખક પણ નહિ રહે. કશી જ નહિ. જે નાની નાની ક્ષુદ્રતામાંથી તેએ (આપેઆપ આ કારણે) ( ૪ ) મુક્ત થઈ જશે એના તે ઉલ્લેખ કરવા પણ મને ગમતે નથી; કારણ એના પર લક્ષ આપવું જરૂરનું નથી : ઉદાહરણ તરીકે ગરીબે પૈસાદારની ખુશામત કરે છે તે, અને કુટુમ્બને ઉછેરવામાં તથા ઘરવખરીની ચીજો ખરીદવા પૈસા મેળવવામાં, ઉછીના લાવવામાં અને પછી નામરજવામાં, કે ગમે તે રીતે ( પૈસા ) મેળવવામાં, અને ( એક વાર મેળવ્યા પછી ) સ્ત્રીઓને અને ગુલામાને હસ્તક સેાંપવામાં લેાકેાને જે જંજાળ અને દુઃખ અનુભવવાં પડે છે—કેટલીયે જાતનાં ધણાં અનિષ્ટો જેને લેાકેા આ રીતે સહન કરે છે એ પુરતાં સ્પષ્ટ છે, અત્યંત ક્ષુદ્ર છે અને એને વિશે ઉલ્લેખ કરવા યાગ્ય નથી. ( ૬ ) તેણે કહ્યું : હા, એ જોવા સારુ માણુસને આંખાની જરૂર નથી. અને આ તમામ અનિષ્ટામાંથી તેઓ ઉગરી જશે, તથા એમનાં જીવન એલિમ્પિક વિજેતાઓના જેટલાં ધન્ય થશે અને એનાથી પણ વધારે ધન્ય ! કઈ રીતે ? મે કહ્યું : આપણા પુરાવાસીઓએ વધારે યશસ્વી જીત મેળવી છે અને જાહેર ખર્ચે એમને વધારે સંપૂર્ણ રીતે નિભાવ કરવામાં આવે છે—એવાના જીવનમાં જે ધન્યતા સાંપડે છે તેને એક અચ્ માત્ર એલિમ્પિક વિજેતાને મળે છે અને એટલાથી પણુ અને સુખી ગણવામાં આવે છે. કારણ એમણે જે જીત મેળવી છે તેનાથી તે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨૦૧ આખા રાજ્યને મુક્તિ મળી છે, * અને જીવનમાં જે બધું જરૂરનું છે એની પૂર્ણતારૂપ મુકુટથી તેઓ તથા તેમનાં બાળકા વિભૂષિત થયેલાં છે; જીવતાં તેમને પેાતાનેા ( ૬ ) દેશ બલેા આપી રહે છે અને મૃત્યુ પછી એમની ક્રિયામાં એમને માન મળે છે. તેણે કહ્યું : હા—અને એ યશસ્વી બદલા છે. મેં કહ્યું : તમને યાદ છે ને કે અગાઉની ચર્ચા દરમિયાન આપણે ( ૪૬૬ ) જેનું નામ નહિ દઈ એ એવા કાઈ એ આપણા પર એવા આરાપ મૂક્રેલા કે આપણા પાલકાને આપણે દુઃખી કરીએ છીએ એમની પાસે કઈ નથી પણ તે બધુ મેળવી શકા હાત—તેને આપણે એવા જવાબ આપ્યા હતા કે જો પ્રસંગ આવશે તેા આ પ્રશ્ન વિશે હવે પછી આપણે વિચાર કરીશું;+ પણ અત્યારે જે વિચાર ચાલે છે તે અનુસાર, આપણે આપણા પાલકાને ખરેખરા પાલકા જ કરવાના હતા અને કાઈ પણ ખાસ વનાં નહિ પણ સમસ્ત રાજ્યના વધારેમાં વધારે સુખની દૃષ્ટિએ આપણે રાજ્ય ( નું બંધારણ ) ડતા હતા, નહિ ? હા, મને યાદ છે. અને ઓલિમ્પિક વિજેતાનાઓના કરતાં આપણા રક્ષણકર્તાઓનું જીવન કયાંય વધારે સારું અને વધારે ધન્ય છે એમ (૧) સાખીત થઈ ચૂકયું છે તે હવે તમે શું કહેશા—માચીનું કે બીજા કા કારીગરાનું કે ખેડૂતાનું જીવન એની સાથે સરખાવી શકારો ખરું ? અવશ્ય નહિ. પરતુ આ જ વખતે મેં જે બીજી જગ્યાએ કહ્યું હતું તે મારે અહીં ફરીથી કહેવું જોઈ એ કે આપણા પાલકામાંના કેાઈ એવી રીતે સુખી થવાના પ્રયત્ન કરે કે જેથી એ પાલક જ મટી જાય અને * સરખાવે। ‘ લાઝ' પુ.—૭, ૮૦૭, × ઉપર જુઓ ૪૧૯-૪૨૦, + જુએ પરિ-૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ १७२ પચ્છિત પ આપણા સિદ્ધાન્તાનુસાર જે જીવન બધા કરતાં શ્રેષ્ઠ છે તે સુરક્ષિત અને સવાદી જીવનથી એને સ ંતાષ ન વળે, પણુ સુખ વિશેનો જુવાનીનો જે ખાટા ખયાલ એના મગજમાં ભરાઈ ગયેા હાય તેનાથી માહ પામીને, આખા રાજ્યનેા (૪) પાતે એકલા ધણી થવા માગે, તે! 'આખા કરતાં અરધું વધારે છે,' એમ જ્યારે હિંસિયડ ઓઢ્યા હતા, ત્યારે એનું વાક્ય કેટલું વિવેકપૂર્ણ હતું તે એને શીખવું પડશે. . જો એ મારી સલાહ માગે તેા હું એને એમ જ કહું કે : આવું જીવન ગાળવાનું જો તમને કહેવામાં આવે છે તે તમે જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહે. મે કહ્યું : ત્યારે તમે સમત થાઓ છે કે પુરુષા તથા સ્ત્રીઓનું જીવન આપણે વર્ણન કર્યું છે તેવું એક જ પ્રકારનું રહેશે—સમાન કેળવણી, સમાન (માલિકીનાં ) બાળકા; અને તે નગરમાં રહે કે લડાઈ વખતે બહાર જાય તે પણ તે બંનેએ એકી સાથે જ પુરવાસીઓ ઉપર નજર રાખવાની છે; કુતરાઓની જેમ તેમણે સાથે જ ચોકી કરવાની છે અને સાથે જ શિકાર (૩) કરવાને છે, અને બધી બાબતામાં અને હ ંમેશાં, તેમની ભાગ લેવાની શક્તિ દ્વાય તેટલે અંશે, સ્ત્રીઓએ પુરુષાનાં ભાગીદાર બનવાનું છે? અને એમ કરવામાં તેઓ જે કઈ શ્રેષ્ઠ છે તે જ આચરશે, અને બંને જાતિ વચ્ચેને જે સ્વાભાવિક સબંધ છે એ તેઓ તેાડી નહિ નાંખે પણ ( ઉલટા ) તેને જાળવી રાખશે. તેણે જવાબ આપ્યા : હું તમારી સાથે સમત થાઉં છું. મે કહ્યું ; જેવી રીતે ખીજા પ્રાણીઓમાં છે તેવી રીતે માણ્યુંામાં પણ આવી સમાજવ્યવસ્થા શકય છે કે કેમ, અને જો શકય હોય તા કઈ રીતે શકય છે એ પ્રશ્ન હજી પૂછ્યાનેા રહે છે? હું પ્રશ્ન સૂચવવા જતા હતા ત્યાં તમે અગાઉથી કહી દીધા. (૬) મે` કહ્યું: તેઓ કેવી રીતે લડાઈ કરશે એ જાણવું તે કંઈ બહુ મુશ્કેલ નથી. * * મુદ્દો પ : લડાઇ વિશે પ્રાસગિક વિચાર, Page #378 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૩ કેવી રીતે ? કેમ, અલબત્ત તેઓ (બધાં) સાથે જ ચડાઈ કરવા જશે; અને કારીગરનું છોકરું જેમ (એના બાપને કામ કરતો જુએ છે) તેમ, મોટા થઈને જે કામ એમને કરવું પડવાનું છે તે તેઓ જોઈ શકે એટલા માટે જેટલાં બાળકે પૂરતાં (૪૬૭) સશક્ત હશે તેમને તેઓ સાથે લઈ જશે અને જોવા ઉપરાંત તેમણે મદદ કરવી પડશે અને લડાઈમાં ઉપયોગી થવું પડશે તથા તેમના પિતાઓ તથા માતાઓની તહેનાતમાં ઊભા રહેવું પડશે. કુંભારના છોકરાઓ ચાકને અડે ત્યાર પહેલાં કેટલાયે વખતથી તેઓ કેવી રીતે જોયા કરે છે અને મદદ કરે છે તેવું શું તમે કલાઓના ક્ષેત્રમાં નથી જોયું ? હા, જોયું છે. અને પિતાનાં બાળકોને શિક્ષણ આપવામાં તથા તેમની ફરજે જેવાની તથા અદા કરવાની તક આપવામાં આપણુ પાલકે કરતાં શું કુંભારે વધારે ધ્યાન આપશે? તેણે કહ્યું એ વિચાર જ હાસ્યાસ્પદ છે. બીજા પ્રાણીઓમાં હોય છે તેમ પિતાના બાળકની (૬) હાજરીને લીધે તેઓમાં અત્યંત શૌય પ્રકટશે–એ જાતની માબાપ પર થતી અસર પણ આપણે ધ્યાનમાં લેવાની છે.* એ સાવ સાચું છે, સોક્રેટિસ; અને છતાં જે લડાઈમાં ઘણી વાર બને છે તેમ તેઓ હારે તે એમાં જોખમ કેટલું મોટું છે! તેમનાં માબાપની સાથે આપણે બાળકોને પણ ગુમાવી બેસીશું અને પછી રાજ્યની ખોટ કદી પૂરાઈ નહિ શકે. * ' કહ્યું: ખરું, પણ તમે એમને શું કદી કશું જોખમ ખેડવા જ નહિ ? મારે કહેવાનો આશય જરા પણ એ નથી. | * એથી ઉલટું, બાળકની હાજરીને લીધે કદાચ પાલકોમાં ભય પણ પેસે એ તરફ પ્લેટનું ધ્યાન ગયું લાગતું નથી. ૧૮ Page #379 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ પરિછેદ ૫ વાર, પણ જો તેઓને જોખમ ખેડવા જ દેવાનું હોય તો તે પ્રસંગ શું એવો ન હોવો જોઈએ કે જે તેઓ તેમાંથી (એ કસોટીમાંથી) બચે તો તેઓ વધારે બળવાન થઈને નીકળે ?* એ સ્પષ્ટ છે. (૪) ભવિષ્યમાં જેઓ સૈનિકે થવાના છે તેઓ તેમની કિશોરાવસ્થાના દિવસોમાં લડાઈ થતી જુએ છે કે નથી જોતા એ એટલી મહત્ત્વની બાબત છે કે એને માટે થોડું જોખમ ખુશીથી ખેડી શકાય. હા, બહુ મહત્ત્વની છે. ત્યારે આપણું પહેલું પગથિયું આ હોવું જોઈએ,–આપણાં બાળકોને લડાઈનાં પ્રેક્ષકે કરવાં; પણ તેમને કશી હાનિ ન પહોંચે એ માટે આપણે યોજના કરવી જોઈશે; પછી બધું ઠીક થઈ પડશે. ખરું. લડાઈમાં શાં શાં જોખમ છે એ પ્રત્યે એમનાં માબાપ આંધળાં નહિ હોય પણ માનુષી અગમચેતીથી જોઈ શકાય તે અનુસાર ક્યાં આક્રમણમાં (૩) જોખમ છે અને કયાં સહીસલામત છે, એટલું તેઓ જાણે છે એમ માની લઈશું. એટલું માની લઈશું. અને સહીસલામત આક્રમણોમાં તેઓ તેમને સાથે લઈ જશે, અને જોખમવાળામાં ( લઈ જતાં પહેલાં) તેઓ જરા વિચાર કરશે. ખરું. અને તેઓ તેમને ( લડાઈના) અનુભવોને લીધે જેઓ અત્યંત પ્રવીણ યોદ્ધાઓ થયા હોય એવાના હુકમ નીચે મૂકી જશે, અને આ યોદ્ધાઓ તેમને દરશે અને શિક્ષણ આપશે. બહુ જ યોગ્ય રીતે. છતાં લડાઈનાં જોખમની હમેશાં અગાઉથી ખબર પડતી નથી; એમાં (આકસ્મિક) સંજોગોનું બળ ઘણે અંશે રહેલું હોય છે. ત્ર અહીં પ્લેટે લગભગ જર્મન લેખક વિશેની માફક દલીલ કરે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ૨૦૧ ખરું. ત્યારે જરૂર પડે તે ઊડી જઈ શકે અને ખચી જાય તે માટે એવા સંજોગોની સામે બાળકાને પાંખા આપવી પડશે. (૬) તેણે કહ્યું : એટલે ? મારા કહેવાના અર્થ એ છે કે છેક નાનપણથી આપણે તેમને બ્રેાડા પર એસાડવાં જોઈએ, અને જ્યારે એમને ધેડે બેસતાં આવડી જાય ત્યારે ઘેાડે બેસાડી એમને લડાઈ જોવા લઈ જવાં જોઈએ: આ ઘેાડા તેજ અને લડાયક ન હેાવા જોઈ એ, પણ સૌથી નમ્ર અને છતાં બની શકે તેટલા વધારે વેગવાન! આ રીતે હવે પછી જે એમના જ ધંધા થઈ પડવાના છે તેનું સૌથી (૪૬૮) સારું દૃશ્ય તે જોઈ શકશે; અને જો કંઈ પણ ભય આવી પડે, તે તેમના વડીલ નેતાઓની પાછળ તેમણે માત્ર જવાનું છે, અને (એ રીતે ) અચવાનું છે. તેણે કહ્યું: તમે કહે છે તે ખરુ છે એમ હું માનું છું. લડાઈ વિશે ખીજું; તમારા સૈનિકાને એકબીજા સાથેના તથા તેમના શત્રુઓ સાથેનેા સબધ કેવા રહેશે? મને તે। એવી દરખાસ્ત કરવાનું મન થાય છે કે જે સૈનિક પેાતાનું સ્થાન છેડી દે કે પોતાનાં રાત્રે ફેંકી દે અથવા બાયલાપણાના કાઈ બીજા કૃત્યને અપરાધ કરે તેને ખેડૂત કે કારીગરની પંક્તિમાં નીચે ઉતારી મૂકવા, તમે શું ધારા છે!? હું તે કહું કે ખેલાશક અને જો કાઈ પાતાની જાતને કેદી થવા દે તા આપણે તેના દુશ્મનાને એની ભેટ કરીશું; તેમને એ કાયદેસરના શિકાર છે, અને તેઓ ભલે એનું મર્જીમાં આવે તે કરે. (૬) જરૂર. પણ જે વીરે પેાતાનું નામ કાઢયુ હોય, એને આપણે શું આપીશું? સૌથી પહેલાં તેા એના યુવાન મિત્રો તરફ્થી સૈન્યમાં એને Page #381 -------------------------------------------------------------------------- ________________ RE પરિચ્છેદ પ માન મળશે; દરેક વરાફરતી એને મુકુટ પહેરાવશે. તમારે શા અભિપ્રાય છે? મરી સંમતિ છે. અને એને સહચારમાં (કાઈ ને ) જમણા હાથ મળે એ વિશે તમે શું કહેશો? એમાં પણ હું સંમત છું. પણ મારી બીજી દરખાસ્તને તમે ભાગ્યે જ સંમતિ આપશે. તમારી દરખાસ્ત શી છે? કે એણે તેમને ચુંબન કરવું જોઈએ અને તેમણે એને. અચૂક, અને મને તેા એનાથી પણ આગળ જઈ (૪) એમ કહેવું ગમે જ્યાં સુધી સંગ્રામ ચાલુ રહે ત્યાં સુધી જે કાઈ ને ચુમ્બન કરવાનું એને મન થાય, તેને એ ચુમ્બન કરે તેા એણે ના પાડવાની નથી. જેથી કરીને સૈન્યમાં કાઈ આશક હાય પછી એના પ્રેમના વિષય કાઈ યુવક હોય કે કુમારી હોય, તે પરાક્રમ કરી ઈનામ મેળવવાને એ વધારે પ્રેરાય. મેં કહ્યું : ઉત્તમ. કે શુરવીર્ માણસને બીજા કરતાં વધારે પત્નીઓ હશે એ કયારનું નિશ્રિત થઈ ગયું છે. * અને એને ખરે તેટલી વધારે પ્રજા થઈ શકે એ માટે એવી બાબતમાં બીજા કરતાં પહેલી પસંદગી કરવાને હક રહેશે. કબૂલ. વળી હાભરના મત પ્રમાણે બહાદુર યુવાનોને માન ( ૬ ) આપવાની એક ખીજી રીત છે; કારણુ એડ્રેસે લડાઈમાં નામના મેળવી ત્યાર પછી એને (બિખ્તરીયાળ ) પૃષ્ઠ ભાગા કેવી રીતે આપવામાં આવ્યા એ વિશે એ કહે છે; અને એ માનનું ચિહ્ન છે એટલું જ જીએ ઉપર ૪૬૦-વૈં. ૧ Il : 7–321. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ૨૭૭ નહિ પણ એ અત્યંત ખળ અપનારી વસ્તુ છે તેથી ખરાખર પુખ્ત ઉમ્મરે પહેાંચેલા વીરને માટે એ યાગ્ય બક્ષિસ હાય એમ દેખાય છે. તેણે કહ્યું : બહુ જ સાચું. મેં કહ્યું : ત્યારે એમાં હામર આપણા ગુરુ થશે; અને યા તથા એને મળતા ખીજા પ્રસંગેાએ શું પુરુષા કે સ્ત્રીઓને, એમના પરાક્રમ અનુસાર સ્તુતિગીતા અને આપણે જેને ઉલ્લેખ કરતા હતા તેવી ખીજી વિશિષ્ટતાથી, તથા ( ૬ ) “આગલી એડકા અને માંસ અને ભરેલા પ્યાલાઓ''૧ થી પણ આપણે શૂરવીરાને માન આપીશું, અને એમને માન આપવાની સાથે સાથે આપણે એમને શિક્ષણ પણ આપીશું. તેણે જવાબ આપ્યો : એ સૌથી ઉત્તમ. મેં કહ્યું : હા, અને જ્યારે લડાઈમાં યશસ્વી રીતે કાઈ માણસ મરી જાય, ત્યારે પ્રથમ તે એ હેમવંશી હતા એમ શું આપણે નહિ કહીએ ? અચૂક. તેમજ જ્યારે તે મરી જાય ત્યાર પછી ઃઃ (૪૬૯) “ તેઓ પૃથ્વી પરના પવિત્ર ફિરસ્તા, પૃષ્ટના કર્તા, અનિષ્ટના નિવારનાર અને વાચા જેમને વરેલી છે તેવા માણસાના પાલકા છે.” ૨ એમ પ્રતિપાદન કરવામાં આપણને હિંસિયડનું શું પ્રમાણ નથી મળતું ? હા, અને આપણે એનું પ્રમાણુ સ્વીકારીશું. દૈવી અને વીર પુરુષોની દફનક્રિયાની વ્યવસ્થા કેવી રીતે કરવી અને એમની વિશિષ્ટતાઓ કઈ ( એમને માન આપવાને શી ૧. Il : 8-162. ૨. કદાચ હિસિચડના “ Works and days 39 - ૧૨૩ માંથી. Page #383 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પ ૧૭. વિશિષ્ટતા ) રાખવી એ આપણે દેવ પાસેથી શીખવું પડશે; અને એ ફરમાવે તે પ્રમાણે શું આપણે કરવું ન જોઈએ ? અવશ્ય. અને ભવિષ્યના યુગેામાં આપણે તેમને સત્કાર ( 7 ) કરીશું તથા વીરેની કરી આગળ જેમ ઘૂંટણીએ પડીએ છીએ તેમ તેમનાં સમાધિસ્થાને આગળ આપણે ઘૂંટણીએ પડીશું. અને માત્ર તેમને જ નહિ પણ જે કાર્ય અત્યંત સદ્ગુણી ગણાયા હશે,—પછી ભલે તેએ વૃદ્ધાવસ્થાને લીધે કે બીજી કાઈ રીતે મરણ પામ્યા હોય—તેમને પણ એવાં જ સન્માન આપવામાં આવશે. તેણે કહ્યું : એ તદ્દન ખરુ છે. બીજું આપણા સૈનિક એમના દુશ્મને પ્રત્યે કેવી રીતે વર્તાશે ? આ વિશે શું ( નક્કી કરીશું ) ? શા સબંધે તમે આમ પૂછે છે ? સૌથી પહેલાં ગુલામીના સંબંધે ? હૅલેનિઝ લેાકેા હૅલેનિક રાજ્યોને ગુલામ બનાવે અથવા પાતાથી નિવારી શકાય એમ હોય છતાં ખીજાએાને એ રાજ્ગ્યાને ગુલામ બનાવવા દે એ સારું છે એમ શું તમે માનો છે ? જંગલી લેાકેાની * ધૂંસરી નીચે ( આપણી ) આખી જાતને એક દિવસ ગુલામ બનવાનો વારો આવે એ (૪) ભયનો વિચાર કરતાં, શું હેલેનિક લેાકેાનો રિવાજ એક બીજાને ક્ષમા આપવાનો ન હોવા જોઈ એ ? તેએ એક બીજાને ક્ષમા આપે એ કેટલેય દરજ્જે સારું છે. ત્યારે કાઈ પણ હેલેનિકને તેઓ પોતાના ગુલામ તરીકે નહિ રાખે; આ નિયમ તેએ પાળશે તથા બીજા હેલેનિક લેાકેાને ( આ નિયમ પાળવાની ) સલ.હ આપો. તેણે કહ્યું : જરૂર; આ રીતે તેએ જંગલીએની * સામે સંપ * ગ્રીક લેાકા ગ્રીક સિવાયની બીજી ખંધી પ્રશ્નઆને જ ગલી ( Barbarians ) કહેતા, Page #384 -------------------------------------------------------------------------- ________________ २७५ કરશે, અને માંહે માંહે એક બીજાની સામે હાથ ઉગામતા બંધ થશે. મેં કહ્યું : બીજું (લડાઈમાં) જે મરી ગયા હોય તે વિશે; વિજેતાઓએ તેમનાં બખ્તર ઉપરાંત શું બીજું કંઈ લેવું જોઈએ ? (૩) શત્રને લૂંટવાના રિવાજને લીધે લડાઈમાં મોખરે ન લડવાનું એક બહાનું મળે છે ખરું ને ? પિતે જાણે કોઈ ફરજ અદા કરતા હોય તેમ ભુકણ લેકે મુએલાંની આસપાસ ચોરીછૂપીથી ભટક્યા કરે છે, અને અગાઉના વખતમાં કેટલાયે લશ્કરો આ લૂંટના મોહને લીધે ભાંગી પડ્યાં છે. | સાવ સાચું. અને મુડદાંને લૂંટવામાં શું અનુદારતા અને લેભ રહેલાં નથી, તથા જે ળિયું એક વાર લડતું હતું તેને માત્ર પોતાની પાછળ મૂક જઈને, જ્યારે ખરેખર દુશ્મન તો ઊડી ગયો હોય ત્યારપછી એના મૃત દેહને પોતાને શત્રુ ગણો એમાં શુદ્ધતાનો અને બાયલાપણને શું અંશ નથી –કોઈ કૂતરું પિતા પર (૬) હુમલો કરનારની સામે ન થઈ શકે એટલે જે પથરા એને વાગે તેને બચકાં ભરે એના જેવું શું આ નથી ? તેણે કહ્યું: બરાબર કૂતરાં જેવું. ત્યારે મુએલાઓને ચૂંથતાં અને તેમની દફનક્રિયામાં વિદ્ધો નાંખતાં આપણી જાતને આપણે વારવી જોઈએ. તેણે જવાબ આપેઃ હા, આપણે અવશ્ય વારવી જોઈએ. તેમજ બીજા હેલેનિક લેકે સાથેની સારી લાગણી આપણે ટકાવી રાખવી હોય તો આપણે દેવનાં મંદિરમાં (શત્રુઓનાં) (૪૭૦) શસ્ત્રો અર્પણ નહિ કરીએ અને તેમાંય હેલેનિક લોકોનાં શસ્ત્રો તો નહિ જ; અને સંબંધીઓને લૂંટીને મેળવેલી વસ્તુઓ અર્પણ કરીએ તો તેમાં પાપ છે સિવાય કે દેવે પોતે એવી આજ્ઞા કરી હાય-આમ માનવાનું ખરેખર આપણી પાસે કારણ છે. સાવ સાચું. Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૫ વળી, હલાસના કઈ પણ પ્રદેશને નાશ કરવા અથવા ઘરે બાળવા બાબત કેવું વર્તન રાખવાનું છે? તેણે કહ્યુંઃ તમારે અભિપ્રાય સંભળાવશો તે આનંદ થશે. મારા મત અનુસાર બંનેની મના હોવી જોઈએ, હું (૨) વાર્ષિક આવક લઉં અને બીજું કંઈ જ વધારે નહિ, શા માટે એ હું કહી કૃપા કરી કહે. કેમ, તમે જુઓ છે કે “આંતરવિગ્રહ” અને “લડાઈ” * એ શબ્દો વચ્ચે ભેદ છે, અને મારી કલ્પના પ્રમાણે એ બંનેના અર્થમાં પણ ફેર છે. એક જે આંતરિક અને કૌટુમ્બિક છે તેને અને બીજે જે બાહ્ય અને પરદેશ સાથેનો છે તેને વ્યક્ત કરે છે; આમાંના પહેલાને આંતરવિગ્રહ અને બીજાને જ લડાઈ કહેવાય છે. તેણે જવાબ આપેઃ એ બહુ સારે ભેદ પાડે. (૪) અને એટલી જ યોગ્યતાથી શું હું એમ ન કહી શકું કે આખી હેલેનિક પ્રજા લેહીના સંબંધથી અને મૈત્રીથી બંધાયેલી છે અને જંગલી લેકે એને (મન) અપરિચિત અને વિદેશી છે? તેણે કહ્યું: બહુ સારું. અને તેથી જ્યારે હેલેનિક લેકે જંગલી લેકે સાથે લડે તથા જંગલી લેકે હેલેનિક લેકે સાથે લડે, ત્યારે તેઓ લડતા હોય તે વખતે “લડાઈ કરે છે અને સ્વભાવથી જ દુશ્મન હોય તેવું આપણે તેમનું વર્ણન કરીશું, અને આ જાતનો વિરોધ લડાઈ ગણશે; પરંતુ જ્યારે હેલેનિક લેકે એક બીજા સાથે લડતા હોય ત્યારે તેઓ સ્વભાવથી મિત્રો છે તેથી આપણે એમ (૩) કહીશું કે હલાસમાં અવ્યવસ્થા અને અંતઃકલહ જાગે છે. કબૂલ. મેં કહ્યું ત્યારે ખયાલ કરે કે જેને આપણે અંતરકલહ તરીકે સ્વીકાર્યો છે તે પેદા થાય અને નગરમાં પક્ષે પડે ત્યારે જે બંને * મુદ્દો : ૬ : ઓતરવિગ્રહ અને લડાઈ Page #386 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૧ પક્ષો એક બીજાનાં ઘરે બાળે અને ખેતરેનો નાશ કરે તે એ કલહ કેટલે દુષ્ટ ગણાય ! પોતાના દેશનો કોઈ પણ ખરે પ્રેમી પોતાની જ ધાવના અને માતાના જાતે ટુકડે ટુકડા કરી નાંખે એવું નહિ બને; જેમને પરાજય થયો છે તેમનો ખેતીનો પાક વિજેતા પડાવી લે તો તે સબળ કારણ ગણાય; પણ આમ છતાં તેમના હૃદયમાં (૬) તેઓ શાંતિનો ખયાલ જ રાખશે. અને હરહંમેશ લડ્યા કરવાનો એમનો ઈરાદો નહિ હોય. 'તેણે કહ્યું: હા, બીજી કોઈ મનોદશા કરતાં એ વધારે સારી છે. અને જે નગરરાજ્યની તમે સ્થાપના કરે છે એ શું હેલેનિક નગર નહિ હોય ? તેણે જવાબ આપે : એ હોવું જ જોઈએ. ત્યારે એના નગરવાસીઓ શું સારા અને સંસ્કારી નહિ હોય ? હા, બહુ જ સંસ્કારી. અને તેઓ હલાસને શું પ્રિય નહિ ગણે, અને હલાસને એમની પિતાની ભૂમિ નહિ માને, અને એનાં સાર્વજનિક મંદિરમાં શું તેઓ (પૂજા, મેળા, ઉત્સવ આદિમાં) ભાગ નહિ લે? અચૂક. અને એમનામાં જે કોઈ ભેદ ઊભો થવા પામે તો તેને (૪૭૧) તેઓ માત્ર અંત:કલહ તરીકે જ ગણશે એટલે જેને “લડાઈ' કહેવાની નથી એવો મિત્રો વચ્ચેનો કલહ ? જરૂર એને લડાઈ નથી જ કહેવાની. ત્યારે જેમને (એકબીજા સાથે) કોઈક દિવસ સમજુત કરવાની ઈચ્છા છે તેવા પ્રતિપક્ષીઓ તરીકે તેઓ લડશે ખરું ને? જરૂર. મિત્રની રીતે તેઓ એક બીજાને સુધારશે, પરંતુ વિરોધીઓ ગણીને તેમનો નાશ નહિ કરે અથવા એમને ગુલામ નહિ બનાવે; તેઓ દુશ્મને નહિ, પણ (ભૂલે માટે એક બીજાને) દંડ કરનારા જેવા હશે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પરિછેદ પ બરાબર એવા જ. અને પોતે હેલેનિઝ છે તેથી તેઓ હલાસને ખેદાનમેદાન નહિ કરી નાખે, તેમ જ મકાને નહિ બાળે, તેમ એમ પણ કદી નહિ ધારે કે નગરની આખી વસ્તી–પુરુષ, સ્ત્રીઓ અને બાળકે–સનિકે જેટલાં જ તેમનાં દુશ્મને છે, કારણ તેઓ જાણે છે કે હંમેશાં ડાક જ માણસમાં લડાઈ જગાવવાનો અપરાધ રહેલો હોય છે અને (બાકીના) ઘણું તો (એમના) () મિત્રે જ હોય છે. અને આ બધાં કારણોને લીધે તેમની જમીનો ખેદાનમેદાન કરવાનું તથા તેમનાં ઘર પાડી નાંખવાનું તેમને મન નહિ થાય. ઘણાં નિર્દોષ દુઃખ સહન કરનારાઓ પેલાં થોડાં અપરાધી મને સંતોષકારક સમાધાન કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી જ તેમની સાથેની એમની દુશ્મનાવટ રહેશે. તેણે કહ્યુંઃ આપણું પુરવાસીઓએ એમના હેલેનિક દુશ્મનોની સાથે આ રીતે વર્તવું જોઈએ એ બાબત હું સંમત થાઉં છું –તેમણે હેલેનિક લેકની જમીનને (૧) વેરાન કરવાની નથી તેમ જ એમનાં ધર બાળવાનાં નથી. કબૂલ; અને આપણે અગાઉના તમામ કાયદાઓની જેમ આ પણ ઘણા જ સારા કાયદાઓ છે એમ માનવામાં પણ આપણે સંમત થઈશું. તો પણ, સેક્રેટિસ, મારે કહેવું જોઈએ કે જે તમે આ પ્રમાણે જ વાત કર્યા કરશે, તો ચર્ચાની શરૂઆતમાં જે પ્રશ્નને તમે હડસેલી મૂક્યો તે બીજો પ્રશ્ન તમે તદ્દન ભૂલી જશોઃ-વસ્તુઓની (સમાજનો) આવી વ્યવસ્થા શું શક્ય છે ખરી, અને જે કદિક શક્ય હોય તો કેવી રીતે ? કારણ હું એટલું કબૂલ કરવાને તે સાવ તૈયાર છું કે તમે સચો છો તે યોજનાથી, જે માત્ર એ શક્ય હોય તો, રાજ્યને તમામ પ્રકારનાં ઈછની પ્રાપ્તિ થાય. તમે જે છોડી દીધું છે એ પણ ઉમેરીને હું કહું કે તમારા નગરવાસીઓ સૌથી બહાદૂર લડવૈયાઓ હશે, અને * મુદ્દો : ૭ રાજ્યના અસ્તિત્વની શક્યતાને પ્રશ્ન. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ ૨૮૩ (૩) પિતાની હરળ કદી નહિ છોડે, કારણ તેઓ બધા એક બીજાને ઓળખતા હશે અને દરેક બીજાને પિતા, ભાઈ પુત્ર કહી બોલાવત હશે; અને સ્ત્રીઓ પણ એમનાં લશ્કરમાં જોડાય છે એમ તમે માને, —પછી ભલે એ ને એ હરોળમાં કે પાછળની,–દુશ્મનને ભયપ્રદ થઈ પડે તે ખાતર કે પછી જરૂરને પ્રસંગે સહાયકે તરીકે,–તો મને ખાત્રી છે કે તેઓ સર્જાશે અજેય બનશે; અને બીજા ઘણા કૌટુમ્બિક ફાયદાઓ પણ છે જેનો ઉલ્લેખ કરી શકાય અને જેનો હું પણ પૂરેપૂરે સ્વીકાર કરું. (૪) પરંતુ એક માત્ર તમારું રાજ્ય અસ્તિત્વમાં આવે તો—આ બધા તથા તમને મરજીમાં આવે તેટલા બીજા ઘણું બધા લાભ થાય એ હું કબૂલ કરું છું, આથી એ વિશે આપણે કંઈ વધારે બોલવાની જરૂર નથી, ત્યારે રાજ્યના અસ્તિત્વને સ્વીકાર કરી લઈને આપણે એની શક્યતા, માર્ગો અને ઉપયોગના પ્રશ્ન પ્રત્યે હવે વળીશું–બાકીનાને છોડી દઈએ તે પણ ચાલશે. (૪૭૨) મેં કહ્યું : હું (દલીલ કરતાં કરતાં) એક ક્ષણ વાર આમ તેમ ભટકું તો તરત જ તમે મારા પર ધસી આવે છે, અને દયા રાખતા નથી; હું ભાગ્યે જ પહેલાં અને બીજાં મેજમાંથી બચવા પા છું અને સૌથી મોટું અને ભારેમાં ભારે મેજું તમે હવે મારા પર ઉતારે છો એનું તમને ભાન હોય એમ લાગતું નથી. જ્યારે તમે આ ત્રીજું મોજું જશે અને સાંભળશો ત્યારે હું માનું છું કે તમે વધારે સમજુ થશે અને કબૂલ કરશો કે જે દરખાસ્ત મારે અત્યારે મૂકવાની છે અને જેનું મારે નિરૂપણ કરવાનું છે તે એટલી તો અસાધારણ છે કે તે વિશે મને થેડી બીક તથા સંદેહ રહે જ. તેણે કહ્યુંઃ તમે આ રીતની જેમ જેમ વધારે આજીજી કરે છે, તેમ તેમ એવું રાજ્ય કઈ રીતે શક્ય થઈ શકે એ (૩) તમે અમને અવશ્ય) કહે એ બાબત અમે વધારે ને વધારે મકકમ થતા જઈએ છીએ. માટે બેલી નાંખો અને તે પણ જલદીથી. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પરિચછેદ ૫ આપણે અહીં સુધી આવ્યા તે ધર્મ અને અધર્મની શોધ કરતા આવ્યા છીએ એટલું તમને યાદ આપીને હું શરુ કરીશ. તેણે જવાબ આપેટ ખરું, પણ તેથી શું ? જે આપણે તે (ધર્મ-અધર્મ ) શોધી કાઢ્યા હોય તો પછી હું માત્ર પૂછવાન હતો કે આપણે શું એટલી જ માગણી કરવાની છે કે ધાર્મિક માણસે પરમ ધર્મના ધરણથી કોઈ પણ બાબતમાં જરા પણ ઊણા રહેવાનું નથી, કે પછી બીજા માણસોમાં મળી આવે છે તેના કરતાં એ (પોતે પરમ ધર્મની વધારે) સમીપ (૪) હોય તથા એનામાં ધર્મની પ્રાપ્તિ ઉચ્ચતર અંશમાં થયેલી હોય એટલાથી આપણે સંતોષ પામીશું? એ (ધર્મની વધારે) સમીપ હશે તો ચાલશે. આપણને આદર્શની પ્રાપ્તિ થાય તે અર્થે એકાન્તિક ધર્મના સ્વરૂપ વિશે અને સંપૂર્ણપણે ધર્મિષ્ટ હોય તેમના ચારિત્ર વિશે તથા અધર્મ અને જેઓ સર્વાશે અધર્મીઓ હોય તેમના વિશે આપણે વિચાર કરતા હતા. એ (કેવલ ધર્મ અને કેવલ અધર્મ) વસ્તુતઃ અસ્તિત્વમાં આવી શકે કે કેમ એ સાબીત કરવાની દૃષ્ટિબિંદુથી નહી, પરંતુ જે ધોરણ તેમાં વ્યકત થતું લાગે છે અને આપણે જેટલે અંશે તેને ( તે ઘોરણને) મળતા (૩) આવીએ એ ઉપરથી આપણાં સુખ અને દુઃખ વિશે આપણે નિર્ણય બાંધીએ તે અર્થે આપણે ધર્માધર્મને જોવાનાં હતાં. તેણે કહ્યું ખરું. સંપૂર્ણ કલા દારા સર્વાશે સુંદર ભનયને આદર્શ કેઈચિત્રકાર દેરી આપે ત્યાર પછી “એ કોઈ માણસ કદી ક્યાત હશે.” એમ બતાવી આપવા જે તે અશક્ત હોય તો શું એ ચિત્રકાર એથી કંઈ હલકે ઠરે છે* જરા પણ હલકે ન કહેવાય. - સરખાવો ઉપર-૪૨૦. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ૧૮૫ (૬) વારુ, અને આપણે શું પૂર્ણ રાજ્યના આદર્શને સતા નહાતા ? અચૂક. અને આપણે વર્ણવી તે પદ્ધતિ અનુસાર રાજ્યની વ્યવસ્થા કરવાની શક્યતા આપણે સાબીત કરવા અશક્ત હેાઈ એ તેથી ક આપણા સિદ્ધાંત નબળા પડી શકે?. તેણે જવાબ આપ્યો : અવશ્ય નહિ. મે' કહ્યું : એ ખરું છે; પણ જો તમારી વિનંતી અનુસાર કયા સ ંજોગામાં અને કેવી રીતે (આવા રાજ્યના અસ્તિત્વને ) અસ ંભવ સૌથી પ્રબળ બનવા પામે એ વિશે જો મારે પ્રયત્ન કરવાના હોય અને સાબીત કરવાનું હોય, તેા, આ ( બાબત )ને નજર આગળ રાખીને, તમારી પહેલાંની કબૂલાતા ફરીથી ખાલી જવાનું મારે તમને કહેવું જોઈ એ. કઈ કબૂલાતા ? (૪૩) મારે એ જાણવું છે કે આદર્શો ( તત્ત્વે ) ભાષા દ્વારા કદી સર્વાંશે વ્યક્ત કરી શકાય? વસ્તુના કરતાં શબ્દ શું વધારે (અ ) વ્યક્ત કરતા નથી, અને પછી ભલે માણસ ગમે તેમ ધારે, તે પણ વસ્તુઓના સ્વભાવને લીધે જ, રીતે જે કંઈ અસ્તિત્વ ધરાવે છે ( એટલે કે વસ્તુએ ) નથી ? તમે શું કહેશે ? * વાસ્તવિક સત્ય કરતાં શું ઊભું હું કબૂલ થાઉ છુ. ત્યારે તેા વસ્તુતઃ જે રાજ્ય હયાતિમાં આવશે તે આદર્શ * આપણા આજના જ્ઞાનની દૃષ્ટિએ આપણે એમ કહીએ કે વસ્તુના સ્વભાવ સંપૂર્ણ પણે શબ્દો દ્વારા વ્યક્ત થઈજ ન શકે, જ્યારે પ્લેટા એથી ઉલટા સિદ્ધાન્ત પર ઉતરે છે : વસ્તુનાં લક્ષણા જે શબ્દો દ્વારા જ આપણે જણાવી શકીએ તે શબ્દો એ લક્ષણાથી વધારે થવાના જ—એટલું તેા વધારે કે તેને મુકાબલે જે વાસ્તવિક લક્ષણે! આપણે પ્રત્યક્ષ કરીએ છીએ તે ઉતરતાં આઁખાંઅપૂર્ણ લાગવાનાં જ. પ્લેટાના ભાવા આ પ્રકારના છે, The Idea transcends the actual things even as the latter are born of it and resemble it' Page #391 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પરિચ્છેદ પ રાજ્યને દરેક રીતે મળતું જ હશે એમ સાબીત કરવાના તમે મારા પર તકાદો નહિ કરી શકેા : લગભગ આપણી પ્રતિજ્ઞાનુસાર રાજ્યને શી રીતે અમલ કરી શકાય એટલું જ જો આપણે શોધી કાઢવાને શક્તિમાન થઈ એ તેા તમે જે શકયતાની માગણી કરી ( = ) રહ્યા છે! તે આપણે ધી કાઢી છે એમ તમે સ્વીકારશે, અને તેટલાથી સ ંતોષ પામશેો. મને તે સ ંતાપ થાય એની મને ખાત્રી છે, તમને સ ંતાપ થશે કે નહિ ? હા, થશે. બીજું ( આધુનિક ) રાજ્યામાં આજકાલના ગેરવહીવટના કારણભૂત એવા કયા દોષ છે, તથા એછામાં ઓછા એવે કયા ફેરફાર કરીએ કે જેને લીધે રાજ્ય વધારે સાચા સ્વરૂપમાં વ્યક્ત થાય એ બતાવવાના મને પ્રયત્ન કરવા દે; અને જો શકય હોય તે એ ફેરફાર માત્ર એક જ વસ્તુમાં થવા દે, અથવા નહિ તે। એમાં; ગમે તે પ્રકારે શકય તેટલી એછામાં ઓછી વસ્તુમાં અને આખામાં ઓછા ફેરફાર ભલે થા, (૪) તેણે જવાબ આપ્યા જરૂર. મે કહ્યું: હું માનું છું કે જે કંઈ નાના ને નથી કે સહેલે નથી છતાં શકય છે એવા જો માત્ર એક ફેરફાર કરવામાં આવે તે રાજ્યમાં સુધારા થઈ શકે ખરા. તેણે કહ્યું : એ શેા છે? મેં કહ્યું : ત્યારે હવે જેને મેં મોટામાં મેાટા મેાજા સાથે સરખાવ્યું હતું તેને ભેટવા હું જાઉ છું; જો કે હસાહસમાં અને અપમાનમાં એ માજી મને તેાડી પાડે અને ડૂબાડી દે છતાં એ સત્ય હું ખેાલીશ જ અને મારા શબ્દો પર ધ્યાન આપો. મેલે. મેં કહ્યું : જ્યાંસુધી ફિલસૂફ઼ા રાજાએ ન થાય, અને આ દુનિયાના રાજાઓમાં ફિલસૂફીનાં પ્રાણ અને શક્તિ (૪) ન વસે, તથા રાજપ્રકરણી મહત્તા અને ( ફિલસૂફીના ) વિવેક Page #392 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ ૨૮૭ એક વ્યક્તિમાં ન મળે, અને જે સામાન્ય સ્વભાવના લોકો બેમાંથી એકને છોડીને માત્ર બીજાનો જ અભ્યાસ કરે છે તેમને બાજુ પર ઊભા રહેવાની (અંદર ડખલ ન કરવાની ફરજ - ડિવામાં ન આવે ત્યાં સુધી નગરરાજ્યોને અનિષ્ટોમાંથી કદી મુક્તિ નહિ મળે,–નહિ જ, મારી માન્યતા અનુસાર આખી માનવ જાતને પણ નહિ;-(૬) અને ત્યારે જ આપણું આ રાજ્ય જીવંત બને–અસ્તિત્વમાં આવે. મારા પ્રિય ગ્લાઉોન, મારે ખયાલ આવો હતો, અને આ જે અત્યંત અતિશયતાથી ભરેલો ન લાગ્યો હોત, તો મેં ખુશીથી કહી નાંખ્યો હોત; કારણ બીજા કઈ પણ રાજ્યમાં વ્યક્તિગત કે સામાજિક સુખ હોઈ જ ન શકે એમ ખાત્રી થવી ખરેખર અઘરી છે. સેક્રેટિસ, તમે શું કહેવા માગે છે ? હું તમને એ વિચારી જેવા કહું છું કે તમે હમણાં જે શબ્દ બોલ્યા તે એ છે કે તે સાંભળતાની સાથે સંખ્યાબંધ માણસે, અને ઘણા પ્રતિષ્ઠિત માણસ પણ, એક જ ક્ષણમાં પિતાના (૪૭૪) ઝભા કાઢતા, જે કંઈ હાથમાં આવે તેવું શસ્ત્ર પકડીને, શું થાય છે તેની તમને ખબર પડે ત્યાર પહેલાં, પૂર જેસથી તેઓ તમારા પર ધસી આવશે અને શું કરવાના ઇરાદાથી તે તે પ્રભુ જાણે; અને જો તમે જવાબ તૈયાર ન રાખો તથા દલીલ આગળ ન ચલાવે તે “તેમની તીણ બુદ્ધિની સામે... તમારે તૈયાર થવું પડશે, અને એમાં શંકા નથી. અને મેં કહ્યું તે તદ્દન ખરું હતું. છતાં એમાંથી તમને બહાર કાઢવા મારાથી બનતું બધું કરીશ; પણ હું માત્ર તમને શુભેચ્છા અને શુભ સલાહ આપીશ, અને કદાચ બીજા કેઈના કરતાં વધારે સારી રીતે તમારા પ્રશ્નોના જવાબે જવા હું શક્તિમાન થઈશ—(૪) બસ એટલું જ. અને હવે તમને આ સહાયક મળે છે તો તમે ખરા છે એમ પાખંડીઓને સાબીત કરવા તમારે ખૂબ પ્રયત્ન કરવો જોઈશે.* કસરખા ઉપર પરિ : ૪ ૪૩૨ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પરિછેદ ૫ ' મેં કહ્યું: તમે આટલી કિંમતી મદદ આપો છો તે માટે પ્રયત્ન કરવું જોઈએ. અને મને લાગે છે કે આપણે છૂટવાની કોઈ પણ બારી હોય તો તે એ છે કે ફિલસૂફેએ રાજ્યમાં અમલ કરવો જોઈએ એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે તેઓ તે કાણુ એ આપણે તેમને સમજાવવું જોઈશે; ત્યારે જ આપણે આપણે બચાવ કરી શકીશું; જેમણે ફિલસૂકીને અભ્યાસ કરવો જોઈએ, અને રાજ્યમાં નેતા થવું જોઈએ એવા સ્વભાવના કેટલાએક માણસે (ક) તથા બીજા જે ફિલસૂફો થવાને જગ્યા નથી અને નેતાના કરતાં અનુયાયી. એ થવા સર્જાયા છે એવા પણ મળી આવશે. તેણે કહ્યું : ત્યારે હવે વ્યાખ્યા આપે.* મેં કહ્યું : મારી પાછળ પાછળ આવે, અને કેઈક ને કંઈક રસ્તે હું તમને સંતોષકારી સમજૂતી આપી શકીશ એમ હું આશા રાખું છું. ચ– લા – એ. હું ખાત્રીથી કહું છું કે એટલું તો તમને યાદ હશે જ અને તેથી મારે તમને યાદ આપવાની જરૂર નથી કે કોઈ પ્રેમી એ નામને લાયક હોય છે, જે વસ્તુને એ ચહાય છે એના કોઈ એક અંગ પ્રત્યે નહિ પરંતુ વસ્તુસમસ્ત પ્રત્યે તેણે પ્રેમ દેખાડવો જોઈએ (૩) મને ખરેખર સમજ પડતી નથી, અને તેથી મારી સ્મરણશક્તિને મદદ કરશો એમ વિનંતી કરું છું. મેં કહ્યું: તમે જવાબ આપે છે તે રીતે લગભગ બીજે કઈ માણસ જવાબ આપે ખરે; પણ તમારા જેવો શોખીન માણસ જાણતો હોવો જોઈએ કે જે બધા યુવાવસ્થાના પૂર બહારમાં હોય છે તે કઈને કઈ રીતે પ્રેમીના હૃદયમાં લાગણી કે તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે, અને પિતાના સ્નેહની લાગણીઓને તે લાયક છે એમ *મુદ્દો : ૮ : ફિલસૂફની વ્યાખ્યા : પરમ તવ કે પરમ સૌંદર્યને પ્રેમી. Xપ્રેમનું સ્વરૂપ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ માનવામાં આવે છે. સ્ત્રીઓ પ્રત્યે તમે શું રીતે જ વતા નથીઃ એકનું નાક ચીમું હાય છે, અને તમે તેનાં સુન્દર માંનાં વખાણુ કરા છે; બીજી ખીંટી જેવા નાકવાળીની દૃષ્ટિ તમે કહો છે કે રાજકુમારી જેવી છે; જ્યારે જેનું નાક ચીષુ નથી તેમ ખીંટી જેવું પણ નથી તેનામાં સપ્રમાણતાનું સૌન્દ` છે: (૬) શ્યામ મુખ હોય તે તે પુરુષાતનથી ભરેલું છે, ર્ગે ઉજળાં હોય તે તેા દેવાનાં બાળકા છે; અને તે નામ આપે છે તે અનુસાર મધુર · મધ જેવાં ફિકાં વિશે, અપાના પ્રત્યયા જોડીને જે પ્રેમીએ વાત કરે છે, અને યુવાવસ્થામાં ગાલ પર ફ્રિક્કાશ હાય તેનાથી જે વિમુખ થતા નથી, તેમની જ શાથી આ નામે નીપજ્યાં નથી તેા બીજું શું? એક જ શબ્દમાં ( ૪૭૫ ) કહીએ તે। યુવાવસ્થાના વસંતમાં ખીલતું એક પણ પુષ્પ તમારે જતું કરવું ન પડે એ ખાતર—એવું એક પણ અહાનું નથી કે જે તમે આગળ ન ધરા. ૪૭૪ દલીલની ખાતર જો તમે મને પ્રેમની બાબતમાં પ્રમાણભૂત ગણુતા હૈ। તા હું ‘હા' પાડું છું. અને મદ્યના પ્રેમી વિશે તમે શું કહેશેા? તેમને પણ એ જ રીતે વતાં શું તમે નથી જોતા ? કાઈ પણ પ્રકારના દારુ પીવા ગમે તે બહાનું મળે, તે તે ખુશ ખુશ થઈ જાય છે. ધણું જ સરસ. અને મહત્ત્વાકાંક્ષી લેાકેા વિશે પણ આ જ વાત ખરી છે; જો તેએ એક લશ્કરનું સેનાપતિપદ લઈ શકે એમ ન હોય તે એક હરાળ પર હુકમ ચલાવવા તેઓ ખુશી હોય છે; અને ( ૧ ) ખરેખર મહાન ગણાવા તથા માન મેળવવા તે શક્તિમાન ન થાય તે ક્ષુદ્ર અને નાના માણસો તેમને માન આપે તેા પણ તેઓ ખુશ થઈ જાય છે,— ગમે તેમ થાય તાપણુ કાઈ પણ પ્રકારનું માન તા એમને જોઈ એ જ. ખરાખર એમ જ. મને કરીથી તમને પૂછ્યા દાઃ જે કાઈ ઇષ્ટ વસ્તુએના અમુક ૧૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પરિચ્છેદ ૫ વર્ગની ઇચ્છા કરે છે, તે શું આખા વર્ગની ઈચ્છા કરે છે કે પછી માત્ર એક ભાગની ? વર્ગસમસ્તની. અને ફિલસૂફને વિશે શું આપણે એમ ન કહી શકીએ કે એ વિવેકના એક અંશ માત્રને પ્રેમી નથી, પણ વિવેકસમસ્તન પ્રેમી છે ? હા, (વિવેક)સમસ્તને. અને જે કોઈ પોતે બરાક લેવાની ના પાડે છે, એ જેમ ભૂખ્ય (#) નથી, અને તેવાની પાચનશક્તિ સારી નથી અને ખરાબ છે એમ કહી શકાય-–તેમ જ ખાસ કરીને યુવાવસ્થામાં, જ્યારે શું સારું છે અને શું ખોટું છે એને નિર્ણય બાંધવાની જેનામાં શક્તિ હોતી નથી તે ઉંમરે જેને વિદ્યા પ્રત્યે અણગમે છે તે ફિલસૂફ અથવા જ્ઞાનને પ્રેમી નથી એમ આપણે પ્રતિપાદન કરીશું ખરું ને ? તેણે કહ્યું : સાવ સાચું. એથી ઊલટું જેને દરેક પ્રકારના જ્ઞાનની અભિરુચિ છે અને જેનામાં જાણવાની જિજ્ઞાસા છે તથા જેને કદી સતિષ વળતો નથી એને ફિલસૂફ કહેવામાં આવે છે તે જાય છે ? મારું કહેવું ખરું છે ને ? (૩) ગ્લાઉોને કહ્યું: જે માત્ર જિજ્ઞાસાથી જ કોઈ ફિલસૂફ થઈ જતો હોય, તો એ નામને દાવો કરનાર કેટલાંય વિચિત્ર પ્રાણીઓ તમને મળી આવશે. તમામ તમાશાઓના શેખીનેને (નવું) જાણવામાં આનંદ આવે છે અને તેથી તેમને આમાં સમાવેશ કરે જોઈએ. સંગીતના શિખાઉ પણ એવા વિચિત્ર લે છે તેમનું ફિલસૂફો માં કશું સ્થાન હોઈ ન શકે, કારણુ જ્યાં ફિલસૂફીની ચર્ચા જેવું કંઈ પણ ચાલતું હોય ત્યાં આખી–દુનિયાના–બને–ત્યાંસુધી–ન–જાય તેમાંના આ લેકે છે, જયારે (એથી ઉલટું) ડાયોનિશિયસના ઉત્સવ વખતે તેઓ આમ તેમ દોડે છે, જાણે કે દરેકે દરેક ગીત સાંભળવાને તેમણે પોતાના કાન ભાડે આપ્યા ન હોય; અને પછી એ સમારંભ ગામમાં તો હોય કે ગામ બહાર પણ એમને મન એમાં કશો ફરક પડતો નથી, Page #396 -------------------------------------------------------------------------- ________________ ૨ કારણ તેઓ તે જવાના જ. હવે આપણે શું એમ પકડી બેસીશું કે આ (૩) બધા અને જે બીજા લોકોની રસવૃત્તિ આવી હોય છે તેઓ તેમ જ તદ્દન નજીવી કળાઓના અધ્યાપકો પણ ફિલસૂફ છે? મેં જવાબ આપેઃ અવશ્ય નહિ જ, તેઓ માત્ર નકલી (ફિલસૂફે) છે. તેણે કહ્યું ત્યારે ખરા ફિલસૂફે કયા? મેં કહ્યુંઃ જેઓ સત્યદર્શનના પ્રેમી હોય છે. તેણે કહ્યું એ પણ ઠીક, પણ એને શો અર્થ તે જાણવાનું મને મન છે. મેં જવાબ આપોઃ બીજા કોઈને સમજાવવું હોય તે મને મુશ્કેલી પડે, પણ (તમારા વિષે તો) મને ખાત્રી છે કે હું જે વિધાન કરવાને છું એ તમે સ્વીકારશે જ. એ વિધાન કર્યું? કે સૌંદર્ય કુરૂપતાનું વિરોધી છે તેથી એ બે ભિન્ન છે, નહિ? જરૂર. (૭૬) અને તે બે ભિન્ન છે તેથી, તેમાંનું દરેક એકર કેવલ તત્ત્વ છે! એ પણ ખરું. અને ધર્મિષ્ટ તથા અધર્મો, ઈષ્ટ તથા અનિષ્ટ, અને બીજા દરેક વર્ગને આ ને આ ઉક્તિ લાગુ પડે છે. તેમાંના દરેકને છૂટું છૂટું લઈએ તે તે એક છે; પરંતુ ક્રિયાઓ સાથેનાં તથા વસ્તુઓ સાથેનાં તથા એક બીજા સાથેનાં તેમનાં ભિન્ન ભિન્ન સંમેલનને લીધે તેઓ કેટલાય પ્રકારનાં ભાસે છે અને (આવિર્ભાવમાં) અનેક દેખાય છે. સાવ સાચું. અને તમાશા-પ્રેમ, કલા-પ્રેમી, વ્યવહારુ-દષ્ટિવાળો વર્ગ અને * Absolute Being. પ્લેનાં “તોને (Eid e) સૌથી પહેલાં ૪૦૨-માં ઉલ્લેખ આવેલ તે બીજી વાર અહીં પાછાં આવે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પરિચ્છેદ પ જેમને હું ઉલ્લેખ કરું છું, તથા માત્ર જેમને જ (વ ) ફિલસૂફાનું નામ આપવું ચેાગ્ય છે, તે એની વચ્ચે હું આ બે પાડું છું. તેણે કહ્યું: તમે એમની વચ્ચે કેવી રીતે ભેદ પાડા છે ? મેં જવાબ આપ્યા: મારા ખયાલ પ્રમાણે જે લેાકેા દૃશ્યાના અને ધ્વનિઓના પ્રેમી હોય છે તે મધુર સ્વરે અને રંગ અને આકારો તથા તેમાંથી જેટલી કૃત્રિમ બનાવટા થઈ શકે તે બધાના શોખીન હેાય છે, પરંતુ તેમનું ચિત્ત પરમ સૌં જોવા કે ચાહવા અશક્ત હોય છે. તેણે જવાબ આપ્યા : ખરું. આ( પરમ સાંદર્યાંના )ના દૃશ્યને તે તેા બહુ જ થાડા. પ્રાપ્ત કરવા શક્તિમાન થાય (ૐ) સાવ સાચું. અને જેને સુ ંદર વસ્તુનું ભાન હોવા છતાં પરમ સાંનું કશું ભાન નથી, અથવા જો કાઈ ખીજો એક સૈદના જ્ઞાન પ્રત્યે એને દોરી જાય તેા યે એની પાછળ પાછળ જવાને પણ જે અશક્ત છે—એવા વિશે—હું પ્રશ્ન કરું છું,—એ જામ્રવસ્થામાં છે કે (પછી) માત્ર સ્વપ્નમાં છે? વિચાર કરેા : જે ભિન્ન વસ્તુઓને સરખી ગણે છે, જે ખરી વસ્તુને બદલે એની નકલ મૂકે છે તે—(પછી) તે જાગતે હાય કે ઊંધતા હાય, પણ શું સ્વપ્નાવસ્થામાં નથી ? મારે અવશ્ય કહેવું જોઈ એ કે એવા માણસ સ્વપ્નાવસ્થામાં જ છે. પણ ખીજાના દાખલેો લેા, જે પરમ સાંના અસ્તિત્વને ( ૩ ) પિછાની શકે છે અને તત્ત્વને સ્થાને વસ્તુઓ કે વસ્તુએને સ્થાને તત્ત્વને મયા સિવાય, તત્ત્વના માત્ર (ઘેાડા જ) અંશને જે વસ્તુઓ ગ્રહણ કરતી હોય છે તેમનાથી એ તત્ત્વ ભિન્ન છે એમ પારખી શકે છે.એ શુ` સ્વપ્નવસ્થામાં છે કે જાપ્રદવસ્થામાં ? એ પૂરેપૂરા જાગ્રત છે. અને શું આપણે એમ ન કહી શકીએ કે જે જાણે છે તેના Page #398 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ૪૭૬ ચિત્તમાં જ્ઞાન છે, અને જે અભિપ્રાય બાંધે છે તેના ચિત્તમાં માત્ર અભિપ્રાય વસે છે ? * જરૂર. પરંતુ ધારે કે આ બીજે માણસ આપણી સાથે ટટ કરે છે, અને આપણું વિધાન સામે વાંધો લે છે, તે એની બુદ્ધિમાં શોચનીય અવ્યવસ્થા છે એમ તેને દેખાડી આપ્યા સિવાય (૬) આપણે તેને શાંત કરે એવું કઈ બીજું ઔષધ કે શિખામણ આપી શકીએ ખરા? તેણે જવાબ આપ્યો : આપણે જરૂર તેને કંઈક સારી શિખામણું આપવી તે જોઈએ જ. ત્યારે ચાલે—એને શું કહેવું તે વિશે આપણે જરા વિચાર કરીએ. “તમારે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે તમને આવકાર આપીશું, અને જે તમે જ્ઞાન મેળવશે તે ( ઉલટા) અમે ખુશી થઈશું–”( આ રીતે) એને ખાત્રી આપીને શું આપણે બોલવું શરુ કરીશું ? પણ આપણે એને એક સવાલ (પણ) પૂછી જોઈશે. “જેની પાસે જ્ઞાન છે તે કશું જાણે છે કે કશું નથી જાણતો ?” [ એને બદલે તમારે જવાબ આપવો પડશે. ] હું જવાબ આપું છું કે એ ( – માણસ) થોડું ઘણું જાણે છે. જે છે તે, કે જે નથી તેવું કંઈક ? જે છે તેવું કંઈક; કારણ નથી તે કેવી રીતે કદી જાણી જ શકાય? (૭૭) અને એ બાબતને ઘણયે દૃષ્ટિબિંદુથી જોયા પછી શું આપણને ખાત્રી થતી નથી કે પરમ સત્ત્વનું * પૂરેપૂરું જ્ઞાન થયું છે કે થઈ શકે, પરંતુ જે બિલકુલ અસ્તિત્વ ધરાવતું નથી, તે તદ્દન અજ્ઞાત રહે છે ? એનાથી ઓછું અસંદિગ્ધ બીજું શું હોઈ શકે ? સારું. પરંતુ જે કઈ વસ્તુને સ્વભાવ એવો હોય કે એ માહિતી જ્ઞાન અને અભિપ્રાય વચ્ચેના તફાવત માટે સરખાવઃ પરિ; ૪ઃ ક૨૯-૩૦; ૬: ૫૦૧; ૫૦૮ ૩; ૭: પ૩૪, Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૫ નાસ્તિ હોય–અમુક અંશે ખરે અને અમુક અંશે ખરે ન પણ હોય તે પરમ સત્વ અને સત્ત્વનો પરમ અભાવ એ બેની મધ્યમાં એને સ્થાન મળશે ખરું ને ? હા, એમની વચ્ચે એનું સ્થાન રહેશે. અને સર્વના જેવું જ્ઞાન હતું અને અ-સત્ત્વના જેવું અવશ્ય અજ્ઞાન હતું તેથી સત્ત્વ અને અસત્ત્વના ભયમાં જે રહેલું છે તેને માટે જ્ઞાન અને અજ્ઞાનનું (૨) મધ્યસ્થ પદ, જે એવું કઈ પદ હોય તો તેને શોધી કાઢવાનું રહ્યું. જરૂર, અભિપ્રાયનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ કે નહિ? * નિઃશંક. જ્ઞાનની શક્તિ જે છે તે જ એ કે કોઈ બીજી ? કઈ બીજી. ત્યારે અભિપ્રાય તથા જ્ઞાનની શક્તિઓ વચ્ચે જે ભેદ રહેશે છે તેને અનુરૂપ તે બંને જુદા જ પ્રકારની વસ્તુઓને પોતાને વિષય કરે છે. હા. અને જ્ઞાન અને સત્ત્વ બંને સાપેક્ષ છે, તથા જ્ઞાન સત્ત્વને જાણે છે. પરંતુ (ચર્ચામાં) વધારે આગળ ગયા પહેલાં હું એક વિભાગ પાડીશ. કે વિભાગ ? (૪) દરેક શક્તિને પિતાને જુદા જ વર્ગમાં મૂકીને હું શરૂઆત કરીશ: આપણામાં અને બીજી તમામ વસ્તુઓમાં શક્તિઓ છે અને તે શક્તિઓને લીધે આપણે જે ક્રિયા કરીએ છીએ તે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે દષ્ટિ તથા શ્રવણને હું શકિતઓ કહે. જે વર્ગ મને અભિપ્રેત છે તે કો તે મેં બરાબર સ્પષ્ટ કર્યો છે ખરે ? ૪ જુઓ ઉપર પરિ. ૪, ૪૨૯; ૪૪૨ વે; તથા સરખાવો પરિ. ૨, ૩૭૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ .૭૭ હા. હું બરાબર સમજુ છું. ત્યારે એ વિશેનું મારું દૃષ્ટિબિંદુ હું તમને જણાવીશ. હું એ શક્તિઓને જોઈ શકતા નથી અને તેથી આકાર, રંગ તથા એવા ખીજા જે ભેદોથી કેટલીક (ખાદ્ય) વસ્તુ વચ્ચેના તફાવતા પારખવ્ય હું શક્તિમાન થાઉં છું, તે એ શક્તિઓને લાગુ પડતા નથી. હરકેાઈ શક્તિ વિશે જ્યારે હું વાત કરું છું ત્યારે એનાં ક્ષેત્ર (૪) તથા પરિણામ વિશે જ હું વિચાર કરું છું; અને જેનાં ક્ષેત્ર તથા પરિણામ સમાન હોય છે તેને હું એક જ શક્તિ ગણું છું, પરંતુ ( જે એ શક્તિનાં ) ક્ષેત્ર તથા પરિણામે ભિન્ન હોય છે તેમને હું ભિન્ન ગણું છું. તમે પશુ એ જ રીતે એનું નિરૂપણ કરા, ખરું ને ? હા. અને હજી એક સવાલના જવાબ આપે!—એટલી મોટી ભલાઈ તમે મારા પ્રત્યે દેખાડશે ? તમે જ્ઞાનને એક શક્તિ ગણા કે નહિ, અથવા તમે એને કયા વર્ગમાં મૂકશે ? - જરૂરી જ્ઞાન એક શક્તિ છે, અને શક્તિઓમાં એ સૌથી બળવાન છે. (૬) અભિપ્રાયની પણ એક શક્તિ છે ખરું ? તેણે કહ્યું: જરૂર; કારણ જેનાથી આપણે અભિપ્રાય બાંધી શકીએ છીએ તે અભિપ્રાયની શક્તિ છે. અને છતાં થાડા વખત પહેલાં તમે એવા સ્વીકાર કરતા હતા કે જ્ઞાન અને અભિપ્રાય એક જ નથી ? તેણે કહ્યુ: કેમ, હા, જે દેષયુક્ત છે અને જે દોષયુક્ત નથી તે બંને એક છે એમ કોઈ સમજી પ્રાણી કદી કેમ કહી શકે ? (૪૭૮) મેં કહ્યું: ઉત્તમ જવાબ, જે એમ સાબીત કરી આપે છે કે એ બે વચ્ચેના ભેદનું આપણને પૂરેપૂરું ભાન હતું. ક હા ત્યારે જ્ઞાન તથા અભિપ્રાયની શક્તિએ ભિન્ન છે તેા તેમનાં Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પ ૨૯૧ ક્ષેત્ર કે વિષય પણ ભિન્ન હશે ?× એ નિ:સદેહ છે. સત્ત્વ એ જ્ઞાનનું ક્ષેત્ર અથવા વિષય છે, અને સત્તા સ્વભાવ જાણવા એનું નામ જ્ઞાન? él. અને (કેાઈ બાબત વિશે ) અભિપ્રાય હોય તેનું નામ અભિપ્રાય ? હા. અને જે વિશે આપણે અભિપ્રાય બાંધીએ છીએ તેનું શું આપણને જ્ઞાન હેાય છે? અથવા અભિપ્રાયને વિષય એ જ શુ` જ્ઞાનને વિષય હાય છે? તેણે જવાબ આપ્યા : ના, એ તેા કથારનું ખાટુ સાબીત કરી ચૂક્યું છે; જો શક્તિ વચ્ચેના ભેદને લીધે ક્ષેત્ર અથવા ( વિષયના ભેદનું પણ ગર્ભિત રીતે સૂચન થતું હાય. અને આપણે કહેતા હતા તેમ જો અભિપ્રાય તથા જ્ઞાન ભિન્ન શક્તિ હોય તેા પછી જ્ઞાનનું તથા અભિપ્રાયનું ક્ષેત્ર એક જ ન હોઈ શકે. 4) ત્યારે જો સત્ત્વ એ જ્ઞાનનેા વિષય હાય, તેા કાઈ બીજી જ વસ્તુ અભિપ્રાયને વિષય હોવી જોઈ એ ! હા, કાઈ બીજી જ વસ્તુ. વારુ, ત્યારે અ—સત્ત્વ શું અભિપ્રાયને વિષય છે? અથવા, વળી અ-સત્ત્વ વિશે અભિપ્રાય પણ કયાંથી બાંધી શકાય? વિચારા : જ્યારે × જ્ઞાનના વ્યાપાર સળંગ અસ્ખલિત છે, અને છતાં એ વ્યાપાર ગમે ત્યારે અટકી જઈ શકે છે, તેમાં પહેલાં ઇન્દ્રિય પ્રત્યક્ષ, પછી અની ઉપલબ્ધિ તથા પ્લેટાના શબ્દમાં કહીએ તેા · અભિપ્રાય ’ અને છેવટે શુદ્ધ જ્ઞાન થાય; પરંતુ આ સતત એવા જ્ઞાનના વ્યાપારમાં પ્લેટા ભેદ પાડે છે, અને ત્યાં માત્ર ભૂમિકાના ભેદ છે ત્યાં અભિપ્રાય અને જ્ઞાનની શક્તિને ભિન્ન ગણીને એના વિષય પણ ભિન્ન હોવા જોઈએ એમ પ્લેટા કહે છે, જુએ ઉપરઃ— પિર, ૪: ૪૨-૪૩૦. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ૨૦૦ કાઈ માણસ અભિપ્રાય બાંધે છે, ત્યારે એ અભિપ્રાય શુ કશાક વિશેને નથી હોતા ? જે અભિપ્રાય કશા–વિશેને—નથી એવા અભિપ્રાય શું તે આંધી શકે? અશકય. જે કાઈ અભિપ્રાય બાંધે છે તે અમુક એક વસ્તુ વિશે ખાંધે છે. હા. અને અ—સત્ત્વ કેાઈ એક વસ્તુ નથી, પરંતુ ખરી રીતે ખાલીએ (૪) તે, એ અ-વસ્તુ છે. ખરું. અ–જ્ઞાન અને અ—સત્ત્વના આવશ્યક સંબંધ સાપેક્ષત્વના છે એમ સ્વીકારવામાં આવ્યું હતું; તેમ જ સત્ત્વ તથા જ્ઞાનને × તેણે કહ્યું: ખરું. ત્યારે સત્ત્વ કે અ—સત્ત્વની સાથે અભિપ્રાયને કશે! સબંધ નથી. એમાંથી કાઈની સાથે નહિ. અને તેથી અભિપ્રાય એ જ્ઞાન તેમ જ અજ્ઞાન પણ ન હોઈ શકે ? એ ખરું લાગે છે. પરંતુ જ્ઞાન કરતાં જેમાં વધારે સ્પષ્ટતા છે કે અજ્ઞાન કરતાં જેમાં વધારે અંધકાર છે એવા, એનાથી પર કે એનાથી દૂરના કાઈ તત્ત્વમાં શું અભિપ્રાયની શેાધ કરવાની છે ? એ એમાંથી કાઈમાં નહિ. ત્યારે હું માનું છું કે તમને અભિપ્રાય જ્ઞાન કરતાં વધારે અંધકારમય પણ અ—જ્ઞાન કરતાં વધારે પ્રકાશમય લાગે છે, નહિ? બને; અને એ કઈ થેાડા અંશમાં નહિ. (૩) અને તે (ખે)ની અંદર તથા તે (એ)ની વચ્ચે પણ ખરા ? હા. × સરખાવે। ઉપર સાપેક્ષ પદો વિશેની ચર્ચા, પરિ. ૪૬૪૩૭–૩૮, Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પ ત્યારે અભિપ્રાય એ બંનેની મધ્યમાં વસે છે એવું તમે અનુમાન ખાંધા, નહિ ? ૨૯૮ અચૂક. + પણ શું આપણે અગાઉ એમ કહેતા નહોતા કે એક-જ-કાળેહાય, અને ન—પણ—હાય એવા પ્રકારની કાર્ય વસ્તુ મળી આવે, તે એ જાતની વસ્તુ શુદ્ધ સત્ત્વ અને કેવલ અસત્ત્વની વચ્ચેના ગાળામાં આવી રહેલી ગણાય; અને ( એને પેાતાને વિષય કરે એવી ) સંદેશ શક્તિ તે જ્ઞાન કે અ-જ્ઞાનની ન હોઈ શકે, પરંતુ એ ( શક્તિ ) એના વચ્ચેના ગાળામાંથી મળી આવશે ? ખરું. અને એ જ ગાળામાં જેને આપણે અભિપ્રાય કહીએ છીએ એવી કાઈ વસ્તુ અત્યારે મળી આવી છે, નહિ ? મળી આવી છે. ( ૬ ) ત્યારે જે પદા સત્ત્વ અને અસત્ત્વના અંશા એક સરખી રીતે ગ્રહણ કરતા હેાય અને જેને ખરી રીતે શુદ્ધ અને સરલ કહી ન શકાય એવા પદાર્થોને શોધી કાઢવાનું કામ બાકી રહ્યું છે; આ અજ્ઞાત પદને શેાધી કાઢયા પછી આપણે ખરી રીતે કહી શકીએ કે એ અભિપ્રાયને વિષય છે, અને ત્યાર પછી દરેકને તેની અનુરૂપ શક્તિ નિર્દિષ્ટ કરી સકીએ–અંતિમ ક્ષેત્રો અંતિમ શક્તિઓને તથા મધ્યમ પ્રદેશ મધ્યસ્થ શક્તિને. ખરુ’. ( ૪૭૯) આટલી બાબતને સ્વીકાર કરવામાં આવ્યા છે તે જે ગૃહસ્થ એવા અભિપ્રાય ધરાવતા હોય કે સૌન્દર્યાંનું નિત્ય અને પરમ એવું કંઈ તત્ત્વ છે જ નહિ—જેના અભિપ્રાયાનુસાર સૌન્દ્રય માં અનેકત્વ જ છે-એને હું પ્રશ્ન પૂછીશ, તમારા સુંદર તમાશાઓને પ્રેમી, હું કહુ છું કે જેનાથી—સૌન્દર્યાં એક છે, ધર્મ એક છે, અથવા કશુ કંઈ એક છે એમ કહ્યું સાંખી શકાતું નથી—તેને હું એમ કહીને પ્રાથીશ કે Page #404 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ ૦૯ સાહેબ, આપ કૃપા કરી અમને કહેશે કે આ તમામ સુંદર વસ્તુઓમાં એકેય એવી છે જે (સાથે સાથે ) કદ્રુપ પણ નહિ માલૂમ પડે; અથવા જે કંઈ ધર્મિષ્ઠ છે તેમાં અધ નહિ દેખાય, અને જે કંઈ પવિત્ર છે તે (સાથે સાથે ) અપવિત્ર પણ ન હોય ? (૬) તેણે જવાબ આપ્યા : નહિ, જે સુન્દર છે તે અમુક દૃષ્ટિબિંદુથી કપ દેખાઈ આવશે, અને આ જ સત્ય બાકીના વિશે ખરું છે. અને જે અનેક વસ્તુઓ ( અમુક દૃષ્ટિએ ) ખમણી છે તે ( બીજી દષ્ટિએ ) શું અધી નહિ લાગે ?—એટલે કે અમુક વસ્તુથી ખમણી અને બીજીથી અધી ? તદ્દન ખરું. અને મેટી અને નાની, ભારે અને હલકી એમ જે વસ્તુ વિષે આપણે ખેલીએ છીએ તે વસ્તુને નિર્દેશ જેટલા આનાથી નહિ થઈ શકે તેટલા જ ( આનાં ) વિરેાધી પોથી પણ નહિ થઈ શકે? ખરુ; આ તથા (નાં) વિરેાધી નામેા તેમાંની દરેક વસ્તુને હંમેશાં લાગેલાં રહેશે. અને અમુક જ નામેાથી જે ઘણી વસ્તુઓને નિર્દેશ કરવામાં આવે છે તે તમામ વસ્તુઓમાંની કાઈ પણ વસ્તુને વિશે શું એમ કહી શકાશે કે તે તે! આ છે અને પેલી નથી ? તેણે જવાબ આપ્યો : એ તેા ઉત્સવા વખતે જે શ્ર્લેષ–( ૪ ) ના કોયડા પૂછ્યામાં આવે છે, અથવા એક ષઢ કાઈ ચામાચીડિયા સામે, અને તેઓ ઉખાણામાં કહે છે તે પ્રમાણે, જેના પર ચામાચીડિયું એન્ડ્રુ છે તેના પર કંઈક એવું તેા તાકીને મારે છે કે તે એને પેાતાને વાગે છે, તેવા બાળકાના ઉખાણા જેવી આ વસ્તુએ લાગે છે. જે ભિન્ન ભિન્ન વસ્તુઓ વિશે હું ખેાલું છું તે બધી આ ઉખાણા જેવી * પ્લેટાના અનેાન્તવાદ્ Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૫ અને દ્વિઅર્થી હોય છે; અને એ જ રીતે તમારા મનમાં પણ સરવ કે અ–સત્ત્વ કે એ બંને કે તેમાંથી એકે ન હોય એ તરીકેને તે વસ્તુઓના સ્વભાવ વિશેને તમે નિર્ણય બાંધી શકતા નથી. ' કહ્યું : એવી વસ્તુઓને તમે ક્યાં મૂકશે ? સત્ત્વ અને અસત્ત્વની વચ્ચે એમને સ્થાન આપીએ એ શું વધારે સારું નથી? કારણ તે વસ્તુઓ અ–સત્ત્વના કરતાં વધારે અંધકારમાં કે અભાવમાં નથી, અથવા સત્ત્વના કરતાં પ્રકાશ અને અસ્તિત્વથી એ કંઈ વધારે (૩) પૂર્ણ નથી એ સ્પષ્ટ છે ? તેણે કહ્યું : એ તદ્દન ખરું છે. ત્યારે આ રીતે આપણને એટલું માલુમ પડયું હોય એમ લાગે છે કે સુંદર અને બીજી તમામ વસ્તુઓ વિશે લેકે જે અનેક ખયાલ ધરાવે છે તે બધા શુદ્ધ સત્ત્વ અને શુદ્ધ અ–સવની મધ્યના કઈ પ્રદેશમાં અફળાતા ફરે છે. આપણને લાગે છે ખરું. હા, અને અગાઉ આપણે કબૂલ કર્યું છે કે આપણને જે આવું કંઈ જડી આવે, તો તેનું આપણે જ્ઞાનના વિષય તરીકે નહિ પણ અભિપ્રાયની વસ્તુ તરીકે વર્ણન કરવાનું છે; (અભિપ્રાયની) મધ્યસ્થ શક્તિ દ્વારા આપી શકાય અને ગ્રહણ કરી શકાય એવો જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો એને મધ્યસ્થ પ્રવાહ છે તેથી. * તદ્દન ખરું. (૬) ત્યારે જેઓ અનેક સુંદર વસ્તુઓને જુએ છે, અને છતાં પરમ સૌંદર્યને જોતા નથી, તેમ જ જે કઈ ભોમિયો ત્યાં જવાને માર્ગ તેમને દેખાડે તો તેમની પાછળ પાછળ જેઓ જઈ શકતા નથી; જે અનેક ધર્મિષ્ઠ વસ્તુઓને જોઈ શકે છે અને પરમ * આધુનિક ખેંચ ફિલસૂફ બર્ગસનનો માનવબુદ્ધિ વિશેનો વિકાન્ત આ સાથે સરખાવવા જેવું છે, Page #406 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ ૩૦૧. ધર્મને અને એવાં ખીજા' ( તત્ત્વાને ) નહિ,—એવા લેાકેામાં જ્ઞાન નહિ પણ અભિપ્રાય છે એમ કહી શકાય ખરું તે ? નિઃશંક. પરંતુ જે પરમ, શાશ્વત અને અક્ષરને જુએ છે, તેમની પાસે માત્ર અભિપ્રાય નથી પણ જ્ઞાન છે એમ કહી શકાય ? એની પણ ના નથી. એક જ્ઞાનના વિષયાને ચાહે છે અને આલિંગે છે, અને બીજો અભિપ્રાયના વિષયે ને ? અને જે પરમ સૌંનું અસ્તિત્વ સાંખી શકતા નથી, પણ મધુર (૪૮૦ ) અવાજો સાંળલ્યા કરે છે તથા સુંદર રંગા જોયા કરે છે, તે જ આ ખીજા ( પ્રકારના ) લેાકેા છે એટલું તેા હું ખાત્રીથી કહું છું કે તમને યાદ છે જ. હા, મને યાદ છે. તા જો એમને વિવેકના પ્રેમી નહિ પણ અભિપ્રાયના પ્રેમી કહેવામાં આવે, તે આપણે શું અનૌચિત્યને અપરાધ કર્યો કહેવાશે, અથવા આપણે તેમનું આ રીતે વર્ણન કરીએ છીએ તેથી શું તે આપણા પર ગુસ્સે થશે ? તેઓ ગુસ્સા ન કરે એમ હું તેમને કહીશ; સત્ય પ્રત્યે કાઈ એ ક્રાધ કરવા ન જોઈ એ. પરંતુ જે દરેક વસ્તુમાં રહેલા સત્યને ચાહે છે તેમને અભિપ્રાયના પ્રેમી નહિ પણ વિવેકના પ્રેમી કહીશું. અચૂક. Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૬ (૪૮૪) અને ગ્લાઉકાન ! આ રીતે થાક લાગે એટલા લાંબા માર્ગે દલીલ ગયા પછી જ ખરા અને ખોટા ફિલસૂફે આપણી નજર આગળ ખડા થયા છે. તેણે કહ્યુંઃ એ માર્ગ આપણે ટૂંકાવી શક્યા હોત એમ હું માનતા નથી. મેં કહ્યું: હું પણ નથી માનતો, અને છતાં હું ધારું છું કે અધમ એના કરતાં ધર્મિષ્ઠ માણસનું જીવન કઈ રીતે જુદું પડે છે એ જેમને જાણવાની ઈચ્છા હોય, તેવાઓએ જે બીજા ઘણું પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ તેવા પ્રશ્નો વિશે આપણે વિચાર કરવાને ન હોત, અને જે આપણે આ એક જ વિષય પરત્વે આપણી ચર્ચાને સીમાબદ્ધ કરી હતી, તે કદાચ એ બંને (ખરા અને ખોટા ફિલસૂફ) વધારે સ્પષ્ટ (G) રીતે આપણી નજર આગળ ખડા થયા હતા. તેણે પૂછયું અને હવે બીજે કયો પ્રશ્ન બાકી રહ્યો છે? મેં કહ્યુંઃ આપણું અનુક્રમ પ્રમાણે જે બીજે તરત આ પછી આવે છે તે સ્ત—માત્ર ફિલસૂફ જે શાશ્વત અને નિત્ય છે તેનું ગ્રહણ કરી શકે છે, પણ જેઓ અનેક અને અનિત્યના ક્ષેત્રમાં ભટક્યા કરે છે તે ફિલસૂફે નથી, તો મારે હવે તમને પૂછવું પડશે કે આ બે વર્ગમાંથી ક્યા વગે આપણું રાજ્યના શાસનકર્તા થવું જોઈએ? અને અમે એનો ખરો જવાબ કઈ રીતે આપી શકીએ ? એ બે વર્ગમાંથી જે કઈ આપણું રાજ્યના કાયદાઓ અને સંસ્થાઓનું સૌથી સશક્ત રીતે રક્ષણ કરી (૧) શકે, તે ભલે આપણું પાલકે થાય. ઘણું સારું. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૮૪ રક્ષણ કરી તેમ જ, મેં કહ્યું: પાલકે આંધળા નહિ પણ દેખતો હાવા જોઈએ. એ શકે નહિ ખરું ને ? એ વિશે પ્રશ્ન જ ન કરી શકાય. ૩૦૩ જે સાચવવાનું છે તે વિશે તેા મતભેદ હાઈ અને જેએ પ્રત્યેક વસ્તુના સત્ય સ્વરૂપના જ્ઞાનમાં ઊણા હાય, અને જેના આત્મામાં આદર્શો સ્પષ્ટ રીતે વસેલા નથી, અને તેથી કશાનો પણ ઉદ્ઘાર કરતી વખતે મૂલ પરમ સત્ય તરફ કાઈ ચિત્રકાર જુએ તેમ જે જોઈ શકવાના (૩) નથી, અને જેમની પરદુનિયા વિશેની દૃષ્ટિ પૂર્ણ પણે ખીલેલી નથી કે જેથી તે આ દુનિયાને સૌંદર્યાં, નીતિ અને ધર્મનાં ધારણા આપી શકે અથવા તો જો એક વાર અપાયાં હોય તે તેનું રક્ષણ કરી શકે કે ટકાવી શકે—આવા લેાકો—હું પૂદ્ધુ છું—શું તદ્દન આંધળા ન કહેવાય ? તેણે કહ્યુંઃ ખરેખર તે માટે ભાગે એવી જ સ્થિતિમાં છે. ત્યારે આપણી પાસે જો એવા ખીજા માણસા હાય કે જેઓ (દુનિયાદારીના) અનુભવમાં તેમના બરાબરિયા હોય, અને બીજા કોઈ પણ ગુણમાં જરા પણ તેમના કરતાં ઊણા ન હેાય, પણ વધારામાં જેઓ દરેક વસ્તુના શુદ્ધ તત્ત્વને પીછાનતા હાય, તે ઉપર કહ્યા તેવા લાકો શું આપણા પાલકો થશે કે નહિ ? તેણે કહ્યું: તમામ મહાન શક્તિમાં જે આ સૌથી મહાન શક્તિ છે તે જેમનામાં હોય, તેમને નાપસંદ કરવાનું કહ્યું કારણ હોઈ શકે જ નહિ. તેમનામાં જો બીજી કાઈ ઊષ્ણુપ જણાતી ન હાય, તે તેમને હંમેશાં અગ્રસ્થાન મળવું જોઇએ. (૪૮૫) મેં કહ્યું ઃ ત્યારે ધારા કે તે આ તથા ખીજા ઉર્ધાના સયેાગ કેટલે અંશે સાધી શકે છે એ હવે આપણે નક્કી કરીએ તે? જરૂર. આપણે પહેલાં કહ્યું હતું તેમ ક્લિફ્રનો સ્વભાવ કુવા હાઈ શકે તે શરૂઆતમાં સ્પષ્ટ કરવું જોઈએ. આપણે એને ( લિસને ) Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૬ સમજવા જોઈ એ, અને એ રીતે એને સમજ્યા પછી જ, હું ભુલતા ન હાઉ તા આપણે સ્વીકાર પણ કરીશું કે એ તમામ ગુણાનુ સચેાજન શકય છે, તથા એવું સયાજન જેમનામાં હોય તેએ અને માત્ર તેઓ જ રાજ્યના શાસનકર્તા થઈ શકે. એટલે ? આપણે માની લે કે ઉત્પત્તિ કરાવે એ ૩૦૪ શાશ્વત સ્વરૂપનું દર્શન માનસ હંમેશાં ચાહે છે. અને લયથી મુક્ત એવા (વ) પ્રકારના જ્ઞાનને જ ક્લિફેાનુ કબૂલ. મે કહ્યુંઃ અને આ ઉપરાંત તે ખરા સમસ્ત સત્તા જ અનુરાગી હોય છે એ વિશે પણ આપણે એક મત થશું; એવે એક પણ માટે કે નાનો, એછે કે વત્તો માનનીય ભાગ નથી કે જેને પેાતાની રાજીખુશીથી—આપણે અગાઉ+ કામી અને મહત્ત્વાકાંક્ષી માણસ વિશે કહ્યું હતું તેની જેમ—એ તજી દેવા તૈયાર હાય. ખરુ. અને આપણે જે રીતનું એમનું વર્ણન કરીએ છીએ (F) એવા જ જો એમણે થવાનું હાય, તેા એક ખીજો ગુણ પણ શું એમનામાં ન હોવા જોઈ એ ? એ કયા ? સચ્ચાઈઃ તે કદી ઇરાદા પૂર્વક અસત્યને પેાતાના ચિત્તમાં સ્થાન નહિ આપે, કારણુ અસત્યને તે તે ધિક્કારે છે, અને તે સત્યને ચાહશે. હા, એમને વિશે એટલું આપણે કદાચ ખુશીથી કહી શકીએ ખરાં. મે જવાબ વાળ્યોઃ મારા મિત્ર, ‘કદાચ' એ શબ્દ યોગ્ય નથી, એમ કહાને કે એટલું તેા આપણે ચાક્કસ કહી શકીએ;' કારણ જેને જે વસ્તુ પ્રત્યે સ્વભાવથી જ પ્રેમ હાય, તે વસ્તુ સાથે સંબંધ ધરા * મુદ્દો ૧, ફિલસૂફના સ્વભાવ. + જીએ ઉપર ૪૭૪ રૂ-૪૭૫ A-૬. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ ૩૦૭ વતી કે તેના જેવી બીજી વસ્તુઓ પ્રત્યે પણ તેને પ્રેમની લાગણી થયા વગર નહિ રહે. તેણે કહ્યું ખરું. અને સત્યને બાજુ પર રાખીએ તો વિવેકના જેવી બીજી કોઈ વસ્તુ છે ખરી ? હેઈજ કેમ શકે? એક ને એક સ્વભાવમાં જ્ઞાન અને અસત્ય એ બે પ્રત્યે અનુરાગ (૩) હોઈ શકે ખરે ? કદી નહિ. ત્યારે વિદ્યાને ખરે અનુરાગી, પોતાથી બનશે ત્યાં સુધી યુવાવસ્થાની શરૂઆતથી જ સમસ્ત સત્યની ઈચ્છા રાખશે, ખરું ને? અચૂક. પણ વળી આપણે અનુભવથી જાણીએ છીએ તે પ્રમાણે, જેની મનઃકામનાઓ અમુક દિશામાં સબળ હોય તેની બીજી દિશા તરફની ઈચ્છાઓ વધારે નિર્બળ હશે જ; કોઈ સ્ત્રોતને જેમ બીજે માગે ખેંચી જવામાં આવે તેમ એ (એની મન કામનાઓ) બીજે માગે વહેશે.* ખરું. જે એ સાચે ફિલસુફ હશે અને દંભી નહિ હોય, તો એને વિશે હું એટલું કહી શકું કે–જેની તમામ ઈચ્છાઓ જ્ઞાનના દરેક સ્વરૂપ તરફ ઢળેલી છે તેવાં એ આત્માના સુખમાં મગ્ન રહેશે અને શારીરિક સુખની લાલસા એનામાં ભાગ્યે જ ઉત્પન્ન થશે. એ તદ્દન નિઃશંક છે એ માણસ જરૂર સંયમી હશે જ, અને લેભીથી તદ્દન ઉલટ; કારણ જે હેતુઓને લઈને બીજા કોઈ માણસને (ધન) મેળવીને ઉડાવવાની ઈચ્છા થાય તેવા હેતુઓને એના ચારિત્ર્યમાં કશું સ્થાન જ નહિ હોય. * સરખાવો : ધમ્મપદ cf. Physiological “ theory of drainage” in nerves, ૨૦ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પરિચ્છેદ સાવ સાચું. (૪૮૬) ફિલસૂફ્ના સ્વભાવનું એક બીજું લક્ષણ પણ વિચારવાતું રહે છે. એ કયું ? એના મનના કોઈ પણ ગૂઢ ખૂણામાં અનુદારતાને સ્થાન ન હોઈ શકે. દૈવી અને માનુષી—એ બંને વસ્તુસમસ્તને માટે જેતે આત્મ નિર ંતર ઝંખ્યા કરતા હાય, તેને મન ક્ષુદ્રતા કરતાં બીજો કાઈ મેઇડ વિરોધી ગુણ નથી. તેણે જવાબ આપ્યા: તદ્દન ખરું. તે પછી જેનામાં મનનુ (ખરેખરું), એશ્વય છે અને સમસ્ત કાલ અને સમસ્ત અસ્તિત્વના છા છે તે આ મનુષ્યજીવનની કિંમત વધારે શી રીતે આંકે ન જ આંકી શકે. (૬) અથવા એવા માનવ મૃત્યુને ભયંકર માની શકે ખરી ? ખરે નહિ જ. ત્યારે બીકણુ તથા હલકા સ્વભાવ ( વાળા માણસ ) સાધી ફિલસૂફીમાં કા ભાગ ન લઈ શકે, ખરું ને ? અવશ્ય નહિ. અથવા વળી જેના સ્વભાવમાં જરા પણ વિસંવાદ નથી, જે લોભી, હલકા, બડાઈ ખાર કે બીકણ નથી—હું પૂછું છું—આવી વ્યક્તિ શું કદી પેાતાના વ્યવહારમાં કઠેર કે અધમી થઈ શકે ખરી ? અશકય. ત્યારે કયા માણસ નમ્ર અને ધર્મિષ્ઠ કે જંગલી અને અતડા છે એ તમે તરત પારખી શકશે; યુવાવસ્થામાંથી જ જે લક્ષણે દારા ફિલસૂફીને અનુરૂપ અને ફિલસૂફીના વિરોધી સ્વભાવેશ વચ્ચે ભેદ પાડી શકાય તે આ લક્ષણા છે. ખરુ. Page #412 -------------------------------------------------------------------------- ________________ (૪) એક બીજા મુદ્દાની નોંધ અહીં કરવી જોઈએ. કયા મુદ્દાની ? એને વિદ્યાના ઉપાર્જનમાં આનંદ ઉપજે છે કે નહિ–તે; કારણું જે વિષય તરફથી દુઃખ જ ઉપજતું હોય અને જેમાં કેટલીયે હાડમારી પછી થોડીક જ પ્રગતિ થઈ શકતી હોય તેવા વિષયને કોઈ ચાહશે નહિ. અવશ્ય નહિ જ. અને વળી જે ભણેલું બધું ભૂલી જાય એવો એ હેય, તો એ ખાલી ઘડા જેવો રહેશે, ખરું ને ? એમાં સંશય નથી. (આમ ભણવાની) ફેગટ મહેનત કર્યા પછી, પિતાને ફલહીન ધંધે તથા પોતાની જાત બંનેને એ ધિક્કારે એવું પરિણામ આવશે ? હા. () ત્યારે જે આત્મા ભૂલકણો હોય તેને ખરા ફિલસૂફ સાથે આપણે સરખાવી ન શકીએ, ફિલસૂફની સ્મરણશક્તિ સારી હોવી જોઈશે, એટલું તો આપણે ભાર દઈને કહેવું જોઈએ. જરૂર. અને ફરી એક વાર (આપણે કહીશું કે) વિસંવાદી અને અવિનીત સ્વભાવ માત્ર અ–પ્રમાણુ તરફ જ ઢળે છે. નિઃશંક. અને તમે શું ધારે છો–સત્યને સપ્રમાણ કે અ–પ્રમાણુ સાથે વધારે સાદસ્ય છે ?* સપ્રમાણ સાથે. ત્યારે આપણે એવી વ્યક્તિ શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ કે જેનામાં બીજા ગુણ હોય તે ઉપરાંત બધી વસ્તુઓના ખરા * સરખાવો “ફાઇલિબસ, તથા “રિપબ્લિક પરિ. ૪-૪૮૬ ૩ Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૬ સ્વરૂપ તરફ આપોઆપ વળે એવું–સ્વભાવથી જ પ્રમાણબદ્ધ અને પ્રસાદવાળું ચિત્ત પણ હોય. () વારુ, અને આ જે ગુણો આપણે ગણાવી ગયા તે બધા શું સાથે જ નથી રહેતા; વળી જે સત છે તેના સિદ્ધ અને સંપૂર્ણ સહભાગી જે આત્માને થવું હોય, તે આત્માને એક દષ્ટિએ આ બધા ગુણો શું જરૂરના નથી ? (૪૮૭) તેણે જવાબ આપે એ (બધા) તદ્દન આવશ્યક છે જ. અને જેને સારી સ્મરણશક્તિ વરેલી છે, અને ( અભ્યાસમાં જેની બુદ્ધિ તીર્ણ છે એટલે કે જે ગમે તે વિષયને) જલદી શીખી શકે છે–તથા આ ગુણોની સાથે સંબંધ ધરાવતા બીજા ગુણો જેવા કે સત્ય, ધર્મ, શૌર્ય, સંયમ, એ તમામ ગુણોને જે મિત્ર છે, અને કુલિન તથા પ્રસાદવાળો છે –માત્ર આ માણસ જેને અભ્યાસ કરી શકે એ વિષય શું અનિંદ્ય હોવો ન જોઈએ ? તેણે કહ્યું : ઈષ્યને દૈત્ય જાતે આવે તો પણ આવા વિષયમાંથી કશી ખેડ શોધી શકે નહિ. અને મેં કહ્યું : એના જેવા માણસો જ્યારે ઉમ્મર તથા કેળવણથી પૂરા સિદ્ધ બને, ત્યારે તમે રાજ્યને વહીવટ આવાને જ સેપશો, ખરું ને? (૨) અહીં એડેઈમેન્ટસ વચ્ચે પડો અને બોલી ઊઠ્યો : સેકેટિસ, આ કથનને કઈ ઉત્તર આપી શકે જ નહિ, કારણ જ્યારે તમે આ રીતે વાત કરે છે, ત્યારે તમારા શ્રોતાઓના મન પર કોઈ વિલક્ષણ લાગણી ફરી વળે છે. એમને લાગે છે કે પ્રશ્નો પૂછવામાં અને તેમના જવાબ આપવામાં તેઓ પૂરતા કુશળ નથી, તેથી દલીલમાં પ્રત્યેક પગલે તેઓ થોડા ઊંધે રસ્તે દેરાય છે; આ બધું થોડું ડું (ધીમે ધીમે) ભેગું થાય છે, અને ચર્ચાને અંતે તેમણે કોઈ * સરખાવા નીચે ૫૦૬ ૨-૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ જબરી હાર ખાધી હાય એમ તેમને લાગે છે અને એમના અગાઉના તમામ ખયાલા ઊંધા વળી ગયા હોય એમ ભાસે છે. વાધબકરીની રમતમાં કાર્યક પ્રવીણ ન હેાય અને અંતે એના કુશળ પ્રતિપક્ષીએ એને મ્હાત કરી દે અને એક પણ ચાલ એને માટે બાકી ન રહે, (૬) તેમ અહીં પણ છેવટે ઘેરાઈ ગયા હાય એમ તેમને લાગે છે; કારણ આ નવી રમતમાં હારજીતનાં પ્યાદાં શબ્દો છે, તેથી એમને કંઈ જ કહેવાનું રહેતું નથી; અને છતાં આખી ક્લીલ દરમિયાન તે જ ખરા હોય છે. હાલ જે બની રહ્યું છે તે પરથી મને આ સૂઝયુ છે. જો કે ફ્લીલને દરેક પગલે તમારી સામે શબ્દોથી લડી શકાય એમ નથી છતાં અમારામાંથી હરકેાઈ પણ કેળવણીના એક વિભાગ તરીકે માત્ર યુવાવસ્થામાં જ નહિ, પણ ઉત્તરાવસ્થાના વ્યવસાય તરીકે જ્યારે ફિલસૂફીના ઉપાસકેા તેને અભ્યાસ ચાલુ રાખે છે, ત્યારે તેમાંના ઘણા પુરા બદમાશા એમ ન કહીએ તેાયે (૩) વિચિત્ર રાક્ષસા તા થઈ જાય છે, અને એવા અભ્યાસીઓમાંના જેમને આપણે સારામાં સારા ગણીએ તેઓ—તમે જે વિષયનાં આટલાં વખાણુ કરા છે તેના જ અભ્યાસને લીધે દુનિયાને માટે તદ્દન નકામા બની રહે એટલુ એ સ્પષ્ટ જુએ છે. કહેશે • ૩૦૪ વારુ, અને જેએ આમ .કહે છે એ ખોટું કહે છે એમ શું તમે માનેા છે ? તેણે જવાબ વાળ્યા; હું કહી શકતા નથી; પણ તમારા શા અભિપ્રાય છે તે મારે જાણવું છે. તે મારા જવાબ સાંભળેાઃ હું માનું છું કે તે કહે છે. (૪) ત્યારે જો ફિલસૂફ઼ે। . નગરા(ના વહીવટ) માટે છે એમ આપણે સ્વીકારેલું છે, તે જ્યાં સુધી ક્લિસૂફે કરે ત્યાં સુધી નગરેશમાં રહેલું અનિષ્ટ તમારી ઉક્તિ તમે કેવી રીતે સાખીત કરી શકશે ? નાબૂદ નહિ તદ્દન ખરું તદ્દન નકામા રાજ્ય નહિ થઈ શકે એ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ મેં કહ્યું: તમે એવે સવાલ પૂછે છે કે દ્વારા જ આપી શકાય. પરિચ્છેદ ૬ એને ઉત્તર દૃષ્ટાંત ભલે સાક્રેટિસ ( તમારી મરજી ) અને (પણ) હું ધારું છું એ રીતે વાત કરવાનેા તમને બિલકુલ અભ્યાસ નથી. મેં કહ્યુંઃ હતાશ કરી નાંખે એવી ચર્ચામાં મને ટકી પાડયો તેથી તમે અત્યંત પુરા થઈ ગયા છે એ (૪૮૮) હું જોઉં છું; પણ હવે દૃષ્ટાંત સાંભળે, અને પછી મારી કલ્પનાશક્તિનું દારિદ્ર જેઈ ન વળી તમે વધારે ખુશ થશે; કારણ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિએ! તરફ એમના પેાતાના રાજ્યમાં જે વર્તન ચલાવવામાં આવે છે, એ એટલું તે શોચનીય છે કે આ દુનિયાની બીજી એક પણ બાબત તેની સાથે સરખાવી શકાય એમ નથી; અને આથી જે મારે તેમની વકીલાત કરવાની હોય, તે! મારે જોડી કાઢેલી વાર્તાને જ આશ્રય લેવા પડે, અને ચિત્રામાં જેમ (અરધું) કરુ અને (અરધું) હણુ એવાં કાલ્પનિક સયેાજને ચા” કાટવામાં આવે છે તેવી જ રીતે મારે પણ ઘણી વસ્તુએ એકડી મૂકીને જ કાઈ આકૃતિ ઉપજાવી કાઢવી પડશે. ધારે કે એક કાલે! કે વહાણ , અને એમાં બીજા (૪) તમામ ખલાસીએ કરતાં વધારે ઊંચા અને મજબૂત એક કપ્તાન છે, પણ જરા કાને કઠણ છે, એને આંખે પણ જરા એવી જ ખાડ છે, અને નૌકાચલન શાસ્ત્રનું એનું જ્ઞાન પણ એવું જ છે. વહાણને કેમ હંકારવું એ બાબત ખલાસીઓ અંદર અંદર ઝધડે છે—કાઈ એ જો કે એક દિવસ પણ નૌચલનવિદ્યાના અભ્યાસ કર્યાં નથી, તથા પોતે કયારે શીખ્યા કે એને કાણે શીખવ્યું એ કહી શકે એમ નથી, છતાં સુકાન હાથમાં લઈ વહાણ હંકારવાના પેાતાને હક્ક છે, એમ દરેક મા છે, અને વધારામાં સૌ એમ પ્રતિપાદન કરે છે કે એ (વિદ્યા) શીખવ શકાય જ નહિ, અને જે કાઈ એમની વિરુદ્ધ (૪) ખેલે તેના તેએ ટુકડે ટુકડા કરી નાંખવા તૈયાર છે. આમ છતાં) સુકાન પાતાને સોંપ દેવાની આજીજી કે પ્રાર્થના કરતા, તે કપ્તનની આજુબાજુ ટાળે મ Page #416 -------------------------------------------------------------------------- ________________ છે, અને કોઈ વાર જે તેઓ તેમાં) ફલીભૂત ન થાય અને એમને છાંડી બીજાઓને એ કામ માટે પસંદ કરવામાં આવે, તે તેમને કાં તો તેઓ મારી નાંખે છે અને નહિ તો દરિયામાં ફેંકી દે છે, તથા સૌથી પલાં ઉદાર કપ્તાનની શુદ્ધિને દારૂથી અથવા કઈ કેફી પદાર્થથી જડ કરી દીધા પછી બળવો કરી તેઓ વહાણને કબજે લે છે અને ભંડાર લૂંટે છે; તેમના તરફથી આપણે જે રીતની અપેક્ષા રાખી શકીએ તે રીતે તેઓ ખાતાપીતા તેમની મુસાફરીમાં આગળ વધે છે. (૩) જ રદસ્તીથી કે ફેસલામણીથી કપ્તાનના હાથમાંથી વહાણને કબજે તેમના હાથમાં આવે એ પ્રકારના તેમના કાવતરામાં જે માણસ સામેલ હા, અને જેણે તેમાં હોંશિયારીથી મદદ કરી હોય, તેવાને તેઓ ખલાલી કે સુકાની કે બાહોશ દરિયાખેડનાર તરીકે નવાજે છે, અને જે : : જાતના માણસને તેઓ નકામો ગણે છે તેને તેઓ ગાળો ભાંડે છે- એટલે કે જે ખરે ખલાસી અને સુકાની છે તેને); પણ જે કોઈ વહ | પરના અધિકાર માટે ખરેખર ચોગ્ય બનવા ઈચ્છતા હોય, તો ખા સુકાનીએ પવનની દિશા, તારા, આકાશને રંગ, ઋતુ અને વર્ષ તથા બીજું જે કંઈ એના શાસ્ત્રમાં આવી જતું હોય તે દરેક પર તે ધ્યાન આપવું જોઈએ, અને બીજાઓને ગમે કે ન ગમે પણ તેણે જ સુકાની થવું (૩) જોઈએ—અધિકાર તથા સુકાનીની કલાનું જ્ઞાન એ બેનો આ યુગ શક્ય છે એ વિશે આ લેકેએ કદી ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી, અથવા (આવી શક્યતાને) એમના ધંધાનું એક અંગ બનાવી દેવામાં આવ્યું નથી. (૮૯) હવે જે કાફલામાં બળવો ફાટી નીકળ્યો હોય, તેવા કાફલામાં તથા જે ખલાસીઓએ બળવો કર્યો હોય, તેવાઓને ખરે સુકાની કે લાગશે ? શું એને તેઓ ખાલી બડબડ કરનાર, તાડિયાં જેનાર અને નાલાયક નહિ કહે ? અડેઈમેન્ટસે કહ્યું: જરૂર. મેં કહ્યું ત્યારે રાજ્ય સાથેના ખરા ફિલસૂફના સંબંધનું વર્ણન કરતી આ ઉપમાની તમને સમજૂતી આપવાની ભાગ્યે જ જરૂર પડશે, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ પરિચ્છેદ કારણ તમે કારના સમજી ગયા છે. જ. ત્યારે ધારો કે ફિલસૂફાને પેાતાનાં નગરરાજ્યામાં માન મળતું નથી એ જોઈ ને જે ગૃહસ્થને નવાઈ લાગે છે તેની પાસે હવે તમે આ દૃષ્ટાંત લઈ જા છે; અને એને તમે સમજાવા અને એના મનમાં ઠસાવવા પ્રયત્ન કરે કે એમને જો (વ) (અત્યારના સોગમાં) માન મળતું હાય તા તે અત્યંત અસાધારણ ગણાય. હું તેમને સમજાવીશ. એને કહો કે ફિલસૂફીના શ્રેષ્ઠ ભક્તો બાકીની દુનિયા માટે નકામા છે એમ માનવામાં એ ભૂલ કરતા નથી; પરંતુ સાથે સાથે તેને એમ પણ કહા કે તેમની અનુપયાગિતાનું કારણ તેમના પેાતામાં નથી, પણ લેાકેા તેમનેા ઉપયાગ કરતા નથી એ દોષને તે આભારી છે. ખલાસીએ પેાતાના હુકમ માને એવી નમ્રતાપૂર્વક સુકાનીએ અરજ કરવાની નથી—કુદરતના નિયમ કઈ આવે નથી; તેમજ વિવેકી પુરુષોએ ધનવાનને ઘેર જવાનું ' નથી—મૂળ કહેવતને જોડી કાઢનાર કાઈ બુદ્ધિશાળી માણસ તેા જ મેક્લ્યા હતા—પણ ખરું . તે એ છે કે જ્યારે કાઈ માણુસ માંદા હોય, પછી ભલે એ (૬) તવંગર કે ગરીબ હાય, ત્યારે એણે વૈદ્ય પાસે જવું જોઈ એ, અને જે પાતા પર રાજ્ય કરાવવા ખુશી હાય તેણે જે કાઈ રાજ્ય કરવા શક્તિમાન હોય તેની પાસે જવું જોઈએ. જો કે મનુષ્ય જાત પર જે અત્યારે શાસન કરે છે તેમની જાત જુદી છે, તેાપણ ( એટલું તે ખરું છે કે ) જેને કંઈક પણ સારી રીતે રાજ્ય કરતાં આવડે છે, તેણે પેાતાને રાજ્ય કરવા દે એવી પ્રજાને અરજ કરવાની નથી; તેમને (આધુનિક શાસનકર્તાએતે ) બળવાખાર ખલાસીએ સાથે અને ખરેખરા સુકાન તે —જેને તેઓ નકામા અને તારેાડિયા જોનાર કહે છે તેમની—કા ફિલસૂફની સાથે જરા પણ અન્યાય કર્યા સિવાય આપણે સર ખાવી શકીએ. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૩૧૦ તેણે કહ્યું: બરાબર એમ જ. આ કારણોને લીધે તથા આવા માણસ(ના સમાજ)માં, જે સૌથી શ્રેષ્ઠ વિષય છે તે ફિલસફીના વિરેાધી પક્ષના માણસે તેની બહુ () ઊંચી કિંમત આંકે એ સંભવિત નથી; આને અર્થ એવો નથી કે તેના પ્રતિપક્ષીઓ એને સૌથી મહાન અને ચિરસ્થાયી હાનિ પહોંચાડે છે; પરંતુ (ઉલટું) જેઓ તેના અનુયાયીઓ હોવાને દાવો કરે છે, જેમાંની ઘણી મોટી સંખ્યા રખડુ લુચ્ચાઓની છે, તથા જેમાંના સારામાં સારા તદ્દન નકામા છે (તેમના તરફથી ફિલસૂફીને મહાન હાનિ પહોંચે છે) અને એ અભિપ્રાયમાં હું સંમત છું. હી. અને જેઓ સારા છે તેઓ શા માટે નકામા છે એનું કારણ હવે તે ફુટ થઈ ગયું, ખરું ને ? અને ત્યારે સમાજના મોટા ભાગમાં સડો રહેવાને જ અને જેમ પેલે બીજે દેવ ફિલસૂફીને માથે આપણે ચડાવતા (૬) નથી, તેમ આને દેપ પણ તેને માથે આપણે નહિ ઓઢાડીએ એટલું સાબીત કરવા આપણે હવે આગળ ચાલીશું, ખરું ને? અચૂક. અને સૌથી પહેલાં નમ્ર તથા ઉદાર સ્વભાવના વર્ણનથી શરુ કરીને આપણે પ્રશ્ન પૂછીશું અને વળતો જવાબ (૪૯૦) આપીશું. તમને યાદ હશે કે એને (ખરા ફિલસૂફને) દોરનાર સત્ય હતું, અને હરહંમેશ તમામ બાબતમાં એ તેને જ અનુસરતો; જે આટલું એનામાં ન હોય તે એ ધૂતારે છે, અને ફિલસૂફી સાથે એને કશે સંબંધ નથી. હા, એ કહેવાઈ ગયું છે. વારુ અને અત્યારે એના (ફિલસુફને) વિશે જે ખયાલે પ્રચલિત Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પિચ્છેદ છે તેનાથી ખીજા અત્યંત વિરોધી ગુણે! આપણે ગણાવવાનું મેકરે રાખીએ તાપણ શું (સત્યને ન અનુસરવાને) આ એક ગુણુ અત્યંત વિરોધી નથી ? તેણે કહ્યું: જરૂર. અને ક્લિફ્ના બચાવમાં શું આપણને એટલું કહેવાને અધિકાર નથી કે જ્ઞાનના ખરા અનુરાગી હરહ ંમેશ સત્ને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે-એટલે કે એ એને સ્વભાવ છે; વ્યક્તિનું ( અર્થાત્ “નામરૂપજગત”નું) જે અનેકત્વ માત્ર ભાસમાન છે ત્યાં એ નહિ વિરમે પરંતુ એ આગળ વધશે—) અને ત્યાં સુધી દરેક સત્ત્વના ખર સ્વભાવના જ્ઞાનને (એ–જ્ઞાનની)–સમાન–(ભૂમિકાની) અને સધી એવ આત્મામાં રહેલી શક્તિ દ્વારા એ નિહ મેળવે, ત્યાં સુધી એન ( જિજ્ઞાસાની ) તીક્ષ્ણ ધાર કુંઠિત થરો નહિ, તેમ જ એની ઇચ્છાન વેગ કમી થશે નહિ—અને એ શક્તિ દ્વારા સત્ની (!) પેાતાન સમીપ એ જશે, એને મળશે, અને તેની સાથે એ તદાકાર થશે તથ સત્યની તથા ચિત્તની એ ભૂમિકાએ પહોંચીને તેને જ્ઞાન પ્રાપ્ત થ અને (આ રીતે) જીવન ગાળશે તથા ખરેખરા વિકાસ સાધશે, ત્યા જ એ પેાતાની પ્રકૃતિની વેદનામાંથી મુક્ત થશે અને ત્યાર પહેલ એ કદી જ ંપીને નહિં મેસે. તેણે કહ્યું: આનાથી વધારે ચેાગ્ય વન એવું થઈ શકેજ નંદ્ અને અસત્ય પ્રત્યેના પ્રેમનેા થાડા પણ શ લિમ્ફન સ્વભાવમાં હોઈ શકે? શું એ અસત્યને સર્વાંગે ધિક્કારશે નહિ ? ( ) એ ધિક્કારશે જ. અને સત્યને જ જો કપ્તાનનું પદ મળ્યું છે તે જે ટાળીના એ નેતા છે તેનામાં કશું અનિષ્ટ હોય એવી શંકા આપણે કરી શકીએ નહિ. હશે જ, અશકય. ધર્મ તથા ચિત્તનું આરેાગ્ય તે એ મંડળીમાં સંયમ પણ એમની પાછળ પાછળ આવશે ? * અર્વાચીન યુરેપીય ફિલસૂફી આ સ્થળે Phenomena શબ્દ વાપ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ૩૧૫ તેણે જવાબ આપે ખરું. તેમજ તમને અચૂક યાદ છે તેમ શૌર્ય, અશ્વર્ય, બુદ્ધિ, સ્મરણશક્તિ એ ફિલસૂફને સ્વભાવથી જ મળેલી સિદ્ધિઓ છે, તે ફિલસૂફના સણને હારબંધ ગોઠવી બતાવવાનું કશું કારણ નથી. અને જે કે મેં એ કહ્યું ત્યારે કાઈ () પણ તેની ના ન પાડી શક્યું, તો પણ તમે વાંધો ઉઠાવ્યો કે જે આપણે શબ્દોને છેડીને વસ્તુસ્થિતિ શી છે તે તરફ નજર કરીએ, તે જે લેકનું આ રીતે વર્ણન કરવામાં આવે છે તેમાંના કેટલાએક દેખીતી રીતે નકામાં છે અને તેમાંની મોટી સંખ્યા સર્જાશે દુષ્ટ છે; ત્યાર પછી આ દેનાં કારણો શોધવા આપણે નીકળ્યા, અને અત્યારે તો આપણો એ પ્રશ્ન ચાલે છે કે સમાજનો મોટો ભાગ ખરાબ શા માટે છે—જે પ્રશ્નને લઈને વળી પાછી આપણે ખરા ફિલસૂફની વ્યાખ્યા અને વિચારણું પાસે જરૂર આવી લાગ્યા છીએ. બરાબર. અને હવે ફિલસૂફના સ્વભાવમાં રહેલા સડા વિશે આપણે વિચાર કરવાને છે* સડામાંથી કેમ થોડાક જ બચવા પામે છે, અને ઘણા શા માટે ખરાબ થઈ જાય છે (૪૯૧)–જેમને દુષ્ટ નહિ પણ નકામાં કહેવામાં આવે છે તેમને વિશે હું બોલું છું—અને એ મુદ્દો પૂરા કરીશું ત્યાર પછી આપણે ફિલસૂફીનું અનુકરણ કરનારાઓ–જે ધંધે તેમનાથી ઘણો જ ઉચ્ચ છે, અને જેને માટે તેઓ નાલાયક છે– તે 'વાની જેઓ આશા રાખી બેસે છે તે કઈ જાનના માણસે છે તે વિશે અને પછી તેમની અસખ્ય અસંગતિઓને લીધે, આપણે જે વિશે વાત કરીએ છીએ તે સર્વમાન્ય આક્ષેપ તેઓ ફિલસૂફી પર અને તમામ ફિલસૂફે ઉપર કેવી રીતે લાગે છે તે બાબતે વાત કરીશું. તેણે કહ્યું : આ સડા કયા ? * મુદ્દો ૨. વિકૃત માનવ સ્વભાવ અને ફિલસૂફી Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ક હું એ તમને સમજાવી શકું છું કે નહિ તેના પ્રયત્ન કરી જોઈશ. સૌ કાઈ કબૂલ કરશે કે જે ગુણા ફિલસૂફમાં હાવા જોઈ એ તે તમામ ગુણા પરિપૂર્ણ રીતે (કેાઈ એક જ વ્યક્તિના ) (૬) સ્વભાવમાં વસેલા હાય એ એટલી વિરલ વસ્તુ છે કે માણસામાં ભાગ્યે જ મળી આવે. દુ`ભ ખરી જ. અને આવા વિરલ સ્વભાવના નારા કરે એવાં કેટલાં અસંખ્ય અને બળવાન કારણ મળી આવે છે! કયાં કારણા ? સૌથી પ્રથમ સ્થાને તે તેના પોતાના જ સદ્ગુણા આવે છે, તેમનાં શૌર્યાં, સયમ અને બાકીના ગુણા, જેમાંના પ્રત્યેક ગુણ પ્રશસનીય છે તે દરેક ( અને આ સૌથી વધારે વિચિત્ર ઘટના છે ) જે આત્મા એને સ્વામી છે તેને ફિલસૂફ઼ીમાં જતાં વિક્ષેપ નાંખે છે, અને એના નાશ કરે છે. ૩૧૬ તેણે જવાબ આપ્યાઃ એ બહુ જ વિચિત્ર (૪) ત્યાર પછી જીવનની તમામ ઇષ્ટ વસ્તુએ આવે છે—સૌ, સંપત્તિ, બલ, હોદ્દો, અને રાજ્યમાં ( લાગવગવાળા ) મોટા સંબંધાએ જાતની વસ્તુઓ તમને પરિચિત છે—આની અસર પણ વિક્ષેપ અને સડેા પેદા કરવાની હાય છે, હું સમજું છું, પણ એ વિશે તમે શું કહેવા માગે છે તે મારે વધારે સ્પષ્ટતાથી જાણવું છે. મેં કહ્યું : સત્યસમસ્તનું તમે ગ્રહણ કરેા અને તે પણ ખરી રીતે; તેા પછી મારી અગાઉની ઉક્તિને સમજવામાં તમને મુશ્કેલી નહિ પડે તથા તમને એ વિચિત્ર લાગશે પણ નહિ. તેણે પૂછ્યુ: અને હું એ કઈ રીતે ગ્રહણ કરી શકું ? (૬) મેં કહ્યું: કેમ, આપણે જાણીએ છીએ કે તમામ અંકુર કે ખીજ, પછી એ વનસ્પતિનાં હોય કે પ્રાણીનાં—પણ જો તેને યોગ્ય Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ ૩૧૭ Ο પાષણ, આખાહવા કે જમીન ન મળે તેા જેટલે અંશે તેમની શક્તિ વધારે તેટલે અંશે ચાગ્ય પરિસ્થિતિના અભાવનું સંવેદન તેને ધણું જ વધારે થાય છે; કારણ જે ક ંઈ ઈષ્ટ નથી (જે ક ંઈ અનિષ્ટ છે) તેના કરતાં, જે કાંઈ ઈષ્ટ છે તેને વધારે મોટા શત્રુ અનિષ્ટ છે. સાવ સાચું. વધારે હલકટ સ્વભાવવાળા માણુસા કરતાં સારામાં સારા સ્વભાવવાળા માણસાને વિરોધી સજોગામાં વધારે હાનિ થાય છે, એમ માનવું સકારણ છે, કારણ એ બે વચ્ચેતા તફાવત વધારે મોટા છે. જરૂર. (૬) અને અડે મૅન્ટસ શુ આપણે એમ ન કહી શકીએ, કે જેમનું સૌથી વધારે શક્તિસ`પન્ન ચિત્ત હોય છે તેઓને જ્યારે ખરાબ શિક્ષણ મળે છે ત્યારે તે દુષ્ટોમાં અગ્રગણ્ય થાય છે ? મહાન ગુદ્દાઓ તથા નિર્ભેળ દુષ્ટતાની મનેાવૃત્તિ કાઈ પ્રકારની ક્ષુદ્રતામાંથી ઉત્પન્ન થાય, તેના કરતાં (૩) શિક્ષણથી પાયમાલ થયેલા સ્વભાવના પૂર્ણત્વમાંથી તે શુ નથી ઉગી નીકળતાં; કારણ નિળ સ્વભાવનાં માણસા ઘણું મોટું ઇષ્ટ કે ધણું મોટું અનિષ્ટ સાધવાને ભાગ્યે જ શક્તિમાન હોય છે ? એ તમે ખરું કહ્યું એમ હું માનું છું. (૪૯૨) અને આપણા ફિલસૂફ઼ એ જ ઉદાહરણને અનુસરે છે—— જો એને યાગ્ય પાષણ આપવામાં આવે, તેા તમામ સદ્ગુણે તેનામાં ઊગે અને પરિપકવ થાય એવા એ છેડ છે, પરંતુ જો તેને પ્રતિકૂલ જમીનમાં વાવવામાં કે રાપવામાં આવે અને જો કાઈ દૈવી શક્તિ એનું રક્ષણ ન કરે તે એ સૌથી વધારે ઉપદ્રવ કરનાર છેડ બને છે. ઘણી વાર લેાકા કહે છે તેમ શું તમે ખરેખર માને છે કે આપણા યુવાનોમાં સેક્સ્ટિ લેાકાએ સડેા પેસાડયો છે, અથવા આપણે ખૂલ્લે ખૂલ્લું કહેવું પડે તેટલે અંશે શું કલાના ખાનગી (વ) શિક્ષકાએ તેમને બગાડયા છે ? જે લેાકેા આમ કહે છે તેઓ પોતે શું મોટામાં મોટા Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પરિછેદ ૬ સેફિટ નથી ? તથા તેઓ પણ શું યુવાન કે વૃદ્ધને, શું પુરુષ કે સ્ત્રીને એકસરખી રીતે (પિતાના ખયાલ પ્રમાણેનું) શિક્ષણ આપી (એમની ઢબે) પૂર્ણ બનાવતા નથી તથા તેમના હૃદયની ઈચ્છાનુસાર શું તેમને ઘડતા નથી? તેણે કહ્યું આવું તે વળી ક્યારે કરાય છે? જ્યારે તેઓ ભેગા મળે, અને (આખા) દુનિયા કેઈ સભામાં કે કાયદાની કોર્ટમાં, કે રંગભૂમિમાં અથવા કોઈ બીજા લોકપ્રિય સ્થાનમાં બેસે, અને ત્યાં મોટો કોલાહલ થાય, તથા ત્યાં જે કંઈ બોલાતું હોય કે કરાતું હોય તેવી કોઈ બાબતોમાં તેઓ વખાણ કરતા હોય, અને બીજી બાબતોને વખોડતા હોય, અને બૂમ મારતા તથા (૪) હાથથી તાળીઓ પાડતા બંને બાબતોની એકસરખી રીતે અતિશક્તિ કરતા હોય, અને તેઓ જ્યાં એકઠા થયા હોય તે જગ્યાએથી અને ખડકમાંથી આવતા પડે તેમનાં વખાણના કે નિંદાના શેરને દ્વિગુણિત કરતો હોય—એવે વખતે, તેઓ કહે છે તેમ, એક યુવાન માણસનું હૃદય તેની પોતાની અંદર શું નહિં નાચી ઊઠે ? આકળવ્યાકુળ કરી નાંખે તેવાં લોકપ્રિય અભિપ્રાયના પૂરની સામે કઈ પણ ખાનગી શિક્ષણ, તેને (પિતાના અભિપ્રાયમાં) શું દઢ રાખી શકશે ? અથવા શું તે પ્રવાહમાં તણાઈ નહિ જાય? પ્રજા પાસે સામાન્ય રીતે જે સારા અને ખોટાના ખયાલ હોય છે તે જ શું તે નહિ ગ્રહણ કરે—જેમ તેઓ કરતા હશે તેમ જ તે કરશે. અને જેવા તેઓ હશે તેવો જ એ થશે, નહિં વારુ? () હા સેક્રેટિસ; ( અમુક) આવશ્યકતા જ એને એવી ફરજ પાડશે. ' કહ્યું. અને આનાથી ક્યાંય વધારે જબરી આવશ્યકતા છે જેને હજી ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. એ કઈ? તમે જાણો છે કે જ્યારે તેમને શબ્દો (કંઈ પણ અસર Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ૩૧૯ ઉપજાવવા) અશક્ત નીવડે છે ત્યારે આ સમસ્ત સમાજ જે પોતે આવા નવા સેફિસ્ટ તથા કેળવણીકારે હોવાનો દાવો કરે છે એ કાં તો વ્યક્તિ પર કલંક લગાડીને અથવા (એની મિલકત) જપ્ત કરીને કે પછી દેહાંત દંડ આપીને પિતાનું મંદ બળ લાગુ પાડે છે. સાચ્ચે તેઓ એમ કરે છે, અને તે પણ ખરેખરા ઉત્સાહમાં ! અસમાન પક્ષે વચ્ચેની આવી લડતમાં હરકેાઈ બીજા સેફિસ્ટને કે કાઈ ખાનગી વ્યક્તિને કો અભિપ્રાય આની સામે ટકી શકે એમ આશા રાખી શકાય ? (૬) તેણે જવાબ આપેઃ કાઈજ નહિ. મેં કહ્યુંઃ નહિ જ. વળી એવો પ્રયત્ન કરે તે પણ એક મોટી મૂઈ ; સગુણની બાબતમાં લેકમત-આપે-છે-તે-કરતાં-જુદું-શિક્ષણમળ્યું હોય તેવું ભિન્ન પ્રકારનું ચારિત્ર્ય છે નહિ, થયું નથી, તેમ જ કદી થાય એમ પણ સંભવિત લાગતું નથી–મારા મિત્ર, હું માત્ર માનવી સગુણ વિશે બેલું છું; કહેવતમાં છે તે પ્રમાણે, જે કંઈ માનવી સદ્ગુણ કરતાં વિશેષ છે તેને આમાં સમાવેશ થતો નથીઃ કારણ રાજ્યની હાલની અનિષ્ટ દશામાં, આપણે ખરેખાત કહી શકીએ કે જે કશાનું રક્ષણ થાય છે અને જે કંઈ ઈષ્ટ થાય છે તે બધું (માણસની નહિં પણ) ઈશ્વરની શક્તિથી રક્ષાય છે અને આપણે એમ ન માનીએ તો અજ્ઞાની (૪૯૩) કહેવાઈએ. તેણે જવાબ આપે : હું તદ્દન સંમત છું. ત્યારે આ પછી આવતા નિરીક્ષણ માટે પણ હું તમારી સંમતિ યાચું છું. તમે શું કહેવા માગે છે ? કેમ – કારણ જેમને ઘણુઓ સોફિસ્ટા કહે છે, અને પિતાના દુશ્મનો માને છે, તે તમામ ભાડુતી લેકે, વસ્તુતઃ અનેકના (લેકેના) 1અહીં ગ્રીક પાઠાન્તર વિશેની એક નોંધ છે. એક સરખા ઉપર પરિ. ૨–ઈશ્વરકૃપાના ઉલ્લેખ માટે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ३२० પરિચ્છેદ ૬ અભિપ્રાય સિવાય એટલે કે તેમની સભાઓના (સમૂહોના) અભિપ્રાય સિવાય બીજું કશું શિખવાડતા નથી, અને આજે તેઓ “વિવેક કહે છે? (જ્યારે ફિલસૂફીનાં જ્ઞાન અને વિવેક તે એનાથી તદ્દન નિરાળાં જ છે.) જે જબરદસ્ત બળવાન પશુને (સમાજને) પોતે પોષે છે, તેની ઈચ્છાઓ અને મનોવૃત્તિઓને જે માણસ પોતે અભ્યાસ કરતા હોય (વ) તેવા માણસની સાથે હું તેમને સરખાવું છું—એની પાસે ક્યારે જવું, અને કેવી રીતે કામ લેવું તથા કયે વખતે અને ક્યાં કારણોસર એ ભયંકર કે એથી ઉલટું (નમ્ર) બને છે અને એની અનેક ચીસોને શે અર્થ થઈ શકે તથા જ્યારે બીજા કોઈ અમુક અવાજો કાઢે ત્યારે તે શાંત થાય છે કે ગુસ્સે થાય છે—એ બધું એને શીખવાનું છે અને તમે વધારામાં એટલું માની લેજો કે એ પશુની સતત સેવા કરીને જ્યારે એને આ બધાનું પૂર્ણ જ્ઞાન મળે છે ત્યારે તેને એ “વિવેક કહે છે. અને જે કે જે સિદ્ધાન્તો કે ઉદ્દામ લાગણીઓ વિશે પોતે બકવાટ કરે છે તેના અર્થને એને ખરેખરો ખયાલ નથી, અને એ માત્ર જબરા પશુની વૃત્તિઓ કે રુચિઓ અનુસાર, આને પ્રતિષ્ઠિત અને તેને અપ્રતિતિ, ઈષ્ટ અથવા અનિષ્ટ. કે ધર્માનુસાર કે અધર્માનુસાર કહે છે, આમ છતાં એ પિતાના () (અજ્ઞાનમય અભિપ્રાય રૂપી) જ્ઞાનનું એક તંત્ર રચે છે અને એ શિખવાડવા માંડે છે. જેમાં એ પશુને આનંદ આવે તેને “સારું અને જે એને ન ગમતું હોય તેને એ “ખરાબ” કહે છે. અને ધર્મ તથા ઉદારતા આવશ્યક છે. તે સિવાય એ વસ્તુઓનું બીજું કશું નિરૂપણ કરી શકતા નથી, કારણ એણે પિતે એ કદી જોયાં નથી, તથા એ પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત વગેરે) વચ્ચે જે મહાન અંતર છે તે બીજાંઓને સમજાવવાની એનામાં શક્તિ નથી ! ઈશ્વરના કસમ, શું આવો કેળવણીકાર દુર્લભ નથી ? દુર્લભ ખરે જ ! અને જે કઈ એમ ધારતો હોય કે શું ચિત્રકળામાં કે શું (૬ સરખાવો ૪૨૬; તથા ૫૮૮-The Many-headed Hydra Page #426 -------------------------------------------------------------------------- ________________ કર૧ સંગીતમાં અથવા છેવટ રાજકારણમાં–વિવિધ (પ્રકારના લેકેના બનેલા આ) સમૂહની રુચિઓ અને વૃત્તિઓની પારખ–એ જ વિવેક છે તે માણસ હું જેનું વર્ણન કરી રહ્યો છું તેનાથી કઈ રીતે જાદ પડે છે? કારણ જ્યારે માણસ અન—એકની સાથે પ્રેમ અને સહવાસ રાખતો હોય, અને પોતાની કવિતા કે કલાની બીજી કૃતિ, કે રાજ્યની એણે જે સેવા કરી હોય તેનું એમની આગળ પ્રદર્શન કરતો હોય, અને તેમને એના ન્યાયાધીશ બનાવવાને પિતા પર કશે લાગો ન હોય છતાં તે એમ કરતે હોય, ત્યારે લોકો જેની પ્રશંસા કરતા હોય તે જ વસ્તુઓ ઉપન્ન કરવાની ડાયોમીડની કહેવાતી (ટી) આવશ્યકતા એને ફરજ પાડશે. અને આમ છતાં પ્રતિષ્ઠા તથા સારાપણું વિશેના તેમના પિતાના ખયાલના સમર્થનમાં તેઓ તદ્દન હાસ્યાસ્પદ કારણે રજુ કરે છેએ સિવાયનાં બીજાં કારણે તમે કદી સાંભળ્યાં છે? (૬) ના, મને જે સંભળાયા કરે છે તેનાથી ભિન્ન સાંભળીશ એવો સંભવ પણ નથી. હું જે કહું છું એનું સત્ય તમે સ્વીકારે છે ખરું ને ? ત્યારે સુંદર વસ્તુઓના કરતાં પરમ સૌંદર્યના અસ્તિત્વમાં, અથવા દરેક જાતની અનેક વસ્તુઓના કરતાં દરેક જાતમાં રહેલા પરમ (૪૦૪) તત્ત્વમાં * માનવા દુનિયા કદી લલચાશે કે નહિ એ વધારાના પ્રશ્ન પર વિચાર કરવા તમને હું કહું છું ! અવશ્ય નહિ જ. ત્યારે આખી દુનિયા ફિલસૂફ બની જાય એ શક્ય નથી ! અશક્ય. અને તેથી ફિલસૂફે અવશ્ય દુનિયાની નિંદાને પાત્ર થઈ પડે જ. થઈ પડવા જ જોઈએ. અને જે લેકે ટોળાની સાથે ભમ્યા કરે છે અને એમને ખુશ કરવાની તક શોધ્યા કરે તેવા છે–તે ? * સરખાવો ઉપર ૪૨૭ ફુ; નીચે ૫૦૧ , ૨; ૫૯૬ ૨ વગેરે. ૨૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ (તેવા એમ જ કરે) એ સ્પષ્ટ છે. ત્યારે ફિલસૂફને ઠેઠ સુધી એના વ્યવસાયમાં સુરક્ષિત રાખી શકાય એ કઈ ઉપાય તમને સૂઝે છે? () અને આપણે એને વિશે જે કહેતા હતા એટલું તમે યાદ રાખજે –કે એનામાં ત્વરા (તીવ્ર બુદ્ધિ), સ્મરણશક્તિ, શૌર્ય અને ઐશ્વર્ય હોવાં જોઈએ—આને આપણે ખરા ફિલસૂફની શક્તિઓ તરીકે સ્વીકારી હતી. હા. ખાસ કરીને જે એની શારીરિક શક્તિઓ તેની માનસિક શક્તિઓ જેવી જ હશે, તે બાલ્યાવસ્થાની શરૂઆતથી એવો માણસ દરેક બાબતમાં સૌથી પહેલે શું નહિ આવે ? તેણે કહ્યુંઃ જરૂર. અને તેના મિત્રો તથા પુરવાસીએ, તે મોટો થશે ત્યારે પોતાના જ હેતુઓ સાધવા શું એવા નમૂનેદાર યુવકને ઉપગ નહિ કરે ? એમાં સવાલ જ નહિ. () એને પગે પડીને તેઓ એને વિનંતી કરશે, અને તેને માન આપશે તથા એની ખુશામત કરશે, કારણ એક દિવસ જે સત્તા એને મળવાની છે તે સત્તા અત્યારે તેમને પોતાના હાથમાં રાખવી છે. તેણે કહ્યું એવું ઘણી વાર બને છે. અને એ જે છે તે માણસ, જે કોઈ મોટા નગરને વાસી હોય—તવંગર અને ઉમદા તથા કદાવર અધિકારી યુવાન હોય તો એવાસંજોગોમાં એ શું કરે એમ શક્ય લાગે છે? શું અસંખ્ય મહરવાકાંક્ષાઓ એનામાં નહિ હોય, અને હેલેનિક તથા જંગલી લેકની તમામ બાબતોની વ્યવસ્થા કરવાને પિતે શક્તિમાન છે એમ શું એ નહિ માની બેસે, અને આવા ખયાલ (૪) એના મગજમાં ભરાઈ જશે તેથી ખાલી દમામ તથા અર્થહીન મગરૂરીના ભરાવાથી એ શું ફુલાઈ નહિ જાય, અને પોતાની જાતને ટોચે નહિ ચડાવી દે? Page #428 -------------------------------------------------------------------------- ________________ જરૂર એ એમ કરશે જ. હવે જ્યારે એની મને દશા આવી થઈ ગઈ હશે, ત્યારે જે કોઈ નમ્રતાથી તેની પાસે આવે અને તેને કહે કે “તું તે મૂર્ખ છે અને (કારણ) તારે તે એવું જ્ઞાન મેળવવું જોઈએ કે જે માત્ર પરિશ્રમથી જ મેળવી શકાય છે”—તો તમે એમ માને છે કે આવા વિપરીત સંજાગોમાં આ બાબતો સાંભળવા એને સહેલાઈથી આકર્ષી શકાશે ? તેનાથી એ ક્યાંયે દૂર રહેશે. અને પિતાના સાહજિક સારપણ કે સ્વાભાવિક સમજુપણને () લીધે જો કોઈની આંખ ઉઘડે, અને એ વિરલ યુવક નમ્ર બને તથા ફિલસૂફીને દાસ થઈ જાય, તે પણ જ્યારે એના મિત્રોને એમ લાગે કે એની મિત્રીને લીધે તેઓ જે લાભ લણવાની આશા રાખે છે એ તમામ તેઓ ગુમાવી બેસે એ સંભવ છે, ત્યારે તેઓ (એની સાથે) કેવી રીતે વર્તશે ? પોતાના ઉચ્ચતર સ્વભાવને એ પોતે નમતું આપે તેની અટકાયત કરવા માટે તથા એના શિક્ષકને (એટલે કે આત્માના ઉચ્ચતર તત્ત્વને, નિર્બલ કરવા માટે, પોતાનો હેતુ સાધવા ખાનગી ખટપટ તેમ જ જાહેર કાવાદાવા કરી તેઓ શું ગમે તેમ નહિ બેલે અને કરે ? (૯૫) એ વિશે કશી શંકા જ ન હોઈ શકે. અને જે કોઈ આવા સંજોગોમાં આવી પડ્યો હોય તે કદી કેવી રીતે ફિલસૂફ થઈ શકે ? અશક્ય. ત્યારે જે ગુણે માણસને ફિલસૂફ બનાવે છે તે ને તે ગુણો– જે તેને ખરાબ શિક્ષણ મળે તે, ધનસંપત્તિ અને તેની સહચારી વસ્તુઓ તથા જીવનની બીજી કહેવાતી ઈષ્ટ વસ્તુઓ જેટલા જ—એને ફિલસૂફીથી દૂર લઈ જશે એમ કહેવામાં આપણે શું ખરા નહોતા? આપણે તદ્દન ખરા હતા. મારા શ્રેષ્ઠ મિત્ર, તમામ વિષયમાં સૌથી સારી (એવી ફિલસૂફીને) (૨) અનુરૂપ સ્વભાવમાં, હું વર્ણન કરું છું તેવાં, તમામ Page #429 -------------------------------------------------------------------------- ________________ ચ્છેિદ ૬ વિનાશ અને વિફલતા આ રીતે ઉત્પન્ન થાય છે: * ગમે તે કાલમાં આપણે જેને દુભ માની શકીએ એવા એ સ્વભાવે છે; એ એવે વ છે કે તેમાંથી રાજ્યેતે તથા વ્યક્તિઓને મહાનમાં મહાન અનિષ્ટ કરનારા અને ભરતીનું વહેણ તેમને જ્યારે બીજી (શુદ્ધ) બાજુ લઈ જાય ત્યારે મહાનમાં મહાન ઇષ્ટતા સાધનારાએ પણ એમાંથી જ નીપજે છે; કારણ કાઈ અપ માનવ, શું વ્યક્તિએના કે શું રાજ્યાના સંબંધમાં કાઈ મહાન ( ઈષ્ટ કે અનિષ્ટ) વસ્તુનો કર્તા થયા હાય એમ બન્યું નથી. તેણે કહ્યું: એ સૌથી સાચું છે. અને તેથી ફિલસૂફી નિર્જન જેવી શૂન્ય થઈ ગઈ છે, એને (૬) લવિવિધ અધૂરા રહ્યો છે; કારણ એના પેાતાના માણસે પડી ભાંગ્યા છે, અને તેમણે એનો ત્યાગ કર્યાં છે, અને જ્યારે તે દૂષિત અને અયેાગ્ય જવન ગુજારે છે, ત્યારે એના કાઈ જ સંબંધીએ એનું રક્ષણ કરવા ઊભા નથી એ જોઈ ને નાલાયક માણસા અંદર દાખલ થાય છે અને તેની લાજ લૂટે છે; અને તમે કંડા છે તેમ એને દોષ દેનારાએ જે ઠપકા આપે છે અને જે એમ પ્રતિપાદન કરે છેકે એના ભક્તોમાંના કેટલાએક નકામા છે, અને એમાંના ઘણાને તે સખ માં સખત શિક્ષા થવાની જરૂર છે, તે તમામ દેખે પેલા નાલાયક લોક જ એના પર ઓઢાડે છે. લેાકેા એમ જ કરે છે. ૩ર૪ *મેં કહ્યું: હા, અને દમામવાળા ખિતાએ! અને પ્રતિષ્ઠિત નામેાથી સારી પેઠે ભરેલી (ફિલસૂફ્રીની) આ ભૂમિને (૩) ખુલ્લી (અરક્ષિત સ્થિતિમાં પડેલી ક્ષુદ્ર પ્રાણીઓ જુએ અને જેલમાંથી કેદીએ છૂટીને કાઈ પવિત્ર મંદિરમાં ધાડ પાડે તેમ તે પેાતાના ધંધા છેાડીને ફિલસૂફીન ક્ષેત્રમાં કૂદી પડે,—અને જેએ આવી રીતે વર્તે છે તે કદાચ પ્રોફે. નેટલશિપના અભિપ્રાયાનુસાર આખા ‘પિબ્લિક'ના આટલા ભાગમાં પ્લેટાની અંગત લાગણી વ્યક્ત થાય છે, Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩રપ પિતાના ક્ષુદ્ર ધંધાઓમાં સૌથી વધારે પ્રવીણ હોય છે–આ વિશે જ્યારે તમે વિચાર કરે ત્યારે તમે બીજા કયા પરિણામની આશા રાખી શકે? કારણે ફિલસૂફીની આવી દુરાવસ્થા થઈ છે તો પણ જે બીજી કળાઓમાં નથી દેખાતો એટલે મહિમા હજી તેનામાં રહ્યો છે. અને આ રીતે તેમના ધંધાઓ અને (નાની) કલાઓને લીધે તેમનાં શરીર જેવાં થઈ ગયાં હોય છે, તેવા જેમના (૬) સ્વભાવ અપૂર્ણ છે, અને જેમના આત્માઓ તેમની ક્ષુદ્ર વૃત્તિઓને લીધે કદ્રુપ અને વિચલિત થઈ ગયા છે તેવા ઘણયે તેના તરફ આકર્ષાય છે. આવું બને એ શું અપરિહાર્ય ન ગણાય? હા. કોઈ માથે ટાલવાળો ના શે કાઈગરે જાણે હમણાં જ કારાવાસમાંથી છૂટયો હોય અને ક્યાંકથી અચાનક) પૈસા મળી ગયા હાય બાબર એવા જ શું તેઓ નથી લાગતા? એ નાવણ કરે છે અને નો કોટ પહેરે છે અને તેના શેઠની જે દીકરી અત્યારે ગરીબ અને નિરાધાર થઈ ગઈ છે તેને જાણે પરણવા જતો હોય એમ વરરાજાની માફક તેને શણગારવામાં આવે છે. (૪૬) બરાબર બંધબેસતું ઉદાહરણ. એવાં લગ્નોની પ્રજા કેવી થશે ? શું તેઓ નીચ અને વર્ણસંકર નહિ થાય ? એ વિશે કશે પ્રશ્ન જ ન કરી શકાય. અને જેઓ શિક્ષણ માટે નાલાયક છે એવા માણસો કિલસૂફીની પાસે જાય, જે (ફિલસૂફી)ને હોદ્દો એમના કરતાં ઊંચે છે એની સાથે મૈત્રી કરે, ત્યારે કઈ જાતના વિચારો અને અભિપ્રાય પેદા થવા સંભવ છે? કાનને પ્રિય લાગે એવાં વાલે જ શું એ નહિ હોય, અને તેમાં ખરું હીર તે નહિ જ અથવા સાચ્ચા વિવેક જેવું કે એને ઉચિત પણ કશું નહિ? - જુઓ ઉપર ૩૭૧ Bane of smaller trades – B a n a u si a’ Page #431 -------------------------------------------------------------------------- ________________ કર પરિચ્છેદ ૬ તેણે કહ્યું: નિ:શંક. મેં કહ્યું: ત્યારે, ડેમેન્ટસ, બાકી રહેલા ઘેાડાક જ લેાકા ફિલસૂફીના અધિકારી છે. (૬) દૈવવશાત્ કાઈ ઉમદા અને સુશિક્ષિત પુરુષ દેશનિકાલ હાવાને લીધે એની સેવામાં રાકાઈ પડયો હોય, અને સડાની અસરના અભાવને લીધે તેના લિસૂફીના) પ્રત્યે એના ભક્તિભાવ કાયમ રહ્યો હોય; અથવા એક હલકટ નગરમાં કાઈ ઉચ્ચ આત્મા જન્મ્યા હોય અને તેના રાજકારણ પ્રત્યે એને તિરસ્કાર તથા ઉપેક્ષા હૈ.ય; અને શક્તિસંપન્ન થાડા માણસા હાય, જેએ નાની કલાઓને સકારણ ધિક્કારતા હોય, અને તેને છોડી ફિલસૂફી પાસે આવતા હોય; અથવા સંજોગવશાત્ આપણા મિત્ર થીજીસની લગામ જેમને નિગ્રહ (૪) કરતી હોય એવા કાઈ હાય; કારણ થીજીસનાં જીવનની દરેક વિગતે જાણે એને ક્લિફીથી દૂર લઈ જવાને કાવત્રુ કર્યું હતું, પરંતુ ખરાબ તબિયતને લીધે એ રાજકારમાં પડી ન શકયા. મારા અંતરાત્મા મને અહી આંતિરક સૂચન કરે છે તે અનુસાર હું મારા પોતાને દાખલે ટાંકું પણ એમ કરવું ભાગ્યે જ યોગ્ય ગણાય, કારણ કે બીજા કાર્ય માણસને એવા નિય ંતા જે કદી મળ્યો હોય તેા ભાગ્યે જ મળ્યા હશે.+ હવે જે આ નાનાશા વર્ગમાં આવી જાય છે તેમણે ફિલસૂફી કેટલી મધુર અને કલ્યાણપ્રદ વસ્તુ છે તેનેા રસાસ્વાદ કરેલા હોય છે; અને જનસમૃત્યુની ઘેલછા પણ પૂરતી જોયેલી હોય છે;× અને તેએ (૬) જાણે છે કે એક પણ રાજદ્વારી પુરુષ પ્રમાણિક નથી, તેમ જ (તેમનામાં) ધર્માંતા કાઈ અગ્રણી પણ નથી કે જેને પડખે * ઉદા, તરીકે સાક્રેટિસ તથા પ્લેટો પેતે, "" +"Dia monior " પેાતાને કાઈ દેવી અવાજ 'ની બક્ષિસ છે એમ સોક્રેટિસ માનતા. અ ંતરાત્માને એ અવાજ માત્ર નકારાત્મક આદેશ જ આપતા. × જાહેરજીવન વિશેના પ્લેટાના અભિપ્રાય. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ૩ર૭ ઊભા રહી તેઓ લડે અને મેક્ષ મેળવે. જંગલી પશુઓની વચ્ચે કોઈ માણસ આવી ચડ્યો હોય–તેવાની સાથે આપણે આવા માણસની સ્થિતિ સરખાવી શકીએ--એ પિતાની આજુબાજુના લોકોની દુષ્ટતામાં ભાગ નહિ લે, પરંતુ તેમના બધાના ક્રૂર સ્વભાવની સામે થવા એ એકલે શક્તિમાન પણ નહિ હોય, અને તેથી–પોતે રાજ્યને કે પોતાના મિત્રને કશા ઉપયોગમાં આવી શકે એમ નથી તે જોઈને, તથા પિતાનું કે બીજાઓનું કંઈ પણ ભલું કર્યા સિવાય એને પિતાની જીંદગી વેડફી નાખવી પડશે એમ ધારીને–તે મૌન સેવે છે, અને પોતાને રસ્તે જાય છે. સખત પવનથી ધકેલાતા ધૂળ અને કરાના તોફાનમાં કઈ માણસ દિવાલને ઓથે રક્ષણ માટે ઊભે રહે એના જે એ છે અને બાકીની મનુષ્યજાત દુષ્ટતાથી (૬) ભરપૂર છે એમ જોઈને, જે પોતે માત્ર પોતાનું વિશિષ્ટ) જીવન ગાળી શકે અને અનિષ્ટ અથવા અધર્મથી મુક્ત રહી શકે તથા ઉજવલ આશાઓમાં (દરેકનું) ભલું ઈચ્છતો શાંતિમાં આ દુનિયા છોડી શકે, તે એ સંતુષ્ટ રહેશે. તેણે કહ્યું: હા, અને જતાં પહેલાં એણે મહાન કાર્ય સાધ્યું હશે. મહાન કાર્ય—હા; પણ સૌથી મહાન કાર્ય તે નહિ, સિવાય (૪૯૭) કે એને પોતાને અનુકૂળ રાજ્ય મળી રહે; કારણ જે રાજ્ય એને અનુકૂળ હોય તેમાં એ વધારે વિશાળ વિકાસ સાધી શકશે, અને પિતાને તેમજ પિતાના દેશને તારણહાર બનશે. ફિલસૂફીને આટલું ખરાબ નામ શા માટે વળગી રહ્યું છે તેનાં કારણે હવે તે પૂરતાં સ્ફટ કરવામાં આવ્યાં છે; એની સામે જે જે આક્ષેપ મૂક્વામાં આવ્યા છે તેમાં રહેલે અન્યાય બતાવવામાં આવ્યા છે – આથી વધારે કશું કહેવાની તમારી ઇચ્છા છે? તેણે જવાબ આપેઃ એ વિષય ઉપર કંઈ વધારે નહિ; પરંતુ હાલ જે રજપદ્ધતિઓ પ્રવર્તે છે તેમાંની કઈ પદ્ધતિ તમારા અભિપ્રાયાનુસાર ફિલસૂફીને અનુકૂળ છે? (૨) કહ્યું. એમાંની એકે નહિ; હું એ બધાની વિરુદ્ધ જે Page #433 -------------------------------------------------------------------------- ________________ ३२८ પરિચ્છેદ ૬ આક્ષેપ મૂકું છું તે બરાબર આ જ છે–એમાંની એકે ફિલમુકના સ્વભાવને પ્ય નથી, અને તેથી જ એ સ્વભાવ (ફિલસૂફીથી) અળગો થઈ જાય છે અને દૂષણવાળા થાય છે; જેવી રીતે કોઈ વિલક્ષણ બીજને વિદેશી ભૂમિમાં રોપવામાં આવ્યું હોય અને તે પોતાને સ્વભાવ ખોઈ બેસે, અને નવી જમીનમાં એ આખું હારી જાય તથા પિતાની જાતને ગુમાવી બેસે, તેવી જ રીતે ફિલસૂફના સ્વભાવનો, (એના પિતાના) વ્યવસાયમાં વિકાસ સધાવાને બદલે, અધે ગતિ થાય છે, અને એ (%) જુદું (વિકૃત) સ્વરૂપ પકડે છે. પરંતુ ફિલસૂફીમાં પોતામાં જે પૂર્ણતા છે એવી પૂર્ણતાવાળું રાજ્ય છે એને કદી સાંપડે, તો એટલું દેખાઈ આવશે કે એ ખરેખર દિવ્ય છે અને બીજી બધી વસ્તુઓ, પછી ભલે એ માણસના સ્વભાવ હોય કે સંસ્થાઓ હોય તો પણ તે બધી માનુષી છે;– અને હવે, એ રાજ્ય તે કર્યું, એ પ્રશ્ન તમે પૂછવાના છે એની મને ખબર છે. તેણે કહ્યું: ના, એ તો તમે ખોટા પડયા, કારણ હું બીજે જ પ્રશ્ન પૂછવાનો હતો—આપણે જે રાજ્યના સ્થાપક અને શેધક છીએ એ જ એ રાજ્ય કે કોઈ બીજુ? જવાબ આપ્યોઃ હા, ઘણે અંશે આપણું; પણ મેં અગાઉ કહેલું એ તમને યાદ હશે, કે કાયદા ઘડનાર તરીકે તમે નિયમો (એક પછી એક) મૂકતા હતા, ત્યારે બંધારણના જે તત્ત્વથી તમે દેરાતા હતા (૬) તે જ તત્ત્વ પિતામાં હોય એવા કોઈ જીવન અધિકારી પુરુષની રાજ્યમાં હરહંમેશ જરૂર રહેશે. તેણે જવાબ આપેઃ એ કહેવાઈ ગયું છે. હા, પણ સંતોષકારક રીતે નથી કહેવાયું; તમે અમને વચ્ચે વાંધાઓ ઉઠાવીને બીવડાવી દીધા, અને એ વાંધાઓથી એટલું અવશ્ય દેખાઈ આવ્યું કે ચર્ચા બહુ જ લાંબી અને કઠણ થઈ પડે એમ છે અને જે બાકી રહ્યું છે તે સહેલું નથી પણ તેનાથી ઉલટું અઘરું જ છે. * જુઓ ઉપર ૪૩૫-૨–૩ નીચે પ૦૪ ૩. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ બાકી શું રહ્યું છે? ફિલસૂફીનો અભ્યાસક્રમ+ એવી કઈ રીતે ગોઠવો કે જેથી એ રાજ્યને વિનાશકર્તા ન થાય એ પ્રશ્ન. બધા મહાન પ્રયત્નો કરવામાં જોખમ રહેલું છે; લેકે કહે છે તેમ ઇષ્ટની પ્રાપ્તિ કઠિન છે* (૬) તેણે કહ્યું: તો પણ એ મુદ્દો આપણે સ્પષ્ટ કરવો જોઈએ અને ત્યાર પછી નિરૂપણ પૂર્ણ થશે. ' કહ્યું. મને (એ કાર્યમાં જે કંઈ વિઘ નડશે, તો ઈચ્છાના અભાવનું એ વિદત નહિ હોય, પણ મારી શક્તિની ઊણપને લીધે હું કદાચ અચકાઉં: તમે પોતે ભારે ઉત્સાહ જોઈ શકશો; અને હું જ્યારે જાહેર કરું છું કે રાજ્યોએ ફિલસૂફીનું પરિશીલન કરવું જોઈએ, અને તે પણ તેઓ હાલ જે રીતે કરે છે તે રીતે નહિ, પણ જુદી જ મને વૃત્તિથી, ત્યારે હું એ કેટલી દઢતાથી અને નિશ્ચયથી કહું છું તેની તમે કૃપા કરી નેંધ લેશે. કઈ (જુદી રીતે ? (૪૯૮) મેં કહ્યું. અત્યારે ફિલસૂફીના વિદ્યાર્થીઓ તદ્દન જુવાન હોય છે. તેમની બાલ્યાવસ્થા ભાગ્યે જ પસાર થઈ હોય ત્યારથી શરુ કરીને, પૈસા કમાવામાંથી અને ઘર ચલાવવામાંથી જેટલે વખત બચે તેટલે જ માત્ર એવા અભ્યાસની પાછળ તેઓ ગાળે છે અને ફિલસૂફીનો પ્રાણ પિતામાં સૌથી વધારે ઉતાર્યો છે એવી જેમની પ્રતિષ્ઠા બંધાયેલી હોય તેઓ પણ જ્યારે એ વિષયના અત્યંત કઠિન (અંગ) એટલે કે આન્વીક્ષીવિદ્યા પાસે આવે છે ત્યારે તેઓ નાસી જાય છે. તેમની ઉત્તરાવસ્થામાં કાઈ બીજે એમને આમંત્રણ આપે તો + મુદ્દો ૩. ફિલસૂફીને અભ્યાસક્રમ. * 'Hard is the good'–જુઓ ઉપર પૃ. ૨૧૩-૪૩૫-૨૯ તથા તેની ફૂટનોટ: ઇષ્ટ એટલે સૌદર્ય પણ. * 'Dialektik ē' Arst mentioned : 271411 642 : પરિ. ૫-૪૫૪; તથા નીચે ૬-૪૯. Page #435 -------------------------------------------------------------------------- ________________ વિચ્છેદ ૬ ૩૩. તેએ કદાચ જાય અને ભાષણ સાંભળે, અને આટલું કરે તે પણ તે જાણે બહુ કરી નાંખ્યું હોય એવા તેએ ડાળ કરે છે. કારણ એમને ઉચિત વ્યવસાય ફિલસફી હોય એમ તે કંઈ માનતા નથી; છેવટે જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે () હીરેકલેઈ ટોસના મૃ એલવાઈ જતા તેના કરતાં વધારે ખરા અર્થાંમાં તેમાંના ઘણાખરા ઓલવાઈ ાય છે, કારણ ફરી પાછા એ કદી પ્રજ્વલિત થતા નથી. ત્યારે એમણે કયા ક્રમ સ્વીકારવા જોઈ એ ? એનાથી તદ્દન ઉટા. બાલ્યાવસ્થા તેમજ યુવાવસ્થામાં એમના અભ્યાસ અને જેટલું ફિલસૂફીમાંથી તે શીખે તે એમની કુમળી વયને ચેાગ્ય હાવાં જોઈ એ. આ વર્ષો દરમિયાન જ્યારે તે પ્રૌઢતા મેળવવા વિકાસ કરતા હાય, ત્યારે તેમનાં શરીરની ખાસ વિશિષ્ટ સંભાળ લેવી જોઈ એ, કે જેથી તેઓ ફિલસૂફીની સેવા કરી શકે; પછી જેમ જેમ તેમનું વય વધતું જાય અને એમની બુદ્ધિ પરિપકવ થતી જાય, તેમ તેમ ભલે તેએ આત્માની કેળવણી વધારતા જાય; પરંતુ જ્યારે આપણા પુરવાસીઓના શારીરિક બળનાં વળતાં પાણી આવે, અને બિનલશ્કરી તથા લશ્કરી જો અદા ન કરી શકે, ત્યારે ભલે તેએ સ્વવિહાર કરે અને (૪) કશી સખત મજૂરીવાળાં કામ માથે ન લે, કારણ આપણો હેતુ એ છે કે આ દુનિયામાં તે સુખેથી રહે અને હવે પછીની જી ંદગીમાંત્ર પણ આવું જ સુખ મેળવી જીંદગીને સાક કરે. તેણે કહ્યું: સોક્રેટિસ, તમે ખરેખર બહુ જ ઉત્સાહમાં આવી ગયા છે એની મને ખાત્રી છે; અને છતાં હું જો ભૂલ કરતા ન હાઉ તે તમારા શ્રોતામાંના ધણા તમારી સામે વિરોધ કરવા જતાં એથી પણ વધારે ઉત્સાહમાં આવી જાય એ સંભવિત છે, કારણ આ એમને ગળે કદી નહિ ઉતરે; મૅસીમેકસને તેા સૌથી એછું. મે કહ્યું : થેંસીમેકસ અને હું—જો કે ખરેખર અમે કદી;(૬) * જીએ નીચે ૬૦૮ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૩૩૧ દુશ્મને તે નહોતા જ, તો પણ અમે હજી હમણાં જ મિત્રો થયા છીએ, તે તમે અમારી વચ્ચે ઝઘડે ઊભો ન કરે; કારણ એને અને બીજા ભાગુસેને મારા મતના હું ન કરું અથવા (મૃત્યુ બાદ) તેઓ પુનર્જીવિત થાય અને કોઈ બીજા પ્રકારના જીવનમાં આવી જ ચર્ચા કરે એ દિવસે એમને લાભ થાય એવું હું કંઈ ન કરું ત્યાં સુધી હું ખૂબ મહેનત કર્યા જ કરીશ બહુ નજીકના ભવિષ્ય વિશે તમે વાત કરતા હે એમ લાગતું નથી. મેં જવાબ આપ્યો; હું તો ઉલટો એ કાળની વાત કરું છું કે જે અમરત્વની સરખામણીમાં તે કંઈ વિસાતમાં નથી. છતાં ઘણા આ બધું માનવાની ના પાડે તો મને કંઈ આશ્ચર્ય થતું નથી; કારણ આપણે જે વિશે અત્યારે વાત કરીએ છીએ એ સિદ્ધ થયેલું એમણે કદી જોયું નથી; (૪) આપણું શબ્દોમાં જે સ્વાભાવિક એકતા છે તેવાં નહિ પણ કૃત્રિમ રીતે શબ્દને ભેગા મૂક્યા હોય એવા ફિલસૂફીના માત્ર લૌકિક અનુકરણને જ તેમણે જોયું છે. પરંતુ જે મનુષ્ય, પોતાને શક્ય હોય તેટલે અંશે, સગુણની સપ્રમાણતા અને આકૃતિમાં (મસા) વાચા અને કર્મનું સંપૂર્ણ ઘડાયો હેય–જે નગરરાજ્યનું સ્વરૂપ એના જેવું ન હોય તેવા રાજ્યમાં આવા માણસને શાસન કરતાં તેમણે કદી જે (૪૯) નથી, તેમાંના ઘણએ નહિ–એટલું જ નહિ પરંતુ એકે એ પણ નહિ–એમણે કદી જોયું હોય એમ શું તમે માને છે ? ખરેખર ના. ના, મારા મિત્ર–અને મુક્ત અને ઉદાર મનોભાવોનું નિરૂપણ જે તેમણે સાંભળ્યું હોય તે ભાગ્યે જ સાંભળ્યું હશે; ઉદાહરણ તરીકે, જે વિતંડાને અંત અભિપ્રાય અને ઝઘડામાં જ આવે છે–પછી ભલે એ –કાયદાની કોર્ટમાં થતી હોય કે સમાજમાં—પણ તેવી (વિતંડાની) બારીકીઓ તરફ ઉદાસીન રીતે જોતાં જ્યારે તેઓ જ્ઞાનની ખાતર, તેમનામાં શક્તિ હોય તે બધા ઉપાયો અજમાવતા ઉત્સાહભેર સત્યને * અભિપ્રાય અજ્ઞાનનું પરિણામ છે. જુઓ-ઉપર પૃ. ૨૦૧, ૪૨૯-૪ની ફૂટનેટ. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પરિચછેદ ૬ શોધતા હોય તેવે વખતે (જે મને ભાવો) માણસ વ્યક્ત કરે છે તેવા – તેણે કહ્યું: તમે જે (માનવ ચિત્તના) ઉચ્ચ વ્યાપાર વિશે વાત કરે છે તેને એમને સ્વને પણ ખયાલ હોતો નથી. અને આ આપણે અગાઉથી જાણ ગયા હતા, અને જ્યાં (૬) સુધી ફિલસુફના જે નાના વર્ગને આપણે દુષ્ટ નહિ પણ નિરુપયેગી ગણ્યો હતો એ વર્ગને ઇચ્છાઓ કે અનિચ્છાએ પણ રાજ્યની સંભાળ રાખવાની વિધિવશાત્ ફરજ પાડવામાં ન આવે, તથા એમનું આજ્ઞાપાલન કરવાની રાજ્ય ઉપર પણ એવી જ આવશ્યકતા મૂકવામાં ન આવે, અથવા રાજાઓમાં કે રાજાઓ નહિ તો રાજપુત્રો કે કુમારેમાં દૈવી પ્રેરણાથી ખરી ફિલસુફી માટે સારો પ્રેમ ન જાગે, ત્યાં સુધી નગરે કે રાજ્ય કે વ્યક્તિઓ કદી પૂર્ણ વને પામી શકશે નહિ એમ છે કે ભીતિપૂર્વક અને સંદિગ્ધ મને સત્યની ખાતર આપણે કબૂલ કરવું પડ્યું તેનું કારણ પણ આ હતું. આ વિકલ્પોમાંને એક કે પછી બંને અરાજ્ય છે એવું ભાર દઈને કહેવાની હું જરૂર જતો નથીઃ જે તે (૧) અશક્ય હોય તો સ્વપ્નમાં અને મનઃસૃષ્ટિમાં વિવાર કરનારાઓ તરીકે આપણી જરૂર તેઓ હાંસી કરે તેમાં કશું ખોટું નથી કેમ હું ખરું કહું છું ને? તન ખરું. ત્યારે જે ભૂતકાળના અગણિત યુગોમાં. અથવા આ જ ઘડીએ આપણું દષ્ટિપથની બહાર, ક્યાંય દૂરના કેઈ પરદેશમાં, કર () પૂર્ણતાએ પહોંચેલા ફિલસૂફને રાજ્યને વહીવટ કરવાની દૈવી શકિત ફરજ પાડતી હોય, કે પડી હોય કે હવે પછી પાડવાની હોય, તે મરવું પડે તો પણ એટલું છાતી ઠેકીને આપણે કહેવા તૈયાર છીએ કે જ્યારે જ્યારે ફિલસુફીની દેવી રાજ્ઞીપદને પામશે ત્યારે ત્યારે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હશે, આવ્યું છે, અને હા–આવશે. * વિન્સેન્ટ સ્મિથે નોંધ કરી છે કે લગભગ આ જ કાળમાં હિમાં, ફિલસૂફ અને રાજવી બને એવો–અશોક રાજ્ય કરતો હતો. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૯ 338 આમાં કશું અશકય નથી; બાકી એ મુશ્કેલ છે એ તે આપણે તે પણ સ્વીકારીએ છીએ. તેણે કહ્યું : મારા અભિપ્રાય તમારી સાથે મળતા આવે છે. પણ ( સાધારણ જનસમૂહના ) આવે અભિપ્રાય નથી એમ શું તમે કહેવા માગેા છે ? તેણે જવાબ આપ્યો : હું એ કલ્પી શકતે નથી. મેં કહ્યું : અરે મારા મિત્ર તમે (સામાન્ય જન) સમૂહ પર આક્રમન કરે..જો (કુ) તમે ક્રોધ કરતા હૈ। એ રીતે નહિ, પણ એમને શાંત કરવા તથા વધારે પડતી કેળવણી માટેતેા એમના અણુગમો દૂર કરવા, જૈવા તેઓ ખરેખર છે તેવા જ આપણા ફિલસૂફ઼ાનું દર્શન કરાવે। અને તેમના ધંધાનું તથા ચારિત્ર્યનું તમે આ ધડીએ જેમ વર્ણન કરતા હતા તેમ જ કરો, તે તેએ (૫૦૦) પેાતાના અભિપ્રાય બદલો, અને પછી માણુસે જોશે કે તમે જેમની વાત કરેા છે તે કઈ તે ધારતા હતા તેવા નથી—જો તે આ નવી ઢમે તેને જુએ, તે તેઓ જરૂર તેના વિશે એમનેા પેાતાને ખયાલ બદલશે, અને જુદી જ રીતે જવાબ આપશે. ૧ જે એમને ચાહતા હેાય તેની સાથે કયે। માણસ દુશ્મનાવટ બાંધે, જે પેાતે મુક્ત અને નમ્ર છે તે જેનામાં કશી ઇર્ષ્યા નથી તેની કયાંથી ઈર્ષ્યા કરશે ? ના, તમારે ખલે હું જ જવાબ આપીશ, ઘેડએક લેાકામાં આવી કટાર મનેાવૃત્તિ કદાચ દેખાય, પણ માણસ જાતના મોટા ભાગમાં તે નહિ જ. તેણે કહ્યું: હું તમારી સાથે સંમત છું. (=) અને હું જે રીતે વિચાર કરું છું તે રીતે શું તમે પણ વિચાર નથી કરતા કે જે ધૂત લેકા કશા આમંત્રણ સિવાય ( લિસૂફીના ) ક્ષેત્રમાં અંદર ઘૂસી જાય છે, અને જેએ એમને ( જનસમૂહના મોટા ભાગને) ગાળા ભાંડતા હોય છે, તથા તેમના ઉપર દોષારોપણ કરીતે, બીજા કાઈ (સારા) વિષયની વિગત બાજુએ ૧. અહી મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પરિચછેદ ૫ મૂકીને અંગત આક્ષેપે જ કરતા હોય છે, તેવા ધૂર્ત લોકેને લીધે ઘણાના મનમાં ફિલસૂફી પ્રત્યેની કઠેર લાગણી પેદા થાય છે? અને ફિલસૂફમાં આવી અને વૃત્તિ હોય તો એ બહુ અનુચિત ગણાય. એ તે અત્યંત અનુચિત છે. કારણ એડેઈમેન્ટસ, જેનું ચિત્ત ખરા સતમાં સ્થિર થયેલું છે તેને જરૂર દુનિયાદારીની વિગતોમાં ઉતરવાને અથવા તેની સાથે ઝઘડીને ઈર્ષ્યા કે દ્વેષક રવાને વખત ન જ મળે; (f) અચલ અને અમર વસ્તુઓ તરફ એની નજર રહેલી હોય છે અને જે ( તને ) એ–જુએ છે તેમને (બીજા કશાથી) કશી હાનિ પહોંચતી નથી, તેમ એક બીજાને તેઓ હાનિ કરતાં નથી, પરંતુ બુદ્ધિતત્ત્વાનુસાર તે નિયમિત રીતે ચલાયમાન હોય છે; આનું ફિલસૂફ અનુકરણ કરે છે, અને બને તેટલી પોતાની જાતને એ એના જેવી કરશે. જેની સાથે સરકારપૂર્વક કોઈ માણસ સંભાષણ કરતા હોય, એનું અનુકરણ કર્યા સિવાય શું એનાથી રહેવાશે ખરું? અશક્ય. અને ફિલસુફ (આ તના) દિવ્ય નિયમ સાથે વાર્તાલાપ કરતે હોય છે તેથી જેટલે અંશે માનવ સ્વભાવ નિયમબદ્ધ અને દિવ્ય થઈ શકે એમ હોય (૪) તેટલે અંશે એ નિયમબદ્ધ અને દિવ્ય બને છે; પરંતુ દરેક મનુષ્યની માફક એને પણ વિક્ષેપ નડશે. અલબત્ત, અને જે (નિયમબદ્ધ તત્ત્વ)ને એ કઈ અલગ સ્થાનમાં નિહાળતે આવ્યું છે તે અનુસાર માત્ર પોતાની જાતને જ નહિ પણ સામાન્ય રીતે સમસ્ત મનુષ્યસ્વભાવને–પછી ભલે એ રાજ્યમાં વ્યક્ત થતો હોય કે વ્યક્તિઓમાં, તે પણ તેને ઘડવાની જે એને ફરજ પાડવામાં આવે, તો તમે શું ધારો છે કે ધર્મ, સંયમ તથા દરેક સામાજિક સગુણના સંબંધમાં એ કઈ જડ કારીગર (જેવો) નીવડશે ? * True being' Page #440 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ -૩૩૧ જડ તે નહિ જ. અને જો દુનિયા નજર કરે કે આપણે એને વિશે જે કહીએ (૬) છીએ એ સત્ય છે, તેા પછી શું તેઓ ફિલસૂફી પર ગુસ્સે થશે ? આપણે જ્યારે એમને કહીએ કે જે રાજ્યને સ્વર્ગીય આદનું અનુકરણ કરીને કલાકારોએ ઘડ્યું નથી તે રાજ્ય કદી સુખી થઈ શકે નહિ, ત્યારે તેમને આપણામાં શ્રદ્દા બેસશે કે નહિ ? તેણે કહ્યું: જો તેઓ સમજે તે તા ક્રોધ નહિ કરે. પણ (૫૦૧) તમે જે વિશે વાત કરેા છે તેની ચેાજના તેઓ કેવી રીતે ધડશે ? શરૂઆતમાં તેએ રાજ્યને તથા લેાકેાના રીતિરવાજોને લેશે, અને એ જાણે પાટી હાય તેમ તેના પરના ચિત્રને ભૂંસી નાંખશે અને ભોંય ચેાખ્ખી કરી મૂકશે. આ કંઈ સહેલું કામ નથી, પણ એ સહેલું હાય કે ન હાય, પરંતુ બીજા દરેક કાયદા કરનાર અને આમની વચ્ચે આ વિષયમાં જ ભિન્નતા દેખાશે,—યાં સુધી તેમને ચોખ્ખી સપાટી ન મળે, અથવા તે પાતે (ભાંયને ) ચાખ્ખી ન કરે ત્યાં સુધી વ્યક્તિ કે રાજ્યની સાથે તે કશા પ્રસંગ નહિ પાડે, અને કશા કાયદા નહિ ડે તેણે કહ્યું: તેઓ એમ કરે એમાં લવલેશ ખાટું નથી. બંધારણની રૂપરેખા દોરવા માંડશે? આટલું કરીને તે મેશક. (વ) અને જ્યારે તેઓ આ કાઈમાં (રૂપરેખામાં) વિગતા ભરતા હશે ત્યારે હું માનું છું કે તેઓ ઘણી વાર પેાતાની નજર ઊંચે અને નીચે નાંખશે; મારા કહેવાનો ભાવા એ છે કે તે પહેલાં પરમ ધર્મ અને સાંદ અને સંયમને નીહાળશે, અને પછી વળી (તેની) માનુષી પ્રતિકૃતિ તરફ્ જોશે; અને માનવની મૂર્તિ ઘડાય એ રીત જીવમમાં ભિન્ન તત્ત્વાનું તેએ મિશ્રણ કરો તથા વત્તાં ઓછાં કરશે; અને જે મૂર્તિ મનુષ્યામાં હયાતી ધરાવતી હોય ત્યારે હામર જેને જીએ પરિ : ૧-૪૩૦ ૧ Page #441 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૬ ઈશ્વરની પ્રતિકૃતિ અને આકાર કહે છે તેની છાયા અનુસાર તેઓ આ વિશેનો ખયાલ ઘડશે તેણે કહ્યું: સાવ સાચું, અને મનુષ્યની રીતિઓ શક્ય હોય તેટલે અંશે ઈશ્વરની રીતિને () અનુકૂળ થઈ રહે એ રીતે તેઓ અમુક રેખાને ભૂંસી નાંખશે અને એને બદલે બીજી મૂકશે. તેણે કહ્યું. ખરેખર, આથી વધારે સુંદર ચિત્ર તેઓ બીજી કોઈ રીતે કરી ન શકે. મેં કહ્યું અને હવે આપણી સામે જાણે પૂર જેસબંધ ધસી આવે છે એમ તમે જે લેક)નું વર્ણન કરતા હતા, તેમને આટલું સમજાવવાને આપણે શું શરૂઆત નહિ કરીએ કે જે બંધારણોના ચિત્રકાર પર–આપણે રાજ્યને વહીવટ તેના હાથમાં સેંણે છે તેથી–તેઓ જેની સામે અત્યંત ગુસ્સે થયા હતા તે તે આપણે જેની પ્રશંસા કરી રહ્યા છીએ તે છે; અને હમણું તેમણે જે સાંભળ્યું તે પરથી તેઓ જરા વધારે શાંત પડશે કે નહિ ? જે તેમનામાં જરા પણ સમજણ હોય તો તે ઘણું જ શાંત પડે. (૩) કેમ, શું વાંધો ઉઠાવવાનું એકેય કારણ હજી પણ તેમને મળે એમ છે? ફિલસૂફ તો સત્ અને સત્યને અનુરાગી છે એ બાબત શું તેમને શંકા છે? તેઓ એટલા અણસમજુ નહિ થાય. અથવા આપણે એને આલેખ્યો છે તેવો એ છે તો એને સ્વભાવ ઉચ્ચતમ ઈષ્ટ (શ્રેયસ) ને અનુરૂપ છે? આ વિશે પણ તેઓ શંકા નહિ જ કરી શકે. પણ વળી તેઓ આપણને કહેશે કે એવા સ્વભાવને અનુકૂળ સંજોગે મળી રહે, તો પૂર્ણ રીતે સાધુ અને વિવેકી, એવો જે કદી કઈ થયો હોય તો, તે શું એ નહિ થાય ? અથવા જેને આપણે બાતલ કર્યા છે તેમને શું તેઓ પસંદ કરશે ? Page #442 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ 339 (૬) જરૂર નહિ જ. ત્યારે આપણે જે એમ કહીએ છીએ કે ક્લિસૂફે જ્યાં સુધી રાજ્યકર્તાઓ નહિ થાય ત્યાં સુધી રાજ્યાને અને વ્યક્તિને અનિષ્ટમાંથી આરામ મળવાના નથી, તેમ જ આપણું આ કાલ્પનિક રાજ્ય કદી અસ્તિત્વમાં પણ આવી નહિ શકે,—તે ઉક્તિ પર તેએ ગુસ્સે નહિ થાય, ખરું ને ? હું માનું છું કે તેમને આછે ગુસ્સા ચડશે. આપણે શુ એમ નહિ માનીએ કે તેમના ગુસ્સા એછા છે એટલું જ નહિ પણ તે તદ્દન નમ્ર ખતી ગયા છે, અને (૫૦૨) તેમણે પોતાને અભિપ્રાય બદલ્યેા છે, તથા કાઈ ખીજા કારણુસર નહિ, તો માત્ર શરમની ખાતર પણ તેમને સુલેહ કર્યાં વગર નહિ ચાલે ? તેણે કહ્યું: અચૂક. ત્યારે આપણે માની લઈશું કે મતભેદ આ ખીજા મુદ્દાની શું કાઈ ના પાડશે કે એવા હાય કે જેઓ સ્વભાવથી જ ફિલસૂફ઼ા હોય ? તેણે કહ્યું: જરૂર, કાઈજ ના ન પાડે. અને જ્યારે તેવાઓના જન્મ થઈ ચૂકયો હાય, ત્યારે શુક્રાઈ એમ કહેશે કે એમનેા અવશ્ય નાશ કરવા જોઈએ; (વ) એમનું ભાગ્યે જ રક્ષણ થઈ શકે એની તો આપણે પશુ ના નથી પાડતા; પણ આખા ને આખા યુગા દરમિયાન તેમાંના એક પણ ખચી ન શકે—આવું પ્રતિપાદન કરવાનું સાહસ કાણુ કરશે ? ખરેખર એ તે કોણ કરે? મેં કહ્યું : પણ એવા એક જ પૂરતો છે; જેના સંકલ્પબળને આધીન કાઈ નગર હોય—એવા એક પણ માણુસ હાય તો ખસ છે, અને તો દુનિયા જે આદ' રાજવ્યવસ્થાને વિશે આટલી શંકાશીલ છે, તેને એ અસ્તિત્વમાં લાવશે.× શમી ગયા છે. હવે રાજપુત્રો કે કુમારી × Cf, The Conception of the Virtuous Tyrant in 'Laws,' ૨૨ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પરિછેદ ૬ હા, એક બસ છે. આપણે જે કાયદા અને સંસ્થાઓનું વર્ણન કરતા આવ્યા છીએ તે (બધા) એ શાસ્ત્રકાર (એમના પર) નાંખશે, અને નગરવાસીઓ સ્વેચ્છાએ તેનું પાલન કરે એ સંભવિત છે? જરૂર. અને આપણે જેને અનુમતિ આપીએ છીએ, તેને બીજાઓ પણું અનુમતિ આપે એમાં કશે ચમત્કાર કે કશે અસંભવ નથી ? (૪) હું નથી માનતો. પણ જે કંઈ અગાઉ આવી ગયું તેમાં આપણે પૂરતી રીતે બતાવી આપ્યું છે કે આ બધું જો શક્ય હોય તો જરૂર ઈષ્ટતમ છે. આપણે બતાવી આપ્યું છે ખરું. અને હવે આપણું કાયદાને જે તેઓ અમલમાં મૂકી શકતા હોય તો તે ઈષ્ટતમ છે એટલું જ નહિ, પરંતુ આપણે એમ પણ કહીશું કે એને અમલમાં મૂકવા એ જો કે કઠિન છે તે પણ અશક્ય નથી. બહુ સારું. અને આ રીતે મહેનત અને કષ્ટ વેઠીને આપણે એક વિષયના છેડા સુધી આવી પહોંચ્યા છીએ, પણ ચર્ચામાં જે કંઈ બાકી છે તે તો આથી વધારે છે;–(૩) બંધારણના તારણહારેને આપણે કયા અભ્યાસ અને વિષયોની મદદથી અને કેવી રીતે પેદા કરીશું તથા તેમને ભિન્ન ભિન્ન અભ્યાસ કઈ કઈ ઉમ્મરે તેમણે કરવાને છે ? જરૂર. હું જાણતો હતો કે સંપૂર્ણ રાજ્યને લેકે ઈષ્યની નજરે જશે, અને એને પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ છે, અને આ જ કારણે મેં સ્ત્રીઓ પરનું સ્વામિત્વ તથા પ્રજોત્પત્તિ અને શાસનકર્તાઓની નિમણુંક • મુદ્દો : ૪ ફરીથી કેળવણીને પ્રશ્ન આવે છે. શિક્ષણ પદ્ધતિને ખરડે નં. ૨. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૩૩૯ ના કલેશકર વિષયને પડતો મૂક્યું હત;૪ પરંતુ એ ચતુરાઈ મેં જરા વાપરી જોઈ તો પણ મારું કંઈ વળ્યું નહિ; કારણ કે મારે તેની ચર્ચા તે (૬) કરવી જ પડી. સ્ત્રીઓ અને બાળકોને હવે નિકાલ થઈ ગયે છે પણ શાસનકર્તાઓ વિશેના બીજા પ્રશ્નનું ઠેઠ શરૂઆતથી આપણે નિરૂપણ કરવું પડશે. આપણે કહેતા હતા એ તમને યાદ હશે કે તેમને પોતાના દેશ પ્રત્યે (૫૦૩) પ્રેમ હોવો જોઈએ, અને એ પ્રેમની સુખ અને દુઃખ દ્વારા કમેટી થવી જોઈએ, અને હાડમારીઓમાં કે ભયના પ્રસંગોમાં તેમજ કઈ પણ બારીક અને વખતે તેમણે પિતાને સ્વદેશપ્રેમ ગુમાવવાને નહોત–-જે કોઈ નાપાસ થાય તેને ફેંકી દેવાનો હતો, પણ અગ્નિના શેધનમાંથી કાટીએ ચડેલા સેનાની જેમ જે કઈ દરેક પ્રસંગે શુદ્ધ બહાર આવે તેને શાસનકર્તા બનાવવાને હત તથા જીદગીમાં અને મૃત્યુ પછી તેને માન તથા પારિતોષિક આપવાનાં હતાં. આ પ્રકારની વાત બેલાતી હતી, અને પછી ચર્ચા બીજી તરફ નમી, અને પહેલા પ્રશ્નના મોં ઉપર બુરખો () પાય; કારણ જે પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે તેને એ વખતે ઊભો કરવાનું મન નહતું. તેણે કહ્યું મને પૂરેપૂરું યાદ છે. મેં કહ્યું હતું, મારા મિત્ર, અને એ વખતે ધૃષ્ટતાથી ભરેલ શબ્દ બલવાનું સાહસ કરતાં મને સંકોચ થયે; પણ હવે હું બોલવાની હિંમત કરીશ કે પૂર્ણ પાલક ફિલસૂફ જ હવે જોઈએ. તેણે કહ્યું હતું, એટલું આપણે નિશ્ચયપૂર્વક કહીશું. ' અને તમે શું એમ માને છે કે એવા (ફિલસૂફ) ઘણું હશે; કારણે આપણે જે શક્તિઓને આવશ્યક માની છે તે ભાગે એક જ ઠેકાણે (સ્વભાવમાં) વિકસે છે; ઘણુંખરું તે (ગુણ)ને વિભાગે પડી ગયા હોય છે અને ટુકડા થઈ ગયા હોય છે. * જુઓ પરિ. ૩-૪૪ ૩. * પરિ. ૩-૪૧૬ ૨, Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પરિચ્છેદ () તેણે કહ્યું: તમે શુ કહેવા માગેા છે ? મે જવાબ આપ્યોઃ તમને ખબર છે કે શીઘ્ર બુદ્ધિ, સ્મરણશક્તિ, વૈદૃષ્ય, ડુાંશિયારી, અને એવા ગુણા એક સાથે ઉગતા નથી અને જે લેકામાં તે હાય છે અને તેની સાથે સાથે જે પ્રાણવાન તથા ઉદાર દ્વાય છે, તેમનું બંધારણ સ્વાભાવિક રીતે જ એવું હોતું નથી કે તે નિયમિત અને શાંત તથા સ્થિર રીતે જીવન ગુજારે; તેમની મનેાવૃત્તિને લીધે તેઓ ગમે તે માર્ગે ધસડાઈ જાય છે, અને દરેક સધન સિદ્ધાન્ત તેમને છેાડી જાય છે. તેણે કહ્યુંઃ સાવ સાચું. જેમના પર આથી ઉલટું, પેલા નિશ્ચલ સ્વભાવના લેાકેા વધારે સારી રીતે વિશ્વાસ મૂકી શકાય, અને જેઓ લડાઈમાં અચલ રહે છે અને ભીતિ તેમને ભેદી શકતી નથી, તેઓ જ્યારે કંઈ પણ શીખવાનું હાય છે ત્યારે પણ એટલા જ નિશ્ચલ રહે છે—તેએ હરહુંમેશ તદ્રાની સ્થિતિમાં હોય છે અને જરા પણ બુદ્ધિને મહેનત આપવી પડે એવું કામ હોય તો તેમને બગાસાં આવવા માંડે છે અને તે કદાચ ઊંઘી પણ જાય. તદ્દન ખરું. અને છતાં આપણે કહેતા હતા કે જેમને ઉચ્ચ કેળવણી આપવાની છે, અને જેમને કાઈ હાદ્દા પર કે અધિકારીપદમાં ભાગ લેવાના છે તેમનામાં આ અને ગુણાની જરૂર છે. તેણે કહ્યું: જરૂર. અને જે વર્ગ ભાગ્યે જ મળી આવે છે એ જ વર્ગના તેએ. ખરા ને? હા, ખરા જ. (૬) ત્યારે આ પદની ઇચ્છા રાખનારાને આપણે અગાઉ કહ્યાં તેવાં મહેનતનાં તથા જોખમનાં કામેા અને સુખાપભાગાની કસાટીમાંથ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૫:૩ ૨૪૧ જ માત્ર પસાર કરવાના નથી, પણ આપણે (હજી સુધી) જેને ઉલ્લેખ કર્યો નથી તેવી કોઈ બીજા જ પ્રકારની ઉમેદવારી આવે છે—(એ) આત્મા જે સૌથી ઉન્નત છે એ સહન કરવાને શક્તિમાન થશે કે નહિ કે પછી કોઈ બીજા અભ્યાસના વિષયે અને કસરતમાં થાય છે તેમ (જે વિષય સૌથી ઉન્નત છે) તેના ભાર તળે એ (આત્મા) મૂરછી ખાય છે—એ જવાને એને જ્ઞાનની (૫૦૪) ઘણું શાખાઓમાં તાલીમ આપવી જોઈએ. • તેણે કહ્યુંઃ હા, એની કસોટી કરવામાં તમે કશું ખોટું કરતા નથી. પણ સૌથી ઉન્નત પ્રકારનું જ્ઞાન–એને તમે શો અર્થ કરે છે ? મેં કહ્યું; તમને યાદ હશે કે આપણે આત્માના ત્રણ વિભાગે પાડ્યા હતા; અને (એ પરથી) ધર્મ, સંયમ, શૌર્ય, અને વિવેકનાં જુદાં જુદાં સ્વરૂપને પરખાવ્યાં હતાં. તેણે કહ્યું. જે હું ભૂલી ગયે હેઉં તે ખરેખર કશું આગળ સાંભળવાને હું લાયક જ નથી. અને એની ચર્ચા કરતાં પહેલાં જે થોડી ચેતવણી આપવામાં આવી હતી તે તમને યાદ છે ? () તમે શાને ઉલ્લેખ કરે છે ? હું ભૂલતા ન હોઉં તો આપણે એમ કહેતા હતા કે તેને (તરોને તેનાં સંપૂર્ણ સૌદર્યમાં જે કોઈને જેવાં હોય તેણે વધારે લાંબા અને વકિાચૂકે ભાર્ગ ગ્રહણ કરવો જોઈએ, જેને અંતે જ એ (ત ) દષ્ટિગોચર થાય છે; પરંતુ જે ભૂમિકા પર રહીને આપણે (અત્યાર સુધી) ચર્ચા કરી છે એ જ ભૂમિકા પર રહીને તે (તો)નું લોકપ્રિય નિરૂપણ કરેલું. અને તમે (એ વખતે) જવાબ આપે કે એ જાતનું નિરૂપણ તમારે પિતા માટે પૂરતું છે, અને (પરંતુ, તેથી Xજુઓ. ૪૧૨-૧૩. ૧. જુઓ ઉપર ૪૩૫ ૩. + જુઓ ૪૩૫ ૩, સરખા ૪૯૭ ૩. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પરિચ્છેદ ૬ પરીક્ષણનું કાર્ય એવી રીતે આગળ ચાલ્યું કે મને તો એ પદ્ધતિ અત્યંત અયથાર્ય લાગી. તમને એથી સંતોષ થયો કે નહિ એ તો તમારે કહેવાનું છે. તેણે કહ્યું: હા. મને અને બીજાઓને લાગ્યું કે તમે અમને સત્યની સારી માત્રા આપી હતી. () કહ્યું. પણ મારા મિત્ર એવી બાબતોમાં સમસ્ત સત્ય કરતાં જે કંઈ થોડે અંશે પણ ઊણી હોય એ માત્રા સારી ગણાય જ નહિ; કારણુ જે કંઈ અપૂર્ણ છે તે કશાનું માપ હોઈ શકે જ નહિ, જો કે લેકે તો એટલાથી સંતોષ માની લેવાને બહુ જ તૈયાર હોય છે, અને એમ ધારે છે કે એમની કશી વધારે જ કરવાની જરૂર નથી. લેકે આળસુ હોય ત્યાં આ કંઈ અસાધારણ પ્રસંગ ન ગણાય. મેં કહ્યુંઃ હા, અને રાજ્ય તથા કાયદાને જે પાલક છે તેનામાં આથી વધારે ખરાબ અવગુણુ બીજે હોઈ ન શકે. ખરું. (૮) મેં કહ્યું ત્યારે પાલકે વધારે લાંબે અને વાંકાચૂકે માર્ગ ગ્રહણ કરવો પડશે. અને જ્ઞાન પાર્જન તથા શારીરિક કેળવણીમાં મહેનત કરવી પડશે, નહિ તે જે ઉચતમ જ્ઞાન વિશે આપણે હમણાં કહેતા હતા કે એ જ એને ઉચિત વ્યવસાય છે તે ઉચ્ચતમ જ્ઞાનને એ કદી પ્રાપ્ત નહિ કરી શકે. તેણે કહ્યુંઃ શું આના કરતાં ઉચ્ચતર જ્ઞાન હજી છે ખરું–ધર્મ અને બીજા સદ્ગણોના કરતાં પણ ઉચ્ચતર ? ' કહ્યું હા છે. અને સગુણોની પણ આપણે અત્યારે જોઈએ છીએ તેમ માત્ર રૂપરેખા જ આપણે નીરખવાની નથી–સર્વાશે સંપૂર્ણ ચિત્રથી કશું જરા પણ ઊણું હોય તે આપણે સંતોષ માની લેવાને નથી. બધી નાની નાની બાબતો તેના સંપૂર્ણ સૌંદર્ય અને પરમ વિશદતા + 3871a! “ The test cf truth is the wbole Truth" Bosanquet-Logic. Page #448 -------------------------------------------------------------------------- ________________ ५०४ ૪૩ માં દષ્ટિગોચર () થાય એટલા માટે જ્યારે અપાર જહેમત ઉઠાવીને એ બાબતોને વિસ્તાર કરવામાં આવે, ત્યારે આપણે જે સત્યો વિશે સૌથી વધારે યથાર્યતા પ્રાપ્ત કરવી યોગ્ય છે, તે ઉચ્ચતમ સત્યે વિશે આપણે વિચાર ન કરીએ તો તે કેટલું હાસ્યાસ્પદ ગણાય ? સર્વાશે ઉત્તમ વિચાર પણ તમે શું એમ માને છે કે આ ઉચ્ચતમ જ્ઞાન તે કર્યું એ પ્રશ્ન અમે તમને નહિ પૂછીએ ? મેં કહ્યું. ના, તમારે પૂછવો હોય તો પૂછો. પણ મને તે ખાત્રી છે કે તમે એને જવાબ કેટલીયે વખત સાંભળ્યો છે, અને અત્યારે હું કહું છું તે તમે કાં તો સમજતા નથી અથવા (૫૦૫) હું માનું છું તેમ તમને મારી દુર્દશા કરવાનું મન થયું છે, કારણ તમને ઘણી વાર કહેવામાં આવ્યું છે કે ઈષ્ટના તત્ત્વનું જ્ઞાન એ જ સર્વોત્તમ છે, અને બીજી તમામ વસ્તુઓ અને ઉપયોગ કરીને જ ઉપયોગી કે લાભકારક થાય છે. આ વિશે તમે મને ઘણી વાર એમ કહેતાં સાંભળ્યો છે કે આપણે બહુ જ થોડું જાણીએ છીએ અને જેના વગર બીજું કઈ જ્ઞાન કે બીજા કેઈ પ્રકારની વસ્તુ પરનું સ્વામિત્વ જરા પણ લાભકારક ન થાય એ વિશે હું બોલવા જતો () હતો તે બાબત તમે ભાગ્યે જ નહિ જાણતા હો. તમે શું એમ માને છે કે જે આપણી પાસે ઇષ્ટ (પતે) જ ન હોય તો બીજી તમામ વસ્તુઓ પરના સ્વામિત્વની કશી કિંમત રહી શકે ખરી ? કે પછી આપણુમાં સૌદર્ય અને ઇષ્ટનું કશું જ્ઞાન ન હોય, તો બીજી તમામ વસ્તુઓના જ્ઞાનની પણ ( કશી કિંમત રહે ખરી ?) અચૂક નહિ જ. વધારામાં તમને એનું પણ ભાન છે કે ઘણું લેકે સુખ એ જ ૧. અહીં મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે. * મુદ્દો પ . “વધારે લાંબા અને વાંકેચૂકે માર્ગ” ઇષ્ટની વ્યાખ્યાઓ અને પરમ ઈષ્ટનું સ્વરૂપ, ૪ સેફિસ્ટ, પ્રોટાગોરાસ સુદ્ધાં. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પરિછેદ ૬ ઇષ્ટ છે એવું પ્રતિપાદન કરે છે પરંતુ કુશાગ્ર બુદ્ધિવાળા માણસે કહે છેઃ જ્ઞાન ઇષ્ટ છે ? અને તમે એ પણ જાણે છે કે બીજા વર્ગના (કુશાગ્રબુદ્ધિવાળા વિચાર) જ્ઞાનને પોતે શો અર્થ કરે એ સમજાવી શકતા નથી, પણ છેવટે એમને એટલું જ કહેવું પડે કે –ઈષ્ટનું જ્ઞાન ? કેટલું હાસ્યાસ્પદ ! (#) મેં કહ્યું. હા, કે આપણને ઈષ્ટનું જ્ઞાન નથી એમ ઠપકે દેતા તેઓ શરૂ કરે છે અને પછી આપણને એનું જ્ઞાન છે એમ તેઓ પોતે જ સ્વીકારી લે છે કારણ ઈષ્ટ એટલે ઈષ્ટનું જ્ઞાન એવી તેઓ ઈષ્ટની વ્યાખ્યા આપે છે, જાણે કે તેઓ જ્યારે “ઈષ્ટ' શબ્દ વાપરે છે ત્યારે આપણે એમને સમજતા હોઈ એ નહિ–આ અલબત્ત હાસ્યાસ્પદ છે જ. તેણે કહ્યું. સૌથી સાચું. અને જેઓ સુખને પિતાનું ઇષ્ટ ગણે છે તેઓ પણ એટલા જ ભ્રમમાં છે, કારણ તેમને કબૂલ કરવું પડે છે કે સુખમાં કેટલાંક ઈષ્ટ તેમજ બીજાં અનિષ્ટ હોય છે. જરૂર. અને તેથી તેમને કષ્ટ અને અનિષ્ટ એક જ—એમ સ્વીકારવું પડે! (૩) ખરું. આ પ્રશ્ન કેટલીયે મુશ્કેલીઓથી ભરેલો છે એ વિશે કશી કા નથી. જરાય નહિ. વળી આપણે શું જોતા નથી કે ઘણું ખરેખર ધર્મ કે પ્રતિષ્ઠા મેળવવાને બદલે જેમાં ધર્મ કે પ્રતિષ્ઠાને દેખાવ હોય તે આચરવાનો કે મેળવવાને અથવા (માત્ર) તેવો દેખાવ કરવા માગે છે; પરંતુ ઈષ્ટના આભાસથી તે કોઈને સંતોષ થતો નથી–જે ખરેખર ઈષ્ટ છે તેને જ બધા શોધે છે; ઈષ્ટની બાબતમાં દરેક જણ તેના આભાસને ધિક્કારે છે. તેણે કહ્યું. સાવ સાચું. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ * ૩૪૫ ત્યારે આ વિશે–જે દરેક માણસને આગાહી હેય (૨) છે કે (પ્રત્યેક પ્રવૃત્તિમાં) આ એક હેતુ રહેલે છે અને છતાં એના સ્વરૂપનું એને જ્ઞાન નથી તેમજ જેટલી બીજી (૫૦૬) વસ્તુઓની હોય છે તેવી જ આ વિશે એને ખાત્રી હોતી નથી, તેથી–જેને વિશે એ સંદિગ્ધ રહે છે તેથી–બીજી વસ્તુઓમાં જે થોડું પણ ઇષ્ટ હેય છે તેને પણ એ ગુમાવી બેસે છે–આવા અને આટલા મહાન તત્ત્વને વિશે આપણા રાજ્યના જે શ્રેષ્ઠ માણસને આપણે તમામ બાબતો સુપ્રત કરવાના છીએ તેઓ શું અજ્ઞાનના અંધકારમાં રહેવા જોઈએ ? તેણે કહ્યું: જરૂર નહિ. મેં કહ્યું. મને તે ખાત્રી છે કે જે સુંદર અને ધર્માનુસાર છે તે સાથે સાથે ઇષ્ટ પણ કઈ રીતે છે એની જેને ખબર નથી તે તો તેમને કનિષ્ઠ પ્રકારનો પલક થશે; (કારણુ) અને જેનામાં ઈષ્ટ વિશેનું અજ્ઞાન છે તેને એનું ખરું જ્ઞાન નહિ થાય એવો મને સંદેહ રહે છે. તેણે કહ્યું તમારે એ સંદેહ ચતુરાઈથી ભરેલો છે. | (વ) અને જેનામાં આ જ્ઞાન હોય એવો માત્ર કઈ પાલક આપણને મળી આવે તો આપણું રાજ્ય સંપૂર્ણ વ્યવસ્થિત રહેશે ખરું ને? તેણે જવાબ આપેઃ અલબત્તઃ પણ ઈષ્ટના સર્વોત્તમ તવ વિશેને તમારે ખયાલ તે જ્ઞાનનો કે સુખનો કે પછી તે બંનેથી એ ભિન્ન છે એ છે–એટલું તમે મને કહે એવી મારી ઇચછા છે. મેં કહ્યું હું બરાબર, આ બધે વખત મને ખાત્રી હતી કે તમારા જેવા ચીકણું માણસને આ બાબતે વિશેના બીજા લોકોના વિચારેથી સંતોષ નહિ વળે.' ખરું, સેક્રેટિસ; પણ મારે તમને એટલું કહેવું જોઈએ કે તમારા જેવા જેણે પોતાની આખી જીંદગી ફિલસૂફીના અભ્યાસમાં ગાળી છે તેણે કદી પિતાને (૪) અભિપ્રાય દાબી રાખીને હરહંમેશ બીજાઓના અભિપ્રાય ફરી ફરીને ટાંકવા ન જોઈએ. ૧. અહીં મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પરિદ છે વારુ, પણ પોતાને જેનું જ્ઞાન નથી તે વિશે કશું ખાત્રીથી કહેવાનો કોઈને અધિકાર હોઈ શકે ખરો ? તેણે કહ્યું: સંપૂર્ણ ખાત્રીથી પ્રતિપાદન કરતો હોય એ રીતે તે નહિ; એ એને હક નથી, પણ એક અભિપ્રાયના વિષય તરીકે એ જે ધારતું હોય તે કહી શકે.+ ' કહ્યું અને શું તમને ખબર નથી કે જે માત્ર અભિપ્રાય છે તે બધા ખરાબ છે, અને અભિપ્રાયોમાંના જે કઈ બહુ સારા ગણાતા હોય તે પણ અંધ છે? જેમને બુદ્ધિહીન પણ ખરે ખયાલ હોયઝ તેઓ, આંધળા માણસો ફાંફાં મારતા પોતાનો રસ્તો શોધતા હોય, તેમના જેવા છે એની તમે ના નહિ પડે. સાવ સાચું. અને જ્યારે બીજા તમને તેજસ્વિતા અને સૌંદર્ય (ક્યાં છે એ) (૩) વિશે કહેવા ખુશી હેય, ત્યારે શું તમે જે અંધ, વક્ર અને નીચ છે એને નીહાળવા ઇચ્છશે ? ગ્લાઉોને કહ્યું. પણ સેક્રેટિસ, તમે અંત સુધી આવી લાગ્યા છે તે જ વખતે તમે ચર્ચા છેડી નહિ દે એટલી હું તમને આજીજી કરું છું. તમે જે રીતે ધર્મ, સંયમ અને બીજા ગુણોનું નિરૂપણ કર્યું છે, એવું જ નિરૂપણ જે માત્ર ઈષ્ટનું કરશે તો અમને સંતોષ થશે. હા, મારા મિત્ર અને મને પણ એટલે જ સંતોષ થશે, પણ મને બીક લાગ્યા વગર રહેતી નથી કે હું એમ પાછા પડીશ અને મારા અવિચારી ઉત્સાહને લીધે હું ઉપહાસને પાત્ર થઈ પડીશ. ના, મીઠ્ઠા મહેરબાન ! ઇષ્ટનું યથાર્થ સ્વરૂપ (૬) કેવું છે તે પ્રશ્ન હમણાં આપણે નહિ પૂછીએ, કારણ અત્યારે મારા વિચારમાં જે ઘોળાઈ રહ્યું + ઉચ્ચ કે પરમ તત્ત્વ વિશે આપણને સ્પષ્ટ જ્ઞાન થઈ શકે નહિ, એમ હેટનો મત છે, કારણ પરમ તત્વને જ્ઞાનનો વિષય બનાવી શકો નથી. આથી પ્લેટો એમ કહે છે કે તે વિશે માત્ર અભિપ્રાય બાંધી શકાય. * મુદ્દો ૬- પરમ ઇષ્ટનું બાળક તથા તેનું સ્વરૂપ, Page #452 -------------------------------------------------------------------------- ________________ પર્ છે: તે પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કરવા પડે એમ છે. પણ મને ખાત્રી થાય કે તમે સાંભળવા માગેા છે તો જ–અને નહિ તેા નહિ જ—leનું જે બાળક ખરાખર એના જેવું છે એ વિશે હું ખુશીથી ખેાલીશ + તેણે કહ્યું: જરૂર, એના બાળકની અમને વાત કરા, અને એના પિતાની હકીકત માટે તેા તમે અમારા દેવાદાર રહેશા જ. ૩૪૭ (૫૦૭) મે` જવાબ આપ્યાઃ હું એ દેવું ચૂકવી શકું અને અત્યારની જેમ માત્ર બાળકના જ નહિ પણ પિતાને પણ હિસાબ તમને મળે એવી ખરેખર મારી ઇચ્છા છે, પણ (એના શિશુની) આ હકીકત તમે વ્યાજ તરીકે સ્વીકારા, અને જો કે તમને છેતરવાના માર ઇરાદો નથી તાપણુ સાથે સાથે તમે ઍટલી સંભાળ રાખજો કે હું મુદ્દલ પણ તમને પહાંચાડુ હા, અમારાથી બનતી બધી સંભાળ અમે રાખીશું, ચાલે. મેં હ્યું: હા પણ સૌથી પહેલાં મારે તમારી સાથે સમજુતી કરી લેવી જોઈ એ, અને આ ચર્ચા દરમિયાન તથા બીજા કેટલાયે પ્રસંગે મેં જે કહ્યું છે તે તમને યાદ આપવું જોઈ એ. (૬) શું ? પેલી જૂની વાત, કે ( એક તરફ્ ) અનેક સુંદર વસ્તુએ અને અનેક ઇષ્ટ વસ્તુએ છે, તથા જેનું આપણે વણ ન કરીએ છીએ અને + એટલે બુદ્ધિની મદદથી નહિ પણ ચિત્તની કાઈ ખીજી શક્તિ દ્વારા પરમ તત્ત્વના ખરા ખચાલ આવી શકે; તે પણ વાકાંને છેડે પ્લેટા વળી બુદ્ધિને પ્રાધાન્ય આપે છે. કારણ ચિત્તની કેાઈ બીજી શક્તિ દ્વારા કાઈને પરમતત્ત્વના સાક્ષાત્કાર થાય તેપણ બુદ્ધિ વડે જ તેને વ્યક્ત કરવાના હોય છે—જો કે એ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ કરતાં બહુ જુદી છે. *ગ્રીક ભાષાના શ્લેષ ઈંગ્લીશ શબ્દ Account માં કાયમ રહી શકે છે કારણ એના અં હિસાબ તથા હકીકત મને થાય છે. OS ૧, અહીં મૂળમાં ગ્રીક શબ્દ To k a s ' જેને અ બાળક અને વ્યાજ અને થાય છે, તેના ઉપર શ્લેષ છે, . Page #453 -------------------------------------------------------------------------- ________________ ૦૪૮ પરિછેદ ૬ વ્યાખ્યા આપીએ છીએ તે બીજી વસ્તુઓનું પણ એમ જ; એ તમામને અનેક” શબ્દ લગાડવામાં આવે છે. તેણે કહ્યું : ખરું. અને (બીજી બાજુ) પરમ સૌંદર્ય અને પરમ ઈષ્ટ છે, તથા જે બીજી વસ્તુઓને અનેક શબ્દ લગાડવામાં આવે છે, તેનું પણ પરમ (તત્ત્વ) હોય છે. કારણ જેને દરેકનું સત્વ ગણી શકાય એવા એક જ તત્ત્વની નીચે તે વસ્તુઓને મૂકી શકાય છે.* સાવ સાચું. આપણે બોલીએ છીએ તેમ “અનેક દેખાય છે ખરાં, પણ એનું જ્ઞાન હોઈ શકતું નથી અને તેનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ પણ એ દષ્ટિગોચર થતાં નથી. બરાબર. | () અને દશ્ય વસ્તુઓને આપણે નીહાળીએ તે ઈન્દ્રિય કઈ? તેણે કહ્યું : જેમાં દગશક્તિ છે તે ખ. મેં કહ્યું? અને શ્રવણથી આપણે સાંભળીએ છીએ, અને બીજી ઇન્દ્રિયોથી બીજી પાર્થિવ વસ્તુઓને આપણે પ્રત્યક્ષાનુભવ કરીએ છીએ. ખરું. પણ શું તમે એટલું ધ્યાન દઈને જોયું નથી કે ઇન્દ્રિયોના સૃષ્ટાએ કદી કંઈ ઘડયું હોય તેના કરતાં દૃષ્ટિ સૌથી વધારે અમૂલ્ય અને જટિલ કારીગિરીને નમૂનો છે? તેણે કહ્યું: ના, મને કદી એમ લાગ્યું નથી. ત્યારે વિચારે : શ્રવણેન્દ્રિય સાંભળી શકે, અને અવાજ (૪) સંભળાઈ શકાય એ અર્થે, એ બંનેને શું કોઈ ત્રીજા વધારાના તત્ત્વની અપેક્ષા રહે છે ખરી ? એવું કંઈ નથી. x સરખા ૪૯૪, પ૦૬. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ ૩૪૯ મેં જવાબ આપે : ખરેખર નહિ જ; અને બધી નહિ તો બીજી ઘણી ખરી ઈન્દ્રિયોની બાબતમાં આ ખરે છે–તેમાંની કોઈ ઇન્દ્રિયને આવા ઉમેરાની જરૂર પડે છે એમ તમે નહિ કહે, ખરું ને? જરૂર નહિ. પણ બીજા અમુક તત્ત્વને ઉમેરણ વગર દેખી શકાતું નથી કે (બાહ્ય જગત) દષ્ટિગોચર થતું નથી એ તમે સમજ્યા? કઈ રીતે? મારા ખયાલ પ્રથાણે દગશક્તિ આંખમાં છે, અને આંખે હેય તેવાએ જેવું હોય તે, (અને) તેનામાં (વસ્તુઓમાં) (૬) રંગે પણ હયાત હોય, છતાં (જોવાની ક્રિયારૂપ) હેતુ સાથે વિશિષ્ટ રીતે બંધબેસતું ત્રીજુ તત્વ ન હોય ત્યાં સુધી આંખને માલીક કશું જોઈ શકશે નહિ, અને રંગે દેખાશે નહિ. તમે કયા તત્ત્વ વિશે વાત કરે છે ? મેં જવાબ આપ્યો : તમે જેને પ્રકાશ કહે છે તે વિશે. તેણે કહ્યું: ખરું. (૫૮) ત્યારે દૃષ્ટિ અને દગોચરતા જે સંબંધથી સંકળાયેલાં છે તે શ્રેષ્ઠ છે અને બીજા સંબંધેના કરતાં (બીજી ઈન્દ્રિયે તથા તેના વિશિષ્ટ અર્થ વચ્ચેના સંબંધ કરતાં) આ સંબંધનું સ્વરૂપ અત્યંત ભિન્ન છે અને તેટલે અંશે એ કયાંય મહાન છે; કારણ પ્રકાશ એને બંધ છે, અને પ્રકાશ કંઈ અધમ વસ્તુ નથી જ તેણે કહ્યું : ના, અધમથી ઉલટી. મેં કહ્યું? અને સ્વર્ગને કયો દેવ પ્રકાશ તત્ત્વને પ્રભુ છે એમ * વચ્ચે હવા વાહક હોય તે જ શ્રવણ અવાજ ગ્રહણ કરે છે અને તે તે આંદોલન તેમને પહોંચે, એ સત્ય પેટેના સમયમાં શોધાયું નહોતું, આ દષ્ટિએ આપણી ફિલસૂફીની વિચારપદ્ધતિ “આકાશ' (અને “પૃથ્વી) તવને સ્વીકાર કરે છે, એ બુદ્ધિને પરિપાક સૂચવે છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પરિચ્છેદ ૬ તમે કહેશે। ? જેને લીધે આંખા સંપૂ` રીતે જોઈ શકે છે, અને દૃશ્ય જગત દેખાય છે એ કાના તેજ વડે ? તમે અને આખી માણુસ જાત કહે છે તેમ, સૂર્ય —એમ તમારા ભાવા છે ખરું? આ દેવ અને દૃષ્ટિ વચ્ચેના સંબંધનું આ રીતે વર્ણન કરી શકાય ખરું? કેવી રીતે? (૬) દૃષ્ટિ અથવા ચક્ષુ જેમાં દિષ્ટ વસેલી છે તે એમાંથી કાઈ કંઈ સૂર્ય નથી? ના. છતાં બધી ઇન્દ્રિયા કરતાં સૌથી વધારે સ જેવી ઇન્દ્રિય તે ચક્ષુ છે બહુ જ એના જેવી છે. અને ચક્ષુમાં જે શક્તિ રહેલી છે તે સૂર્યમાંથી નીકળેલું અમુક પ્રકારનું પ્રસ્રવણ છે ખરુને ? ખરાખર. ત્યારે સૂર્ય ક ંઈ દૃષ્ટિ નથી, પરંતુ જેને દૃષ્ટિ એળખે છે એવે એ એના પિતા છે? તેણે કહ્યુંઃ ખરું. અને આ જે છે તેને હું ઈષ્ટનું બાળક કહું છું; અને બુદ્ધિગમ્ય જગતમાં ચિત્ત તથા ચિત્તના વિષયા સાથે જેવા ને સંબધ છે, તેવા જ સંબંધ દૃશ્ય જગતમાં (૬) દૃષ્ટિ અને દૃશ્ય વસ્તુઓ સાથે સ્થાપવા, (પરમ) ધ્યે પેાતાની જ આકૃતિમાં સૂર્યને ઉત્પન્ન કર્યાં છે તેણે કહ્યું: તમે જરા વધારે સ્ફુટ કરી સમજાવશો ? *તેવી જ રીતે *N o u s' એટલે શુદ્ધ સાત્ત્વિક બુદ્ધિ તથા પરમ ઇષ્ટની વચ્ચે સૌથી વધારે સામ્ય રહેલું છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૫૮ રૂપા મેં કહ્યું. કેમ, તમે જાણા છે। કે જે પદાર્થોં પર દિવસનું તેજ પડતું બંધ થયું છે, જેમના પર માત્ર ચંદ્ર અને તારાઓનું જ તેજ પડે છે તે પદાર્થા તરફ કાઈ માણસ જ્યારે આંખ ફેરવે છે ત્યારે તે (આંખા) સ્પષ્ટ જોતી નથી અને લગભગ આંધળી થઈ રહે છે; એમાંથી (આંખામાંથી) દૃષ્ટિની સ્પષ્ટતા (સ્પષ્ટ જોવાની શક્તિ) જતી રહી હાય એમ લાગે છે, નહિ ? સાવ સાચું. (૩) પણ જેના પર સૂર્યનું આંખા વળે છે ત્યારે તે સ્પષ્ટ એનામાં દષ્ટિ હોય છે. તેજ પડતું હાય તે પદાર્થા તરફ જોઈ શકે છે, અને ( એ વખતે ) જરૂર. અને આત્મા ચક્ષુના જેવા છે: જેના પર સત્ અને સત્યનો પ્રકાશ પડતા હાય તરફ જ્યારે આત્મા ઢળે ત્યારે આત્મા જુએ છે, સમજે છે અને બુદ્ધિને લીધે તેજસ્વી થાય છે; પરંતુ સદસત્ તથા ક્ષણભંગુરતાનાં અજવાળાં-અંધારામાં આત્મા જ્યારે નજર કરે છે, ત્યારે એ માત્ર અભિપ્રાય બાંધી શકે છે, અને આમ તેમ ફ્રાંકાં મારા ક્રે છે, અને એક વાર એક અભિપ્રાય ધરાવે છે અને ખીજી વાર ખીજો, અને (એનામાં) કશી બુદ્ધિ હૈાય એમ લાગતું નથી ? બરાબર એમ જ. (૪) હવે જે ગેયને સત્ય અપે છે અને જ્ઞાતાને જ્ઞાનની શક્તિ આપે છે—એવું જે કંઈ છે તેને ઋના તત્ત્વ તરીકે ઓળખાવવા હું માગું છું, અને એ જ્ઞાનનું તથા સત્ય—જેટલે–અંશે–જ્ઞાનના–વિષય— અને—છે—તેટલે–અંશે એ સત્યનું (પણ) કારણ બને છે એમ તમે માનશેા જ;૧ જેવી રીતે સત્ય અને જ્ઞાનનું, તેવી રીતે સૌંદ્ર'નું પણ; આ પરમ તત્ત્વ એમાંથી એકેયના કરતાં વધારે સુંદર છે (૫૦૯) એમ ૧, અહી` મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે, Page #457 -------------------------------------------------------------------------- ________________ પચ્છેદ ૬ ગણુવામાં તમે કશી ભૂલ નહિ કરે; અને અગાઉના ઉદાહરણમાં જેમ પ્રકાશ અને દૃષ્ટિ ખરેખર સૂના જેવાં છે અને છતાં (એ એમાંથી એકેય) સૂર્ય પોતે નથી એમ કહી શકાય, તેમ આ બીજા ક્ષેત્રમાં વિજ્ઞાન તથા સત્યને ઈષ્ટનાં જેવાં ગણી શકાય, પણુ (એ એમાથી એકેય ) ઇષ્ટ પોતે છે એમ ન ગણી શકાય; દૃષ્ટનું પ્રતિષ્ઠાસ્થાન એ બધાથી ઉચ્ચતર છે. ૩૫૨ તેણે કહ્યું: જે વિજ્ઞાન અને સત્યનેા કર્તા છે, અને છતાં સાં*માં તેનાથી કયાંય ચડી જાય છે તે તેના સૌંદર્યંની અદ્ભુતતા કેવી હાવી જોઈએ; કારણ તમારા કહેવાનો ભાવાર્થ એવા તે ન જ હાઈ શકે કે સુખ જ છે? મેં જવાબ આપ્યાઃ શાંતમ્ પાપમ્! પણ (ઇષ્ટની) પ્રતિકૃતિનો જુદા દૃષ્ટિબિંદુથી વિચાર કરવાનું હું તમને કહી શકું ખરો? (૬) કયા દૃષ્ટિબિંદુથી ? તમે એમ કહો ખરા—ન કહા ?—કે તમામ દૃશ્ય વસ્તુએના દૃશ્યપણાને માત્ર કર્તા છે એટલુ જ નહિ પરંતુ, પોતે જે કે ઉત્પાદક નથી, છતાં એ ઉત્પાદન, પેાણુ અને વૃદ્ધિનો પણ પિતા છે? જરૂર. એ જ રીતે એમ કહી શકાય કે ઇષ્ટ એ તમામ જ્ઞાત વસ્તુના જ્ઞાતપણાનો કર્તા છે એટલું જ નહિ પણ તેના (એ વસ્તુમાં રહેલા) સત્ અને સત્ત્વનો પણ પિતા છે, અને છતાં ઈષ્ટ કંઈ સત્ત્વ નથી, પરંતુ સત્ત્વના કરનાં પ્રભાવ તથા શક્તિમાં કયાંય ચડી જાય છે. (૪) હસવું આવે એવા ઉત્સાહમાં આવી સ્વર્ગીય દિવ્ય દૃષ્ટિના કસમ ખાઈ તે કહું છું, મેં કહ્યુંઃ હા, આમાં કંઈ અતિશયોક્તિ જવાબદાર છે, કારણ મારી કલ્પનાને વ્યક્ત કરવાની તમે મને ફરજ પાડી છે. જઈ ગ્લાઉકાને કહ્યું: કેટલું અદ્ભુત ? લાગે તે માટે તમે Page #458 -------------------------------------------------------------------------- ________________ ૫૩. અને કૃપા કરીને એ વિશે બેલે જાઓઃ કંઈ નહિ તે સૂર્ય સાથેના સદશ્ય વિષે જે કંઈ વધારે કહેવાનું હોય તે અમારે સાંભળવું છે. મેં કહ્યું: હજી તે કેટલુંયે વધારે કહેવાનું છે. ત્યારે ગમે તેટલું નજીવું હોય તે પણ કશું છોડી ન દેતા.. મેં કહ્યું હું મારાથી બનતું કરી ટીશ; પણ મને લાગે છે કે ઘણું તો મારે છોડી દેવું પડશે. તેણે કહ્યું હું નથી માનતો. (૩) ત્યારે તમારે એમ કહપના કરવાની છે કે શાસન કરતી બે શક્તિઓ છે અને તેમાંની એક શક્તિ બુદ્ધિગમ્ય જગતનું નિયમન કરે છે અને બીજી દશ્ય જગતનું. તમે રખેને એમ માનો કે હું શબ્દ પર શ્લેષ કરું છું. તેથી સ્વર્ગ (સ્વર્ગીય) (“A u r a n o s, H 6ra to s”) શબ્દ વાપરતા નથી. ત્યારે દશ્ય અને બુદ્ધિગમ્ય જગત વચ્ચેનો ભેદ તમારા મનમાં ઠસી ગયો છે એટલું હું માની લઉં ? હા. હવે એક એવી લીટી લે કે જેના બે નાના મોટા ભાગ કરવામાં આવ્યા હોય, અને આ બંને (નાના મોટા ભાગના) વળી એ ને એ પ્રમાણમાં વિભાગે કરે, અને ધારે કે બે મુખ્ય વિભાગેમને એક દશ્ય જગત સૂચવે છે, અને બીજો બુદ્ધિગમ્ય જગત, અને પછી આંતરવિભાગોને તેની સ્પષ્ટતા તથા સ્પષ્ટતાની–ખામીના દષ્ટિબિંદુથી સરખા (૬) અને તમને માલુમ પડશે કે દશ્ય ક્ષેત્રના પહેલા વિભાગમાં (પ૧૦) પ્રતિકૃતિઓ વસેલી છે, અને પ્રતિકૃતિને એક અર્થ હું છાયા એ કરું છું અને બીજો અર્થ પાણીમાં તથા સુંવાળા ચકિત ઘન પદાર્થો વગેરેમાં પડેલાં પ્રતિબિંબ એ કરું છું. તમે સમજ્યા ? *મુદ્દો. ૭. જ્ઞાનના વ્યાપારની ચાર ભૂમિકાઓ. ૧, અહીં ગ્રીક પાઠાન્તર વિશે એક નોંધ છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પરિછેદ ૬ હા, હું સમજુ છું. આપણે જે પ્રાણીઓ જોઈએ છીએ તેને તથા જે કંઈ ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિ પામે છે તે બધાને જે બીજા વિભાગમાં સમાવેશ થાય છે–અને આ વિભાગ એ તે માત્ર એક ખાલી આકૃતિ જ છે - ખયાલ કરે : બહુ સારું. આ વિભાગના બંને ઉપવિભાગોમાં સત્યના ભિન્ન ભિન્ન (વધતઓછા) અંશે રહેલા છે તથા નકલ તથા અસલ વચ્ચેનું જે પ્રમાણે છે તે અભિપ્રાયના ક્ષેત્ર અને જ્ઞાનના ક્ષેત્ર વચ્ચેના પ્રમાણની બરાબર છે એટલું તમે નહિ સ્વીકારે ? (૨) બેશક. હવે બીજું–બુદ્ધિગમ્ય ક્ષેત્રના જે રીતે વિભાગો પાડવાના છે તે વિશે વિચાર કરે. કઈ રીતે પાડવાનું છે? આ રીતે —ઉપવિભાગો બે છે, નીચેના વિભાગમાં, અગાઉના વિભાગે પ્રતિકતિઓ તરીકે આપેલી આકૃતિઓને ઉપગ આત્મા કરે છે; આ મીમાંસા માત્ર (બુદ્ધિગમ્ય) પ્રતિજ્ઞા (Hypothesis) પર્યત જઈ શકે છે, અને કઈ તત્ત્વ કે સિદ્ધાન્ત તરફ ઊંચે જવાને બદલે બીજે છેડે નીચે ઉતરે છે; (પણ) બીજા ઉચ્ચતર વિભાગમાં આત્મા (સાબીત નહિ થયેલી એવી) પ્રતિજ્ઞાથી પાર જાય છે અને અગાઉના પ્રસંગની જેમ આત્મા પ્રતિકૃતિઓને ઉપયોગ કરતો નથી, પરંતુ તેમાં વિચરતો અને તોમાંથી પસાર થઈએ (સ્વીકૃત) પ્રતિજ્ઞાથી પણ ઊંચે જે (મૂળભૂત) સિદ્ધાન્ત છે ત્યાં જઈ પહોંચે છે. તેણે કહ્યું હું તમારે અર્થ બરાબર સમજતો નથી. ૧, અહીં ગ્રીક પાઠાન્તર વિશે એક નોંધ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ પ૦૯ | (F) ત્યારે હું ફરીથી પ્રયત્ન કરીશ; હું પ્રસ્તાવમાં બે બેલ કહી લઉં ત્યાર પછી તમે મને વધારે સારી રીતે સમજી શકશે. તમને ખબર છે કે ભૂમિતિ, ગણિત અને એના જેવા વિજ્ઞાનના અભ્યાસીઓ વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓમાં એકી અને બેકી અને આકૃતિઓ અને ત્રણ પ્રકારના ખૂણાઓ અને એવું બીજું (શરૂઆતથી જ) સ્વીકારી લે છે; આ તેમની પ્રતિજ્ઞા છે, અને તેમને તથા બીજા દરેકને આનું જ્ઞાન છે એમ માની લેવામાં આવે છે અને તેથી તેમને પિતાને કે બીજાઓને એ વિષે કશી સમજુતી આપવાની તેઓ કૃપા કરતા (૩) નથી; પણ (એનો સ્વીકાર કરીને) તેઓ તેનાથી જ શરૂ કરે છે અને છેવટે સુસંગત રીતે તેમાંથી ફલિત થતાં અનુમાન પાસે આવે ત્યાં તેઓ અટકે છે. હા, તેણે કહ્યુંઃ મને ખબર છે. અને તમને શું એની પણ ખબર નથી કે જે કે તેઓ દશ્ય આકૃતિઓનો ઉપયોગ કરે છે અને એને વિશે તર્ક કરે છે તે પણ તેઓ (વસ્તુતઃ) એને નહિ પણ જે આદર્શ (તત્ત્વના) જેવી તે (આકૃતિઓ) છે તે (આદર્શ તો) વિશે તેઓ વિચાર કરતા હોય છે; તેઓ જે આકૃતિઓ દોરતા (૬) હોય તેને નહિ, પણ–પરમ ચેરસને, પરમ વ્યાસનો એ પ્રમાણે–જે આકૃતિઓ તેઓ દેરતા હોય કે કરતા હોય • અને જેમની છાયા અને પ્રતિબિબો તેના પિતાના પાણીમાં પડતાં હોય તે આકૃતિઓને તેઓ પ્રતિકૃતિનું રૂપ આપે છે, પરંતુ તેઓ તો (આ બધે વખત) જે વસ્તુઓને (તોને) પોતાને માત્ર મનઃચક્ષુથી જ જોઈ શકાય એમ છે તેને નીરખવાને તેઓ ખરેખર પ્રયત્ન કરતા હોય છે ? (૧૧) એ ખરું છે. અને જો કે આત્માને આ શોધી કાઢવા માટે પ્રતિજ્ઞાને ઉપયોગ કરવું પડે તે પણ આ પ્રકારનાં તત્ત્વોને હું બુદ્ધિગમ્ય કહું છું; Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૬ ૩૫ (બુદ્ધિના આ વ્યાપારમાં આત્મા) મૂળભૂત તત્ત્વ સુધી ઊંચે જતે નથી, કારણ (આમાં) પ્રતિજ્ઞાના પ્રદેશને છેાડીને ઊંચે જવા તે અશકત હાય છે, પરંતુ જે પદાર્થાંને લીધે નીચેની દુનિયામાં એના જેવા જ પડછાયા પડેલા હોય છે: તે પદાર્થાના જ, એમના વારા આવ્યે (મુદ્દિનઃ આ વ્યવસામાં) આત્મા પ્રતિકૃતિ તરીકે ઉપયોગ કરે છે અને તેના (પદાર્થોના) પડછાયા અને પ્રતિબિંબેની સાથે સરખાવતાં પદાર્થોમાં સ્પષ્ટતા વધારે હોય છે તેથી ( મુદ્દિની અને સત્યની દૃષ્ટિએ ) એનું મૂલ્ય પણ ઉચ્ચતર હોય છે. (૬) તેણે કહ્યું: તમે ભૂમિતિના તથા એને લગતી કલાઓન: ક્ષેત્ર વિશે ખેલે છે એ હું સમજું છું. અને જ્યારે મુદ્દિગ્રાહ્ય જગતના બીજા વિભાગ વિશે હું એટલું ત્યારે આન્વીક્ષિકી વિદ્યાની શક્તિથી બુદ્ધિ પાતે જ ભિન્ન પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે બાબત હું એટલું છું એમ તમે સમજો; અને આ વ્યાપારમાં પ્રતિજ્ઞાનેા મૂળભૂત સિદ્ધાન્ત તરીકે નહિ પણ માત્ર પ્રતિજ્ઞા તરીકે જ બુદ્ધિ ઉપયાગ કરે છે—એટલે કે પ્રતિજ્ઞાથી ઊધ્વ રહેલ (વિશ્વ−) સમસ્તના પ્રથમ સિદ્ધાન્ત પંત તે (બુદ્ધિ) ઉડ્ડયન કરી શકે એ અથે આ જગત જે પ્રતિજ્ઞાની ભૂમિકા પર છે તેનાથી ઊંચે પ્રસ્થાન કરવાના મુદ્દા તથા પગથિયાં તરીકે મુદ્ધિ પ્રતિજ્ઞાનેા ઉપયોગ કરે છે, અને ત્યાર બાદ આ રીતે એક વાર આને વળગીને અને પછી જે એના પ આધાર રાખે છે તેને વળગીને, એક પછી એક પગલાં ભરતી બુદ્ધિ કોઈ પણ ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થની મદદ વગર તત્ત્વાના (૪) (પ્રદેશ)થી તત્ત્વાની આરપાર ઉતરે છે, અને અંતે તત્ત્વામાં જ અટકે છે. તેણે જવાબ આપ્યા: તમે કહે છે એ હું સમજુ છુ; પણ * Diale k t i k e ' " + Conversion of “ H y p o th e s e s 'Cf, Hegel's Dialectic. into “Eid eo Page #462 -------------------------------------------------------------------------- ________________ પ ૧૧ સંપૂર્ણ રીતે નહિ, કારણ જે કાર્યોનું તમે મને વન કરતા દેખા છે તે ખરેખર અતિ મહાન છે, પરંતુ જ્ઞાન અને સત્ જેનું આન્વીક્ષિકી વિદ્યા ચિંતન કરે છે, તે અને જેને કલાએ કહેવામાં આવે છે, અને જે માત્ર પ્રતિજ્ઞાતા સ્વીકાર કરી લઈ આગળ વધે છે તેના કરતાં વધારે સ્પષ્ટ છે; અને જો કે ઇન્દ્રિયા દ્વારા નહિ પરંતુ (સાધારણ) સમજશક્તિ દ્વારા× આ કલાઓનું પણ ચિંતન કરવામાં આવે છે, તેા પણ પ્રતિજ્ઞાને (૩) સ્વીકાર કરી લઈ તે (કલાઓ) પેાતાના ક્ષેત્રમાં પ્રસ્થાન કરે છે અને એક મૂલભૂત સિદ્ધાન્ત પંત ઊ ંચે જતી નથી તેથી જેએ તેનું ચિંતન કરે છે તે તેના પર ઉચ્ચતર બુદ્ધિના વ્યાપાર ચલાવતા નથી એમ તમને દેખાઈ આવે છે; જો કે (આટલું આપણે ઉમેરવું જોઈ એ કે) તે કલાઓમાં જ્યારે મૂલભૂત સિદ્ધાન્ત ઉમેરવામાં આવે છે, ત્યારે એ ઉચ્ચતર બુદ્ધિના વિષય થઈ શકે છે. અને ભૂમિતિ તથા એનાં સજાતીય વિજ્ઞાનને ચિત્તની જે વૃત્તિ કે મનેાવ્યાપાર સાથે સબંધ છે તેને તમે હું ધારું છું કે બુદ્ધિ નહિ પણ ‘સમજશક્તિ' કહેશેા કારણુ એ અભિપ્રાય અને બુદ્ધિની મધ્યમાં રહેલી છે. મેં કહ્યુંઃ મારા અ`તમે ખરાખર કળી ગયા છે, અને હવે આ ચાર વિભાગને અનુરૂપ આત્મામાં ચાર શક્તિ રહેલી છે એમ આપણે કહીશું—સૌથી ઉચ્ચતમ વિભાગ માટે બુદ્ધિ, ખીજા માટે સમજશક્તિ, (૬) ત્રીજા માટે શ્રદ્ઘા [ અથવા ખયાલ] અને છેલ્લા માટે × (Ordinary) Understanding : સમજશક્તિ; Reason બુદ્ધિ Higher Reason is “No u s › ordinary understanding is * D i a n o i a ', Vide : Caird : Theology in Greek Philo• sophy. * Faith { or conviction ] Page #463 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચ્છેિદ ૬ છાયાને ગ્રહણ કરનાર શક્તિ ( ઇન્દ્રિયેાપલબ્ધિ) + અને આ બધી શક્તિઓને આપણે ચડતી ઉતરતી પાયરીમાં ગાઢવીશું અને પ્રત્યેકના વિષયમાં જેટલે અંશે સત્ય રહેલું છે તેટલે અંશે પ્રત્યેક શક્તિમાં સ્પષ્ટતા રહેલી છે એટલું આપણે સ્વીકારી લઈશુ. તેણે જવાબ આપ્યા: હું સમજું છું, અને મારી સ ંમતિ આપું છું, અને તમે કરેલી વ્યવસ્થાને સ્વીકારું છું. + ′′ N o u s ”, “D i a n o ia”, “P i s t is” and ‘D o x a Plato places objects of mathematics ('m a thematica') between fa i s th e t a’-objects of perception and n o e t a’objects of pure reason. * ' S a p h e n e i a ” –(Clearness)-the test of truth, Vide Plato's Doctrine of Ideas by Stewart, P. 58. Cŕ. Descartes' Principle of Clearness and Distinctness as the test of Truth. 'Hypothesis' cease to be such when they are backed up by a nupothetos a r kh e '= fundamental principles just as passions cease to be passions when viewed sub specie eternitatis (Spinoza ). Page #464 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ (૫૧૪) અને હવે, મેં કહ્યું: આપણા સ્વભાવ કેટલે અંશે સ ંસ્કૃત છે કે અસંસ્કૃત છે તે હું એક ઉપમા દ્વારા દેખાડીશ. જુઓ ! માનવી ભૂતલ નીચેની એક ગુફામાં રહે છે. બહારના પ્રકાશ તરફ એ (ગુઢ્ઢા)નું મુખ છે, અને ગુઢ્ઢામાં ઠેઠ સુધી એ પ્રકાશ જાય છે; અહીં તેઓ બાહ્યાંવસ્થાથી રહેતાં આવ્યાં છે, અને તે હાલીચાલી ન શકે એ રીતે તેમના પગે અને ડેકે સાંકળ બાંધેલી છે; તેઓ (a) માત્ર પેાતાની આગળ જ જોઈ શકે છે. કારણ પેાતાનાં માથાં તે પાછળ ફેરવવા જાય તેા પેલી એડીએ આડે આવે છે. તેમની ઉપર અને તેમની પાછળ ઘેાડે દૂર અગ્નિની જ્વાળા ખળે છે અને અગ્નિ અને કેદીઓની વચ્ચે એક ઊંચા જેવા રસ્તા છે; અને જો તમે જોશા તેા તમને દેખાશે કે ઢી ંગલીઓની રમત દેખાડનારાઓ ઢીંગલીઓના (પડછાયા)ને દેખાડવા પેાતાની આગળ એક પડદે રાખે છે તેના જેવી એક નીચી દિવાલ એ બાજુ બાંધેલી છે. મને દેખાય છે. અને, મેં કહ્યું: દિવાલની ઉપર દેખાતાં દરેક જાતનાં પાત્રા તથા લાકડાનાં અને પત્થરનાં અને ભિન્નભિન્ન વસ્તુઓનાં બનાવેલાં પુતળાં અને પ્રાણીઓના (૪) આકારા લઈ ને દિવાલ પર પસાર થતાં માણુસેને તમે (૫૧૫) જુએ છે ? એમાનાં કેટલાંએક વાતા કરે છે, બીા શાંત છે. તમે મને વિચિત્ર આકૃતિ દેખાડી છે, અને તે બંદીવાનેા પણ વિચિત્ર છે. મેં જવાબ આપ્યાઃ આપણા જેવા જ; અને ગુઢ્ઢાની સામેની દિવાલ પર તેમના પોતાના પડછાયા અને એકબીજાના પડછાયા પડે છે તેને જ માત્ર તે જુએ છે? * મુદ્દો : ૧ : એક રૂપક Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ તેણે કહ્યું: ખરું; જો તેઓ કદી પેાતાનાં માથાં પાછળ ફેરવી શકવાનાં ન હોય તેા પડછાયા સિવાય (વ) બીજું કશું તે શી રીતે જોઈ શકે? ૩૬. અને જે વસ્તુઓને અહીંથી તહી લઈ જવામાં આવે છે તેના માત્ર પડછાયા તેએ એ જ પ્રમાણે જોશે, ખરું ને ? તેણે કહ્યું: હા. અને જો તે એક બીજા સાથે વાત કરી શકતાં હાય, તે જે કઈ તેમની સમક્ષ છૅ તેનું જ તેએ વાસ્તવિક નામ આપે છે એમ નહિ માને ?? સાવ સાચું. શું તે અને ધારા કે કેદખાનાની સામેની બાજુથી પડધાનેા અવાજ આવતા હાય તે જ્યારે રસ્તે જતાં માણસામાંના કાઈ કઈ લે, ત્યારે કંઈ શું તે ખચિત એવી કલ્પના નહિ કરે કે તેમણે સાંભળ્યા એ અવાજ (સામેની) હરતી ફરતી છાયામાંથી આવે છે? તેણે જવાબ આપ્યા: એમાં ક ંઈ શક નહિ. (૬) મેં કહ્યું: એમને મન સત્ય એટલે શબ્દશઃ ખીજું કશું નહિ પણ માત્ર આકૃતિના પડછાયા જ. એ ચાક્કસ. અને હવે ફરીથી નજર નાંખા—જો બંદીવાનાને ઘેાડવામાં આવે અને એમની ભૂલ (ના પડદે) ખસેડવામાં આવે, તે સ્વાભાવિક રીતે શું પરિણામ આવશે તે જુએ. પહેલાં તેા, જ્યારે તેમાંના કાઈ તે મુક્ત કરવામાં અને તેને એકાએક ઊભાં થવાની અને પાછું વળી ફરવાની તથા પ્રકાશ તરફ જોવાની ફરજ પાડવામાં આવે ત્યારે એને તીવ્ર દુ:ખ થશે; આંખને આંજી નાંખે એવા પ્રકાશથી એને પડા થશે અને પેાતાની પૂર્વ સ્થિતિમાં જે તત્ત્વાની એણે (માત્ર) છાયાએ જ (૩) જોઈ હતી તેને તે જોઈ શકશે નહિ; અને આવે વખતે ૧. અહીં મૂળ ગ્રીક પાડાન્તર વિશે એક નોંધ છે, Page #466 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ ૩૬૧ એમ ધારે કે કોઈ એને કહે છે કે જેના તરફ એ પહેલાં જેતે હતો એ આભાસ હતો; પશુ હવે જ્યારે એ સતની વધારે નજીક જતો જાય છે અને એનાં ચક્ષુ વધારે વાસ્તવિક અસ્તિત્વ (જેનું અસ્તિત્વ વધારે વાસ્તવિક છે તેના) પ્રત્યે ઢળેલાં છે ત્યારે એની દષ્ટિ વધારે–સ્પષ્ટ થતી જાય છે, – તે એ શે જવાબ આપશે ? અને આથી આગળ (જઈ) તમે એમ પણ કહપના કરે કે જેમ જેમ વસ્તુઓ પસાર થાય છે તેમ તેમ એને દોરનાર એના તરફ આંગળી ચીંધે છે, અને તે તે વસ્તુઓનાં નામ બદલવાનું તેને કહે છે તો શું એ ગૂંચવાડામાં નહિ પડે? એને શું એમ નહિ લાગે કે હાલ એને જે વસ્તુઓ બતાવવામાં આવે છે તેના કરતાં જે પડછાયા એણે પહેલાં જોયા હતા તેમાં સત્ય વધારે અંશે રહેલું છે? ઘણું જ વધારે અંશે. (૩) અને એને જે પ્રકાશ તરફ સીધું જેવાની ફરજ પાડવામાં આવે, તો એની આંખને પીડા થવા માંડશે અને એને લીધે જે દશ્ય પદાર્થોને એ (કંઈ પણ કષ્ટ વગર) જોઈ શકતા હતા તે પદાર્થોને આશ્રય લેવા શું એ પાછે નહિ ફરે; અને જે વસ્તુઓનું એને હાલ દર્શન કરાવવામાં આવે છે, તેના કરતાં પહેલાંના દશ્ય પદાર્થો ખરેખર વધારે સ્પષ્ટ હતા એમ શું એ નહિ માને ? તેણે કહ્યું: ખરું. અને ફરીથી એક વાર ધારે કે એને ઊભા ખરબચડા ઊધ્વ માગે કમને ખેંચી લઈ જવામાં આવે છે, એને સાક્ષાત સૂર્યની સન્મુખ બળપૂર્વક ખાડે કરવા માટે એને પકડી રાખવામાં (૧૬) આવે છે, તો એને દુઃખ થાય અને એ ચીડાઈ જાય તે શું સંભવિત નથી ? પ્રકાશની નજીક જતાં એની આંખે અંજાઈ જશે, અને હવે જેને આપણે તો કહીએ છીએ તેમાંનું કશું એ જોઈ શકશે નહિ. તેણે કહ્યુંઃ એક ક્ષણમાં તો એ બધું નહિ જ જોઈ શકે... ઉચ્ચતર જગતનું દશ્ય જેવાને એણે ટેવાવું જોઈશે અને સૌથી Page #467 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ પહેલાં એ પડછાયાને ઉત્તમ રીતે જોઈ શકરો, પછી માણસા તથા બીજી વસ્તુઓનાં પાણીમાં પડેલાં પ્રતિબિખાને, અને પછી વસ્તુને પેાતાને; ત્યાર પછી ચંદ્ર તથા તારાઓનું તેજ તથા તારાજડિત આકાશ (૬) તરફ નજર નાંખશે, અને ( આ ભૂમિકા પર ) દિવસે સૂર્યને કે સૂર્યના તેજને જોઈ શકે તે કરતાં વધારે સારી રીતે એ રાત્રે આકાશને તથા તારાઓને જોઈ શકશે ? ૩૬૨ જરૂર. સૌથી છેલ્લે, પાણીમાં પડેલા સૂર્યના માત્ર પ્રતિબિંબને જ નહિ, પરંતુ ( સાક્ષાત્ ) સૂર્યને જોવા એ શક્તિમાન થશે, અને તે પણ કાઈ ખીજા સ્થાનમાં નહિ પરંતુ એના પેાતાના યોગ્ય સ્થાનમાં જ એ જોશે, અને એ ( સૂર્ય ) જેવા છે તેવાનું એ ચિંતન કરશે. જરૂર. ત્યાર પછી એ એવી દલીલ કરશે કે એ આપણને ઋતુ અને વનો આપનાર છે, અને દૃશ્ય જગતમાં જે (૪) કંઈ છે તેને એ પાલક છે, તથા તે અને તેના મિત્રો જે બધી વસ્તુઓને જોવા ટેવાયેલા છે તેનું એ અમુક દૃષ્ટિએ (સમા) કારણ છે. તેણે કહ્યું : પહેલાં સૂર્યને જુએ અને પછી એને વિશે (બુદ્ધિથી) તર્ક (reason) કરે એ સ્પષ્ટ છે. અને જ્યારે જૂનાં રહેઠાણનું તથા ગુફાના અને એના કેદીસાથીઓના વિવેકનું એને સ્મરણ થાય, ત્યારે તમને શું એમ નથી લાગતું કે એનામાં જે પિરવતન થયું છે તે માટે એને આનંદ થશે અને ( જે હજી પણ ગુફામાં બાંધેલા પડયા છે.) તેમના પર એને યા આવશે ? જરૂર એને એમ થશે. અને ચલાયમાન પડછાયાનું નિરીક્ષણ કરવામાં, અને કયા એળે આગળ ગયા અને કયે પાછળથી આવ્યા, અને કયા એકી સાથે પસાર થયા એની નેધ કરવામાં જેએ સૌથી વધારે ચપળ હોય તેમને Page #468 -------------------------------------------------------------------------- ________________ અંદર અંદર માન આપવાની (જેઓ ગુફામાં જ પડી રહ્યા છે) તેમને ટેવ હોય; અને (૩) (આવા નિરીક્ષણ અને નોંધને લીધે) જેઓ ભવિષ્યને વિશે અનુમાને બાંધવાને સૌથી વધારે શક્તિમાન હેય,–તો (આવી પરિસ્થિતિમાં) શું તમે એમ માને છે કે જેનામાં આ ઉચ્ચતર પરિવર્તન થયું છે) તે આવાં માન અને કીતિની દરકાર કરશે કે એ જેમને મળ્યાં હોય તેમની અદેખાઈ કરશે? હેમરની સાથે શું એ પણ એમ નહિ કહે કે: ગરીબ શેઠના ગરીબ નોકર થવું વધારે સારું છે; અને તેઓ વિચારે છે તે રીતે વિચાર કરવો અને તેમની રીતે રહેવું એના કરતાં ગમે તે સહન કરી લેવું એ વધારે સારું છે? (૬) તેણે કહ્યું: હા, માનું છું કે આવી કંગાલ હાલતમાં રહેવા કરતાં, અને આ ખોટા ખયાલ રાખવા કરતાં બહેતર છે કે એ ગમે તે સહન કરી લેશે. મેં કહ્યું: ફરી એક વાર તમે કહપના કરે કે એવા કોઈને સૂર્યના પ્રદેશમાંથી એકાએક લઈને એના જૂના સ્થાનમાં પાછા મૂકવામાં આવે છે; તો એની આંખમાં જરૂર શું અંધારાં નહિ આવે? તેણે કહ્યું : અચૂક, અને એવામાં જે હરીફાઈ થાય અને હજી તો એની (અંધારામાં) જેવાની શક્તિ નબળી હોય, અને એની આંખે સ્થિર (૫૧૭) થઈ ન હોય [ અને અંધારામાં જોવાની આ નવી ટેવ મેળવતાં જે વખતની જરૂર પડે તે કદાચ ઘણું જ વધારે હોય ], ત્યાં તો જે કેદીઓ કદી ગુફામાંથી બહાર ગયા નહેતા તેમની સાથે પડછાયાને માપવાની હરીફાઈમાં તેને ઉતરવું પડે, તો એની સ્થિતિ શું હાસ્યાસ્પદ નહિ થાય ? લેક એને વિશે એમ કહેશે કે ભાઈ ઉપર ગયા અને આંખો ખાઈને પાછા વળ્યા; એટલે ઊંચે ચડવાનો વિચાર સુદ્ધાં ન કરવો એ જ સારું છે, અને બીજાને જે મુક્ત કરવા તથા પ્રકાશ તરફ દોરવાનો કોઈ પ્રયત્ન કરે, તો આવા અપરાધીને, જે તેઓ Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ ૩૬૪ ફક્ત પકડી શકે, તેા તેને મારી જ નાખે. * તેણે કહ્યું; એમાં કંઈ શક નહિ. મેં કહ્યુઃ પ્રિય ગ્લાઉકાન, મારી અગાઉની લીલને (વ) આ આખું દૃષ્ટાંત તમે હવે લાગુ પાડી શકશેા; કેદખાનું એ દૃષ્ટિગોચર જગત છે, અગ્નિનો પ્રકાશ તે સૂર્ય છે, અને મારી જેનમ્ર માન્યતાને તમારી ઇચ્છા હતી તેા મેં વ્યક્ત કરી છે--ખરી રીતે કે ખોટી રીતે તે તેા પ્રભુ જાણે—તે માન્યતા અનુસાર ઉચ્ચ પ્રદેશમાંની મુસાફરી તે બુદ્ધિગમ્ય (તત્ત્વાના) જગતમાં આત્માની ઊર્ધ્વગતિ એવા અ તમે કા તા એમાં તમે કશું ખાટું નથી સમજ્યા. ખરા કે ખોટા, પરંતુ મારા અભિપ્રાય એવા છે કે જ્ઞાનના પ્રદેશમાં ઈષ્ટનું તત્ત્વ સૌથી છેલ્લે દેખાય છે, અને એ પણ (૪) પ્રયત્નપૂર્વક જોઈ એ—તા; અને એ જ્યારે દેખાય છે ત્યારે એવું પણ અનુમાન બંધાય છે કે એ (તત્ત્વ) તમામ સુંદર અને સત્ય વસ્તુને સર્વસામાન્ય કર્તા છે; આ દશ્ય જગતમાં એ પ્રકાશનો પિતા અને સ્વામી છે, અને બુદ્ધિગમ્ય જગતનાં બુદ્ધિ અને સત્યનું અવ્યવહિત પ્રભવસ્થાન છેઃ અને શું જાહેર કે ગુ ખાનગી જીવનમાં, જેને બુદ્ધિપૂર્વક આચરણ કરવું છે, તેણે જે શક્તિ પર પેાતાનાં ચક્ષુ સ્થિર રાખવાં જોઈ એ—તે શક્તિ આ છે. તેણે કહ્યું: જેટલે અંશે હું તમને સમજી શકુ હું સંમત થાઉં છું. છું.તેટલે અંગે મેં કહ્યું: વળી જેઓએ આ મેાક્ષપ્રદ દર્શન પ્રાપ્ત કર્યું છે, તેઓની જો માનવીએના વ્યવહારમાં નીચે ઉતરવાની મરજી ન હોય, તે! તમારે આશ્ચર્ય પામવું ન જોઈ એ; કારણ જે દુનિયામાં તેમને રહેવાની ઇચ્છા છે તે ઉચ્ચતર દુનિયા તરફ તેમના આત્મા હરહંમેશ ત્વરાથી પ્રવાસ કરતા હોય છે; અને આપણા દૃષ્ટાંત પર જો આપણે વિશ્વાસ મૂકીએ તેા તેમની આ ઈચ્છા બહુ જ સ્વાભાવિક છે. * સોક્રેટિસને ઝેર પાઈને મૃત્યુની સખ્ત કરેલી એ વાત પ્લેટા કાંચી ભૂલી શકે; જીએ એના Aplogy નામના સંવાદ. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ હા, અત્યંત સ્વાભાવિક છે. અને કોઈ આધ્યાત્મિક ચિંતનના પ્રદેશને છોડીને મનુષ્યની અનિષ્ટ અવસ્થા પાસે એ આવી લાગે અને હાસ્યાસ્પદ રીતે એ દેખીતું) અયુક્ત વર્તન કરે; જ્યારે તેની આંખે અંધારાં આવતાં હોય ત્યારે અને આજુબાજુના અંધકારને એ ટેવાયે હેય ત્યાર પહેલાં, જે કાયદાની કાર્યોમાં અથવા બીજી જગ્યાએ, ધર્મની પ્રકૃતિએ અથવા પ્રતિકૃતિઓની છાયાઓ વિષે લડવાની તેને ફરજ પડે, અને જેમણે () હજી કદી શુદ્ધ ધર્મને જોયે નથી, તેમના ખયાલને પહોંચી વળવાનો પ્રયત્ન કરતો હોય,–ત્યારે તેમાં શું કંઈ નવાઈ પામવા જેવું છે ખરું ? તેણે જવાબ આપ્યો : ગમે તેવું હોય પણ નવાઈ પામવા જેવું તે નહિ જ. (૫૧૮) સાધારણ સમજશક્તિવાળાને પણ યાદ હશે કે આંખના ભ્રમ બે પ્રકારના હોય છે, અને તે બે કારણોને લીધે ઉત્પન્ન થાય છે, કાં તે પ્રકાશમાંથી બહાર આવવાને લીધે અથવા (અંધકારમાંથી) પ્રકાશમાં જવાને લીધે, અને આ જેટલું દેહનાં ચક્ષુ વિશે ખરું છે તેટલું જ મનઃચક્ષુ વિશે પણ ખરું છે; અને જેની દષ્ટિ ભ્રમવાળી અને નબળી હોય એવા કોઈને તે જુએ ત્યારે જે તે આટલું યાદ રાખે તો તે (તેને જોઈને) હસી નહિ પડે; એ પહેલાં તે પૂછશે કે શું એ માણસનો આત્મા વધારે પ્રકાશમય જીવનમાંથી બહાર આવે છે અને અંધારાને ટેવાયો નથી એ કારણે તે જોવાને અશક્ત છે, કે અંધકારથી અળગો થઈ દિવસ તરફ પિતાનું મેં ફેરવેલું હોવાથી પ્રકાશની અતિશયતાથી એ અંજાઈ ગયો (૨) છે? અને આના જેવી પરિ. સ્થિતિમાં અને જીવનની (આંતરિક) દશામાં જે કોઈ હોય તેને તે સુખી ગણશે, અને બીજાની તે દયા ખાશે; અથવા જે એને હસવું જ હોય તે ઉપર પ્રકાશમાંથી જે આત્મા ગુફામાં પાછો ફરતો હોય * મુદ્દો : ૨ ઃ સાક્ષાત્કાર પછીનું ફિલસૂફનું વર્તન તથા કર્તવ્ય, Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ ૩૬૬ તેના પ્રત્યેના હાસ્ય કરતાં જે આત્મા નીચેથી ( ઉપર ) પ્રકાશ તરફ આવતા હશે તેને જોઈ ને એને હસવાનું મન થાય એ વધારે સકારણ છે. તેણે કહ્યું: એ ભેદ પાડયો તે બહુ જ યેાગ્ય છે. પણ ત્યારે, જો મારું કહેવું ખરું હાય, તે કેળવણીના કેટલાએક અધ્યાપકે! જ્યારે એમ કહે છે કે આંધળી આંખામાં દૃષ્ટિની જેમ, જે જ્ઞાન પહેલાં નહોતું એ તેએ (F) આત્મામાં મૂકી શકે છે, ત્યારે તે જુઠ્ઠું ખેલતા હાવા જોઈએ. તેણે જવાબ આપ્યા: તે ખચીત એવા દાવા કરે છે જ, જ્યારે ઉલટું આપણી દલીલ પરથી એમ સાબીત થાય છે કે શીખવાનું સામર્થ્ય અને શક્તિ આત્મામાં પહેલેથી જ રહેલાં છે; ગ અને જેવી રીતે આખા શરીરને ફેરવ્યા વગર આંખા અંધકારમાંથી પ્રકાશ તરફ વળી શકતી નહેાતી, તેવી જ રીતે સદસથી ભરેલા જગતમાંથી સત્ પ્રત્યે જ્ઞાનના સાધનને સમસ્ત આત્માના વ્યાપાર દ્વારા જ વાળી શકાય અને સતના તથા સૌથી વધારે પ્રકાશમય અને ઉત્તમ સતના, અથવા (૪) બીજા શબ્દોમાં કહીએ તેા, ઇષ્ટના દર્શનને સહન કરવાને ધીમે ધીમે શીખી શકાય. સાવ સાચું. અને સૌથી વધારે ઝડપથી તથા સૌથી સરળ રીતે ( આ પ્રકારનું ) પરિવર્તન સાધી શકે એવી કાઈક કલા તેા હોવી જોઈ એ ખરી તે; ( અને એ કલા) કંઈ જેવાની શક્તિને (નવેસરથી) રાપો નહિ કારણ એ તેા કયારની ત્યાં છે જ, માત્ર એ ઊંધી દિશામાં જ વળેલી છે; અને સત્યથી વિમુખ છે? તેણે કહ્યું: હા, એવી કાઈ કલા હોવી જોઈ એ એમ આપણે સ્વીકારી શકીએ. " * This has relation to Plato's anamnesis'. Vide ‘Protagoras ' Dialogues. doctrine and of Meno' Page #472 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ૩૬૭ અને આત્માના બીજા કહેવાતા સગુણ શારીરિક ગુણેના જેવા જ દેખાય છે, કારણ કે તેઓ અસલથી સાહજિક રીતે (આત્મ ના બંધારણમાં) હયાત ન હોય (૬) ત્યારે પણ પાછળથી આચરણ તથા ટેવ દ્વારા તે ગુણોને રેપી શકાય છે; પરંતુ વિવેકમાં બીજા કોઈ પણ સટ્ટણ કરતાં દેવી અંસ વધારે રહે છે, અને એ અંશ હમેશાં હયાત હોય છે, તથા આવા પરિવર્તનથી તે વધારે ઉપયોગી અને લાભકારક થઈ પડે છે, અથવા એથી ઉલટી પરિસ્થિતિમાં એ નિરપયોગી અને હાનિકર્તા પણ થાય છે. કોઈ હોશિયાર બદમાશની તીણ આંખમાંથી (૧૯) સંકુચિત બુદ્ધિનું કિરણ ચમકતું શું તમે કદી નથી જોયું–એ કેટલે આતુર હોય છે, એને ક્ષુદ્ર આત્મા પિતાના આશયને સિદ્ધ કરવાના માર્ગને કેટલી સ્પષ્ટ રીતે જુએ છે; એ જરા પણ આંધળે નથી, પણ એની તીણ દષ્ટિ અનિષ્ટની સેવામાં રોકાયેલી રહે છે, અને એટલે એ વધારે હોંશિયાર તેટલો એ વધારે હાનિકારક બને છે. તેણે કહ્યું : સાવ સાચું. પરંતુ આવા સ્વભાવવાળા માણસો પર એમની યુવાવસ્થાના દિવસમાં જ વાઢ મૂક્યો હોય તે શું; અને ખાવું પીવું વગેરે (૪) જેવા ઈન્ડિપભેગો, જે ઘંટીના પૈડાંની જેમ એમને જન્મથી જ વળગાડવામાં આવ્યા હતા અને જેને લીધે તેમનું અધઃપતન થયે જાય છે, અને અધમ વસ્તુઓ પ્રત્યે તેમના આત્માની દષ્ટ વળે છે. તે (ઇન્દ્રિપભેગો) માંથી તેમને અળગા કરવામાં આવે–(એટલે કે, હું કઈ છું કે જે આ અંતરામાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હોત અને એનાથી વિરુદ્ધ દિશાએ તેમને વાળવામાં આવ્યા હતા, તે જે વસ્તુઓ તરફ અત્યારે તેમની દૃષ્ટિ ઢળેલી છે તે વસ્તુઓને તેઓ જેટલી તી નજરથી જોઈ શકે છે તેટલી જ તીક્ષણતાથી તેઓ પિતામાં રહેલી એ ને એ શક્તિ દ્વારા સત્યને જોઈ શકત. સંભવિત છે. મેં કહ્યું: હા, અને બીજી એક બાબત પણ સંભવિત છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ ૩૧૮ અથવા અગાઉ જે કહેવાઈ ગયું તેના એક આવશ્યક અનુમાનરૂપ છે, અને તે એ કે, જેઓ અશિક્ષિત અને સત્યથી અજ્ઞાન () છે તેએ, તેમ જ જેઓએ પોતાની કેળવણી કદી સમાપ્ત કરી નથી તેએ રાજ્યના કુશળ સચીવા થઈ શકશે નહિઃ—જે અશિક્ષિત અને અજ્ઞાન છે તે નહિ, કારણુ તેમનાં તમામ અંગત કે જાહેર કાર્યાન નિયમબદ્ધ કરે એવા જતા કાઈ એક જ આશ્ચય તેમનામાં હત નથી; અને બીજા પ્રકારના લેકે નહિ, કારણુ પાતે મહાભાગ મનુષ્યોના ટાપુઓમાં પહેલેથી જ વસતા આવ્યા છે એવી કલ્પના તે કરતા હાવાથી તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ કદી કશુ કાર્યાં કરશે જ નિહ. તેણે જવાબ આપ્યા ઃ સાવ સાચું. ત્યારે, મે કહ્યું: આપણે રાજ્યના સ્થાપકા છીએ તેા આપ કાય` એ રહેશે કે જે જ્ઞાન સૌથી મહાન છે એમ ક્યારનું સાબીત થઈ ચૂકયું છે તે જ્ઞાન ઉત્તમ લેાકેા પ્રાપ્ત કરે એવી ફરજ પાડીશું. તે ઇષ્ટની પાસે આવી પહેાંચે ત્યાંસુધી તેમણે ઊંચે ચડયા જ કરવું પડશે; પણ જ્યારે (૩) તે ચડી રહે, અને પૂરું જોઈ રહે ત્યાર પછી તે અત્યારે જે રીતે વર્તે છે તે પ્રમાણે આપણે તેમને વવા નહિ દઈ એ.* એટલે તમે શું કહેવા માગે! હા ? મારા કહેવાને ભાવાર્થ એ છે કે તેઓ ઉચ્ચતર દુનિયામાં જ રહ્યા કરે છે; પણ આની મના કરવી જોઈ એ; તેમને કેદીઓ રહે છે તે ગુફામાં નીચે આવવાની, અને તેમનાં મહેનતનાં કામ તથા મેળવવાને લાયક હાય કે ન હોય તેા પણ તેમનાં માનપાનમાં ભાગીદાર થવાની ફરજ પાડવી જોઈ એ. * * એટલે કે આપણી પરિભાષામાં એમ કહી શકાય કે પૂસાક્ષાત્કાર પછી પણ વ્યકિતએ અજ્ઞાનથી ભરેલી દુનિયામાં કાર્ય કરવું જોઈ એ, ‘ અતિતાભ બુદ્ધ' ! આપણા આદશ આ છે. . Page #474 -------------------------------------------------------------------------- ________________ પણ, તેણે કહ્યું શું આમાં આપણે અન્યાય કરતા નથી? જ્યારે તેઓ ખુશીથી ઉચ્ચતર જીવન ગાળી શકે તેમ હોય ત્યારે શું આપણે એમને હીનતર જીવન ગાળવાની ફરજ પાડવી જોઈએ ? () મેં કહ્યું, મારા મિત્ર, બાકીના લોકોને પડતા મૂકી માત્ર કઈ એક વર્ગને સુખી કરવાનો શાસનકર્તાઓને ઈરાદો નહોતે એ તમે ભૂલી ગયા લાગે છે, આખા રાજ્યમાં સુખ રહેવાનું હતું, અને (કઈ વાર) ફરજ પાડીને અને કોઈ વાર સમજાવીને એ (કાયદા ઘડનાર) પુરવાસીઓને એકત્રિત રાખશે તથા તેઓ (પર૦) રાજ્યના અને તેથી એક બીજાના ઉપકારક થાય એમ કરશે; આ આશયથી તે લેકેએ તેમને આવા બનાવ્યા *નહિ કે તેઓ પોતે મજા માણે, પણ રાજ્યનું સંગઠ્ઠન કરી એક કરવામાં તેઓ સાધનભૂત થાય તે અર્થે. તેણે કહ્યું ખરું, હું એ તો ભૂલી જ ગયો. ગ્લાઉઝોન, જુઓ, બીજાઓની જરૂરિયાતો પૂરી પાડવાની અને તેમની સંભાળ રાખવાની ફરજ જે આપણે ફિલસૂફે પર મૂકવામાં, આવે તો તેમાં કશે અન્યાય થતો નથી; આપણે એમને સમજાવીશું કે બીજાં રાજ્યોમાં એમના વર્ગના લેકેને રાજકારણનાં કાર્યોમાં ભાગ લેવાની () ફરજ પાડવામાં આવતી નથી; અને આ યોગ્ય છે, કારણ તેઓ સ્વેચ્છાથી જ ફિલસૂફો થયેલા હોય છે. અને ત્યાંની રાજસત્તા તો એમને ઊલટા સંધરવાની પણ ના પાડે ! (ફિલસૂફીમાં) સ્વયંશિક્ષિત હોવાથી, જે સંસ્કૃતિ એમને કદી (સમાજમાંથી) મળી નથી તે પ્રત્યે એ કશી કૃતજ્ઞતા દેખાડે એવી અપેક્ષા રાખી શકાય નહિ. પરંતુ તમે મધપૂડાના શાસનકર્તા થાઓ, તમારા અને બીજા પુરવાસીઓના રાજા થાઓ તે માટે જ અમે તમને દુનિયામાં પેદા કર્યા છે, અને તેમના બીજા રાજ્યોમાંના ફિલસૂફ) કરતાં કયાંય વધારે સારી અને સંપૂર્ણ રીતે તમને * વ્યક્તિમાં જ જો આ માર્ગે જવાની તીવ્ર ઉત્કંઠા ન હોય, તો લોકે તેમને આવા” બનાવી શકે એ શાંકાસ્પદ છે. પ્લેટનું આ પાશ્ચાત્ય દષ્ટિબિંદુ છે, કે બહારથી માણસને ખરેખર સારે કરી શકાય, ૨૪ Page #475 -------------------------------------------------------------------------- ________________ પચ્છેદ ૭ કેળવણી આપી છે, અને અને ફરજો ( ) તમે વધારે સારી રીતે અદા કરી શકે! એમ છે. આથી જ્યારે પેાતાનો વારે આવે ત્યારે તમારામાંના દરેકે પૃથ્વીના પડે અંદરના ( માનવીઓના ) સામાન્ય રહેઠાણમાં નીચે જવું જોઈશે, અને અંધારામાં જેવાની ટેવ પાડવી જોઈ શે. તમને અ ટેવ પડી જશે, ત્યાર પછી ગુફાના (મૂળ) વતની કરતાં તમે દસ હજાર ગણું સારું જેઈ શકશે, અને તમે સુંદર, ધર્મિષ્ઠ અને ઇષ્ટને (દરેકને) તેના ખરા સ્વરૂપમાં જોયાં છે તેથી એની જુદી જુદી પ્રતિકૃતિ શી છે અને તે શાનું સુચન કરે છે તે પણ તમે જાણી શકશે. અને આ રીતે અમારું રાજ્ય જે તમારું પણ છે તે માત્ર સ્વપ્નવત્ નહિ રહે પણ વાસ્તવિક નીવડશે, અને બીજા રાજ્યામાં લેાકા માત્ર પડછાયા વિશે એક બીજા સાથે લડે છે અને એમની નજરે જે સત્તા મેટી ઇષ્ટ વસ્તુ દેખાય છે તેને મેળવવાના ઝઘડામાં લેાકેા વિક્ષિપ્તચિત્ત થાય છે, તે રાજ્યેાના કરતાં કાઈ જુદા જ ભાવથી આપણા રાજ્યનો વહીવટ ચાલશે. (૪) (સત્તા જ મોટી J2 વસ્તુ ગણવામાં આવે) તેના કરતાં ખરી વાત તેા એ છે કે જે રાજ્યમાં શાસનકર્તાએ રાજ્યવહીવટ ચલાવવા અનિચ્છુ હોય તે જ રાજ્યનો વહીવટ હરહંમેશ સૌથી સારી અને શાંત રીતે ચાલે છે, અને જે રાજ્યમાં તેએ અત્યંત આતુર હોય તેનો વહીવટ સૌથી ખરાબ હોય છે. ૩૭૦ તેણે જવાબ આપ્યાઃ સાવ સાચું. અને પેાતાના વખતનો મેટા ભાગ એક બીજા સાથે સ્વર્ગીય (જ્ઞાન) પ્રકાશમાં ગાળવાની તેમને છૂટ આપવામાં આવે, તે પછી જ્યારે આપણા શિષ્યા ઉપર-કહેલી હકીકત સાંભળશે ત્યારે પેાતાનો વારા આવ્યે રાજ્યવ્યવસ્થાની જહેમત ઉઠાવવાને શુ તે ના પાડશે ? (૬) તેણે જવાબ આપ્યાઃ અશકય; કારણ તેઓ ષ્ટિ માણસા છે, અને આપણે જે આદેશ તેમને આપીએ છીએ તે ધર્માનુસાર છે; અને આપણા આજકાલના શાસનકર્તાઓની રીત છે તે રીતે નહિ, Page #476 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩૧ પણ કાઈ કાર કરજ આવી પડી હોય તે અનુસાર તેમાંનો દરેક જણ હાદ્દો સ્વીકારાશે એમાં શંકા હાઈ ન શકે. મેં કહ્યું: હા, મારા મિત્ર, અને મુદ્દો એ જ છે. ( પર૧ ) (સામાન્ય) શાસનકર્તાના જીવન કરતાં તમારા ભવિષ્યના શાસનકર્તાએ માટે તમારે જુદા અને વધારે સારા વનની ચેાજના ધડવી પડશે અને ત્યાર પછી જ તમે સુવ્યવસ્થિત રાજ્ય સ્થાપી શકા; કારણ જે રાજ્યમાં આવી (યાજનાને) સ્થાન હશે તે જ રાજ્યમાં, રૂપા અને સોનામાં નહિ પણ સદ્ગુણ અને વિવેક જે જીવનમાં ખરા આશીર્વાદરૂપ છે તે ગુણામાં જે ખરેખરા શ્રીમત હશે તેવા રાજ્ય કરશે. આથી ઉલટું પેાતાના અંગત લાભને જ ઝંખતા અને ગરીબ સ્થિતિને લીધે મુખ્ય લાભને ઝડપી લેવાના વિચાર કરતા કરતા જો તે સાજનિક બાબતાને વહીવટ કરવા જશે તે કદી વ્યવસ્થા રહી શકશે નહિ; કારણ હાદ્દાઓ મેળવવા તેએ લડશે, અને આ રીતે ધરના અને બહારના જે અવડા ઊભા થશે તેનાથી શાશનકર્તાઓની પેાતાની અને સમસ્ત રાજ્યની પાયમાલી થશે. તેણે જવાબ આપ્યા: સૌથી સાચું. (૬) અને રાજ્યકારણની મહત્ત્વાકાંક્ષાને ક્ષુદ્ર માનતું હોય એવું કાઈ જીવન હાય તેા તે માત્ર ખરી ફિલસૂફીનું જ જીવન છે? ખીજા કાષ્ઠ પ્રકારનું જીવન આવું હોય એ તમારી જાણમાં છે? તેણે કહ્યુંઃ ખરેખર મારી જાણમાં નથી. અને જેએ શાસન કરતા હેાય તેમને એ કા` પ્રત્યે માહ ન હોવા જોઈ એ ખરું ને ? કારણ જો તેમને મેહ હાય તા (તે કા` માટે તેમનામાં) હરીફ આશકા ઊભા થશે અને તેએ લડશે. એમાં સવાલ જ નહિ. ત્યારે આપણે જેમને પાલકા થવાની ફરજ પાડીએ એવા તે કાણુ હરશે ? તે અવશ્ય એવા જ માણસા હશે, જે રાજ્યનાં કાર્યોંમાં સૌથી વધારે વિવેકી હશે, અને રાજ્યવહીવટ સૌથી સારો Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ રીતે કરશે, તથા આની સાથે સાથે જ જેએને ખીજા' માનપાન મળેલાં હરશે અને રાજ્યકારણના જીવન કરતાં વધારે સારું જીવન ગાળતા હશે ? તેણે જવાબ આપ્યા: માણસે તેા એ જ, અને હું તેમને પસંદ કરું છું. ૩૯૨ (૪) અને હવે આવા પાલકાને આપણે કઈ રીતે ઉત્પન્ન કરવા અને—નીચલી ( અજ્ઞાનની ) દુનિયામાંથી દેવા સુધી તેમાંના કેટલાએક ઊંચે ચડયા છે એમ કહેવાયું છે તે—(તેમને આ વિકાસ સાધવા ) તેમને અંધકારમાંથી પ્રકાશમાં કઈ રીતે લાવવા વિશે આપણે વિચાર કરીશું? તેણે જવાબ આપ્યા: જરૂર. મેં કહ્યુંઃ કાળુ માછલીની છીપ * સવળી કે અવળી નાંખીએ એના જેવી કંઇ એ પતિ નથી, પર ંતુ એમાં તે! સામાન્ય-રાત્રિ—કરતાં– જે—જરા—પણ–વધારે-સારે—નથી ( એટલે કે જરા પણ વધારે પ્રકાશમય નથી) એવા વિસમાંથી× નીકળ! સત્તા ખરેખરા દિન પ્રત્યે આત્મા જાય એવું તેનામાં પરિવર્તન કરવાનું છે અને આનું નામ જ નીચે (તી ભૂમિકા પર ) થી સાધેલી ઊર્ધ્વ ગતિ—જેનું આપણે ખરી ફિલસૂફી તરીકે પ્રતિપાદન કર્યુ છે. .. બરાબર એમ જ, અને આ પરિવર્તન સાધી શકે એવી શક્તિ (૩) કઈ જાતના જ્ઞાનમાં રહેલી છે એને આપણે વિચાર કરવા જોઈ એ . ખરું ને? જરૂર. સતત પરિવર્તનશીલ સદસમાંથી આત્માને સત્ પ્રત્યે ખેંચી જાય એવું કઈ જાતનું જ્ઞાન છે? અને એક બીજો વિચાર મને * મુદ્દો ૩. શિક્ષણપદ્ધતિ પર બીજી વારની ચર્ચા, × સરખાવે! નીચે ૫૧૮, + સરખાવેા : ચઢ્યાં નાતિ મૂનિ સા નિશા પચતો મુનેઃ । નિતા Page #478 -------------------------------------------------------------------------- ________________ પર - ૭ હમણું જ સ્ફર્યો તમને યાદ હશે કે આપણું યુવાનોએ કસરતાજ લડવૈયા થવાનું છે? હા, એમ કહ્યું હતું ખરું. ત્યારે આ નવી જાતના જ્ઞાનમાં એક વધારાનો ગુણ હોવો જોઈએ ? ક ગુણ? લડાઈમાં ઉપયોગી થઈ પડવાને. હા, જો શક્ય હોય તો. કેળવણી વિશે આપણી અગાઉની યોજનામાં બે (1) વિભાગો હતા, ખરું ને ? બરાબર એમ જ. એક તે શારીરિક કેળવણી, અને શરીરનો વિકાસ તથા ક્ષય એ એનો વિષય હતો, અને તેથી સાધારણ રીતે આપણે એમ ગણું શકીએ કે એને ઉત્પાદ અને નાશની સાથે સંબંધ છે? (પર૨) ત્યારે આપણે જે જ્ઞાન શધવા મથીએ છીએ તે આ ન હોય ! ના. પણ આપણી અગાઉની યોજનામાં માનસિક કેળવણીને જે થોડું ઘણું સ્થાન મળ્યું હતું તે વિશે તમે શું કહેશે? તેણે કહ્યું તમને યાદ હશે કે માનસિક કેળવણી, એ શારીરિક કેળવણીને પૂરક વિભાગ હતો અને તેમાં પાલકોને ટેવના બંધારણ દ્વારા, સંવાદથી તેમનું જીવન સંવાદમય કરીને અને તાલથી તાલબદ્ધ કરીને, શિક્ષણ મળતું હતું, પણ તેમાં એમને કશું વિજ્ઞાન મળતું નહોતું;x અને જેડી કાઢેલા કે પછી કદાચ સાચ્ચા શબ્દોમાં તાલ અને સંવાદના જેવાં તો હતાં, પરંતુ જે ઈષ્ટ વસ્તુને તમે (૪) અત્યારે શેધી રહ્યા ૪ પ્લેટોના અભિપ્રાયનુસાર શરૂઆતની માનસિક કેળવણીમાં ઈન્દ્રિયગોચર જગતનું જ જ્ઞાન અપાય છે, “વિજ્ઞાન એનો વિષય નથીઃ ઇન્દ્રિયગોચર જગત એટલે સદસરૂપ પડછાયા. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ પરિચ્છેદ ૭ છે, એને સાધી શકે એવું કશું માનસિક કેળવણી(ના પહેલા ખરડા)માં હતું નહિ. ' કહ્યું તમને બરાબર યાદ છે. માનસિક કેળવણમાં જરૂર એવું કશું હતું જ નહિ. પણ, મારા પ્રિય ગ્લાઉન, જ્ઞાનની એવી કઈ શાખા હશે કે જેમાં આપણે ઈચ્છીએ છીએ તેવાં તરવે હાય કારણ તમામ ઉપયોગી કલાઓને તે આપણે શુદ્ર ગણી કાઢી છે? નિઃશંક; અને છતાં જે માનસિક તથા શારીરિક કેળવણુને આપણે બાદ કરીએ અને (નાની નાની) કલાઓને પણ આપણે દૂર રાખીએ, તો પછી રહ્યું છે ? ' કહ્યુંવારુ, આપણા વિશિષ્ટ વિષયોમાંથી કદાચ બાકી એકે ય ન રહે, અને–તો જેનો કોઈ વિશિષ્ટ નહિ પણ સર્વ સામાન્ય ઉપયોગ થતો હોય તેવા કોઈ વિષયને આપણે લેવો પડે એમ લાગે છે. એ ક હોઈ શકે ? (%) એ કોઈક કે જેનો ઉપગ તમામ કલાઓ, વિજ્ઞાનની શાખાઓ તથા બુદ્ધિના પ્રયોગો સમાન રીતે કરતાં હોય, અને કેળવણીનાં મૂળ તમાં દરેકને જેનો અભ્યાસ કરવો જ પડતે હોય. એ કયો છે? એક, બે, ત્રણ વચ્ચેનો ભેદ પારખવાની નાની શી વાત, ટૂંકમાં કહીએ તો સંખ્યા અને ગણિતઃ–તમામ કલાઓમાં તથા વિજ્ઞાનોમાં શું અવશ્ય આનો અંશ ઉતરી આવતું નથી ? હા. તો પછી લડાઈ કરવાની કળામાં પણ એને અંશ છે ખરું ? જરૂર. () ત્યારે કરુણરસપ્રધાન નાટકમાં જ્યારે જ્યારે પાલેમિડીઝ આવે છે ત્યારે ત્યારે એ એમ સાબીત કરી આપે છે કે એનેમોન સેનાપતિ થવાને એટલે તે નાલાયક છે કે એ તે પદ લે તો ઉપહાસને જ પાત્ર થાય. એણે પોતે સંખ્યા શું છે તેની શોધ કરી હતી Page #480 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ અને પિતાના દરેક વહાણ પર સંખ્યાંક લખ્યો હતો, તથા ય નજીક લશ્કરને હારેમાં ગોઠવ્યું હતું એમ જે એણે જાહેર કર્યું તેના તરફ શું કદી તમારું ધ્યાન ગયું નથી; એનો અર્થ એ છે કે ત્યાર પહેલાં વહાણોની કદી ગણતરી થઈ જ નહોતી, અને એગેમેક્નોન પિતાના પગ ગણવાને પણ અશક્ત હતો એમ શબ્દશ: આપણે માનવું જોઈએ– જે એને સંખ્યાનું જ ભાન ન હોય, તે પછી એ કઈ રીતે ગણતરી કરી શકે ? અને જો એ વાત ખરી હોય તો એ કઈ જાતનો સેનાપતિ હશે ? જે તમે કહ્યું એ પ્રમાણે હોય તો તે મારે કહેવું જોઈએ કેઅત્યંત વિચિત્ર સેનાપતિ ! () યોદ્ધાને ગણિતનું જ્ઞાન હોવું જોઈએ એની આપણુથી ના પડાય ? જે તેને લડાઈના બ્હેનું થોડું પણ જ્ઞાન મેળવવું હોય, અથવા ભારે ઉલટું એમ કહેવું જોઈએ કે, જે તેણે જરા પણ મરદ બનવું હોય તો અવશ્ય તેને (ગણિતનું જ્ઞાન) હોવું જ જોઈએ. આ અભ્યાસનો તમારે ખયાલ તે મારા જેવો જ છે કે કેમ તે જાણવાનું મને મન છે? તમારે ખયાલ છે ? મને લાગે છે કે આપણે જે વિષયની શોધ કરીએ (પર૩) છીએ, અને સ્વાભાવિક રીતે જ જેમાં વિચારને પ્રાધાન્ય મળે છે પણ જેનો ખરી રીતે કદી ઉપયોગ થયો નથી એવો આ વિષય છે; કારણ આત્માને સત પ્રત્યે દેરી જ એ જ એનો ખરે ઉપયોગ છે.* તેણે કહ્યું તમારે અર્થ સમજાવશો ? મેં કહ્યું હું પ્રયત્ન કરી જોઈશ; અને જ્ઞાનની કઈ શાખાઓમાં આ આકર્ષક શક્તિ રહેલી છે તે મારા મનની સાથે બરાબર ફુટ કરવા હું જ્યારે પ્રયત્ન કરું છું, ત્યારે મને જે વહેમ જાય છે, તેને સાચે * મુદ્દો ૪ . ગણિતનું સ્થાન તથા ઉત્પત્તિ Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ BEE ગણીએ તેા એ શાખાઓમાં ગણિત પણ આવી જાય છે તે વિશેની તદ્દન સ્ફુટ સાઞીતી આપણને મળે તે ખાતર તપાસમાં તમે મારી સાથે ભાગ લે અને જવાબ આપતા જાએ. મારી ઇચ્છા છે કે આ ‘હા' અથવા ‘ના’ એટલે તેણે કહ્યું: સમજાવે. મારા કહેવાનો ભાવાર્થી એ છે કે ઇન્દ્રિયગાચર વસ્તુના એ પ્રકાર હાય છે; એમાંના કેટલાએકને વિચારની અપેક્ષા રહેતી નથી, કારણ ઇન્દ્રિય પાતે તેમના (સ્વરૂપ) (વ) વિશે પૂરતા નિર્ણય કરી શકે છે; જ્યારે ખીજા પદાર્થાની બાબતમાં ઇન્દ્રિય પર વિશ્વાસ મૂકી શકાતા નથી તે એટલે સુધી કે વધારે પરીક્ષણ કરવાની અવશ્ય જરૂરી રહે છે. તેણે કહ્યું: (પદાર્થના) અંતરને લીધે અને ચિત્રકામમાં પ્રકારા અને છાયાને અંગે ઇન્દ્રિયા ઉપર જે (ભૂલાવામાં નાંખે એવી ) ખોટી અસર થવા પામે છે તે વિશે તમે ઉલ્લેખ કરે છે એટલું સ્પષ્ટ છે. ના, મેં કહ્યું: મારે અ જરાય એવા નથી. ત્યારે તમારા શે અ છે? જ્યારે અનાકક વસ્તુ વિશે હું વાત કરું છું, ત્યારે (૪) જે વસ્તુઓ વિશેનું અમુક ઇન્દ્રિય-પ્રત્યક્ષ તેના વિરોધી ઇન્દ્રિય-પ્રત્યક્ષમાં ન પરિણમે એવી વસ્તુ તે અનાક ક—એવા હું અં કરું છું; જે ( બીજા વિરોધી ઇન્દ્રિય-પ્રત્યક્ષમાં ) પરિણમે તે આકર્ષીક; આ બીજી (આકર્ષક વસ્તુના ) પ્રસંગમાં, પાસે કે દૂર રહ્યાં, ઇન્દ્રિય અને અને સનિક થવા પામે ત્યારે આ અમુક વિશિષ્ટ વસ્તુ છે, અને તેની વિરાધી વસ્તુ નથી એવા કાઈ સ્પષ્ટ ખયાલ આવતા નથી. ઉદાહરણ લેવાથી મારા અથ વધારે સ્પષ્ટ થશે;;-241 ત્રણ આંગળીઓ છે કનિષ્ઠિકા, અનામિકા અને મધ્યમા. બહુ સારું. એમ ધારો કે ત્રણેને તમે અડાડ જુએ છે; અને મુદ્દો અહીં જ ઊભા થાય છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૧૨ GO શો મુદ્દો ? એ દરેક એકસરખી રીતે આંગળી તરીકે દેખાય છે. () પછી ભલે એ વચ્ચે દેખાય કે એક છેડે દેખાય, ધોળી હોય કે કાળી હેય અથવા જાડી હોય કે પાતળી હોય પણ તેમાં કંઈ તફાવત પડત નથી. આંગળી એ ગમે તેમ તે પણ અગળી જ રહે છે. આવા પ્રસંગોમાં વિચારશક્તિને–આંગળી એટલે શું ?–એ પ્રશ્ન પૂછવાની માણસને જરૂર પડતી નથી. કારણ આંગળી એ આંગળીથી કંઈ ભિન્ન વસ્તુ છે એ બોધ આપણું દષ્ટિ ચિત્તને કરતી નથી. ખરું. અને તેથી જ, મેં કહ્યુંઃ આપણે જાણીએ છીએ તે (૬) અનુસાર બુદ્ધિને નિમંત્રે કે ઉત્તેજિત કરે એવું અહીં કશું નથી. તેણે કહ્યું: ના, નથી. પણ મેટી અને નાની–એ વિશે (જે આપણે નિર્ણય કરવાને હોય તો) શું આ એટલું જ સાચું હોઈ શકે ખરું ? દષ્ટિ શું એ (આંગળીઓ)ને (આ રીતે) પૂરેપૂરી નિહાળી શકશે ? અને એક આંગળી વચમાં છે તથા બીજી છેડે છે એને લીધે શું કરો ફેર નહિ પડે ? અને એ જ રીતે જાડાઈ પાતળાઈ કે નરમ અથવા કઠણ હોવાના ગુણોનો સ્પર્શ દ્વારા શું પૂરત ખયાલ આવી શકશે ? અને એ રીતે બીજી ઈન્દ્રિયે વિશે પણ; (૫૨૪) તે (ઈન્દ્રિયો) એવી બાબતને શું સંપૂર્ણ બોધ કરે છે ખરી ? ઇન્દ્રિયવ્યાપાર શું આ પ્રકારનો નથી હોત કે જે ઇન્દ્રિયને કઠોરતાના ગુણની સાથે સંબંધ છે તેને જરૂર કોમળતાના ગુણની સાથે પણ સંબંધ છે જ અને (તેથી) આત્માને એ માત્ર એટલે જ બંધ કરે છે કે એકની એક વસ્તુ કઠણ અને નરમ બને છે? તેણે કહ્યું તમે તદ્દન ખરું કહો છે. અને જે કંઈ કઠણ છે તે નરમ પણ છે એવો ઈન્દ્રિય તરફથી આત્માને બોધ થાય ત્યારે શું આત્મા મૂંઝવણમાં ન પડે ? વળી જે કંઈ Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ હળવું છે તે ભારે પણ હોય, અને ભારે તે હળવું હોય, તે ભારે અને હળવાનો શા અ હોઈ શકે ? ૩૭૮ (વ) તેણે કહ્યું; હા, આત્માને જે આવેા મેધ થાય છે તે બહુ વિચિત્ર છે, અને એની કાડ પાડવાની જરૂર રહે છે. મેં કહ્યુંઃ હા, અને આવી મુંઝવણમાં પેાતાને જે ભિન્ન પદાર્થાનું નિવેદન કરવામાં આવ્યું છે તે એક છે કે એ એ જોવા આત્મા સ્વાભાવિક રીતે ખુદ્ધિ અને ગણતરીની મદદ લે છે. ખરુ. અને જો એ એ છે એમ ખબર પડે, તેા તેમાંની દરેક (વસ્તુ) એક અને (બીજાથી) શું ભિન્ન નથી ? જરૂર. અને જો દરેક એક હોય, અને ખતે એ હાય, તેા એ બંને () વિભક્તાવસ્થામાં છે એમ આત્મા માનશે, કારણ જો તે અવિભક્ત હાય તા તેમનો એક તરીકે જ વિચાર થઈ શકે ? ખરું. નાની અને મેાટી બંને વસ્તુઓને આંખે જરૂર જોયેલી તે ખરી પણ તે માત્ર અસ્પષ્ટ રીતે; તે તેને (બરાબર) પારખવામાં આવી નહોતી. હા. આથી ઉલટું ( આ પ્રકારની ) અવસ્થામાં પ્રકાશ આણવાના હેતુથી બુદ્ધિને ( ઇન્દ્રિયાના) વ્યાપારને અવળા કરી નાંખવાની તથા નાની અને માટી વસ્તુઓને અસ્પષ્ટ રીતે નહિ પણ ભિન્ન તરીકે જોવાની જરૂર પડી. સાવ સાચું. . મેટું શું છે? ' અને ‘નાનું શું છે ? ' એ પ્રશ્નની શરૂઆત શું આનાથી નહાતી થઈ ? બરાબર એમ જ. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૫ર૪ ૩૭૯ અને દશ્ય તથા બુદ્ધિગમ્ય વચ્ચેનો ભેદ પણ આ રીતે ઉદ્દભ. (૬) સૌથી સાચું. અમુક ઇન્દ્રિય પ્રત્યક્ષો બુદ્ધિને નિમંત્રે છે, અથવા જે આનાથી વિરુદ્ધમાં છે એમ જ્યારે હું બોલતે હતા ત્યારે મારે અર્થ આ હતઃ જે ઈન્દ્રિય-પ્રત્યક્ષેની સાથે સાથે જ તેનાં વિરોધી ઈન્દ્રિય-પ્રત્યક્ષ (પણ) સામેલ હોય છે તે વિચારને નિમંત્રે છે, જેમાં એ સામેલ હેતાં નથી તે વિચારવ્યાપારની અપેક્ષા રાખતાં નથી. તેણે કહ્યું સમજો અને તમારી સાથે હું સંમત થાઉં છું. અને એકમ તથા સંખ્યાઓને કયા વર્ગમાં સમાવેશ કરી શકાય ? તેણે જવાબ આપે મને ખબર નથી. થડે વિચાર કરે, અને તમને માલમ પડશે કે જે અગાઉ કહેવાયું છે તેમાંથી આને જવાબ નીકળી આવે છે; કારણ દષ્ટિથી કે બીજી કોઈ ઈન્દ્રિય દ્વારા જે સાદા એકત્વનું પૂરેપૂરી રીતે ભાન થતું હોય તો પછી (૬) આંગળીના પ્રસંગમાં આપણે કહેતા હતા તેમ, (એકત્વને પ્રત્યક્ષ કરવાના પ્રસંગમાં પણ) સત પ્રત્યે (આત્મા) ખેંચી જાય એવું કશું નહિ હોય; પરંતુ જ્યારે (કેાઈ બે વસ્તુઓ વચ્ચે) હરહંમેશ કંઈ વિરોધાભાસ રહેલો હોય, અને એક તે એકથી ઉલટી હોય અને તેમાં બહુવને ખયાલ અનુસ્મૃત રહેલું હોય ત્યારે આપણામાં વિચારવ્યાપાર જાગ્રત થવા માંડે છે, અને આત્મા મૂંઝાયેલે છે તથા (ચેકસ) નિર્ણય પર આવવા માગે છે તેથી પૂછે છે – પરમ એકત્ર એટલે શું ?” એકત્વના અભ્યાસમાં (પ૨૫) ચિત્તને ખરેખર સતના ચિંતન પ્રત્યે ખેંચી જવાની અને ચિત્તમાં અમુક) પરિવર્તન કરવાની જે શક્તિ રહેલી છે તે આ રીતે રહી છે.* * જુઓ પરિ. ૬. ૫૧૦ વગેર. * આ ચર્ચામાં પિથાગોરસની અસર દેખાય છે, તે પણ અહીં પ્લેટે તાવિક સંખ્યા વિશે વાત કરે છે એમ માનવાની જરૂર નથી, Page #485 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ તેણે કહ્યું અને એક (એટલે શું તે) ના (અભ્યાસના) પ્રસંગમાં જ અચૂક આમ બને છે એ પ્રસિદ્ધ છે. કારણ એક ને એક વસ્તુ એક તરીકે તથા સમૂહમાં અનંત હોય, એમ બંને રીતે આપણને દેખાય છે, નહિ ? મેં કહ્યું: હા, અને એક વિશે જે આ ખરું છે, તે બધી સંખ્યાઓ વિશે એટલું જ ખરું હોવું જોઈએ. જરૂર. અને તમામ ગણિત તથા ગણતરીને સંખ્યા સાથે જ સંબંધ છે? (૪) પરંતુ તે (ગણિત તથા ગણતરી) ચિત્તને સત્ય પ્રત્યે દોરી જાય છે એમ લાગે છે, કે પછી નહિ ? હા, કંઈ અત્યંત અભુત રીતે ત્યારે લડાઈમાં અને ફિલસૂફીમાં—એવા એના બે ઉપગ છે તો આપણે જે પ્રકારના જ્ઞાનની શોધ કરતા હતા તે આ છે; કારણ લડવૈયાએ સંખ્યાની કળા શીખવી જોઈએ અને જે ન શીખે તે). પોતાનું લશ્કર હારબંધ કેમ ગોઠવવું તેની એને ખબર નહિ પડે, અને ફિલસૂફને પણ એ કળા શીખવી પડશે, કારણ (અનંત) પરિવર્તનોના સમુદ્રમાંથી એણે બહાર નીકળીને ખરેખર સતને ગ્રહણ કરવાનું છે, અને તેથી એ ગણિતશાસ્ત્રી હોવો જ જોઈએ. એ ખરું છે. અને આપણે પાલક તો લાવે છે અને ફિલસુફ એમ બંને છે? જરૂર ! ત્યારે કાયદામાં આને યોગ્ય રીતે નિર્દેશ થઈ શકે એવા પ્રકારનું આ એક જ્ઞાન છે અને જેઓ આપણું રાજ્યના પ્રધાન પુરુષો થવાના છે તેમને આપણે એમ સમજાવવાનો (#) પ્રયત્ન કરવો જોઈએ કે તેમણે (માત્ર) શીખાઉ તરીકે ગણિતને અભ્યાસ કરવાને નથી, પરંતુ સંખ્યાઓના સ્વરૂપને શુદ્ધ ચિત્ત દ્વારા જોઈ શકે ત્યાં સુધી Page #486 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧. પપ તેમણે તેનો અભ્યાસ જારી રાખવાનો છે; વળી પરચૂરણ દુકાનદારો કે વેપારીઓની જેમ ખરીદી તથા વેચાણુની દૃષ્ટિથી પણ નહિ, પરંતુ તેનો લડાઈમાં ઉપયોગ થાય છે તે તથા આત્માની પેાતાની ખાતર; અને—કારણ પરિવર્તનશીલ સદસમાંથી સત્ય અને સત્ તરફ જવાનો એને માટે આ સહેલામાં સહેલે રસ્તા છે. તેણે કહ્યું: એ ઉત્તમ. મેં કહ્યું: હા, અને મેં એનું નામ દીધું છે તેા હવે એ (૩) વિજ્ઞાન કેટલું મનોહારી છે ! તે—અને જો કાઈ દુકાનદારની નહિ પણ લિની મનોવૃત્તિથી તેનો અભ્યાસ કરવામાં આવે, તે આપણા ઇચ્છિત આશયને એ કેટલી અનેક રીતે સાધે છે તે વિશે મારે એ ખેલ કહેવા જોઈ એ. એટલે કેવી રીતે—તમે કહેવા માગે છે!? મારા અં હું કહેતા હતા તેમ એવા છે કે ગણિતની (આત્મા પર થતી) અસર ધણી જ મહાન અને ઉન્નત છે, કારણ અમૃત સંખ્યા વિશે તર્ક કરવાની એ ફરજ પાડે છે, અને દલીલમાં દશ્ય કે ઇન્દ્રિયાચર પદાર્થાં ઘૂસી જાય તેની સામે એ થાય છે. પેાતે જ્યારે ગણતરી કરતા હાય, ત્યારે જો તે પરમ એકમના વિભાગો કરવા પ્રયત્ન કરે તેા (ગણિતની) કલાના વિશારદે કેટલી મક્કમતાથી તેને પ્રતિકાર (ૐ) કરે છે, અને તેની ડાંસી કરે છે તે તમે જાણેા છે, અને તમે વિભાગેા કરેા, તા એક તે એક જ રહે અને અપૂર્ણાંકમાં (એનું એકત્વ) ખાવાઈ ન જાય એવી સંભાળ રાખીને તે ગુણાકાર કરે છે. એ સાવ સાચુ છે. (૫૨૬) હવે ધારો કે કાઈ માણસ એમને કહે છેઃ અરે મારા ૧ : આનેા અર્થ આવા હાઈ શકે : (૧) અપૂર્ણાંકની શક્યતા તે સ્વીકારતા નથી તેથી તે સંખ્યાને પૂર્ણાંક બનાવી દે છે (ગુણીને); અથવા (૨) તે ભાગાકારને ગુણાકારની જ એક પ્રક્રિયા માને છે, કારણ એકના જે અપૂર્ણાંક આવે તે પાતે બધા એકમ રૂપ છે, Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર પરિચ્છેદ ૭ મિત્રો, જે આ અદ્ભુત સંખ્યાઓ વિશે તમે તર્ક કરે છે, જેમાં તમે કહો છો કે તમારે જરૂર જોઈતું એકવ રહેલું છે, અને દરેક એકમ એક સરખો અચલ અને અવિભાજ્ય છે તે સંખ્યાઓ તે શું છે!– તે તેઓ શે ઉત્તર આપશે ? મારા ખયાલ પ્રમાણે તેઓ એમ જવાબ આપશે કે જે સંખ્યાઓ માત્ર વિચારમાં સાધી શકાય એવી છે તે વિશે તેઓ વાત કરતા હતા. ત્યારે શુદ્ધ સત્યને મેળવવા માટે જે શુદ્ધ બુદ્ધિના જ (૩) ઉપયોગની જરૂર પડે છે એટલું સ્પષ્ટ છે, તો તમે જોઈ શકશો કે આ જ્ઞાનમાં જ ખરી રીતે આવશ્યકતાનું તત્ત્વ હોઈ શકે કે હા, એ એની દેખીતી વિશિષ્ટતા છે. અને વધારામાં તમે આ પણ જોયું હશે કે જેમનામાં ગણતરીની શક્તિ સ્વભાવથી જ રહેલી છે તેઓ બીજા દરેક પ્રકારનું જ્ઞાન સામાન્ય રીતે જલદી ગ્રહણ કરે છે; કાઈ મંદ હોય તે પણ, જે તેને બીજે કંઈ ફાયદો ન થાય, તો પણ તેની બુદ્ધિ અમથી હેત તેના કરતાં હંમેશાં વધારે તીવ્ર બને છે. તેણે કહ્યું: બહુ જ સાચું. () અને ખરેખર આના કરતાં વધારે કઠિન હોય એવો તથા એના જેટલા કઠિન એવા (બીજા) અભ્યાસના વિષયે તમે સહેલાઈથી નહિ શેધી શકે. નહિ શોધી શકો. અને આ બધા કારણોને લીધે ગણિત એ જાતનું જ્ઞાન છે કે જેમનો સ્વભાવ સર્વોત્તમ છે તેવાને તેનું શિક્ષણ અપાવું જ જોઈએ, અને એ વિષયને કદી છોડી દેવો ન જોઈએ. * Ci, The Principle formulated by Liebniz, and found in Kant, subscribed to by Hegel and Bosanquet ip their own way-That thought alone is necessary and universal, while existence is contingent. Page #488 -------------------------------------------------------------------------- ________________ પર ૩૮૩ હું કબૂલ થાઉં છું. ત્યારે કેળવણીના આપણા વિષયામાં આ પણ એક વિષય રહેશે. અને બીજું—એને મળતા ખીજા વિજ્ઞાનની સાથે આપણે ક ંઈ લેવાદેવા છે કે નહિં તે પ્રશ્ન આપણે ઉઠાવીશુ ? એટલે કે ભૂમિતિ નહિ ? બરાબર એ જ. (૩) તેણે કહ્યું: એટલું તેા સ્પષ્ટ કે ભૂમિતિના ખંડનો લડાઈમાં ખપ પડે છે, તે આપણને જરૂરી છે જ; કારણ તંભૂ ઊભો કરવામાં કે (વ્યૂહ માટે) કોઈ સ્થાન નક્કી કરવામાં, અથવા લશ્કરની હરાળને સંકેલી લેવામાં કે પહેાળી કરવામાં કે લશ્કરની ખીજી કોઈ પણ હિલચાલમાં, પછી ભલે એ ખરેખરા રણમેદાન પરની હોય કે લશ્કરની કૂચ વખતની હાય, પરંતુ (લશ્કરના) સેનાપતિને ભૂમિતિનું જ્ઞાન છે કે નહિ—તેમાં બહુ મોટા ફેર પડશે. મેં કહ્યું: હા, પરંતુ આટલા જ પ્રયાજનને સાધવા માટે તે ભૂમિતિ કે ગણતરીનું અત્યંત ઓછું જ્ઞાન પણ પૂરતું થઈ રહેશે; (પરંતુ) ભૂમિતિના વધારે મોટા અને વધારે કિઠન ખંડ વિશે આપણે તેા પ્રશ્ન ઉઠાવ્યા (૬) છે—પષ્ટના તત્ત્વનું દર્શીન વધારે સરલ થઈ પડે એવી એની કેટલેક અંશે અસર છે કે નહિ; અને હું કહેતા હતા તેમ તે સ્થાન તરફ કે જ્યાં સની અખંડ પૂર્ણતા રહેલી છે અને જેનું આત્માએ અચૂક ન કરવું જ જોઈ એ, તેના તરફ પાતાની દૃષ્ટિ ફેરવવાની આત્માને જે બધી વસ્તુ ફરજ પાડે તે તમામ વસ્તુઓની અસર તે સ્થાન પ્રત્યે ઢળે છે. તેણે કહ્યું ખરું. ત્યારે જો સતને નિહાળવાની આપણને ભૂમિતિ ફરજ પાડતી હોય તેા તે આપણને જરૂરની છે; જો માત્ર પરિવ`નશીલ સદસ એ દેખાડતી હોય તેા આપણે તેની સાથે કંઈ લેવાદેવા નથી, ખરું ને ? ( પર૭) હા, આપણે એમ પ્રતિપાદન કરીશું. Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ તા પણ જે કોઈ ને ભૂમિતિનું એછામાં ઓછું જ્ઞાન છે તે પણ એની ના નહિ કહે કે તે વિજ્ઞાનનો આવા ખયાલ ભૂમિતિકારાની સામાન્ય ભાષાને ખુલ્લેખુલ્લો વિરોધ કરે છે. એમ કેમ ? ૩૮૪ તેઓ માત્ર (સ્થૂળ ) વ્યવહારને જ નજર આગળ રાખે છે, અને દ્વિધાત કરવું, લંબાવવું, લાગુ પાડવું વિગેરે વિશે હંમેશાં સંકુચિત અને હાસ્યાસ્પદ રીતે ખેલતા હોય છે.—ભૂમિતિની (પ્રમાણુગત) આવશ્યકતા સાથે તે રાજના જીવનની આવશ્યકતાઓનો ગોટાળા કરી મૂકે છે; (૪) જ્યારે (ખરી વાત એ છે કે) તે આખા વિજ્ઞાનનો ખરા વિષય શુદ્ધ જ્ઞાન (પેાતે છે. તેણે કહ્યું જરૂર. ત્યારે વધારામાં આપણે શું આટલું પણ કબૂલ કરવું ન જોઈ એ ? શું? કે જે જ્ઞાન ભૂમિતિનું લક્ષ્ય છે તે કઈ નાશવાન અને ક્ષણભંગુર વસ્તુનું નહિ પણ અક્ષર વસ્તુનું જ્ઞાન છે. તેણે જવાબ આપ્યોઃ એ જલદીથી સ્વીકાર થઈ રાકે, અને એ ખરું છે. ત્યારે મારા ઉમદા મિત્ર, ભૂમિતિ સત્ય પ્રત્યે . આત્માને રી જશે, અને ફિલસૂફીનું માનસ ઉત્પન્ન કરશે, તથા હાલ જેનું દુ:ખદ રીતે અધ:પતન થવા દેવામાં આવે છે તેને ઉન્નત કરશે. ભૂમિતિ કરતાં કોઈ ખીજો વિષય આવી અસર ઉત્પન્ન કરે એ વધારે સંભવિત નથી. ત્યારે તમારા રમણીય નગરના પુરવાસીઓએ (૧) ગમે તે થાય તે પણ ભૂમિતિનો અભ્યાસ તા કરવાનો જ છે—ખીજા કોઈ પણ નિયમ કરતાં આની સખતમાં સખત રીતે નેાંધ લેવાવી જોઈ શે. આ ઉપરાંત (આ) વિજ્ઞાનની આડકતરી અસર પણ થાય છે, અને એ કઈ નાનીસૂની નથી. Page #490 -------------------------------------------------------------------------- ________________ તેણે કહ્યુંઃ કઈ જાતની ? મેં કહ્યું (એક તો, તમે લડાઈને વખતે થતા લાભ વિશે બેલ્યા તે; અને અનુભવ પરથી સાબીત થાય છે કે જ્ઞાનના તમામ પ્રદેશમાં, જેને ભૂમિતિ આવડતી નથી તેના કરતાં જેણે ભૂમિતિનો અભ્યાસ કર્યો છે તેની ગ્રહણ કરવાની શક્તિ અથાગ તીવ્ર હોય છે. તેણે કહ્યું હતું, ખરેખર એમની વચ્ચે અથાગ ફેર હોય છે. ત્યારે આપણે એવો પ્રસ્તાવ કરીશું ને કે– જ્ઞાનની આ બીજી શાખાનો પણ આપણે યુવાન અભ્યાસ કરશે ? તેણે જવાબ આપ્યોઃ ભલે એમ કરીએ. (૯) અને ધારે કે ખગોળને આપણે ત્રીજે નંબરે મૂકીએતે તમે શું કહેશે? તેણે કહ્યું એ (ખગળ) પ્રત્યેનું મારું વલણ બહુ જબરું છે; મહિનાઓ, ઋતુઓ અને વર્ષોનું નિરીક્ષણ જેટલું ખેડૂત કે ખલાસીને અગત્યનું છે તેટલું જ એક સેનાપતિને પણ એ અગત્યનું છે. ' કહ્યું તમે નકામા વિષય ઉપર (ખે) ભાર મૂકો છો એમ ન દેખાય તે માટે, દુનિયાની જે તમને બીક લાગે છે તેને લીધે, તમે જે સાવચેતી રાખે છે તેથી મને મજા પડે છે, અને દરેક માણસમાં આત્માનું ચક્ષુ હોય છે, જે બીજા વિષયોને લીધે ગુમાઈ જાય () છે અને ઝાંખું પડે છે અને જે દસ હજાર ચર્મચક્ષુઓથી પણ વધારે કીંમતી છે, કારણ માત્ર એના વડે જ સત્ય જોઈ શકાય છે, તે આનાથી શુદ્ધ થાય છે તથા ફરીથી સતેજ થાય છે એમ માનવામાં જે મુશ્કેલી છે તેનો હું પૂરેપૂરે સ્વીકાર કરું છું. હવે લેકો બે પ્રકારના હોય છે. તેમનો એક વર્ગ તમારી સાથે સંમત થશે અને તમારા શબ્દોમાં કોઈ મહાન સત્યનું) આવિષ્કરણ થયું હોય એમ માનશે; બીજે (પર૮) વર્ગ એને સર્વાશે અર્થહીન માનશે, નકામી વાતો તરીકે તેને ગણી કાઢશે, કારણ એમાંથી કોઈ પણ પ્રકારનો લાભ * આનું સ્પષ્ટીકરણ નીચે પ૨૯ માં થાય છે. ૨૫ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વિચ્છેદ ૩ થાય એમ તેમને દેખાતું નથી. અને આ એ વમાંના કયા વ સાથે ભળીને તમે દલીલ કરવા માગેા છે તેને તમે તરત જ નિય કરી નાંખા તેા સારું. ઘણું ખરું તે! તમે એમ જ કહેશો કે તેમાંના એકે ય સાથે મળીને નહિ, કારણ દલીલ કરવાથી તમારી પેાતાની પ્રગતિ થાય એ જ તમારા મુખ્ય હેતુ છે; તમારી પેાતાની પ્રગતે થતી સાથે ખીજાઓને કઈ લાભ થાય તે તેથી તમને હું ધારું છું કે મુખ્યતઃ મારા પેાતાને જ માટે પસંદ કર્યું. હોય તેના) સાથે ઇર્ષ્યા નહિ થા હું દલીલ કરવાનું ત્યારે એક પગલું પાછા હો, કારણ વિજ્ઞાનોના ક્રમમાં આપણે ભૂલ કરી છે. તેણે કહ્યું: શી ભૂલ થઈ છે? મેં કહ્યુંઃ સાદી ભૂમિતિ પછી ધન આકૃતિને ન (૬) લેતાં આપણે એકદમ પરિભ્રમણ કરતા ઘન પદાર્થોને લીધા, જ્યારે ( ખરી રીત તેા હાઈ શકે કે ) એ પરિમાણો પછી જે ત્રા પિરમાણુને ધન તથા ઊંડાઈના પિરમાણુ સાથે સંબંધ છે તે આપણે લેવું જોઈતું હતું. સોક્રેટિસ, એ ખરું, પરંતુ બહુ જ ઓછું છે એમ દેખાય છે. મેં કહ્યું: કેમ, હાસ્તા, અને એનાં એ કારણ છે; સૌથી પહેલાં તેા કોઈ રાજ્ય એને આશ્રય આપતું નથી; આને લીધે એના અભ્યાસ પાછળ જરૂર વ્હેતી શિક્તિ ખચવામાં આવતી નથી, અને એ (વિષયા કઠિન છે; અને બીજું જ્યાં સુધી કોઈ માં બતાવનાર ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીએ ( પોતાની મેળે ) એ શીખી શકતા નથી. પરંતુ વળી એવા માર્ગ બતાવનાર ભાગ્યે જ મળી આવે, અને જો મળી આવે તે પણ, અત્યારની પરિસ્થિતિ જોતાં, (૪) વિદ્યાર્થી જે અત્યત દંભી છે તે એના હાથ નીચે નહિ ભણે, રાજ્ય આખું તે આ વિષયાના શિક્ષણની વ્યવસ્થા કરતું હાય અને તેમને (એટલે કે આ આ વિષયેા વિશેનું જ્ઞાન હજી તે Page #492 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ Ge. વિષયના શિક્ષકોને) માન આપતું હોય, તે પછી પરિસ્થિતિ બદલાઈ જાય; ત્યારે તો શિષ્ય (ઉલટા) ભણવા આવશે, અને સતત તથા એકાગ્ર મને શોધખોળ કરવામાં આવશે અને (નવી) શોધો થશે; હજી અત્યારે પણ દુનિયાએ તે વિષયોની ઉપેક્ષા કરી છે અને એનો એક પણ ભક્ત તેને ઉપયોગ શું છે તે કહી શકે એમ નથી છતાં તેનામાં રહેલા સ્વાભાવિક આકર્ષણને લીધે તે વિષયે પાસે આવી (ભણવા) બેસે છે, અને રાજ્ય તરફથી મદદ મળે તો તે કોઈક દિવસ પ્રકાશમાં આવે એ બહુ જ સંભવિત છે. () તેણે કહ્યું: હા, તે વિષયોમાં કોઈ વિશિષ્ટ આકર્ષણ રહેલું છે. પરંતુ વિજ્ઞાનના ક્રમમાં જે ફેરફાર કર્યો તે હું સ્પષ્ટ સમજે નથી, પહેલાં તો સાદી સપાટીઓથી તમે શરૂઆત કરી. મેં કહ્યુંઃ હા. અને ખગોળશાસ્ત્રને તમે બીજુ મૂક્યું, અને પછી તમે એક પગલું પાછળ ભર્યું ? હા. અને મારી ઉતાવળને લીધે જ તમને આ વાર થઈ સ્વાભાવિક ક્રમનાં જે ઘનભૂમિતિ (સાદી ભૂમિતિ પછી) આવવી જોઈએ, તેની સ્થિતિ (અત્યારે તો) હસવું આવે એવી છે, તેને લીધે (ભૂમિતિની) આ શાખાને (૬) વટીને, હું ખળ અથવા ઘન પદાર્થોની ગતિનું નિરૂપણ કરવા માંડયો. તેણે કહ્યું ખરું. ત્યારે જે રાજ્ય તરફથી એને પ્રેત્સાહન મળે તે જે વિજ્ઞાનને અભ્યાસ આજે પડતો મૂકાયો છે તે પાછો અસ્તિત્વમાં આવે એટલું સ્વીકારી લઈને આપણે આપણું ચોથા વિષય ખગોળશાસ્ત્ર પાસે આવીશું. તેણે જવાબ આપેટ ખરા ક્રમ પુરસ્સર ! અને સેક્રેટિસ, મેં ખગોળનાં જે શુદ્ધ રીતે વખાણ કર્યા તે રીતને (૫૯) તમે - વખોડી કાઢી, તે પછી મેં વખાણ કર્યા હતાં તે હવે તમે તમારી Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પરિચ્છેદ ૭ રીતે કરો. કારણ હું માનું છું કે દરેક એટલું જરૂર જોશે કે ખગોળ આત્માને ઊંચે જોવાની ફરજ પાડે છે અને આ દુનિયામાંથી બીજી દુનિયા તરફ દોરી જાય છે. મેં કહ્યુંઃ મારા સિવાય બીજા બધાને આ સ્પષ્ટ હશે, પણ મને નથી. અને તે પછી તમે શું કહેશે? હું તે ઉલટો એમ કહું કે જેઓ ખગોળશાસ્ત્રને ફિલસૂફી એટલે ઊંચે ચડાવે છે, તેઓ આપણને ઊંચે નહિ પણ નીચે નજર કરાવતા હોય એમ મને દેખાય છે. તેણે પૂછયું એટલે ? મેં જવાબ આપેઃ ઉન્નત વસ્તુઓના આપણું જ્ઞાન વિશે કોઈ ખરેખર અદ્દભુત ખયાલ તમારા મનમાં છે. અને જે કોઈ માણસ પોતાનું માથું પાછળ ઢાળીને (a) ઉપસેલાં ચિતરામણવાળી ફરસબંધીનો અભ્યાસ કરતો હોય, તો હું છાતી ઠોકીને કહું છું, કે તે પિતાની આંખોથી નહિ પણ (સી) ચિત્ત દ્વારા જ જેતે હતો એમ તમે તો ધારશે અને હું મૂઢમતિ હોઉં અને તમે ખરા હો એ વધારે સંભવિત છે. પરંતુ, મારા અભિપ્રાય પ્રમાણે, જે સત અને અદષ્ટનું જ્ઞાન છે તે જ આત્માની દૃષ્ટિ ઊર્ધ્વગામી કરી શકે, અને કોઈ માણસ ઇન્દ્રિયના અમુક વિશિષ્ટ અર્થને આકાશ તરફ મોં ફાડીને જોતાં કે ભોંય તરફ આંખો મટમટાવતો જાણવા મથતો હોય, તો એ કશું પણ જાણી શકે એની હું તો ના જ પાડું; કારણ એ જાતની કોઈ વસ્તુ વિજ્ઞાન વિષય થઈ શકતી નથી; (૪) પછી જ્ઞાન મેળવવાનો અને માર્ગ પાણી સોંસર જતો હોય કે જમીન પર, કે એ તરતો હોય કે માત્ર ચત્તો પડ્યો હોય, તે પણ એના આત્માની દષ્ટિ તે નીચી જ હશે ઊંચી નહિ. તેણે કહ્યું તમારા ઠપકામાં જે સત્ય રહેલું છે તેને હું સ્વીકાર કરું છું. છતાં આપણે જે જ્ઞાન વિશે વાત કરીએ છીએ તેની વધારે Page #494 -------------------------------------------------------------------------- ________________ ५२. ૩૮૯ વૃદ્ધિ કરે એવી ખગોળશાસ્ત્ર શીખવાની રીત કઈ છે તે નક્કી કરીએ તે મને ગમે. કહ્યું તમને કહું; જે તારાજડિત આકાશ આપણે જોઈએ છીએ તે (કોઈ) દગોચર પૃષ્ઠ પર આલેખાયેલું છે, અને તેથી તે જે કે તમામ દશ્ય પદાર્થો કરતાં સૌથી (૯) સુંદર અને સંપૂર્ણ છે, તો પણ પરમ ત્વરિત અને પરમ મંદ વેગની જે ખરી ગતિઓ અન્ય સાપેક્ષ છે તથા પિતાનામાં (ગતિઓમાં) જેને (જે ખગોળના ગ્રહે કે તારાઓનો) સમાવેશ થયેલ છે, તેને સાચી સંખ્યામાં તથા પ્રત્યેક સાચી આકૃતિમાં પોતાની સાથે લઈને ફરે છે, એ ખરેખરી ગતિઓના કરતાં તે (ગ્રહો કે તારાઓ) અવશ્ય ઘણું જ ઉતરતી કોટિના ગણવા જોઈએ. હવે આને (પરમ ત્વરિત તથા પરમ મંદ વેગની શુદ્ધ ગતિઓને) દૃષ્ટિથી નહિ પરંતુ બુદ્ધિ અને તર્ક દ્વારા જ ગ્રહણ કરવાની છે. તેણે જવાબ આપ્યો: ખરું. એ ઉચ્ચતર જ્ઞાન મેળવવાના દષ્ટિબિંદુથી, (તારાગણથી) વિભૂષિત આકાશનો, એક નમૂના તરીકે ઉપયોગ થવો જોઈએ. ડિડેલસ કે બીજા કોઈ મહાન કલાકારના હાથે ઉત્તમ રીતે દોરેલી આકૃતિઓ કે ચિત્રોનું સૌંદર્ય આપણને સદભાગ્યે જોવા મળે તેના જેવું એનું સૌંદર્ય છે; કોઈ ભૂમિતિનો જાણકાર એને જુએ તો તેની કારીગરીની ઉત્કૃષ્ટતા વખાણે, પરંતુ (તત્ત્વની દૃષ્ટિએ) એમાં ખરેખરાં સમાન કે ખરેખર દ્વિગુણ કે બીજા કોઈ (પ્રકારના) પ્રમાણુ (proportion )ની અંદર રહેલું સત્ય પિતાને મળી આવે એમ એ કદી સ્વને પણ (૫૦૩) નહિ ધારે. તેણે જવાબ આપે : ના, એમ માનવું એ તે હાસ્યાસ્પદ કહેવાય. અને સાચે ખગોળશાસ્ત્રી તારાઓની ગતિનું નિરીક્ષણ કરતો હોય, ત્યારે તેને શું આવી લાગણું નહિ થઈ આવે ? એ શું એમ * Abstract Dynamics Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પરિછેદ ક નહિ ધારે કે દિવ્ય આકાશ અને તેમાંનાં મંડળો એના સર્જકે પૂર્ણમાં પૂર્ણ રીતે ઘડ્યાં છે ? પરંતુ ( આનાથી આગળ જઈ) એ કદી એવા કપના નહિ કરે, કે રાત્રિ અને દિવસનું પ્રમાણ, અથવા એ બંનેનું મહિના સાથેનું કે મહિનાનું વર્ષ (૩) જોડેનું કે તારાઓનું આની સાથેનું કે અરપરસનું તથા બીજા કોઈ ભૌતિક અને દશ્ય પદાર્થો સાથેનું પ્રમાણ કદી પરિવર્તન ન પામે તેવું શાશ્વત હેય—એ તે બેહૂદુ કહેવાય; અને એ બધાં પ્રમાણ ખરેખરાં કેટલાં છે એ શોધી કાઢવા પાછી માથાકૂટ કરવી એ પણ એટલું જ બેહુદુ છે. જે કે મેં આ બાબત પહેલાં કદી વિચાર કર્યો ન હતો તે પણ હું સંમત થાઉં છું. ' કહ્યું ત્યારે ભૂમિતિની જેમ ખગોળશાસ્ત્રમાં પણ આપણે સમસ્યાનો ઉપયોગ કરવો જોઈએ, અને વિષયનો જે ખરી રીતે અભ્યાસ કરવો હોય, તથા તે રીતે (૧) તર્કની નૈસર્ગિક શક્તિને કોઈ ખરા ઉપયોગમાં આવી હોય તો આકાશને આપણે પડતું મૂકવું જોઈએ. તેણે કહ્યું : એ કામ આપણું આધુનિક ખગોળશાસ્ત્રીઓની શક્તિની બહારનું છે. મેં કહ્યું: હા, અને આપણાં ધારાધોરણોની થેડીઘણી કીંમત પણ ટકાવી રાખવી હોય, તો એવી બીજી ઘણી બાબતો છે જેને આપણે એ રીતે વિસ્તૃત અર્થમાં સમજવી પડશે. પણ અભ્યાસના બીજા કોઈ વિષયનું તમે સુચન કરી શકશો ? તેણે કહ્યું: ના, વિચાર કરવો પડે. મેં કહ્યું? ગતિ એક જ પ્રકારની હોતી નથી, પણ ઘણા પ્રકારની હોય છે. (૬) આપણાથી બહુ વધારે કુશાગ્ર બુદ્ધિવાળા ન હોય, તેવાને પણ એના બે પ્રકાર તો સ્પષ્ટ હોય છે, અને મારી કહપના પ્રમાણે વધારે જ્ઞાની પુરુષો માટે આપણે બીજા પ્રકારો છોડી દઈશું, પણ એ બે પ્રકારે ક્યાં ? * Problem Page #496 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ મેં કહ્યું; જે પ્રકારના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તેના પ્રતિરૂપ જેવા તે ખજો. ૫૩૦ અને એ શેા હાઈ શકે ? મે કહ્યું: (ગતિના) પહેલા પ્રકારનો ચક્ષુઓ સાથે સંબંધ હતા, જ્યારે ખીજાનો શ્રવણેન્દ્રિય સાથે સાપેક્ષ સંબંધ હાવા જોઈ એ; કારણ મારા ખયાલ પ્રમાણે જેવી રીતે તારાગા તરફ દષ્ટિ કરવાને ચક્ષુ યેાજાયેલી છે, તેમ સંવાદમય નિ સાંભળવા માટે કાન છે; અને પિથાગેારાસના અનુયાયીએ કહે છે તેમ વિજ્ઞાનની આ બે શાખા બહેનો જેવી છે, અને ગ્લાઉકાન, આપણે તેમની સાથે સંમત છીએ ખરું ને ? તેણે જવાબ આપ્યા: હા, (૬) મેં કહ્યું: પરંતુ આ બહુ માથાકૂટિયા વિષય છે, અને તેથી ( એના જાણકારા પાસે ) જઈ આપણે શીખીશું, અને આ શાખા ખીજે કયાંય લાગુ પડે છે કે નહિ એ તેએ આપણને કહેશે. (પણ) એવે વખતે આપણે આપણા ઉચ્ચતર આશયને ભૂલી નહિ જઈ એ. એ કયા ? (જ્ઞાનના ક્ષેત્રમાં ) એવી સંપૂર્ણતા છે જે એની દરેક શાખાએ પ્રાપ્ત કરવી જોઈ એ, અને આપણા વિદ્યાર્થીઓએ પણ એ સાધવાની છે તથા ખગાળશાસ્ત્રમાં તેઓ જેમ ઊણા હતા તેવા તેમણે રહેવાનું (પ૩૧) નથી, કારણ તમને કદાચ ખબર તેા હશે જ કે સવાદના વિજ્ઞાનમાં એવું જ બને છે. સંગીતશાસ્ત્રીએ ( શબ્દશઃ—સ ંવાદના શિક્ષકો ) સ્વરા તથા તાલબદ્દતાને માત્ર સાંભળે જ છે, અને (તેથી) ખગેાળવેત્તાઓની જેમ એમની મહેનત ફેાગઢ જાય છે. ઉપર જીઆ ૫૦૭ ૩ : This does not mean that Plato krew that a rythmic sound has a harmonious motion in a conductng medium. Page #497 -------------------------------------------------------------------------- ________________ ३.२ પરિછેદ ૭. તેણે કહ્યું: હા, પરમેશ્વરના કસમ ! અને તેઓ જેને એકબીજામાં સમાઈ ગયેલા સ્વરે કહે છે તે વિશે જ્યારે તેઓ વાત કરે છે ત્યારે તે જાણે કોઈ રમત ચાલતી હોય એમ લાગે છે. જાણે પાડોશીના ઘરની દિવાલ આડેથી લેકેના શબ્દ સાંભળવા પ્રયત્ન કરતા હોય તેમ તેઓ ઠેઠ તાર આગળ પોતાના કાન ધરે છે, અને એમાંના કેટલાએક એમ જાહેર કરે છે કે તેઓ (બે સ્વર વચ્ચે) એક મધ્યસ્થ સ્વર પારખી શકે છે, તથા તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર તેમણે શોધી કાઢયું છે, જેને સ્વરેની ભિન્નતા માપવા માટેના ધોરણ તરીકે સ્વીકારવું જોઈએ અને બીજાઓ એમ પ્રતિપાદન કરે છે કે બંને અવાજે એકબીજામાં સમાઈ જાય છે—અને દરેક પક્ષ પોતાની બુદ્ધિ કરતાં (વ) કાનને વધારે મહત્ત્વ આપે છે. * મેં કહ્યું. જે સથ્રહસ્થા (વાજિંત્રના) તારને ચીડવે છે અને રીબાવે છે, તથા વાજિંત્રની ખીંટીઓ પર ખેંચે છે તેમને વિશે તમે ઉલ્લેખ કરે છે. આ રૂપકને લંબાવીને હું કહી શકું કે તાર ખેંચવાના ડટ્ટાથી તેઓ ઠોકે છે, તથા જે સ્વર કાઢવાનો હોય તેને કરતાં તાર થોડે આગળ કે પાછળ હોય તેવો આક્ષેપ તેઓ તાર પર મૂકે છે: પણ આ રીતની ચર્ચા કંટાળાભરેલી થઈ પડે અને તેથી હું એટલું જ કહીશ કે આપણે જેમને ઉલ્લેખ કર્યો હતે તે લોકો આ નહિ પરંતુ પિથાગોરાસના અનુયાયીઓ છે જેમની સાથે સંવાદના પ્રશ્નની ચર્ચા કરવાની મેં હમણાં જ સૂચના કરી હતી. કારણ ખગોળવેત્તાઓની જેમ તેઓ પણ ભૂલથાપ ખાય છે; (૪) શ્રાવ્ય સંવાદના અંકનું જ તેઓ અન્વેષણ કરે છે, સમસ્યા + કે ફૂટ પ્રશ્નો સુધી તેઓ જતા નથી એટલે કે અંકોમાં રહેલા નૈસર્ગિક સંવાદો સુધી તેઓ કદી જતા ૧ અથવા “જાણે સ્વરને પકડવા મથતા હોય તે રીતે, પોતાના પાડોશીના વાજિંત્રની અડોઅડ.” * કૃતિઓ સંબંધી આ ચર્ચા છે. + Problem–જુઓ ઉપર. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ ૩૯૩ નથી. અથવા તે। અમુક અકા વચ્ચે શા માટે સંવાદ છે અને ખીજાએ વચ્ચે શા માટે નથી તે વિશે તે વિચાર કરતા નથી. તેણે કહ્યું: મ માનવને મળી શકે તેના કરતાં તે જ્ઞાન કયાંય ઉચ્ચતર છે. મેં જવાબ આપ્યાઃ હું એ પ્રકારના જ્ઞાનને ઉલટા ઉપયેાગી ગણું; એટલે કે ( પરમ ) સૌ તથા ઇષ્ટને અનુલક્ષીને જો તેની શોધ કરી હોય તેા, પરંતુ જો ખીજા કોઈ દૃષ્ટિબિંદુથી એને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તા—નિરુપયેાગી, તેણે કહ્યું: સાવ સાચું. હવે જ્યારે આ તમામ વિષયાનું ખેડાણ એટલું થાય, કે તેમની વચ્ચે (૩) આપ-લે થાય અને સંબંધ બંધાય, તથા તેમની વચ્ચેના અરસપરસના સાદૃશ્યના પ્રશ્નનું પણ નિરૂપણ કરવામાં આવે, ત્યારે હું માનું છું કે એ વિષયાના અભ્યાસની આપણા આશયની દૃષ્ટિએ કંઈક કીંમત અંકાશે; ત્યાં સુધી નહિ. મને એવી જ શંકા થાય છે; પણ સોક્રેટિસ, તમે જેની વાત કરેા છે એ તેા મહાન કાય છે. મેં કહ્યુંઃ એટલે ? આપણે જે પ્રસ્તાવ કર્યાં તે કે બીજું ? આપણે જે (કઠિન) સંગીતને અભ્યાસ કરવાનો છે તેનો આ બધા માત્ર પ્રસ્તાવ જ છે એટલું શું તમે નથી જાણતા ? કારણુ, (૬) નિપુણ્ ગણિતશાસ્ત્રીને તમે તાર્કિક કે ફિલસૂફ઼ તે જરૂર નહિ ગણા ? તેણે કહ્યું: અચૂક નહિ જ; ગણિતશાસ્ત્રી ( બુદ્ધિથી ) તર્ક કરી શકે એવું મેં ભાગ્યે જ જાણ્યું છે. * મુદ્દો ૩. ‘D i a l e k t i k e ' જેમાં વિજ્ઞાનની પ્રત્યેક શાખાના મૂળભૂત સિદ્ધાંતા કે સ્વીકૃતિનું મૂલ્યાંકન કરીને સમન્વય સાધવામાં આવે તે—The Synthetic Method in - Metaphysics — ફિલસૂફીની સમન્વયની પદ્ધતિ, 4 Page #499 -------------------------------------------------------------------------- ________________ પદિ ૬ પરંતુ વળી જે માણસોમાં તર્કની આપ-લે કરવાની શક્તિ ન (૩૨) હોય તેવામાં, આપણને–જે-પ્રકારના-જ્ઞાનની જરૂર છે તેવું જ્ઞાન હોઈ શકે ખરું ? આનો પણ સ્વીકાર થઈ શકે નહિ. મેં કહ્યું અને તેથી ગ્લાઉકૌન આપણે આન્વીક્ષિકીની ઋચા પસે છેવટે આવી પહોંચ્યા છીએ. આ જ તે શુદ્ધ બુદ્ધિનું સંગીત, ને કે દગશક્તિમાં આનું અનુકરણ થતું માલુમ પડે છે ખરું કારણ, તમને યાદ હશે કે દૃષ્ટિ અમૂક કાળ પછી સાચ્ચાં પશુઓ તથા તારાઓ અને છેવટે સૂર્ય પોતાને નીહાળે છે એમ આપણે કલ્પના કરી હતી. અને એ જ રીતે આન્ધીક્ષિકીનું પણ; જ્યારે માણસ ઇન્દ્રિયની જરા પણ મદદ લીધા વગર, માત્ર બુદ્ધિના જ પ્રકાશથી, પરમ (તત્વ)ની શોધમાં ઉપડે છે, તથા પરમ ઈષ્ટનાં દર્શન ન થાય, ત્યાં સુધી ખંતથી શુદ્ધ બુદ્ધિનો પ્રયાસ કર્યા કરે છે, (૨) ત્યારે દૃશ્ય જગતને અંતે જેમ દગશક્તિ (સૂર્યનાં દર્શન કરે છે તેમ ) તે માણસ છેવટે બુદ્ધિગમ્ય જગતને અંત પામે છે. તેણે કહ્યું એમ જ. ત્યારે આ પ્રકારના શુદ્ધ બુદ્ધિના વ્યાપારને તમે આન્વીક્ષિકી કહે, ખરું ને ? ખરું. પરંતુ બેડીઓમાંથી કેદીઓને છુટકારે, તથા છાયાના પ્રદેશમાંથી પ્રતિકૃતિ પ્રત્યે અને ત્યાંથી પ્રકાશ તરફની તેમની યાત્રા, અને ભૂગર્ભમાંની ગુફામાંથી સૂર્ય પ્રત્યેનું તેમનું આરોહણ-જ્યાં સૂર્યની હાજરીમાં તેઓ પશુ, વનસ્પતિ તથા સૂર્યના પ્રકાશને જોવા ગટ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તેમની આંખોની આવી નબળાઈ છતાં તેઓ પાણીમાં પડેલાં પ્રતિબિંબે [જે તાત્વિક દષ્ટિએ આધ્યાત્મિક છે ] જોઈ શકે * Ideas of Reason : See Kaot on Plato. ‘Categories or pure conceptions of understanding of reason. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ છે, જે પ્રતિબિંો—(૪) [ સૂની સાથે સરખામણી કરતાં જે તાપણી એકમાત્ર પ્રતિકૃતિ રૂપ છે, તેવી તાપણીના પ્રકાશથી પડેલી પ્રતિકૃતિએના પડછાયા જેવાં નહિ, પરંતુ] સત્ તત્ત્વના પડછાયા રૂપ છે અને આત્માના ઉચ્ચતમ તત્ત્વને સતના ઉચ્ચતમ અંશના ચિંતનની ઉચ્ચ ભૂમિકા પર લઈ જાય છે—એ (ક્રિયા)ની સાથે, જે શક્તિ આપણા (જડ) શરીરમાં રહેલા શુદ્ધ પ્રકાશ રૂપે છે, તેની, પાર્થિવ તથા દૃશ્ય જગતમાં જ સૌથી વધારે જ્વલંત છે ( એવા સૂર્ય ) પ્રત્યે ઊર્ધ્વ ગતિ કરાવે છે, તે ક્રિયા સાથે સરખામણી થઈ શકે—( અને ) જે કલાઓનું શિક્ષણ તથા બીજા જે તમામ અભ્યાસના વિષયાનું નિરૂપણુ થઈ (૩) ગયું છે, તે હું કહેતા હતા તેમ આવી શક્તિ અર્પે છે. તેણે જવાબ આપ્યા: તમે જે કંઈ કહેા છે તેમાં હું સંમત થાઉં છું, કારણ ો કે તે માન્ય રાખવું એ કઠિન તા છેજ, પરંતુ ખીજી દૃષ્ટિએ, એમાં ન માનવું એ એથી પણ વધારે કઠિન છે આ વિષય કઈ એવા નથી કે આપણે તેનું ઉપરચોટિયું નિરૂપણ કરીને તેને ડી શકીએ. આની ચર્ચા વારંવાર કરવી પડશે અને તેથી, આપણું અનુમાન ખરું હોય કે ખાટું, તે પણ આ બધાને આપણે સ્વીકાર કરી લઈશું, અને આપણા મુખ્ય રાગના પ્રસ્તાવમાંથી વિસ્તારમાં એકદમ આગળ વધીશું, અને તેનું પણ એ રીતે જ નિરૂપણું કરીશું. ત્યારે કહા, આન્વીક્ષિકીના વિભાગા ક્યા છે તથા તેનું સ્વરૂપ કેવું છે. અને ત્યાં જવાના માર્ગો કેટલા છે; (૬) કારણ શાંતિ પાસે લઈ જનારા માર્ગ પણ આ જ હશે. આપણને અંતિમ (૫૩૩) મેં કહ્યું: હું મારાથી ગ્લાઉકાન, તમે અહીં મારી પાછળ ૩૯૫. ૧. ગ્રીક શબ્દ ‘N ૦ m os' જેને મને થાય છે. તેના પર્ અહીં શ્લેષ છે. બનતું બધું કરું તેા પણુ, પ્રિય પાછળ નહિ આવી શકેા, અને અ ‘કાયદો’, ધારા’ તથા સંગીત’ cf. Liebniz's Principle of the Inconceivability of the Opposite, as a test of truth. (cf. also Spencer on same) Page #501 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ મારા ખયાલ પ્રમાણે તમારે માત્ર પ્રતિબિંબ જ નહિ, પણ પરમ સત્યનું દર્શન કરવું જોઈશે. મેં જે કંઈ કહ્યું તે યથાર્થ સત્ય છે કે નહિ તેની હું ખાત્રી આપી શકતો નથી, પરંતુ મને એટલે વિશ્વાસ તે છે કે યથાર્થતા જેવું કંઈક તે તમે જોયું જ હશે. તેણે જવાબ આપેઃ નિઃશંક. પરંતુ મારે તમને એટલું યાદ આપવું જોઈએ કે આન્વીક્ષિકીની શક્તિથી જ આને ભેદ ખેલી શકાય, અને વિજ્ઞાનની જે શાખાઓને આપણે આગળ ઉલ્લેખ કર્યો તેના અભ્યાસીથી જ આ થઈ શકે. તમારા છેલ્લા વિધાન જેટલી જ આની પણ તમે ખાત્રી રાખી શકો. અને જરૂર કોઈ એમ તો દલીલ નહિ જ કરે, કે દરેક વસ્તુનો ( પિતાને શો સ્વભાવ છે તે મુકરર કરવાની અથવા કોઈ વ્યવસ્થિત વ્યાપાર દ્વારા સમસ્ત સત્ય અસ્તિત્વ સમજવાની બીજી કઈ પદ્ધતિ હોઈ શકે; કારણ માણસોની ઈચ્છાઓ તથા અભિપ્રાય સામાન્ય કલાઓને વિષય છે, અથવા કંઈક રચવાના કે ઉત્પન્ન કરવાના હેતુથી અથવા (પછી) જે કંઈ રચવામાં કે ઉત્પન્ન કરવામાં આવ્યું છે એને સાચવી રાખવાને અર્થે એના વ્યાપાર યોજાયેલા હોય છે; અને આપણે કહેતા હતા તેમ, વિજ્ઞાનની ગાણિતિક શાખાઓને–જેવી કે ભૂમિતિ વગેરે–સત્ય સત્નો છેડો ખયાલ હોય છે ખરે, પરંતુ સતના સંબંધમાં તેઓ માત્ર સ્વસ્થ દશામાં હોય છે, અને (ર) જે પ્રતિજ્ઞા કે સ્વીકૃત સિદ્ધાન્ત ક્યાંથી ઉતરી આવ્યા તેની કશી સમજૂતી આપી શકે એમ નથી, તથા પરીક્ષણ કર્યા વગર જેનો પોતે ઉપયોગ કરે છે, તેવી સ્વીકૃતિઓનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે શાખાઓ જીવત સત્યનું દર્શન કદી કરી શકે એમ નથી. કારણ જ્યારે પોતાના મૂલભૂત સિદ્ધાન્તનું માણસને જ્ઞાન હોતું નથી, અને પોતાને જે વિશે કશું * Destruction of Hypotheses. જુઓ ૫૨૧ 4. $ 1191 Burnet's Greek Philosophy, Page #502 -------------------------------------------------------------------------- ________________ ઉપર ૨૯૭ જ્ઞાન નથી અને વચ્ચેનાં પદો અને છેવટનું અનુમાન પણ શી રીતે ઘડી કાઢવામાં આવ્યું છે તેનું પણ જેને ભાન નથી તો પછી આવી રૂઢિગત રચનામાંથી વિજ્ઞાન પરિણમે એવી કલ્પના એ કયાંથી કરી શકે? તેણે કહ્યું અશકય. ત્યારે આન્વીક્ષિકી અને માત્ર આન્દીક્ષિકીજ, સીધેસીધી મૂળભૂત સિદ્ધાન્ત સુધી જાય છે, અને પિતાની ભૂમિકા દઢ કરવાની ખાતર સ્વીકૃતિઓને (સર્વા શે) ત્યાગ કરનાર વિદ્વાન એ એક જ છે; આત્માનાં ચક્ષુઓ—જે શબ્દશઃ કોઈ વિચિત્ર પડળમાં દટાઈ ગયાં છે તે એની મદદથી ઊર્વ દષ્ટિ વિકસાવે છે; (૨) અને આ જાતનું પરિવર્તન કરવામાં વિજ્ઞાનની જે શાખાઓની આપણે ચર્ચા કરી ગયા છીએ, તેનો પિતાની દાસીઓ અને મદદનીશ તરીકે ઉપયોગ કરે છે. રૂઢિ એને વિજ્ઞાનનું નામ આપે છે, પરંતુ અભિપ્રાય કરતાં વધારે તથા વિજ્ઞાન કરતાં ઓછી સ્પષ્ટતાનું જેમાં સુચન થતું હોય એવું કઈ બીજું નામ એ શાખાઓને અપાવું જોઈએ. અને આપણે અગાઉના વણકરણમાં આપણે સમજશક્તિ* એવું નામ આપેલું. પરંતુ આવી (૬) અગત્યની વાસ્તવિકતાઓનો આપણે વિચાર કરતા હોઈએ ત્યાં શબ્દો વિશે આપણે શા માટે ઝઘડો જોઈએ ? તેણે કહ્યું: ના, નહિ જ–તેમાંય વળી હરકોઈ શબ્દ મનના વિચારને સ્પષ્ટતાથી વ્યક્ત કરી શકતો હોય, તો ખરેખર નહિ જ. ગમે તેમ તો પણ પહેલાંની જેમ ચાર વિભાગો હશે તો આપણને સંતોષ થશે; બુદ્ધિના બે અને અભિપ્રાયના બે, અને પહેલા (શુદ્ધ બુદ્ધિના) વિભાગને આપણે વિજ્ઞાન કહીશું, બીજે મતિને, ત્રીજે માન્યતાનો, અને પડછાયાને ગ્રહણ કરે તે (અભિપ્રાયને) ચે. (૫૩૪) (અહીં) અભિપ્રાયને સદસની સાથે અને બુદ્ધિને સતની સાથે સંબંધ છે: ગઃ Understanding જુઓ ૫૧૧ ૩. રૂ. + Pure Intellect, understandiog; Belief and opinion. જુઓ ઉપર પૃ. ૩૫૭ ઉપરની બને ફુટનો. Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ ૩૮ અને ( ગાણિતિક ) પ્રમાણની દૃષ્ટિએઃ -- સતના પરિવર્તનશીલ સદસની સાથે જે સબંધ છે, તે જ શુદ્ધ બુદ્ધિ અને અભિપ્રાય વચ્ચેનું પ્રમાણ છે; અને બુદ્ધિ તથા અભિપ્રાય વચ્ચે જે પ્રમાણ છે તેમ વિજ્ઞાન અને માન્યતા વચ્ચેનું તથા મતિ અને પડછાયાને ગ્રહણ કરનાર શક્તિ વચ્ચેનું સમજવું. પરંતુ અભિપ્રાયના તથા બુદ્ધિના વિષયના પેટા ભાગેા તથા વધારાનાં ( ગાણિતિક ) પ્રમાણનું નિરૂપણ આપણે મુલતવી રાખીશું, કારણ અત્યારની ચર્ચા કરતાં એ કેટલીય વધારે લાંખી થશે. (૪) તેણે કહ્યું: હું જેટલે અંશે સમજું છું તેટલે અંશે સંમત થાઉં છું. મેં કહ્યું: આન્ત્રાક્ષિકીના અભ્યાસી પ્રત્યેક વસ્તુતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે—એવા એના વર્ણનમાં પણ તમે સ ંમત થાઓ છે તે? અને જેનામાં આ જ્ઞાન નથી તેમ જ તે કારણે આવું જ્ઞાન બીજાને આપવા જે અશક્ત છે, તે જેટલે અંશે તેમાં નિષ્ફળ જાય છે, તેટલે અંશે બુદ્ધિના વ્યાપારમાં પણ એ નિષ્ફળ જાય છે એમ કહી શકાય? તમે આટલું સ્વીકારી છે ? તેણે કહ્યું: હા, હું એની ના કેમ પાડી શકું? અને ષ્ટના જ્ઞાન વિશે પણ તમે આ પ્રમાણે જ કહે, ખરુ તે? ઇષ્ટના તત્ત્વની બુદ્ધિપુરઃસર વ્યાખ્યા આપી ન શકે તથા માણસ વિચારની ભૂમિકા પર જઈ ન શકે, અને (૬) જ્યાં સુધી દલીલના એક પણ પગલે કદી ચેાથવાયા વગર, અભિપ્રાયનાં નહિ પણ પરમ સત્યનાં પ્રમાણા દ્વારા, એ તમામ વાંધાઓ સામે બીડું ન ઝડપે તથા એને ખાટા સાબીત ન કરે,—આ બધું એ કરી ન શકે ત્યાં સુધી તમારે એમ કહેવું જોઈ એ કે ઇષ્ટના તત્ત્વનું કે ખીજા કાઈ ( વિશિષ્ટ ) દષ્ટનું અને જ્ઞાન નથી; જો એ કશાને નણતા હોય તેા વિજ્ઞાનનું Page #504 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ -૯૯ નહિ પણ જે અભિપ્રાયનું પરિણામ છે, એવા પડછાયાને જ એ જાણે – અહીં ઠીક ઠીક જાગ્રત થાય ત્યાર પહેલાં, સ્વપ્નાં જેતે અને કાં ખાતે (૬) એ નીચલી દુનિયામાં જાય છે અને અંતિમ નિષ્ટતા પ્રાપ્ત કરે છે. એ બધામાં હું જરૂર તમારી સાથે સંમત થાઉં. અને તમારા આદર્શ નગરરાજ્યનાં જે બાળકોને તમે ઉછેરી તથા કેળવણી આપી રહ્યા છે તેમને એવાં નહિ જ થવા દે—જે આદર્શ કદી પણ અસ્તિત્વમાં આવે તો- તમારા ભાવિ શાસકેને, પોતામાં કશી બુદ્ધિ ન હોય, અને છતાં સૌથી વધારે મહત્ત્વની બાબતમાં જેમને અધિકારપદે સ્થાપવામાં આવ્યા છે –તેવાં જડસા જેવાં તમે નહિ થવા દો. અવશ્ય નહિ જ. ત્યારે પ્રશ્નો પૂછવામાં તથા તેના જવાબો આપવામાં સૌથી વધારે નૈપુણ્ય કેળવવા શક્તિમાન થાય એવું શિક્ષણ એમને આપવામાં આવશે એ કાયદો તમે કરશે ખરું ને ? (_) તેણે કહ્યું તમે અને હું ભેગા મળીને ઘડીશું. ત્યારે વિજ્ઞાનની શાખાઓનું શિખર આક્ષિકી છે, અને બધી શાખાઓની ટોચે એ વિરાજમાન છે એ તમે કબૂલ કરશે; બીજું— કઈ પણ વિજ્ઞાન એનાથી ઊંચે મૂકી શકાય નહિ, જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે કે એનાથી આગળ એ જઈ શકે નહિ ? તેણે કહ્યું હું કબૂલ થાઉં છું. (પ૩૫) પરંતુ અભ્યાસના આ વિષયો કેને સેંપવા અને કઈ રીતે સેંપવા એ પ્રશ્નોને હજી વિચાર કરવાનો રહે છે.* હા, એ સ્પષ્ટ છે. મેં કહ્યું: શાસનકર્તાઓ અગાઉ કઈ રીતે ચૂંટવામાં આવ્યા હતા એ તમને યાદ હશે ? * મુદ્દો ૪. શિક્ષણને સમગ્ર કાર્યક્રમ Page #505 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૭ તેણે કહ્યુંઃ અવશ્ય. એવા જ સ્વભાવવાળાઓને અહીં પણ ચૂંટવા જોઈએ, અને જેઓ સૌથી વધારે દૃઢ તથા શૂરવીર અને શકય—હોય–તો-સૌથીવધારે સુંદર પણ હોય તેવાને ફરીથી અગ્રપદ (૨) આપવામાં આવશે અને તેઓ ઉમદા તથા ઉદાર સ્વભાવના હશે તેથી શિક્ષણના ક્રમને ઉપકારક થઈ પડે એવી નૈસર્ગિક શક્તિઓ પણ તેમનામાં હશે. અને એ કઈ? તીર્ણતા અને શીધ્ર ગ્રહણ કરવાની શક્તિઓ; કારણ આકરા શારીરિક વ્યાયામથી નહિ પરંતુ તીવ્ર માનસિક (પ્રયત્નપૂર્વકના). અભ્યાસથી મનને મૂછ આવવાને સંભવ વધારે છે; મહેનત સવાશે મનની જ હોય છે, અને શરીર એનું ભાગીદાર બનતું નથી. તેણે જવાબ આપેઃ તદ્દન ખરું. () વળી આપણે જેની શોધ કરી રહ્યા છીએ તેની સ્મરણ શક્તિ સારી હોવી જોઈશે, તથા કોઈ પણ વિષયમાં મહેનત કરવી જેને પ્રિય છે, એવો અદમ્ય સઘન માણસ જોઈશે; નહિ તે, કેટલીયે ભારે શારીરિક કસરત, તથા આપણે એની પાસેથી જેની અપેક્ષા રાખીએ છીએ તે અભ્યાસ તથા બૌદ્ધિક શિક્ષણ એ કદી સહન નહિ કરી શકે. તેણે કહ્યું જરૂર. એનામાં નૈસર્ગિક શક્તિઓ હોવી જોઈએ: આજે ભૂલ એ થઈ રહી છે કે જેઓ ફિલસૂફીને અભ્યાસ કરે છે એમને બીજે કશે વ્યવસાય હોતો નથી. અને હું અગાઉ કહેતો હતો તેમ, ફિલસૂફીનું માનભંગ થયાનું કારણ આ છે દાસીપુત્રાએ નહિ પણ એના સાચા પુત્રોએ એનો હાથ પકડવો જોઈએ. એટલે ? () પહેલાં તો, એના ભક્તો પાસે લંગડે કે નહિ-જેવો ધં ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જ્યારે માણસ વ્યાયામ, શિકાર તથા બીજી તમામ શારીરિક કસરતોને શેખીન હોય પણ શિક્ષણ, Page #506 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ ૪૦૧ શ્રવણ કે અન્વેષણના પ્રત્યે પ્રેમ તો બાજુ પર રહ્યો પણ ઉલટ ધિક્કાર હોય, અથવા જે ધંધે એને કરવો પડતે હેય એ પ્રતિકૂળ હોય અને (તેથી) બીજી જાતનું પાંગળાપણું એનામાં ઉતરી આવતું હોય ! તેણે કહ્યુંઃ જરૂર. મેં કહ્યું અને સત્યના સંબંધમાં જે આત્મા સ્વેચ્છાએ (7) સ્વીકારેલા જુઠ્ઠાણુને ધિક્કારતે હોય અને જુઠું બોલવામાં આવે ત્યારે શું પિતા કે બીજા પ્રત્યે અત્યંત ગુસ્સે થઈ જાય, પરંતુ અનિચ્છાએ સ્વીકારેલા જુઠ્ઠાણું તરફ આંખ આડા કાન કરે તથા મૂંડની જેમ અજ્ઞાનના કીચડમાં આળોટતાં જેને મનમાં કશું થતું નથી, અને કઈ જોઈ જાય તો જેને શરમ લાગતી નથી, તેવા આત્માને ખોડંગતે તથા લંગડે શું ન ગણવો જોઈએ? અચૂક (૫૩૬) અને વળી સંયમ, શૌર્ય, અશ્વર્ય તથા બીજા દરેક સદ્દગુણના સંબંધમાં, દાસીપુત્ર અને સાચ્ચા પુત્ર વચ્ચે સંભાળપૂર્વક આપ શું ભેદ પાડવો ન જોઈએ? કારણ જ્યાં એવા ગુણો વચ્ચે ભેદ પાડવામાં આવતો ન હોય, ત્યાં જાણે અજાણે રાજ્યો તથા વ્યક્તિઓ ભૂલથાપ ખાય છે; અને જે સગુણનાં અમુક અંગમાં ઊણે હેવાને લીધે સ્વભાવે લંગડે કે દાસીપુત્ર છે તેવાને – રાજ્ય શાસનકર્તા બનાવે છે અને વ્યક્તિ મિત્ર કરે છે ! તેણે કહ્યું એ સાવ સાચું છે. ત્યારે આ બધી બાબતોને આપણે સંભાળપૂર્વક વિચાર કરવો પડશે; (a) અને કેળવણી તથા શિક્ષણની આ વિશાળ યોજનામાં જેમને આપણે દાખલ કરીએ તેઓ મનથી તેમજ શરીરથી શુદ્ધ, અખંડ હોય, તો ધર્મ પોતે આપણું વિરુદ્ધ કશું નહિ કહી શકે, અને રાજ્ય તથા તેના બંધારણના આપણે તારણહાર થઈશુંપરંતુ જે આપણા * સરખા ઉપર પૃ. ૯૮, ૩૭૮-૩; પૃ. ૧૦૭-૮, ૩૮૧-૬, ૩૮૨, ૩૮૯; તથા ૪૧૪ અને ૪૫૯. Page #507 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૭. શિવે બીજા પ્રકારના માણસ હશે તો ઉલટું જ પરિમાણ આવશે, અને આજે લિસૂફીને સહન કરવું પડે છે તેના કરતાં વધારે મોટું હાંસીનું પૂર આપણે એના પર ઠાલવવું પડશે. એ કઈ સ્તુતિ કરવા જેવું નથી. મેં કહ્યું અવશ્ય નહિ જ, અને છતાં કદાચ (દલીલની ખાતર) એક મશ્કરીને ગંભીર સ્વરૂપ આપવામાં હું એટલે જ ઉપહાસને પાત્ર હોઈશ. કઈ રીતે ? (૨) કહ્યું હું ભૂલી ગયો કે આપણે ઘણા આવેશમાં આવી જઈ બોલતા હતા, અને ગંભીર ન હતા; કારણ જ્યારે ફિલસૂકીને એટલી અયોગ્ય રીતે માણસને પગ નીચે છૂંદતાં મેં જોઈ ત્યારે એનું અપમાન કરનારાઓ પ્રત્યે મારામાં અમુક જાતની કેધની લાગણી આવી ગઈ અને મારા ગુસ્સાને લીધે હું વધારે પડતા આવેશમાં આવી ગયો. ખરેખર? તમારું કહેવું હું સાંભળતે હતો, પણ મને કંઈ એમ ન લાગ્યું. પણ હું બેલતો હતો તે મને તો એમ લાગ્યું. અને હવે મને યાદ આપવા દો કે અગાઉની પસંદગીમાં * આપણે વૃદ્ધ માણસને ચૂંટી કાઢયા હતા. પણ આમાં આપણે એમ કરવું ન જોઈએ. (૬) વૃદ્ધ માણસ ઘણું શીખી શકે એમ જ્યારે સેલને કહ્યું ત્યારે એ કંઈ ભ્રમમાં હોવા જોઈએ – કારણ વૃદ્ધ માણસ જેમ કંઈ બહુ દેડી ને શકે એમ બહુ શીખી પણ ન શકે; અથાગ મહેનત કરવાની ઉમ્મર તો યુવાવસ્થા જ છે. અલબત્ત. અને તેથી આનીક્ષિકીની પૂર્વ તૈયારીરૂપ જે ગણિત, ભૂમિતિ તથા શિક્ષણનાં બીજાં તમામ મૂળત છે તે નાનપણમાં જ ચિત્ત * જુઓ ઉપર પરિ. ૬-૪૯૮ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ સમક્ષ રજુ થવાં જોઈએ; જે કે શિક્ષણની આપણી પદ્ધતિ જાણે જોરજુલમથી (છોકરાંઓના મન પર) લાદવા માગતા હોઈએ એવા ખયાલથી નહી. શા માટે નહી ? (૬) કારણ કોઈ પણ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિમાં હરકોઈ સ્વતંત્ર વ્યક્તિએ ગુલામી મનોદશા રાખવી ન જોઈએ. શારીરિક વ્યાયામને જે ફરજિયાત કરવામાં આવે તો તે શરીરને હાનિકર્તા નીવડતો નથી; પરંતુ બળજબરીથી પ્રાપ્ત કરેલાં જ્ઞાનને ચિત્તમાં સ્થાન મળી શકતું નથી.* સાવ સાચું. મેં કહ્યું ત્યારે મારા પ્રિય મિત્ર, આપણે બળજબરી વાપરવાની નથી, પણ પ્રાથમિક શિક્ષણનું સ્વરૂપ અમુક (પ૩૭) જાતની રમત જેવું ભલે હોય, તો તમે (બાળકનું) સ્વભાવિક વલણ (કઈ બાજુનું છે) તે વધારે સહેલાઈથી જાણી શકશે. તેણે કહ્યું. અત્યંત બુદ્ધિપુરઃસરનો એ ખયાલ છે. છોકરાંઓને ઘોડે બેસાડી આપણે લડાઈ જોવા લઈ જવાનાં હતાં; અને જે કંઈ ભય જેવું ન હોય, તો તેમને છેક નજીક લઈ જવાનાં હતાં તથા નાના શિકારી કુતરાઓની જેમ તેમને લેહીને સ્વાદ ચખાડવાને હતો ?—એ તમને યાદ હશે ? હા મને યાદ છે. મેં કહ્યુંઃ મહેતનમાં કામે, પાઠ, ભયના પ્રસંગે આ તમામ બાબતોમાં આ જ પદ્ધતિ અનુસરી શકાય, અને તેમાંના તમામ (વિષય)માં જે નિપુણ માલુમ પડે તેનું નામ પસંદ કરેલા વર્ગમાં નોંધવામાં આવશે. (૨) કઈ ઉમ્મરે ? વ્યાયામનું જરૂર જોઈતું શિક્ષણ જે ઉમ્મરે પૂરું થાય ત્યારે આ * પ્રાથમિક કેળવણીના આધુનિક સિદ્ધાતો આનાથી આગળ ગયા નથી. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પરિચછેદ ૭ પ્રકારના શિક્ષણમાં જે બે ત્રણ વર્ષને ગાળે પસાર કરવાનું છે * તે બીજી કશી દષ્ટિએ ઉપયોગ નથી; કારણ ઊંધ તથા વ્યાયામ ભણતરને પ્રતિકૂળ છે. અને શારીરિક કસરતોમાં પહેલે કણ આવે છે તેની હરીફાઈ આપણા યુવાનોની જે સૌથી વધારે અગત્યની પરીક્ષા લેવામાં આવે છે તેમાંની એક છે. તેણે જવાબ આપેઃ અવશ્ય. ત્યાર પછી વીસ વર્ષની ઉમ્મરના લોકોમાંથી જેમને ચૂંટી કાઢયા હશે તેમને ઉચ્ચતર શિક્ષા ક્રમમાં ચડાવવામાં આવશે, અને પોતાના અગાઉના શિક્ષણક્રમમાં - તે વિજ્ઞાનની શાખાઓ તેમને કોઈ (વિશિષ્ટ) વ્યવસ્થા સિવાય (૪) શિખવવામાં આવી હશે તે બધાનો હવે સમન્વવ કરવામાં આવશે, અને તેમના સત્ય સત સાથેનો તથા અન્યોન્ય શે નિસર્ગિક સંબંધ છે એ તેઓ જોઈ શકશે. તેણે કહ્યું: હા, માત્ર એ પ્રકારનું જ્ઞાન જ સ્થાયી મૂળ નાંખી શકે છે. ' મેં કહ્યુંઃ હા, એવું જ્ઞાન ઝીલવાની શક્તિ એ આનૈક્ષિકીના અભ્યાસની બુદ્ધિનું મુખ્ય ધોરણ છેઃ સર્વતગામી ચિત્ત જ હંમેશ આન્વીક્ષિી પ્રત્યે ઢળે છે. તેણે કહ્યું હું તમારી સાથે સંમત થાઉં છું. મેં કહ્યું: આ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા જોઈશે; અને આવી બુદ્ધિમત્તા જેનામાં સૌથી વિશેષ હોય (૬) અને પિતાના ભણતરમાં તથા પોતાની લશ્કરી અને બીજી મુકરર કરેલી ફરજોમાં થી વઘારે દઢ હોય, તેવા જ્યારે ત્રીસ વર્ષની ઉમ્મરે પહોંચે, ત્યારે (એક વાર) પસંદ કરેલા વર્ગ માંથી (ફરીથી) ચૂંટણી કરવામાં આવશે અને ચૂંટેલાઓને (વળી) ઉચ્ચતર શિક્ષણાનુક્રમમાં લેવામાં આવશે. અને ભૂલ દષ્ટિ તથા બીજી ઇન્દ્રિઓના ઉપયોગને તેઓમાંના કેટલા * શારીરિક કેળવણી : વર્ષ ૧૭-૨૦ + શિક્ષણની ઉચ્ચ શ્રેણીઃ વર્ષ ૨૦-૩૦. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ ત્યાગ કરી શકે છે, અને સત્યની સાબતમાં રહી પરમ સતને કેટલા મેળવી શકે છે તે જાણવા તમારે આન્વીક્ષિકીની મદદથી તેમને ચકાસી જોવા પડશે; અને મારા પ્રિય મિત્ર, અહીં અત્યંત સંભાળ રાખવાની જરૂર છે.* અત્યંત સંભાળ શા માટે? (૬) મેં કહ્યુંઃ આન્વીક્ષિકીને લીધે કેટલું જબરું અનિષ્ટ ઊભું થવા પામ્યું છે એ શું તમે જોતા નથી ? તેણે કહ્યું: કયું અનિષ્ટ ? એ કલાના વિદ્યાર્થી તેણે કહ્યું: તદ્દન ખરું. ૪૫ ઉચ્છ્વ ખલતાથી ઉભરાઈ જાય છે.+ એ લાની બાબતમાં આના કરતાં વધારે અસ્વભાવિક કે એમ તમે ધારો છે ? કે પછી તમે અક્ષમ્ય ખીજું કંઈ હોઈ શકે એમને માટે કંઈ છૂટછાટ મૂકશા ? કઈ રીતે છૂટાછૂટ મૂકવાની ? મે કહ્યું: દૃષ્ટાંત દાખલ, મોટી જાહેાજલાલીમાં ઉછરેલા ક્રાઈ ‘ફૂટપુત્ર’ની તમે કલ્પના કરેા એમ તમને કહું છું: કાઈ ( ૫૩૮ ) જાડાં સગાંને અને મેટાં કુટુમ્બનો એ છે, અને એની આજુબાજુ ઘણાઘણા ખુશામતિયા છે. જ્યારે એ ઉમ્મરે પહોંચે છે, ત્યારે એને ખબર પડે છે કે જેમને એ માને છે તે પેાતાનાં ખરાં માબાપ નથી; પણ ખરાં કાણુ છે તે એ શેાધી શકતો નથી. પહેલાં જ્યારે પેાતાના ખોટા સંબંધથી એ અજ્ઞાત છે તે તમામ વખત દરમિયાન, અને પછી જ્યારે એને ખબર પડે છે ત્યારે, પેાતાના ખુશામતિયાએ તરફ તથા પેાતાનાં કલ્પિત માબાપ તરફ એ કઈ રીતે વતે એવે સંભવ છે તેની તમે અટકળ કરી રાકશો કે તમારે બદલે હું કરું ? * અધિકાર વગરના જ્ઞાનથી થતાં અનિષ્ટ, + શુદ્ધ આન્ત્રાક્ષિકીને બદલે વિતંડાવાદમાં તણાય તે, Page #511 -------------------------------------------------------------------------- ________________ ret પરિચ્છેદ ૭ જો તમારી મરજી હાય તા—ભલે તમે કરે. તો હું એમ કહું કે જ્યારે સત્ય હકીકતથી એ અજાણ હશે, (વ) ત્યારે ખુશાતિયાએના કરતાં પોતાના પિતા, માતા તથા પેાતાનાં માની લીધેલાં સગાંને એ વધારે માન આપશે, તેમના વિરુદ્ધ કંઈ પણ ખેલવાનું કે આચરવાનું અથવા જરૂરને પ્રસંગે તેમના પ્રત્યે બેદરકાર થવાનું વલણ તેનામાં એઠું રહેશે, અને કાઈ અગત્યની બાબતમાં એમની અવજ્ઞા કરવાનું એને મન નહિ થાય. નહિ થાય. પરંતુ જ્યારથી એને ખબર પડે ત્યારથી તેમના પ્રત્યેનાં માન તથા લાગણી પેતે એછાં કરી નાંખશે, અને પેાતાના ખુશામતિયાએને વધારે વળગતા જશે એમ હું કહ્યું છું; તેના પરની એમની અસર ઘણી જ વધી જશે: (૪) એ હવે એમની રહેણીકરણી સ્વીકારશે તથા ખુલ્લી રીતે એમની સોબતમાં કરશે, અને પેાતાનાં માની લીધેલાં માબાપ કે સગાંએ માટે કદી કશી પણ તકલીફ નહિ ઉઠાવે; સિવાય કે એનેા સ્વભાવ અત્યંત સારા હોય. વારુ—એ બધું તદ્દન શક્ય છે. પરંતુ આ દૃષ્ટાંત ફિલસૂફીના અભ્યાસીને કઈ રીતે લાગુ પડે છે? આ રીતે; ધર્મ અને પ્રતિષ્ઠાના અમુક સિદ્ધાન્તા નાનપણમાં આપણને શિખવવામાં આવ્યા હોય છે, અને તેનું પાલન કરતાંકરતાં તથા એને માન આપતાં એના પિતૃતુલ્ય અધિકાર નીચે આપણને ઉછેરવામાં આવે છે, એ તમે જાણે છે. એ ખરું છે. (૪) ( બીજી તરફ ) આત્માને આકર્ષે તથા એની ખુશામત કરે તેવાં વિરાધી વચનેા અને આશાયેશની ટેવે! હાય છે; એ કે જેમનામાં ખરાખોટાનું ભાન હાય છે તેમના પર એની અસર થતી નથી, અને તેવા પિતાના વચનાનું પાલન કર્યા કરે છે તથા તેમને માન આપ્યા કરે છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ૪૦૭ ખરું. હવે જ્યારે માણસ આવી (મને)દશામાં હાય, અને પ્રશ્ન કરનાર બુદ્ધિ શું ખરું છે કે શામાં પ્રતિષ્ઠા છે એમ પૂછે, અને કાયદા ધડનારે એને જે રીતે શિખવ્યું હોય એ પ્રમાણે તે જવાબ આપે, અને પછી, જેમ કશામાં અપ્રતિષ્ઠા નથી તેમ કશું પ્રતિષ્ઠાવાળું પણ નથી, અથવા ન્યાય્ય અને સારું કે એથી ઊલટું પણ કશું નથી એવી માન્યતા એને સ્વીકારવી પડે ત્યાં સુધી જાતજાતની ધણીએ દલીલે એના શબ્દો તેાડી પાડે—તેા (ૐ) પછી જે સિદ્ધાન્તાનું મૂલ્ય એણે મેટું આંકયું હતું તેનું પહેલાંની માફક એ પાલન કરે કે એને માન આપે એમ શું તમે માને છે ! અશકય. અને એ સિદ્ધાન્તામાં પ્રતિષ્ઠા છે તથા એ સ્વાભાવિક છે (૫૩૯) એમ માનતા એ જ્યારથી બંધ થાય, અને સત્ય સિદ્ધાન્તાની શેાધમાં પેાતે નિષ્ફળ જાય, ત્યારથી પેાતાની ઇચ્છાઓની ખુશામત કરવા સિવાયનું ‘ખીજા કાઈ પ્રકારનું એ જીવન ગાળે એવી શું આશા રાખી શકાય ? નહિ. અને કાયદાના રક્ષકને બદલે એ એના ભંગ કરનાર થશે. અચૂક. હવે ફિલસૂફીના જે વિદ્યાથી એનું મેં વર્ણન કર્યું છે તેવાઓમાં આમ થવું બહુ જ સ્વાભાવિક છે અને હમણાં કહેતા હતા તેમ ક્ષમ્ય પણ છે. તેણે કહ્યું: હા, અને દયાજનક એટલું હું ઉમેરીશ. આથી, આપણા પુરવાસીઓની ઉમ્મર હવે ત્રીસ વર્ષની થઈ છે, તેા તેમના પ્રત્યે તમને દયાની લાગણી ન થઈ આવે એ ખાતર આન્ત્રીક્ષિકીમાં એમને પ્રવેશ કરાવતાં દરેક પ્રકારની સંભાળ રાખવી જોઇશે. જરૂર. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ પરિચ્છેદ ૭ આન ંદનો સ્વાદ તેએ બહુ વહેલા જોયું હશે કે જીવાનિયાઓના મજાકની ખાતર લીલા કરે (૬) ( આન્વીક્ષિકીના ) પ્રિય ચાખે તાપણ ભય છે: કારણ તમે માંમાં પહેલાં સ્વાદ આવે પછી તે છે; અને પેાતાનું જે ખંડન કરતા હોય એનું અનુકરણ કરતા તે હમેશાં બીજાના વિરેધ કરે છે અને એમનું ખંડન કરે છે; નાનાં કુરકુરિયાની માફક જે કાઈ એમની નજીક આવે તેમની સાથે તેઓ ખેંચાખેંચી કરે છે, અને એમને કરડે છે. તેણે કહ્યું: હા, એ સિવાય બીજા કશામાં એમને વધારે મા પડતી નથી. અને જ્યારે એમણે કેટલાએ વિજય મેળવ્યા હાય, અને (૬) ઘણાને હાથે કેટલીય હાર ખાધી હોય, ત્યારે પહેલાં જે બધું તે માનતા હતા, તેમાંનું કશું જ, આવેશમાં આવી જઈને તથા સહસા ન માનવાને રસ્તે તેઓ ચડી જાય છે અને તેથી બાકીની દુનિયાની નજરે માત્ર તેમને ધેાતાને જ નહિ પરંતુ ફલસૂફી તથા તે સંબધી જે કંઈ બીજું હાય તેને ખરાબ કૅપનામ મળવાના સંભવ છે. તેણે કહ્યું: બહુ જ સાચું. પણ જ્યારે માણસ માટેા થાય, ત્યારે એવું ગાંડપણ કરવાની અપરાધ એ કદી નહિ કરે વિનેાદની ખાતર જે ખંડન કરતા હાર એવા વિતંડાવાદીનું નહિ × પણ સત્યની શેાધ કરતા હોય એવા આન્દીક્ષિકીના નણકારનું એ અનુકરણ કરરો; અને એ (પ્રકાર)ના અભ્યાસની પ્રતિષ્ઠા ઘટાડવાને બદલે એના ચારિત્ર્યને ઊડે। સમભાવ એ પ્રતિષ્ઠાને વધારશે. તેણે કહ્યુંઃ સાવ સાચું, અને આપણે જ્યારે એમ કહેલું કે ફિલસૂફીના અભ્યાસીએ ગૅ જુઆ, ફાઇલિંબસ” તથા ‘પ્રોટાગેારાસના' સિદ્ધાન્ત, પરિ : ૧૦-૬૬૦ * * E r i s t i k è' ઉપર બ્રુઃ ૪૫૪ ૬, ૪૯૯ ૬, Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ ૪૦૯ અત્યારે હાય છે તેવા અકસ્માત - ઇચ્છા-થઈ-આવી-હોય તેવા કે ઘૂસણિયા નહિ હોય, પરંતુ નિશ્ચલ અને વ્યસ્થિત હશે. સાચું. મેં કહ્યું: ધારો કે ફિલસૂફીના અભ્યાસ વ્યાયામનું સ્થાન લે છે, અને શારીરિક કસરતામાં જેટલેા કાળ ગયેા તેના કરતાં બમણા ગાળા સુધી એકલા એના અભ્યાસ રસપૂર્વક અને ખંતથી જારી રાખવામાં આવે તા —ખસ થશે નહિ ? (૬) તેણે પૂછ્યું: ચાર કે છ વ તમે રાખશે ? મેં જવાબ આપ્યોઃ ધારા કે પાંચ; * એ અભ્યાસને અંતે એમને ગુકામાં મેકલવા પડરો તથા યુવાન માણસા જે લશ્કરી કે ખીજા હે દ્દાએ પૂરવાને ગુણસંપન્ન ગણાતા હેાય તે હાદ્દાએ સ્વીકારવાની તેમને ફરજ પાડવામાં આવશે, આ રીતે તે દુનિયાને અનુભવ મેળવશે અને લાલચેાથી કેટલીયે રીતે તેએ ત્યાં આકર્ષાતા હશે ત્યારે તે દર્દ રહે છે કે ચળે છે એને અખતરા કરવાની તક મળી રહેશે. (૫૪૦) અને એમના જીવનને આ ક્રમ કયાં સુધી લંબાવવામાં આવશે ? મેં જવાબ આપ્યોઃ પદરવ, + અને જ્યારે તેઓ પચ્ચાસ વર્ષની ઉમ્મરના થયા હાય, ત્યારે તેમનામાં જે હજી પણુ બાકી રહ્યા હોય તથા જેમણે પેાતાના જીવનના પ્રત્યેક આચરણુ દ્વાર! તથા જ્ઞાનની પ્રત્યેક શાખામાં નામના મેળવી હાય, તેવાએ ભલે પેાતાના સંપૂર્ણ પદને પ્રાપ્ત કરે; કારણ જે પ્રત્યેક વસ્તુને પ્રકાશિત કરે છે એવા વિશ્વગત પ્રકાશ તરફ પેાતાના આત્માનાં (આંતર) ચક્ષુ માંડવાના તથા પરમ ઇષ્ટના સાક્ષાત્કાર કરવાના વખત એમને માટે આવી લાગ્યા છે; કારણ જે આદશ અનુસાર (૬) તેઓ રાજ્ય કે વ્યક્તિઓનાં જીવન તથા પેાતાનાં જીવનને બાકીના * આન્વીક્ષિકાને ઉચ્ચતર અભ્યાસક્રમ વર્ષ ૩૦-૩૫ + વ ૩૫ થી ૫૦ સુધી જીવનમાં કસેાટી, Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ભાગ ઘડવાના છે તે એ જ આદર્શ છે; ફિલસૂફીને અભ્યાસ એ એમનો મુખ્ય વ્યવસાય રહેશે, પરંતુ જયારે એમને વારે આવશે ત્યારે જાણે કઈ પરાક્રમથી ભરેલું કાર્ય કરતા હોય તેમ નહિ પરંતુ એક સાદી ફરજ તરીકે તેઓ લોકકલ્યાણને અર્થે રાજ્ય ચલાવશે અને રાજકારણમાં પણ મહેનત કરશે; અને પિતાના પછીના દરેક જમાનામાં પિતાના જેવા બીજાને તૈયાર કરીને પોતાની જગ્યાએ રાજ્યના શાસનકર્તાઓ તરીકે તેમને મૂક્યા બાદ, તેઓ પોતે મહાભાગ માનના ટાપુઓ તરફ સીધાવશે અને ત્યાં જઈ રહેશે; અને જે પિથિયાને પૂજારી સંમત થશે તો માનવદેવ તરીકે અને નહિ (૨) તે ગમે તે સંજોગોમાં દેવી અને ધન્ય મહાપુરુષો તરીકે લેકે તેમને માન આપશે અને તેમનાં જાહેર સ્મૃતિચિહ્નો અને યજ્ઞો જશે. સેક્રેટિસ, તમે મૂર્તિવિધાયક છે, અને તમે આપણું શાસનકર્તાઓની પ્રતિમાઓનું નિષ્કલંક સૌંદર્ય સર્યું છે. મેં કહ્યું: હા, ગ્લાઉકૉન, અને આપણું સ્ત્રી-શાસન-કર્તાઓનું પણુ કારણ તમારે એમ ન માનવું જોઈએ કે મેં જે કંઈ કહ્યું છે તે, તેમના સ્વભાવને જેટલે અંશે લાગુ પડે તેટલે અંશે એકલા પુરુષોને જ લાગુ પડે છે અને સ્ત્રીઓને નથી પડતું. તેણે કહ્યું તમે એ ખરું કહો છો, કારણ પુરુષ જેમ દરેક બાબતમાં આપણે તેમને ભાગ લેતાં કર્યા છે. () મેં કહ્યું? વારુ, અને તમે સંમત થશે કે [શું સંમત નહિ થાઓ ] રાજ્ય અને રાજવહીવટ વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે. તે માત્ર સ્વપ્ન નથી. અને જે કે અશક્ય નહિ પણ દુશ્મર તે ખરું જ, તથા આપણે જે ધારેલે માગે એ શક્ય છે તે માર્ગે જ એ સાધી શકાય એમ છે, એટલે કે જ્યારે રાજ્યમાં સાચા ફિલસૂફ રાજાઓ અવતરે ત્યારે તેમનામાંથી એક કે તેથી વધારે, આપણી આજની દુનિયાનાં માનપાન લૂક અને અસાર માને અને તેમને તુચ્છકારે. અને સત્યમાંથી જે તમામ વસ્તુઓને ઉદ્દભવ હોય તેટલીને સાચી અને Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧. પ્રતિષ્ઠાવાળી માને અને એ રીતે ખીજી વસ્તુએ કરતાં (૬) એની કીંમત ઊંચી આંકે, તથા જે ધર્માંના તેએ આચાર્યાં છે, અને જેના સિદ્ધાન્તાને પેાતાના રાજ્યને વ્યવસ્થાસર કરતી વખતે તેઓ ઉચ્ચપદે સ્થાપન કરશે, તે ધને ખીજી બધી બાબતા કરતાં સૌથી વધારે અગત્યનેા અને અધિક માનશે ! તેઓ કઈ રીતે શરૂઆત કરશે ? * પહેલાં તેા દસ વર્ષથી ઉપરના તમામ નગરવાસીઓને તે (૫૪૧) નગર બહાર કાઢશે અને માબાપની ટેવાની અસરમાંથી જેએ મુક્ત હોય તેવાં બાળકાને તે હાથ પર લેશે; તેમની પેાતાની ટવા અને જે કાયદાએ આપ્યા છે તે અનુસાર તેઓ તેમને શિક્ષણ આપશેઃ અને આ રીતે જે રાજ્ય તથા બંધારણ વિશે આપણે વાત કરતા હતા, તે રાજ્ય અત્યંત સહેલાઈથી અને વહેલામાં વહેલી તકે સુખ પ્રાપ્ત કરશે, અને જે પ્રજામાં આવું બંધારણુ હશે તેને સૌથી વધારે ફાયદો થશે. ૫૪૦ હા, એ રસ્તા સૌથી સારા છે. અને સોક્રેટિસ હું માનું () છું કે કદીય જો આવું બંધારણ અસ્તિત્વમાં આવે તે એ કઇ રીતે આવશે એનું તમે બહુ સારું વર્ણન કર્યુ છે. ઉત્કૃષ્ટ રાજ્ય તથા જે માનવ એની છષ્મી (પેાતાના આત્મામાં) ધારણ કરે છે એ બંને વિશે આટલું બસ થશે—આપણે એમનું કઈ રીતે વર્ષોંન કરીશું એ વિશે કશી મુશ્કેલી રહી નથી. તેણે જવાબ આપ્યોઃ કંઈ મુશ્કેલી નથી; અને કશું વધારે કહેવાની જરૂર નથી એમ માનવામાં હું તમારી સાથે સમત થાઉં છુ. * ઉપર જી ૪૧૫ ૩; ૪૩૦-૪; તથા ૫૦૧-૬, Page #517 -------------------------------------------------------------------------- ________________ પરે અે ૬૮ (૫૪૩) અને તેા ગ્લાન આપણે એ અનુમાન પર આવ્યા છીએ કે ઉત્કૃષ્ટ રાજ્યમાં સ્ત્રીઓ અને બાળકેા પર સમાન હક રહેશે; અને સમસ્ત શિક્ષણક્રમ તથા લડાઈ કે શાંતિના સમાન રહેશે, અને શ્રેષ્ન ફિલસૂફ઼ા તથા સૌથી લડવૈયાએ એમના રાજા થશે, કેમ ખરું ને ? વ્યવસાયે પણ વધારે શૂરવીર ગ્લાઉઝૅને જવાબ આપ્યો: એને! સ્વીકાર થઈ ચૂકયા છે. (a) મેં કહ્યું: હા અને આગળ જતાં આપણે એના પણ સ્વીકાર કર્યાં છે કે જ્યારે શાસનકર્તાએ પેાતાની જાતની નિમણૂંક કરશે ત્યારે તેઓ પોતાના સૈનિકાને ચૂંટશે અને જેના પર બધાની સમાન માલીકી હાય તેવાં તથા જેમાં કશી જ વ્યક્તિગત માલીકીની વસ્તુ ન હેાય, તેમ કશું ખાનગી પણ ન હેાય, તથા જેનું આપણે વર્ણન કરતા હતા તેવાં ધરામાં એમને રાખશે; અને તેમની માલમિલકત વિશે આપણે શું નક્કી કર્યુ હતું એ તમને યાદ હશે? હા, મામેા પાસે જે સામાન્ય વસ્તુ તેમને આપવાની નથી, એ મને યાદ છે; તેમને લડાયક કસરતખાને (*) અને પાલકો થવાનું હતું અને વાર્ષિક વેતન તરીકે બીજા પુરવાસીઓ પાસેથી તેમને માત્ર પેાતાનું ભરણપેાણ જ મળવાનું હતું, અને (આના બદલામાં) તેમણે પેાતાની તેમજ સમસ્ત રાજ્યની સંભાળ રાખવાની હતી. હાય છે તેમાંની એકેય મેં કહ્યું: ખરુ, અને હવે આપણા કાર્યને આ ભાગ પૂરા થયે છે, તે આપણે અસલ માર્ગે આગળ જઈએ એ ખાતર જે મુદ્દા પાસેથી આપણે ખાડા કુંટાયા હતા તેને આપણે શેધી કાઢીએ. પાછા જવામાં કશી મુશ્કેલી નથી; અત્યારે તમે કહેા છે તે પ્રમાણે એ વખતે પણ તમારા ગર્ભિત અર્થ એ હતા કે રાજ્યનું Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ વર્ણન તમે પૂરું કર્યું છે. તમે એમ કહ્યું કે આવું રાજ્ય સારું હતું અને જે માણસનું બંધારણ એને અનુરૂપ હતું (૬) તે પણ સારે+ હતે; જે કે હવે દેખાય છે તેમ પે રાજ્ય (૫૪૪) તથા એવી વ્યક્તિ વિશે તમારે બીજી ઘણી શ્રેષ્ઠ બાબતે કહેવાની હતી, અને તમે આગળ જઈ એમ પણ કહ્યું, કે એનું ખરું રૂપ જે આ હતું તો બીજાં બધાં રૂપો ખોટાં હતાં; અને મને યાદ છે કે વિકૃત રૂપોમાં મુખ્ય ચાર હતાં તથા એમાં રહેલી ખામીઓ તેમજ એને લીધે વ્યક્તિઓમાં જે ખામીઓ ઉતરી આવે છે તેનું નિરૂપણ કરવા જેવું હતું એમ તમે કહ્યું હતું. તમામ વ્યક્તિઓને જોયા પછી અને એમાંથી સૌથી શ્રેષ્ઠ કાણ અને સૌથી અધમ કોણ એ વિશે છેવટે સંમત થયા બાદ, જે શ્રેષ્ઠ છે તે સૌથી વધારે સુખી, તથા સૌથી અધમ સૌથી વધારે દુઃખે છે કે કેમ તે વિશે વિચાર કરવાનો હતો. રાજ્યનાં ચાર સ્વરૂપો કયાં તે મેં પૂછયું અને તમે જવાબ આપે; આ પછી (૨) પિલિમાર્કસ તથા અડેઈમેન્ટસ વચ્ચે બેલ્યા; અને તમે ફરીથી શરૂઆત કરી અને આપણે અત્યારના મુદ્દા પાસે આવ્યા.+ મે કહ્યું તમને બરાબર યાદ છે. તેણે જવાબ આપ્યો. ત્યારે એક કુસ્તીબાજની માફક તમારે એ ને એ સ્થિતિમાં તમારી જાતને ફરીથી મૂકવી પડશે અને હું એ ને એ પ્રશ્નો પૂછીશ અને તમે એ વખતે જે જવાબ આપવાના હતા, તે ને તે જવાબો હવે આપશે. મેં કહ્યું: હા, મારાથી બનશે તો હું આપીશ. તમે જે ચાર પ્રકારનાં બંધારણ વિશે વાત કરતા હતા, તે સાંભળવાની મારી ખાસ ઈચ્છા છે. (૪) મેં કહ્યું: એ પ્રશ્નનો ઉત્તર સહેલું છે, જે ચાર પ્રકારનાં રાજ્યબંધારણ વિશે હું બેલતે હતો તેમનાં જેટલે અંશે જુદાં જુદાં નામે * Good + જુઓ ઉપર પરિ. ૫. ૪૪૯ ૩૨-૨ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પરિચ્છેદ ૮ છે તેટલે અંશે તેઓ આ રહ્યાં – પહેલું જેમાં સામાન્ય રીતે વખાણ કરવામાં આવે છે તે ક્રીટ અને પાર્ટી આના પછી મૂડીના ધોરણ પર રચાયેલું રાજ્ય આવે છે; આનાં એટલાં વખાણ કરવામાં આવતાં નથી, અને કેટલાંયે અનિષ્ટો ઉભરાતાં હોય એવો રાજ્યબંધારણનો આ પ્રકાર છે; ત્રીજું પ્રજાસત્તાક રાજ્ય જે મૂડીના ધોરણ પર રચાયેલા રાજ્યનું સ્વાભાવિક પરિણામ છે, જે કે એનાથી એ બહુ જુદું હોય છે. અને છેવટે જુલમી રાજય આવે છે, મહાન અને નામીચું, જે બધાથી ભિન્ન છે, અને રાજ્યબંધારણના એ ચોથા પ્રકારમાં સૌથી વધારે અધમ અવ્યવસ્થા હોય છે. આનાથી ભિન્ન ખાસિયતવાળું બીજી કઈ જાતનું બંધારણ હોય તો એની મને ખબર નથી; તમને ખબર છે? () બીજી જાગીરો અને ભાયાતગીઓ ખરીદાય છે અને વેચાય છે, અને વચગાળાના બીજા કેટલાએક બંધારણના પ્રકાર હોય છે. પરંતુ આ (પ્રકાર) સ્પષ્ટ લક્ષણ વગરના છે, અને હેલેનિક તથા જંગલી લેકેમાં એકસરખા મળી આવે છે. તેણે જવાબ આપ્યોઃ હા, એમનામાં કેટલાંય વિચિત્ર પ્રકારનાં બંધારણે હયાત છે એ વિશે જરૂર સાંભળવામાં આવ્યું છે. મેં કહ્યું: માણસેના સ્વભાવો જેમ બહુવિધ હોય છે, તેમ રાજ્યબંધારણના પ્રકારે પણ બહુવિધ હોય છે તથા જેટલા પ્રકારો એકના હોય, તેટલા જ પ્રકારો બીજાના પણ હોવા જોઈએ, એ તમે જાણે છે ? કારણ પથ્થર અને લાકડા ”થી* (૬) રાજ્ય બનાવવામાં આવે છે એમ આપણે નહિ માની શકીએ, પરંતુ જેવા સ્વભાવવાળા માણસે રાજ્યમાં હોય–જે ઘડીકમાં છાબડું બેસાડી દે અને પોતાની અંદર બીજી વસ્તુઓને પણ ખેંચી આણે તેનાથી રાનાં ભિન્નભિન્ન સ્વરૂપે પેદા થાય છે. તેણે કહ્યું: હા, જેવાં માણસે તેવાં રા ; માનવ સ્વભાવ કે ચારિત્ર્યમાંથી જ તેઓ ઊગી નીકળે છે. * મૂળમાં “Oak and rock' છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ૪૧૫ ત્યારે રાજ્યનાં બંધારણા જો પાંચ પ્રકારનાં હાય, તેા વ્યક્તિગત ચિત્તના સ્વભાવ પણ પાંચ જાતના હશે. અવશ્ય. જે શિષ્ટજનસત્તાક રાજ્ય જેવા છે, અને જેને આપણે સાચ્ચી રીતે (૫૪૫) ધર્મિષ્ઠ તથા સારા કહીએ છીએ, તેનું વર્ણન આપણે કરી ચૂકયા છીએ. જેને સ્પાર્ટાના રાજ બંધારણ સાથે સાદૃશ્યસંબંધ છે, તેવા ટંટાખે!ર તથા મહાત્ત્વાકાંક્ષી હલકા પ્રકારના સ્વભાવવાળા માણસનું હવે આપણે વર્ણન કરીશું; તા મૂડીના ધેારણ પર રચાયેલું, પ્રજાસત્તાવાદી અને જુલમગાર. સૌથી વધારે અધર્મીની નેડાજોડ આપણે સૌથી વધારે શંખને મૂકીશું, અને એમને (એ રીતે) જોયા પછી જે નિર્ભેળ અધનું કે જે શુદ્ધ ધર્મનું જીવન ગાળે છે, તે એનાં સુખ કે દુઃખની આપણે અરસ્પરસ સરખામણી કરી શકીશું ત્યારે આપણું પરીક્ષણ પૂરું થશેઃ અને વૅસિમેકસ સલાહ આપે છે તે (૬) પ્રમાણે આપણે અધમ આચરવા કે દલીલના અનુમાન અનુસાર ધર્મને પસંદ કરવા તેનું આપણને નાન થશે. તેણે જવાબ આપ્યા: જરૂર, તમારા કહેવા મુજબ આપણે કરવું જોઈ શે. સ્પષ્ટતાની ખાતર, રાજ્યને પહેલાં લઈ ને પાછળથી વ્યક્તિના સ્વભાવનું નિરૂપણ કરવાની જે જુની પદ્ધતિ આપણે સ્વીકારી હતી તેને આપણે અનુસરીશું અને (કહેવાતા) પ્રતિષ્ઠિત લેાકેાના રાજ્યબંધારણથી શરૂઆત કરીશુ. એ પ્રકારના બંધારણ માટે કાઈ એક નામ મારા જાણવામાં નથી, સિવાય કે એવા રાજ્યનેા પાયે કુળપરંપરા પર રચવામાં આવ્યા છે એમ આપણે કહીએ. જે વ્યક્તિના સ્વભાવ આને મળતા હશે, તેની આની સાથે સરખામણી કરીશું; અને ત્યાર પછી (મૂડીના ધેારણ ઉપર રચાયેલા) અલ્પજનસત્તાક રાજ્ય * મૂળમાં Timocracy or (Ti m a r ch y'. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પરિચછેદ ૮ અને (૧) અલ્પજનસત્તાક માનવ વિશે આપણે વિચાર કરીશું અને ત્યાર પછી વળી પ્રજાસત્તાક રાત્ય તથા પ્રજાસત્તાક માનવ પ્રત્યે લક્ષ આપીશું અને છેવટે આપણે જુલમી નગરરાજ્યમાં જઈને બધું જોઈશું; તથા ફરી એક વાર જુલમગારના આત્મામાં દષ્ટિ કરીશું અને સંતોષકારક સમાધાન પર આવવા પ્રયત્ન કરીશું. વસ્તુનું એ પ્રકારનું નિરૂપણ કરીને નિર્ણય બાંધવાનું બહુ અનુકૂળ થઈ પડશે. મેં કહ્યું ત્યારે પહેલાં તો [કહેવાતા પ્રતિષ્ઠિત લેકનું રાજ્ય બંધારણ એટલે કે જે રાજ્યને પાયો કુળ પરંપરા ઉપર રચવામાં આવ્યો છે તે આપણા શિષ્ટજનસત્તાક રાજયમાંથી [ષ્ટ લેકોના રાજ્યમાંથી (૬) કેવી રીતે ઉતરી આવે છે તે આપણે જોઈશું. જે લેકેના હાથમાં રાજસત્તા છે તેમની માંહોમાંહેની ફાટફૂટમાંથી જ તમામ પ્રકારના રાજકીય ફેરફારો થવા પામે છે એ સ્પષ્ટ છેક હરકોઈ રાજ્ય પછી ભલે તે ગમે તેટલું નાનું હોય, પણ જે તે સંગઠિત હોય તો તે ચળશે નહિ. તેણે કહ્યું સાવ સાચું. ત્યારે આપણા નગરરાજ્યની કઈ રીતે પડતી થશે, અને શાસનકર્તાઓ તથા તેમના સહાયકાના બે વર્ગો વચ્ચે અંદરઅંદર કે એકબીજા સાથે કઈ રીતે મતભેદ ઉત્પન્ન થશે ? “પૂર્વે કુસંપ કેમ નો તે વિશે સરસ્વતી+ આપણને કહે તે માટે (૪) હોમરની જેમ શું આપણે એની પ્રાર્થના કરીશું ? પોતાના શબ્દોમાં જાણે પોતાને શ્રદ્ધા હોય એ રીતે, ઉચ્ચ કરુણરસપ્રધાન ધારીમાં આપણને સંબોધન કરતી, * સરખાવો સામ્યવાદનો સિદ્ધાંત કે એક પરિસ્થિતિમાંથી એની વિરાધી પરિસ્થિતિ જાગે છે, અને ત્યાર પછી એ બેનો સમન્વય થાય છે. હેગલના આ મૂળ સિદ્ધાંતનું નિરૂપણ વિકાસવાદની દષ્ટિએ કરવામાં આવે છે, જ્યારે પ્લેટ સામાન્ય અવનતિને એ લાગુ પાડે છે. + મુદ્દો ૨. અધોગતિનું પહેલું પગથિયું, મૂળમાં Muses-કલાની દેવી. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૭ તથા આપણે જાણે નાનાં બાળકે હોઈએ તેમ મશ્કરી કરતી અને ખેલ કરતી, સરસ્વતી દેવી ગંભીર થઈને ઠેકડી કરતી હોય એવી કલ્પના આપણે કરીશું કે નહિ ? સરસ્વતી આપણને શું કહેશે? (પ૪૬) આ રીતનું (કંઈ કહેશે):–આવા બંધારણવાળા નગરરાજ્યના પાયા ભાગ્યે જ હચમચે; પરંતુ જેટલી જેટલી વસ્તુનો આદિ છે તેને અંત પણ હોય જ એમ જેમાં તમારું છે તેવું બંધારણ પણ અનાદિ કાળ સુધી ટકશે નહિ, પણ વખત આવ્યે તેને પણ લેપ થશે. અને એ આ રીતે થશે–પૃથ્વી પર જે વનસ્પતિ ઊગે છે તેમજ જે પ્રાણીઓ પૃથ્વી પર હરેફરે છે, તેમાંનાં પ્રત્યેકના વર્તુળને પરિઘ જ્યારે પૂરે થવા આવે-જે ટૂંકી જીંદગીવાળાંઓને ભેડા જ અંતરમાં અને લાંબી જંદગીવાળાઓને લાંબા અંતર પર થઈને પસાર થાય છે, ત્યારે. આત્મા તેમજ શરીરમાં પ્રજનનશકિત તથા વંધ્યત્વ ઉત્પન્ન થાય છે.. પરંતુ તમારા શાસનકર્તાઓમાં સમસ્ત શિક્ષણ તથા વિવેકશકિત હોવા. છતાં, મનુષ્યમાં પ્રજનનશકિત તથા વંધ્યત્વ ક્યારે આવે છે અને જાય છે તેના જ્ઞાનને તેઓ પ્રાપ્ત કરી શકશે નહિ. (૩) જે બુદ્ધિ ઈન્દ્રિયવ્યાપારથી સર્જાશે મુકત નથી તે આ ગૂઢ વિષયના નિયમો શોધી નહિ શકે, અને એ નિયમ એની પકડમાંથી છટકી જશે, અને તેથી ન કરવાં જોઈએ તેવે વખતે દુનિયામાં બાળકે પેદા કરવાની છૂટ અપાશે.. જેઓના જન્મ દૈવી હોય છે તેમના કાળનો સંપૂર્ણ અંકમાં સમાવેશ થઈ રહે છે, પરંતુ માનવજન્મના કાળને સમાવેશ એવા અંકમાં થાય છે જેનાં સંવર્ગીકરણ અને વિસ્તાર [ અથવા વર્ગ અને ઘન કરવામાં આવે તે ] કરતાં પહેલાં વધારે કરવામાં આવે, તેને લઈને ૧. એટલે કે ૬ જેવો ચક્રાંક (Cyclic Number) કારણ ૧, ૨, ૩ જે એના ભાજક છે તેના સરવાળા બરાબર ૬, અને તેથી જે કાલ કે ચક્રનો અંક ૬ હોય તો તે પૂરું થવા આવે ત્યારે ૧, ૨, ૩ નાં નાનાં ભ્રમણ કે કાલ પણ પૂરાં થાય છે. ૨૭ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પરિચ્છેદ ૮ સદશ તથા ભિન્ન એવાં ચાર પદે, અને ત્રણ અંતરમાંથી વૃદ્ધિ તથા ક્ષય થતા અંક મળે છે, અને (૩) તેથી બધાં પદો એક બીજાને અનુરૂપ તથા મેળવાળાં થઈ રહે છે. આના પાયામાં [૩] જ્યારે ત્રીજો અંક [૪] ઉમેરવામાં આવે અને પછી પાંચમા [૨૦] સાથે મેળવીને એનું ઘનીકરણ કરવામાં આવે, ત્યારે તેમાંથી બે પ્રકારની પ્રમાણ બદ્ધતા મળી આવે છે, તેમાંની પહેલી આકૃતિ સમબાજુ ચતુષ્કોણ જે સોગણી મોટી છે તે ૪૦ ૦=૪-૧૦૦) અને બીજી જે એક આકૃતિ છે, અને તેની એક બાજુ પહેલાના જેટલી છે, પરંતુ તે લંબચોરસ છે અને તે એવી છે કે પાંચ અંકની બાજુવાળા ચોરસના વ્યાસ પર વ્યિાસના અપૂર્ણા કે છેડી દઈને] બીજો ચોરસ દોર્યો હોય તેવા સે ચોરસ જેવડી તે થવા જાય [ ૭૭=૪૯૪૧૦૦=૪૯૦૦ ] અને એમાંની દરેક ચોરસ આકૃતિમાં [ પહેલાંના જે સંપૂર્ણ ચોરસમાં અપૂર્ણા કે પણ આવી જાય છે, ચેપ, તેના કરતાં એક અંક છે છે, અથવા અપૂર્ણાંક પણ વ્યાસના હિસાબમાં લીધા હોય [ જે ચોરસની બાજુ પાંચ અંક છે તેના=૫૦+૫ =૧૦૦ ] તેવા અપૂર્ણાંકવાળા * વ્યાસ પર જે ચોરસ આકૃતિ દોરી હોય તેવી બે સંપૂર્ણ ચેરસ આકૃતિઓ જેમાં ઓછી ૧ આ કદાચ ૩, ૪, ૫, ૬ ના આંકડા હશે જેમાંના પહેલા ત્રણ પિથાગોરાસના કાટખૂણ ત્રિકેણની બાજુઓની બરાબર છે. તો ચાર પદો આ રીતનાં થશે - ૩૩, ૪૩, પ૩ અને એ ત્રણેનો સરવાળો ૬૩ = ૨૧૬. ૨ અથવા તો પહેલું પદ ૧૦૦x૧૦૦ = ૧૦,૦૦૦ જેવડો એક ચોરસ છે. આ રીતે રાજ્યને આ અંક ૧૭,૫૦૦ = ૧૦૦ વર્ગ - ૧૦૦ x ૭૫ ના લંબચોરસ બરાબર થશે. ૩ જેની બાજુ પાંચ અંક છે તેવા ચોરસને ‘વ્યાસ = ૫૨ + પ = ૫૦ ના વર્ગમૂળ જેવડો હશે=૭ થી થડ વધારે. આ ૭ ઉપરના અપૂર્ણાંકે પણ હિસાબમાં લઈએ. અને તેના પર ચોરસ આકૃતિઓ દેરીએ, તે તેના અંક ૫૦ હશે એ દેખીતું છે. પૂર્ણાંક પર રચેલો ચેરસ એટલે કે ૭૭=૪૯ અને આ તથા પહેલા ચોરસ વચ્ચે એક અંકનો ફરક પડે એ સ્પષ્ટ છે. * Irratiopal Diameter, Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૪૧૯ છે અને ત્રણ અંકના ઘન સે વખત લઈએ તેવડી [૨૭૪૧૦૦= ૨૭૦૦+૪૯૦૦+૪૦૦=૮૦ ૦૦ ]. હવે આ અંકમાં ભૂમિતિની અમુક આકૃતિ રહેલી છે, અને સારા તથા માઠા જન્મ ઉપર તેનું આધિપત્ય રહેલું છે. (૬) કારણુ જે નિયમોને અધીન રહીને માનવજન્મ થાય છે, તેનું આપણુ પાલકોમાં અજ્ઞાન હશે, ત્યારે કવખતે તેઓ વર અને વહુઓને ભેગાં થવા દેશે, અને તેનાં બાળકે સારાં કે નસીબદાર નહિ હોય. અને એમના પૂર્વજો પિતાની પાછળ એમાંના જે સૌથી શ્રેટ હશે તેમની જ નિમણૂંક કરતા જશે છતાં પણ તેઓ પોતાના પિતાઓના હોદ્દા માટે નાલાયક હશે. અને જ્યારે તેમના હાથમાં પાલકોની સત્તા આવશે, ત્યારે તેઓ પહેલાં તો માનસિક કેળવણીની કીંમત ઓછી આંકીને, અમારી–સરસ્વતીની — ઉપેક્ષા કરે છે એમ તરત જણાઈ આવશે; અને એ ઉપેક્ષા થોડા જ વખતમાં શારીરિક કેળવણી સુધી જઈ પહોંચશે, અને પરિણામે તમારા રાજ્યમાં યુવાન માણસે ઓછા સંસ્કારી હશે. ત્યાર પછીના જમાનાઓમાં, શાસનકર્તા તરીકે એવા માણસની નીમણૂંક થશે, કે જેમનામાંથી હિસિવડની જાતો જેવી, (૩)-તમારી સોનું, રૂપું, પિત્તળ અને લેઢાની જુદી જુદી માનવજાતોની ધાતુ પારખવાની પાલકની (૫૭) શક્તિને લેપ થયો હશે. અને તેથી હું રૂપ સાથે ભળી જશે, અને પિત્તળ સોના સાથે અને તેથી હંમેશાં દરેક જગ્યાએ જે દ્વેષ અને વિગ્રહનાં કારણભૂત બને છે, તે અવ્યવસ્થા, અસમાનતા અને એક બીજા વચ્ચેના ભેદ અસ્તિત્વમાં આવશે. જ્યારે જ્યારે કુસંપ જામે છે ત્યારે ત્યારે તેનાં મૂળ આમાં રહેલાં છે એમ સરસ્વતી કહે છે, અને આપણા પ્રશ્નને જવાબ તેઓ આ રીતે આપે છે. હા, અને તેમને જવાબ ખરે છે એમ આપણે માની લઈશું. ૧ અથવા “અપૂર્ણાંકવાળા વ્યાસના વર્ગ બે વાર લઈએ તેટલા વગેરે = ૧૦૦ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪ર૦ પરિચછેદ ૮ મેં કહ્યું: કેમ, હાસ્તો, તેમને જવાબ બેલાશક ખરે છે; સરસ્વતી ખોટું બોલે જ કેમ ? (a) અને સરસ્વતી આ ઉપરાંત બીજું કંઈ કહે છે કે નહિ ? કુસંપ જાગ્યા પછી બે જાતે સામસામે માર્ગે ખેંચવા લાગી : લેખંડ અને પિત્તળની જાતો પૈસા અને જમીન અને ઘર અને તેનું તથા રૂપું મેળવવામાં પડી ગઈ. પરંતુ સોના અને રૂપાની જાતેના પિતાના બંધારણમાં જ ખરેખરી દોલત રહેલી છે તેથી પૈસાને ન ગણકારતાં તેમનું વલણ સમાજની પ્રાચીન વ્યવસ્થા અને સદગુણ તરફ રહ્યું. એ બેની વચ્ચે એક વાર લડાઈ થઈ અને જમીન તથા ઘરે અંદર અંદર વહેંચી લેવામાં છેવટે તેઓ એકમત થયા; * () અને અગાઉ સ્વતંત્ર માણસ તરીકે જેમનું તેમણે રક્ષણ કર્યું હતું તેવા તેમના મિત્રો, અને તેમનું ભરણપોષણ કરનારાઓને તેમણે ગુલામ કર્યા અને તેમને પ્રજા તથા નોકરે બનાવી દીધાં; અને તેઓ પોતે તેમના પર નજર રાખવામાં તથા લડાઈ કરવામાં રેકાયેલા રહેતા. અધઃપતનના આરંભ વિશેને તમારે ખયાલ ખરો છે એમ હું માનું છું. અને આ રીતે ઉભેલા રાજ્યબંધારણનું સ્વરૂપ આપણું શિષ્ટજનસત્તાક રાજ્ય તથા મૂડીના ધોરણ પર રચાયેલા રાજ્ય વચ્ચેનું હશે. સાવ સાચું. આવો ફેરફાર થશે, અને તે થયા બાદ તેઓ શું કરશે ? (૯) આપણું સંપૂર્ણ રાજ્ય અને મૂડીના ધોરણ પર સ્થપાયેલા રાજ્યની મધ્યમાં આ નવું રાજ્ય આવી રહેશે, આથી એટલું સ્પષ્ટ છે કે અમુક અંશમાં એકનું અને બીજા થોડા અંશમાં એ બીજાનું અનુકરણ કરશે, અને તે ઉપરાંત એની પોતાની પણ કેટલીએક વિશિષ્ટતાએ એમાં હશે, * સામ્યવાદનો અંત અને ગુલામીની પ્રથાની શરૂઆત. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ ૪ તેણે કહ્યું: ખરું. શાસનકર્તાઓને જે માન આપવામાં આવે છે તેમાં, સામાન્ય વેપારરાગાર તથા ખેતીમાંથી લડાયક વર્ષાંતે મુક્ત રાખવામાં, સાજનિક ખાાંઓના ધારણમાં, તથા શારીરિક કેળવણી અને લડાયક શિક્ષણ પ્રત્યે જે ધ્યાન આપવામાં આવશે તેમાં આ તમામ બાબતામાં આ રાજ્ય અગાઉના રાજ્યને મળતું આવશે. - ખરુ. (૬) પરંતુ હવે સરલ અને એકાગ્ર ફિલસૂફ઼ા નહિ રહ્યા હોય, પણ તેમનામાં કેટલાંયે તત્ત્વા સેળભેળ થઈ ગયાં હશે, તેથી તેમને કશી પણ સત્તા ન આપવામાં, તથા ફિલસૂફ઼ાથી વિમુખ થઈ ને જે આવેશમય અને એા સવ તાગામી સ્વભાવવાળા લેાકેા શાંતિ કરતાં લડાઈ માટે વધારે લાયક હાય છે, તેમના પ્રત્યે (૫૪૮) પેાતાનું વલણુ દેખાડવામાં અને લડાયક યુક્તિપ્રયુક્તિઓ તથા યાજનાઓની જે વધારે પડતી કીંમત આંકવામાં આવે છે તેમાં તથા ચિરકાલના વિગ્રહો કરવામાં ઘણે અંશે આ રાજ્યની વિશિષ્ટતા રહેશે * હા. મેં કહ્યું: હા, અને મૂડીવાદી રાજ્યમાં રહેતા લેાકેાની માક આ જાતનાં માણસા પણ પૈસાનાં લાભા હશે; સાના-રૂપા માટે તેમનામાં તીવ્ર છૂપી વાસના હશેઃ અને તેને સંતાડવા તથા અનામત મૂકવા મકાને તેમજ તીજોરી હશે તેથી તેએ અંધારી જગ્યામાં તેનેા સંગ્રહ કરશે; વળી પક્ષીએ પેાતાનાં ઈંડાં માટે માળા ખાંધે છે તેવા કિલ્લાએ હશે, અને તેમાં પેાતાની પત્નીએ કે પછી તેમની મરજીમાં (૩) આવે તેવી ખીજી કાઈ સ્રીએ પર તેઓ માટી રકમોનું ખર્ચ કરશે. * આદર્શો નગરરાજ્યમાં બુદ્ધિનું તત્ત્વ ઉચ્ચપદે હાય છે, કુળપર પરાપર સ્થપાયેલા રાજ્યમાં પ્રાણનું તત્ત્વ બુદ્ધિને પદભ્રષ્ટ કરીને આ સ્થાન લે છે, Page #527 -------------------------------------------------------------------------- ________________ ४२२ પરિછેદ ૮ તેણે કહ્યું : એ સૌથી સાચું. અને જે પૈસાની તેઓ બહુ જ કીંમત આંકે છે તેને જાહેર રીતે મેળવવાને એક ઉપાય તેમની પાસે નથી તેથી તેઓ કૃપણ હશે, પોતાની (ક્ષુદ્ર) ઈચ્છાઓ સંતોષવા ખાતર બીજા માણસનું ધન તેઓ ઉડાવી ખાશે, અને એમ કરતાં તેઓ ચોરીછૂપીથી મેજમજા ઉડાવશે, અને જે કાયદો તેમનો પિતા છે તેનાથી નાનાં બાળકોની જેમ તેઓ દૂર ભાગશેઃ સૌમ્ય વાતાવરણમાં નહિ, પરંતુ જબરદસ્તીથી તેમને શિક્ષણ આપવામાં આવ્યું હશે, કારણ બુદ્ધિનો તથા ફિલસૂફીની સહચારીણી જેવી જ ખરેખરી સરસ્વતી છે તેની તેમણે ઉપેક્ષા કરી હશે (૪) અને માનસિક કેળવણી કરતાં શારીરિક શિક્ષણને તેઓ વધારે માન આપો, તેણે કહ્યું: જરૂર, જે જાતના રાજ્યબંધારણનું તમે વર્ણન કરો છે, તેમાં ઈષ્ટ તથા અનિષ્ટનું મિશ્રણ હશે. ' કહ્યું : કેમ, મિશ્રણ તો છે જ, પરંતુ એક બાબત અને એક જ બાબત પ્રધાનપણે દેખાઈ આવે છે –ઝઘડવાની મનોવૃત્તિ અને મહત્ત્વાકાંક્ષા; અને આ બધું લાગણી અથવા મનોભાવના તત્વના પ્રાબલ્યને આભારી છે. તેણે કહ્યું : અચૂક; જે રાજ્યનું આપણે માત્ર રૂપરેખામાં જ વર્ણન કર્યું છે તેનું સ્વરૂપ તથા ઉદ્દભવ આવાં હોય છે; આથી વધારે સંપૂર્ણ (૩) વિગતમાં આપણે ઉતરવાની જરૂર નહોતી, કારણ સૌથી વધારે પૂર્ણ હોય તેવા ધાર્મિકપણું અને એવાં જ અધમી પણાના પ્રકારે દેખાડવા માટે રૂપરેખા જ પૂરતી છે, અને તમામ રાજ્ય તથા તમામ પ્રકારના માણસની વિગતોમાં ઉતરીએ તે અથાગ મહેનત પડે. તેણે જવાબ આપ્યો : સાવ સાચું. હવે આ રાજ્યબંધારણને મળતો આવે એ કયો માણસ છે– એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને એ કેમના જેવો છે ? Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ અંડેઇમૅન્ટસે કહ્યું : હું માનું છું કે એનામાં ઝઘડા કરવાની મનેાવૃત્તિ રૂપી જે ખાસિયત હશે તેટલા પૂરતા તે આપણા લાઉકાનને મળતા આવતા હશે. ૫૪૮ (૬) મેં કહ્યું : કદાચ એ એક બાબતમાં તેને મળતા આવતા હશે, પણ બીજી વિગતામાં એ બે વચ્ચે બહુ ફેર છે. કઈ વિગતામાં ? એનામાં પેાતાનેા કક્કો ખરા કરવાની વૃત્તિ વધારે હશે, એ છે સંસ્કારી હશે. અને છતાં સંસ્કૃતિને એ મિત્ર હરશે; અને (૫૪૯) શ્રોતા તરીકે એ સારા હશે, પણ વકતા તરીકે નહિ. એવા માણસ ગુલામે પ્રત્યે નિષ્ઠુર થઈ જાય એવેા સંભવ છે, જ્યારે સંસ્કારી માણસ એટલે તે માની હોય છે કે એ એમ કરે જ નહિ; અને સ્વતંત્ર પુરવાસીએ પ્રત્યે એ સભ્યતાવાળા હશે, અને અધિકારી વર્ગના અત્યંત અ જ્ઞાંકિત થઈ રહેશે; એ સત્તાના અને માનના ભૂખ્યા હરશે; તથા પાતે સારા વકતા છે કે એવા કોઈ કારણસર નહિ, પરંતુ પેાતે એક સૈનિક છે અને શસ્ત્રના ખેલ ખેલેલા છે તેથી એ શાસનકર્તા હેાવાના દાવા કરે છે; શિકારનેા તથા શારીરિક કસરતાના પણ એ શેાખાન હશે. કુળપર પરા પર રચેલા હાય છે તેને મળતું વ્યકિતગત ચારિત્ર્ય આ પ્રકારનું હાય છે. હા, જે રાજ્યના પાયેા એવા માણસ યુવાવસ્થામાં પૈસાટકાના તિરસ્કાર કરશે; પણ એ (૬) જેમ જેમ વૃદ્ધ થતા જશે તેમ તેમ એના તરફ એ વધારે આકર્ષાશે; કારણુ એણે પેાતાના ( આત્માના ) શ્રેષ્ઠ પાલક ગુમાવ્યા છે તેથી સદ્ગુણ પ્રત્યેની એની મનેવૃત્તિ એકાગ્ર નહિ રહે, અને પરિણામે એના સ્વભાવમાં કૃપણુતાનો અંશ દાખલ થશે. એડેઈ મેન્ટસે કહ્યું : એ ( શ્રેષ્ઠ પાલક) તે કાણું ? મેં કહ્યું: માનસિક કેળવણી સાથે સયાજાયેલી ફિલસૂફી, જે માણસના આત્મામાં આવીને વસે છે તથા જીવનભરના એના સદ્ગુણાની જે તારણહાર છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ४२४ પરિછેદ ૮ તેણે કહ્યું: સારું. મેં કહ્યુંઃ કુળ પરંપરામાં માનનાર યુવાન એવો હોય છે, અને કુળ પરંપરા પર સ્થપાયેલા રાજ્યના જેવો જ એ હોય છે. (૪) બરાબર એમ જ. એની ઉત્પત્તિ આ પ્રમાણે છે–અવ્યસ્થિત નગરરાજ્યમાં રહેતા કોઈ શુરવીર પિતાને એ ઘણું કરીને પુત્ર હોય છે –અને (એવા રાજ્યના) માનપાન તથા હોદ્દાને એને પિતા અસ્વીકાર કરતો હોય છે, તથા એ કોર્ટમાં પણ જો નથી કે કોઈ બીજી રીતે એ કશી મહેનત પણ કરતો નથી, પણ ઉલટો આફતમાંથી બચવા પોતાના હક્કો જતા કરવા તૈયાર હોય છે. અને છોકરો કેવો થાય છે! પોતાની માતાને જ્યારે એ એમ ફરિયાદ કરતી સાંભળે છે કે પિતાના ધણને રાજ્યમાં કશું સ્થાન નથી, અને પરિણામે બીજી સ્ત્રીઓમાં એને કશું માન મળતું નથી–ત્યારે પુત્રનું ચારિત્ર્ય ઘડાવા માંડે છે. (૩) વળી જ્યારે એની માને એમ ખબર પડે છે કે એને ધણી પૈસા કમાવા માટે બહુ આતુર નથી, તથા કાયદાની કેર્ટમાં કે ધારાસભામાં જઈ ભાષણો ઠેકવાને કે લડવાને બદલે જે કંઈ બને તેને શાંતિથી સ્વીકાર કરે છે, અને જ્યારે એની માતાને એમ દેખાય છે કે (ધણી) પોતે પિતાના જ વિચારમાં મશગુલ રહે છે અને એ આ વખત એની પોતાની સાથે અત્યંત ઉપેક્ષાથી વર્તે છે, ત્યારે એ ચીડાય છે અને પોતાના પુત્રને એમ કહે છે કે એના પિતામાં પૂરેપૂરું પુરુષાતન નથી, અને ઘણો જ આળસુ છે, અને જે વિશે વારંવાર વાત કરવામાં સ્ત્રીઓને અત્યંત રસ પડે છે એવી પોતાના પ્રત્યેની (૬) ગેરવર્તણુંક વિશેની બીજી તમામ ફરિયાદોને તેમાં ઉમેરો કરે છે. * અહી આદર્શનગર રાજ્યમાંથી અથવા ખરા ફિલસૂફમાંથી આવી વ્યક્તિઓનો કેવી રીતે જન્મ થયે એ પહેટોએ બતાવવું જોઈતું હતું. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ એડેમન્ટસે કહ્યું: હા, એવી ફરિયાદા તેઓ પુષ્કળ કરે છે, અને એમની ફરિયાદો એમના જેવી જ હોય છે. ૫૪૭ મે કહ્યું: અને જે મુઢ્ઢા નાકરા વિશે એમ માનવામાં આવે છે કે તેઓને કુટુમ્બ પ્રત્યે સારી લાગણી છે, તેઓ પણ પુત્ર સાથે અવારનવાર એવી જ રીતે ખાનગીમાં વાતા કરે છે; અને કાઈની પાસે પેાતાના બાપના પૈસા લ્હેણા નીકળતા હોય એવાની કે ગમે તે રીતે બીજો કાઈ એને અન્યાય કરતા હોય તેવાની સાથે તેમનો ભેટા થાય અને એનો પિતા તેની સામે (૫૫૦) કાયદેસર પગલાં ન લે, તેા તે પેાતે જ્યારે મેટા થાય ત્યારે એવા લેાકા પર વેર વાળશે તથા પેાતાના બાપ કરતાં વધારે મરદાનગી દેખાડશે એમ કહીને તેઓ તેને ભભેરશે. એ જ્યાં કાંઈ ક્વા જશે, ત્યાં બધી આવી જ વાત એ સાંભળશે અને નજરે જોશે. નગરમાં પેાતાતાનું કામ કરનારાઓને તેઓ મૂર્ખ ગણશે, અને તેમને જરા પણ માન નહિ આપે. જ્યારે એથી ઉલટું અત્યંત વ્યવસાયી હેાવાનો ડાળ કરનારાઓને જોવા અને સાંભળવાથી એ ઉપરાંત પોતાના પિતાના શબ્દો પણ એ સાંભળતા હશે તે પરથી તથા એના જીવનની રહેણીકરણીનું એ ખારીકાઈથી અવલાકન કરતા હશે તથા ખીજાઓની સાથે તેની સરખામણી કરતા હશે તેથી—પરિણામ એ આવશે કે તે યુવાન માણસ વિરાધી દિશાએ પ્રત્યે આકર્ષાશે: (વ) જ્યારે એને પિતા એના આત્માના બુદ્ધિતત્ત્વને પાણીસિંચન કરતા હશે, તથા તેનું પોષણ કરતા હશે, ત્યારે ખીજાઓ મનોવેગ તથા કામનાના તત્ત્વને ઉત્તેજન આપતા હશે અને મૂળથી એનો સ્વભાવ કંઈ ખરાબ નહિ હોય, પરંતુ ખરાબ સાબતને અગે છેવટે તેની મિશ્ર અસરને લીધે તે મધ્યમ સ્થાને આવી પહોંચશે, અને ઝધડાખાર વૃત્તિ તથા મનોવેગના મધ્યમ તત્ત્વને નમતું આપીને પેાતાના અંતરમાં જે (આત્માનું) રાજ્ય રહેલું છે એને તે ત્યાગ કરશે, અને એ રીતે તે ઉદ્ધૃત તથા મહત્ત્વાકાંક્ષી બનશે. એની ઉત્પત્તિનું તમે સ ંપૂર્ણ રીતે વર્ણ ન કર્યું છે એમ મને લાગે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૮ () મેં કહ્યું. ત્યારે હવે બીજા પ્રકારના રાજ્યબંધારણ તથા (એને મળતા) બીજા પ્રકારના ચારિત્ર્યવાળા માણસ પાસે આપણે આવી પહોંચ્યા છીએ. હા. હવે ત્યારે, ઈસ્કાઇલસના કહેવા પ્રમાણે, જે સ્વભાવમાં બીજા રાજ્યના જેવો છે.” એવા બીજા પ્રકારના માણસ તરફ આપણે નજર કરીશું, અથવા આપણી યેજના અનુસાર, આપણે રાજ્યથી જ શરૂઆત કરીશું.* અવશ્ય. હું માનું છું કે અનુક્રમમાં હવે મૂડીવાદી રાજ્ય આવશે. અને ક્યા પ્રકારના રાજ્યબંધારણને તમે મૂડીવાદી રાજા કહે છે ? માલમિલક્તની આંકણી ઉપર જે રાજ્યને પાયે હોય, તથા જેમાં ધનિક વર્ગ પાસે સત્તા હાય (૯) અને ગરીબ પાસેથી જેમાં સત્તા છીનવી લેવામાં આવી હોય તે. + તેણે જવાબ આપે હું સમજે. કુળ પરંપરા જે રાજ્યબંધારણનો પાયો હોય તેનું મૂડીવાદી રાજ્યમાં પરિવર્તન થવાની શરૂઆત કઈ રીતે થાય છે એના વર્ણનથી મારે શરૂઆત કરવી જોઈએ ખરું ને? હા. મેં કહ્યું વારુ, એકમાંથી બીજું કઈ રીતે નીકળે છે એ આંધળો. પણ જોઈ શકે એમ છે. ૪ કેવી રીતે ? * મુદ્દો ૩. મૂડીવાદી રાજ્ય + “લોઝ”માં આવી જ વ્યાખ્યા આપેલી છે. X અહીં પ્રાણુનું તત્ત્વ પદભ્રષ્ટ થાય છે, અને લોભની વૃત્તિ એ સ્થાન પચાવી પાડે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ કર૭ ખાનગી વ્યક્તિની તિજોરીમાં સેનાનો જે સંગ્રહ થયે હશે તેમાંથી જ એ રાજ્યનો નાશ થશે; તેને અંગે ગેરકાયદેસર ખર્ચ કરવાની પદ્ધતિઓ તેઓ શેધી કાઢશે; કારણ એમને કે એમની પત્નીઓને કાયદાની શી લઈ પડી છે ? ના, ખરેખર નહિ જ. (૬) અને પછી કોઈ બીજાને ધનવાન થતો જોશે, અને પોતે તેનો પ્રતિસ્પર્ધા થવાનો પ્રયત્ન કરશે, અને આ રીતે પુરવાસીઓનું આખું ટોળું પૈસાને ચાહવા માંડશે. સંભવ છે. અને તેથી તેઓ વધારે ને વધારે ધનવાન થશે, અને એટલે અંશે તેઓ વધારે ધનવાન થવાના વિચારોનું સેવન કરશે, તેટલે અંશે તેઓ સગુણનો ખયાલ ઓછો રાખશેઃ કારણ ત્રાજવાના છાબડામાં એક બાજુ ધન અને બીજી બાજુ સગુણને એક વખતે મૂક્યાં હોય, તે પહેલું જરૂર નીચું બેસશે, અને બીજું ઊંચે ચડશે. ખરું. (પપ૧) અને જેટલા પ્રમાણમાં ધન તથા ધનવાન માણસને ભાન અપાતાં હશે તેટલા જ પ્રમાણમાં સગુણ તથા સગુણી પુરુષોનાં અપમાન થતાં હશે એ સ્પષ્ટ છે. અને જેને માન આપવામાં આવે છે તે મેળવવા લેકે પ્રયત્ન કરશે, અને જેના પ્રત્યે કોઈને કશું ભાન નથી એની ઉપેક્ષા કરવામાં આવશે. એ દેખીતું છે. અને તેથી છેવટે કલહ અને કીતિને ન ચહાતાં લકે વેપાર રોજગાર અને ધનને ચાહવા માંડશે; તેઓ પૈસાદાર માણસને માન આપશે, અને એના પ્રત્યે માનની નજરે જોશે, તથા એને પોતાનો શાસનકર્તા બનાવશે, અને ગરીબ માણસનું અપમાન કરશે. તેઓ એમ કરે છે ખરા. Page #533 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૮ (રાજ્યકારભારમાં ભાગ લેવાની) (7) યોગ્યતાનું ધેારણુ હરકાઈ પુરવાસી પાસે ધનની અમુક રકમ છે કે નહિ તેનું ધેારણ નક્કી કરતા કાયદો પછીથી તેએ ધડરશે; જેટલા પ્રમાણમાં અમુક લેાકેાને રાજ્યબંધારણમાં વધતા કે ઓછા ભાગ આપવાનું તત્ત્વ હશે, તેટલા પ્રમાણમાં અમુક જગ્યાએ એ રકમ મોટી હશે, અને ખીજી જગ્યાએ નાની હરો; અને મુકરર કરેલી રકમ કરતાં જેની માલમિલકતનો આંકડો છે હશે, તેને રાજ્યકારભારમાં કશે। ભાગ લેવા દેવામાં આવશે નહિ. જો માત્ર ધમકીથી આટલું કામ નહિ પતી જાય, તે બંધારણના આ ફેરફારાનો અમલ શસ્ત્રની મદદથી કરવામાં આવશે. ૪૧૮ સાવ સાચું. અને સામાન્ય દૃષ્ટિએ વિચારતાં, મૂડીવાદી રાજ્ય આ રીતે અસ્તિત્વમાં આવશે. તેણે કહ્યું: હા, પણ આ પ્રકારના રાજ્યબંધારણની ખાસિયતા કઈ હશે (દ) તથા આપણે જેની વાત કરતા હતા તે ઊણપેા પણ કઈ ?? મે કહ્યું: સૌથી પહેલું યેાગ્યતાના ધેારણ વિશે વિચાર કરો. જો તેની માલમિલકતના ધારણ અનુસાર સુકાનીઓને પસંદ કરવામાં આવે, અને જેને ખરેખર સારી રીતે વહાણ હંકારતાં આવડે છે, તેવા કાઈ ગરીબ માણસને વહાણુ હંકારવાની મનાઈ કરવામાં આવે, તે પરિણામ શું આવે એનો જરા ખયાલ કરા. તેઓ ખરાબે ચડી જાય એમ તમારું કહેવું છે ખરું ને ? હા, અને કાઈ પણ બીજી બાબતમાં આ (સિદ્ધાન્ત) ખરા હોય તેના કરતાં રાજ્યવ્યવસ્થા વિશે આ વધારે ખરા છે.ર એમ બનવા જોગ છે, નગરરાજ્ય સિવાયના ? એમ~કે નગરરાજ્યનો પણ તમે આમાં સમાવેશ કરી ? ૧. સરખાવા ઉપર ૫૪૪ . ૨. અહીં મૂળના ગ્રીક પાડાન્તર વિશે એક નોંધ છે, Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ તેણે કહ્યું: ના, ઉલટું નગરરાજ્યની બાબતમાં તે સૌથી વધારે એમ થવા સંભવ છે, કારણુ નગરરાજ્યના વહીવટ એ સૌથી મહાન અને સૌથી વધારે મુશ્કેલ છે. મા (૩) ત્યારે મૂડીવાદી રાજ્યની પહેલી માટી ખાડ તે આ છે. એ સ્પષ્ટ છે. અને એના જેટલી જ આ બીજી ખેાડ રહી. કઈ? અનિવાય` વિભાગીકરણ ઃ એવું રાજ્ય એક નથી પણ એ રાજ્યા છે —*એક ગરીબનું તે બીજું ધનવાનનું; અને એ અને એક જ જગ્યાએ રહેતાં હશે તથા એક બીજા સામે હુંમેશાં કાવત્રાં કર્યાં કરતાં હશે. ખલબત્ત, એ વધારે નહિ તે એના જેટલું જ ખરાબ છે. અને એ જ કારણસર બીજી નિંદવાયેાગ્ય ખાસિયત એ છે કે કાઈ પણ (બહારના) વિગ્રહમાં તે ઉતરી શકશે નહિ, કાં તા તેઓ સખ્યાબંધ લોકાને શસ્ત્રથી સજ્જ કરશે, અને તેા દુશ્મનના કરતાં એમનાથી જ તેમને વધારે (૬) બીવું પડશે; અથવા સ ંગ્રામના પ્રસંગે જો તેએ એમને બહાર ન લાવે, તેા તેઓ તે મુઠ્ઠીભર ધનવાન લેાકેા છે, જેમ રાજ્ય કરવામાં ઘેાડા તેમ લડવા માટે પણ થાડા જ. અને વળી પૈસા તરફના એમના પ્રેમને લીધે તેમને કર ભરવા પણ નહિ ગમે. કેટલું નિંદ્ય! અને આપણે અગાઉ કહી ગયા તે પ્રમાણે, એવા રાજ્યબંધારણમાં (૫૫૨) એકના એક માણસે અનેક ધંધા કરે છે-તે ખેડૂત, વેપારી, સૈનિકા બધું એકી સાથે હોય છે. એ સારું દેખાય ? ગમે તેમ પણ સારું તે નહિ જ. વળી કદાચ સૌથી માટું એવું બીજું અનિષ્ટ પણ છે. અને આ રાજ્ય પહેલવહેલું એના ભાગ થઈ પડે છે. * સરખાવેલ ઉપર પરિ-૪ : ૪૨૩-અ. Page #535 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૮ ક્યું અનિષ્ટ ? પિતાની પાસે જે કંઈ હોય તે બધું હરકેઈ માણસ વેચી શકે છે, અને બીજો કોઈ એની માલમીલક્ત વેચાતી લઈ શકે છે, અને આ રીતે વેચાણ કર્યા પછી પણ, વેચનાર પિતે વેપારી નથી, કારીગર નથી, ઘોડેસ્વાર નથી તેમજ પાયદળને સૈનિક નથી પડ્યુ માત્ર એક ગરીબ, નિરાધાર પ્રાણી છે, અને આ રીતે એ કશું ન હોવાને લીધે રાજ્યની સાથે એને કઈ પણ પ્રકારનો સંબંધ રહેતા નથી, તો પણ એ રાજ્યમાં રહી શકે છે! હા, આ રાજ્યમાં જ પહેલવહેલાં આવાં (૪) અનિષ્ટની શરૂઆત થાય છે. એ અનિષ્ટને ખરેખર કંઈ ત્યાં જ અંત આવતો નથી; કારણ મૂડીવાદી રાજ્યમાં મહાન દેલત તથા અત્યંત ગરીબાઈ–એમ બને પરાકાષ્ટાઓ એકી સાથે રહેલી છે. ખરું. પણ ફરી વિચાર કરે; પોતે ધનવાન હતો તથા પિતાને પૈસા ખર્ચ તે હતો, ત્યારે આ પ્રકારનો માણસ એક પુરવાસીની ફરજોની દષ્ટિએ રાજ્યને જરા પણ લાભકર્તા થઈ શકે ખરે ? અથવા જે કે શાસન કરનારાઓના વર્ગની કોઈ વ્યક્તિ જે એ માત્ર દેખાતો હતો, તે પણ વસ્તુતઃ એ પ્રજા કે શાસનકર્તા એ બેમાંથી કોઈ નથી, પણ માત્ર એક ઉડાઉ જ છે –– ખરું ને ? (વા) તમારા કહેવા પ્રમાણે એ શાસનકર્તા જેવો દેખાય છે, પરંતુ છે તે માત્ર ઉડાઉ જ. જેમ મધપૂડામાં ભમરા હોય છે. તેમ આ ઘરનો ભમરે છે, તથા પેલા ભમરા જેમ મધપૂડાને શાપરૂપ છે તેમ આ લેકે નગરરાજ્યને શાપરૂપ છે એમ શું આપણે ન કહી શકીએ ? * એમ જ સેક્રેટિસ. * Hesiod 'Works and Days' 307. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૨ ૪૩૧. અને એડેઈમન્ટસ, પરમેશ્વરે ઊડતા ભમરાઓને ડંખ આપે નથી; પરંતુ જો કે આ બે પગવાળા ભમરાઓમાંના ઘણુંખરાને ડંખ નથી, પણ બીજાઓને તો તેણે ભયંકર ડંખ આપ્યા છે. જેઓ પિતાની વૃદ્ધાવસ્થામાં ભીખારી થઈ જાય છે તેઓ ડંખ (૩) વગરના છે; જેમને ગુનહેગાર વર્ગને ગણવામાં આવે છે તેમને બધાને ડંખ હોય છે. તેણે કહ્યું સૌથી સાચું. ત્યારે જ્યારે જ્યારે તમને રાજ્યમાં ભીખારીઓ દેખા દે, ત્યારેત્યારે પાડોશમાં કયાંક ચોરટાઓ, ખીસાકાતરુઓ તથા મંદિરના લૂંટારાઓ અને દરેક પ્રકારના મવાલીઓ સંતાયેલા હોવા જોઈએ એ સ્પષ્ટ છે. સ્પષ્ટ છે. મેં કહ્યું. વારુ મૂડીવાદી રાજ્યમાં તમને શું ભીખારીઓ નથી મળી આવતા ? તેણે કહ્યું: હા, શાસનકર્તાઓ સિવાયના લગભગ બીજા દરેક ભીખારી જ હોય છે. (૬) તથા તેમાં કેટલાયે ગુનેગાર મળી આવે છે. ડંખવાળા બદમાશે, જેમને બળજબરીથી કાબૂમાં રાખવા જેટલી સંભાળ અધિકારી વર્ગ લે છે એમ પણ આપણે શું છાતી ઠોકીને ન કહેવું જોઈએ? અવશ્ય આપણે કહી શકીએ. ખરી કેળવણીનો અભાવ, ખરાબ શિક્ષણ અને અનિષ્ટ રાજ્યબંધારણને લીધે આવા લોકે અસ્તિત્વમાં આવે છે એમ આપણે કહેવું જોઈએ ? ખરું ને? ખરું. ત્યારે મૂડીના ઘેરણપર રચાયેલા રાજ્યનું સ્વરૂપ અને તેમાં રહેલાં અનિષ્ટો આવાં છે. બહુ સંભવિત છે, Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પરિચ્છેદ ૮ (૫૫૩) ત્યારે મૂડીવાદી રાજ્ય એટલે કે જેમાં અમુક લેકે ધનવાન છે માટે તેમને શાસનકર્તા તરીકે ચૂંટવામાં આવે છે–એ જાતના રાજ્યબંધારણનું નિરૂપણ પૂરું થયું ગણીશું. હવે આપણે જે વ્યકિત આ રાજ્યને મળતી આવે છે તેના સ્વભાવ તથા ઉત્પત્તિ વિશે વિચાર કરીશું. અચૂક. કુળપરંપરામાં માનનાર માણસની શ્રદ્ધા માત્ર ધન પ્રત્યેની શ્રદ્ધામાં શું આ રીતે પલટાઈ જતી નથી ? કેવી રીતે ? વખત એ આવી લાગે છે કે કુળપરંપરાગત રાજ્યના પ્રતિનિધિને ધેર એક પુત્ર જન્મે છે; પહેલાં તે પોતાના પિતાની એ સ્પર્ધા કરે છે, અને એને પગલે ચાલે છે. પરંતુ એકાએક પાણી નીચે કઈ ખડકની ધાર હોય અને તેના ઉપર વહાણ ભાંગી પડે તેમ રાજ્યની સત્તા સામે પિતા એકાએક પડી ભાંગે છે, (૪) અને તેની પાસે જે કંઈ છે તે બધું એ ગુમાવી બેસે છે; એ કદાચ સેનાપતિ કે એ બીજો મોટો હેદ્દેદાર હશે–પછી કઈ ખાનગી બાતમીદારેએ ઉભા કરેલા દુષ્ટ પૂર્વગ્રહને લીધે એના પર કામ ચલાવવામાં આવે, અને તેમાં કદાચ એને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવી હોય, અથવા દેશનિકાલ કરવામાં આવ્યું હોય કે પછી પુરવાસી તરીકેના એના હકો ઝૂંટવી લેવામાં આવ્યા હોય તથા એની તમામ માલમિલકત લઈ લેવામાં આવી હોય. એ તદ્દન સંભવિત છે. અને પુત્રે આ બધું જોયું છે અને જાણ્યું છે–એ પોતે પાયમાલ થઈ ગયો છે, અને બીકના માર્યા પિતાના હદયના સિંહાસન પરથી પિતે મહત્ત્વાકાંક્ષા તથા મનભાવના તને ઊંધે માથે ફેંકી દે છે(૪) ગરીબાઈથી માનભંગ થયેલો એ એ Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૩. પૈસા કમાવા શરુ કરે છે, અને સખત મહેનત કરીને તથા ક્ષુદ્ર અને લાભી રીતે કરકસર કરીને એ મૃડી એકઠી કરે છે. એવા માણુસ કામનાના તથા લાભના તત્ત્વને ( અંતરના ) ખાલી સિંહાસન ઉપર એસાડે અને મુકુટ તથા કમરપટ્ટો અને તલવારથી એને સુસજ્જ થવા દઈ પેાતાના અંતરમાં એને મહાન રાજાનેા પાઠ ભજવવા દે એ શું સંભવિત નથી ? ૪૫૩ તેણે જવાબ આપ્યાઃ સૌથી સાચું. (૩) અને જ્યારે બુદ્ધિ તથા પ્રાણનાં તત્ત્વાને તેના સમ્રાટની બન્ને બાજુ જમીન ઉપર તેએ જાણે આજ્ઞાંકિત અનુચરા હાય એ રીતે એસવાની ફરજ પાડવામાં આવે અને તેમનું હવે શું સ્થાન છે તેનું એમને ભાન કરાવવામાં આવે, ત્યારે નાની રકમેામાંથી મોટી રકમેા કેવી રીતે પેદા કરી શકાય તેના જ માત્ર વિચાર કરવાની બુદ્ધિને ક્રૂજ પાડવામાં આવે છે, અને પ્રાણના તત્ત્વને ધનવાન લેાકેા સિવાય બીજા કશાની સ્તુતિ કે પૂજા કરવાની મના કરવામાં આવે છે અથવા ધનની પ્રાપ્તિ તથા તેને મેળવવાના ઉપાયેા પ્રત્યે તેની મહત્ત્વાકાંક્ષાને જેટલી દોરવામાં આવશે તેટલી ખીજા કાઈ પ્રત્યે એ નહિ ખેંચાવા દે. તેણે કહ્યું: મહત્ત્વાકાંક્ષી યુવાનનું એક લાભી માણસમાં જે પરિવત ન થઈ જાય છે તે ફેરફાર બીજા બધા કરતાં બહુ જ જલદી અને અનિવાય રીતે થાય છે. (૬) મેં કહ્યું; અને લેાભી માણસ મૂડીવાદી રાજ્યના યુવાન છે – ખરું ને ? તેણે કહ્યું: હા, કંઈ નહિ તેા જે વ્યક્તિમાંથી એ પેદા થાય છે તે જે રાજ્યમાંથી મૂડીવાદી રાજ્ય ઉત્પન્ન થાય છે તેના જેવી જ છે. ત્યારે એ બે વચ્ચે ક ંઈ સરખાપણું છે કે નહિ તે વિશે આપણે જરા વિચાર કરીએ. ( ૫૫૪) ધણું સારું. ત્યારે પહેલાં તે તે બને ધનની જે કીમત આંકે છે એમાં ૨૮ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પરિચ્છેદ ૮ એક બીજાને મળતા આવે છે. જરૂર. તેમજ તેમની ખુબ મહેનત મજુરી કરવાની ખાસિયતમાં એવી વ્યક્તિ પોતાની જરૂરી જોગી કામનાએને જ સાષે છે, અને તેટલા પુરતી જ પેાતાના ખર્ચની હદ બાંધે છે; અને ઇચ્છાએ ઘણી બધી હોવાથી કંઈ ખાસ ( પૈસાને ) ફ્ાયદો નથી એવા ખયાલથી જ એ પેાતાની ઇચ્છાઓને અંકુશમાં રાખે છે. ખરુ. (એ તદ્દન ) ગ ંદા હાય છે અને દરેક બાબતમાંથી કંઈનું કંઈ પાતે બચાવે છે અને તે રીતે એ પેાતા માટે મોટી રકમ એકઠી કરે છે, અને ક્ષુદ્ર લેાકેા આ જાતના માણસની વાહવાહ કરે છે. જે (૨) રાજ્યના પ્રતિનિધિરૂપ એ છે એના જેવી જ શું એની સીકલ નથી ? મને એ એવા જ લાગે છે; કઈ નહિ તા એ પેાતે તથા તેનુ રાજ્ય પૈસાની કીમત બહુ મોટી આંકે છે. મેં કહ્યું: એ માણસ જરાયે સ ંસ્કૃત નથી એ તમે જોયું ને ? તેણે કહ્યું: હું કલ્પી પણ શકતા નથી; જો એ સુશિક્ષિત હોત તા એક આંધળા દેવને પાતાના ગાયક ગણુતા અધ્યક્ષ ન બનાવત, કે એને વિશિષ્ટ માન ન આપત.૧ મેં કહ્યુંઃ ઉત્તમ ! છતાં જરા વિચાર કરાઃ આથી આગળ જઈ આપણે એટલું શું કબૂલ કરવું ન જોઈ એ કે સારા સંસ્કારની આવી ખામીને લીધે, ભીખારી અને બદમાશોમાં હોય છે તેવી ભમરાળ () ઇચ્છા એનામાં મળી આવશે, જેં એના જીવનની સામાન્ય રહેણીકરણીને લીધે જ જબ્બરદસ્તીથી ખાઈ રહી હશે. ખરુ. એની બદમાશાની જો તમારે શોધ કરવી હોય, તેા કયાં કરવી એ તમે જાણા છે ? ૧. અહીં મૂળ ગ્રીક પાડાન્તર વિશે એક નેધ છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ ક્યાં કરવી ? માબાપ વગરના કોઈ છોકરાના વાલી તરીકે કે એવા કોઈ સંજોગે, જેમાં અપ્રમાણિક રીતે વર્તવાની એને કઈમેટી તક મળી જતી હોય, એવા પ્રસંગે તમારે એનું નિરીક્ષણ કરવું જોઈએ. હા–આ. તેવે વખતે એટલું તદ્દન સ્પષ્ટ થઈ જશે કે સામાન્ય વ્યવહારમાં એને જે પ્રમાણિકપણુની પ્રતિષ્ઠા મળેલી હોય છે તેમાં એ માત્ર બળજબરીથી પાળેલા સગુણ વડે જ પિતાના દુષ્ટ મનેવિકાને દાબલો હોય છે; () નહિ કે એ મનોવિકારે ખરાબ છે તથા બુદ્ધિ વડે એને શાંત કરવા જોઈએ પણ માત્ર પોતાની માલમિલકત ભયમાં આવી પડે એ કારણે તથા બીક અને જબરદસ્તીની રીતે એમનાં પર દાબ મૂકવા ખાતર ! * અચૂક હા, ખરેખર, મારા પ્રિય મિત્ર, પરંતુ બહારથી ગમે તેમ દેખાય, તો પણ જ્યારે જ્યારે પારકા પૈસા એના હાથમાં આવે, ત્યારે ત્યારે તમે જોઈ શકશો કે ભમરાની (હરામનું પચાવી પાડવાની) સ્વાભાવિક ઈચ્છાઓ સામાન્યતઃ એવી વ્યક્તિમાં હોય છે જ. હા, અને એનામાં એ ઉત્કટ રૂપે હશે. ત્યારે એ માણસ પોતાની જાતની સાથે વિગ્રહ કરતા હશે? એ એક નહિ પણ બે માણસે હશે; પણ સામાન્ય રીતે એની ખરાબ ઇચ્છાઓ પર (૬) એની સારી ઈચ્છાઓનું રાજ્ય પ્રવર્તતું હશે. ખરું. આ કારણેને લીધે આ માણસ બીજા ઘણાઓ કરતાં વધારે પ્રતિષ્ઠિત ગણશે; અને છતાં સર્વસંમત તથા સુસંગત આત્માને * સામાન્ય માણસ સગુણ પ્રત્યે બુદ્ધિથી નહી પણ બીકથી દોરાય છે તે શેિ જુઓ “ફીડે.” મિતાહાર અને શૌર્યમાં પણ તેઓ બીકના માર્યા એ સિદ્ધાન્તને સ્વીકારે છે, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પરિચ્છેદ ૮ ખરે શુણ એનાથી ક્યાંઈ દૂર ભાગશે અને એની નજીક કદી નહિ આવે. હું એમ જ માનું. (પપપ) અને રાજ્યમાં કોઈ પણ જાતના ઈનામ માટે કે સંમાનિત મહત્ત્વાકાંક્ષાના બીજા કોઈ વિષયના પ્રતિસ્પર્ધી તરીકે વ્યક્તિઓની સરખામણી કરતાં લેભી માણસ હલ જ પડશે; કીર્તિની ઝુંબેશમાં એ પિતાના પૈસે નહિ ખરચે; કારણ એવા પ્રયત્નમાં પોતાની ખર્ચાળ કામનાઓને (જેતરમાં) જોડીને તેમની પાસેથી મદદ મેળવવા જતાં એ બધી ક્યાંક જાગ્રત થાય એવી એને બીક હોય છે, બરાબર મૂડીવાદી રાજ્યની ઢબે, સ્પર્ધામાં પિતાની મૂડીને અમુક જ ભાગ એ ખર્ચે છે, અને સામાન્ય પરિણામ એ આવે છે કે એ ઈનામ ગુમાવે છે અને પિતાના પૈસા સાચવી રાખે છે. સાવ સાચું. ત્યારે લોભી અને પૈસા પેદા કરનાર વ્યકિત મૂડીવાદી () રાજ્યને મળતી આવે છે એ વિશે હવે આપણને કશી શંકા છે? કશી શંકા ન હોઈ શકે. હવે ત્યાર બાદ પ્રજાસત્તાક રાજય આવે છે; * આનાં ઉત્પત્તિ તથા સ્વરૂપ હજી આપણે વિચારવાનાં રહે છે અને ત્યાર પછી પ્રજાસત્તાક માનવની રીતિનું આપણે નિરૂપણ કરીશું, તથા તેને ન્યાય કરવા એને ખડે કરીશું. તેણે કહ્યું. આપણું પદ્ધતિ એ છે. મેં કહ્યુંવારુ, અને મૂડીવાદી રાજ્યમાંથી પ્રજાસત્તાક રાજ્ય કેવી રીતે પરિણમે છે? એ શું આ પ્રમાણે નથી ? જે ઈચ્છા કદી સંતોષાઈ શકાય એવી નથી, તેવી શક્ય-હાય-તેટલા–ધનવાન થવાની ઇચ્છાને એવું રાજ્ય ઇષ્ટ લક્ષ્ય ગણે છે. * મુદ્દો ૪. બહુજનમતવાદી રાજ્ય તથા “બહુજનમતવાદી” માનવ. Page #542 -------------------------------------------------------------------------- ________________ પછી શું ? (૪) પોતાની લત ઉપર પોતાની સત્તાને આધાર છે એવી શાસનકર્તાઓને ખબર હોય છે તેથી તેઓ ઉડાઉ યુવાનના ઉડાઉપણુને કાબુમાં રાખવા કશો કાયદો ઘડતા નથી, કારણ એની પાયમાલીથી એમને તે લાભ જ છે; એવાઓ પાસેથી તેઓ વ્યાજ લે છે, અને એમની જાગીર ખરીદી લે છે, અને આ રીતે પિતાની દેલત અને પ્રભુત્વ તેઓ વધારે છે. ખરું ને? અચૂક. પૈસાને પ્રેમ તથા સંયમની મનોદશા એ બંને એક જ રાજ્યના પુરવાસીઓમાં કંઈ લાંબો વખત એકી સાથે ન રહી શકે એ (૩) બાબત શંકા ન હોઈ શકે; કાં તે એકની નહિ તે બીજાની ઉપેક્ષા થવાની જ. એ ઠીક ઠીક સ્પષ્ટ છે. અને મૂડીવાદી રાજ્યમાં, બેદરકારી તથા ઉડાઉપણાને સામાન્ય પ્રચાર થવાને લીધે, સારાં કુટુમ્બનાં માણસે ઘણી વાર ગરીબ સ્થિતિમાં આવી પડે છે ? હા, ઘણું વાર. અને તેમ છતાં તેઓ નગરરાજ્યમાં તે રહે છે જ; ડંખ મારવા પૂરેપૂરાં શસ્ત્રોથી સુસજજ એવા તેઓ તૈયાર જ હોય છે, અને કેટલાક દેવામાં ડૂબેલા હોય છે, કેટલાએકને પૌરાધિકાર જપ્ત કરવામાં આવ્યું હોય છે; વળી ત્રીજા વર્ગમાં આ બંને વસ્તુસ્થિતિ જોવામાં આવે છે; અને જેમણે તેમની માલમિલક્ત લઈ લીધી છે તેમની તથા બીજા તમામની સામે તેઓ કાવત્રાં કરે છે, અને તેમને ધિક્કારે છે, અને (૬) રાજ્યપરિવર્તન માટે તેઓ તલપાપડ થઈ જાય છે. એ ખરું છે. વળી બીજી તરફ, નીચે વાંકા વળીને ચાલતા, તથા જેમને તેઓએ પાયમાલ કર્યા છે તેમને જાણે જોતા જ નથી એવો ઢોંગ કરતા શાહુકારે તેમની સાથેની લેવડદેવડમાં જેઓ હોશિયાર ન હોય Page #543 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૯ ૩૮ તેવા કાઈ ખીજા માણસમાં તે પેાતાના ડંખ-એટલે કે પેાતાનાં નાણાં ધ્રાંચે છે, અને મૂળ મુદ્દના જાણે કુટુમ્બપરિવાર વધ્યા હોય તેમ મુદ્દલથી કેટલાયે ગણી રકમ તેએ પાછી મેળવે છે અને આ રીતે રાજ્યમાં ભમરા અને ભીખારીની સંખ્યા વધી પડે છે. (૫૫૬ ) તેણે કહ્યું: હા, એવા તેા કેટલાયે હાય છે, અને તે અવશ્ય ખરું છે. પછી આગની માફક અનિષ્ટ ભભૂકી ઉઠે છે; અને પેાતાની મિલકતના ઉપયોગ અમુક જ હ૬ સુધી કરી શકે એવા કે બીજો કાઈ કાયદો ઘડીને તેએ એ આગ મુઝાવશે નિહ. બીજો કેવા કાયદા ? બીજો જે એનાથી જરા ઉતરતા છે, અને પુરવાસીઓને પેાતાના ચારિત્ર્ય તરક નજર રાખવાની ફરજ પાડી શકે એવા લાભ જેમાં રહેલા છે તેવાઃ—(વ) એવે એક સામાન્ય નિયમ થવે જોઈ એ કે દરેક માણસ પેાતાને જ જોખમે કરારનામા પર્ સ્વેચ્છાએ સહી કરશે, અને તેા પૈસા કમાવાની આવી નિ ંદ્ય પદ્ધતિના જરા આછા અમલ થશે તથા આપણે જે અનિષ્ટની વાત કરતા હતા, તેવાં અનિષ્ટ રાજ્યમાં કેટલેય અંશે ઓછાં થશે. હા, તે ધણે અંશે ઓછાં થશે. અત્યારે તે મેં ગણાવ્યા તે આશયાથી પ્રેરાઈને શાસનકર્તાએ પ્રજા સાથે ખરાબ રીતે વર્તશે; અને તે અને તેમના ખાંધિયાઓને ખાસ કરીને શાસન કરનાર વર્ગીના યુવાન માણસોને શારીરિક તથા માનસિક એદીપણાનું અને માજશેાખનું જીવન ગાળવાની (૪) ટેવ પડી હશે: તેઓ કશું જ કરતા નહિ હાય અને સુખ કે દુ:ખની સામે થવાને અશક્ત હશે. સાવ સાચું. તેમને માત્ર પૈસા કમાવવાની જ દરકાર હાય છે, અને સદ્ગુણ કેળવવા પ્રત્યે દરિદ્રી માણસ જેટલા જ તે ઉદાસીન હોય છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ - હા, એટલા જ ઉદાસીન. એમનામાં આ પ્રકારની સ્થિતિ અસ્તિત્વ ધરાવતી હોય છે. અને શું મુસાફરીએ જતાં કે મળવાના કોઈ બીજા પ્રસંગે, યાત્રાએ જતાં કે કૂચ કરતાં, સહ-નિક તરીકે કે સહ-નાવિકે તરીકે, ઘણું વાર શાસનકર્તાઓ તેમજ તેમની પ્રજા (૬) એક બીજાના સંબંધમાં આવશે; અને બરાબર ભયની ક્ષણ આવી પહોંચે ત્યારે તેઓ એકમેકની ચેષ્ટા નિહાળશે–કારણ ભયને વખતે પૈસાદાર માણસ ગરીબેને ધિક્કારે એવી બીક રાખવાનું કારણ નથી–અને જેના ચહેરા પરની ચામડીને રંગ જરા પણ ખરાબ થયો નથી, તથા જેનામાં મેદ પુષ્કળ છે તેવા કોઈ ધનવાન માણસની સાથોસાથ કોઈ સુકલકડી, સૂર્યના તાપથી કાળો પડી ગયું હોય તેવો ગરીબ માણસ લડાઈમાં ઉતરે એ ઘણું જ સંભવિત છે– અને જ્યારે એવાને તદ્દન બેબાકળો થઈ ગયેલો અને હાંફતો એ જોશે, ત્યારે–આવાઓને લૂંટી લેવાની કોઈનામાં હિંમત હોતી નથી તેથી જ માત્ર તેઓ પૈસાદાર રહી જાય છે એવા અનુમાન પર આવતાં એ ક્યાંથી અટકી શકે? અને જ્યારે તેઓ ખાનગીમાં મળશે, ત્યારે તેઓ અંદર અંદર (૪) એક બીજાને શું એમ નહિ કહે કે-“આપણું લડવૈયાઓમાં કંઈ દમ નથી ?? તેણે કહ્યું : હા, તેમની વાત કરવાની રીત આ પ્રકારની હોય છે તેની મને ખબર છે, ને કાઈ રેગિષ્ટ શરીરને બહારથી એક માત્ર પ લાગે, ને એ જેમ માંદુ પડી જાય છે, તથા કઈ વાર કશું બાહ્ય કારણ ન હોય તે પણ (શરીરની) અંદર ભારે ધમાલ મચી રહે છે–તેવી જ રીતે રાજ્યમાં જ્યારે જ્યારે નબળાઈ આવે છે, ત્યારે ત્યારે માંદગી આવવાને પણ સંભવ છે; અને તે પણ પ્રસંગ ઘણો જ ક્ષુદ્ર (નાનો) હોય તેમ છતાં–જેવો કે એક પક્ષ બહારથી મૂડીવાદી લેકને અને બીજે પોતાના પ્રજાસત્તાક મિત્રોને અંદર ઘૂસાડતો હોય, અને પછી Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦. પરિચ્છેદ ૮ રાજ્ય માંદું પડે અને પોતાની જ જાત સાથે વિગ્રહ કરે; જ્યારે બીજી કોઈ વાર બહારના એક પણ (પપ૭) કારણ વિના રાજ્યમાં અત્યંત વિક્ષેપ વ્યાપી રહે. હા અચૂક. અને પછી ગરીબ પિતાના દુશ્મનને જીતી લેશે એટલે પ્રજાસત્તાક રાજ્ય અસ્તિત્વમાં આવશે–અને કેટલાએકની તેઓ કતલ કરશે, અને બીજાઓને દેશનિકાલ કરશે, જ્યારે બાકીનાને સ્વાતંત્ર્ય અને સત્તાનો સરખો હિસ્સો આપશે; અને આ પ્રકારના રાજ્યબંધારણમાં ન્યાયાધીશોને સામાન્ય રીતે ચિઠ્ઠીઓ નાંખીને ચૂંટવામાં આવે છે. તેણે કહ્યુંઃ હા, પ્રજાસત્તાક રાજ્યનું સ્વરૂપ એ છે, પછી રાજ્યપરિવર્તન શસ્ત્રની મદદ વડે કરવામાં આવ્યું હોય, અથવા બીકને લીધે સામેના પક્ષને નમતું આપવાની ફરજ પડી હોય. અને હવે એમના જીવનની રહેણીકરણ કેવી હશે, તથા એમનું () રાજ્યબંધારણ ક્યા પ્રકારનું હશે ? કારણ જેવું રાજ્યબંધારણ હશે, તે જ તેમાં વસતા માણસ હશે. તેણે કહ્યું એ સ્પષ્ટ છે. સૌથી પહેલાં તે શું તેઓ સ્વતંત્ર નથી; અને શહેર શું સ્પષ્ટવાદીપણાથી તથા સ્વાતંત્ર્યથી ઊભરાઈ જતું નથી–ગમે તે માણસ પિતાને ફાવે તેમ બોલી શકે અને કરી શકે, ખરું ને? તેણે જવાબ આપેઃ એમ કહેવાય છે ખરું. અને જ્યાં સ્વતંત્રતા હોય, ત્યાં વ્યક્તિ પોતાની મરજીમાં આવે તેમ પિતાના જીવનની રહેણીકરણી નક્કી કરે છે એ દેખીતું છે. એ દેખીતું છે. (૪) તે આ રાજ્યમાં મનુષ્યસ્વભાવમાં રહેલી ભિન્નતા સૌથી વધારે પ્રમાણમાં દેખાશે. હી. Page #546 -------------------------------------------------------------------------- ________________ ५५७ ત્યારે જાત જાતનાં ફૂલોનાં ચિતરામણુ કાઢયાં હોય તેવા ભરત ભરેલા ઝભાની જેમ, આ રાજ્ય સૌથી વધારે સુન્દર હોવાનો સંભવ દેખાય છે. અને જેમ સ્ત્રીઓ તથા બાળકોને બીજી બધી વસ્તુઓ કરતાં જાત જાતના રંગે બહુ જ મનહર દેખાય છે, તેવી જ રીતે અનેક જાતની રીતભાતથી તથા જાત જાતનાં માણસોથી ચિત્રવિચિત્ર થયેલું આ રાજ્ય જાણે બધાં રાજ્ય કરતાં સૌથી સુન્દર છે એમ ઘણાયે માણસને લાગશે. હા. (૬) હા, મારા મહેરબાન સાહેબ. તથા બંધારણની શોધ કરવી હોય, તો આના કરતાં બીજું કોઈ રાજ્ય વધારે સારું નથી. એમ કેમ? કારણ ત્યાં સ્વાતંત્ર્ય રાજ્ય કરતું હોય છે તેથી–જાત જાતનાં તમામ પ્રકારનાં રાજ્યબંધારણે એમાં હોય છે; અને આપણે કરી રહ્યા છીએ તેમ જે કોઈને રાજ્ય સ્થાપન કરવાનું મન થઈ આવે, તે જે બજારમાં તેઓ બંધારણો વેચતા હોય તેવી હરકેઈ બજારમાં એ જેમ જાય, તેમ તેણે પ્રજાસત્તાક રાજ્યમાં જવું જોઈએ, અને ( ત્યાં જઈ) પિતાને ફાવે તેવું બંધારણ એ શોધી શકશે; પછી પોતાની પસંદગી કરી રહ્યા બાદ એ પોતાના રાજ્યને પાય ભલે નાંખે.* (૪) એને જરૂર જોઈતા નમૂનાઓ અચૂક મળી રહેશે. મેં કહ્યું અને તમારામાં શક્તિ હોય, તો પણ આ રાજ્યમાં તમારે શાસન કરવું જ જોઈએ અથવા હરકોઈ બીજાના શાસન નીચે તમારે રહેવું જોઈએ એવી કોઈ આવશ્યકતા નથી, સિવાય કે તમને એ ગમતું હોય; અથવા બીજાઓ લડાઈ કરવા જાય, ત્યારે તમારે પણ લડાઈ કરવા જવું કે બીજાઓ સુલેહશાંતિમાં હોય, ત્યારે તમારે * ઇચછાઓમાં તથા કામના તત્વમાં જેટલું બહત્વ છે એટલું બહત્વ પ્રજાસત્તાક રાજ્યમાં હોય છે. લેઝ નામના સંવાદમાં વેએ આ જ બાબતનું પ્રતિપાદન કર્યું છે, Page #547 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ટ ૪૪૨ પણ સુલેહશાંતિ જાળવવી જોઈ એ એવી આવશ્યકતા પણ નથી, સિવાય કે તમારું મન એમ કહેતું હોય;—કાઈ કાયદા અનુસાર તમે હાદ્દા લઈ શકા એમ ન હેાય, અથવા તમે પૂરીમાં બેસી શકે! એમ ન હા, તે તમારા મનમાં ઉમળકા થઈ આવે તેા તમારે હાદ્દો ન લેવા કે જ્યૂરીમાં ન બેસવું એવી પણ આવશ્યકતા નથી,—આ પ્રકારની જીંદગી (૫૫૮) એક ક્ષણભર શું અત્યંત ઉલ્લાસમય નથી લાગતી ? એક ક્ષણુભર ખરી. અને જેઓને સખત શિક્ષા થઈ ચૂકી છે તેવા પ્રત્યે એમને પ્રેમ કાઈ કાઈ સંજોગામાં શું અત્યંત મનેાહર નથી લાગતા ? પ્રજાસત્તાક રાજ્યમાં જેમને દેહાંતદંડની અથવા દેશનિકાલની સજા ફરમાવવામાં આવી હાય તેવા ઘણાએ માણસા જ્યાં રહેતા હૈાય ત્યાં તે ત્યાં જ રહે છે, તથા દુનિયામાં આમતેમ કેવા ફર્યા કરે છે એ શું તમે નથી જોયું—વીર પુરુષની જેમ એ સગૃહસ્થ આડંબરથી હરે ફરે છે, અને કેાઈ જોતું નથી, કે કાઈ ને દરકાર હાતી નથી ! તેણે જવાબ આપ્યો: હા, ધણાય અને એવા ઘણાયે હોય છે. (a) મેં કહ્યું: વળી પ્રજાસત્તાક રાજ્યમાં રહેલા ક્ષમાના ગુણુ, અને નજીવી બાબતે પ્રત્યેની ‘એની-શી-ચિંતા-કવી' એ પ્રકારની મનેાદશા તથા—(આપણા રાજ્યમાં) પેાતાના નાનપણથી જેતે સુદર વસ્તુએ સાથે રમવાની તેમ જ તેને અભ્યાસ કરવાની તથા તેમાંથી આનંદ મેળવવાની ટેવ પડી હાય એવા જ લેકે સારા થઈ શકશે, સિવાય કે કાઈ વિરલ ગુણસંપન્ન સ્વભાવ હોય—એમ પ્રતિપાદન કરીને, રાજ્યને પાયો નાંખતાં જ આપણે જે તમામ સારા સિદ્ધાન્તાની ગંભીરતાપૂર્વક સ્થાપના કરી હતી તે તમામ સિદ્ધાન્તાની અવગણના થતી પણ જુઓ—આ ઉપરાંત લેકા (સારા) રાજનીતિજ્ઞ પુરુષો કઈ રીતે થઈ શકે તે બાબત તથા જે પ્રજાને મિત્ર છે. તેવાને માનની પદવીએ ચડાવવા બાબત કદી પણ વિચાર તમામ સારા સિદ્ધાન્તાને કેટલી આપવડાઈથી ન કરતાં, આપણા પેાતાના પગ (F) Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ તળે ચગદી નાંખે છે તે પણ જુએ તે ખરા ! હા, પ્રજાસત્તાક રાજ્યનું દિલ ઉદાર હોય છે! આ અને આવી ખીજી ખાસિયતા પ્રજાસત્તાક રાજ્યની વિશિષ્ટતાઆ છે; વૈચિત્ર્ય કે બહુત અને અવ્યવસ્થાથી ભરેલું, તથા સમાન તેમજ અસમાન એમ બંનેને એકસરખી રીતે અમુક પ્રકારની સમાનતા અક્ષતું રાજ્યબ ધારણનું એ મનેાહર સ્વરૂપ છે! આપણે એને ઠીક ઠીક ઓળખીએ છીએ. મે કહ્યું: તે હવે એવા માણસ કઈ જાતની વ્યક્તિ છે, એ વિશે વિચાર કરા, અથવા એમ નહિ તે, રાજ્યની ખબતમાં કર્યું હતું તેમ એ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એનેા ખયાલ કરા તેણે કહ્યું: ઘણું સારું. એ શું આ પ્રમાણે નથી બનતું—કાઈ લેાભી અને (૩) મૂડીવાદી બાપના એ દીકરા છે, બાપે તેને એની પેાતાની ટવા પ્રમાણે શિક્ષણ આપ્યું છે. એમ જ. અને એના બાપની જેમ, જેમાંથી પૈસા મળી રહે છે તેવાં સુખા તે આવશ્યક પણ જેમાં પૈસા ખર્ચવા પડે એવાં અનાવશ્યક છે એમ ગણીને એને બળજબરીથી એ દાબી રાખે છે, ખરું ને? એ દેખીતું છે. સ્પષ્ટતાની ખાતર, આવશ્યક સુખા કયાં અને અનાવશ્યક સુખા કયાં એના ભેદ આપણે પાડીએ તે ઠીક પડશે, નહિ ? × હા. જેમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ, અને જેને સંતાપવાથી (૬) આપણને ફાયદો થાય તે, શું આવશ્યક સુખા નથી ? અને કુદરતે * બહુત્વ તથા અવ્યવસ્થાને પ્લેટા પર્યાય ગણે છે. આ પિથાગેારાસની અસર છે. × આવશ્યક તથા અનાવશ્યક ઇચ્છા પર ચર્ચા, Page #549 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૮ આપણું બંધારણ એવું ધડયું છે કે જે લાભકારક છે તથા જે આવશ્યક છે તેની આપણે ઇચ્છા કરીએ જ અને એ સિવાય આપણા છૂટકા પણ નથી—એ કારણે એને આવશ્યક સુખા કહ્યાં છે તે ખરું જ છે. ૪૪૪ ખરું. (૫૫૯) તે આપણે એને આવશ્યક કહીએ એમાં કંઈ ખાટું નથી? ના. અને યુવાવસ્થાથી માંડીને, માણસ જહેમત ઉઠાવીને જે ઇચ્છાઓમાંથી મુક્ત થઈ શકે તેમ હાય,અને જેની હાજરીથી વળી કશા ફાયદો ન થતા હોય, અને અમુક એવી ઈચ્છાઓની બાબતમાં તે ફાયદાથી ઊઁલટું જ થતું હોય,—તે। આ બધી અનાવશ્યક છે એમ કહીએ તે શું ખરું નથી ? હા, જરૂર. આપણને એને સામાન્ય ખયાલ આવે તે માટે અને પ્રકારના આપણે એક એક દાખલા લઈએ તા? ધણું સારું. ખાવાની ઇચ્છા એટલે કે મસાલા તથા સાદા ખારાકની ઇચ્છા જેટલે અંશે આરોગ્ય અને ખળને માટે એ જરૂરી છે (વ) તેટલે અંશે આવશ્યક વની શું નહિ ગણાય ? ગણાય એમ હું માનું. ખાવાનું સુખ એ રીતે આવશ્યક છે; એ આપણને લાભકર્તા છે તથા જીવન નિભાવવા માટે એ જરૂરી છે? હા. પણ જેટલે અંશે તંદુરસ્તીને લાભકારક હોય એટલે અંશે જ માત્ર મસાલા આવશ્યક છે? જરૂર. અને વધારે સ્વાદિષ્ટ ખારાકની તથા બીજી માજશાખની જે Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ ઈચ્છા અને વટી જાય છે, તથા યુવાવસ્થાથી મેળવી હોય અને કાબુમાં રાખી હોય તો સામાન્ય રીતે જેમાંથી મુક્ત થઈ શકાય છે અને જે શરીરને હાનિકર્તા છે તથા વિવેક અને સગુણના પરિશીલનમાં જે આત્માને પણ હાનિકર્તા છે, (૧) તેને ખરેખર અનાવશ્યક ગણું શકાય ? સાવ સાચું. આવી ઈચ્છા ખર્ચ કરાવે છે, જ્યારે પેલા બીજા પ્રકારની ઈચ્છાએ આવશ્યક વસ્તુઓ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે તેથી તેમાંથી ઉલટા પિસા પેદા થાય છે એમ આપણે કહીએ તો ? * જરૂર. અને પ્રેમનાં (એટલે કે વિષયવાસનાનાં) સુખો, અને બીજાં તમામ સુખોને આ લાગુ પડે છે ખરું ને ? ખરું. અને જે ભમરા વિશે આપણે વાત કરતા હતા તે આ પ્રકારની ઇચ્છાઓ તથા સુખમાં ડૂબેલે રહેતા અને અનાવશ્યક ઇચ્છાઓનો એ ગુલામ હતો, (૯) જ્યારે જે માણસ માત્ર આવશ્યક ઈચ્છાઓને જ અધીન રહે તે લેભી અને મૂડીવાદી હતું ? સાવ સાચું. વળી મૂડીવાદી માણસમાંથી પ્રજાસત્તાવાદી કેમ ઊગી નીકળે છે તે આપણે જરા જોઈએ; મને લાગે છે કે એ રીતે સામાન્યતઃ આવી હશે. એ રીત કઈ? આપણે હમણાં જ વર્ણન કરતા હતા તેમ, ક્ષુદ્ર અને લેભી રીતે ઉછેરવામાં આવ્યું હોય તે યુવાન માણસ જ્યારે મધ ચાખે અને દરેક પ્રકારના માજશેખ તથા જાતજાતનાં સુખ એને પૂરાં * Productive and unproductive desires. Page #551 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૮ ૪૪૬ પાડવા શક્તિમાન હેાય તેવા ક્રૂર અને ધૂત સ્વભાવવાળા માણુસાના અહવાસમાં એ જ્યારે આવે—ત્યારે તમે કલ્પી (૬) શ્નકશા કે એનામાં રહેલું મૂડીવાદી તત્ત્વ પ્રજાસત્તાવાદી તત્ત્વમાં બદલાવા માડશે ? અવશ્ય એમ જ અને. અને રાજ્યમાં જેમ સરખેસરખાં માણસે એકબીજાને મદદ કરતાં હતાં તથા પુરવાસીઓના એક વિભાગને મદદ કરવા બહારથી કુમક લઈ આવીને રાજ્યપરિવર્તન કરવામાં આવ્યું હતું, તેમ યુવાન માણસમાં રહેલી ઇચ્છાઓને બહારથી મદદ કરવા આવેલ ઇચ્છાઓના ધાડાને લીધે એનામાં પરિવર્તન થશે. અને ( આ પરિવર્તનમાં ) જે ઇચ્છા જેના જેવી અને જેના સમાન હશે તેવીને તે મદદ કરશે. જરૂર. અને એનામાં રહેલા મૂડીવાદી તત્ત્વાને મહ્દ કરનાર કાઈ મિત્રપક્ષ હશે, પછી એને સલાહ કે ઠપકા આપતી એના બાપની (૫૬૦) કે એના કાઈ સગાની એ અસર હાય કે પછી ખીજી કોઈ, તે તેવે વખતે આત્મામાં એક પક્ષ અને એને વિધી એમ બે પક્ષા ઊગી નીકળશે, તથા પેાતાની જાતની સામે એ વિગ્રહ કરશે. એ એમ જ હાય. અને એમાં એવા પણ વખત આવી લાગે જ્યારે પ્રજાસત્તાવાદી તત્ત્વ મૂડીવાદી તત્ત્વ આગળ નમતું આપે, અને એની કેટલીક ઈચ્છાઓ નાશ પામે, અને કેટલીએકને દેશનિકાલ કરવામાં આવે; તેવે વખતે યુવાન માણુસના આત્મામાં આદરભાવના ગુણ આવીને વસે છે, અને પાછું બધુ સુવ્યવસ્થિત થાય છે. તેણે કહ્યું: હા, એવું કાઈ વાર બને છે ખરું. અને પછી વળી જીતી ઇચ્છાઓને હાંકી કાઢવામાં આવી હાય (વ) ત્યાર બાદ એના જ જેવી ખીજી નવી ઇચ્છાએ ઉગી નીકળે છે Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫. અને પાતે એના પિતા છે પણ એને કેવી રીતે શિક્ષણ આપવું તેનું એને જ્ઞાન નથી એ કારણે એની સંખ્યા વધતી જાય છે, અને એ ઉગ્ર થતી જાય છે. તેણે કહ્યું: હા, એમ થાય એવા સંભવ છે ખરો. એ તેને એના ના મળતિયા ૪૪૭ છે અને તેમની સાથે ખાનગી મસલત વંશ વધે છે. તરફ્ ખેંચી લઈ જાય ચલાવીને એ ઇચ્છાઓના સાવ સાચું. જે માણસા દેવેશને પ્રિય હોય છે, તેમના મનમાં જે બધા ગુણા, અભ્યાસના સારા વિષયે, અને સાચા શબ્દો વસતા હોય છે, અને જે એના સૌથી શ્રેષ્ઠ પાલકા તથા ચાકીદારા તરીકે રક્ષણ કરતા હોય છે, એ તમામથી એ યુવાન માણસ વંચિત છે એમ જ્યારે તે જુએ છે, ત્યારે છેવટે એના આત્માના કિલ્લે તે સર કરે છે. (૪) તમે કહ્યા એ સિવાય ( આત્માના) કાઈ ખીજા વધારે સારા પાલકા ન જ હાઈ શકે. ખાટાં, બડાઈ ખાર જુઠ્ઠાણાં અને વચનોની કિંમત ખોટી અંકાય છે અને તે એમની જગ્યા લે છે. એ જરૂર એની જગ્યા લઈ લે છે. અને આ રીતે એ યુવાન માણસ સુખાનુરાગી લકાના દેશમાં જઈ વસે છે, અને બધા લેાકેાના દેખતાં છતાં ત્યાં પેાતાનું રહેઠાણુ પસંદ કરે છે; અને એના મૂડીવાદી અંશને મહ્દ કરવા એના મિત્રો કાઈ ને માકલી આપે તેા ઉપર કહ્યાં તેવાં ખાટ્ટાં જુઠ્ઠાણાં રાજાના કિલ્લેબંધી દુર્ગંના દરવાજા બંધ કરી દે છે; અને તેઓ વિષ્ટિ કરવા આવેલા દૂતાને અંદર પેસવા નહિ દે, તેમજ વૃદ્ધને ચાલે એવી પિતાતુલ્ય શિખામણુ કાઈ ખાનગી સલાહકારો આપે તે તેવી શિખામણને મળવા કે સાંભળવા (૩) દેવામાં નહિ આવે. પછી સંગ્રામ જાગશે અને તે જીતી જશે, અને ત્યાર બાદ વિનય જેને તે Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ પછેદ ૮ મૂર્ખતા કહે છે* તેને તેઓ અપમાનભરેલી રીતે દેશવટામાં ધકેલી દે છે, તથા મિતાહારિવ જેને તેઓ મશ્કરીમાં બાયલાપણું કહે છે, તેને કાદવમાં છૂંદી મારે છે અને ફેંકી દે છે; જાણે વ્યવસ્થિત ખર્ચ કરવાની બુદ્ધિ અને સંયમ એક પ્રકારની શુદ્ધતા અને હલકાઈ હેય એમ તેઓ માણસને ફેસલાવીને સમજાવે છે, અને એ રીતે દુષ્ટ ઈચ્છાઓના બંડખેર ટોળાંની મદદથી, તેઓ એ સગુણોને હદની બહાર કાઢી મૂકે છે. હા, જાણી જોઈને. અને જે હવે એમની સત્તા નીચે આવી ગયું છે, અને જેને (૬) તેઓ કેઈ નિગૂઢ રહસ્યની દીક્ષા આપે છે, તેવાના આત્માને વાળી મૂડી તદ્દન ઠાલી કરી નાંખ્યા બાદ બીજું કામ તેઓ એ કરશે કે ઉદ્ધતાઈ અને અરાજકતા અને ખોટા વ્યય તથા ધૃષ્ટતાને–એમ દરેક(દુર્ગુણ) ના માથા પર ફૂલની માળા પહેરાવીને સુશોભિત પંક્તિમાં ગોઠવીને તથા એ બધાને મધુર નામથી સંબોધતા તથા એમની પ્રશંસાનાં ગીત ગાતા મોટા સાજનની સાથે તેઓ (એને આત્મામાં) (પ૬૧) પાછાં રેપશેઃ ઉદ્ધતાઈને સારા ઉછેરનું અને અરાજકતાને સ્વાતંત્ર્યનું,* ખોટા વ્યયને અશ્વર્યનું તથા ધૃષ્ટતાને તેઓ શૌર્યનું નામ આપશે અને આ રીતે જરૂરિયાતોની બાબતમાં એને જે મૂળ સ્વભાવ ઘડાયું હતું તેમાંથી એ યુવાન માણસ ચુત થાય છે અને નિરુપયોગી તથા અનાવશ્યક સુખની સ્વતંત્રતામાં તથા અરાજક્તામાં આવી પડે છે. તેણે કહ્યુંઃ હા, એનામાં થતું પરિવર્તન સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ બન્યા પછી, આવશ્યક સુખો ઉપર પિતાના પૈસા અને મજૂરી અને વખતને એ જેટલો વ્યય કરતો હોય, તેટલો જ અનાવશ્યક સુખો ઉપર પણ તે બધાને વ્યય કરતો કરતો એ જીવ્યા કરે છે; પણ જે એ નસીબદાર હોય, અને એની બુદ્ધિ બહુ ગૂમ ન થઈ * ભતૃહરિને આ જ અર્થને એક લોક સરખાવવા લાયક છે. + The Plural man Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ ૫૬૧ હોય તે વષૅ વીત્યા બાદ, (૬) જુવાનીનેા જુવાળ ઉતરી ગયા હોય ત્યારે-ધારા કે જે સદ્ગુણાને દેશનિકાલ કરવામાં આવ્યા છે એમાંના કેટલાકતે એ ફરી પેાતાના આત્માના) નગરરાજ્યમાં દાખલ કરે છે, અને એ (સદ્દગુણા)ની પાછળ આવેલા દુર્ગુણાને પેાતાની જાત સર્વાંગે સુપ્રત કરી દેતા નથી—એવા સ ંજોગામાં પેાતાનાં સુખાને એ સમતાલ કરે છે અને જે કાઈ અંશ પહેલા આવે અને એ રીતે એને વારા આવ્યે જીતી જાય એવાના હાથમાં પેાતાના રાજ્યની લગામ આપીને એ અમુક પ્રકારનાં સમતાલપણામાં જીવન ગુજારે છે; અને જ્યારે એ આવા કાઈ અંશ (ના રાજ્ય)થી ધરાઈ જાય, ત્યારે રાજ્યની લગામ ખીજાને સાંપે છે. એ તેમાંના કાઈ પણુ અંશને ધિક્કારતા નથી પણ દરેકને એક સરખી રીતે પ્રેત્સાહન આપે છે. તેણે કહ્યુંઃ સાવ સાચું. તેમજ સાચી સલાહના એક પણુ શબ્દને પોતાના દુ'ની અંદર પેસવા દેતો નથી કે એને પાતે મળતો પણ નથી; એને જો કાઈ એમ કહે કે (૪) અમુક સુખા સારી અને ઉમદા પ્રુચ્છાઓને અને બીજાં દુષ્ટ ઈચ્છાઓને સાષવાથી મળે છે તથા કેટલીક ઇચ્છાએતે તેણે માન આપવું જોઈ એ અને એનેા ઉપયેગ કરવા જોઈ એ અને બીજીને એણે શિક્ષા કરવી જોઈ એ ને કાણુમાં રાખવી જોઈ એ— આમ જ્યારે એને ફરી ફરીને કહેવામાં આવે છે, ત્યારે એ પોતાનું માથુ ધૂણાવે છે અને કહે છે કે તે બધી એકસરખી છે અને એકના જેટલી જ બીજી સારી છે. તેણે કહ્યું : હા, એની રીત એ છે ખરી. મેં કહ્યું : હા, ક્ષણે ક્ષણે જાગ્રત થતી ઇચ્છાઓને સતાષવામાં દિવસેાદિવસ એનું જીવન વ્યતિત થાય છે; અને એ કાઈ વાર હારમેાનિયમના સંગીત તથા દારુના ખેાળામાં પડયા હાય છે; ત્યાર બાદ વળી એ માત્ર પાણી પીએ છે અને પાતળા થવાના પ્રયત્ન કરે છે; પછી વળી વ્યાયામ તરફ વળે છે; કાઈ વાર (૩) આળસમાં વખત કાઢતા અને ૨૯ Page #555 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૮ દરેક બાબત પ્રત્યે બેદરકાર થતો, પછી ફરી પાછો એ ફિલસૂનું જીવન ગાળે છે; ઘણી વાર તે રાજ્યપ્રકરણી વ્યવસાયમાં મશગુલ થઈ જાય છે, અને પગ પર ઊભે થઈ જઈ એના મગજમાં જે કંઈ આવે તે પ્રમાણે બેલે છે અને આચરે છે; અને કેઈએદ્ધાની સ્પર્ધા કરવાનું મન થાય તો એ દિશામાં દોટ મૂકે છે, તથા વેપારમાં પડેલા માણસોની સ્પર્ધા કરવાનું મન થાય તો વળી પાછું તેમાં ઝંપલાવે છે. એના જીવનમાં કશો નિયમ કે વ્યવસ્થા હોતાં નથી, અને આવા વિલિત અસ્તિત્વને એ સુખ, આનંદ અને સ્વાતંત્ર્યનું નામ આપે છે અને આ રીતે એ જીવે છે.* (૪) તેણે જવાબ આપેઃ હા, એનામાં બધે સ્વાતંત્ર્ય અને સમાનતા જ છે. કહ્યું હતું, એનું જીવન ચિત્રવિચિત્ર તથા નાનાવિધ છે, તથા એમાં ઘણુંયે જીવનનો સંગ્રહ થયેલું હોય છે—જે રાજ્યને આપણે રમ્ય અને ચિત્રવિચિત્ર વર્ણવ્યું હતું તેના જેવો જ એ છે. અને કેટલાંયે સ્ત્રી પર એને પિતાના આદર્શ તરીકે સ્વીકારશે, અને એનામાં કેટલાયે બંધારણ (સ્વભાવ) તથા (ભિન્ન ભિન્ન) રીતભાતેના દાખલાઓ મળી આવશે. બરાબર એમ જ. (પ૬૨) ત્યારે પ્રજાસત્તાક રાજ્યની બરાબર સામે આપણે એને મૂકીશું; આપણે એને ખરેખરા અર્થમાં પ્રજાસત્તાવાદી માણસ કહી શકીશું. તેણે કહ્યું: એ જગ્યાએ એ ભલે રહ્યો. સૌથી છેલ્લે વ્યક્તિ તથા રાજ્ય એમ બંને એક બીજાને અનુરૂપ એવાં સર્વથી સુન્દરતમ જુલમી રાજ્ય અને જુલમગાર આવે છે. આપણે હવે આને વિચાર કરવાને છે.* * પ્રજાસત્તાક રાજ્યમાને સમાનતાને સિદ્ધાન્ત વ્યક્તિગત જીવનમાં નેતિક ઘેરણને નાશ કરે છે. મુદ્દો ૫ : જુલમી રાજ્ય. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૪૫૧ તેણે કહ્યુઃ તદ્દન ખરુ ત્યારે મારા મિત્ર કહા જોઉ –જુલમી રાજ્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે?—પ્રજાસત્તાવાદના મૂળમાંથી એ નીકળે છે એટલું તે સ્પષ્ટ છે. એ સ્પષ્ટ છે. અને મૂડીવાદી રાજ્યમાંથી જે રીતે પ્રજાસત્તાક રાજ્ય નીળી આવે છે (વ) એવી જ રીતે શું પ્રજાસત્તાક રાજ્યમાંથી જુલમી રાજ્ય નથી નીકળી આવતું—એટલે કે લગભગ એવી રીતે? કેવી રીતે? ધનનેા અતિરેક—એ મૂડીવાદી રાજ્યેષ્ટ તરીકે સ્વીકાર્યં હતું અને એને લીધે એ ટકી રહેતું હતું—હું ખરું કહું છું ને? હા. અને ધનની અતિક્ષુબ્ધચ્છા તથા પૈસા મેળવવાની ખાતર બીજી બધી વસ્તુઓ પ્રત્યેની બેદરકારી જ વળી મૂડીવાદી રાજ્યના નાશનું કારણ હતું ? ખરું. અને પ્રજાસત્તાક રાજ્યને પણ પાતાનું વિશિષ્ટ ઇષ્ટ છે, જેની અતાપણીય ઈચ્છાને લીધે એના ઉચ્છેદ થાય છે? એ ઇષ્ટ કર્યું? મેં જવાબ આપ્યાઃ જે સ્વાતંત્ર્ય, પ્રજાસત્તાક રાજ્યમાં તે તમને જણાવે છે તે પ્રમાણે, (૪) રાજ્યની કીતિપ્રદ વિશિષ્ટતા છે! અને આને જ લઈ ને કુદરતી અવસ્થામાં જેવા સ્વતંત્ર માણસ મળી આવે તેવા સ્વતંત્ર માણસ માત્ર પ્રજાસત્તાક રાજ્યમાં જ વસવાના અનુગ્રહ કરશે. હા, દરેકના મેાંમાંથી આ ઉક્તિ સાંભળીએ છીએ. હું એમ કહેવા જતા હતા કે બીજી વસ્તુઓ પ્રત્યેની બેદરકારી × કુદરતી અવસ્થા એટલે જંગલી અવસ્થા ઃ જીએ ઉપર કુદરત અને સ્વભાવ માટે રૃ. ૧૭૫-ક : ૪૧૫-૬ વ, તથા ફૂટનોટ અને પૃ.૨૦૦ ઉપરની કુટનેટ, Page #557 -------------------------------------------------------------------------- ________________ પચ્છેિઠ ૮ ૪૫૨ અને આ (એકલાની) ઉદ્દામ ઇચ્છાને લઈ તે પ્રજાસત્તાક રાજ્યમાં એવા ફેરફાર થવા પામે છે કે એમાંથી જુલમી રાજ્યની આવશ્યકતા ઊભી થાય છે. એમ. કઈ રીતે? સ્વાતંત્ર્યની ઝ ંખનાવાળાં પ્રજાસત્તાક રાજ્યમાં ભરેલી પ્યાલી હાથમાં રાખી ઉત્સવના દુષ્ટ અધિષ્ઠાતા (૬) તરીકે કરતા હશે, અને તેમણે સ્વાતંત્ર્યના ઉગ્ર દારુ ખૂબ ખૂબ પીધેા હશે, ત્યારે તે પેાતાના શાસનકર્તાઓને હિસાબ માગશે અને તેઓ શાપગ્રસ્ત મૂડીવાદીએ છે એમ કહીને એમને શિક્ષા કરશે, સિવાય કે પછી એના શાસનકર્તાએ અત્યંત અનુકૂળ બની રહે અને (સ્વાતંત્ર્યનું) તેને ઘણું બધું પાન કરાવે! તેણે જવાબ આપ્યા: હા, આ બનાવ ધણા સામાન્ય છે. મેં કહ્યું: હા, અને પ્રજાસત્તાક રાજ્યના ગુલામે નિમકહલાલ પુરવાસીઓને વિસાત વગરના માસેનાં તથા પેાતાની ખેડીએને ચાહનારાનાં ઉપનામ આપે છે; શાસનકર્તાઓ જેવી પ્રજા હાય અને પ્રજાના જેવા શાસનકર્તા હોય, તેા એમને ગમેઃ આવા માણસોમાં એના હૃદયનું પ્રતિબિંબ પડે છે, અને જાહેરમાં તથા ખાનગીમાં એ તેમને માન આપે છે તથા એમની પ્રશ ંસા કરે છે. હવે આવા (૬) રાજ્યમાં સ્વતંત્રતાની કંઈ હદ હાઈ શકે ખરી ? અવશ્ય નહિ જ. ધીમે ધીમે અરાજકતા ખાનગી ધરામાં પેસે છે અને છેવટે પશુઓમાં પણ પોતાના પગપેસારો કરે છે અને એને પેાતાને ચેપ લગાડે છે. એટલે કેવી રીતે? મારા કહેવાનો અર્થ એ છે કે બાપને છેાકરાની પાયરીએ ઉતરવાની અને એમનાથી ખીવાની ટેવ પડી જાય છે અને બાપ અને છેક સમાન કક્ષાના થઈ રહે છે, કારણ એને પેાતાનાં Page #558 -------------------------------------------------------------------------- ________________ પર ૪૫૩ મા-બાપમાંથી કાઈના પ્રત્યે કશાં માન કે આદરભાવ રહેતાં નથી; અને આ તે એની સ્વતંત્રતા છે; અને ગુલામ પુરવાસીના સમાન છે અને (૫૬૩) પુરવાસી ગુલામની બરાબર છે, અને કાઈ પરદેશી એમાંથી ગમે તેના સમાન ગણાય છે. તેણે કહ્યું: હા, એ (એમની) રીત છે. મેં કહ્યુંઃ અને અનિષ્ટો આટલેથી જ માત્ર અટકતાં નથી— આનાથી નાનાં બીજા કેટલાંયે છેઃ સમાજની એવી પરિસ્થિતિમાં ગુરુ શિષ્યાથી ખીએ છે, તથા એમની ખુશામત કરે છે, અને શિષ્યા પેતાના ગુરુ તેમ જ શિક્ષકાને ધિક્કારે છે; નાનાં મોટાં સર્વે સરખાં છે, અને યુવાન માણુસ તથા વૃદ્ધ સમાન કક્ષાના ગણાય છે, અને યુવાન વૃદ્ધની સાથે ખેલવામાં તથા ચાલવામાં હરીફાઈ કરવા તૈયાર થઈ જાય છે; અને વૃદ્ધ માણસે યુવાને પ્રત્યે નમ્રતાથી વર્તે છે, તથા તેઓ આનંદ અને ઠઠ્ઠા મશ્કરીથી ભરેલા હોય છે, કડક અને અધિકારવાળા ગણાવાનું એમને ગમતું નથી, (૬) અને તેથી તેએ યુવાન માસેની રીતભાતનેા અંગીકાર કરે છે. તેણે કહ્યું: તદ્દન ખરું. જ્યારે પૈસાથી ખરીદવામાં આવેલે ગુલામ, પછી એ સ્ત્રી હોય પુરુષ હોય, પણ એના ખરીદનારના જેટલા જ સ્વતંત્ર થઈ રહે છે, ત્યારે સાČજનિક સ્વતંત્રતાની છેવટની પરાકાષ્ટા આવે છે; આની સાથે સાથે સ્ત્રી-પુરુષની એકબીજાના અંગેની સ્વતંત્રતા તથા સમાનતા વિશે કહેવાનું મારે ભૂલવું ન જોઈ એ. (દ) ઇસ્ટાયલસ કહે છે તેમ હાઠે આવેલા શબ્દો શા માટે ખેાલી ન નાંખવા ? મેં જવાબ આપ્યા: હું એ જ કરું છું; અને મારે વધારામાં કહેવું જોઈ એ કે મનુષ્યના શાસન નીચે રહેલાં પ્રાણીઓને ખીજા કાઈ રાજ્યના કરતાં પ્રજાસત્તાક રાજ્યમાં કેટલી મોટી સ્વતંત્રતા હોય છે એ જે જાણતા ન હોય, તે માની પણ ન શકે; કારણ કહેવતમાં Page #559 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૮ કહ્યું છે તે પ્રમાણે ખરેખર એમની રખાતો અને કૂતરીઓ વચ્ચે કશે ફરક રહેતો નથી, અને સ્વતંત્ર પુરવાસીઓના હક તથા મહિમાની બબરી કરતા હોય તેમ ઘોડાંગધેડાં કૂચ કરતાં હરેફરે છે, અને એમને માટે રસ્તો મેકળો મૂકીને જે કંઈ ચાલે નહિ, તો જે કઈ હડફટમાં આવે તેની સામે તેઓ દોટ મૂકે છે; અને બધી વસ્તુઓ () આ રીતે સ્વતંત્રતાથી ફાટુંફાટું થઈ રહે છે. તેણે કહ્યું. હું જ્યારે ગામ બહાર ફરવા જાઉં છું, ત્યારે તમે જેનું વર્ણન કરે છે એને મને ઘણી વાર અનુભવ થાય છે. તમને અને મને એક જ જાતનું સ્વપ્ન આવ્યું છે. ' કહ્યું. અને આ ઉપરાંત, આ બધાના પરિણામરૂપે પુરવાસીઓનાં મન કેટલાં આળાં થઈ જાય છે એ જુઓઃ અધિકારને જરા જેટલા પણ સ્પર્શ થાય તો તેઓ અધીરાઈથી આકળા થઈ જાય છે, અને તમે તે જાણે છે કે છેવટે તેઓ લખેલા કે નહિ લખેલા કાયદાઓ પ્રત્યે બેદરકાર બની જાય છે. એમના માથા (૬) પર કેઈને પણ તેઓ સાંખી શક્તા નથી. તેણે કહ્યું: હા, હું એ સારી પેઠે જાણું છું. મેં કહ્યું મારા મિત્ર, આવી સુન્દર અને યશસ્વી શરૂઆતમાંથી જુલમી રાજ્ય ઉત્પન્ન થાય છે. તેણે કહ્યું? ખરેખર યશસ્વી ! પણ પછી? જે રીતે મૂડીવાદી રાજ્યને નાશ થાય છે, તેવી જ રીતે પ્રજાસત્તાક રાજ્યનો પણ નાશ થાય છે. સ્વતંત્રતાથી વિફરેલે અને ઉત્કટ બનેલે એનો એ રેગ પ્રજાસત્તાક રાજ્યને અભિભૂત કરી નાંખે છે–(આ બધાં પરિવર્તનમાં રહેલું) સત્ય (પ૬૪) એ છે કે ગમે તે વસ્તુની વધારા પડતી અતિશયતા એની વિરોધી દિશાના પ્રયા ઘાતનું કારણ બને છે; અને ઋતુઓમાં, વનસ્પતિ અને પ્રાણીઓના જીવનમાં જ નહિ, પણ બધા ઉપરાંત રાજ્ય બંધારણના પ્રકારમાં Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ થય પણ આમ બને છે. ખરું. શું રાજ્યામાં કે પછી શું વ્યક્તિઓના જીવનમાં, સ્વતંત્રતાની અતિશયતા ગુલામીની અતિશયતામાં જ પરિણમતી દેખાય છે. હા, એ નૈસગિક ક્રમ છે. અને આ રીતે પ્રજાસત્તાક રાજ્યમાંથી સ્વાભાવિક રીતે જ જુલમી રાજ્ય, અને સ્વત ંત્રતાના સૌથી અંતિમ પ્રકારમાંથી ભારેમાં— ભારે ઉત્કટ પ્રકારનાં જુલમ અને ગુલામી ઉત્પન્ન થાય છે. આપણી ધારણા અનુસાર. પરંતુ હું માનું છું કે તમારા પ્રશ્ન આ ન હતા--એ અંધાધૂંધી તે કઈ છે કે જે મૂડીવાદી રાજ્ય તથા પ્રજાસત્તાક (ત્ર) રાજ્યમાં ઉત્પન્ન થાય છે અને બંનેના ાશ કરે છે—એ જાણવાની તમારી ઇચ્છા હતી, ખરું ને? તેણે જવાબ આપ્યા; બરાબર એ જ. મેં કહ્યું: વારુ, હું આળસુ ઉડાઉ લેાકેાના વર્ષાંતે ઉલ્લેખ કરવા માગતા હતા, જેમાંના વધારે શુરવીર હોય તે નેતાઓ થાય છે અને વધારે કણુ અનુયાયીઓ થાય છે—એ જ જેમને આપણે કેટલાએક ડંખવાળા અને ખીજા ડંખ વગરના ભમરાઓની સાથે સરખાવતા હતા. બહુ ચેાગ્ય સરખામણી. શરીરમાં કફ્ અને પિત્ત હાય છે એના જેવા આ બે વ જે કાઈ નગરરાજ્યમાં પૈદા થાય છે તેને મરકીરૂપ થઈ પડે છે. (F) * આ સિદ્ધાન્ત રાજ્યબંધારણાના વિશિષ્ટ સ્વરૂપને લાગુ પાડવાને છે, સામાન્ય સ્વરૂપને નહિ, કારણ નહિ તેા આદર્શ નગર રાજ્યમાંથી એકŁમ જ જુલમી રાજ્ય ઉત્પન્ન થાય. લગભગ સામ્યવાદના સિદ્ધાન્ત કે હરકેાઈ પક્ષ (Thesis) માંથી એને પ્રતિપક્ષ ( Ant!thesis ) ના ઉદભવ થાય છે, જો કે પ્લેટામાં ઉચ્ચતર સમન્વય ( Synthesis ) ની પ્રક્રિયા આવતી નથી. Page #561 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૮ અને મધમાખીઓના ડાહ્યા પાલકની જેમ રાજ્યના સારા વૈદ્ય અને કાયદા ઘડનારે એમને દૂર રાખવા જોઈએ અને શક્ય હોય તે એમને કદી અંદર દાખલ કરવા ન જોઈએ. અને ગમે તે રીતે જે તેઓ એક વાર અંદર દાખલ થયા હોય તે, જેમ બને તેમ જલદીથી એમને તથા એમના રહેઠાણની કેટડીઓને (મુખ્ય નગર) અથવા મધપૂડામાંથી) અલગ કરી નાખવી જોઈએ. તેણે કહ્યું. હા, હરેક ઉપાય. ત્યારે આપણે શું કરીએ છીએ તે સ્પષ્ટ રીતે જોઈ શકીએ તે ખાતર, પ્રજાસત્તાક રાજ્યને ત્રણ વર્ગમાં (૨) વહેચાયેલું કપીશું અને એ ખરેખર છે પણ એમ જ; કારણુ મૂડીવાદી રાજ્યમાં હોય છે એના કરતાં પ્રજાસત્તાક રાજ્યમાં સ્વતંત્રતાને લીધે સૌથી પહેલાં ભમરા ઉલટા વધારે પેદા થાય છે. એ ખરું છે. અને પ્રજાસત્તાક રાજ્યમાં અવશ્ય એ વધારે ઉગ્ર બને છે. એમ કેમ ? કારણ મૂડીવાદી રાજ્યમાં એમને અધિકાર લઈ લેવામાં આવે છે તથા એમને હોદ્દામાંથી હાંકી કાઢવામાં આવે છે, અને તેથી એમને (જરૂરી) શિક્ષણ મળતું નથી કે તેઓનું બળ વધતું નથી; જ્યારે પ્રજાસત્તાક રાજ્યમાં તો રાજ્યની સમસ્ત સત્તામાં લગભગ તેઓ જ ઘૂસેલા હોય છે. અને એમાંના જેઓ વધારે ઉગ્ર હોય છે તેઓ વધારે બેલે છે અને બધું કરે છે, ત્યારે બાકીના ભમરા ભાષણ કરવાના જાહેર સ્થળોની આજુબાજુ ગણગણુટ કર્યા કરે છે અને વિરોધી પક્ષની તરફેણમાં (૩) એક શબ્દ સરખે પણ ઉચ્ચારાવા દેતા નથી; આથી પ્રજાસત્તાક રાજ્યમાં ભમરાઓ જ લગભગ બધો કારભાર કરે છે. તેણે કહ્યું: સાવ સાચું. એક અંગ્રેજીમાં Cell છે Cells એટલે ઓરડીઓ તેમજ મધપૂડાના ખાનાં. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૫e. પછી સામાન્ય સમૂહની સાથે જેને કદી કશે સંબંધ હોતો નથી એ એક બીજે વર્ગ પણ હોય છે.. એ કર્યો ? વણિક લોકેની પ્રજામાં જે અવશ્ય સૌથી વધારે ધનવાન તથા સુવ્યવસ્થાવાળો હોય છે તે વર્ગ. સ્વાભાવિક રીતે એ એ હેય. સૌથી વધારે નીચેવી શકાય એવા એ લેક હોય છે. અને ભમરાઓને એમાંથી સૌથી વધારે પ્રમાણમાં મધ મળી રહે છે. તેણે કહ્યું કેમ હાસ્તો, જેમની પાસે ડું હોય એમને નીચે વ્યાથી પણ થોડું જ મળે ને ! અને આને ધનવાન વર્ગ કહેવામાં આવે છે, અને ભમરાઓ તેમના પર નિભાવ કરે છે. (પ૬૫) તેણે કહ્યું એ લગભગ એમ જ બને છે. ત્રીજે વર્ગ પોતાના હાથે મજૂરી કરીને રહેતા લોકોને છે; એ કંઈ રાજનીતિજ્ઞ પુરુષો નથી, અને પોતાનો નિભાવ થઈ શકે એવી કંઈ બહુ મૂડી પણ એમની પાસે હતી નથી. એકત્ર થાય ત્યારે સંખ્યાની દષ્ટિએ આ વર્ગ સૌથી મટે છે, તથા પ્રજાસત્તાક રાજ્યમાં એ વર્ગ પાસે સૌથી વધારે સત્તા હોય છે. તેણે કહ્યું: ખરું, પણ વળી એ ટોળું ભાગ્યે જ એકઠું મળે છે. ગત સિવાય કે એમને થોડા પૈસા મળે એમ હોય. મેં કહ્યું અને તે પણ શું તેઓ વહેંચી લેતા નથી ? એમના નેતાઓ ધનવાન લોકેની જાગીર પડાવી લઈને લોકોને વહેંચી આપે છે, પરંતુ સાથે સાથે વધારે મોટો ભાગ એમના પિતા માટે રહે એટલી સંભાળ શું તેઓ નથી રાખતા ? * In the state the mob represents tbe individual's element of 'Epitbu mi a' or lower desires. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પરિછેદ ૮ (૨) તેણે કહ્યું: કેમ, હાસ્તો એટલે અંશે લોકે વહેંચી લે છે જ. અને જે લેકની માલમિલકત તેમની પાસેથી પડાવી લેવામાં આવે છે, તેમને બને તેટલી સારી રીતે પોતાની જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે ખરું ને ? એ સિવાય બીજું શું કરી શકે? અને પછી એમને જે કે રાજ્ય ઉથલપાથલ કરવાની કશી ઈચ્છા હેતી નથી, તો પણ બીજાઓ તેમના ઉપર મૂડીવાદી રાજ્યના મિત્રો હેવાને તથા લેકે સામે કાવત્રાં કરવાનો આરોપ મૂકે છે. ખરું. અને અંતે એમ બને છે કે એમની પોતાની ઈચ્છાથી નહિ, પણ અજ્ઞાનને લીધે તથા ખોટા બાતમીદારે એમને છેતરતા હોય છે એ કારણે (B) લકે પિતાને હેરાન કરવા માગે છે એમ જ્યારે તેઓ જુએ છે, ત્યારે છેવટે એમને ખરેખરા મૂડીવાદી થવાની ફરજ પડે છે એમની કંઈ ખાસ ઈચ્છા હોતી નથી પરંતુ ભમરાઓના ડંખથી તેઓ પીડાતા હોય છે, અને તેને લઈને એમનામાં રાજ્યપરિવર્તનની વૃત્તિ પેદા થાય છે. એ ખરેખર સત્ય છે. ત્યાર બાદ કાયદાની કોર્ટોમાં કામ ચાલે છે અને એક બીજા પરના ફેંસલાઓ આવે છે. ખરું. લેકે હંમેશાં (આ બધી બાબતોમાં) કેઈકને પોતાના માથે નેતા તરીકે સ્વીકારી લે છે, અને એને મેટ બનાવ્યું જ જાય છે. હા, એમની એ રીત છે ખરી. | () જે મૂળમાંથી જુલમગાર ઉત્પન્ન થાય છે તે આ જ અને બીજું કોઈ નહિ; જ્યારે એ જમીનની બહાર ફૂટેલે દેખાય છે ત્યારે પહેલવહેલાં તો એ પાલક તરીકે દેખા દે છે. હા, એ તદ્દન સ્પષ્ટ છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ૫૬૫ પછી પાલક જુલમગાર કેવી રીતે થવા માંડે છે ? લાયસિયન ઝયુસના આર્કડિયામાં આવેલા મંદિરની વાતમાં આવતા માણસની જેમ એ જ્યારે કરે ત્યારે એમ બનવા પામે એ સ્પષ્ટ છે. કઈ વાત ? વાત એવી છે કે બીજા બલિનાં આંતરડાંઓ સાથે ભેળાઈ ગયેલા એક પણ નરબલિનાં આંતરડાઓના ટુકડાઓને જે કઈ સ્વાદ લે તેને વરૂનો (૬) અવતાર આવે છે. તમે એ વાત સાંભળી નથી ? ' અરે હા. અને લેકેને આ પાલક એમના જેવો જ હોય છે; આખો પ્રાકૃત જનસમૂહ એની આજ્ઞાને આધીન હોય છે તેથી સગાઓનાં લોહી રેડતાં પણ એ અટકતો નથી; બેટા અપરાધ લાદવાની મનગમતી પદ્ધતિની મદદથી, આખા ને આખા માણસો ગુમ કરી દે તથા અપવિત્ર હોઠ અને જીભથી પોતાના પૂરવાસી બંધુઓનું લોહી ચાખતો એ તેમને કોર્ટમાં ઘસડી જાય છે અને એમનું ખૂન કરે છે; કેટલાએકને એ મારી નાંખે છે, અને બીજાઓને એ દેશનિકાલ કરે છે, અને એ જ વખતે બધાં દેવાં ફોક કરવાની તથા જમીન વહેંચી લેવાની એ સુચના કરે છે. (૫૬૬) અને આ પછી એનું ભાવિ કેવું થશે ? શું એના દુશ્મનોના હાથે એને નાશ નહિ થાય, અગર માણસ મટીને શું એ વરૂ–એટલે કે જુલમગાર નહિ બને ? અચૂક. મેં કહ્યું: ધનવાન લેકેની સામે પક્ષ ઊભું કરનાર પણ આ જ છે? આ જ. થોડા વખત પછી એને હાંકી કાઢવામાં આવે છે, પણ એના દૂમિનેના વિરોધ છતાં પુખ્ત જુલમગાર તરીકે એ પાછો આવે છે. એ સ્પષ્ટ છે. () અને જે તેઓ એને હાંકી કાઢવાને કે જાહેર આરોપ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ પરિચ્છેદ મૂકીને એને દેહાંત દંડની શિક્ષા કરવાને અશક્ત નીવડે તે તે એનું ખૂન કરવાનું કાવત્રુ કરે છે. તેણે કહ્યું: હા, એ એમની સામાન્ય રીત છે. પછી જુલમગારની કારકીદી'માં જેએ આટલે સુધી આગળ વધ્યા હોય છે, તે બધા જે યુક્તિ વાપરે છે, તેવી અંગરક્ષકા માટેની જાણીતી માગણી આવે છે—તેઓ કહે છે તેમ ‘લેકાના મિત્ર એમની પાસેથી છિનવાવા ન જોઈએ ! ' એમ જ. લેાકેા તરત અનુમતિ આપે છે; એને શું થશે તેની એમને અહુ જ ખીક રહ્યા કરે છે.—પેાતાના પડ માટે એમને કશા ભય જ હાતા નથી. (૪) સાવ સાચું. અને લોકેાના શત્રુ હાવાનેા જેના પર આરાપ હોય એવા કાઈ પૈસાદાર માણસ આ જુએ છે, ત્યારે મારા મિત્ર, ભવિષ્યવેત્તાએ ક્રેએસસને કહ્યું હતું તે અનુસાર, હેરમુસના કાંકરિયાળ કિનારે એ નાસે છે અને જરા પણ થાલતા નથી, પોતે બીકણ છે એની એને શરમ પણ આવતી નથી. ’૧ એણે કહ્યું: અને એ તદ્દન ખરું પણ છે, કારણ જો એને શરમ આવતી હોય તે તે કદી ક્રી શરમાવું ન પડે એવું જ કઈ કરે તે પણ જો એ પકડાઈ જાય તે મુએ જાણા. ( અલબત્ત. (૩) અને જેનો આપણે પાલક તરીકે ઉલ્લેખ કર્યાં હતા, તે હવે પેાતાના ભારથી ‘સાદાં ભાળાંને મદદ કરતા ' જાતેા નથી, પણ કેટલાયે માણસોને ઉથલાવી પાડનાર—પોતાના હાથમાં લગામ ૧ Herod – 1 : 55, Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ૫૬૬ રાખીને રાજ્યના રથમાં ઊભા થાય છે - હવે જરા જેટલાયે પાલક નહિ પણ કેવળ જુલમગાર ! તેણે કહ્યું: એમાં શંકા નથી, અને જે રાજ્યમાં આના જેનું પ્રાણી પેદા થાય છે, તેને તથા એ માણસના સુખને પણ હવે આપણે વિચાર કરીશું. તેણે કહ્યું: હા, ચાલા આપણે એને વિચાર કરીએ. પહેલાં તે પોતાની સત્તાના શરૂઆતના દિવસેામાં એ ખૂબ હસમુખા હોય છે અને જે કોઈ મળે તે દરેકને સલામેા ભરે છે; (g) જે જાહેરમાં તેમજ ખાનગીમાં વચ આપ્યા કરે છે એવાને જીલમગાર જાણવાના છે !—દેવાદારાને (દેવામાંથી) મુક્ત કરતા તથા લોકોને તેમ જ પેાતાના અનુયાયીઓને જમીનની વહેંચણી કરતા અને દરેક પ્રત્યે એટલે તે માયાળુ અને ભલે થવા પ્રયત્ન કરતા—એવા ! તેણે કહ્યુઃ અલબત્ત. પરંતુ પરદેશી દુશ્મનેને કાં તે! જીતીને કે એમની સાથે સંધિ (૫૬૭) કરીને. એમને પતાવી દીધા પછી, એમના તરફથી કાઈ પણ પ્રકારને ભય રહ્યો ન હેાય, ત્યારે લેાકેાને નેતાની જરૂર પડે તે ખાતર એ હરહંમેશ કાઈ ને કાઈ પ્રકારના વિગ્રહ ઊભા કરે છે. અવશ્ય. કર ભરી ભરીને લેાકેા ગરીબ થઈ જાય અને આ રીતે પેાતાની જરૂરિયાતા મેળવવામાં જ એમને પેાતાનો બધા વખત ગાળવાની ફરજ પડે અને તેથી પેાતાની સામે કાવત્રા કરવાનો સંભવ આ થાય એ પણ શું એના ખીજો હેતુ નથી ? એ સ્પષ્ટ છે. અને એમાંના કાઈ પણુ સ્વતંત્ર થવાના ઈરાદો રાખે છે, તથા એ પેાતાના અધિકારની સામે થવા માગે છે એવા એને સશય જાય, તે। દુશ્મનોની યા પર ફેંકી એવાઓનો નિકાલ કરવાનું Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પરિચ્છેદ ૮ એ કોઈ સારું બહાનું શોધી કાઢે છે અને આ બધાં કારણોને લીધે જુલમગારને હરહંમેશ કોઈને કોઈ લડાઈ ઊભી કરવી પડે છે. એણે કરવી જ પડે. () પછી એ લેાકોમાં અપ્રિય થવા માંડે છે. એ આવશ્યક પરિણામ છે. ત્યાર બાદ એને ઊભો કરવામાં જેમણે મદદ કરી હતી, અને જેમની પાસે હજી પણ થોડી ઘણી સત્તા રહેલી છે, તેમાંના કેટલાક એને પિતાને તથા આપ આપસમાં પોતાના અભિપ્રાય દર્શાવે છે, અને જેઓ વધારે બહાદુર હોય તેઓ જે બની રહ્યું છે તે માથામાં વાગે એવું ચેખે ચોખ્ખું કહે છે. હા, એવી જ અપેક્ષા રાખી શકાય. અને જે જુલમગારે રાજ્ય કરવું જ હોય, તો તેણે એમને નિકાલ કરી નાખવો જોઈએ, ડી પણ શક્તિવાળો કોઈ માણસ, શું પછી ભલે એ એનો મિત્ર હોય કે દુશ્મન હોય, પરંતુ એ જીવતે હોય ત્યાં સુધી એ જપી શકે જ નહિ. જેપી ન શકે. અને તેથી પિતાની આજુબાજુ કોણ શૂરવીર છે, કોણ (૪) ઉદારચરિત છે, કોણ વિવેકી છે, કોણ ધનવાન છે એ બાબત એને તપાસ રાખવી પડે છે. કેટલો સુખી માણસ-કારણ કે એ બધાને દુશ્મન છે, અને એની મરજી હોય કે ન હોય, તો પણ રાજ્યને રેચક્ર આપ્યાની જેમ એ બધાને સાફ ન કરી દે, ત્યાં સુધી એમના વિરુદ્ધને કોઈને કોઈ પ્રસંગ એને શોધી કાઢવો પડે છે. તેણે કહ્યુંઃ હા, એ કેાઈ વીરલ પ્રકારનો કરે છે. મેં કહ્યું: હા, વૈદ્યો શરીરને રેચ આપે છે એ પ્રકારનો એ નથી, કારણ તેઓ ખરાબ તત્તને કાઢી નાંખે છે, અને સારાને રાખે છે, * Absolutely like the Communist or Hitler's purgos, liquidating individuals by killing them. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ ૧૬૭ પણ આ એનાથી ઉલટું કરે છે. જો એને રાજ્ય કરવું જ હોય, તે એનાથી ખીજું કશું કરી શકાય જ નહિ એમ હું માનું છું. (૩) મેં કહ્યું: કેટલાય ખરાબ લેાકેા ધિક્કારતા હાય, અને એમની વચ્ચે રહેવાની ફરજ પડે, અથવા બીજી બાજુ મૃત્યુ—એ તે કુવા ધન્ય વિકલ્પ ! હા, એ સિવાય ત્રીજો વિકલ્પ નથી. અને પુરવાસીએને એનાં કર્યાં જેટલે અંશે વધારે દુષ્ટ લાગે, તેટલે અંશે વધારે હજૂરિયાઓની તથા એમનામાં વધારે મોટી નિમકહલાલીની એને જરૂર પડશે ? અવશ્ય. એની એવી સેવાપરાયણ ટાળી કાણુ હશે, અને એ એવી ટાળીને કયાંથી મેળવશે ! તેણે કહ્યું: જો એ પૈસા આપે, તેા તે સ્વેચ્છાએ એની આજુબાજુ વીંટળાઈ વળશે. મેં કહ્યું: મીસરના કૂતરાના કસમ દરેક જાતના અને (૬) દરેકે દરેક દેશના ભમરાઓ અહીં ઘણાય છે. તેણે કહ્યું: હા, છે ખરા. પણ એમને પેાતાની પાસે રાખવાની શું એ ઇચ્છા નહિ કરે? કેવી રીતે? પુરવાસીઓ પાસેથી એમના ગુલામા એ લૂટી લેશેઃ પછી એ એમને મુક્ત કરશે, અને પોતાના અંગરક્ષક તરીકે એમને નીમશે. તેણે કહ્યું: અચૂક, અને બીજા બધા કરતાં એમના પર એ વધારે વિશ્વાસ મૂકી શકશે. * : રિ : ૩ : ૪* રૂ અને ૯ : ૫૯૨ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પરિછેદ ૮ મેં કહ્યું: આ જુલમગાર તે કેવું ધન્ય પ્રાણી હોવું જોઈએ; એણે (પ૬૮) બીજાઓને મારી નાંખ્યા, અને પિતાના વિશ્વાસુ મિત્રો તરીકે આવાને સ્વીકારે છે ! તેણે કહ્યું. હા, એમની જાત બરાબર આવી જ હોય છે. મેં કહ્યું: હા, અને એણે નવા પેદા કરેલા પુરવાસીઓ જે એની પ્રશંસા કરે છે, તથા જે એના સેબતીઓ છે તે આ રહ્યા,–જ્યારે સારા લોકે એને ધિકકારે છે અને એના સંગથી દૂર રહે છે. અલબત્ત. ત્યારે તે ખરેખર કરુણરસપ્રધાન નાટકમાં ભરપૂર વિવેક રહેલ છે, અને યુરીપીડીઝ કરુણરસપ્રધાન નાટકનો મહાન લેખક છે ! એમ કેમ? કેમ, કારણુ આવી અર્થગંભીર કહેવતને એ કર્તા છે – (૩) “જુલમગારો વિવેકી છે, કારણ તેઓ વિવેકી સાથે રહે છે, અને જુલમગાર જેમને પોતાના સંબતીઓ તરીકે સ્વીકારે છે, તેઓ વિવેકી છે એવો તેને કહેવાને ભાવાર્થ હતો એ સ્પષ્ટ છે. તેણે કહ્યું હતું, અને જુલમી રાજ્ય દૈવી હોય એ રીતે તેનાં એ વખાણ કરે છે; આ જાતની બીજી કેટલીયે બાબતે એ તથા બીજા કવિઓ કહે છે. ' કહ્યું અને તેથી કરુણરસપ્રધાન કવિઓ જુલમી રાજ્યના પ્રશંસકે છે એ કારણે, જે આપણે એમને આપણા રાજ્યમાં આવકાર ન આપીએ, તે આપણને તથા આપણી રીતે રહેનારા બીજાઓને તેઓ પોતે વિવેકી માણસો છે તો માફ કરશે જ એમ હું માનું છું. (૪) તેણે કહ્યું: હા, જેમનામાં આટલું સમજવા જેટલી બુદ્ધિ હશે તેઓ નિશંક આપણને માફ કરશે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ૪૬૫ પરંતુ આપણે ત્યાં ન આવતાં તેઓ બીજાં નગરરાજ્યોમાં જશે અને ત્યાં ટોળાંઓને આકર્ષશે તથા રૂપાળા, મોટા અવાજવાળા અને ફોસલાવીને સમજાવી શકે તેવા માણસને ભાડે રાખશે, તથા નગરરાજ્યોને જુલમમાં અને પ્રજાસત્તાવાદમાં ઘસડી જશે! સાવ સાચું. વળી આ બદલ તેમને પૈસા આપવામાં આવે છે, અને તેમને ભાન પણ મળે છે–જુલમગારે પાસેથી જેની આશા રાખી શકાય તેવું અધિકમાં અધિક માન અને પ્રજાસત્તાક રાજ્યો પાસેથી જે વધારેમાં વધારે માન મળી શકે તેના કરતાં જરા એાછું મળે છે; પરંતુ (૪) આપણી બંધારણગિરિમાળા ઉપર તેઓ જેમ જેમ ઊંચે ચડતા જાય છે, તેમ તેમ તેમની પ્રષ્ટિ ઝાંખી પડતી જાય છે, અને હાંક ચડવાને લીધે તે આગળ વધવાને અશક્ત હોય એમ દેખાય છે! ખરું. પણ આ તે વિષયાંતર થઈ ગયું; આથી આપણે પાછા વિષય પર આવીને પ્રશ્ન કરીશું કે પોતાના સુંદર અને સંખ્યાબંધ, ચિત્રવિચિત્ર અને હરહંમેશ બદલાતા સૈન્યને જુલમગાર કેવી રીતે નિભાવ કરતો હશે. તેણે કહ્યું નગરરાજ્યમાં જે દેવવ્યના પવિત્ર ભંડારે હશે, તે તે જપ્ત કરીને એ ખર્ચવા માંડશે; અને માણસેની માલમિલકત જપ્ત કરવામાં આવી હોય તેટલા પૂરતા, જે કરે તેને લોકો ઉપર નાંખવા પડ્યા હોય તેને તે ઓછા કરી શકે છે. (૬) અને આ ખૂટી પડે ત્યાર પછી? તેણે કહ્યું કેમ, ત્યાર પછી એ અને એના જીગરજાન દોસ્તો, પછી ભલે એ પુરુષ હોય કે સ્ત્રી, પણ એમને નિભાવ એના બાપની જાગીરમાંથી કરવામાં આવશે એ સ્પષ્ટ જ છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ પરિચ્છેદ ટ તે તેને તથા એટલે કે જે લેાકામાંથી એ પેદા થયા છે, તેના દાસ્તાને નિભાવશે એમ તમારું કહેવું છે, ખરું ને? તેણે કહ્યું: હા, એ સિવાય એમને છૂટકા નથી. પશુ લેાકેાને જો ગુસ્સા ચડે, અને તે એમ પ્રતિપાદન કરે કે ઉમ્મરે પહેાંચેલા છેકરાના નિભાવ બાપે કરવા ન જો એ, (૫૯) પણ ઉલટા છેાકરાએ બાપને નિભાવવા જોઈ એ તેા ? છેોકરો મેાટા થાય, ત્યારે એ પેાતાનું રક્ષણ કરે તથા તેની મદદથી જેમને ધનવાન અને શિષ્ટ ગણવામાં આવે છે, તેવા લેાકેાના રાજ્યબંધારણમાંથી એને મુક્તિ મળે, એ આશાએ જ બાપે એને જન્મ આપ્યા હતા, તથા ઠેકાણે પાડયો હતાઃ નહિ કે એના ચાકરાતા પણુ એ ચાકર થઈ રહે, તથા એને અને એના દાસ્તા તથા ગુલામાના ખડખાર ટાળાને નિભાવ્યા કરે! અને આ રીતે ખડખાર છોકરાને તથા એના અનિચ્છવા યોગ્ય સાથીદારાને જેમ ખીજો હરાઈ આપ પેાતાના ધરમાંથી હાંકી કાઢે, તેમ અહીં પણ તેને તથા તેના દાસ્તાને એ હુકમ કરશે. તેણે કહ્યું: ભગવાનના સેગન ખાઈ ને કહું છું કે ત્યારે તે માબાપને (વ) જરૂર ખબર પડશે કે કેવા રાક્ષસને એ પેાતાની છાતીએ ઉછેરે છેઃ અને જ્યારે એ હાંકી કાઢવાનું કરશે, ત્યારે બાપ શતે કેટલેા નબળા છે અને છોકરા કેટલેા બળવાન છે તેની એને ખબર પડશે. કેમ, તમે એમ તેા કહેવા માગતા નથી તે કે જુલમગાર બળજબરી કરશે? શું! એને બાપ એની સામે થાય તે અને મારશે ! ત્યારે એ તા પિતૃત્યા કરનાર, નૃદ્ધ પિતાને ક્રૂર પાલક થયા અને જેતે વિશે કદી કાઈ ભૂલથાપન ખાઈ શકે એવા ખરેખરા જુલમ તે આ જ; કહેવતમાં કહ્યું છે તે પ્રમાણે સ્વતંત્ર પુરવાસીઓની Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ ૪૬૭ ગુલામીની ઉલમાંથી બચવા (૪) લેાકેા ગુલામા પર ગુજારતા જુલમરૂપી ચૂલમાં પડે છે; આવી રીતે તમામ વ્યવસ્થા અને વિવેકમાંથી છટકી જઈ તે ગુલામીના સૌથી વધારે કટાર અને કડવા રૂપમાં સ્વતંત્રતા સરી પડે છે. તેણે કહ્યું: ખરું. વારુ; અને જુલમી રાજ્યના સ્વરૂપની તથા પ્રજાસત્તાક રાજ્યનું જુલમી રાજ્યમાં કેવી રીતે રૂપાંતર થાય છે તેની પૂરતી ચર્ચા કરી છે એમ કહીએ તા શું ખાટું છે? તેણે કહ્યું: હા, તદ્દન પૂરતી. Page #573 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૯ (૫૭૧) સૌથી છેવટે જુલમગાર માણસ આવે છે, પ્રજાસત્તાવાદી માણસમાંથી એ કઈ રીતે ઉતરી આવે છે, એવો એને વિશે આપણે ફરી પ્રશ્ન કરવાને છે. અને એ કઈ રીતે રહે છે, સુખી કે દુઃખી ? તેણે કહ્યુંહા, માત્ર એ જ એક બાકી રહ્યો છે. મેં કહ્યું. પણ આની પહેલાંના એક પ્રશ્નનો ઉત્તર હજી આપવાનો રહી જાય છે. ક પ્રશ્ન ? ઈચ્છાઓના કેટલા પ્રકાર છે અને એની સંખ્યા કેટલી છે એ આપણે પૂરતી રીતે નક્કી કર્યું હોય એમ મને લાગતું નથી, અને એ જ્યાં સુધી ન કર્યું હોય ત્યાં સુધી (4) આપણા અન્વેષણમાં હંમેશાં ગોટાળે રહ્યા કરશે.* તેણે કહ્યું: વારુ, એ ભૂલચૂક સુધારી લેવી હોય તે કંઈ બહુ મેવું થયું નથી. ' કહ્યું: સાવ સાચું અને મારે જે મુદ્દો સમજ છે તે જરા જુઓઃ આવશ્યક સુખો તેમ જ ઇચ્છાઓમાંની કેટલીકને હું ગેરકાયદેસર ગણું છું; દરેક વ્યક્તિમાં એ હશે એમ દેખાય છે, પરંતુ કેટલાએકમાં કાયદાઓ અને તર્કબુદ્ધિ દ્વારા એનું નિયમન થતું હોય છે. અને એના ઉપર વધારે સારી ઈચ્છાઓનું પ્રાબલ્ય રહેલું હોય છે – તેમને કાં તે સર્વીશે બહિષ્કાર કરવામાં આવે છે અથવા તે નિર્બળ બની જાય છે તથા ઓછી થઈ જાય છે, જ્યારે બીજા કેટલાએકની બાબતમાં તે બલવત્તર હોય છે, તથા () તેઓની સંખ્યા પણ મેટી હોય છે. મુદ્દો ૧ આવશ્યક તથા અનાવશ્યક ઈચ્છાઓના પ્રકાર જુઓ ઉપર પરિ–૮–પૃ. ૪૪૩. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૭. ૪૬૯ કઈ ઇચ્છા તમને અભિપ્રેત છે? બુદ્ધિ અને માનવને વિશિષ્ટ એવી શાસન કરનાર શક્તિ જ્યારે નિવસ્થામાં હોય છે, અને ત્યારે જે જાગ્રત હોય છે તે—એમ મારુ કહેવું છે; એવે વખતે માંસ અને મઘથી ચકચૂર થયેલું, આપણામાં વસતું જંગલી પ્રાણી ઊઠે છે અને નિદ્રા ખંખેરી નાંખીને પેાતાની ઇચ્છા સંતાપવા બહાર નીકળી પડે છે; અને કલ્પી શકાય એવી (૩) એય મૂર્ખાઈ કે અપરાધ નથી—માતા કે એન સાથેના વ્યભિચાર કે ખીજો કાર્ય કુદરત વિરુદ્ધના સંબંધ, અથવા પિતૃહત્યા કે નિષિદ્ધ આહારનું ભાજન સુદ્ધાં—જે એવે વખતે કે જ્યારે માણસે તમામ લજ્જા અને સમજણને કારે મૂકયાં હોય ત્યારે એ આચરવાને તૈયાર ન હોય. તેણે કહ્યું: સૌથી સાચું. પરંતુ જ્યારે માણસની નાડ તંદુરસ્ત અને સંયમમાં હાય, અને નિદ્રાને અધીન થતા પહેલાં એણે પેાતાની બુદ્ધિની શક્તિને જાગ્રત કરી હોય, તથા ધ્યાનમાં સમાહિત થઈને ઉદાત્ત વિચારે અને પ્રશ્નો (૬) દ્વારા એને પાષણ આપ્યું હોય, પેાતાની ઇચ્છા સુપ્ત થઈ લીન થઈ જાય અને તે ઇચ્છાએ કે તેના ઉપભાગ કે દુઃખા ઉચ્ચતર તત્ત્વની આડે આવતાં અટકે એટલા પૂરતી જ જે પેાતાની ઇચ્છાને બહુ વધારે નહિ તેમ બહુ ઓછી (૭૨) પણ નહિ એ રીતે પહેલાં સતાષી લેતે હાય - તથા જ્યારે ઉચ્ચતર તત્ત્વ જેને શું ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં રહેલા અજ્ઞાતના જ્ઞાનને પ્રાપ્ત કરવાની અભીપ્સા કરવા તથા ચિંતન કરવા શુદ્ધ અમૂર્ત વિચારના એકાંત પ્રદેશમાં સ્વતંત્ર વિહાર કરવા દે; તેમ જ ઝડા થયા હોય, તેા જ્યારે એણે પ્રાણના ત્યારે—મારું કહેવું એમ છે કે તત્ત્વાને શાંત કર્યા પછી, જ્યારે વળી એને કાઈની સાથે તત્ત્વને શાંત કર્યું" હાય ( આત્મામાં રહેલાં) એ બુદ્ધિહીન (વનમાં) આરામ લેતા પહેલાં એ બુદ્ધિના ત્રીજા તત્ત્વને જાગ્રત કરે છે,-ત્યારે એ લગભગ સત્યને Page #575 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૯ પ્રાપ્ત કરે છે તથા વિચિત્ર અને ગેરકાયદેસર સ્વપ્નને તે () ભેગ થઈ પડે એ અસંભવિત બને છે. હું તદ્દન સંમત થાઉં છું. આ વાતમાં વિષયાંતર થઈ ગયું, પણ જે મુદ્દાની હું નોંધ લેવા માગું છું તે એ છે કે આપણે બધામાં, સારા માણસોમાં પણ, ઉછંખલ જંગલી–પાશવ સ્વભાવ રહેલું છે, જે નિદ્રામાં બહાર નીકળી આવે છે. હું ખરું કહું છું કે નહિ તથા તમે મારી સાથે સંમત થાઓ છે કે નહિ એનો કૃપા કરી વિચાર કરે. હા, હું સંમત થાઉં છું. અને પ્રજાસત્તાવાદી માણસના ચારિત્ર્યને યાદ કરે. (૪) યુવાવસ્થાની શરૂઆતથી લોભી માબાપની દેખરેખ નીચે એને ઉછેરવામાં આવ્યો હતો, અને તેમણે તેની (ધન) બચાવવાની ઈચ્છાઓને જ ઉત્તેજન આપ્યું હતું, પણ માત્ર ભા તથા ગમ્મત જેનો હેતુ હોય તેવી અનાવશ્યક ઇચ્છાઓને તો દાબી દેવામાં આવી હતી, એમ આપણે માન્યું હતું ખરું ? ખરું. અને ત્યાર પછી એ વધારે સુધરેલા ઉખલ લંકાની સોબતમાં પડી ગયે; અને એમની સ્વછંદી રીતેને સ્વીકાર કરીને, પોતાના પિતાની હલકાઈ પ્રત્યેના ધિક્કારને લીધે એ એનાથી વિરુદ્ધની કોટિ સુધી ધસી ગયો. છેવટે એના બગાડનારાઓના કરતાં તે એ વધારે સારે માણસ છે, તેથી બરાબર અધવચ આવે ત્યાં સુધી એ બંને બાજુએ ખેંચાયા કરે છે () અને પછી ક્ષુદ્ર તથા ગુલામી મનોવિકારનું નહિ પણ પોતે જેને જુદાં જુદાં સુખને સંયમથી સંતોષવાને માર્ગ ગણે છે, તે અનુસાર એ પોતાનું જીવન ગુજારે છે. મૂડીવાદી માણસ આ રીતે ઉત્પન્ન થાય છે, ખરું ને? તેણે કહ્યું: હા, એના વિશેનું આપણું દષ્ટિબિંદુ એ હતું, અને હજી પણ એવું જ છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ४७१ મેં કહ્યુંઃ અને હવે વર્ષાં વીતી ગયાં હશે, અને આ જેવા છે તેવાને ઘેર એક છેાકરા થાય છે તથા એને એના બાપના સિદ્ધાન્ત પ્રમાણે ઉછેરવામાં આવે છે એમ તમારે કલ્પના કરવાની છે. હું એને કલ્પી શકું છું. પછી બાપને જે બધું બની ગયું તે તે તે છેકરાની બાબતમાં પણ બને છે એમ તમારે આગળ કલ્પવાનું છેઃ—જેને એના (F) લલચાવનારા સંપૂર્ણ સ્વાતંત્ર્ય કહે છે તેવા પૂરેપૂરા ઉજ્જૂ ખલ જીવન પ્રત્યે એ ઘસડાય છે; અને એનો બાપ તથા મિત્રો સંયમી ઇચ્છાઓના પક્ષ લે છે અને સામેના પક્ષ વિરાધી ઇચ્છાઓને મદ કરે છેઃ આ ધાર જાદુગરો તથા જુલમગારો ઉત્પન્ન કરનારાઓને એમ માલુમ પડે છે કે એના ઉપરનો પેાતાનો કાણુ એછે થતા જાય (૫૩) છે કે તરત જ, એની નકામી તથા ઉડાઉ વાસનાઓની ઉપર પ્રભુ તરીકે વિરાજમાન થતા એક મહાન મનોવિકાર તે એનામાં યુક્તિપ્રયુક્તિથી રોપે છે—એક જાતનો પાંખવાળા રાક્ષસી ભમરા—માત્ર એ જ ઉપમા દ્વારા એનું પૂરતું વન થઈ શકે એમ છે. તેણે કહ્યું: હા, એને માત્ર એ જ ઉપમા બધએસતી થાય છે. અને જ્યારે ધૂપ તથા અત્તર અને ફૂલની માળાઓ તથા ( જાત જાતના ) દારુ અને વિષયાંધ જીવનનાં તમામ સુખોની વચ્ચે, એની ખીજી વિષયવાસનાએ છૂટી થઈ ને, એના ભમરાળ સ્વભાવમાં તેઓએ જે (મેટી) વાસના રોપી છે એના ડ ંખને સર્વાંગે પાષતી, એની આજુબાજુ ગણગણતી (૬) આવે છે, ત્યારે છેવટે ધેલછા પાતે જેના અંગરક્ષકાના કપ્તાન તરીકે કામ કરતી હાય છે એવા (દુષ્ટ) આત્માના આ સ્વામીમાં ગાંડપણુ ઉછળી આવે છે; અને પેાતાનામાં કાઈ સારા અભિપ્રાયા કે ઈચ્છાઓ બધાય છે? એમ તથા એનામાં લજ્જાને * મુદ્દો ૨, જુલમગારના જન્મ ૧ અથવા ’“ જેને સારી ગણવામાં આવતી હાય, તેવી ઇચ્છાએ કે અભપ્રાયા, "P Page #577 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૯ ૪૭૨ છાંટા સરખાયે રહ્યો છે એમ એને માલુમ પડે તેા સંયમને હાંકી કાઢીને સંપૂર્ણ રીતે ધેલછા અંદર ધર કરી બેસે નહિ ત્યાં સુધી એ આ ઉચ્ચતર તત્ત્વને ધકેલી દે છે અને એનો નાશ કરે છે. તેણે કહ્યું: હા, જુલમગાર એ રીતે ઉત્પન્ન થાય છે. અને પ્રાચીન કાળથી ( પાશવી) પ્રેમને જુલમગાર કહેવામાં આવ્યા છે એનું કાઃ ણુ શું આ નથી ?* મને એમાં નવાઈ નથી લાગતી. મેં કહ્યું: વળી આથી આગળ જઈ આપણે શું એમ કહીએ કે દારુના નશે। ચડયા હોય એવા (૪) માણસમાં પણ જુલમગારને અશ છે? છે જ. અને તમે જાણે છે કે જેનું મગજ ચસકી ગયું હાય, અને જેને ચિત્તભ્રમ થયેા હાય તે પેતે માત્ર માણસા ઉપર જ નહિ પણ દેવા ઉપર પણ રાજ્ય કરવાને શક્તિમાન છે એમ શું નહિ કલ્પના કરે? હા કરશે. અને સ્વભાવ કે ટેવ અથવા તેની અસરને લીધે જ્યારે માણસ દારુડિયો, મનેાવિકારવાળા અને વિષયાંધ બની જાય ત્યારે શબ્દના સાચ્ચા અમાં જુલમગાર પેદા થાય છે, ખરું ને ? અરે મારા મિત્ર શુ' એમ નથી ? અચૂક. એ માણસ એવા છે અને એનીં ઉત્પત્તિ પણ એવી છે. અને હવે એ કઈ રીતે જીવે છે? (૩) ધારા કે વિનાદમાં લકા કહે છે તેમ તમે જ મને કહેાતા? * જુઓ રિ. ૧. ૩૨૯ ૪ સેફેલસે ટાંકેલા સેફોકલીસના શબ્દો. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કહ્યું એની પ્રગતિને બીજે પગથીએ, હું એવી કલ્પના કરું છું કે મિજબાનીઓ, ઉત્સ, દારુની મટી જ્યાફતો તથા ગણિકાએ અને એ જાતની બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવશે; એને અંદરના મંદિરનો સ્વામી (પાવી) પ્રેમ છે, અને એના આત્માના તમામ વ્યાપારે બાબત એ હુકમો આપે છે. એમ જ બને. હા, અને દરેક દિવસે તથા દરેક રાતે સંખ્યાબંધ ઘેર ઈચ્છાઓ અવનવી ઊગે છે અને તેની માગણીઓ અસંખ્ય હોય છે. તેણે કહ્યું ખરેખર એમ છે જ, આવક જેવું એને કંઈ રહ્યું હોય તો એની તમામ આવક–ડી વારમાં જ ખર્ચાઈ જાય છે; ખરું. (૬) ત્યાર પછી દેવાં થાય છે, અને એની માલમતા ઓછી થતી જાય છે. અલબત્ત, જ્યારે એની પાસે કશું ન રહે, ત્યારે માળામાં ઉભરાતાં કાળા કાગડાનાં બચ્ચાંની જેમ એની ઈચ્છાઓ પણ ખાવા માટે શું બરાડા નહિ પાડે; અને એનાથી (પ૭૪) તથા ખાસ તે એ (ઈચ્છાઓ)ના કપ્તાન સમા (પાશવી) પ્રેમથી પ્રેરાઈને એ ગાંડોતૂર બની જાય છે, અને એવું બને છે તે પિતાની ઇચ્છાઓ સંતોષવાની ખાતર એ જરૂર કોનાં માલમિલકત લૂંટી શકાય એમ છે અથવા કોને છેતરી શકાય એમ છે એ શોધી કાઢશે, ખરું ને? હા, એમ અવશ્ય બને જ. જે એને ભયંકર દુઃખો તથા યાતનામાંથી બચવું હોય તે ગમે તે પ્રકારે એણે પૈસા મેળવવા જ જોઈએ. મેળવવા જ જોઈએ. Page #579 -------------------------------------------------------------------------- ________________ પચ્છેિદ ૯ અને એના પેાતામાં જેમ જૂનાને કાઢીને નવાં સુખા પ્રવેશતાં હતાં, તથા જૂનાં ઉપર નવાં સુખા પ્રભુત્વ ભાગવતાં હતાં તથા એમના હકા લઈ લેતાં હતાં, તેમ એ પેાતે નાના છે તેથી એના ખાપ તથા મા કરતાં એને વધારે મળવું જોઈ એ એવા હક કરશે અને માલમિલકતને પેાતાના હિસ્સા જો એણે પૂરા કર્યાં હરી તા એમના માંથી એ ટુકડા પડાવશે. એ એમ કરે એમાં શંકા નથી. (વ) અને જો એનાં માબાપ એને નમતું ન આપે, તે પહેલાં તા એમને છેતરવાના કે ઠગવાના પ્રયત્ન કરશે. ૪૭૪ સાવ સાચું. અને એમાં જો એ ફળીભૂત ન થાય, તેા એ બળજબરીને ઉપયાગ કરો અને એમને લૂટશે. હા, કદાચ. અને પેાતાની પાસે જે કંઈ રહ્યું હાય તે માટે જો વૃદ્ધ ડાસાડેાસી લડે, તેા પછી મારા મિત્ર, શું એમના પર જુલમ ગુજારતાં એ પ્રાણીને કઈ પ્રશ્ચાત્તાપ થશે ખરા? તેણે કહ્યું: ના રે, હું તેા ઉલટા એના માબાપના વિચારે જરા પણ સ્વસ્થ રહી શકતા નથી. પણ અરે ભગવાન ! એક કાઈ વૈશ્યા, જેની સાથેના સંબંધ બિલકુલ આવશ્યક નથી તેના પ્રત્યેના નવા ફૂટી નીકળેલા પ્રેમની ખાતર (૪) જેની અત્યંત જરૂર છે તથા જેની સાથે એને જુની મૈત્રી છે એવી માતાને એ મારે તથા તેને એક ઘરમાં રાખ્યા બાદ પેાતાની માને પેલી વેશ્યાના અધિકાર નીચે મૂકે; અથવા એના જેવા જ સંજોગામાં કાઈ નવતર નવયૌવનથી વિકસતા યુવાન જે જરા પણ જરૂરને નથી તેની ખાતર, એને જર્જરિત થએલા વૃદ્ધ પિતા જે મિત્રોમાં અગ્રસ્થાને છે તથા સૌથી વધારે આવશ્યક છે તેની સાથે પણ એવું Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ જ વર્તન કરે એ, એડેઇમેન્ટસ, શું તમારા માનવામાં આવે છે?* તેણે કહ્યું; હા તે એ પ્રમાણે કરે એમ હું માનું છું; મેં કહ્યું. ત્યારે તે જુલમી પુત્ર એનાં મા-બાપને ખરેખર આશીર્વાદરૂપ છે. તેણે જવાબ આપે એ ખરેખર એવો છે. (૯) એ પહેલાં તે એમની માલમતા લઈ લે, અને જ્યારે એ ખૂટી જાય, તથા એના આત્માના મધપૂડામાં સુખો (ની લાલસા) ટાબંધ એકઠી થવા માંડે, ત્યારે એ કોઈનું ઘર ફડે અથવા રાત્રે કોઈ વટેમાર્ગુનાં કપડાં ચોરી લે, ત્યાર પછી કોઈ મંદિરને સફાચટ કરે છે. દરમિયાન જે બીજા નવા અભિપ્રાયોને હાલ તરત છુટા મૂકવામાં આવ્યા હોય તથા જે હવે (એની) વિષય વાસનાના અંગરક્ષક તરીકે કામ કરતા હોય તથા સામ્રાજ્યમાં જેને હિસ્સો હોય, તેવા અભિપ્રાયો–એ બાળક હતું ત્યારે એનામાં જે જુના અભિપ્રાય હતા અને જે “સારું શું” અને “ખેટું શું” એ વિશેને નિર્ણય આપતા હતા, તેને ઉથલાવી પાડે છે. પ્રજાસત્તાવાદના દિવસેમાં, એ જ્યારે કાયદાએ તથા એના પિતાના નિયમન નીચે હજી પણ હતો, (૬) ત્યારે ઊંઘતી વખતે માત્ર સ્વપ્નાવસ્થામાં જ એ (અભિપ્રાય) બહાર ડોકિયું કરતા; પણ હવે જ્યારે એ વિષયવાસનાના સામ્રાજ્ય નીચે જ વસે છે, તો (અગાઉના દિવસે માં) માત્ર સ્વપ્નમાં જ અને બહુ જવલ્લે જ એ જે તે તે હવે એ વાસ્તવિક રીતે જાગ્રદેવસ્થામાં હરહંમેશન બની જાય છે; ઘરમાં ઘર ખૂન કે નિષિદ્ધ ખોરાક લેવાનું અથવા ગમે તેવું બીજું ભયંકર કૃત્ય કરવાનો અપરાધ (૭૫) એ કરશે. (અંધ પાશવી) પ્રેમ એને જુલમગાર છે, અને તે એનામાં * પ્લેટો સમાજને તેમજ વ્યક્તિના બંધારણને મધપૂડા સાથે સરખાવે છે, અને એને સંપૂર્ણ વ્યાપક અર્થમાં પટેએ આખા પુસ્તકમાં આને ઉપગ કર્યો છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ *હ પચ્છેદ ૯ રાજાની જેમ તથા ઉચ્છ્વ ખલ રીતે વસે છે, અને કાઈ જુલમગાર જેમ રાજ્યને ઘસડી જાય તેમ, પેાતાના તથા પેાતાના સામતીના ખડખાર ટાળાંને જેનાથી નિભાવ થઈ શકે એવા કાઈ અવિચારી કૃત્યના આચરણ પ્રત્યે, એવા પ્રેમ એને રાજા છે તેથી એને ઘસડી જાય છે— પછી ભલે એ સતીએ દુષ્ટ સંદેશાએને લીધે બહારથી અંદર આવ્યા હાય, કે એના પેાતામાં રહેલા એવા જ દુષ્ટ સ્વભાવને લીધે એણે પેાતાની અંદરથી જ એમને બહાર આવવા દીધા હોય ! આમાં આપણને એના જીવનની રહેણીકરણીનું ચિત્ર શું નથી મળી આવતું તેણે કહ્યું: હા, ખરેખર મળી આવે છે. અને આવા લોકેાની સંખ્યા જો રાજ્યમાં (૬) જુજાજ હોય અને બાકીની પ્રજાનું વલણ સારું હોય, તે! જે કાઈ બીજા જુલમગારને લડાઈ માટે એમની જરૂર હોય ત્યાં એના ભાડૂતી સૈનિક કે એના અંગરક્ષકા થવા તેઓ ઉપડી જાય છેઃ અને લડાઈ કયાંય જાગી ન હોય તેા તેએ ઘેર રહે છે તથા નગરરાજ્યમાં અનેક પ્રકારનાં નાનાં તાકાના કર્યાં કરે છે. કઈ જાતનાં તેાકાન ? ઉદાહરણ તરીકે તેઓ ચાર, લૂંટારુ, ખિસ્સાકાતરુ, ધાડપાડુ, મિશને લૂંટનારા તથા સમાજમાં માણસોનું હરણ કરનારા થાય છે; અથવા જો પ્રેમને ભાષા પર કાપ્યુ હોય, તેા તેએ બાતમી આપનારા થાય છે અને ખેાટી સાક્ષી પૂરે છે તથા લાંચા લે છે. (૪) એવાં કુકર્મો કરનારાઓની સંખ્યા ઓછી છે, તેા પણ એમાં અનિષ્ટોનું નાનું સરખું (એક આખું) પત્રક મળી રહે છે. મે કહ્યું: હા, પપ્પુ નાનું અને મોટુ એ તેા સાપેક્ષ પદે છે, અને જો કે આ બધી વસ્તુઓ રાજ્ય ઉપર દુઃખ અને અનિષ્ટ જ લાદે છે, તેા પણ તેમાંથી જુલમગાર પાકવાને તેા હજી હજારો કિલેામીટરનું અંતર છે; જ્યારે આ દુષ્ટ વ તથા તેમના અનુયાયીએની સંખ્યા Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વધી પડે છે, અને લોકોને મદાંધપણાની મદદથી જ્યારે એમને એમના થળનું ભાન થાય છે, ત્યારે જેના પોતાના આત્મામાં જુલમગારને અંશ સૌથી વધારે પ્રમાણમાં હોય તેવાને તેઓ પોતાનામાંથી ચૂંટી કાવે છે, (૩) અને એને પોતાના જુલમગાર તરીકે નવાજે છે. તેણે કહ્યું: હા અને એનામાં જુલમગાર થવાની લાયકાત સૌથી વધારે હશે. જે લેકે નમતું આપે તો ઠીક અને તો બધાં સારાં વાનાં થાય; પણ જે તેઓ એની સામે થાય તે જેમ તેણે પિતાનાં મા અને પાપને મારવાથી શરૂઆત કરી હતી, તેમ હવે જે એનામાં સત્તા અને શક્તિ હશે તો એ તેમને ફટકાવશે, તથા જે ભાડૂતી જુવાનિયાઓને એમના શેઠ અને શાસનકર્તા બનાવવા એ લઈ આવ્યો છે, તેમના અધિકાર નીચે, ક્રીટન લેકે કહે છે તેમ, એ પોતાની વહાલી વૃદ્ધ પિતૃભૂમિ તથા માતૃભૂમિને રાખશે. એની વાસનાઓ તથા ઇચ્છાઓનું પરિણામ આવું આવે છે. (૩) એમ જ. જ્યારે આવા લેકે માત્ર વ્યક્તિગત ખાનગી જીવન ગુજારતા 'હાય તથા એમના હાથમાં હજી સત્તા આવી ન હોય ત્યારે તેમનું ચારિત્ર્ય આ પ્રકારનું હોય છે, તેમના પોતાના ખુશામતિયાએ અથવા એમનાં હથિયાર થવાને જેઓ તૈયાર હોય, તેવાઓની જ સાથે તેઓ હરહંમેશ સહવાસ રાખે છે; અથવા જે કોઈની પાસેથી તેમને કંઈ ઈતું હોય, તો વખત આવ્યે તેમની સમક્ષ ઢળી પડવાને તેઓ એટલા જ તૈયાર હોય છે. તથા એમને માટે (પ૭૬) પોતાને દરેક પ્રકારની પ્રેમની લાગણી છે એમ તેઓ જાહેર કરે છે, પણ પિતાને સ્વાર્થ સરે એટલે જાણે એમને જરા ઓળખતાય નથી. હા, ખરેખર. તેઓ હરહંમેશ કાં તો કેઈના શેઠ અથવા નેકર જ થઈ રહે છે, Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ પરિચ્છેદ ૯ કોઈને મિત્ર તો નહિ જ; જુલમગારે ખરેખરી સ્વતંત્રતા કે મિત્રાચારી કદી અનુભવી શકતા નથી. અવશ્ય નહિ જ. અને એવા માણસને શું ખરેખર હરામી ન કહી શકાય? એ બાબત પ્રશ્ન જ ન હોઈ શકે, (૨) ધર્મ વિશેને આપણો ખયાલ ખરે હોય, તો તેઓ તદ્દન અધમ પણ છે, ખરું ? તેણે કહ્યું હતું, અને એમ કહેવામાં આપણે તદ્દન ખરા છીએ. મેં કહ્યું? દુષ્ટમાં દુષ્ટ માણસના ચારિત્ર્યને આપણે એક જ શબ્દમાં પતાવીશું; આપણને જેને માત્ર સ્વપ્નમાં ખયાલ આવે તે તે જીવતો જાગતો હોય છે! સૌથી સાચું. અને સ્વભાવથી જ જેનામાં જુલમગારને અંશ સૌથી વધારે પ્રમાણમાં છે તે શાસનકર્તા તે આ છે, અને એ જેટલું વધારે જીવે છે તેટલે એ વધારે જુલમગાર થાય છે. જવાબ આપવાને વારે પોતે લઈ લઈને, ગ્લાઉને કહ્યું: અવશ્ય એમ જ છે. અને જે દુષ્ટમાં દુષ્ટ છે એમ આપણે સાબીત કર્યું છે, તે શું સૌથી વધારે દુઃખી પણ નહિ હોય? (૬) અને જેણે સૌથી વધારે વખત તથા અત્યંત જુલમ ગુજાર્યો હશે, તે શું સદા સર્વદા અને ખરેખર દુઃખી નહિ; –સામાન્ય જ સમાજ આવા અભિપ્રાયને ન હોય તે પણ * તેણે કહ્યુંઃ હા અચૂક. અને જુલમગાર શું જુલમી રાજ્યના જેવો નહિ હોય, તથા * મુદ્દો ૩. સુખી કોણ? આ આખી ચર્ચા દરમિયાન વ્યક્તિના આંતરિક જીવન પર ભાર મૂકવામાં આવ્યા છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ५७ પ્રજાસત્તાવાદી માણસ પ્રજાસત્તાક રાજ્ય છે ? અને બીજાઓનું પણ શું એ પ્રમાણે નહિ? જરૂર. અને સદ્ગણ અને સુખના દષ્ટિબિંદુએ રાજ્ય રાજ્ય વચ્ચે જેવો સંબંધ છે, તે જ શું ( ભિન્નભિન્ન રાજવ્યવસ્થામાં રહેતી) વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ નથી ? (૪) અવશ્ય એવો જ. ત્યારે એક જ રજાના છત્ર નીચે હતું તેવું આપણું અસલ (આદર્શ) નગરરાજ્ય તથા જુલમગારના નીચેના નગરરાજ્ય વચ્ચે આપણે સરખામણું કરીએ, તે સદ્દગુણુના દષ્ટિબિંદુએ એમની વચ્ચે કેવો સંબંધ છે ? તેણે કહ્યું. તેઓ સામસામે છેડે છે, કારણ એક સર્વથી શ્રેષ્ઠ છે, અને બીજું અધમમાં અધમ છે. ' કહ્યું કયું કયાં છે એ વિશે ભૂલથાપમાં પડાય એમ નથી, અને તે એમનાં સાપેક્ષ સુખ તથા દુખ વિશે પણ તમે એવો નિર્ણય બાંધે કે નહિ તે વિશે હું તમને હાલ તરત પ્રશ્ન પૂછું છું. અને જુલમગાર પોતે તો માત્ર એક જ છે. તથા એની આજુબાજુ કદાચ (બહુ બહુ તો થોડા ભાડુતી સિપાઇઓ હશે તેથી એને જોઈને આપણે કંઈ ભડકી જવાનું નથી; કારણ આપણે ગામને દરેક ખૂણેખાંચરે જવું જોઈશે અને આજુબાજુ બધું જોવું જોઈશે, (૬) અને પછી જ આપણે આપણો અભિપ્રાય આપીશું. તેણે જવાબ આપેઃ સુન્દર આમંત્રણ અને દરેકે જે રીતે જેવું જોઈએ તે પ્રમાણે હું પણ જોઈ શકું છું કે જુલમી રાજ્યવ્યવસ્થા કંગાળમાં કંગાળ પ્રકારની છે, અને એક રાજાનું શાસન સુખીમાં સુખી છે. અને વ્યક્તિઓની કીંમત આંકવામાં પણ શું હું (૫૭૭) સરલતાથી એવી જ વિનંતી ન કરી શકું, જેનું મન મનુષ્યસ્વભાવની Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦૦ પરિચછેદ ૯ અંદર ઉતરી શકે તથા એની આરપાર જોઈ શકે એવાની પાસે ભારે ન્યાય કરાવે છે ? જે માત્ર બહારથી જ જુએ અને એ રીતે જેનારની આગળ જુલમગાર સ્વભાવ, દમામથી ભરેલો જે દેખાવ રજુ કરે છે તેનાથી અંજાઈ જાય એવો બાલિશ સ્વભાવને એ ન હોવો જોઈએ, પરંતુ વિશદ દષ્ટિવાળો હોવો જોઈએ. જેનામાં (આવી રીતે) ન્યાય કરવાની શક્તિ હોય તથા જુલમગારની સાથે (a) જે એક જ જગ્યાએ રહ્યો હોય, તથા જે વખતે તેણે કરુણરસપ્રધાન નાટકના પાત્રનો વેશ પહેર્યો હોય ત્યારે નહિ, પણ સાદા વેશમાં એને જોઈ શકાય એવા વખતે એની દિનચર્ચા જેણે જોઈ હોય, અને એનાં સગાં સંબંધીઓ પ્રત્યેનું તથા વળી જાહેર કટોકટીના મામલા વખતનું પણ એનું વર્તન જેણે જોયું હોય તે માણસ આપણે બધાની સમક્ષ ચૂકાદો આપશે–બીજા માણસેની સરખામણીમાં જુલમગારનાં સુખ અને દુ:ખ કેટલાં હોય છે તે વિશે એ આપણને કહેશે એમ હું માની લઉં તે ? તેણે કહ્યું. એ દરખાસ્ત પણ બહુ ગ્ય છે. આપણે પોતે એવા અનુભવી છીએ તથા ન્યાય કરવાની આપણામાં શક્તિ છે, તથા એવો માણસ આપણને ક્યારને મળી ચૂક્યું છે એટલે હું સ્વીકાર કરી શકું ખરે? અને તે આપણું પ્રશ્નોના જવાબ આપનાર પણ કઈ મળી રહેશે. અચૂક, (4) વ્યક્તિ તથા રાજ્ય વચ્ચેના સામ્યને ભૂલવું ન જોઈએ એટલું મને યાદ આપવા દે; આને લક્ષમાં રાખીને, તથા વારાફરતી એકબીજા તરફ દષ્ટિ કરીને એમની પ્રત્યેકની શી સ્થિતિ છે. એ મને જરા કહેશે ? તેણે પૂછ્યું: એટલે? મેં જવાબ આપોઃ રાજ્યથી શરૂઆત કરીએ, તો જે નગરરાજ્યમાં જુલમગારનું શાસન હોય તે,–તમે શું કહેશે સ્વતંત્ર છે કે પરતંત્ર ? Page #586 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ તેણે કહ્યું. બીજું એક નગરરાજ્ય એનાથી વધારે પૂરેપુરું પરતંત્ર ન હોઈ શકે. અને છતાં તમે જુઓ છે કે એવા રાજ્યમાં સ્વતંત્ર માણસે તેમ જ શેઠિયાઓ પણ હોઈ શકે છે ખરું ને? તેણે કહ્યું; હા, હું જોઈ શકું છું કે હોય છે–પણ થોડીક જ; પણ સામાન્ય દષ્ટિએ કહીએ તો લંકાનું અને તેમાંના સૌથી શ્રેષ્ઠનું અત્યંત અધ:પતન થયેલું હોય છે, તથા તેઓ ગુલામ બની ગયા હોય છે. () કહ્યું. ત્યારે જે વ્યક્તિ પણ રાજ્યના જેવી જ હેય તે શું એ ને એ નિયમ ત્યાં લાગુ પડવો ન જોઈએ ? એને આમાં નીચતા અને ક્ષુદ્રતાથી ભરપૂર હોય છે–સર્વશ્રેષ્ઠ તો ગુલામ બની ગયાં હોય છે : અને શાસન કરનાર એક નવો અંશ, તેમાં તે સૌથી વધારે ધેલછા ભરેલી હોય છે, અને એ વળી અધમમાં અધમ હોય છે. અવશ્ય. અને એવા માણસને આત્મા તે સ્વતંત્ર માણસને આત્મા કે પછી ગુલામને છે તે વિશે તમે શું કહેશે? મને પૂછો તો એમ કહું કે એનામાં ગુલામને આત્મા છે. અને જે રાજ્યને જુલમગારે ગુલામ બનાવી દીધું છે, તે રાજ્ય સ્વેચ્છાએ કશું કરવા તદ્દન અશક્ત છે, ખરું ને ! તદ્દન અશક્ત. (૬) અને જુલમગારની અંદર જે આત્મા રહેલે છે (સમસ્ત આત્મા વિશે હું અહીં બેલું છું) તેનામાં પોતાની જે કંઈ ઈચ્છા હોય તે પ્રમાણે આચરવાની ઓછામાં ઓછી શક્તિ હોય છે; એને કોઈ ને કેઈ બગા કરડતી જ હોય છે તથા તેનામાં કલેશ અને પશ્ચાત્તાપ ભરેલાં જ રહે, ખરું ને? ૩૧ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પરિચ્છેદ હ જરૂર. અને જુલમગારના શાસન નીચેનું નગરરાજ્ય ધનવાન છે કે ગરીબ ? ગરીબ. (૫૭૮) અને જુલમી આત્મા હંમેશાં દરિદ્ર તથા જેને કદી સતાય ન વળે એવા હાવા જોઈએ?* ખરુ. અને એવા રાજ્યમાં તથા એવા માસમાં શું હરહ ંમેશ ભય ભરેલા નહિ હાય ? હા, ખરેખર. આ રાજ્યમાં હાય તેનાથી વધારે પ્રમાણમાં તમને ખીજે કયાંય પણ દુ:ખ, નિસાસા, શાક તથા વિલાપ મળી આવશે ખરા? જરૂર નહિ. અને જે જુલમગાર માણસમાં (અધમ) ઈચ્છાએ તથા મનેવિકારનું તાઢ્ઢાન મચેલું હોય છે તેના કરતાં બીજા કેાઈ માણસમાં તમને આ જાતનું દુ:ખ વધારે પ્રમાણમાં મળી આવશે ખરું? અશકય. (૬) આ તથા આનાં જેવાં ખીજાં અનિષ્ટોના ખયાલ કરીને, જુલમગાર રાજ્ય બીજાં બધાં રાજ્યેા કરતાં સૌથી વધારે દુ;ખી ગણાને? તેણે કહ્યું: અને એમાં મેં ખરું જ કહ્યું છે. મેં કહ્યું: જરૂર. અને એ જ અનિષ્ટો જ્યારે તમને જુલમગાર વ્યક્તિમાં દેખાય ત્યારે એને વિશે તમે શું કહેશેા ? હું એમ કહું કે બધાં માણસે કરતાં એ ધણા જ ઘણા દુઃખી છે. મેં કહ્યું: મને લાગે છે કે એમ એલવામાં તમે ખોટું કહો છો. * ગાર્જિયસ નામના સવાદમાં પ્લેટ જુલમગારની પાસે ચારણીમાં પાણી ભરાવે છે, Page #588 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ એટલે ? એના દુઃખની છેલ્લી કાટિએ હજી પહોંચ્યા હાય એમ હું માનતા નથી. ૪૮૩ ત્યારે (એનાથી વળી) વધારે દુ:ખી કાણુ છે? હું જેને વિશે હવે વાત કરવાનો છું તે. કાણુ એ? (૪) જેને સ્વભાવ જુલમી છે, અને જેના ઉપર ખાનગી જીવન ગુજારવાને ખલે, જાહેરમાં જુલમગાર થવાની વધારાની મનસીખીના શાપ ઉતરી આવ્યા હાય તે. જેટલું કહેવાઈ ગયું છે તે ઉપરથી હું સમજી શકું છું કે તમે ખરા છે. મેં જવાબ આપ્યોઃ હા, પણુ આ વિશિષ્ટ દલીલમાં તમારે માત્ર અટકળ બાંધવી ન જોઈએ, પરંતુ જરા વધારે ચાક્કસ થવાની જરૂર છે; કારણ ઋષ્ટ અને અનિષ્ટને લગતા આ પ્રશ્ન ખીજા તમામ પ્રશ્નો કરતાં સૌથી વધારે મહત્ત્વના છે. તેણે કહ્યું; સાવ સાચું. મારા અભિપ્રાય પ્રમાણે આ વિષય ઉપર પ્રકાશ નાંખે એવું (૩) એક ઉદાહરણ મને આપવા દો. તમારું ઉદાહરણ કયું છે? નગરરાજ્યેામાં વસતી ધનવાન વ્યક્તિઓનું ઉદાહરણ, કે જેમની પાસે ઘણા ગુલામા હોય છેઃ તમે એ ઉપરથી જુલમગારની સ્થિતિને ખયાલ બાંધી શકશા, કારણ એ અને ગુલામે રાખે છે: તફાવત માત્ર એટલે જ છે કે એ ગુલામે વધારે પ્રમાણમાં રાખે છે. હા એ તફાવત છે. તમે જાણી છે કે એમનાં જીવન સુરક્ષિત હાય છે તથા ગુલામે તરફથી એમને કાઈ પ્રકારના ભય નથી, ખરું ને ? એમને ભય શાના હોય? Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ પરિચ્છેદ ૯ કશાને નહિ પણ આનું શું કારણ એ તમે જોયું છે ? હા, કારણ એ છે કે પ્રત્યેક વ્યક્તિનું રક્ષણ કરવાની આખા નગરરાજે સંતલસ કરેલી હોય છે. (૬) મેં કહ્યું. સાવ સાચું, પણ જેની પાસે લગભગ પચાસેક ગુલામે હેય એવા આમાંના કેઈ શેઠિયાને, એના કુટુમ્બ, માલમતા તથા ગુલામ સાથે, જ્યાં એને કઈ પણ રવતંત્ર માણસની મદદ ન મળી શકે એવા જંગલમાં કઈ દેવ ઉપાડી જાય છે એમ તમે કપ–(ત એવા સંજોગોમાં) એને તથા એનાં બેરી છોકરાને એના ગુલામે મારી નાંખશે એ ા ભયની વ્યથા શું એ નહિ અનુભવે ? (પ૭૯) તેણે કહ્યું. હા, એને અતિશય બીક લાગશે. વખત એવો આવી લાગે છે કે જ્યારે તદ્દન મરજી વિરુદ્ધ, કેટલાયે ગુલામેની ખુશામત કરવાની તથા સ્વતંત્રતાનાં અને બીજાં ઘણાં બધાં વચનો આપવાની એને ફરજ પડશે,–એને પિતાના જ નોકરેનાં મન મનાવવાં પડશે તેણે કહ્યુંઃ હા, પોતાની જાતનો બચાવ કરવાને એને માટે એ એક જ રસ્તો છે. અને ધારે કે જે દેવ એને ત્યાં ઉપાડી ગયો, તે એને એવા જ પાડેશીઓની વચ્ચે લઈને મૂકે છે, કે જે કંઈ પણ માણસને બીજાને શેઠ થવા ન દે, અને આનાથી વિરુદ્ધનું વર્તન કરનાર જે કોઈ મળી આવે, તો તેવાનો જે જાન પણ લે–આમ હોય છે ? (a) દરેક બાજુએથી દુશ્મનેએ એને ઘેરી લીધો હોય. તથા એના પર તેઓ નજર રાખ્યા કરતા હોય, એમ જે તમે ધારે, તે એની દશા અત્યંત ખરાબ થઈ જશે. અને જે કેદખાનામાં જુલમગારેને પૂરાઈ રહેવું પડશે કે શું આવું જ નહિ હોય—આપણે વર્ણન કર્યું છે તે અનુસાર, જે સ્વભાવથી જ તમામ પ્રકારના ભય અને વિષયવાસના થી ભરેલો છે તેવાને ? એને Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ૪૮૫ આત્મા વિલાસી તથા લોભી છે, અને છતાં એકલે અટૂલે, નગરરાજ્યનાં તમામ માણસ ગમે ત્યાં જાય, તો પણ બીજા સ્વતંત્ર પુરવાસીઓ જે બીજી વસ્તુઓ જોવાની ઈચ્છા કરે છે તે જોવાનું કે મુસાફરીએ જવાનું એને મળતું નથી, પણ ઘરમાં જનાનખાનામાં રહેતા બૈરાંની જેમ એને પોતાના દરની અંદર ગોંધાઈ રહેવું પડે છે, અને જે કોઈ બીજે પુરવાસી પરદેશ (%) જાય અને રસ પડે એવું કંઈ જોઈ આવે, તો તેવાની એને અદેખાઈ આવે છે ! તેણે કહ્યુંઃ સાવ સાચું. આ જાતનાં અનિષ્ટોની વચ્ચે, જેની પોતાની અંદર અંધાધૂંધી ચાલી રહી છે તે–એટલે કે જુલમગાર વ્યક્તિ એ મારો ભાવાર્થ છે – જેને વિશે તમે હમણાં જ એવા નિર્ણય પર આવ્યા છે કે એ સર્વના કરતાં વધારે દુઃખી છે–એવાને જ્યારે ખાનગી જીવન ગાળવાને બદલે નસીબ જોગે જાહેરમાં જુલમગાર થવાની ફરજ પડે, ત્યારે શું તે આથી પણ વધારે દુઃખી નહિ થાય ? એ પોતે જ્યાં પિતાની જાતને કાબુમાં રાખી શકતો નથી, ત્યાં એના પર બીજાઓને કાબુમાં રાખવાની ફરજ આવી પડે છે. કોઈ રેગિષ્ટ કે પક્ષાઘાત થયેલા માણસને (૬) નિવૃત્તિમાં નહિ પણ બીજા માણસો સાથે લડતાં ઝઘડતાં પિતાનું જીવન ગાળવાની ફરજ પડે એવો એ છે. તેણે કહ્યું: હા, સરખામણી બરાબર બંધબેસતી છે. એ શું સશે દુઃખી નથી ? અને જેની અંદગી વિશે તમે એ નિર્ણય બાંધ્યું કે એ સૌથી વધારે અધમ છે એના કરતાં પણ ખરેખરા જુલમગારનું જીવન શું (એનાથી પણ) વધારે અધમ નથી ? અવશ્ય. લેકે પછી ભલે ગમે તેમ માને, તે પણ જે ખરેખર જુલમગાર છે એ જ ખરેખર ગુલામ છે, અને એને સૌથી વધારે ગુલામી તથા ખોટાં વખાણું અને દુષ્ટમાં (૩) દુષ્ટ માણસોની ખુશામત કરવી પડે છે. પોતે સંતોષવાને તદ્દન અશક્ત હોય એવી ઇચ્છાઓ એને થયા Page #591 -------------------------------------------------------------------------- ________________ ४८९ પરિછેદ છે કરે છે, અને બીજા કોઈને પણ હોય એના કરતાં એની જરૂરિયાત પણ વધારે હોય છે. અને એના સમસ્ત આત્માનું નિરીક્ષણ કેમ કરવું એ જે તમે જાણતા હો તો તમને ખબર પડશે કે એનામાં ખરેખરું દારિદ્ય રહેલું છે; આખી જીંદગીભર એને ભય લાગ્યા જ કરે છે, અને જે રાજ્યની સાથે એને સરખાપણું છે તે રાજ્યની માફક એ પણ અનેક વિક્ષેપોથી ભરેલું હોય છે અને એને તાણ આવતી હોય છે. અને એ બે વચ્ચે સામ્ય તે અચૂક છે જ ? તેણે કહ્યું: સાવ સાચું. (૫૮૦) વળી આપણે અગાઉ કહેતા હતા તેમ સત્તા મળવાથી એ ઉલટ વધારે દુષ્ટ થાય છે. પહેલાં હતો તેના કરતાં એ વધારે ઈર્ષ્યાળુ, વધારે વિશ્વાસઘાતી, વધારે અધમ, વધારે મિત્રહીન અને વધારે અપવિત્ર થાય છે અને અવશ્ય એ એવો છે જ; દરેક પ્રકારના દુર્ગુણમાં એ મગરૂરી લે છે, અને એની સામગ્રી પણ પૂરી પાડે છે, અને પરિણામ એ આવે છે કે એ પરમ દુઃખી થાય છે તથા એ બીજાં બધાંને પોતાના જેટલાં જ દુઃખી કરે છે. કોઈ પણ સમજુ માણસ તમારા શબ્દો સામે ઝઘડો નહિ કરે. મેં કહ્યું ત્યારે અહીં આવો,* અને નાટયકલાની હરીફાઈઓમાં જેમ મધ્યસ્થ પરીક્ષક (૨) જાહેર કરે છે તેમ, તમે પણ તમારે નિર્ણય જણ કે સુખની પંક્તિમાં કાણું પહેલે છે અને કોણ બીજો છે; તથા બીજા કયા અનુક્રમમાં આવે છે. કુલ તેઓ પાંચ જણ છે–રાજવી, શિષ્ટશાસનવાદી, મૂડીવાદી, પ્રજાસત્તાવાદી અને જુલમી. તેણે જવાબ આપ્યોઃ નિર્ણય સહેલાઈથી બાંધી શકાશે; ગાયકગણુ તરીકે તેઓ રંગભૂમિ પર આવશે, અને સગુણ તથા દુર્ગુણ, સુખ તથા દુઃખના ધોરણ અનુસાર+ તેઓ જે ક્રમમાં દાખલ થાય તે પરથી મારે એમને ન્યાય કરવાને છે. * મુદ્દો ૪. ધર્મ અને અધર્મ વચ્ચેના ઝઘડાનો છેવટનો ચૂકાદો. + ઉપર જુઓ પહ૬ વ. Page #592 -------------------------------------------------------------------------- ________________ આપણે કેાઈ છડીદાર ભાડે લાવવાની જરૂર છે ખરી કે પછી હું જ જાહેર કરું કે એરિસ્ટોનના (2) પુત્રે એ ચુકાદો આપે છે જે સર્વથી શ્રેષ્ઠ છે તથા સૌથી વધારે ધર્મિષ્ઠ છે (૪) તે જ સૌથી વધારે સુખી પણ છે, અને જે પોતાનો રાજા (સ્વામી) છે તથા રાજવી પુરુષ છે તે જ આ છે; અને સૌથી વધારે દુષ્ટ તથા અધમ માણસ સૌથી વધારે દુ;ખી પણ છે, અને જે પિતાની જાત ઉપર સૌથી વધારે જુલમ કરવા ઉપરાંત રાજ્ય ઉપર પણ સૌથી વધારે જુલમ કરે છે તે એ છે, ખરું ને ? તેણે કહ્યું: તમે પોતે જ આ ઢંઢેરો બહાર પાડે. અને “પછી ભલે દેવ તથા માણસો જુએ કે ન જુએ” એટલું હું ઉમેરી શકું? ભલે ઉમેરો. મેં કહ્યું ત્યારે આપણી આ પહેલી સાબીતિ થઈ; અને (૩) જેનું થોડું ઘણું વજન પડે એવી બીજી સાબીતી પણ છે. એ કઈ? આત્માના સ્વભાવ પરથી બીજી સાબીતી ઉતરી આવે છે. રાજ્યની માફક વ્યક્તિગત આત્માના આપણે ત્રણ તમાં વિભાગ પાડ્યા છે એ જોતાં મને લાગે છે કે એ વિભાગમાંથી નવી સાબીતી મળી રહે. કઈ જાતની ? મને લાગે છે કે આ ત્રણ તને અનુરૂપ ત્રણ ભિન્ન પ્રકારનાં સુખે રહેલાં છે; ત્રણ જાતની ઈચ્છાઓ+ તથા શાસન કરનાર શક્તિઓ પણ. * ગ્રીક ભાષામાં “Arist os =” “A g a tb o s=good; સા ] ઇ; “એરિસ્ટેન” શબ્દ ઉપર અહીં લેષ છે. + 'Epithumia' in the wider seose. મુદ્દો ૫. ચિત્તના બંધારણની દૃષ્ટિએ આપેલી બીજી સાબીતી. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પરિછેદ ૯ તેણે કહ્યું એટલે ? આપણે પૂર્વે કહેલું તેમ, એક તત્ત્વની મદદથી માણસ શીખે છે, બીજા તત્ત્વ દ્વારા એ ગુસ્સે થાય છે; ત્રીજું (૬) બહુરૂપી છે તેથી એનું કોઈ એક વિશિષ્ટ નામ નથી, પણ ખાવાપીવાની તથા બીજી વિષયવાસનાઓ એનાં મુખ્ય અંગ છે. તે બધાંની ઈચ્છાઓનું અસાધારણ બળ અને વેગ જોતાં એને આપણે સામાન્ય રીતે કામનું (૫૮૧) નામ આપી શકીએ; એમાં લેભાને પણ સમાવેશ થઈ જાય છે, કારણ કે પૈસાની મદદથી જ એવી ઈચ્છાઓને ઘણે ભાગે સંતોષી શકાય છે. તેણે કહ્યું એ ખરું છે. આ ત્રીજા અંશનાં આકર્ષણ અને સુખને બાહ્ય નફાની સાથે જ સંબંધ રહે છે એમ જે આપણે કહીએ, તો ( ભિન્ન ભિન્ન લાગતી વિગતોને) આપણે એક જ ખયાલ નીચે લાવી શકીશું; અને આત્માને એ અંશ નફા કે પૈસાને ચાહે છે એ રીતનું સાવ સાચું તથા બુદ્ધિને ગળે ઊતરે એવું એનું વર્ણન આપી શકીશું. હું તમારી સાથે સંમત થાઉં છું. વળી પ્રાણનું તત્ત્વ શું સશે શાસન કરવા તથા વિજય અને કીર્તિ મેળવવા તત્પર નથી હતું ? (4) હોય છે. ધારે કે આપણે એને લડાયક કે મહત્ત્વાકાંક્ષી અંશ એવું નામ આપીએ એ નામ એને ગ્ય છે ને ? બહુ જ યોગ્ય. બીજી બાજુ, દરેકને ખબર છે કે જ્ઞાનનું તત્વ સર્વાશ સત્યાભિમુખ જ છે, અને લાભ કે કીર્તિ માટે બીજાં બે તત્તના કરતાં એને ઘણી જ ઓછી દરકાર છે. ઘણું જ ઓછી. * 'Epitbu mi a' in the narrower sepse Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ “વિવેકાભિલાષી” “જ્ઞાનાનુરાગી' આત્માના એ અંશને એવાં વિશેષણો આપણે યોગ્ય રીતે લાગુ પાડી શકીએ ? અવશ્ય. અમુક જાતના માણસેના આત્મામાં એક તત્વ પ્રધાનપદે હોય () બીજામાં બીજું-–એમ બની શકે ખરું? હા. ત્યારે વિષે ના પ્રેમી, માનના ભૂખ્યા, નફાના લેભી–એવા માણસોના ત્રણ વર્ગો હેય છે એટલાને સ્વીકાર કરીને આપણે શરૂ કરીએ તો ? બરાબર એમ જ. અને એ ત્રણેના જે ભિન્ન ભિન્ન વિષયે છે એવાં ત્રણ જાતનાં સુખ પણ છે ? સાવ સાચું. હવે જો તમે ત્રણે જાતનાં માણસોને તપાસી જુઓ, અને એમાંનું કયું જીવન સૌથી વધારે સુખી છે એમ એમને વારાફરતી પૂછી જુઓ તો જણાઈ આવશે કે દરેક પિતાના જીવનનાં વખાણ કરે છે અને બીજાનાં (૯) જીવનને હલકું ગણે છે; કીર્તિ તથા જ્ઞાન જે પિતાની પાછળ નગદ સેના રૂપાના લાભ સાથે પૈસે ન લાવે, તો પૈસા કમાનાર એ બંનેની નિરર્થકતા સામે પોતાના આદર્શને સરખાવશે ખરું ને ? તેણે કહ્યું: ખરું. અને માનના ભૂખ્યા–એને અભિપ્રાય કેવો હશે ? એ શું એમ વિચાર નહિ કરે કે પૈસાનાં સુખ શુદ્ર છે, જ્યારે જ્ઞાનનાં સુખની પાછળ જે કંઈ કીર્તિ ન આવે તે એને મન એ તદ્દન અવાસ્તવિક તથા અર્થહીન લાગશે? સાવ સાચું. મેં કહ્યું; અને (ફિલસૂફ વિશે) આપણે એમ જ ધારવાનું ને –(૪) કે સત્યને જાણવાના વ્યવસાયમાં મગ્ન રહેતો, સદા જ્ઞાન પ્રાપ્ત Page #595 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ છે કરતો, સુખના સ્વર્ગથી ખરેખર બહુ દૂર નહિ એવો ફિલસૂફ સત્યપ્રાપ્તિના સુખની સાથે જ સરખામણી કરીને બીજાં સુખોની કીમત આંકશે ? * (બહુ બહુ તો) બીજાં (અમુક) સુખને એ આવશ્યક ગણશે, એમ ધારીને કે જે તે આવશ્યક ન હોય, તે પોતે કદી એ સુખોને અનુભવ કરી શકે જ નહિ ? તેણે જવાબ આપે એ વિશે કશી કા ન હોઈ શકે. ત્યારે જે દરેક વર્ગનાં સુખો તથા દરેકના જીવન વિશે મતભેદ પડે છે, અને કયું જીવન વધારે કે ઓછી પ્રતિષ્ઠાવાળું છે, અથવા (૫૮૨) વધારે દુઃખરહિત છે—એવો પ્રશ્ન છે–તો કેણ સાચું બોલે છે એની આપણને શી રીતે ખબર પડશે? તેણે કહ્યું હું પોતે જવાબ આપી નહિ શકું. વારુ, પણ ધારણ કર્યું હોવું જોઈએ ? અનુભવ અને વિવેક અને બુદ્ધિના કરતાં બીજું કોઈ વધારે સારું ઘેરણ હેઈ શકે ? તેણે કહ્યું. બીજું એનાથી વધારે સારું ન હોઈ શકે. ત્યારે, મેં કહ્યું. જરા વિચાર કરે. આપણે જે સુખો ગણાવ્યાં તે બધાને સૌથી વધારે અનુભવ ત્રણ જણમાંથી કોને હશે? ફિલસૂફને નફાના સુખનો અનુભવ હોય, તેના કરતાં નફાને લેભી તાત્વિક સત્યના સ્વભાવનો અભ્યાસ (૪) કરે તો પણ શું એને જ્ઞાનના સુખને વધારે અનુભવ મળે ખરે ?+ તેણે જવાબ આપ્યો: ( આ બાબતમાં) ફિલસૂફ મેટે લાભ ઉઠાવે છે, કારણ કે ઠેઠ પોતાના નાનપણથી બીજાં સુખને આસ્વાદ એણે હરહંમેશ જરૂર લીધેલ હોય છે. પણ નફાના લેભીએ પિતાના આખાયે અનુભવમાં સત્યના અભ્યાસનું તથા તેના જ્ઞાનનું મધુ અવશ્ય ચાખ્યું નથી–અથવા, મારે ઉલટું એમ કહેવું જોઈએ, કે જે તેની * cf. Mill's “Sense of Dignity." + સરખાવો નીચે ૫૮૭ Page #596 -------------------------------------------------------------------------- ________________ પર એ ઈચ્છા કરે તે પણ ભાગ્યે જ એ તેને આસ્વાદ લઈ શકે. - ત્યારે વિવેકના પ્રેમીને બંને પ્રકારનો અનુભવ છે એ કારણે નફાના લેભી કરતાં એ મેટો લાભ ઉઠાવે છે, ખરું ને ? (૪) હા, બહુ મોટો. વળી, કીર્તિનાં સુખોનો એને વધારે અનુભવ છે, કે પછી કીર્તિના ભૂખ્યાને વિવેકનાં સુખને ? તેણે કહ્યું: ના, જેટલે અંશે તેઓ પોતપોતાના આદર્શ સાથે છે, એટલે અંશે એ ત્રણેને ભાવ મળી રહે છે; કારણ કે ધનવાન માણસ તથા શરીર માણસ તથા વિવેકી માણસ એ ત્રણેને પોતપોતાના પ્રશંસકોનું મંડળ હોય છે, અને એ ત્રણેને કીતી તે મળી રહે છે તેથી કીર્તિનાં સુખોનો એ ત્રણેને અનુભવ હોય છે જ; પણ ખરેખરા સતના જ્ઞાનમાંથી જે આનન્દ સાંપડે છે એને અનુભવ તો માત્ર ફિલસૂફને જ થાય છે. (૩) ત્યારે તો બીજા કોઈના કરતાં એના અનુભવને લીધે એ વધારે સારી રીતે ન્યાય કરવાને શક્તિમાન થશે એમ જ ને ? બહુ જ સારી રીતે. અને વિવેક તેમજ અનુભવ જે કાઈનામાં હેય, તો એકલા એનામાં જ છે, નહિ ? અવશ્ય. વળી નિર્ણય કરવાના સાધનરૂપે જે શક્તિ રહેલી છે તેને લેભી અથવા મહત્ત્વાકાંક્ષી માણસમાં અભાવ છે, જ્યારે એ માત્ર ફિલસૂફમાં રહેલી છે ? કઈ શક્તિ ? આપણે કહેતા હતા તેમ, જેણે છેવટનો નિર્ણય કરવાને છે તે બુદ્ધિ. * સરખાવો ઉપર સારામાં સારા ન્યાયાધીશ તથા સારામાં સારા વૈદ્ય. પરની ચર્ચા: ૪૦૮-૪૦૯ તથા જુઓ લેઝઃ પુ. ૧૨; ૯૫૦ વ, Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પરિચ્છેદ હ હા. બુદ્ધિના વ્યાપાર એ ફિલસૂફનું વિશિષ્ટ સાધન છે ? જરૂર. જો પૈસા તથા નફાનું ધેારણુ સ્વીકારીએ, તો નાનેા લેાભી (૬) જે પ્રશંસા કરે કે ઠપકા આપે એના ઉપર જ આપણે અવશ્ય સૌથી વધારે વિશ્વાસ મૂકવા પડે? અચૂક. અથવા જે કીતિ કે વિજય કે સંજોગામાં મહત્ત્વાકાંક્ષી કે બહાદૂરને એ સ્પષ્ટ છે. શૌ નું ધારણ સ્વીકારીએ, તેા એ નિર્ણય સૌથી સાચા ગણાશે? પણ જ્યાં અનુભવ અને વિવેક અને બુદ્ધિ ન્યાય કરવાનાં છે તેા ? એ જ અનુમાન શકય છે— તેણે જવાબ આપ્યાઃ કે વિવેક અને બુદ્ધિને પ્રેમી જે સુખાની સ ંમતિ આપે તે જ સુખા સાચ્ચામાં સાચ્ચાં માનવાનાં છે. અને આથી આપણે એ અનુમાન પર આવીએ છીએ, કે (૫૮૩) આત્માના બૌદ્ધિક અંશનાં સુખમાં બધા કરતાં વધારે આનંદ રહેલા છે, અને આપણામાંથી જેનામાં આ તત્ત્વ શાસન કરતું હોય છે તેનું જીવન સૌથી વધારે આનંદમય છે. તેણે કહ્યું: વિવેકી માણુસ જ્યારે પેાતાના જ વનને સંમતિ આપે છે ત્યારે એ એક અધિકારી પુરુષ્ની જેમ ખેલે છે એ વિશે પ્રશ્ન જ ન હેાઈ શકે. અને જે જીવન ખીજે નંબરે આવે છે તથા જે સુખ બીજે નંબરે આવે છે તે વિશે પરીક્ષક શા નિ` આપે છે? સૈનિક તથા પ્રતિષ્ઠાના ભૂખ્યાનું એ સુખ છે તે સ્પષ્ટ છે: જે પૈસા કમાનારના કરતાં પોતાની વધારે સમીપ છે. સૌથી છેલ્લે પૈસાના લાભી આવે છે . Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ૪૯ તેણે કહ્યુંઃ સાવ સાચું. (ચ) ત્યારે યુદ્ધમાં ધર્મિષ્ઠ માણસે અધર્મીતે એક પછી એક એમ એ વાર ઉથલાવી પાડયો છે; અને હવે ત્રીજી પરીક્ષા આવે છે, અને એ પરીક્ષા આપણા તારણહાર, ઓલિમ્પિયાના ઝયુસને અર્પણ કરીશુંઃ ઋષિવાણી ધીમેથી મને કહે છે કે વિવેકના સુખ સિવાય બીજું કાઈ સુખ સાચું અને શુદ્ધ નથી—ખીજાં બધાં માત્ર પડછાયા જેવાં છે; અને આ હાર સૌથી વધારે નિર્ણાયક ગણાશે, ખરું ને? હા, સૌથી મેાટી; પણ તમે જરા વધારે સ્ફુટ કરશો ? (F) હું વિષયનું વિગતવાર નિરૂપણું કરીશ, અને તમે મારા પ્રશ્નોના જવાબ આપજો ચ-લા-એ. ત્યારે કહા, શું સુખ દુઃખનું વિરોધી નથી ? ખરું. અને મધ્યસ્થ સ્થિતિ એક એવી છે, જ્યાં સુખ કે દુઃખ કશું નથી ?+ છે. જે સ્થિતિ મધ્યસ્થ છે, અને બંનેની અપેક્ષાએ જેને આપણે આત્માની અમુક પ્રકારની વિશ્રાંતિ કહી શકીએ--તમે એમ જ કહેવા માગેા છે. ખરું ને ? હા. લેાકેા માંદા પડે છે ત્યારે શું કહે છે એ તેા તમને યાદ હશે ? કેમ શું કહે છે? કે પહેલું સુખ તે જાતે નર્યાં. પણ ત્યારે માંદા પડ્યા પછી જ એમને ભાન થયું કે બધાં સુખા કરતાં આ મુખ સૌથી (૩) માટું છે. તેણે કહ્યું: હા મને ખબર છે. * મુદ્દો ૬, સુખ દુઃખનું સ્વરૂપ તથા એ ખનેનેા ઇષ્ટની સાથેના સંબંધ. 6 + The hedonistic zero Page #599 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૯ અને લેકે તીવ્ર વેદનાથી પીડાતા હોય છે, ત્યારે તમે એમને બોલતાં સાંભળ્યા હશે કે પોતાના દુઃખમાંથી મુક્ત થવા કરતાં બીજા કક્ષામાં વધારે સુખ નથી કે અને બીજી કેટલીયે જાતનાં દુઃખો હોય છે કે જેમાંથી માત્ર આરામ મળે તથા દુઃખનો અંત આવે અને તેમાં કંઈ પણ વાસ્તવિક સુખાસ્વાદ ન હોય, તો પણ જાણે એ મેટું સુખ હોય એ રીતે લોકો એની પ્રશંસા કરે છે. તેણે કહ્યું: હા, એ વખતે તેમને સુખ લાગે છે, અને આરામ (સ્થિરતા) મળે એટલાથી જ ઠીક ઠીક સંતોષ માને છે. (૬) વળી જ્યારે સુખને અંત આવે, ત્યારે એ પ્રકારની સ્થિરતા કે અંત દુઃખરૂપ લાગશે ? તેણે કહ્યું નિઃશંક. ત્યારે જે મધ્યસ્થ સ્થિતિ છે તે સુખ તેમ જ દુઃખરૂપ ભાસશે ? એમ લાગે છે ખરું. પણ જે બેમાંની એકે નથી તે બંને હોઈ શકે ખરી ? એમ કહી ન શકાય. અને સુખ તથા દુ;ખ બંને આત્માની ગતિ છે, કેમ છે ને? હા. (૫૮૪) અને જે બેમાંની એકે નથી તે હમણું જ સાબીત થયું તેમ આરામ કે “સ્થિતિ છે અને ગતિ નથી, તથા એ બંનેની મધ્યમાં છે? + સુખ અને દુઃખનું સંવેદન એકી સાથે થઈ શકે નહિ--એ ચર્ચા ફડે'માં કરી છે: The Pinciple of In-co-presentability of pleasure and pain,' * Rest એટલે આરામ કે સ્થિતિ. સુખ તેમજ દુઃખ આત્માની ગતિરૂપ માનેલાં છે, Pleasure is “K in e s i s'. * The Criterion is that of Non-contradiction. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ૪૯૫ છે. ત્યારે આપણે જે એમ સ્વીકારીએ, કે દુખને અભાવ તે સુખ, અથવા સુખને અભાવ તે દુઃખ–તો એ ખરું કેમ હોઈ શકે છે, અરાકય. ત્યારે આમાં કંઈ તથ્ય નથી, પણ એ માત્ર આભાસ છે; એટલે કે એકની એક “સ્થિતિ’ જે ક્ષણે દુઃખ હેય તેની સરખામણીમાં સુખરૂપ છે, અને સુખની સરખામણીમાં દુઃખરૂપ છે; પણ આ તમામ વિચારપદ્ધતિની પરીક્ષા સાચ્ચા સુખના ધોરણથી કરીએ ત્યારે જણાઈ આવે છે કે એ વાસ્તવિક નથી પણ એક પ્રકારનો માત્ર અધ્યાસ છે - અનુમાન એ આવે છે. () જે સુખની પહેલાં કશાં દુઃખે રહેલાં નથી, એ જાતનાં સુખ તરફ તમે નજર કરે, અને પછી કદાચ અત્યારે તમે કરે છે તેવી કલ્પના તમે કદી નહિ કરો કે સુખ એ માત્ર દુઃખને અંત છે કે દુઃખ સુખને. તેણે કહ્યું એ કયાં, અને ક્યાં મળી આવે ? એવાં ઘણુંયે છે; દાખલા તરીકે સુવાસનાં સુખે એ ઘણું જ તીવ્ર હોય છે, અને એનાં પુરેગામી દુઃખ હોતાં નથી; એક ક્ષણમાં એ આવે છે, અને એના ગયા પછી પોતાની પાછળ કશું દુઃખ મૂકી જતાં નથી. + તેણે કહ્યું. સાવ સાચું. (ક) ત્યારે શુદ્ધ સુખ એટલે દુઃખને ઉપશમ કે સુખને ઉપશમ એટલે દુઃખ એમ માનવાને આપણે લલચાઈશું નહિ. નહિ. * “Are not real but are a sort of imposition.” + એટલે કે બધાં શારીરિક સુખે માત્ર દુઃખના અભાવરૂપ નથી. Page #601 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ જ તે પણ જે સુખોની સંખ્યા મોટી છે, અને જે જલદ છે તથા શરીર દ્વારા જે આત્મા સુધી પહોંચે છે, તે સામાન્ય રીતે આ જાતનાં હોય છે–દુખમાંથી મળેલી વિશ્રાંતિ જેવાં ! એ ખરું છે. અને ભવિષ્યનાં સુખ અને દુઃખની અપેક્ષા પણ આ જ જાતની છે, ખરું ને ? હા. () એનું એક ઉદાહરણ આપું ? ભલે. મેં કહ્યું કુદરતમાં કોઈ ઊંચે, નીચે અને વચલે એવા પ્રદેશ હોય છે એટલું તમે માન્ય કરવા દેશો ? ભલે. અને જે કઈ માણસ નીચેના પ્રદેશમાંથી વચલા પ્રદેશ પર જતે હોય, તે પોતે ઊંચે ચડે છે એમ શું એને નહિં લાગે, અને જે વચલા પ્રદેશમાં છે, એણે જે ખરેખર ઉચ્ચતર પ્રદેશ નહિ જોયો હોય, તો એ જ્યારે પેલા માણસને ઉપર ચડતાં જોશે, ત્યારે પોતે તો ક્યારને ઉચ્ચતર પ્રદેશમાં જ વસે છે એમ શું એને નહિ લાગે ? તેણે કહ્યું: અચૂક, એ બીજી રીતે વિચાર જ કયાંથી કરી શકશે ? () પણ જે એને પાછો (ઉચ્ચતર પ્રદેશમાં) લઈ જવામાં આવે, તે એને સમજાશે અને ખરેખર સમજાશે કે પોતે તે નીચે હતા. –ખરું ને ? નિશંક. ખરેખર ઊંચ, અને વચલા અને નીચા પ્રદેશના અજ્ઞાનને લીધે જ આ બધું ઉપસ્થિત થાય છે, હા. ત્યારે જે લેકને સત્યને અનુભવ હતો નથી, તેવામાં જેમ બીજી ઘણી વસ્તુઓ વિશે બેટા ખયાલ રહેલા હોય છે, તેમ સુખ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ૪૯૭ અને દુઃખ તથા મધ્યસ્થ સ્થિતિ વિશે પણ ખોટા ખયાલો હોય છે, એટલે કે જે કંઈ દુઃખરૂપ છે તેના પ્રત્યે તેઓનું ધ્યાન જ્યારે ખેંચાતું હોય, ત્યારે તેમને દુઃખ લાગે, અને (વધારામાં) તેઓ એમ માને કે જે દુઃખ તેઓ અનુભવે છે તે ખરું છે, (૫૮૫) અને તેવી જ રીતે દુઃખથી દૂર જે મધ્યસ્થ કે વચગાળાની સ્થિતિ છે તે તરફ જતાં તેઓ દઢતાપૂર્વક એમ માને કે સુખ અથવા તૃપ્તિની પરાકાષ્ટા સુધી તેઓ પહોંચી ગયા છે–તો શું તમને નવાઈ લાગશે ? સુખ શું એ જેઓ જાણતા નથી અને કાળાને સફેદ રંગની સાથે નહિ પણ ભૂરા રંગની સાથે વિરોધ દેખાડવામાં આવે તેમ થોડી વાર પહેલાં જ દુ:ખ તથા દુ:ખના અભાવ વચ્ચેને વિરોધ દેખાડતા તેઓ– તો પૂછું છું કે શું તમને આનાથી નવાઈ લાગશે? ખરેખર નહિ જ; એનાથી ઊલટું બને તો મને નવાઈ લાગે. વિષય પરત્વે તમે આ રીતે જુઓ –ભૂખ, તરસ અને (૨) એવાં બીજાં શરીરમાં (અમુક વસ્તુના) અભાવરૂપે રહેલાં છે. હા. અને અજ્ઞાન તથા મુખઈ આત્મામાં રહેલા અભાવ છે ! અને ખોરાક તથા વિવેક અનુક્રમે એ બંનેના સંતેષનાં કારણે છે ? જરૂર. અને જે વસ્તુમાં અસ્તિત્વને અંશ એ છે હેય તે દ્વારા મળેલા સંતોષના કરતાં, અસ્તિત્વના વધારે અંશવાળી વસ્તુ દ્વારા મળેલે સંતોષ વધારે સાચ્ચે ખરે કે નહિ? વધારે અંશવાળી વસ્તુ દ્વારા મળેલો સંતોષ વધારે સાચ્ચે એ સ્પષ્ટ છે. * તમારા અભિપ્રાય પ્રમાણે કઈ જાતની વસ્તુઓમાં શુદ્ધ અસ્તિત્વના અંશે વધારે પ્રમાણમાં રહેલા હોય છે – ખાદ્ય પદાર્થો અને તેની પેટા * એટલે કે શારીરિક સુખોને સદસની સાથે સંબંધ હોય છે, જ્યાર શુદ્ધ બુદ્ધિના વ્યાપારનો આનંદ. સની સાથે સંબંધ ધરાવે છે, ૩૨ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ પરિચછેદ ૯ વસ્તુઓ તથા મસાલાઓ અને (શરીરને) ટકાવી રાખવા માટેની બીજી બધી વસ્તુઓ જેનાં ઉદાહરણ છે તે, કે પછી જે વર્ગમાં (૪) સાચે અભિપ્રાય, અને જ્ઞાન અને ચિત્ત (શુદ્ધિ) તથા સદગુણના તમામ પ્રકાર આવી જાય છે તે ? પ્રશ્ન આ રીતે મૂકઃ-શુદ્ધ સતને અંશ વધારે શામાં છે–અપરિણામી, અક્ષર, અને સમયની સાથે જેને સંબંધ છે, અને જેનું સ્વરૂપ (nature) એવું જ છે, અને એવા સ્વભાવ (natures) વાળામાં જ જડી આવે છે તેમાં + કે પછી જેને પરિણામ અને ક્ષર વસ્તુઓ સાથે સંબંધ છે અને જે એવામાં જ મળી આવે છે, તથા જે પોતે પરિણમી અને ક્ષર છે–તેમાં? તેણે જવાબ આપ્યો: અપરિણામી સાથે જેને સંબંધ છે, તેમાં રહેલું સત (being) ક્યાંય શુદ્ધતર છે. અને અપરિણામીના સ્વરૂપમાં * જેટલે અંશે સત * રહેલું છે એટલે જ અંશે એમાં જ્ઞાન પણ રહેલું છે ? હા, જ્ઞાન પણ એટલે જ અંશે. અને સત્ય પણ એટલે જ અંશે ? હી. અને ઉલટી રીતે જોઈએ તે જેમાં સત્ય જેટલું ઓછું તેટલું તેમાં સત પણ એાછું, ખરું ને? અવશ્ય. + પરિ. ૧૦ માં આત્મા અમર્યાં છે તે વિશેની સાબિતીમાં આ જ સિદ્ધાન્ત લાગુ પાડવામાં આવ્યો છે. * અંગ્રેજીમાં બંને માટે Essence શબ્દ વાપર્યો છે: “And does the essence of the invariable partake of knowledge in the same degrees as to essence ?' 2l5210EL O usia' 242 “Ph u si s” પણ એટલા જ અસ્પષ્ટ છે. અહીં પહેલાં essence ને અર્થ Nature છે અને બીજાને Being છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૪૯ (૩) ત્યારે સામાન્ય દૃષ્ટિએ જે વસ્તુએ આત્માની સેવામાં ચેાજાયેલી રહે છે, એના કરતાં જે જાતની વસ્તુઓ શરીરની સેવામાં રહે છે તેમાં સત્ય અને સત્ ઓછાં હોય છે, નહિ ? કયાંય ઓછાં. અને આત્મા કરતાં શરીરમાં પેાતામાં શું આછાં સત્ય અને સત્ નથી ? હા. જેનામાં વાસ્તવિક (real ) અસ્તિત્વ નથી, અને જે ઓછું વાસ્તવિક છે તે જેટલું વાસ્તવિક રીતે ભરાઈ શકે તેના કરતાં જેનામાં વાસ્તવિક અસ્તિત્વ વધારે છે તથા જે ખરેખર વધારે પ્રમાણુમાં વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે, તે વધારે વાસ્તવિક રીતે ભરપૂર થઈ શકે છે, ખરું ને? અલબત્ત. અને પેાતાના વિશિષ્ટ સ્વભાવ (nature) અનુસાર અમુક વસ્તુથી ભરપૂર થવામાં જો સુખ રહેલું છે, તે જેનામાં વધારે વાસ્તવિક સત્ (૬) વધારે વાસ્તવિક રીતે ભરેલું છે, તે વધારે વાસ્તવિક અને સત્ય રીતે સુખને અનુભવ કરી શકશે; જ્યારે જે ઓછા વાસ્તવિક સા ભાગીદાર હશે, તેને એછી અસંદિગ્ધ અને ઓછી સત્ય રીતે સ ંતેાષ થશે, તથા તે ઓછા વાસ્તવિક અને ખાટા સુખના ભાગીદાર ખનશે, ખરું ને ? એ વિશે પ્રશ્ન જ ન હોઈ શકે, (૫૮૬) ત્યારે વિવેક અને સદ્ગુણ શું છે એ જે જાણતા નથી અને જે ખાઉધરાપણામાં તથા વિષયવાસનામાં હરહંમેશ મચ્યા રહે છે, તેઓ મધ્યસ્થ સ્થિતિ સુધી ઉપર નીચે આવ-જા કરે છે; અને આ પ્રદેશમાં જીવનભર અવિચારી રીતે તે ભટકથા કરે છે, પણ ખરેખરી ઉચ્ચતર દુનિયામાં તે કદી પ્રવેશ કરતા નથી; તે તરફ તે દૃષ્ટિપાત કરતા નથી, તેમ જ કદી તેમને Page #605 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ છે, એ માર્ગ જડતે પણ નથી; તેઓ ખરેખરી રીતે સાચા સથી ભરપૂર થતા નથી, તેમ જ શુદ્ધ અને શાશ્વત સુખને આસ્વાદ તેમને મળતો નથી. ઢોરની જેમ હરહંમેશ પિતાની આંખો વડે નીચે નિહાળતા, તથા પિતાનું માથું પૃથ્વી એટલે કે જમવાના ટેબલ તરફ લટકતું રાખતા (વ) તેઓ જાડા થાય છે, ખાય છે અને જણે છે; તથા આવા આનંદના ઉત્કટ ભાવમાં, લેખંડની ખરીઓ તથા શીંગડાં વડે તેઓ એકબીજાને પાટુ અને માથાં મારે છે; અને પોતાની ન સંતોષી શકાય એવી વિષયવાસનાને લીધે તેઓ એકબીજાને મારી નાંખે છે. કારણ અસાર વસ્તુથી તેઓ પિતાની જાતને ભરાવા દે છે, અને પોતાની જાતના જે અંશને તેઓ ભરે છે, તે પણ એટલું જ સાર વગરનો તથા વ્યસની છે.* ગ્લાઉોને કહ્યું. ખરેખર, સેક્રેટિસ, સર્વજ્ઞની માફક તમે આ સામાન્ય લેકેના જીવનનું વર્ણન કરે છે ! એમનાં સુખો દુઃખોથી મિશ્રિત હોય છે-–એ સિવાય બીજું શું હોઈ શકે ? કારણ જે સત્ય છે તેનાં એ માત્ર ચિત્રો અને પડછાયા છે,+ અને (૬) વિરોધના રંગે એ રંગાયેલાં હોય છે. જેને લીધે પ્રકાશ તથા છાયા બંનેમાં અતિશયતા દેખાય છે, અને તેથી મૂર્ખાઓના મનમાં તે બાબતની ઘેલી ઈચ્છાઓ એ રેપે છે; અને સ્ટેસીખેરસે કહ્યું છે કે સત્યના અજ્ઞાનમાં ગ્રીક લેક જેમ હેલેનની છાયા માટે ટ્રોયમાં લડતા હતા તેમ તેને વિશે લેકે ઝઘડે છે. એ જાતનું કંઈક થયા વગર રહે જ નહિ. અને આત્માના, મને વેગના અથવા પ્રાણના તવ વિશે પણ શું કંઈ આવું જ નહિ બને ? વેગી માણસ બુદ્ધિ કે સમજશક્તિને * “ગેર્જિયસ” નામના સંવાદમાં પણ આ ચર્ચા છે. + જેવાં એમનાં સુખે, તેવી જ એને અંગે મળતી પ્રતિષ્ઠા. ભિન ભિન્ન જાતની પ્રતિષ્ઠા માટે જુઓ ઉપર ૫૮૨ વ–૨. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ૫૦૧ બાજુએ મૂકીને જે પ્રતિષ્ઠા અને વિજ્ય તથા પિતાના ક્રોધને સંતોષવા માગે, અને તેને અંગે ઈર્ષાળુ અને મહત્ત્વાકાંક્ષી થાય કે બળજબરી વાપરે અને ઝઘડે કરે, અથવા ગુસ્સે થાય અને અસંતોષી રહે તથા એ રીતે (૯) પિતાના વેગને ક્રિયામાં મૂકે, તે એ પણ શું પહેલાના જે જ નહિ થાય ? તેણે કહ્યું હા પ્રાણના તત્ત્વનું પણ એવું જ બનશે, ત્યારે આપણે શું એટલું ખાત્રીપૂર્વક ન કહી શકીએ, કે પૈસા તથા માનના ભૂખ્યા લેકે જ્યારે તે બુદ્ધિ તથા જ્ઞાનને સાથ રાખીને તથા તેના નિયંત્રણની નીચે પિતાનાં સુખ માટે શેધ કરે, અને જે સુખોની વિવેક પરવાનગી આપે તેને માટે જ પ્રયત્ન કરે તથા તેને મેળવે, તો તેમ કરવામાં તેઓ સત્યને અનુસરે છે તેથી, તેમને મળી શકે એમ હોય તેવાં સાચ્ચાંમાં સાચ્ચાં સુખે (૬) વધારેમાં વધારે પ્રમાણમાં મળી રહેશે; અને જેને માટે જે શ્રેષ્ઠ હોય, તેને માટે તે સૌથી વધારે સ્વાભાવિક પણ હોય—એ ન્યાયે તેમને પોતાને જે સ્વાભાવિક છે તેવાં સુખે મળી રહેશે ? હા, જરૂર, જે શ્રેષ્ઠ છે તે સૌથી વધારે સ્વાભાવિક છે. અને જ્યારે સમસ્ત આત્મા ફિલસૂફીનાં તત્વને અનુસરતો હોય, તથા એમાં કશા વિભાગો ન પડ્યા હોય ત્યારે (આત્માના) ભિન્નભિન્ન અંશે ધર્મિષ્ઠ રહે છે, અને પ્રત્યેક (૫૮૭) પોતપોતાનું કાર્ય કરે છે, તથા જે શ્રેષ્ઠ અને સાચ્ચામાં સાચ્ચાં સુખ અનુભવવાની એમનામાં શક્તિ હોય, તે સુખ પ્રત્યેક અંશ માણે છે.* બરાબર એમ જ. પણ જ્યારે બીજાં બે તરોમાંનું હરકોઈ પ્રધાનપદ ભોગવતું હોય ત્યારે એ તત્વ પિતાનું (વિશિષ્ટ) સુખ સાધવામાં નિષ્ફળ # તુચ્છ અંશનાં સુખ પણ તુચ્છ હોય છે, અને બુદ્ધિ દ્વારા બન્નેની તુચ્છતાનું આત્માને ભાન થાય, તે જ તુચ્છ અંશનાં વિશિષ્ટ સુખે બની શકે તેટલી સારી રીતે માણી શકાય, નહિ તે નહિ. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ પરિચછેદ કે નીવડે છે, તથા જે સુખ માત્ર પડછાયા જેવું છે અને જે એમનું પિતાનું (વિશિષ્ટ સુખ) નથી તેની પાછળ ભમવાની બાકીના તને ફરજ પાડે છે. ખરું. અને ફિલસુફી તથા બુદ્ધિથી એમનું અંતર જેટલે અંશે વધારે મેટું, તેટલે અંશે એ સુખ પણ વધારે વિચિત્ર અને આભાસ જેવું હશે, ખરું ને ? હા. અને નિયમ તથા વ્યવસ્થાથી જે સૌથી વધારે વેગળું હોય, તે શું બુદ્ધિથી પણ સૌથી વધારે દૂર નહિ હોય ? એ સ્પષ્ટ છે. અને આપણે જોયું તેમ, વિષયવાસનાની તથા જુલમી (9) ઈચ્છાઓ (બુદ્ધિથી) સૌથી વધારે વળગી છે ? (૪) હાં. અને રાજવી તથા વ્યવસ્થિત ઈચ્છાઓ સૌથી વધારે નજીક ? હા ત્યારે જુલમગાર પોતાનું જીવન ખરા અને સ્વાભાવિક સુખથી વધારેમાં વધારે દૂર ગાળતો હશે, અને રાજા ઓછામાં ઓછા અંતરે? જરૂર. પણ જો એમ હોય, તો જુલમગાર સૌથી વધારે અ-સુખમાં રહેશે, અને રાજા સૌથી વધારે સુખી રીતે ? અચૂક એ બે ની વચ્ચે કે ટ લું અં ત ર છે તે નું મા ! ત મા રે કા ઢ વું છે! તમે કહે ને ? * મુદ્દો છે : રાજવી ફિલસૂફના સુખ તથા જુલમગારના નિર્ભેળ દુઃખ વચ્ચેનું અંતર. Page #608 -------------------------------------------------------------------------- ________________ ત્રણ જાતનાં સુખે હેય એમ દેખાય છે. એક ખરું અને બે (૩) ખોટાં જુલમગાર એટલે સુધી જાય છે કે ખોટા સુખની હદને પણ એ ઉલ્લંઘી જાય છે; નિયમ તથા બુદ્ધિના પ્રદેશમાંથી એ નાસી છૂટેલે હોય છે, અને જે કેટલાંએક ગુલામી સુખો એના ઉપગ્રહ જેવાં છે તેની સાથે એ વસે છે; અને એની અધમતાનું માપ ઉપમા દ્વારા જ વ્યક્ત કરી શકાય એમ છે. એટલે? મેં કહ્યું : મૂડીવાદીથી જુલમગાર ત્રીજે નંબરે છે એટલું હું સ્વીકારી લઉં છું; (કારણુ) પ્રજાસત્તાવાદી મધ્યમાં હતો, ખરું ને? હી. અને જે કંઈ ઉપર કહેવાઈ ગયું છે એમાં સત્ય હોય, તે મૂડીવાદીના સુખથી, સત્યના દષ્ટિબિંદુએ જે સુખની છાયા ત્રણ ગણી દૂર છે એવી છાયાને એ વરે છે! એવીને એ વરે છે. અને રાજવી (માનવ) કરતાં મૂડીવાદી ત્રીજે આવે છે; (૩) કારણ કે આપણે રાજવીને પહેલે ગણીએ છીએ, અને (પછી) શિષ્ટશાસનવાદી ? હા, એ ત્રીજે છે ત્યારે જુલમગાર સાચ્ચા સુખથી ત્રણ ગુણ્યા ત્રણના આંકડા જેટલા અંતરે વસે છે ? એ સ્પષ્ટ છે. ત્યારે જુલમગારના છાયા જેવા સુખનું લંબાઈની સંખ્યાથી માપ કાઢયું હોય, તો તે એક સપાટ આકૃતિ થશે. જરૂર. * “ ફિસ” નામના સંવાદમાં પણ રાજવી પુરુષથી જુલમગાર નવ ગણે દૂર વસે છે એમ કહ્યું છે, Page #609 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૯ અને એની સંખ્યાને ક્રૂરી કરીને ગુણીને, સપાટમાંથી તમે ધન આકૃતિ બનાવા, તેા જુલમગાર અને રાજા વચ્ચે કેટલું વિશાળ અંતર છે એ જોવામાં કશી મુશ્કેલી નહિ નડે. હા, એ દાખલા ગણિત જાણનાર સહેલાઈથી કરી લેશે. અથવા કાઈ માણસ ખીજે છેડેથી શરૂઆત કરે, અને સુખનાં (૬) સત્યાસત્યની દૃષ્ટિએ, રાજા જુલમગારથી જેટલા દૂર છે તેનું અંતર માપે, તેા ગુણાકાર કરી રહ્યા પછી કે માલુમ પડશે કે એ ૭૨૯ ગણા વધારે સુખી છે, અને એટલે જ દુ:ખી જુલમગાર છે. ૫૪ કેવી અદ્ભુત ગણત્રી ! અને સુખ તથા દુઃખની દૃષ્ટિએ (૫૮૮) ષ્ટિ તથા અધર્મીની વચ્ચે કેટલું મેટું અંતર છે! મે કહ્યું: છતાં ગણત્રી ખાટી નથી, અને એ સંખ્યાને માનવજીવન સાથે નજીકના સંબંધ છે, જો માનવજીવાને દિવસે અને રાત્રિઓ તથા મહિનાઓ અને વર્ષાં સાથે સંબંધ છે, તેા. તેણે કહ્યું: હા, માનવજીવનને એની સાથે અવશ્ય સંબંધ છે. ત્યારે દુષ્ટ અને અધીના કરતાં સારા અને ધર્મિષ્ઠ માણસ સુખમાં આટલે બધા ચડિયાતા હોય, તે જીવનની પાત્રતામાં તથા સૌ. અને સદ્ગુણમાં એની મહત્તા અનંત ગણી વધારે હશે, ખરું ને ? માપી ન શકાય એટલી વધારે. (a) મેં કહ્યું: વારુ, અને હવે દલીલમાં આટલે સુધી આપણે આવ્યા છીએ તે જે શબ્દો આપણને અહીં સુધી ઘસડી લાવ્યા, ત્યાં આપણે પાછા જઈએઃ કાઈ શું એમ નહોતું મેલ્યું કે ધર્મિક હાવાની જેને પ્રતિષ્ઠા મળેલી છે, તેવા સંપૂર્ણ અધર્મીના જે લાભ તે ધમ છે? હા, એમ ખેલ્યું હતું. ૧. વર્ષીમાં દિવસ અને રાતની જેટલી સંખ્યા છે તેની નજીક લગભગ ૭૨૯ ના આંકડા આવી રહે છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૫૦૫ ત્યારે હવે ધમ અને અધર્માંનાં શક્તિ તથા ગુણ નિશ્ચિત કરવામાં આવ્યાં છે, તે આપણે જરા એની સાથે થાડી ધણી ગાષ્ઠી કરીશું. આપણે એને શું કહીશું ? એના પેાતાના શબ્દો એની આંખ આગળ ખડા થાય તે માટે આપણે આત્માની એક મૂર્તિ ડીશું.* (૬) કઈ જાતની ? આત્માની કલ્પિત મૂર્તિ, પ્રાચીન પુરાણ કથાનાં મિશ્ર અ ંગાવાળાં કલ્પિત પ્રાણીઓ, જેવાં કે ખીમેરા, સ્કાયલા કે સેમેરસ+ જેવી, અને એવાં બીજા કેટલાંયે છે જેમાં બે કે તેથી વધારે ભિન્ન ભિન્ન સ્વભાવાનું આરોપણ એક જ પ્રાણીમાં કરવામાં આવ્યું હાય એવાં સયેાજના હતાં એમ કહેવાય છે ખરું. ત્યારે હવે તમે કેટલાં યે અસંખ્ય માથાવાળા રાક્ષસની આકૃતિ ઘડા, કે જેમાં પાળેલાં તથા જંગલી તમામ જાતનાં પ્રાણીઓનાં માથાં ચક્રમાં ગેાઠવ્યાં હોય, અને જાણે એ પ્રાણી એવાં માથાંને ઉગાડવા તથા એને આકાર બદલી નાંખવાને પણ રાક્તિમાન હોય. (૪) કલાકારમાં તમે અદ્ભુત શક્તિઓનું આરોપણ કરી છે; પણ મીણુ કે કાઈ ખીજી વસ્તુ કરતાં ભાષા વધારે મુલાયમ છે, તે તમે માગેા છે તેવી આકૃતિ ભલે રહી. * મુદ્દો ૮, માનત્રસ્વભાવનું સ્વરૂપ: પ્લેટા અહીં જે ચિત્ર દૃાર છે તે આજકાલના માનસપૃથક્કરણવાદી જરૂર સ્વીકાર, માત્ર પ્લેટે દરેક અશ ઉપર જે મૂલ્ય મૂકે છે તેના કરતાં ઊધાંજ એ મૂકે, + ખામેરા—સિંહનું માથું, બકરાનું શરીર, તથા સાપની પૂંછડીવાળુ પ્રાણી; સ્કાયલા—મેસિનાની સામુદ્રધૂનીમાં એક બાજુ વમળ હતું તથા બીજી ખાન્તુ સ્કાયલા—છ માથાવાળા રાક્ષસ હતા, અને પુરાણકથા અનુસાર કાઇ વહાણ જો એકમાંથી બચવા પ્રયત્ન કરતું, તે। બીજામાં તે જરૂર સપડાઈ જતું. [જુએ, હેામરની એડેસ્સી—૧૨, ] સેરબેરસ—ડિઝ” એટલે કે નીચલી દુનિયા કે નર્કના દ્વાર પર રહેતા ત્રણ માથાવાળા કુતરા, Page #611 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૯ હવે ધારો કે તમે એક ખીજી આકૃતિ સિ ંહની અને ત્રીજી માણસની એવી રીતે બનાવા છે કે પહેલી કરતાં બીજી અને બીજી કરતાં ત્રીજી નાની હાય. ૫૦૬ તેણે કહ્યું: એ ક ંઈક વધારે સહેલું લાગે છે; અને તમારા કહેવા મુજબ મેં એ ( આકૃતિએ ) ખડી કરી છે. અને હવે તમે એને જોડી દે, અને ત્રણે ભલે એક થઈ રહે. એ પણ કર્યુ. ત્યાર પછી બહારના દેખાવમાં એ જાણે માણસના જેવી એક જ આકૃતિ લાગે એ રીતે એને ઘડા, કે જેથી જે અંદર જોઈ શકા નથી, (૬) તથા જે માત્ર બહારના જ સ્થૂળ ભાગ જુએ છે એ તે એમ જ માનશે કે એ પશુ એક સળંગ માનવપ્રાણી છે. તેણે કહ્યું: ભલે. અને હવે જે કાઈ એમ પ્રતિપાદન કરતું હોય કે અધમી થવાથી માનવપ્રાણીને લાભ મળે છે, તથા ધર્મિષ્ઠ થવાથી ગેરલાભ થાય છે, તેને આપણે જવાબ આપીશું, કે જો એવું કહેવું ખરું હોય તા આ પ્રાણી અસંખ્ય ( માથાવાળા ) રાક્ષસને મિજબાની આપે તથા સિંહને (૫૮૯) અને સિ ંહના જેવા ગુણાને બળવાન કરે, પણ (પેાતામાં રહેલા) મનુષ્યને ભૂખે મારે અને નબળેા કરી નાંખે, જેતે પરિણામે ખીજા એમાંના હાઈ એકની મરજી પ્રમાણે એને (માણસને) ધસડાવું પડે—તા તે પ્રાણી માટે એ વધારે લાભદાયક છે; અને એ ત્રણે વચ્ચે એકબીજાને પરિચય થાય કે એમની વચ્ચે મેળ સધાય એવા એણે પ્રયત્ન કરવાને નથી -- ઉલટાં તેણે તે તેમને લડવા તથા બચકાં ભરવા અને એકબીજાને ફાડી ખાવા દેવાનાં તેણે કહ્યું : અચૂક, અધર્મનું પ્રતિપાદન એવું જ છે. છે. કરનારનું કહેવું ધને ટેકે। આપનાર એવાને જવાબ વાળે છે કે પેાતાનામાં જે માનવને અશહેÀા છે તેને કાઈ ને કાઈ રીતે સમસ્ત માનવ-પ્રાણી Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૮૯ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ મળે એ રીતે એણે હરહંમેશ (૪) બોલવું ચાલવું જોઈએ. એક સારા ખેડૂતની જેમ, નમ્ર ગુણોને પોષીને તથા વધવા દઈને અને જંગલી ગુણોને વધતાં અટકાવીને, એ ઘણું માથાવાળા રાક્ષસ પર ચેકી રાખ્યા કરશે, જેનું સિંહ જેવું હૃદય છે (એવા પ્રાણના તત્વને) પિતાનું મિત્ર બનાવવું પડશે, અને એ તમામ માટે એકસરખી કાળજી રાખીને, ભિન્ન ભિન્ન ભાગોને એક બીજા સાથે તથા પિતાની સાથે એને સુમેળ સાધવો પડશે. તેણે કહ્યું: હા, ધર્મનું પ્રતિપાદન કરનાર એમ જ કહેશે. અને આ રીતે પ્રત્યેક દષ્ટિબિંદુથી, પછી ભલે એ સુખનું કે (૪) પ્રતિષ્ઠાનું, કે લાભનું હોય, પરંતુ ધર્મને પક્ષ લેનાર ખરે છે, અને એ સાચું બેલે છે અને એને પ્રતિપક્ષ જુઠ્ઠો તથા ખેટ તથા અજ્ઞાની છે, ખરું ને ? હા, દરેક દષ્ટિબિંદુથી. હવે અહીં આવો અને (કશું નૈતિક) ખલન કરવાને જેને ઈરાદે નથી તેવા અધમને આપણે ધીમેથી સમજાવીશું આપણે એને કહીશું “સારા સાહેબ, જે વસ્તુઓને ઉમદા તથા જે વસ્તુઓને હીણી ગણવામાં આવે છે એ વિશે તમારો શો ખયાલ છે? જેમાં (મનુષ્યમાં રહેલું) પશુ માનવના (8) અધિકાર નીચે રહેલું હોય, અથવા ખરું કહીએ તો મનુષ્યમાં જે દેવ છે તેના અધિકાર નીચે રહેલું હોય તે શું ઉમદા નથી, અને જેમાં માનવ (નું તત્ત્વ) પશુના અધિકાર નીચે મૂક્વામાં આવ્યું હોય, તે શું હીણું નથી ? આને ઉત્તર –કારમાં આપ્યા સિવાય એ ભાગ્યે જ બચી શકશે–શું એ હવે બચી શકશે ? જે એને મારા અભિપ્રાયની જરા પણ દરકાર હશે તો તો નહિ જ. પરંતુ આટલું જે એ કબૂલ કરે તો આપણે એને એક બીજા પ્રશ્નનો જવાબ આપવા કહીશું :–ત્યારે પોતાના સૌથી વધારે ઉમદા Page #613 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૯ અંશને એણે પિતાના સૌથી વધારે ખરાબ અંશના ગુલામ તરીકે રાખવાનો છે એ શરતે જે એને એનું અને રૂપું મળવાનું હોય, તો એમાં એ માણસને લાભ ક્યાંથી થાય ? જે માણસ પોતાના (૬) પુત્ર કે પુત્રીને પૈસાની ખાતર ગુલામ તરીકે વેચી દે, અને તે પણ ખાસ કરીને કર અને દુષ્ટ માણસને હાથમાં વેચે, પછી ભલેને એને ગમે તેટલી મોટી રકમ મળવાની હોય તો પણ એને એથી લાભ થશે એમ કેણ ક૯પી શકશે ? અને જે માણસ કંઈ પણ પશ્ચાત્તાપ વગર પિતામાં રહેલું દૈવી (પ૯૦) સત , જે સૌથી વધારે આસુરી અને ધિક્કારને પાત્ર છે એવા અંશને વેચી દે, તો તેવો માણસ દુઃખી શઠ નથી એમ કોણ કહેશે ? પિતાના ધણીની જીંદગી વેચીને એરિફિલીએ એક હાર લીધે, પણ આ માણસ તે ખરાબમાં ખરાબ નાશને અર્થે (હલકી) લાંચ લે છે. ગ્લાઉકોને કહ્યું. એને બદલે હું જવાબ આપીશઃ હા, અત્યંત ખરાબ નાશ. પિતામાં રહેલા મોટા બહુરૂપી રાક્ષસને અસંયમી માણસ બહુ છૂટથી ભટકવા દે છે, તેથી પ્રાચીન કાળથી એ શું ઠપકાને પાત્ર નથી ગણાય ? એ સ્પષ્ટ છે. અને જ્યારે સિંહ અને સર્પનું તત્વ એમનામાં હદ બહારનું (8) વધી જાય છે અને બળવાન થઈ જાય છે, ત્યારે અહંકાર અને દુષ્ટ સ્વભાવને માટે લેકને ઠપકે આપવામાં આવે છે, ખરું ને ? હા; અને વિલાસ તથા બાયલાપણું પણ નિન્ય ગણવામાં આવે છે, કારણ કે આ એ જ પ્રાણીને ઢીલું અને નબળું કરી નાંખે છે, તથા એને બીકણ બનાવી દે છે! સાવ સાચું. અને જે માણસ પ્રાણવાન પશુને ઉછું ખલ રાક્ષસના અધિકાર નીચે મૂકે, અને પૈસા કે જે એને કદી (સંતોષ થાય તેટલા) પૂરતા Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ ૫૨ •* મળી જ શકવાના નથી, તેની ખાતર પેાતાની યુવાસ્થામાં એને કીચડમાં કચડાવા દેવાની અને સિંહ થવાને બદલે એને માંકડુ થવાની ટેવ પાડે છે, તેવા માણસને ખુશામત તથા હલકટપણાની ખાતર શું ઠપકા આપવામાં નથી આવતા ? (૪) તેણે કહ્યું: ખરું. અને ક્ષુદ્ર ધંધા તથા મજૂરની કળાઓને શા માટે હલકી ગણવામાં આવે છે? કારણ એટલું જ કે એ ઉચ્ચતર તત્ત્વની નબળાઈ સૂચવે છે; પેાતામાં રહેલાં પ્રાણીઓને કામુમાં રાખવા જેટલી એ માણસમાં શક્તિ નથી; પણ ઉલટી એની વિનવણી કરે છે, તથા એમની કઈ રીતે ખુશામત કરવી એ જ એને મુખ્ય અભ્યાસના વિષય બની રહે છે. એવું કંઈક કારણુ દેખાય છે ખરું. અને તેથી શ્રેષ્ઠ લેાકેામાં હાય છે તેવા શાસન નીચે એને મૂકવાની આપણને ઈચ્છા થાય છે, અને આપણે કહીએ છીએ કે જેનામાં (૬) દૈવી અંશનું શાસન હેાય તેવાના એણે સેવક થવું જોઇએ; અને તે પણ પ્રેસિમેકસ ધારતા હતા તેમ, સેવકના નુકસાનની ખાતર નહિ,× પણ એટલા જ માટે કે પેાતામાં રહેલા દૈવી વિવેકથી બધા પેાતાનું શાસન થવા દે; અથવા આ જો અશકય હાય તે પછી શકય હોય તેટલે અંશે આપણે બધા એક જ બંધારણ નીચે મિત્રો અને સરખેસરખા થઈ તે રહીએ. તે ખાતર ખાદ્ય અધિકારથી આપણું શાસન થાય તેા તેમાં શ્રેય જ છે. * સરખાવા નીચે પરિ, ૧૭ જ્યાં થર્સાઇટસ પુનર્જન્મે વાનર થવાનું પસંદ કરે છે. બૌદ્ધમતે ચિત્તની અમુક સ્થિતિને માંકડાની સાથે સરખાવી છેBuddhist Psychology: Mrs. Rhys Davids quoting Sutta Nipāta: “ They grasp, they clutch, then loose their hold again, As monkey gripping bough, then letting go,” × મુદ્દો ૯, થ્રેસિમેકસને છેવટના જવાબ. Page #615 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૯ (૬) અને જે કાયદો સમસ્ત નગરરાજ્યને મિત્ર છે, તેના હેતુ આ છે એમ સ્પષ્ટ દેખાય છે; અને બાળકા ઉપર આપણે જે અધિકાર ચલાવીએ છીએ તેમાં અને રાજ્યના બંધારણમાં રહેલા છે તેના જેવા સિદ્ધાન્ત લેકાએ પેાતાનામાં સ્થાપ્યા ન હોય, ત્યાં સુધી તેમને સ્વતંત્ર થવા દેવાની મનાઈ કરવામાં પણ કાયદાના આ જ હેતુ (૫૯૧) રહેલા દેખાય છે; અને આ ઉચ્ચતર તત્ત્વના વિકાસ દ્વારા તેમના હૃદયમાં આપણા જેવા જ શાસનકર્તા અને પાલકની સ્થાપના થશે અને આ કા સંપૂર્ણ થશે, ત્યાર પછી જ એમને પોતપોતાને માગે જવાની સ્વતંત્રતા આપવામાં આવશે. ૫૧૭ તેણે કહ્યું: હા કાયદાના હેતુ સ્પષ્ટ છે. ત્યારે કયા દષ્ટિબિંદુથી અને શા આધારે આપણે એમ કહો શકીએ કે જેને લીધે પોતે વધારે દુષ્ટ થાય છે, તે અધમ અથવા અસયમ કે ખીજું હલકટપણું માણસને લાભકારક છે, પછી ભલે પેાતાની દુષ્ટતાથી એ પૈસા કે સત્તા મેળવતા હોય ? એક પણ દૃષ્ટિબિન્દુથી નહિ. એના અધર્મીની કાઈને જાણ થાય નહિ, અને એ શિક્ષામાંથી બચી જાય, તેાપણુ એથી એને શા લાભ ? * (ત્ર) જે કાઈ ખચી જવા પામે છે, તે માત્ર વધારે જ દુષ્ટ થાય છે, જ્યારે જે પકડાઈ જાય છે, અને જેને શિક્ષા થાય છે, તેના સ્વભાવને પાશવ શ શાંત થાય છે, અને તેનામાં માનવતા ઉગે છે; એનામાં રહેલું સૌમ્ય તત્ત્વ મુક્ત થાય છે; અને જેટલે અંશે શરીરના કરતાં આત્મા વધારે સત્કારને યેાગ્ય છે, તેટલા પ્રમાણમાં, સૌંદર્યાં બળ તથા આરાગ્યનાં વરદાન મળવાથી શરીર કદી પણ થઈ શકે તેના કરતાં, ધર્મ અને સંયમ, તથા વિવેકની પ્રાપ્તિથી એના આખાય આત્મા વધારે પૂ અને છે, અને ઉદાત્ત થાય છે. ઃ * Cf. ' Gorgias' where both the theories of Reformative and Deterent Punishment are explicitly mentioned. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૫૧૧ તેણે કહ્યું: જરૂર, (૪) આ ઉચ્ચતર હેતુની સાધનામાં, બુદ્ધિવાન માણસ પેાતાના જીવનની શક્તિઓના દૃઢ ભક્તિથી ઉપયાગ કરશે. અને ખીજું કશું કરતાં પહેલાં, જે અભ્યાસના વિષયેા દ્વારા પોતાના આત્મા ઉપર આ ગુણાની છાપ પાડી શકાય તેવા વિષયેાને એ સત્કાર કરશે, અને જાની ઉપેક્ષા કરશે,+ ખરું ને ? તેણે કહ્યું: એ સ્પષ્ટ છે. ખીજું —પેાતાની શારીરિક ટેવ અને શિક્ષણુને એ વ્યવસ્થિત કરશે, અને પાશવ તથા બુદ્ધિનાં વિરોધી સુખા આગળ નમતું આપવાથી તા. એટલે દૂર રહેશે કે શારીરિક આરાગ્યને પણ એ તદ્દન ગૌણુ ગણશે; તે સરસ અથવા મજબૂત (૬) કે તંદુરસ્ત થાય એ એનેા પ્રથમ હેતુ નહિ રહે, સિવાય કે એ દ્વારા પોતે સંયમી થઈ શકતા હાય એટલે કે પેાતાના શરીરને એ રીતે ખીલવવા એ હરહંમેશ ઇચ્છા રાખશે કે જેથી આત્માના સંવાદ જળવાઈ રહે, કેમ ખરું ને? જરૂર, એનામાં જો સાચ્ચું સંગીત હરશે, તે એ એમ કરશે. અને પૈસા પેદા કરવામાં જે વ્યવસ્થા અને સંવાદના સિદ્ધાન્ત છે તેનું પણ એ પાલન કરશે; દુનિયાની મૂખ પ્રશંસાથી પોતાની જાતને એ અંજાવા નહિ દે, તથા પેાતાને અપાર હાનિ થાય એ રીતે ધનના સંચય નહિ કરે? તેણે કહ્યું: જરૂર નહિ. (૬) પાતામાં જે નગરરાજ્ય રહેલું છે તેના તરફ એ નજર રાખશે, અને અતિરેક કે ઊણુપમાંથી પેદા થાય છે, તેવી ગેરવ્યવસ્થા ન થવા પામે તેની એ સંભાળ રાખશે; અને આ સિદ્ધાન્ત અનુસાર પેાતાની માલમતા તથા નફાનું નિયમન કરશે કે પેાતાના ગજા પ્રમાણે ખ કરશે. + મુદ્દો ૧૦ : પ્લેટોની ફિલસૂફીમાં રહેલાં ત્યાગ અને તપનાં તત્ત્વ, * Music સંગીત તેમજ માનસિક કેળવણી. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પરિચ્છેદ ૯ સાવ સાચું. અને એ જ કારણસર જે માનમરતબાને લઈને (૫૯૨) પિતે વધારે સારે માણસ થશે એમ એને લાગે, તેવાં માન એ ખુશીથી સ્વીકારશે, અને એમાં આનંદ લેશે, પણ જેને લીધે પિતાનું જીવન અવ્યવસ્થિત થવાને સંભવ હોય તેવાં માનનો–પછી એ જાહેર હોય કે ખાનગી–પણ ત્યાગ કરશે ? ત્યારે એવો જ જો એને હેતુ હોય તે એ રાજદ્વારી પુરુષ નહિ થાય. ઈજીપ્તના કૂતરાના સમ ખાઈને કહું છું કે એ થશે જ ! એનું પિતાનું જે નગરરાજ્ય છે એમાં તો એ અવશ્ય થશે, જે કે પિતાની જન્મભૂમિમાં કદાચ એ નહિ થાય, સિવાય કે એને દેવી નિમત્રણ આપવામાં આવ્યું હોય! હું સમજે તમારા કહેવાને ભાવાર્થ એ છે કે જે નગરરાજ્યની આપણે સ્થાપના કરી રહ્યા છીએ અને જે નગરરાજ્ય માત્ર વિચારના પ્રદેશમાં જ અસ્તિત્વ ધરાવે છે, (૨) તેને એ શાસનકર્તા થશે; કારણ હું નથી માનતો કે એવું રાજ્ય પૃથ્વી પર કોઈ પણ ઠેકાણે હયાતીમાં હોય! જવાબ આપે. હું માનું છું કે સ્વર્ગમાં એને નમૂનો ઘડેલે તૈયાર છે, જે કોઈની ઇચ્છા હોય તે પોતે નીરખી શકે છે અને નીરખીને પિતાના ઘરને વ્યવસ્થિત કરી શકે છે પરંતુ (સત્ય તો એ છે કે) એવું (નગર રાજ્ય) હયાત હોય કે ભવિષ્યમાં કદી વસ્તુતઃ અસ્તિત્વમાં આવે એ બાબત જ ગૌણ છે; કારણ તે માણસ તે એ નગરરાજ્યની રીત પ્રમાણે જ જીવન ગાળશે, અને બીજા કોઈ પણ (રાજ્ય) ની સાથે એને કશી લેવાદેવા નહિ હોય. તેણે કહ્યું. હું એમ માનું છું. ૧. અથવા તેને પોતાનું નિવાસસ્થાન કરી શકે છે.' * જુઓ: ૩: ૩૯૯-૬ અને ૮:૫૬૬, Page #618 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧૦ (૫૯૫) પૂરે વિચાર કર્યા બાદ આપણું રાજ્યની વ્યવસ્થામાં જે ઘણી વિશિષ્ટતાઓ હું જોઉં છું, તેમાંની કાવ્ય વિશેના નિયમ સિવાયની એકે ય મને વધારે રસપ્રદ લાગતી નથી.* તમે શાને ઉલ્લેખ કરે છે ? જેને આપણે અવશ્ય કદી સ્વીકાર કરવો ન જોઈએ તેવાં અનુકરણાત્મક કાવ્યોના નિષેધનો; કારણ હવે આત્માના પ્રત્યેક (8) અંશની ઓળખ આપવામાં આવી છે, તેથી હું અત્યંત સ્પષ્ટતાથી એ જોઈ શકું છું. એટલે ? ખાનગીમાં કહું તો,-કારણ કરુણરસપ્રધાન નાટકના લેખકે તથા બાકીના અનુકરણ કરનાર લેકે સમક્ષ મારા શબ્દો ફરીથી ઉચ્ચારાય તો મને ગમે નહિ–પરંતુ તમને કહેવામાં મને કશો વાંધો નથી કે કવિત્વથી ભરેલાં અનુકરણો સાંભળનારની બુદ્ધિને હાસ થાય છે અને માત્ર જેનું અનુકરણ કરવામાં આવે છે તેનાં ખરાં સ્વરૂપનાં જ્ઞાન વડે જ અનુકરણનો પ્રતિકાર થઈ શકે છે. તમારાં વિધાનને અર્થ સમજાવો. વારુ, હું કહું છું–જો કે ઠેઠ મારી યુવાવસ્થાની શરૂઆતથી હોમર પ્રત્યે મને પ્રેમ અને માન છે+જેને લઈને અત્યારે પણ શબ્દો બહાર કાઢતાં મારા ઓઠ થોથવાય છે, કારણ (%) કે તમામ કરુણરસપ્રધાન આકર્ષક લેખકોને એ મહાન નેતા તથા શિક્ષક છે; પરંતુ સત્ય કરતાં વ્યક્તિને કદી વધારે માન આપવું ન જોઈએ અને મુદ્દો ૧. કલાનું સ્વરૂપ, + સરખાવો ઉપર ૩૯૧-ચ ૩૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ પરિચછેદ ૧૭ તેથી હું બોલીશ જ.* તેણે કહ્યું: ઘણું સારું. ત્યારે મારું કહેવું સાંભળે, અથવા તો–મને જવાબ આપે. પ્રશ્ન પૂછો. અનુકરણનો અર્થ તમે મને કહેશે ? કારણ, મને ખરેખર ખબર નથી. તે શું મને ખબર હોય એ સંભવિત છે! (૫૯૬) કેમ નહિ ? કારણ તીર્ણ દૃષ્ટિવાળાના કરતાં મંદ દષ્ટિવાળો વસ્તુને ઘણી વાર જોઈ શકે છે. તેણે કહ્યું: સાવ સાચું; પરન્તુ મને એનો એછે ખયાલ હોય તો પણ તમારી હાજરીમાં એ કહી નાખવાની હિંમત ચાલતી નથી. તમે પોતે જ પરીક્ષણ કરે ને ? વારુ, ત્યારે આપણી સામાન્ય પદ્ધતિ અનુસાર જ આપણે નિરૂપણની શરૂઆત કરીશું. જ્યારે જ્યારે સંખ્યાબંધ વસ્તુઓને સામાન્ય નામ લાગુ પડતું હોય ત્યારે ત્યારે તે વસ્તુઓને અનુરૂપ એક “તત્વ” કે “ ૩૫” x હોય છે એમ આપણે સ્વીકારીએ છીએ;–તમે મારો કહેવાને ભાવાર્થ સમજે છો ને? સમજુ છું. આપણે ગમે તે એક સાદ દાખલે લઈએ; દુનિયામાં (વ) કેટલાયે ખાટલાન્ટેબલ હેય છે–ઘણું ય બધાં, શું નથી હોતાં? હા. પરંતુ એનાં તત્વ કે રૂ૫ તો માત્ર બે જ છે–એક ખાટલાનું તત્ત્વ, બીજું ટેબલનું. * પ્લેટોના સિદ્ધાન્તની ટીકા કરતાં એરિસ્ટોટલે કહ્યું કે “પ્લેટો મને વહાલે છે, પણ સત્ય વધારે વહાલું છે!” સરખાવો “સેફિસ્ટ” ૨૪૬, તથા ઉપર ૫૦૦–બ. x ogzil 647 802. 'First draft' --Realism in Logic. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ખરું. છે અને એને ઘડનાર તે તને અનુરૂપ, આપણું ઉપયોગ માટે, ખાટલે ઘડે છે અથવા ટેબલ બનાવે છે–આ અને આના જેવાં બીજાં ઉદાહરણેમાં આપણે આ રીતે જ બોલીએ છીએ—પરંતુ કોઈ પણ (પાર્થિવ વસ્તુને) ઘડનાર તને પોતાને સર્જતે નથીઃ સઈ જ કેમ શકે ? અશક્ય. વળી એક બીજો પણ ઘડનાર છે–એને વિશે તમે શું કહો તે જાણવાનું મને મન છે. (૪) એ કોણ ? બીજા તમામ કારીગરેના નમૂનાઓને જે ઉત્પન્ન કરી શકે છે તે. કે અભુત માણસ! ઉતાવળ ન થાઓ, અને તમારા આ શબ્દો માટે તમને વધારાનું કારણ મળી રહેશે. કારણ જે માત્ર દરેક જાતનાં વાસણ બનાવી શકે એટલું જ નહિ પણ ઝાડપાન તથા પ્રાણીઓ, પોતે તથા બીજી તમામ વસ્તુઓ–પૃથ્વી અને સ્વર્ગ, તથા સ્વર્ગમાં કે પૃથ્વી નીચે જે વસ્તુઓ છે તેને પણ સર્જી શકે એવો આ છે; એ તો દેવોને પણ સજે છે! (૯) ત્યારે તે અચૂક એ કઈ જાદુગર હોવો જોઈએ. અરે! તમને વિશ્વાસ નથી બેસતો ખરું ને ? તમે શું એમ માને છે કે એ કોઈ જ ઘડનાર કે સર્જનહાર નથી, અથવા તો અમુક અર્થમાં લઈએ તે આ તમામ વસ્તુઓને ઘડનાર હોઈ શકે પણ બીજા કોઈ અર્થમાં નહિ ? તમે જાતે એ તમામ વસ્તુઓ સર્જી શકે એવી રીત છે એની તમને ખબર પડે છે? કઈ રીતે ? તદન સહેલી રીત; અથવા તો એ પરાક્રમ જલદી અને સહેલાઈથી થઈ શકે એવા ઘણુયે રસ્તા છે, દર્પણને ચારે તરફ ફેરવ્યું હોય એના કરતાં બીજી ઝડપવાળી રીત તો નથી જ – બહુ જ (૬) જલદીથી Page #621 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧ તમે સૂર્ય અને આકાશ, પૃથ્વી તથા અમારી પોતાની જાત, અને પ્રાણીઓ તથા ઝાડપાન તથા આપણે હમણુ જે વિશે વાત કરતા હતા તે બીજી તમામ વસ્તુઓ દર્પણમાં સર્જી શકે. તેણે કહ્યું: હા, પણ એ તે માત્ર આભાસ છે. ' કહ્યું: ઘણું સારું, તમે હવે મુદ્દા પર આવતા જાઓ છે; અને મારા ખયાલ પ્રમાણે ચિત્રકાર પણ એવો જ એક બીજો– આભાસોનો સર્જનહાર છે, શું એ નથી ? અલબત્ત. પણ હું કહ્યું છું તે અનુસાર તમે તે એમ કહેશે કે એ જે સજે છે તે અસત્ય છે, અને છતાં અમુક અર્થમાં તો ચિત્રકાર પણ ખાટલાને સજે છે. તેણે કહ્યું: હા, પરંતુ સાચ્ચો ખાટલો નહિ. (૫૭) અને જે માણસ ખાટલો ઘડે છે તેનું શું ? તમે શું એમ કહેતા નહતા કે, આપણું દૃષ્ટિબિંદુ અનુસાર, જે તત્વ ખાટલાનું રહસ્ય છે તે નહિ, પણ એક માત્ર ખાટલો જ એ બનાવે છે ? હા, મેં કહ્યું હતું. ત્યારે જે ખરેખરું અસ્તિત્વ ધરાવે છે અને જો એ સજી શકતો ન હોય, તો સત્ય અસ્તિત્વને નહિ પરંતુ માત્ર અસ્તિત્વના કોઈ આભાસને જ એ સજી શકશે; અને જે કોઈ માણસ એમ કહે કે ખાટલા ઘડનારની કે બીજા કોઈ કારીગરની કૃતિ ખરેખરું અસ્તિત્વ ધરાવે છે, તો એ સત્ય બેલે છે એમ ભાગ્યે જ કહી શકાશે. તેણે જવાબ આપ્યઃ કાઈ નહિ તોપણ ફિલસ એમ કહેશે કે એ સાચું બોલતે નથી. તે પછી એના નમૂનામાં સત્યને અવિર્ભાવ ઓછો થતો હેય તે નવાઈ નહિ. (6) કશી નવાઈ નહિ. Page #622 -------------------------------------------------------------------------- ________________ પ૧૭ જે દાખલાઓ હમણાં જ આપવામાં આવ્યા છે તેની દષ્ટિએ ધારે કે આપણે પ્રશ્ન કરીએ કે આ અનુકરણ કરનાર કોણ છે ? ભલે, તમારી મરજી. વારુ, ત્યારે અહીં ત્રણ ખાટલાઓ પડ્યા છે; એક વિશ્વમાં (in nature) અસ્તિત્વ ધરાવે છે તે, આપણે કહી શકીએ કે જેને ઈશ્વરે સર્યો છે–કારણ બીજે કાઈ તે એને સર્જક હોઈ ન શકે. ના. એક બીજો તે સુતારની કૃતિ છે? હા. અને ત્રીજે ચિત્રકારની કૃતિ છે? હા. ત્યારે ત્રણ જાતના ખાટલાઓ થયા, અને તેના પર ત્રણ કારીગરે અધિકાર ભેગવે છે; ઈશ્વર, બીજે ખાટલાને ઘડનાર અને ત્રીજે તે ચિત્રકાર–ખરું ને ? હા, એ ત્રણ ખરા. () ઈશ્વરે કાં તે પોતાની ઈચ્છાનુસાર કે કાં તો આવશ્યકતાને લઈને* વિશ્વમાં એક ખાટલે કર્યો, અને તે એક જ; બે અથવા તેથી વધારે એવા આદર્શ ખાટલાઓ કદી હતા નહિ, તેમ ઈશ્વર કદી કરશે પણ નહિ, એમ શાથી? કારણ એ જે માત્ર બે જેટલાય બનાવે, તે એ બેની પાછળ વળી ત્રીજો ફૂટી નીકળે, જે એ બંનેના તત્વનું સ્થાન લે, અને તે પેલા બે નહિ પણ પેલો ત્રીજે એ આદર્શ ખાટલે થશે. + * એટલે કે પ્રમાણગત આવશ્યકતાનું સ્થાન ઈશ્વરથી ઊંચુ છે. x 240142911 E14, The argument of "Tritos Anth ropos." Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પરિછેદ ૧૦ તેણે કહ્યું: સાવ સાચું. () ઈશ્વરને આની ખબર હતી, અને એને સાચ્ચા ખાટલાના સાચ્ચા સર્જક થવું હતું, નહિ કે કેઈ અમુક ખાટલાના વિશિષ્ટ સર્જક, અને તેથી એણે એ ખાટલે સર્યો કે જે સ્વરૂપત ( by nature )zy draa: ( essentially ) 157417 318 3} x આપણે એમ માનીએ છીએ ખરા. ત્યારે શું આપણે સ્વાભાવિક રીતે એને કર્તા કે ખાટલાને સર્જક નહિ કહીએ ? તેણે જવાબ આપે; હા, કારણ કે સજનના સ્વાભાવિક વ્યા પારની રૂએ (by the natural process of creation) તે આને તથા બીજી તમામ વસ્તુઓને કર્તા છે. અને સુતાર વિશે આપણે શું કહીશું–શું એ પણ ખાટલાને કર્તા નથી? પરંતુ તમે ચિત્રકારને સર્જન અને કર્તા કહેશે ? અવશ્ય નહિ. પરંતુ જે એ સર્જન કરનાર નથી, તે ખાટલાની દૃષ્ટિએ એ શું છે ? () તેણે કહ્યું: હું ધારું છું કે આપણે એને “બીજાઓ-જેબનાવે-છે–તેનું–અનુકરણ–કરનાર” એવું ઉપનામ ખુશીથી આપી શકીએ. મેં કહ્યું સારું; ત્યારે મૂળ વસ્તુથી ઉતરતો જેને નંબર ત્રીજો આવે છે તેને અનુકરણ કરનાર કહે છે. તેણે કહ્યું. જરૂર. અને કરુણરસને કવિ અનુકરણ કરનારો છે, અને તેથી * જુઓ ઉપર ફુટનટ ૫૮૫ વ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ખીજા અનુકરણ કરનારાઓની માફક એ રાજાથી અને સત્યથી ત્રણગણો વેગળા છે ખરું ને? એમ લાગે છે ખરું. ૫૯૭ ત્યારે અનુકરણ કરનારના સ્થાન વિશે આપણે સંમત છીએ. અને ચિત્રકાર વિશે શું? (૫૮) જે વિશ્વમાં સનાતન કાળથી અસ્તિત્વ ધરાવે છે એનું કે પછી માત્ર કલાકારોની બીજી કૃતિઓનું અનુકરણ કરતા એને લેખવા જોઈએ—એ મારે જાણવું છે. તમે પાછળથી કહ્યું તે. તે જેવાં છે તેવાં કે આભાસમાં દેખાય છે તેવાં ?—તમારે હજી આને નિણૅય કરવાના છે. એટલે ? મારા કહેવાને અર્થ એ છે કે તમે ખાટલાને ભિન્ન ભિન્ન દષ્ટિકાણથી જો શા— તીરછી રીતે, સીધેસીધા કે બીજા કાઈ દષ્ટિકાથી, અને ખાટલે ( તે અનુસાર ) જુદા દેખાશે, પરંતુ તત્ત્વતઃ કંઈ ભેદ પડતા નથી, અને તમામ વસ્તુએમાં આ પ્રમાણે અને છે. × તેણે કહ્યું: હા, ભેદ માત્ર આભાસ પૂરતા જ છે. (વ) હવે મને બીજો પ્રશ્ન પૂછવા દે; ચિત્રની કલા ખરેખર કેવી જેવી દેખાય છે તેવીનું— છે—વસ્તુઓ જેવી છે તેવીનું કે તે આભાસનું કે વાસ્તવિકતાનું અનુકરણ છે આભાસતું. મેં કહ્યું: ત્યારે તેા અનુકરણ કરનાર સત્યથી કેટલાય વેગળા છે, અને એ બધી વસ્તુઓને ઉપજાવી શકે છે કારણ કે તેના અલ્પે * જીએ પ્લેટાના સવાદ-નામે આયાન’-૫૩૫. × એટલે કે આધુનિક ચિત્તવિજ્ઞાનના સિદ્ધાન્તાનુસાર આપણા અનુભવના પ્રવાહમાંથી બાહ્ય જગત વિશેના ખયાલ જે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપે બંધાય છે એ સત્યથી પ્લેટો વાકેફ હતા Page #625 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧૦ સરક અંશને ઉપર ટપકે એ માત્ર સ્પર્શે છે, અને તે અંશ પણ એક પ્રતિકૃતિ જ હાય છે. ઉદાહરણ તરીકેઃ ચિત્રકારને માચી, સુતાર, કે બીજા કાઈ કારીગરની કળાનું (૪) કશું જ્ઞાન ન હોય તેાપણુ એને તે આલેખશે; અને જો એ સારા કલાકાર હશે, તેા સુતારનું ચિત્ર દૂરથી દેખાડીને એ બાળકાને અથવા સામાન્ય લેાકેાને છેતરી શકશે અને તેએને એમ લાગશે કે પેાતે ખરા સુતારને જ જુએ છે. જરૂર. અને જ્યારે જ્યારે કાઈ આપણને એમ કહે કે એને એવા માણસ મળી આવ્યો છે કે જે તમામ કલા તથા ખીજાએ જાણી શકે તેવી ખીજી બધી વસ્તુઓ અને વળી બીજો કાઈ માણસ દરેકે દરેક વસ્તુને જાણી શકે (૩) તેના કરતાં વધારે ચેાકસાઈથી જાણે છે—જે કાઈ આપણને આમ કહેશે તેને વિશે હું માનું છું આપણે એવા ખયાલ બાંધીશું કે એ બિચારાને કાઈ જાદુગર કે નાટકને ના મળ્યા હશે જેને એણે સન માની લીધે અને સંભવ છે કે એનાથી એ છેતરાઈ ગયા. કારણ એના પેાતાનામાં જ્ઞાન, અજ્ઞાન તથા અનુકરણના સ્વરૂપનું પૃથક્કરણ કરવાની શક્તિ નહોતી. તદ્દન સાચું. અને તેથી, જ્યારે લેાકેાને આપણે એમ કહેતાં સાંભળીએ કે કરુણરસપ્રધાન નાટકોના લેખકેાને તથા તેમના અગ્રસ્થાને રહેલા હામરને તમામ કળા અને મનુષ્યને લગતી બધી બાબતેાનુ, (x) સદ્ગુણ તેમજ દુગુ ણુનું અને દૈવી બાબતનું પણ જ્ઞાન છે, કારણ કે પેાતાના વિષયનું જ્ઞાન ન હાય, તે સારા કવિ સારું લખી શકા નથી, તથા જેનામાં આ (પ્રકારનું) જ્ઞાન નથી એ કદી કવિ થઈ શકતા નથી,—ત્યારે અહીં પણ એ જ પ્રકારની ભયંકર ભૂલ તા થતી નથી એ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. કદાચ એમ પણ પરિ-૨ મુદ્દો ૪; × મુદ્દા ૨. વિ પર આક્ષેપે. જીએ ઉપર શિર-૩-મુદ્દા ૧-૨ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ પર બન્યું હોય, કે અનુકરણ કરનારાઓ સાથે એમને ભેટ થઈ ગયે હોય અને એમનાથી તેઓ ઠગાયા હોય; તેમની (૫૯) કૃતિઓ જ્યારે એમણે જોઈ ત્યારે સત્યથી તે ત્રણગણી વેગળી હતી તથા તે વસ્તુઓમાં કશી વાસ્તવિકતા નહોતી, પણ એ માત્ર આભાસે હતા એ કારણે સત્યના કશા પણ જ્ઞાન સિવાય એ સર્જાઈ હતી તે બાબત એમના લક્ષમાં ન પણ રહી હોય અથવા કદાચ તેઓ ખરા હેય, અને જે બાબતે વિશે કવિઓ બહુ જ સરસ રીતે વાત કરી શકે છે એમ ઘણુને લાગે છે તેનું કવિઓને ખરેખરું જ્ઞાન હેઈ પણ શકે? તેણે કહ્યું. આ પ્રશ્ન અવશ્ય છણાવો જોઈએ. ત્યારે હવે તમે શું એમ માનો છો કે કઈ માણસને મૂળ વસ્તુ તેમ જ તેની પ્રતિકૃતિ બનાવતાં આવડતી હોય, તો પ્રતિકૃતિઓના સર્જનની શાખાને શું એ ગંભીર થઈને વળગી રહેશે? જાણે પિતામાં કશી ઉચ્ચતર શક્તિ ન હોય, એ રીતે અનુકરણને પોતાના જીવનના નિયામક () સિદ્ધાન્ત તરીકે શું એ સ્વીકારશે ? મારે કહેવું જોઈએ કે નહિ જ. - જો સાચ્ચા કલાકારને પોતે શાનું અનુકરણ કરે છે એનું જ્ઞાન હશે તે એને અનુકરણમાં નહિ પણ જે વસ્તુ ખરેખરું અસ્તિત્વ ધરાવતી હશે તેમાં જ રસ પડેશે; અને પિતાના સ્મારક તરીકે ઘણી બધી સાચ્ચે સાચ્ચી સુન્દર કૃતિઓ મૂકી જવાની એને ઈચ્છા થશે; તથા પારકાની પ્રશંસા કરનાર થવાને બદલે પોતે પ્રશંસાને વિષય થવાનું પસંદ કરશે. તેણે કહ્યુંઃ હા, એ વધારે મોટા ભાન અને લાભનું મૂળ થઈ પડશે. મેં કહ્યું ત્યારે આપણે હોમરને પૂછવું પડશે;* (અને તે પણ) આયુર્વેદ કે કળાઓમાંની બીજી કોઈ–જેને માત્ર આનુષંગિક (૪) * Cf. Carlyle's Reply on "Uses of Dante.” Page #627 -------------------------------------------------------------------------- ________________ પર૨ પરિચ્છેદ ૧૦ રીતે તેનાં કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને વિશે નહિ; આપણે કંઈ એને અથવા બીજા કેઈ કવિને એમ પૂછવાના નથી કે ભાઈ! તમે એશ્લેપિયસની માફક દરદીઓને સાજા કર્યા છે, કે એલેપિયસ ભાઈઓની જેમ આયુર્વેદની એક શાખા પાછળ મૂકતા ગયા છો, કે પછી બીજા કેઈકની પાસેથી સાંભળીને આયુર્વેદ તથા બીજી કળાઓની માત્ર તમે વાતો જ કરે છે; (આવા પ્રશ્નો એમને ન પૂછીએ તોપણ) લશ્કરી બૃહવિદ્યા, રાજકારણ, કેળવણી જેવા વિષય જે એનાં કાવ્યમાં ઉત્તમત્તમ છે () તથા સૌથી પ્રધાનપદે આવેલા છે તે વિશે આપણને જાણવાને હક્ક છે જ, અને તે બાબત આપણે એને ખુશીથી પૂછી શકીએ. પછી આપણે એને પૂછીશું, “મિત્ર હેમર, સગુણ વિશે તમે જે કંઈ કહે છે તેમાં તમે સત્યથી ત્રીજા પગથિયે નહિ પણ જે માત્ર બીજા પગથિયા જેટલા દૂર હે – અનુકરણ કરનાર કે પ્રતિકૃતિ બનાવનાર ન હ–અને ખાનગી કે જાહેર જીવનમાં ક્યા વ્યવસાયો માણસને વધારે સારા કે વધારે ખરાબ કરે છે તે દિશામાં જે તમારી દષ્ટિ પહોંચતી હોય, તો તમારી મદદથી કયા રાજ્યનું વધારે સારું શાસન થયેલું એ અમને કહે ? લેસિડિમેનિયાની સુવ્યવસ્થા (૬) લાયકરગસને આભારી હતી; અને નાનાંમેટાં બીજાં અનેક નગરરાજ્યને બીજાઓથી એ રીતે લાભ થયો છે; પરંતુ તમે રાજ માટે સારા કાયદા ઘડ્યા છે તથા એમનું કશું ભલું કર્યું છે એમ કેણ કઈ કહે છે? ઈટલી તથા સિસિલી ખારેન્કાસનાં બણગાં ફૂકે છે અને આપણામાં સેલન સુવિખ્યાત છે. પણ એકેય નગરરાજય તમારા વિશે કશું કંઈ બોલે છે?–તે તેના જવાબમાં એવું એક પણ નગરરાજ્ય છે જેનું એ નામ આપી શકશે ? ગ્લાઉકોને કહ્યું હું માનતો નથી; હોમરના અનુયાયીઓ પોતે પણ એવો દાવો કરતા નથી કે એ કાયદા ઘડનાર હતો. (૬૦) વારુ, વળી એ જીવતો હતો, ત્યારે એની સલાહની મદદથી કે પછી એણે પોતે એક પણ લડાઈ ફતેહમંદ રીતે પાર Page #628 -------------------------------------------------------------------------- ________________ પર ઉતારી હોય એ દાખલે છે? નથી. અથવા માઇલેશિયાના વતની થેલિસ કે સિથિયાના વતની એના ખાસિસ તથા બીજા બુદ્ધિશાળી માણસોએ જેવી શોધ કરી છે, તેવી માનવજીવનને અથવા કળાઓને લાગુ પાડી શકાય એવી કઈ શોધ એને નામે જમા છે ખરી ? એવું કશું જ નથી. વળી હોમરે કદી કશી જાહેર સેવા કરી નહોતી તે કેઈને શું એ ખાનગી શિક્ષક કે માર્ગદર્શક હતો ? પિથાગોરાસના જ્ઞાનને માટે લેકે (a) એને અત્યંત ચાહતા હતા, અને જેના નામ પાછળ એના સંધનું નામ પડ્યું તે સંધને લઈને જેના અનુયાયીઓ આજે પણ સુવિખ્યાત છે તે પિથાગોરસે જેમ જીવનની અમુક પ્રણાલિકા સ્થાપી, તેમ હોમરની જીંદગી દરમિયાન એના સહવાસના ભૂખ્યા એવા મિત્રો શું હતા કે જેમણે ભવિષ્યની પ્રજા માટે હોમેરિક જીવન– પ્રણાલિકા પાછળ મૂકી હોય? એવું કશું એના નામે નથી. કારણ નહિ તો સેક્રેટિસ, લકવાયકા પ્રમાણે હોમર જીવતા હતા ત્યારે એના પિતાના જ વખતમાં ક્રિયેફિલસ તથા બીજાઓ હોમર પ્રત્યે અત્યંત બેદરકાર રહેલા, એ જે ખરું હેય, તે તે અવશ્ય ક્રિઓફિલિસ, જે હેમરને સેબતી હતો અને એ કંઈ સાધુસઃ નહોતો, તથા જેના નામ માત્રથી આપણને હંમેશાં હસવું આવે છે, (૪) તે એ હોમર તરફ બેદરકાર રહ્યો તે મૂર્ખાઈ માટે જે એને ઉપહાસને પાત્ર ગણવામાં આવે, તે તેમાં કશું અગ્ય નથી– શું છે? મેં જવાબ આપે : હા, મૃતપરંપરા તે એવી છે. પરંતુ ગ્લાઉઝોન, તમે શું એમ કલ્પી શકે છે કે હોમર માણસ જાતને સુધારવાનું અને શિક્ષણ આપવાને ખરેખર શક્તિમાન હતો – જે એ માત્ર અનુકરણ કરનાર નહિ, પરંતુ જ્ઞાની હત–તો હું કહું છું તમે Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ પરિચ્છેદ ૧૦ શું એમ કલ્પી શકશે કે ઘણું લેકે એના અનુયાયીઓ થયા ન હતા અને એને માન ન મળ્યું હેત તથા તેઓ એને ચાહતા ન હોત? એડેરાના પ્રેટેગોરાસને અને સિયેસના ડિકસને તથા બીજા સંખ્યાબંધ લેકેને પોતાના સમકાલીન માણસોને માત્ર (૯) આટલું જ કહેવું પડેલું–‘તમારી કેળવણીના નિયામક તરીકે તમે અમને નહિ નીમે, ત્યાં સુધી તમારા પિતાના ઘરની કે તમારા પોતાના રાજ્યની વ્યવસ્થા કરવા તમે કદી શક્તિમાન નહિ થાઓ”—અને તેમની આ વિચક્ષણ યુક્તિને લઈને લેકે એમને ચાહે એ પ્રકારની એટલી તે અસર થઈ ગઈ કે એમના સોબતીઓ માત્ર એમને ખભા પર ઊંચકીને ફર્યા નહિ એટલું જ; અને જે હોમર તેમ જ હિસિયડ માનવજાતને ખરેખર વધારે સગુણી કરી શક્યા હોત, તો હોમરના કે હિસિયડના સમકાલીન માણસે એ બેમાંના એકેયને ભાટચારણની જેમ ભટકવા દીધા હોત એ શું મનાય એવી વાત લાગે છે? એમનાથી છૂટા પડવાની વાત સુવર્ણથી છૂટાં પડવા જેટલી એમને શું અનિચ્છનીય ન લાગી હેત, અને પોતાની સાથે ઘેર રહેવાની તેમને શું (૬) ફરજ ન પાડી હોત ? અથવા જે ગુરુ ઘેર ન રહ્યા હોત, તો પિતાને પૂરતું શિક્ષણ મળ્યું હોત ત્યાં સુધી શિષ્યો તેમની પાજળ ભટક્યા હત–ખરું ને ? હા, સોક્રેટિસ, હું માનું છું કે એ તદ્દન ખરું છે. ત્યારે આપણે શું એવું અનુમાન બાંધવું જોઈએ કે હોમરથી માંડીને આ બધી કવિત્વવાળી વ્યક્તિઓ માત્ર અનુકરણ (૬૧) કરનારી જ છે; તેઓ સગુણ તથા બીજાની પ્રવૃત્તિઓની જ નકલ કરે છે, પરંતુ સત્ય કદી પ્રાપ્ત કરી શકતા નથી ? આપણે ક્યારનું કહી ગયા છીએ તે પ્રમાણે કેઈ ચિત્રકાર મોચીના ધંધા વિશે કશું ન જાણુ હોય તો પણ જેમ એ મોચીનું ચિત્ર દોરે છે તે જ કવિ પણ છે. અને જેનામાં કવિના કરતાં જરાય વધારે જ્ઞાન ન હોય, * જુઓ પ્લેટોને “પ્રાદેરાસ” નામને સંવાદ: ક-૩૧૫ Page #630 -------------------------------------------------------------------------- ________________ ५२५ જેઓ માત્ર રંગ તથા આકૃતિઓ પરથી અભિપ્રાય બાંધતા હોય, તેવાઓ માટે જ એમનાં દોરેલાં ચિત્ર ઉપયોગી છે. એમ જ. તેવી જ રીતે કવિ પોતાના શબ્દો અને વાક્યો વડે ભિન્ન ભિન્ન કળાઓ ઉપર રંગ પૂરે છે એમ કહી શકાય, જો કે પોતાને તો તેનું (કળાઓનું) અનુકરણ કરી શકાય એટલા પુરતી જ એનાં સ્વરૂપની સમજણું હોય છે છતાં; અને જે બીજા લેકે એના જેટલા જ અજ્ઞાન હોય છે, અને જેઓ માત્ર એના શબ્દો પરથી જ અભિપ્રાય બાંધે છે તેઓ અનુમાન કરે છે કે જે તે જેડા સીવવાની, લશ્કરી મૂહની કે બીજી કોઈ બાબતની, વૃત્ત, સંગીત (a) અને તાલ દ્વારા વાત કરતો હોય તો એ બહુ સારું કહેવાય–સંગીત અને તાલની સ્વાભાવિક રીતે આવી મધુર અસર થાય છે. અને તમે અનેકાનેક વાર જોયું હશે કે તેમના શબ્દો પરથી સંગીતે પૂરેલા રંગે જે ઉખાડી નાંખવામાં આવે અને સાદા ગદ્યમાં જે બોલવામાં આવે, તો કવિઓની વાર્તાઓ કેટલી નમાલી લાગે છે ! તેણે કહ્યુંઃ હા. જે મોઢાં કદી ખરેખર સુંદર નહોતાં, પરંતુ જે માત્ર નવયૌવનમાં હતાં,–તેના જેવા એમના શબ્દો છે; અને હવે તે યૌવનની સુરભિ એમાંથી ચાલી ગઈ છે ખરુ ને ? એમ જ. અહીં એક મુદ્દો આવે છે. અનુકરણ કરનાર કે પ્રતિકૃતિ બનાવનારને સત્ય અસ્તિત્વ (true existence) નું કશું જ્ઞાન હોતું નથી; એ માત્ર આભાસને ઓળખે છે. કેમ ખરું છે ને ? (૪) હા. ત્યારે આપણે અરધીપરધી સમજુતથી સંતોષ નહિ માનીએ અને પૂરેપૂરી સમજુત કરી લઈશું. ૧ અથવા પોતાનાં નામ અને ક્રિયાપદો વડે.” Page #631 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ પરિછેદ ૯ ચ લા ઓ. ચિત્રકાર વિશે આપણે એમ કહીશું કે તે લગામને ચીતરશે, અને જે પિત્તળને કકડે ઘેડાના મેમાં મૂકવામાં આવે છે તેને પણ ચિતરશે. હા. અને ચામડાને તથા પિત્તળને કારીગર એને બનાવશે ? જરૂર. પરંતુ પિત્તળના કકડાના અને લગામના ખરા સ્વરૂપનું ચિત્રકારને જ્ઞાન હોઈ શકે ખરું ? નહિ જ, કારણ ચામડાના તથા પિત્તળના ઘાટ ઘડનાર કારીગરોને પણ ભાગ્યે જ એનું જ્ઞાન હોય છે, માત્ર ઘેડેસ્વારને—જેને એમને ઉપગ કરતાં આવડે છે–તેને એમના ખરા સ્વરૂપનું જ્ઞાન છે * સાવ સાચું. અને બધી વસ્તુઓ વિશે આપણે આ પ્રમાણે જ શું ન ઘટાવી શકીએ ? શું ? (૩) કે બધી વસ્તુઓને ત્રણ પ્રકારની કલાઓ સાથે સંબંધ રહેલો છે. એક જે તેને ઉપયોગ કરે છે તે, બીજી જે એને બનાવે છે તે, અને ત્રીજી જે એનું અનુકરણ કરે છે તે–ખરું ને?* ' હા. જીવત કે જડ–તમામ રચનામાં તથા મનુષ્યના પ્રત્યેક કાર્યમાં રહેલાં ગુણ, સૌંદર્ય કે સત્ય કલાકારે કે કુદરતે તેને જે ઉપયોગ માટે નિયત કરેલું છે તે સાથે હંમેશાં સાપેક્ષ હોય છે. ખરું. ત્યારે એને જે ઉપયોગ કરનાર છે તેને એને વધારેમાં વધારે * મુદ્દો ૩. જ્ઞાનનું સ્વરૂપ. વસ્તુનું ખરું જ્ઞાન તેને ઉપયોગ કે પ્રયોજન જાણ્યાથી જ મળે છે. x સરખા એરિસ્ટોટલના ચાર પ્રકારનાં કારણે Material, Instr+ mentai, Formal, Teleological. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧૭ અનુભવ હાવા જોઈ એ, અને ઉપયાગ કરતાં કરતાં એમાં કયા સારા કે ખાટા ગુણા ઊભા થાય છે તે વિશે બનાવનારને એણે વાકેફ્ કરવા જોઈ એ; ઉદાહરણા, ખજાવનારને એનાં કયાં હામેાનિયમા સ ંતાષકારક લાગે છે તે ખાખત હારમેાનિયમ બજાવનાર એના ધડનારને જણાવશે; એ કઈ રીતે બનાવવાં જોઈએ (૬) તેની એ તેને સૂચના આપશે, અને પેલે ખીજો એની સૂચનાઓ પર ધ્યાન આપશે—ખરું ને ? અલબત્ત. એકને જ્ઞાન છે અને તેથી સારા ખાટા હારમોનિયમ વિશે અધિકારથી ખેલવાના અને હક છે, જ્યારે ખીજો એનામાં વિશ્વાસ રાખીને, એને જે કંઈ કહેવામાં આવે છે, તે પ્રમાણે કરશે ? ખરું. વાજિંત્ર એ ને એ જ છે, પરંતુ એના ગુણ દોષ વિશેના માત્ર ખરા અભિપ્રાય જ તેને બનાવનાર કેળવી શકશે, અને એના ઉપયેગ કરનારને ખરું જ્ઞાન છે તેથી એને પોતાને જે કંઈ કહેવાનું છે તે સાંભળવાની બનાવનારને (૬૦૨) ફરજ પાડવામાં આવશે, તથા એ રીતે એની સાથે વાતા કરીને જે માણસને એનું જ્ઞાન છે તેની પાસેથી એ પેાતાનેા અભિપ્રાય મેળવશે—કેમ ખરું ને ? પરંતુ અનુકરણ કરનારની પાસે એ એમાંનું શું હશે? પેાતાનું ચિત્ર સાચું કે સુંદર છે કે નહિ તે બાબત ઉપયોગની મદદ વડે શું એ જાણી શકશે ? અથવા જેનામાં જ્ઞાન છે તેને સહચાર સાધવાની એને ફરજ પાડવામાં આવે તે કારણે તથા એણે શું આલેખવું જોઈ એ તે બાબત એને સૂચનાઓ આપવામાં આવે એવા કારણને લીધે એનામાં ખરા અભિપ્રાય શુ વસી શકશે ? એમાંનું એકે ય નહિ. ત્યારે તે પેાતાનાં અનુકરણેાના ગુણદોષ વિષેનું એને જ્ઞાન નહિ હાય એટલું જ નહિ, પરંતુ એના અભિપ્રાય પણ સાચે નહિ હોય—નહિ ? ના, નહિ જ હાય. Page #633 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧૦ તેની પાતાની કૃતિઓ વિશે તેા અનુકરણશીલ કલાકારમાં ઉજ્વળ બુદ્ધિમત્તા રહેલી હશે, નહિ ? ના એનાથી કયાંય ઉલટી જ સ્થિતિ હશે. ૫૨૮ (૬) અને આમ છતાં શાને લીધે વસ્તુ સારી કે ખાટી નીવડે છે એ બાબત કશું પણ જાણ્યા વગર એ અનુકરણ કર્યાં જ કરશે અને તેથી અજ્ઞાની સમૂહને જે સારું ભાસે છે તેનું માત્ર એ અનુકરણ કરશે એમ આશા રાખી શકાય, ખરું ને? એમ જ. ત્યારે આટલે સુધી તે આપણે લગભગ ઘણા અંશે સ ંમત થયા છીએ કે પોતે જેનું અનુકરણ કરે છે તેનું ઉલ્લેખને યોગ્ય-એવું જ્ઞાન અનુકરણ કરનારમાં નથી. અનુકરણ એક પ્રકારની માત્ર ક્રીડા કે રમત છે, અને કરુણરસના કવિઓ, પછી ભલે તે સાદી કે વીરરસની શૈલિમાં લખતા હાય તેા પણ એના મૌલિક અમાં તે અનુકરણ કરનારાઓ જ છે. સાવ સાચું. (૪) અને હું તમને વિનવીને પૂછું છું કે હવે મને કહેા—શું જે સત્યથી ત્રણગણું વેગળું છે તેની સાથે અનુકરણ સંકળાયેલું છે એમ આપણે સાબિત નથી કર્યુ ? જરૂર. અને અનુકરણ કરવામાં માણસને જે શક્તિની જરૂર પડે છે તે કઈ મ એટલે, તમે શું કહેવા માગેા છે ? હું સ્ફુટ કરું: વસ્તુ પાસે હોય ત્યારે માટી દેખાય છે, અને દૂર હાય ત્યારે નાની દેખાય છે—નહિ? ખરુ. * મુદ્દો, ૪. અનુકરણની શક્તિ. Page #634 -------------------------------------------------------------------------- ________________ પર૯ અને એ ને એ વસ્તુઓ પાણીની અંદર વાંકી દેખાય છે, તથા પાણીની બહાર જોવામાં આવે ત્યારે સીધી દેખાય છે, અને રંગોને લીધે દૃષ્ટિમાં જે આભાસે શક્ય છે તેને લઈને જે દબાયેલું હોય તે ફૂલેલું લાગે છે. આ રીતે આપણામાં પ્રત્યેક જાતને (૬) ગોટાળે દેખા દે છે અને માનવમનની આ જ એ નબળાઈ છે, જેના પર હાથચાલાકીની અને પ્રકાશ અને છાયાની મદદ વડે છેતરવાની કળા તથા બીજી ચતુરાઈથી ભરેલી યુક્તિઓ–જેને લીધે આપણું પર જાદુના જેવી અસર થાય છે–તેને આધાર રહેલો છે. ખરું. અને માપવાની તથા ક્રમાંક આપવાની અને તેલ કરવાની કળાઓ માનવબુદ્ધિની વહારે ધાય છે + –તે કળાઓમાં રહેલું સૌંદર્ય એમાં જે છે–અને જે દેખાવમાં જ વધારે મોટું કે વધારે નાનું અથવા વધારે હલકું, કે વધારે ભારે લાગતું હોય તેની આપણું પર કશી અસર થતી નથી, પરંતુ ગણત્રી તથા માપ અને વજન આગળ તે (આભાસે) ઢીલા પડી જાય છે, નહિ ? તદ્દન ખરું. (૬) અને આત્મામાં જે ગણત્રી કરનારું તથા બુદ્ધિનું તત્ત્વ રહેલું છે તેનું જ અચૂક આ કામ હોવું જોઈએ ખરું ને? અવશ્ય. અને જ્યારે આ તત્વ માપણી કરે અને પ્રમાણપત્ર આપે કે અમુક વસ્તુઓ સરખી છે કે અમુક બીજીના કરતાં વધારે મોટી કે વધારે નાની છે, ત્યારે વિરોધને આભાસ થાય છે નહિ ? ખરું. પરંતુ આપણે શું એમ કહેતા નહોતા કે એ વિરોધ અશકય છે–એ ને એ શક્તિના, એ ને એ વખતે, એકની એક વસ્તુને વિશે વિરોધી અભિપ્રાયો ન હોઈ શકે ? * સરખાવા ઉપર પરિ. ૭. પ૨૨ ૩-૪ વગેરે. ૩૪ Page #635 -------------------------------------------------------------------------- ________________ સરક પરિચ્છેદ ૧૦ સાવ સાચું. (૬૦૩) ત્યારે આત્માના જે અંશના અભિપ્રાય માપણીની વિરુદ્ધ પડયો હતા તે અશ, જેતા માપણીની તરફેણમાં અભિપ્રાય હતા તે જ ન હાઈ શકે? ખરુ. અને આત્માના જે અશને માપ અને ગણત્રીમાં વિશ્વાસ હાય તે વધારે સારી હાવાનેા સભવ છે, નહિ ? અવશ્ય. અને તેનાથી જે વિરુદ્ધ પડતાં હાય, તે આત્માનાં હીનતર તત્ત્વા હાવાં જોઈ એ ? નિઃશક. મેં જ્યારે એમ કહ્યું કે ચિત્રકળા અથવા આલેખનકળા તથા સામાન્ય અર્થમાં અનુકરણ જ્યારે પેાતાના વિશિષ્ટ વ્યાપાર કરતાં હાય ત્યારે સત્યથી ક્યાંય વેગળાં હાય છે, તથા આપણામાં રહેલા જે અશ બુદ્ધિથી એટલે જ અંશે દૂર વસે છે, તે અંશનાં તે સેાખતી મિત્રા તથા સહચાર કરનારાં હોય છે તથા તેમાં સત્ય કે નિરંગી હેતુ જરા જેટલા પણ (વ) હોતા નથી-—ત્યારે હું જે અનુમાન પર આવવા મથી રહ્યો હતા તે આ જ હતું. એમ જ. અનુકરણશીલ કળા એક હીનતર તત્ત્વ છે, જે બીજાં હીનતર તત્ત્વની સાથે લગ્ન કરે છે, અને હીનતર પ્રજા ઉત્પન્ન કરે છે." સાવ સાચું. અને માત્ર શું દૃષ્ટિના સંબંધમાં જ આમ બને છે કે આપણે જેને કાવ્ય કહીએ છીએ તેને અનુલક્ષીને એટલે કે વસ્તુતઃ શ્રવણશક્તિને પણ શું એ લાગુ નથી પડતું ? શકય છે કે કાવ્યની બાબતમાં પણ એ જ વાત ખરી હરે. * સરખાા નીચે ૬૫-૬ Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ મેં કહ્યું: ચિત્રકળાની ઉપમા પરથી ફલિત થતી શકયતા પર વિશ્વાસ ન મૂકશો; પરંતુ જે શક્તિ સાથે કાવ્યમય અનુકરણને (૪) નિબત છે તે સારી છે કે ખોટી તેની આપણે વધુ પરીક્ષા કરીશું અચૂક. આપણે પ્રશ્ન આ રીતે મૂકી શકીએ; માણસોનાં જે કૃત્યમાંથી, પછી એ સ્વેચ્છાએ કરવામાં આવ્યાં હોય કે અનિચ્છાએ થયાં હોય, પરંતુ તેમની કલ્પના પ્રમાણે જેમાંથી સારાં કે માઠા પરિણામે આવ્યાં હોય તથા તે અનુસાર તેઓ જે આનંદ માણતાં હોય કે શેક કરતાં હોય તેવાં કૃત્યોનું એ અનુકરણ કરે છે. આથી કંઈ વિશેષ છે?+ ના. બીજું કશું નથી. પરંતુ સંજોગોના આ તમામ વૈવિધ્યની વચ્ચે માણસમાં એનાથી (૩) શું પોતાની જાત સાથે એકતા સધાય છે ખરી–અથવા તે દષ્ટિના વિષયમાં જેમ તેના અભિપ્રાયોમાં એ ને એ વસ્તુઓ વિશે ગોટાળો તથા વિરેાધ હતાં, તેમ અહીં પણ જીવનમાં શું કલહ અને અસંગતિ દેખાતાં નથી ? જે કે પ્રશ્ન ફરીથી છણવાની ભારે જરાય જરૂર નથી, કારણ મને યાદ છે કે આ બધું આપણે કયારનું કબુલ કર્યું છે, અને આ તથા આના જેવા દસ હજાર વિરોધ આત્મામાં એક જ ક્ષણમાં ઉભરાય છે અને આપણે સ્વીકાર કર્યો છે? તેણે કહ્યું અને આપણે એમાં ખોટું કર્યું નથી. ' કહ્યું: હા, આટલે સુધી આપણે ખરા છીએ, પરંતુ જે (૨) એક વિગતને આપણે છોડી દીધી હતી, તેને હવે ઉલ્લેખ કરવો જોઈશે. આપણે શું છોડી દીધું હતું? આપણે શું એમ કહ્યું નહોતું કે પોતાના પુત્રને અથવા પોતાને જે કંઈ વધારેમાં વધારે વહાલું હોય તેને ગુમાવવાનું કમભાગ્ય સારા + મુદ્દો. ૫. કાવ્યની પરીક્ષા + જુઓ ઉપર પરિ. ૩ તથા “લઝ’ પુ. ૫-હકર. Page #637 -------------------------------------------------------------------------- ________________ ५३२ પરિછેદ ૧૦ માણસ પર આવી પડે, તે તે બીજાના કરતાં વધારે સમતાથી પિતાની હાનિ સહન કરશે, ખરું ને ? હા. પરંતુ શું એને શેક થશે જ નહિ, કે આપણે એમ કહીશું કે જે કે એને શેક થયા વગર ન રહે તોપણ પિતાના શોકને એ ધીમે પાડશે. તેણે કહ્યું તમે જે પાછળથી કહ્યું તે વિધાન વધારે સાચું છે. (૬૦૪) મને કહેઃ કર્યું વધારે સંભવિત છે–એ પોતે એકલો હોય ત્યારે કે એના સાવડિયા એને જોતા હોય ત્યારે એ પોતાના શોકની સામે લડશે અને ટકી રહેશે? બીજાઓ એને જોતા હોય અથવા ન જોતા હોય એ બેમાં બહુ મેટ ફરક પડશે. જે બાબતો બીજા કોઈ સાંભળી જાય અથવા એ કરતા હોય ને જોઈ જાય તેમાં એને શરમ લાગે તેવી હોય, તે બાબતે પોતે એલો હોય ત્યારે બોલતાં કે આચરતાં એને બહુ નહિ લાગે, નહિ ? ખરું. પોતાના દુર્ભાગ્ય પ્રત્યેની લાગણી જેમ એને શોક પ્રત્યે ઘસડી જાય છે, તેમ નિયમન તથા બુદ્ધિનું એક બીજું પણ તવ (૪) છે કે જે તેને એની સામે થવા ફરમાવે છે ? ખરું. પરંતુ જ્યારે એ ને એ વસ્તુ પ્રત્યે અને તેનાથી દૂર, એમ વિરુદ્ધ દિશામાં માણસ ખેંચાતો હોય, ત્યારે એનામાં અમુક બે ભિન્ન તો હોવાનું અવશ્ય રીતે ફલિત થાય છે એમ આપણે પ્રતિપાદન કરીએ છીએ ને ? અવશ્ય. એમાંનું એક નિયમનની દેરવણને અનુસરવા તૈયાર છે ? એ કઈ રીતે ? Page #638 -------------------------------------------------------------------------- ________________ નિયમ એમ કહે છે કે દુઃખમાં ધીરજ રાખવી એ શ્રેષ્ઠ છે તથા જે બનાવ બની ગયા હોય તે સારા છે કે બેટા છે તે વિશે આપણને કશું જ્ઞાન નથી તે અધીરાઈ થવા દેવી ન જોઈએ; અને અધીરાઈથી કશું વળતું નથી; વળી આ કારણને લઈને પણ—કે મનુષ્ય જીવનને લગતી પ્રત્યેક વિગત અતિશય અ૫ છે, (૪) અને હરકેઈ ક્ષણે (તાત્ત્વિક દષ્ટિએ) જેની સૌથી વધારે અગત્ય છે તેની જ આડે શોકની લાગણું આવીને ઊભી રહે છે. તેણે પૂછ્યું: શાની સૌથી વધારે અગત્ય છે? જે કંઈ બન્યું છે તે બાબત સારી સલાહ લેવી અને જે પાસે પડયે જ છે, તે જે માર્ગને બુદ્ધિ શ્રેષ્ઠ માનતી હોય તે રીતે બધી વ્યવસ્થા કરવી; નહિ કે–બાળક પડી ગયું હોય અને જે અંગને ઈજા થઈ હોય તેને ઝાલી રાખીને મેંટો બેંકડે તાણીને વખત ગુમાવતું હોય તેની માફક રડ્યા કરવું. પરંતુ સાંત્વન આપનારી કળાની મદદ વડે શકના (૩) આર્તનાદને દૂર કરીને, જે કંઈ રેગિષ્ટ અને પતિત હોય તેને ઉદ્ધાર કરવા તથા ખરા ઉપાયને તરત લાગુ પાડવાની આત્માને હંમેશાં ટેવ પાડવી જોઈએ. તેણે કહ્યું હા, ભાગ્યચક્રના આક્રમણની સામે થવાને એ સારામાં સારે રસ્તો છે. મેં કહ્યુંઃ હા, અને જે ઉચ્ચતર તત્ત્વ છે તે બુદ્ધિની સૂચનાને અનુસરવા તૈયાર હેય છે? એ સ્પષ્ટ છે. અને જે બીજું તત્વ આપણું મુશ્કેલીઓને યાદ લાવ્યા કરે છે તથા શોક પ્રત્યે પ્રેરે છે, અને આ બંનેમાં રચ્યુંપગ્યું રહે તો પણ જે ધરાતું નથી, તે તવને આપણે અ-બુદ્ધિનું, નકામું અને ભીરુ કહી શકીએ,-નહિ? ખાત્રીથી, આપણે કહી જ શકીએ. Page #639 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧૦ (૬) અને પેલું ખીજૂ —બંડખાર તત્ત્વ એમ મારા કહેવાને અ છે—અનુકરણ માટે ધણુંય બધું વસ્તુવૈવિધ્ય આપી રહે છે, ખરું ને ? જ્યારે શાંત અને જ્ઞાની સ્વભાવ હરહંમેશ લગભગ સમતાવાળા હોય છે તેથી તેનું અનુકરણ કરવું સહેલું નથી અથવા તે એનું અનુકરણ કરવામાં આવે તે તેવી કળાને ખાસ કરીને થિયેટરમાં જ્યાં પચરંગી લેાકા એકઠા થયા હોય તેવા સાનિક ઉત્સવને વખતે સમજવી એટલી સહેલી નથી—કારણ કે જે અનુભવનું દૃશ્ય તેમની પાસે ર કરવામાં આવે છે, તેનાથી તે અજાણ છે. ૫૩૪ (૬૦૫) જરૂર. ત્યારે જે અનુકરણ કરનાર કવિ લેાકપ્રિય થવાના પ્રયત્ન કરે છે તે અથવા તેની કલા આત્માના બૌદ્ધિક તત્ત્વનું રંજન કરવા કે તેના પર અસર કરવા સ્વભાવથી જ નિર્માયેલાં નથી; પરંતુ જે લાગણીપ્રધાન તથા અસ્થિર સ્વભાવનું અનુકરણ કરવું સહેલું છે તેનું આલેખન કરવાનું એ વધારે પસંદ કરશે, ખરું ને? સ્પષ્ટ છે. અને હવે આપણે કવિને ખુશીથી ઉપાડીને ચિત્રકારની જોડાજોડ મૂકીશું. કારણ કે એ એ રીતે એના જેવા છે: પહેલાં તા એની કૃતિમાં સત્યને હીનતર । રહેલા છે તેથી આ રીતે હું કહું છું કે એ તેના જેવા છે; (૨) અને આત્માના હીનતર તત્ત્વ સાથે એને લેવાદેવા રહ્યા કરે છે એ રીતે પણ એ તેના જેવા છે; અને આવી સુવ્યવસ્થિત નગરરાજ્યમાં એને દાખલ થવા દેવાની મનાઈ કરવામાં આપણે ખાટા નહિ કરીએ, કારણ કે એ લાગણીઆને જાગ્રત કરે છે તથા પાષે છે અને એમને સબળ બનાવે છે, તથા બુદ્ધિને હાનિ પહેાંચાડે છે. નગરરાજ્યની માક જ્યારે દુષ્ટ લોકાને અધિકારપદ લેવા દેવામાં આવે, અને સજ્જનને હાંકી કાઢવામાં × મુદ્દો ૬. સરખાવા જર્મન ફિલસૂફ નિત્શેના અભિપ્રાય, જો કે વાકચના પછીના ભાગમાં પ્લેટાનું જે કહેવું છે તેના એ સ્વીકાર ન કરે. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૫ આવે, તેમ આપણે જે પ્રતિપાદન કરીએ છીએ તે પ્રમાણે મનુષ્યના આત્મામાં અનુકરણુશીલ કવિ દુષ્ટ બંધારણને શપે છે,× કારણ જે અબુદ્ધિના તત્ત્વમાં વધારે મોટા વિશે તથા (૪) વધારે નાના વિશે કશો વિવેક નથી, પરંતુ જે એક ને એક વસ્તુને એક વાર મોટી અને ખીજી વાર નાની માને છે તે તત્ત્વમાં એ મશગૂલ રહેતા હોય છે—એ પ્રતિકૃતિઓ બનાવનાર છે, અને સત્યથી અતિશય દૂર વસે છે. ૫૩૫ બરાબર એમ જ, પરંતુ આપણા આક્ષેપેામાંની જે ભારેમાં ભારે દલીલ છે તે તે હજી આપણે આગળ કરી નથીઃ——સજ્જનને પણ હાનિ પહેાંચાડવાની કાવ્યમાં જે શક્તિ રહેલી છે [અને જેમને હાનિ ન પહેાંચી શકે એવા તા અત્ય ંત વિરલ હોય છે] તે ખરેખર ભયંકર છે? હા, જો તમે કહેા છેા તેવી અસર થતી હોય તેા, જરૂર. સાંભળેા અને પછી નિષ્ણુય કરા: મારી સમજ પ્રમાણે, આપણામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પણ જ્યારે હેામરમાંથી કે કરુણરસપ્રધાન નાટકાના લેખકામાંથી ચૂંટેલા એવા કાઈ ભાગને સાંભળે કે જેમાં કાઈ યાને પાત્ર (૩) નાયકને પેાતાનાં દુ;ખા પર લાંબા લચક ભાષણેા કરતા અથવા રાતેા તથા પેાતાની છાતી કૂટતા ચીતર્યાં હોય, ત્યારે તમે તેા જાણે! જ છે, કે આપણામાંના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ (પણ) અનુકંપાની લાગણી આગળ નમતું આપવામાં આનંદ માણે છે, અને જે કવિ આપણી લાગણીઓને ખૂબ હચમચાવી નાંખે તેના ગુણા ઉપર આપણે વારી જઈએ છીએ. હા, મને અલબત્ત ખબર છે. પરંતુ જ્યારે આપણા પર કા પ્રકારનું આપણું પેાતાનું દુઃખ આવી પડે, ત્યારે તમે જોયું હશે કે આનાથી વિરોધી ગુણુના 'નમાં+ × એરિસ્ટોટલને સિદ્ધાન્ત આનાથી બહુ ભિન્ન છે: His Theory of Tragic Emotion and the Principle of 'Katharsis'. * સરખાવા આયોન’-૫૩૫. Page #641 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧૦ આપણને પોતાને અભિમાન આવે છે–આપણને શાંત અને ધીર થવાનું ગમશે; આ માર્ગ પુરુષને છાજે એવો (૬) છે, અને કાવ્યને પાઠ કરતાં આપણને જેમાં આનંદ આવતો હતો તેને હવે આપણે સ્ત્રીની ભૂમિકા કહીએ છીએ. તેણે કહ્યું: સાવ સાચું. હવે આપણે પિતાને જ પ્રશ્ન હોય ને જે આચરણ કરતાં આપણને ધિક્કાર છૂટે અને શરમ આવે તેવું આચરણ કઈ બીજે કરે તો તેનાં વખાણ અને પ્રશંસા કરવામાં આપણે શું ખરા હોઈ શકીએ ? તેણે કહ્યું. ના, એ જરૂર ઠીક ન કહેવાય. (૬૬) મેં કહ્યું. ના, એક દષ્ટિએ તે તદ્દન ઠીક ગણાય. કઈ દષ્ટિએ ? મેં કહ્યું તમે જે એમ વિચાર કરે કે આફતમાં હોઈએ ત્યારે રિઈને તથા વિલાપ કરીને આપણું શોકને હળ કરવાની ઈચ્છા તથા એ પ્રકારની સ્વાભાવિક ભૂખ આપણને લાગે છે, અને આપણે પોતે ભયમાં હોઈએ ત્યારે જે આ લાગણીને કાબૂમાં રાખવામાં આવે છે, તેને કવિઓ સંતોષે છે તથા તેમાં આનંદે છે;–કારણ કે, આપણામાં દરેકમાં રહેલા ઉચ્ચતર તત્ત્વને બુદ્ધિ કે ટેવ દ્વારા પૂરતી કેળવણી આપવામાં નથી આવેલી માટે, દુઃખ બીજાનું છે તેથી, તે તરવ અનુકંપાની લાગણીને માઝા મૂકવાની રજા આપે છે અને પ્રેક્ષક એમ (4) ધારે છે કે દયા માગતે જે કોઈ માણસ એની પાસે એમ કહેતો આવે કે હું કે ભલે માણસ છું અને એ રીતે પોતાની મુશ્કેલીઓ આબત કોલાહલ મચાવે, તેવાની દયા ખાવામાં તથા એનાં વખાણુ કરવામાં પોતાને કશી નામોશી નથી. એ માને છે કે જેટલે આનંદ લૂંટાય તેટલે લાભમાં લેખવાન, અને પિતે ચીકણું થઈને કાવ્યને તેમ જ આનંદને શું કામ જતાં કરવાં? મારી કલ્પના અનુસાર Page #642 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ભાગ્યે જ બહુ થોડા લેકે એટલે ઊંડે વિચાર કરે છે કે બીજા લેકામાં રહેલા અનિષ્ટમાં થોડોઘણે અંશ પિતામાં પણ પેસે છે. અને આ રીતે બીજાઓનાં દુઃખો જોતી વખતે શોકની જે લાગણું ઉદ્રક પામી હોય છે તે પાછળથી આપણું પિતાનાં દુઃખ વખતે દાબવી મુશ્કેલ છે. (ક) કેટલું બધું ખરું? અને જે હાસ્યાસ્પદ છે તેને પણ શું આ જ લાગુ પડતું નથી ? એવી મશ્કરીઓ પણ છે જે તમે પોતે કરતાં શરમાઓ, અને છતાં હાસ્યરસપ્રધાન નાટક થતું હોય તે વખતે—અથવા પછી ખાનગીમાં તે ખરું જ - તમે એ સાંભળો ત્યારે તમને ભારે ગમ્મત પડે છે અને તેમાં રહેલા અનૌચિત્ય પ્રત્યે તમને જરા પણ ઘણા થતી નથી;– અનુકંપાના દાખલામાં જેમ બન્યું હતું તેમ ફરીથી બનવા પામે છે;માનવસ્વભાવમાં એક એવું તત્ત્વ રહેલું છે કે જેનું વલણ ખડખડાટ હસી પડવાનું હોય છે, અને તમે પોતે વિદુષક ગણાઓ એ બીકે જેને તમે એક વાર બુદ્ધિ વડે દાબમાં રાખ્યું હતું, તેને જ હવે તમે પાછું બહાર આવવા દો છો; અને હાસ્યની શક્તિને થિયેટરમાં ઉત્તેજિત કર્યા પછી, ઘેર તમારાથી અજાણતાં કરુણરસના કવિનો પાઠ ભજવાઈ જવાય છે. તેણે કહ્યું: તદન ખરું. (૩) અને વિષયવાસના, ક્રોધ, અને બીજા બધા મને વિકારે, કામના, તથા દુઃખની અને સુખની લાગણી, જેને વિશે એમ માનવામાં આવે છે કે દરેક ક્રિયાની સાથે એ હરહંમેશ જોડાયેલી જ રહે છે–તે બધાને વિશે આ ને આ વાત ખરી છે – એ તમામની બાબતમાં કાવ્ય વિકારને સુકવી નાંખવાને બદલે એને પોષે છે અને પાણી પાય છે; મનુષ્ય સુખ અને સદ્દગુણમાં કોઈ પણ દિવસ જે પ્રગતિ કરવી હોય, તો જેને નિયંત્રણમાં રાખવાં જ જોઈએ તેવાંને એ શાસન કરવા દે છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ પચ્છેિદ ૧૨ આની ના પાડી શકતા નથી. (૬) મેં કહ્યુ: માટે, ગ્લાઉદૅાન, હોમર હેલાસ આખાના શિક્ષક છે, તથા માનવવ્યવહારની વ્યવસ્થામાં અને શિક્ષણપદ્ધતિમાં એનુ અનુસરણ કરવું એ લાભકર્તા છે તથા તમારે એને ફરી ફરીને વાંચવે જોઈએ અને એને સમજવા જોઈએ અને એને (૬૦૭) ચીલે ચાલીને તમારે તમારું આખું જીવન ઘડવું જોઈ એ’~એમ પાકાર કરતા હોમરના પ્રશંસકેાને જ્યારે જ્યારે તમે મળે, ત્યારે ત્યારે આમ કહેનાર લેાકાને આપણે ભલે ચાહીશુ અને માન આપીશું – એમની બુદ્ધિ જ્યાં સુધી પહોંચી શકે છે તેટલે અંશે તે બહુ જ સારા લેાકેા છે; અને આપણે કબૂલ કરવા તૈયાર છીએ કે હોમર કરુણરસપ્રધાન નાટકોના લેખામાં સૌથી પહેલા અને કવિમાં સૌથી શ્રેષ્ઠ છે; પરંતુ આપણા પેાતાના નિયમાં આપણે મક્કમ રહીશુ કે આપણા રાજ્યમાં માત્ર દેવાને લખેલી ઋચાઓ તથા સુવિખ્યાત પુરુષોની પ્રશંસાનાં કાવ્યને જ દાખલ થવા દેવાં જોઈએ; કારણ તમે આનાથી જો આગળ જશો અને મહાકાવ્યામાં કે ઊમિ ગીતામાં મધુથી ભરેલી કાવ્યની દેવીને અંદર દાખલ થવા દેશો, તેા જે નિયમન તથા માનવની બુદ્ધિ સર્વાનુમતે હમેશાં શ્રેષ્ઠ ગણાયાં છે તે નહિ, પરંતુ સુખ અને દુઃખ આપણા રાજ્યમાં શાસનકર્તા થઈ પડશે. તેણે કહ્યુંઃ સૌથી સાચું એ છે. (1) અને હવે આપણે કાવ્યના વિષય પર ફ્રી ચર્ચા કરીએ છીએ તે આપણે જેનું વર્ણન કર્યું" છે તેવા વલણવાળી કળાને આપણા આદર્શી નગરરાજ્યમાંથી કાઢી મૂકવા સંબંધી આપણે પૂર્વે જે નિર્ણય કર્યાં હતા—કારણ જે, બુદ્ધિએ આપણને એવી ફરજ પાડી—તેની યોગ્યતા પૂરવાર કરવા માટે આપણું આ નિરૂપણ ઉપયોગી થઈ પડશે. પરંતુ આપણામાં કાઈ પ્રકારની કઠોરતા છે કે સભ્યતાની ખામી છે એવું આરોપણ આપણા પર એ ન કરે તે અર્થે આપણે એને જણાવીશું કે કાવ્ય અને ફિલસૂફી વચ્ચેનેા ઝઘડા તા જૂના છે; Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭ ૫૩૯ . ' જેની ધણીયે સાખીતીએ મળી આવે છે—નીચેની કહેવત જેવી કે પેાતાના માલીક સામે રાતું, ડાઉ ડાઉ કરતું કૂતરું ' (૪) અથવા · મૂર્ખાઓની અહીન વાતેામાં જે મહાન ' છે, તથા ‘ઝયૂસને સાવતું ડાહ્યા પુરુષનું ટાળું ’, તથા સૂક્ષ્મ વિચારજે વસ્તુતઃ ભીખારીએ જ છે’—એ બે વચ્ચેની બહુ જુની દૂશ્મનાવટનાં ખીજા અસંખ્ય પુરાવા મળી આવે છે. આમ છતાં આપણા મધુર મિત્રને તથા અનુકરણુશીલ સહચારી કળાઓને આપણે ખાત્રી આપીશુ કે સુવ્યવસ્થિત રાજ્યમાં રહેવા બાબતને પેાતાના હક જો એ માત્ર સાખીત કરી આપશે, તેા ખુશી થઈ ને આપણે એને આવકાર આપીશું. એનાં આકર્ષણાથી આપણે બહુ જ વાકેફ છીએ, પરંતુ એ કારણે આપણે સત્યને વિશ્વાસઘાત નહિ કરીએ. હું ખાત્રીથી કહું છું કે જ્યારે કાવ્યની દેવી ખાસ કરીને હામરમાં પ્રગટ થાય છે ત્યારે તેનાથી (૩) તમે પણ મારા જેટલા જ મુગ્ધ થાઓ છે, ખરું ને ? હા, ખરેખર. હું અત્યંત મુગ્ધ થાઉં છું. ત્યારે હું આમ દરખાસ્ત કરું તે કેમ કે દેશનિકાલની સજામાંથી એને ભલે પાછી આવવા દેવામાં આવે, પરંતુ માત્ર આ સપ્તે કે ઊર્મિંગીતના કે ખીજા કાઈ છંદમાં એણે પેાતાના બચાવ રજી કરવા ? અવશ્ય. અને એના જે બચાવ કરનારાઓ કાવ્યના અનુરાગી હેાય તેવાને તેની તરફેણમાં ગદ્યમાં ખે!લવા દેવાની વધારામાં છૂટુ આપીશું. એ માત્ર મન રંજન કરનાર જ નહિ પરંતુ માનવજીવનને તથા નગરરાજ્યાને ઉપયાગી પણ છે એટલું એમને સાબીત કરવા દે, અને આપણે એમને સમભાવથી સાંભળીશું; કારણ જો આમ સાખીત થઈ શકતું હાય, તેા તેમાં આપણને અચૂક ફાયદા જ છે—મારા કહેવાતા ભાવા (૩) એવા છે કે જો મનેરંજક હાવા ઉપરાંત કવિતા ઉપયાગી પણ હાય તેા —, , કેમ ખરું ને ? તેણે કહ્યું: જરૂર, આપણને ફાયદો જ છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પરિછેદ ૧૦ જે એના બચાવમાં એ હારે, તે પછી, મારા પ્રિય મિત્ર, જે માણસો કશા પર આસક્ત હોય, પણ પોતાની ઈચ્છાઓ પિતાનાં હિતની વિધી છે એમ જાણી જે પિતાને કાબૂમાં રાખતા હોય, તેમની જેમ, પ્રેમીઓ જે પ્રમાણે વર્તે છે તેમ, આપણે પણ એને છોડી દઈશું, જે કે આપણું જાત સાથે ઝઘડ્યા વગર તે નહિ જ. ‘ઉમદા નગરરાજની શિક્ષણ પદ્ધતિએ આપણામાં કવિતા પ્રત્યેને જે પ્રેમ રાખે છે તેમાંથી આપણે પણ પ્રેરણા પામ્યા છીએ, અને તેથી જ (૬૦૮) એના સૌથી શ્રેષ્ઠ અને સત્યમાં સત્ય સ્વરૂપમાં એ દેખા દે એમ આપણે ઇચ્છીએ છીએ; પરન્તુ જ્યાં સુધી એને બચાવ ફૂલે પાંગળે રહે, ત્યાં સુધી આપણું આ દલીલ આપણે મન એક મંત્ર જેવી ગણશે, જેને જ આપણે એના સૂર સાંભળતી વખતે કર્યા કરીશ, કે જેથી ઘણાએ સપડાઈ જાય છે તેમ આપણે એના પ્રત્યેના બાલિશ પ્રેમમાં પટકાઈ ન પડીએ. ગમે તેમ થાય તે પણ આપણને સારી પેઠે ભાન છે કે આપણે વર્ણન કર્યું છે તેવી કવિતા છે, તો તે ગંભીરપણે સત્યને પ્રાપ્ત કરી શકે એમ ગણી નહિ શકાય; અને જે કાઈ એનું શ્રવણ કરે તેણે પિતામાં જે નગરરાજ્ય વસે છે તેની (4) સુરક્ષિતતા ભયમાં ગણીને એનાં પ્રલોભનો સામે સાવધ રહેવું જોઈશે તથા આપણે શબ્દને નિયમ તરીકે સ્વીકારવા પડશે. તેણે કહ્યું: હા, હું તમારી સાથે સાવ સંમત છું. મેં કહ્યું: મારા પ્રિય ગ્લાઉન, હા, કારણ કે આમાં સંડોવાયેલ પ્રશ્ન મેટો છે, દેખાય છે એના કરતાં ય માટે, એ કે માણસ સારે થશે કે ખરાબ. અને જે માન ચાંદ કે ધન અથવા સત્તા, અરે!—કે કાવ્યથી થયેલી ઉત્તેજનાને લીધે, માણસ જે ધર્મ અને સગુણને વિસરે પાડે, તો એમાં કોઈને શું કંઈ લાભ છે ખરો ? તેણે કહ્યું: હા માનું છું કે લીલથી બીજા કોઈને પણ થઈ હોત તેવી પ્રતીતિ મને થઈ છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૪ () અને (દલીલમાં આપણે આટલે સુધી આવ્યા) છતાં જે મોટામાં મોટાં ઈનામે તથા બદલાઓ સદ્ગણુની રાહ જોતાં ખડાં છે એનો બિલકુલ ઉલેખ પણ કર્યો નથી.* શું આનાથી વધારે મોટાં વળી બીજાં કઈ છે ખરાં ? જે હોય તે તો ક૯પી ન શકાય એટલાં એ મેટાં હેવાં જોઈએ. ' કહ્યું? કેમ (માનવજીવનના) ટૂંકા કાળમાં કશું બહુ મેટું તે શું હેઈ શકે ? અનંત કાળની સરખામણીમાં ત્રણ વીસું અને દશ જેટલો સમય ખચિત બહુ જ ટૂંકે છે ને ? તેણે જવાબ આપ્યો : એમ કહોને કે “કશું જ નથી.” અને જે અમર છે તેણે શું આખાને વિચાર છેડી (૬) દઈને આટલા ક્ષુક સમય પર વધારે વિચાર કરવો ઘટે ? આખાને જરૂર. પણ તમે શા માટે આમ પૂછે છે ? મેં કહ્યું? તમને ખબર નથી કે માણસને આત્મા અમર અને અવિનાશી છે ? એ મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યો અને બેઃ ના, પરમેશ્વરના સેગનઃ અને આનું પ્રતિપાદન કરવા તમે શું ખરેખર તૈયાર છે? મેં કહ્યું: હા, મારે તૈયાર રહેવું જ જોઈએ, અને તમારે પણ–આ સાબિત કરવું કંઈ મુશ્કેલ નથી. હું તો મેટી મુશ્કેલી જોઉં છું, પરંતુ તમે જેને સહેલી ગણે છો એવી દલીલ તમારે મુખે સાંભળવાનું મને મન છે. ત્યારે સાંભળે. મારું ધ્યાન છે. એક વસ્તુ એવી છે કે જેને તમે ઇષ્ટ કહે છે, અને બીજી જેને તમે અનિષ્ટ કહે છે, ખરું ને? * મુદ્દો. ૭. આત્માનું અમરત્વ + જુઓ ઉપર ૪૯૮–; ૫૮૫ વર--. Page #647 -------------------------------------------------------------------------- ________________ પર પરિચછેદ ૧૦ - તેણે જવાબ આપેઃ હા. (૬) જે વસ્તુ સડે પેસાડે છે અને નાશ કરે છે, તે અનિષ્ટ છે, અને જે તત્વનું રક્ષણ કરે છે તથા તેને ઉન્નત કરે છે એ ઇષ્ટ છે, આ માનવામાં તમે મારી સાથે સંમત થશે કે નહિ ? હા. અને પ્રત્યેક વસ્તુનું ઈષ્ટ તથા અનિષ્ટ પણ હોય છે એને તમે સ્વીકાર કરે છે, જેમ કે આંખો આવે તે આંખનું અનિષ્ટ છે (૬૦૯) અને આખા શરીરનો એ રેગ છે; જેમ અનાજ પર ફુગ વળી જાય તે અનાજને અને સડો એ લાકડાનો અને કાટ તે લેખંડન તથા ત્રાંબાનો રંગ છે તેમનું પ્રત્યેક વસ્તુમાં કે લગભગ દરેક વસ્તુમાં, એને સહેજ હોય તેવું અનિષ્ટ અને રેગ રહેલાં છે, ખરું ને? તેણે કહ્યું: હા. અને હરકેઈ વસ્તુમાં આ અનિષ્ટોમાંનું એકાદ પેસે, તો તે વસ્તુ અનિષ્ટ બની રહે છે, અને છેવટે તદ્દન ક્ષય પામે છે, અને મરી જાય છે? ખરું. દરેકમાં જે દુર્ગણ અને અનિષ્ટ સ્વભાવગત રહેલાં છે તેને લઈને એ દરેકનો નાશ થાય છે, અને આનાથી જે એને નાશ ન થતો હોય તે એવું બીજું કશું જ નથી કે જે એને નાશ કરી શકે; કારણ કે જે (ક) ઇષ્ટ છે તે તો અવશ્ય કંઈ નાશ નહિ જ કરે. તેમ વળી જે ઈષ્ટ કે અનિષ્ટ એ બેમાંનું એકેય નથી તે પણ નહિ કરે. જરૂર નહિ. ત્યારે આપણને જે એવું કોઈ તત્ત્વ મળી આવે છે જેમાં આ (પ્રકારને) સાહજિક સડે હોવા છતાં એને પૃથભાવ અથવા નાશ ન થત હય, તે આપણે ખાત્રી રાખી શકીએ કે એવા તત્વને નાશ થઈ Page #648 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ૬૦૯ શકે નહિ, કેમ ખરું ને?+ એને ભલે સ્વીકાર થતું. મેં કહ્યું? વારુ, અને આત્માને બગાડતું હોય એવું કોઈ અનિષ્ટ નથી? તેણે કહ્યું: હા, આપણે હમણાં જ જેને જોતા જોતા પસાર થયા (૪) તે તમામ અનિષ્ટો છેઃ દુરાચાર, અસંયમ, ભીરુતા, અજ્ઞાન પરંતુ આમાંનું એકેય (અનિષ્ટ) શું એને (આત્માને) ક્ષય કે નાશ કરે છે ?–અને અહીં આપણે એમ માનવાની ભૂલ નહિ. કરીએ કે અધમી અને મૂર્ખ માણસ જ્યારે પકડાઈ જાય છે ત્યારે આત્માના અનિષ્ટ એવા એના પિતાના અધર્મથી એને નાશ થાય છે. શરીરનું ઉદાહરણ લેઃ રોગ શરીરનું અનિષ્ટ છે, જેનાથી શરીર ધોવાઈ ને ઘસાઈ જાય છે તથા એને નાશ થાય છે; અને હમણાં જ આપણે જે + શરીર અને આત્મા મૃત્યુ વખતે જુદાં પડે તે પૃથગભાવ અને શરીરના કોઈ રાગ કે અનિષ્ટને લીધે શરીર જોવાઈ જઈને માણસ છેવટે મરી જાય તે શરીરને નાશ. માણસ મરી જાય છે ત્યારે માણસના શરીર અને આત્મા જુદા પડે છે, એમ પ્લેટો માને છે અને આ રીતે જુદાં પડવાનું કારણ તે કઈ શરીરને જ રાગ કે અનિષ્ટ છે એમ પ્લેટો પ્રતિપાદન કરે છે. કારણ દુરાચાર, અસંયમ, ભી કુતા, અજ્ઞાન વગેર આત્માનાં રાગ કે અનિષ્ટ છે, પરંતુ તેને લીધે માણસ મરી જતો નથી એટલે કે શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ તૂટતો નથી. અને તેથી આત્મા અમર છે ! શરીર અને આત્માને પ્લેટો ભિન્ન માને છે. અને એ બે વચ્ચેનો સંબંધ તૂટવાથી શરીરનો નાશ થાય છે, પણ આત્માનો નાશ થતો નથી એમ પ્લેટોનું કહેવું છે. દલીલમાં શરીર અને આત્માનો સંબંધ તૂટ અને આત્માને નાશ થવો–એ બે અર્થો વચ્ચે પ્લેટો ગોટાળે કર છે. શરીરના રાગથી, શરીર–આત્માનો સંબંધ તૂટે છે, તેથી શરીર નાશ પામે છે, પરંતુ આત્માના રાગથી–એટલે કે અધર્મથી-એ સંબંધ તૂટ નથી. તેથી જ્યારે એ સંબંધ તૂટે ત્યારે પણ આત્મા મરે નહિ એમ લેટોનું કહેવું છે. દુરાચારને લીધે માણસ ભલે ન મરી જાય. તેપણું શરીર જીવતાં છતાં, માણસનો આત્મા મરી જાય-એ શક્યતા વિશે પ્લેટોએ વિચાર કર્યો લાગતો નથી. ગ્રીક શબ્દ “Tha'natos’ ના દ્વિઅર્થી ઉપયોગને લઈને આ ગોટાળો થવા પામ્યા છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ૧બધી વસ્તુઓને ઉલ્લેખ (૩) કરતા હતા તે બધી પોતામાં રહેલા અને પિતાને વળગેલા અને–એ–રીતે–પેતાને-નાશ કરી શકે તેવા પોતાના જ સડાને લીધે નાશ પામે છે આ ખરું છે ને ? આ રીતે આત્માને વિચાર કરે. આત્મામાં જે અધર્મ કે બીજું અનિષ્ટ વસતું હોય છે તે એને ઘસી નાંખીને શું એને ક્ષય કરે છે? આત્મામાં રહીને તથા એને વળગીને છેવટે તે શું મારી નાખે છે અને એ રીતે શરીરથી શું એને જુદા પાડે છે ? * અવશ્ય નહિ. મેં કહ્યું અને છતાં, પોતાના જ સડાને લીધે જેનો નાશ થતો નથી તેવી કોઈ વસ્તુને બાહ્ય અનિષ્ટ વળગે તો તેને નાશ થાય એમ માનવું શું અયોગ્ય નથી ? તેણે જવાબ આપ્યો: અયોગ્ય છે. (૨) મેં કહ્યુંઃ ગ્લાઉન, ખયાલ કરે કે વાશી, સડેલાં કે એવી કઈ બીજી ખરાબ જાતના અન્નમાં રહેલું અનિષ્ટ પણ જ્યાં સુધી માત્ર ખોરાકમાં જ રહે છે ત્યાં સુધી શરીરને નાશ કરે એમ મનાતું નથી; અને જે અન્નમાં રહેલું અનિટ શરીરમાં સડે ફેલાવે (૬૧૦) તો આપણે એમ કહેવું જોઈએ કે અન્નને લીધે થયેલા રેગરૂપી શરીરના પિતાના જ સડાને લઈને એને નાશ થયે છે; પરતુ બરાક જે એક વસ્તુ છે તેના જે અનિષ્ટથી કોઈ જાતને સ્વાભાવિક ચેપ ઉત્પન્ન થતું ન હોય તો તેવા અનિષ્ટથી, શરીર જે એક બીજી વસ્તુ છે તેને નાશ થઈ શકે–આને આપણે સર્વાશે ઈન્કાર કરીશું, ખરું ને? સાવ સાચું. અને તે જ સિદ્ધાન્ત અનુસાર, આપણે એમ માનવું ન જોઈએ કે કોઈ બીજી વસ્તુના કશા માત્ર બાહ્ય અનિષ્ટના કારણે આત્મા જે એક વસ્તુ છે તેને ક્ષય થઈ શકે, સિવાય કે કઈ શારીરિક ૪ જુઓ ૫૪૩ પૃષ્ઠની કુટનોટ. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ૫૪૫ અનિષ્ટ આત્માના અનિષ્ટને ઉત્પન્ન કરતું હોય ? તેણે કહ્યું : હા, એ દલીલમાં પણ વજુદ છે. ત્યારે કાં તે આપણે આ અનુમાનને ખાટું સાબિત કરીશું (z) અથવા એ ખાટું ન ઠર્યુ હોય તે! તે દરમિયાન આપણે કદી એમ તે હુિ જ કહીએ કે શું તાવ કે—ખીજો કાઈ રાગ, અથવા ગળે મૂકેલી છરી કે આખા શરીરના ઝીણામાં ઝીણા ટુકડા કરી નાંખ્યા હાય તે કારણે પણ આત્માને નાશ થઈ શકે, સિવાય કે શરીરને આ બધું સહન કરવું પડતું હોય એના પરિણામે આત્માને વિશે એમ સિદ્ધ થાય કે એ વધારે અપવિત્ર કે દુરાચારી થાય છે; વળી જે આત્મા કે બીજી કાઈ પણ વસ્તુના આંતરિક અનિષ્ટથી નાશ (૪) ન થતા હોય, તેનેા બાહ્ય અનિષ્ટને લીધે નાશ થાય એમ કા માણસ પ્રતિપાદન કરી નહિ શકે. તેણે જવાબ આપ્યા અને માણસાના આત્માએ મૃત્યુને પરિણામે વધારે અધર્મી થાય છે એમ તે ખાત્રીથી કાઈ પણ માણસ કદી સાબિત નહિ કરી શકે. પરન્તુ જે કાઈ માણસ આત્માના અમરત્વનેા બિલકુલ સ્વીકાર જ ન કરતા હોય તે જો છાતી ઠોકીને આનેા ઈન્કાર કરે, અને એમ કહે કે મરનાર ખરેખર વધારે અનિષ્ટ અને દુરાચારી થાય છે, તે એમ કહેનાર જો ખરા હાય ! હું એમ ધારું છું કે, રાગની જેમ અધ પણ અધર્મીને વિધાતક નીવડે છે એમ (૪) માનવું જોઈ એ. અને જે લેકે આવી ( દુરાચારી ) અવ્યવસ્થાને પાતામાં સ્થાન આપતા હશે તે, અત્યારે દુષ્ટ લોકો પેાતાનાં મૃત્યાની શિક્ષા રૂપે પારકાને હાથે જેમ મરે છે. તેવી નહિ પણ કાઈ તદ્દન ખીજી જ રીતે, જે અનિષ્ટ વહેલું કે માડુ એમને મારી જ નાંખવાનું છે તેની સ્વભાવસિદ્ધ આંતરિક વિધાતક શક્તિથી મરશે, ખરું ને ?* તેણે કહ્યું: ના રે. એવા સંજોગમાં અધથી અધર્મીને ઘાત × જીઆ ‘લાઝ’-પુ. ૧૦-૯૦૬, ૩૫ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પરિછેદ ૧૦ થતો હોય, તે અધર્મ એને એટલે બધા ભયંકર નહિ લાગે, કારણ તે એ અનિષ્ટમાંથી સર્વદા છૂટશે. પરંતુ મને સંદેહ (૬) છે કે સત્ય એનાથી ઉલટું જ છે, અને તે એ કે અધર્મ પાસે સત્તા હોય, તે જે (અધર્મ) બીજાઓને મારી નાંખે છે તે ખૂનીને જીવતો રહેવા દેશે– અરે, અને અને ઠીક ઠીક જાગ્રત પણ રાખશે; અધર્મનું નિવાસસ્થાન મૃત્યુના ઘરથી ક્યાંય દૂર હોય છે. મેં કહ્યું? ખરું, જે આત્માનાં આંતરિક સ્વભાવગત દુગુણ કે અનિષ્ટ એને મારી નાંખવાને કે એનો નાશ કરવાને શક્તિમાન નથી, તે બીજી કોઈ વસ્તુને નાશ કરવા જે જાયું હતું તેને નાશ ન કરતાં ભાગ્યે જ આત્મા કે બીજી કોઈ વસ્તુને એ નાશ કરશે. હા, એ ભાગ્યે જ બની શકે. પરંતુ જે આત્માને આંતરિક કે બાવા અનિષ્ટ વડે નાશ થઈ (૬૧૧) શકતું નથી તે ચિરંજીવ હોવો જોઈએ અને જે એ ચિરંજીવ હોય તે અમર હોવો જોઈએ, નહિં ? અવશ્ય. ' કહ્યું અનુમાન એ આવે છે, અને જે અનુમાન ખરું હોય, તે પછી આત્માઓ હરહંમેશ એટલા ને એટલા જ હોવા જોઈએ, કારણ જે એકે ય આત્માને નાશ ન થતો હોય, તે એમની સંખ્યા વધશે પણ નહિ; કારણુ (નહિ તો) અમર તોને વધારે કોઈને કોઈ મર્ય વસ્તુમાંથી કરવામાં આવશે, પણ આ રીતે બધી જ વસ્તુઓ અમરત્વમાં પરિણમશે. સાવ સાચું. પરંતુ સાચામાં સાચા સ્વરૂપમાં આત્મા વૈવિધ્યથી, અને ભેદ (૩) તથા વૈષમ્યથી ભરેલો છે એ જેમ આપણે માની શક્તા નથી, તેમ આપણે આ પણ નહિ માની શકીએ–બુદ્ધિ આપણને હા નહિ પાડે. કે તેણે કહ્યું: તમે શું કહેવા માગે છે ? મેં કહ્યું હમણાં જ સિદ્ધ થયું છે તે પ્રમાણે આત્મા અમર છે Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ તો એ શુદ્ધમાં શુદ્ધ દ્રવ્ય હોવું જોઈએ, અને એનામાં ઘણું તત્તનું મિશ્રણ ન હોઈ શકે, ખરું ને ?* અવશ્ય નહિ જ. ઉપર આપેલી દલીલથી એનું અમરત્વ સ્પષ્ટ થયું છે, અને બીજી સાબિતીઓ ઘણી છે, પરંતુ શરીર સાથેના સંપર્કથી (૪) અને બીજાં દુઃખથી અત્યારે આપણે જે આત્માને જોઈએ છીએ તે નહિ પરંતુ એ જેવો ખરેખર છે તેવાનું જે દર્શન કરવું હોય, તે એના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં બુદ્ધિનાં ચક્ષુ વડે તમારે એનું ચિંતન કરવું જોઈએ;૪ અને ત્યારે એના સૌન્દર્યને આવિષ્કાર થશે તથા ધર્મ અને અધર્મ અને બીજી જે વસ્તુઓનું આપણે વર્ણન કર્યું છે તે બધી વધારે સ્પષ્ટતાથી વ્યક્ત થશે. અત્યાર સુધી તો એ અત્યારે જેવો દેખાય છે તે વિશેના સત્યનું જ આપણે નિરૂપણ કર્યું છે; પરંતુ આપણે એ પણ (૩) યાદ રાખવું જોઈએ કે સમુદ્રના દેવ ગ્લાઉસની સાથે સરખાવી શકાય તેવી પરિસ્થિતિમાં માત્ર આપણે એનાં દર્શન કર્યા છે–જે સમુદ્રના દેવની અસલ આકૃતિ ભાગ્યે જ પારખી શકાય એવી ગણાય છે, કારણ કે એનાં મૂળ અંગે તૂટી ગયાં છે, તથા છુંદાઈ ગયાં છે અને સમુદ્રનાં મેજાઓને લીધે તેમને અનેક પ્રકારની ઈજા થઈ છે; તથા શેવાળ, છીપલીઓ તથા પથરાઓનાં તેમના પર એટલાં તો ભાંગડા વળ્યાં છે કે જેથી એ પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય તેવો નહિ પરંતુ કોઈ રાક્ષસ જે એ વધારે દેખાય છે. અને દસ હજાર અનિષ્ટોથી કુરૂપ થઈ ગયેલ એ જે આમા આપણે (અહીં) જોઈએ છીએ તેની સ્થિતિ પણ એવી જ છે. પરંતુ ત્યાં નહિ, ગ્લાઉકાન, આપણે ત્યાં નજર નાંખવાની નથી. ત્યારે ક્યાં ? * મુદ્દો ૮. આત્માનું ખરું સ્વરૂપ તથા એની વ્યુત્યાન દશાનું ચિત્ર, + જુઓ-ડા” નામને પ્લેટને સંવાદ. * જુઓઃ “ફીસ નામને પ્લેટોને સંવાદ. * * Page #653 -------------------------------------------------------------------------- ________________ ક્રેટ પરિચ્છેદ ૧૦ (૪) વિવેક પ્રત્યેના એના પ્રેમ તરફ કાની માફ્ક એ વર્તે છે તથા અમર અને શાશ્વત તથા ઈશ્વરી તત્ત્વા સાથેના એના સંબંધને લીધે એ કેાની સેાબત શોધે છે તથા કાની કાતી સાથે એ વાર્તાલાપ કરે છે તે તરફ આપણે નજર કરીશું: એ પણ—કે જો માત્ર આ ઉચ્ચતર તત્ત્વનું એ અનુસરણ કરે અને અત્યારે જેવમળમાં એ પડી ગયેા છે તેમાંથી ઈશ્વરી પ્રેરણાથી એ મુક્ત થાય તથા પેાતે જે પાર્થિવ વસ્તુઓ ઉપર નિભાવ (૬૧૨) કરે છે અને જેને આ ક્ષુદ્ર જીવનની ઋષ્ટ વસ્તુએ ગણવામાં આવે છે, તે બધી એના ઉપર ઉગી નીકળી છે તે કારણે આત્મામાં પથરા અને છીપલી તથા પાર્થિવ વસ્તુઓ અને ખડક —જે બધુ અનેક રીતે જંગલની માફક ફૂટી નીકળ્યું છે તેમાંથી એ મુક્ત થાય, તેા આત્મા અત્યારે જેવા છે તેનાથી કેટલા ભિન્ન થઈ રહે છે—(અને)—એ જેવા છે તેવા તમે એને ત્યારે જોઈ શકશો; અને એનું માત્ર એક જ સ્વરૂપ છે કે પછી એ બહુરૂપી છે, અથવા એને સ્વભાવ શો છે એ પણ તમે જાણી શકશો. આ અત્યારના જીવનમાં નજરે પડતાં આત્માનાં રૂપા કે મિથ્યા વન સંબંધી આપણે હું ધારું છું અત્યાર સુધીમાં પૂરતું કહ્યું છે. તેણે જવાબ આપ્યા: ખરું. મેં કહ્યું: અને આ રીતે દલીલની શરતે આપણે પૂરી કરી છે; (૩) તમારા કહેવા પ્રમાણે ધર્મની જે કીતિ અને બક્ષિસ હોમર તથા સિયર્ડમાં મળી આવે છે, તે આપણે દાખલ કર્યાં નથી; પરંતુ આત્માના પેાતાના સ્વભાવની દૃષ્ટિએ ધ એના પેાતાના સ્વરૂપની રૂપે શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. પાતાની પાસે ગાઈ જિઝની વીંટી હોય કે ન હોય, અને ગાઈ જિઝની વીંટી ઉપરાંત માણસ ભલે ટુડિઝના ટાપ પણ પહેરે, પરંતુ જે ધર્મો છે તે જ માણસ ભલે આચરે. સાવ સાચું. * મુદ્દા : ધર્મ અને સુખ, શ્રેય અને પ્રેય. Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૨ ૫૪૩ . અને હવે ગ્વાઉકૌન આ જીવનમાં અને મૃત્યુ પછી મનુષ્યા અને દેવા તરફથી આત્માને ધર્મ અને બીજા સદ્ગુણાને (૪) લીધે કેટલા બધા અને કેટલેા માટેા બદ્લા મળે છે તેની હવે ગણત્રી કરવામાં કશું નુકસાન થાય એમ નથી. તેણે કહ્યું: અવશ્ય નહિ. ત્યારે દલીલ કરતાં કરતાં તમે જે મારી પાસેથી ઉછીનું લીધું હતું તે તમે મને પાછું આપશો ? મે શું ઉછીનું લીધું હતું ? ધર્મિષ્ઠ માણસ અધર્મી અને અધમી ધર્મિષ્ટ દેખાવા જોઈ એ એ સિદ્ધાન્તઃ કારણ તમારા એવા અભિપ્રાય હતા કે માણસે કે દેવાની નજરમાંથી ખરી હકીકત છટકી જવાના સંભવ નથી તાપણુ શુદ્ધ ધર્મનું શુદ્ધ અધર્મની સામે તેાલન કરવા માટે દલીલમાં આને (૩) સ્વીકાર કરવાની જરૂર હતી—તમને યાદ છે? હું જો ભૂલી ગયા હોઉં તેા માટા ઠપકાને પાત્ર ગણુાં. ત્યારે મુદ્દાને નિર્ણય થઈ ગયા છે તેથી માણસા અને દેવા ધર્માંતે જે માન આપે છે તથા જે બાબત આપણે એમ માનીએ છીએ કે એ તેા એનું લહેણું છે તે આપણે એને પાછું સોંપવું જોઈએ એવી હું ધર્મના પક્ષ તરફથી માગણી કરુ છું; આત્મા તત્ત્વ અપે છે તથા જેએ આત્માને ખરેખરા અર્થમાં વરે છે. તેમની એ કદી વચના કરતા નથી* એ કારણે આપણે એની પાસેથી જે લઈ લીધું છે તે આપણે પાછું આપી દઈશું, કે જેથી સુન્દરમાં સુન્દર રૂપ જે એનું પેાતાનું છે અને જેમને એ પેાતાના ગણે છે તેમને જે સુન્દર રૂપ એ આપી ચૂકે છે તે એને પાછુ મળે, * * સરખાવે. ઉપનિષદનું વાકચ : ચમેનેરા રૃનુતે ત્રિગેર, તથા શ્રી અરવિંદનું વાકય : “ The Divine gives_ltelf to those who give themselves without reserve and in all their parts to the Divine,' Page #655 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧૫ (૬) તેણે કહ્યું એ માગણી વ્યાજબી છે મેં કહ્યુંઃ સૌથી પહેલાં–જે વસ્તુ સૌથી પહેલાં પાછી આપની પડશે તે આ છે--ધર્મિષ્ઠ તથા અધમ બંનેને સ્વભાવ દેવો ખરેખર જાણતા હોય છે. કબુલ. અને આપણે શરૂઆતથી સ્વીકાર કર્યો હતો તે પ્રમાણે, ને બંનેને તેઓ ઓળખતા હોય તો એક દેવોને મિત્ર હોવો જોઈએ અને બીજે દુશ્મન હોવો જોઈએ, ખરું ને ? ખરુ. (૬૧૩) અને દેવોના મિત્રને દેવ પાસેથી તમામ સારામાં સારી વસ્તુઓ મળે એમ માનવું જોઈશે, સિવાય કે માત્ર અગાઉનાં પાપોનાં આવશ્યક પરિણામ રૂપે અમુક અનિષ્ટ એને મળતું હોય ! અવશ્ય. ત્યારે ધર્મિષ્ઠ માણસ વિશેને આપણે ખયાલ એવો હશે કે એ જ્યારે ગરીબાઈ, માંદગી કે બીજા કોઈ પણ દુર્ભાગ્યથી પીડાતા હોય, ત્યારે પણ જીવતાં કે મુઆ પછી તમામ વસ્તુઓ એના ભલામાં જ પરિણમશે; કારણ કે સદગુણના આચરણ દ્વારા મનુષ્યથી જેટલે અંશે ઈશ્વરી સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય તેટલે અંશે ઈશ્વરના જેવા થવાની (૪) તથા ધર્મિષ્ઠ થવાની જે કોઈની ઈચ્છા હોય, તેની દેવે સંભાળ રાખે છે, કેમ નહિ ? તે તેણે કહ્યું: હા, જે એ ઈશ્વરના જે હોય તો ઈશ્વર અચૂક એના પ્રત્યે બેદરકાર ન જ રહે. અને અધમી વિશે આપણે શું આથી ઉલટું માનવું ન જોઈએ? જરૂર. ત્યારે ધર્મિષ્ઠ લેકેને દેવો જે મહાન વિજય અપાવે છે તે આવે છે, ખરું ? મારી એ ખાત્રી છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ૫૧ અને મનુષ્ય પાસેથી એમને શું મળે છે? વસ્તુતઃ જેવી પરિસ્થિતિ છે તેના પ્રત્યે નજર કરે, અને તમે જોશો કે જે શરતમાં ઉતરનારાએ શરત શરૂ કરવાના સ્થાનથી તે અમુક સકેત સ્થાન સુધી સારી રીતે દોડે છે, પરંતુ જે ત્યાંથી પાછાં વળતાં ઢીલા પડે છે તેના જેવા બુદ્ધિશાળી અધમ છે; તેઓ બહુ ઝડપથી (૪) જાય છે, પરંતુ છેવટે તેઓ મુકટ વગરના અને પોતાના કાન ખભા ઉપર લબડતા રાખીને કેઈનું પણ ધ્યાન ન ખેંચાય એવી રીતે આવતા હોય છે અને ત્યારે તેઓ તદ્દન મૂર્ખ દેખાય છે; પરંતુ જે ખરે દેડનાર છે તે પહેલે આવે છે, ઈનામ મેળવે છે અને એના માથા પર તાજ મૂકાય છે; અને ધર્મિષ્ઠ લેકેની બાબતમાં આમ બને છે; જે કાઈ પોતાની આખી જીંદગીના પ્રસંગમાં તથા પ્રત્યેક કાર્યમાં ઠેઠ સુધી પાર ઉતરે છે, તેના નામ ઉપર સારે શેર મારવામાં આવે છે, અને મનુષ્યોને જે કંઈ ઈનામ આપવાનું હોય છે તે એ ઉપાડી જાય છે. ખરું. અને હવે અધર્મી પરંતુ ભાગ્યશાળી હોય એવા લેકે ઉપર તમે જે આશીર્વાદ વરસાવતા હતા, તે ધર્મિષ્ઠને આપવાની તમારે મને રજા (૩) આપવી પડશે. તમે જે બીજાઓને વિશે કહેતા હતા, તે હું તેમને વિશે કહીશ, કે એમને જે પરવા હોય તો તેઓ વૃદ્ધ થશે તેમ તેમ તેમના પોતાના જ નગરરાજ્યમાં તેઓ શાસનકર્તા થશે; તેઓ પિતાની ઈચ્છાનુસાર લગ્ન કરી શકશે અને પોતાની મરજી પ્રમાણે બીજાનાં લગ્ન કરાવી શકશે; બીજાઓ માટે તમે જે કંઈ કહ્યું હતું તે બધું જ હું આમને વિશે કહીશ, અને બીજી તરફ અધર્મ વિશે એમ કહીશ કે તેમાંના ઘણુઓ યુવાવસ્થામાં છટકી જવા પામે છે તોપણ છેવટે તેઓ પકડાઈ જાય છે તથા એમના પંથને અંતે તેઓ મૂખ દેખાય છે, અને દુઃખી તથા વૃદ્ધ થયા પછી પુરવાસીઓ અને પરદેશીઓ એકસરખા તેમનાં અપમાન કરે છે; Page #657 -------------------------------------------------------------------------- ________________ પપર પરિચ્છેદ ૧૦ એમના પર ભાર (૪) પડે છે, અને ત્યાર પછી એવી વસ્તુઓ બને છે કે જેને વિશે આપણે ખરા અર્થમાં એમ જ કહી શકીએ કે એ સભ્ય પુરુષને સાંભળવા લાયક નથી; તમે કહેતા હતા તેમ એમને રિબાવવામાં આવશે અને એમની આંખો બાળીને કાઢી નાંખશે. અને (આટલાથી) તમે માની લેજે કે ત્રાસની તમારી કથાને બાકીને ભાગ પૂરો થઈ ગયો છે; પરંતુ એ ભાગ ફરીથી બોલી ગયા વગર, આ વસ્તુઓ ખરી છે એટલે સ્વીકાર શું નહિ કરવા દે? તેણે કહ્યું: અવશ્ય, તમે કહો છો તે ખર છે. (૬૧૪) ત્યારે ધર્મ પોતે જે બીજી સારી વસ્તુઓ આપે છે તે ઉપરાંત ધર્મિષ્ઠ લેકેના ઉપર આ જીવનમાં દેવ તથા મનુષ્ય જે ઈનામે તથા પારિતોષિકે તથા ભેટો વરસાવે છે તે આ છે. તેણે કહ્યું: હા, અને તે બધાં સુન્દર અને ચિરકાળ ટકે એવાં છે. મેં કહ્યું અને છતાં મૃત્યુ પછી ધર્મિષ્ઠ તથા અધમી બંનેને જે બીજાં ફળ મળવાનાં છે તેમની સરખામણીમાં સંખ્યાની કે મહત્તાની દષ્ટિએ આ તો કશા વિસાતમાં નથી, અને તમારે એ સાંભળવા જોઈએ, અને પછી જ ધાર્મિક અને અધમ બંનેનું લહેણું જે દલીલ પાસે નીકળે છે, તે આપણે પૂરેપૂરું ભરપાઈ કરી શકીશું * | (a) તેણે કહ્યું આગળ બોલે, આનાથી બીજું સાંભળવાનું મને ભાગ્યે જ વધારે ગમશે. મેં કહ્યું. વારુ, હું તમને એક વાર્તા કહીશ; આલ્સિનસ નામના નાયકને એડિશિયસ જે વાર્તાઓ કહે છે તેમાંની આ નથી. છતાં જન્મે પેમ્ફીલિયર એવા આર્મેનિયસના પુત્ર એર નામના નાયકની આ પણ એક કથા છે. લડાઈમાં એ માર્યો ગયો અને દસ દિવસ પછી, જ્યારે ભરેલાંઓનાં મુડદાં ક્યારનાં સડવા માંડયાં હતાં ત્યારે પણ એના શરીરમાં સડો પેઠો નહોતો; અને એની દફનક્રિયા કરવા એને ઘેર લઈ જવામાં આવ્યું. અને બારમે દિવસે એ જેવો ચિતા ઉપર * મુદ્દો: ૧૦ Page #658 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૫૫૩ પડયેા હતા તેવા એનામાં જીવ આવ્યા અને બીજી દુનિયામાં એણે જે જે જોયું હતું તેની એમને વાત કરી. તેણે કહ્યુ કે શરીર છોડવા પછી એનેા આત્મા બીજા ઘણાએની સાથે દૂર દૂર ગયા, અને (૪) તે એવી ગેબી જગ્યાએ આવ્યા કે જ્યાં પૃથ્વીમાં બે કાણાં હતાં; કાણાં એક બીજાની પાસે પાસે હતાં, અને તેમની સામે ઉપર સ્વર્ગોમાં એ કાણાં હતાં. વચ્ચે રહેલી જગ્યામાં ધર્માધ્યક્ષા બેઠા હતા, અને બિષ્ટ લોકોને ચૂકાદો કર્યા પછી તથા એમની છાતી ઉપર એમને ચૂકાદો બાંધી દીધા બાદ તેઓએ ધર્મિષ્ઠ લેાકાને જમણી બાજુના સ્વગે જવાના રસ્તે ચડવાના હુકમ કર્યાં; અને તેવી રીતે તેઓએ અધી એને ડાબી તરફના નીચેના રસ્તે ઉતરવા ફરમાવ્યું; આ લેાકેાની ઉપર પણ પોતાનાં મૃત્યાનાં પ્રતીકેા હતાં, પરંતુ એ તેમની પીઠ પાછળ લગાડેલાં હતાં. એ તેમની પાસે (૩) ગયા, એટલે તેમણે એને કહ્યું કે બીજી દુનિયાના અહેવાલ મનુષ્યો પાસે લઈ જનાર દૂત તરીકે એણે કામ કરવાનું હતું, અને એ જગ્યાએ જે કંઈ સાંભળવાનું કે જોવાનું હતું, તે સાંભળવાનું તથા જોવાનું એને ફરમાવવામાં આવ્યું. પછી એણે નજર કરી અને જોયું તે એક બાજુ જે આત્માના ચૂકાદો અપાઈ ગયા હતા તેએ સ્વર્ગ અને પૃથ્વીનાં બંને તરફનાં દ્વારમાં થઈને પસાર થતા હતા; તથા બીજી તરફનાં દ્વારમાંથી કેટલાએક બીજા આત્માએ મુસાફરીથી તદ્દન થાકેલા અને ધૂળધૂળ થયેલા પૃથ્વીમાંથી ઉપર આવતા હતા, અને બીજા કેટલાએક સ્વચ્છ અને તેજસ્વી આત્માએ સ્વર્ગમાંથી નીચે ઉતરતા હતા. (૬) અને ધીમે ધીમે તેએ નજીક આવતા હતા તેમ જાણે કાઈ લાંબી મુસાફીએથી તેએ આવતા ન હાય એવા તે દેખાતા હતા, અને (આવીને) તેએ પ્રસન્ન થતા થતા લીલા ઘાસના મેદાનમાં ગયા, તથા ઉત્સવ હોય તે રીતે એમણે ત્યાં પડાવ નાંખ્યા. અને જેએ એક બીજાને ઓળખતા હતા તેએ એકમેકને ભેટ્યા અને * સરખાવેા ગૌર્જ ચસ-૫૨૪ Page #659 -------------------------------------------------------------------------- ________________ પચ્છેદ ૧૦ વાર્તા કરવા માંડયા—જે આત્માએ સ્વર્ગમાંથી આવતા હતા તેએ નીચેની વસ્તુઓ વિશે અને જે પૃથ્વીમાંથી આવતા હતા તે ઉપર (સ્વ'માં) શી શી વસ્તુએ છે તે બાબત જિજ્ઞાસાથી પૂછ્યા હતા. અને (૬૧૫) જે નીચેથી આવતા હતા તેઓને પૃથ્વીની નીચેની મુસાફરી દરમિયાન [ હવે એ મુસાફરી એક હજાર વર્ષોં પ ત પહેાંચી હતી] . જે જે જોવું પડયું અને સહન કરવું પડયું તે બધું યાદ આવતાં રાતાં અને કકળતાં, રસ્તે જે કંઈ બન્યું હતું તે તેમણે એકબીજાને કહ્યું; જ્યારે જેએ ઉપરથી આવતા હતા તે સ્વય આનંદ તથા અકલ્પ્ય સૌન્દ્રનાં દૃશ્યાનું વર્ણન કરતા હતા. ગ્લાકોન, વાત કહેવા બેસીએ તે બહુ જ વખત લાગે એમ છે: પણ સારાંશ આ પ્રમાણે હતેાઃ– તેણે એમ કહ્યું કે બીજા કેાઈનું એમણે જે કઈ અનિષ્ટ કર્યુ” હતું તે બદલ તેમને દસગણું સહન કરવું પડ્યુંઃ અથવા સો વર્ષામાં એક વાર——માણસની જીંદગીની લંબાઈની ગણતરી એ (૩) પ્રમાણેની હતી—તથા આ રીતે એક હજાર વર્ષામાં દસગણી સજા ભાગવવી પડતી. દાખલા તરીકે જે કાઈ માણુસ બીજા ઘણાંનાં મૃત્યુનું કારણ બન્યા હોય, અથવા નગરરાજ્યો કે લશ્કરોને વિશ્વાસધાત કર્યા હોય કે એમને ગુલામ બનાવ્યાં હોય, અથવા ખીજા કાઈ દુષ્ટ આચરણના ગુને કર્યાં હોય, તેા તેમના પ્રત્યેક અને બધા જ અપરાધોની રિક્ષા તેમને દસગણી આપવામાં આવતી હતી, અને પવિત્રતા તથા ધમ તથા ઉદારતાના બલો પણ એ જ પ્રમાણમાં અપાતા. (૬) જન્મીને તરત મરી ગયાં હોય એવાં નાનાં બાળકા વિશે એણે શુ કહ્યુ તે મારે ભાગ્યે જ કહેવાની જરૂર છે. માબાપ તથા દેવા પ્રત્યેના માન અપમાનની અને ખૂનીની બીજી કેટલીય મોટી 'શક્ષાઓ હતી જેનું એણે વર્ણન પૂછ્યું. એણે કહ્યું કે: ‘મહાન આર્ડાયસ કયાં છે' એમ જ્યારે એક આત્માએ બીજાને પૂછ્યું ત્યારે એર પોતે ત્યાં હાજર હતા [હવે આ આર્ડાયસ એરના પૂર્વે એક હજાર વર્ષો પહેલાં થઈ ગયા; પેમ્ફીલિયાના કાઈ નગરરાજ્યના એ જુલમગાર ૫૪ Page #660 -------------------------------------------------------------------------- ________________ પપપ હતા, અને એણે પિતાના વૃદ્ધ પિતાનું અને મોટા (૪) ભાઈનું ખૂન કર્યું હતું, અને એવા કેટલાયે દુષ્ટ ગુહાએ એણે કર્યા હતા એમ કહેવાય છે. ] પેલા બીજા આત્માએ એને નીચે પ્રમાણે જવાબ આપેઃ તે અહીં કદી આવતો નથી અને આવશે પણ નહિ. અને,' તેણે કહ્યું, “અમે પોતે જે ભયંકર દૃશ્યો જેમાં તેમાંનું એક આ હતું. અમે ગુફાના મેં આગળ હતા અને અમારે જે કંઈ ભેગવવાનું હતું કે અમે ભેગવી લીધું હતું તેથી અમે ફરી ઉપર ચડવા જતા હતા, ત્યાં આડયસ તથા બીજા કેટલાએક જેમાંના ઘણુંખરા જુલમગાર હતા, તે બધા એકાએક દેખાયા, અને જુલમગારો સિવાય જેમણે ખાનગી (૬) જીવનમાં મહાપાપ ર્યા હતાં તેવી વ્યક્તિઓ પણ ત્યાં હતી. તેઓના મનમાં એમ હતું કે તેઓ હમણાં ઉપરની દુનિયામાં પાછા આવશે પરંતુ જ્યારે જ્યારે [ કદી શુદ્ધ ન થઈ શકે એવા ] આ અસાધ્ય પાપીઓમાંને કોઈ–કે જેની શિક્ષા હજી પૂરી ભગવાઈ રહી નહોતી તે -ઉપર ચડવા જતો, ત્યારે (ગુફાનું) મેં તેમને દાખલ થવા ન દેતાં ગર્જના કરતું; અને પછી પાસે ઊભેલા બળબળતા દેખાવના જે જંગલી માણસો (૬૧૬) એ અવાજ સાંભળતા તેઓ તમને પાછા ઘસડી જતા. અને તેઓએ આડેયસ તથા બીજાઓને હાથે પગે અને માથે બાંધ્યા, અને તેમને નીચે ફેંકી દીધા અને ચાબખાથી તેમને ફટકાવ્યા, તથા તેમને રસ્તાની બાજુએ લઈ ગયા, અને ત્યાં ઊનને કાંતે તેમ તેમને કાંટાથી કાંત્યા, તથા તેમનાં કુકર્મો કયાં કયાં હતાં તે રસ્તે જનારાઓને તેમણે જાહેર કર્યા અને કહ્યું કે નર્કમાં નાખવા તેમને લઈ જવામાં આવતા હતા. અને (પાછાં ફરતી વખતે) રખેને તેઓ પોતે પેલે અવાજ ફરીથી સાંભળે, એ બીકે તેમાંના દરેકને જે ત્રાસ થયો હતો, તેના જેવું દુઃખ તે જે ઘણાંય દુઃખો તેમણે સહન કર્યા હતાં તેમાંનું એકેય નહોતું; પરંતુ બધું શાંત હતું તેથી તેઓ એક પછી એક અધિક આનંદમાં ઉપર ચડવા લાગ્યા. એણે કહ્યું કે આવાં તે શિક્ષા અને શુદ્ધિ હતાં અને લાભે પણ આના જેટલા જ મોટા હતા. Page #661 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧૦ (હવે જ્યારે આત્માઓને લીલા મેદાનમાં રહ્યાંને સાત દિવસ થયા,* ત્યાર પછી આઠમે દિવસે એમને ફરી પોતાની મુસાફરી શરૂ કરવી પડી, અને ત્યાર પછી ચોથે દિવસે તેણે કહ્યું કે તેઓ એવી જગ્યાએ આવી પહોંચ્યા કે જ્યાંથી આખા આકાશ તથા પૃથ્વીની આસપાસ પથરાયેલ, રંગે મેઘધનુષને મળતી, માત્ર એના કરતાં વધારે તેજસ્વી અને વધારે સ્વચ્છ એવી થંભના જેવી સીધી પ્રકાશની પંક્તિઓ તેઓએ ઉપર રહ્યાં જેઈ (પછી) એક દિવસની મુસાફરી પૂરી કર્યા બાદ તેઓ એ જગ્યા પર (૧) આવી પહોંચ્યા, અને ત્યાં પ્રકાશની મધ્યમાં તેમણે ઉપરથી નીચે લટકાવેલી સ્વર્ગની સાંકળોના છેડા જોયા; કારણ આ પ્રકાશ તે સ્વર્ગને કમરબંધ છે, અને લડાયક વહાણના નીચેના બંધની માફક વિશ્વના વર્તુળને એ બાંધી રાખે છે. આ છેડાઓમાંથી, જેના ઉપર બધાં ચક્રો ફરે છે તેવી (દેવી) નિયતિની ધરી લંબાવેલી છે. આ ધરીને દંડ અને આંકડો ગજવેલનાં બનાવેલાં છે, અને એને સમતોલ રાખનારું જે ચક્ર છે તે થોડું ગજવેલનું અને થોડું બીજી ધાતુઓનું પણ બનેલું છે. હવે આ ચક્ર આપણે જેવું પૃથ્વી પર વાપરીએ છીએ તેવા જ આકારનું (૮) છે; અને એના વર્ણન પરથી એમ લાગે છે કે અંદરથી તદ્દન કરી કાઢયું હોય તેવું એ એક મેટું પોલું ચક્ર છે, અને એકબીજાંની અંદર ગોઠવી શકાય તેવાં વાસણોની જેમ આની અંદર એક બીજુ એનાથી નાનું ગોઠવવામાં આવ્યું છે, અને તેની અંદર બીજું, તેમાં બીજું, અને કુલ આઠ થાય તેવાં બીજાં ચાર; ઉપરની બાજુએ આ ચકોની કિનાર દેખાય છે, અને નીચેની બાજુથી એ (૬) જાણે એક આખું સળંગ ચક્ર હોય એમ જણાય છે. આને છેદીને ધરી બહાર નીકળે છે, જે આઠમાં ચક્રના મધ્યબિંદુમાં બેસાડવામાં આવી છે. સૌથી બહારના પહેલા ચક્રની કેર સૌથી જાડી છે, અને નીચેના પ્રમાણ અનુસાર અંદરનાં સાત ચક્રોની કિનાર પાતળી થતી જાય છે–પહેલી * સરખાવો ગોર્જિયસ-પર૪ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ પછી છઠ્ઠી બીજે નંબરે આવે છે, છઠ્ઠી પછી ચોથી; ત્યાર પછી આઠમી આવે છે; સાતમી પાચમાં નંબરે છે; પાંચમી છઠ્ઠી, ત્રીજી સાતમે. બીજી છેલ્લી અને આઠમ નંબરે આવે છે. સૌથી મોટીમાં છાંટણાં (અથવા સ્થિર તારાઓ] છાંટેલાં છે, અને સાતમી [અથવા સૂર્ય] સૌથી વધારે (૬૭) તેજસ્વી છે; આઠમી [કે ચંદ્ર] સાતમીના પરાવર્તિત પ્રકાશથી રંગાયેલી છે; બીજી અને પાંચમી [ શનિ અને બુધન રંગે એકબીજાને મળતા છે, અને અગાઉ જે ગઈ તેના કરતાં વધારે પીળાશ પડતા છે; ત્રીજી [શુક્ર]નું તેજ સૌથી વધારે શુભ્ર છે; ચેથી[મંગળ] લાલાશ પડતી છે; છઠ્ઠી [ગુરુ શુભ્રતામાં બીજે નંબરે. આવે છે. હવે આખી ધરીની ગતિ એક જ છે; પરંતુ આખું ચક્ર એક દિશામાં ફરે છે, તેથી અંદરનાં સાત ચક્રો વિરુદ્ધ દિશામાં ફરે છે, અને આમાં આઠમાની ગતિ સૌથી વેગવાળી છે; પછી સાતમી, છઠ્ઠી અને પાંચમી જે એક સાથે ફરે છે, તેમની ગતિ બીજે નંબરે (૨) આવે છે; વક્ર ગતિના નિયમ પ્રમાણે ચોથાની ગતિ ત્રીજે નંબરે આવે છે, ત્રીજા નંબર ચોથો છે અને બીજાને પાંચમે છે. ધરી નિયતિના પગ ઉપર રહીને ફરે છે. અને દરેક ચક્રની ઉપરની બાજુએ એક એક કિન્નર બેઠેલે હોય છે, અને ચક્રની સાથે ફરતાં ફરતાં એ એક સૂર કે સ્વર ગાયા કરે છે. આઠેય સ્વરમાંથી સંગીત ઉત્પન્ન થાય છે; અને આજુબાજુ સરખા સરખા (#) અંતરે ત્રણ જણની એક બીજી ટોળી બેઠી હોય છે; આ તે (દેવી) નિયતિની પુત્રીઓ વિધિની દેવીઓ છે, જેમણે સફેદ ઝભ્યાઓ પહેર્યા છે, અને એમના માથે માળાઓ છે—લેકેસિસ અને કલેછે અને એટ્રોસ, ત્રણે કિન્નરેના ગાન સાથે પોતાના સૂર ભેળવે છે–લેકેસિસ ભૂતકાળનું, કલેધો વર્તમાનનું અને એટ્રોપોસ ભાવિનું ગાન ગાય છે; થેડી થોડી વારે કલે પોતાના જમણે હાથના સ્પર્શથી ધરી કે બિંબના બહારના ચક્રની ગતિને મદદ કરે છે, અને એટ્રોપોસ પોતાના ડાબા હાથ + ગ્રહની વક્ર ગતિ? Page #663 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ૧૦ વડે અંદરનાં ચકોને અડીને નિયમન કરે છે, (૬) અને લેકેસિસ પહેલાં એક હાથે અને પછી બીજે હાથે બંનેને વારાફરતી ફેરવે છે. - જ્યારે એર અને આત્માઓ ત્યાં આવ્યા, ત્યારે તેમની પહેલી ફરજ કેસિસ પાસે જવાની હતી. પરંતુ સૌથી પહેલાં તે કઈ પયંગબરે આવીને એમને વ્યવસ્થાસર ગોઠવ્યા, અને લેકેસિસના ખોળામાંથી જાતજાતની જીદંગીઓની ચિઠ્ઠીઓx તેણે લીધી અને ઊંચી વ્યાસપીઠ ઉપર ચડીને એ નીચે પ્રમાણે બેલ્યો; “નિયતિની પુત્રી, લેકેસિસના શબ્દો સાંભળો. મર્ય આત્માઓ, જીવન અને મૃત્યુનું નવું ચક્ર જુએ. અમે તમને તમારી “પ્રકૃતિ+નહિ આપીએ, પરંતુ તમે () તમારી પ્રકૃતિ’ પસંદ કરે; અને જે સૌથી પહેલી ચિઠ્ઠી લેતે હોય તે ભલે સૌથી પહેલી પસંદગી કરે અને જે પ્રકારનું જીવન એ પસંદ કરશે, તે એનું ભાગ્ય ગણાશે. સદ્ગણ પસંદ કરો કે કેમ તે માણસની ઈચ્છાની વાત છે. અને માણસ જેટલે અંશે સદગુણનું ભાન કે અવમાન કરતો હશે તેટલે અંશે તેને વધતો કે ઓછો એ મળી રહેશે; જવાબદારી પસંદ કરનારની છે–પછી ઈશ્વરને વાંક કાઢવાને નથી.” આમ બેલી રહ્યા બાદ દુભાષિયાએ બેપરવાઈથી એમના બધાની વચ્ચે ચિઠ્ઠીઓ વેરી, અને પિતા પાસે જે ચિઠ્ઠી પડી તે એમાંના દરેકે ઉપાડી. એર સિવાયના બધાઓએ— [એને લેવા દીધી નહોતી અને દરેક ચિઠ્ઠી લેતાંની સાથે પિતાને જે આંક મળ્યો હતો તે (૬૧૮) સૌએ જોયો. ત્યાર પછી દુભાષિયાએ તેમની આગળ જમીન ઉપર છંદગીના નમૂનાઓ મૂક્યા; અને જેટલા આત્માઓ ત્યાં હાજર હતા એના કરતાં તો જીંદગીની સંખ્યા ઘણી મોટી હતી અને તમામ પ્રકારનાં જીવન ત્યાં હતાં. જાતજાતનાં x સરખાવો “ફીસ”-ફીસમાં દર ૧૦૦૦ વર્ષે ચિઠ્ઠીઓ વહેચવામાં આવે છે એમ કહ્યું છે, + “Your ‘genius' will not be allot:ed to you, but you will choose your genius.” Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ પપલ પશુઓની તથા દરેક જાતની જીંદગીઓ ત્યાં હતી. અને એમાં જુલમે હતા, જેમાંના કેટલાએક જુલમે જુલમગારના જીવન પર્યત ચાલુ રહે તેવા હતા અને બીજા કેટલાક અધવચથી જ પડી ભાંગતાં અને તેમને અંતે ગરીબાઈ,દેશવટ અને ભીખ માગવાનું આવતું અને ત્યાં પ્રખ્યાત માણસોનાં જીવન હતાં, જેમાંનાં કેટલાંએક હરીફાઈની રમતમાં બળ તથા છતને માટે, તેમજ તેમની આકૃતિ તથા સૌંદર્યને માટે, અથવા (વ) વળી પોતાના બાપદાદાઓના ગુણો તથા પોતાનાં કુળને માટે સુવિખ્યાત હતાં; તથા કેટલાએક એના વિરોધી ગુણોને લીધે સુવિખ્યાતને બદલે એથી ઉલટાં જ હતાં. સ્ત્રીઓના જીવન વિશે પણ આવું જ હતું, જો કે તેમાં કશી ખાસ વિશિષ્ટતા નહોતી કારણ કે નવું જીવન પસંદ કરતી વખતે આત્માને પોતાનું સ્વરૂપ બદલવું પડતું. પરંતુ ત્યાં બીજા દરેકે દરેક ગુણે હતા, અને તેઓ એકબીજાની સાથે જ નહિ પણ ધન તથા ગરીબાઈ અને રોગ તથા આરોગ્યનાં તો સાથે મિશ્ર થયેલા હતા, અને મધ્યમ પરિસ્થિતિઓ પણ ત્યાં હતી અને મારા પ્રિય ગ્લાઉઝોન, આપણી માનુષી પરિસ્થિતિનું સૌથી મેટું સંટ આમાં જ રહેલું છે અને તેથી વધારેમાં વધારે સંભાળ રાખવાની છે. (૧) જો કદાચને એ પોતે શીખી શકે, તથા બીજા કોઈ એવાને શોધી કાઢે કે જે એને ઈષ્ટ અને અનિષ્ટ વચ્ચે વિવેક વાપરવાની અને એ રીતે, પોતાને તક મળે તે અનુસાર દરેક જગ્યાએ અને હરહંમેશ, ઉચ્ચતર જીવન પસંદ કરવાની અને જાણવાની શક્તિ કેળવી શકે એવો બનાવે, તો આપણામાંના દરેકે બીજા તમામ પ્રકારનું જ્ઞાન છેડી દેવાનું છે, અને માત્ર એ એક જ વસ્તુને શોધવાની છે અને તેને જ અનુસરવાનું છે. આપણે જે તમામ વસ્તુઓને છુટી છુટી તથા એકીસાથે ગણવી ગયા છીએ તે બધીને સગુણ સાથે શો સંબંધ છે તેને તેણે વિચાર કરવો જોઈએ; અમુક આત્મામાં ગરીબાઈ કે સંપત્તિની સાથે જ્યારે સંદર્ય મળે છે ત્યારે તેની શી અસર થાય છે તે તથા છે એટલે કે વેટેના મત પ્રમાણે આત્મામાં જાતિભેદ નથી, Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ પરિચ્છેદ ૧૦ () કુળવાન અને હલકા જન્મનાં, ખાનગી કે જાહેર જીવનનાં, બળ તથા નબળાઈનાં, હોંશિયારી કે બેવકૂફાઈન અને આત્માની તમામ સ્વાભાવિક કે પોતે મેળવેલી શક્તિઓનાં તથા તેઓ ભેગાં મળે ત્યારે તેમની ક્રિયાનાં સારાં અને માઠાં પરિણામે કેવાં આવે તે બધું તેણે જાણવું જોઈએ; પછી એ આત્માના સ્વરૂપ તરફ નજર કરશે, અને આ બધા ગુણોને વિચાર કરીને શું વધારે સારું છે, અને શું વધારે ખરાબ છે તેને નિર્ણય કરવા એ શક્તિમાન થશે અને એ રીતે જે પ્રકારની જીંદગીથી આત્મા વધારે અધમ થતું હોય તેને (૬) અનિષ્ટનું તથા જે જાતના જીવનથી આત્મા વધારે ધર્મિષ્ટ થતો હોય તેને ઇષ્ટનું નામ આપીને એ પોતે પસંદગી કરશે; બીજા કશાને એ ગણકારશે નહિ કારણ કે આપણે જોયું છે અને જાણીએ છીએ કે જીવતાં તથા મૃત્યુ પછી બન્ને દૃષ્ટિએ આ (૬૧૯) પસંદગી જ ઉત્તમ છે. સત્ય અને સચ્ચાઈમાંની અચલ શ્રદ્ધા માણસે નીચેની દુનિયામાં પિતાની સાથે લઈ જવી જ જોઈએ, કે જેથી ત્યાં પણ ધનલભ તથા અનિષ્ટની બીજી લાલચેથી એ અંજાઈ ન જાય અથવા રખેને જુલમ અને એના જેવી બીજી દુષ્ટતાઓના સંબંધમાં આવીને, જેને કદી કશો ઉપાય ન થઈ શકે તેવું બીજાઓનું ભૂંડું એ ન કરે તથા તે ઉપરાંત પિતાની જાતનું એથી પણ વધારે ભૂંડું ન કરી બેસે; પરંતુ માત્ર આ જીવનમાં નહિ પણ ભાવિમાં જે કંઈ આવવાનું છે તે તમામમાં શક્ય હોય તેટલે અંશે બંને બાજુએ હદ પાર ન જતાં મધ્યમ માર્ગ કેવી રીતે પસંદ કરવો એ તેણે શીખવું જોઈશે, () કારણે સુખને માર્ગ આ છે.* અને બીજી દુનિયામાંથી આવેલા દૂતની ખબર અનુસાર, તે * સરખા એરિસ્ટોટલનો મધ્યમ માર્ગ–The Doctrine of ‘Mesotesi'-Virtue as a mean between two extremes : We cannot compare it with the Middle Patb of Buddbism Aristotle's concept was ethical, the other a Spiritual principle. Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૧૯ ૫૬૧ વખતે પયગંબરે જે કહ્યું તે નીચે પ્રમાણે હતું: “છેલ્લામાં છેલ્લે આવનાર પણ જે તે વિવેક વાપરીને પોતાની પસંદગી કરશે અને પ્રયત્નશીલ જીવન ગાળશે, તો સુખી તથા ઈચ્છવાયેગ્ય જીવન એને ભાગે પણ આવી રહેશે. સૌથી પહેલી પસંદગી કરનારે બેદરકાર થવાનું નથી, અને સૌથી છેલ્લા આવનારે હતાશ થવાનું નથી;” અને એ જ્યારે આમ બેલી રહ્યો, ત્યારે જેને સૌથી પહેલી પસંદગી કરવાની હતી તે આગળ આવ્યો, અને એક ક્ષણમાં ભયંકરમાં ભયંકર જુલમ પસંદ કર્યો. એના ચિત્તમાં મૂખઈ તથા વિષયવાસનાને અંધકાર વ્યાપી રહ્યો હતો તેથી પસંદગી કરતા પહેલાં તેણે તમામ બાબતને પૂરે વિચાર કર્યો નહોતો; અને પહેલી નજરે તેણે એ પણ ન જોયું કે () બીજાં અનિષ્ટની સાથે સાથે પોતાનાં જ બાળકનું ભક્ષણ કરવાનું એના ભાગ્યમાં લખ્યું હતું. પછી જ્યારે એને વિચાર કરવાની ફુરસદ મળી, અને પોતાની ચિઠ્ઠી કે ભાગ્યમાં શું હતું કે તેણે જોયું, ત્યારે પયગંબરના શબ્દોને યાદ ન કરતાં એ પિતાની છાતી કૂટવા માંડ્યો અને પિતાની પસંદગી માટે રોકકળ કરવા માંડયો: કારણ કે પિતાના દુર્ભાગ્ય માટે પિતાને જ ઠપકે ન આપતાં, તે દેવોને, તથા અકસ્માતનો અને પોતા સિવાય બીજા બધાનો દોષ કાઢવા લાગ્યો. હવે એ સ્વર્ગમાંથી આવનારાઓમાંને એક હતું, અને પોતાની અગાઉની જીંદગીમાં સુવ્યવસ્થિત નગરરાજ્યમાં એ રહ્યો હતો. પરંતુ એને સગુણ માત્ર એક ટેવરૂપે (૯) હતા, + તથા એનામાં ફિલસૂફી નહોતી. અને જે બીજાઓ પર આવાં દુર્ભાગ્ય આવી પડ્યાં તેમને વિશે આ ખરું હતું કે તેમાંના મેટ ભાગના સ્વર્ગમાંથી આવ્યા હતા, અને તેથી તેઓ દુઃખની નિશાળે પાઠ ભણ્યા નહોતા; જ્યારે જે યાત્રાળુઓ પૃથ્વી પરથી આવતા હતા તેમણે પોતે સહન કર્યું હતું, તથા બીજાઓને સહન કરતાં જોયું હતું, તેથી તેઓ પસંદગી કરવામાં ઉતાવળ કરતા નહોતા. અને એમના આ અનુભવને લીધે તથા ચિઠ્ઠીમાં સંભાવને અંશ પણ હતો તેથી ઘણું આત્માઓને અનિષ્ટના બદલામાં સદ્ભાગ્ય કે * સરખા લેઝ ૫, ૧૨-૯૫૧. + Cf. Schopenbaur on “Intelligible" and "Empircal" character, Page #667 -------------------------------------------------------------------------- ________________ ર પરિચ્છેદ ૧૦ સદ્ભાગ્યના બદલામાં અનિષ્ટ પ્રાપ્ત થયું. કારણ કે આ દુનિયામાં આવ્યા પછી શરૂઆતથી જ જો ાઈ માણુસ અખંડ ફિલસૂફીને પેાતાની જાત સમપે, અને (૪) ચિઠ્ઠીના અંકમાં જે એ ઠીક ઠીક ભાગ્યશાળી હાય, તા દૂત ખબર લાવ્યો તે અનુસાર, તે આ વનમાં સુખી થઈ શકે, તથા ખીજી જીંદગી તરફના એના પ્રવાસમાં અને આ જીવન તરફ પાછા આવવામાં એને જમીનની અંદર તથા કડીન રસ્તે જવું ન પડે, પરંતુ એને માગ સ્વર્ગીય અને સરલ બની રહે. તેણે કહ્યું કે સૌથી વધારે વિચિત્રદેખાવ તે આ જ હતા—વિચિત્ર, હસવું આવે તેવા અને દિલગીરી (૬૦) ઉપજાવે તેવેા પણ; કારણ કે અગાઉની જીંદગીના પાતાના અનુભવે ઉપર આત્માઓની પસંદગીના ઘણા ખરા આધાર રહેતા. જે પહેલાં એક વાર આરિયસ હતા તેના આત્માને, સ્ત્રીઓએ એનું ખૂન કર્યું " હતું તેથી સ્ત્રીથી જન્મ લેવાનું એ ધિક્કારતા હતા તે કારણે, સ્ત્રીજાત પ્રત્યેની પાતાની દુશ્મનાવટને લીધે, હંસનું જીવન પસંદ કરતા એણે ત્યાં જોયા; ચડેાળપક્ષીનું જીવન પસ ંદ કરતા થેમીરાસના આત્માને પણ એણે જોયા; બીજી બાજુ, ખીજા ગાનારાં તથા હંસ જેવાં પક્ષીને મનુષ્ય થવું હતું (૬) જે આત્માને વીસમી ચીઠ્ઠી મળી તેણે સિંહનું જીવન પસંદ કર્યુ,û અને આ તે લેમાનના પુત્ર એજેંકસ હતા, જેને શસ્ત્ર વિષેના નિયમાં પેાતાને અન્યાય કરવાનાં આવ્યા હતા તે યાદ હતું, તેથી માણુસ થવું નહોતું. ત્યાર પછી તરત એગેમેમ્નાન આવ્યા જેણે ગરૂડનું જીવન લીધું, કારણ એન્જેકસની જેમ એ પણ પોતાનાં દુઃખાતે કારણે મનુષ્ય સ્વભાવને ધિક્કારતા હતા. અરધાઅરધ લેાકાએ પસંદગી કરી લીધા બાદ એટેલેન્ટાના વારા આવ્યા; કસરતમાંજની મોટી ખ્યાતિ જોઈ ને પેાતે એ લાલચની સામે ટકી શકી નહિ; અને એના પછી (૪) પેનેપિયસના પુત્ર એપ્રિયસ આવ્યા અને તે કળાઓમાં ચતુર એવી નારીના સ્વભાવમાં પલટાયા; અને છેલ્લે છેલ્લાં જેઓએ પસંદગી કરી તેઓમાં ઘણું દૂર થર્સાઈટ નામના વિદૂષકને આત્મા વાનરનું સ્વરૂપ ધારણ કરતા હતા; ત્યાં આડિશિયસને આત્મા પણ આવ્યા, અને એને પણ પસંદગી કરવાની ૧ : અહીં મૂળ ગ્રીક પાઝાન્તર વિશે એક નેત્ર છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ ૨૦ હતી, અને એને વારા સૌથી છેલ્લા હતા. હવે ગત દુ:ખાનાં સ્મરણને લીધે મહત્ત્વાકાંક્ષી જીવન પરથી એનું મન ઊડી ગયું હતું, અને જેતે કશી ચિતા ન હેાય તેવી ખાનગી વ્યક્તિના જીવનની શેાધ પછવાડે એણે ઘણાય વખત ગાળ્યેા; આ શોધવામાં એને જરા મુશ્કેલી પડી, કારણ સૌ કાઈ એવા જીવન પ્રત્યે બેદરકાર રહ્યા હતા, અને એ આડુંઅવળું કયાંય પડ્યું હતું; (૬) અને જ્યારે એણે તે જોયું ત્યારે એણે શુંક કે છેલ્લીને બદલે સૌથી પહેલી પસ ંદગી એને કરવાની હાત, તાપણ તેણે એ વન જ પસંદ કર્યું હોત, અને એ મળવાથી પેાતે ખુરા થયા, અને માત્ર માણસે જ પશુઓમાં પલટાયાં એમ નહિ, પરંતુ મારે એ પણ જણાવવું જોઈ એ કે પાળેલાં તથા જંગલી જનાવરા ત્યાં હતાં કે જેમણે સારા સૌમ્ય સ્વભાવમાં, તથા દુષ્ટ જંગલી સ્વભાવમાં, એવાં દરેક જાતનાં સયેાજનેમાં—એકમેકનાં રૂપો તથા પેાતાને અનુરૂપ માનવ સ્વભાવા લીધા. બધા આત્માઓએ હવે પેાતાની પસંદગી કરી લીધી હતી, અને જે અનુક્રમમાં તેમણે પસંદગી કરી હતી તે અનુક્રમમાં તે લેસિસ પાસે ગયા અને તેણે પેાતાના જીવનની જે જે ‘પ્રકૃતિ' લેાકાએ પસંદ કરી હતી, તે તે પ્રકૃતિને સૌ સૌના જીવનની અધિષ્ઠાત્રી તરીકે તથા પસંદગીને લીભૂત કરનાર શક્તિ તરીકે તેઓની (૪) સાથે મેકલી: આ પ્રકૃતિ આત્માઓને સૌથી પહેલાં કલાધા પાસે લઈ ગઈ, અને એના હાથથી ધરીતે જે ગતિ મળતી હતી તેની અંદર આત્માઓને એણે ખેંચ્યા, અને આ રીતે પ્રત્યેકનું ભાવિ એણે પ્રમાણ કર્યુ અને તેમને આ સાથે જકડી દીધા પછી, જે એટ્રેપેાસ ત ંતુએ (૬૨૧) કાંતતી હતી તથા જે તેને વિરુદ્ધ દિશામાં ઉકેલી ન શકાય તેવા અપરિવર્તનીય બનાવતી હતી, તેમની પાસે એમને લઈ ગઈ, અને ત્યાંથી પાછળ નજર નાંખ્યા. વગર તે નિયતિના સિંહાસન નીચેથી પસાર થયા; અને તે બધા ત્યાંથી નીકળી ગયા બાદ જે વિસ્મૃતિનું મેદાન ઝાડપાન વગરનું ઉજ્જડ વેરાન હતું તે તરફ ધગધગતા તાપમાં * એટલે કે કાલને પ્રવાહ, Page #669 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૧૦ તેઓએ કૂચ કરી; અને ત્યાર પછી સાંજ પડવા આવી ત્યારે જે અનવધાન નદીનાં પાણી કઈ પાત્રમાં ઝીલી શકાતાં નથી તે નદીને કાંઠે તેઓએ પડાવ નાંખે; દરેકને આનું ડું પાણી તે પીવું જ પડ્યું અને જેઓ વિવેકના રક્ષણથી વંચિત હતા તેઓએ જરૂર કરતાં વધારે પીધું અને જેવું પીધું તેવું (a) જે કંઈ બન્યું હતું તે બધું દરેક ભૂલી ગયા. હવે તેઓ સુતા, ત્યાર પછી લગભગ મધ્ય રાત્રીએ વાવાઝોડું અને ધરતીકંપ થયાં અને પછી એક ક્ષણમાં આમ તેમ ઊંધાચતા થતાં તેઓને ખરતા તારાઓની જેમ તેમના જન્મરથાને ઉપર ધકેલવામાં આવ્યા. એરને પિતાને પાણી પીતાં અટકાવવામાં આવ્યો હતો, પરંતુ કઈરીતે અથવા કઈ ગતિથી એ પોતાના શરીરમાં પાછો આવ્યો તે એ કહી શક્યો નહિ; માત્ર સવારમાં, અચાનક જાગી જતાં પોતે પિતાને ચિતા પર પડેલે જે. . અને આ રીતે ગ્લાઉકોન, કથા સચવાઈ રહી છે અને એને (૪) નાશ થયું નથી. અને જે આપણે એમાં કહ્યા પ્રમાણે વર્તીશું, તે એ આપણને પણ સાચવી લેશે; અને આપણે સહીસલામત રીતે વિરમૃતિની નદી પરથી પસાર થઈ જઈશું અને આપણે આત્મા કલુષિત નહિ થાય. જે પરથી મારી સલાહ તો એવી છે કે આત્મા અમર છે તથા દરેક પ્રકારનું ઈષ્ટ કે અનિષ્ટ સહેવાની એની શક્તિ છે એમ ખયાલ કરીને આપણે હરહમેશ સ્વર્ગના પથને વળગી રહેવું જોઈએ તથા સદાયે ધર્મ અને સદગુણને અનુસરવું જોઈએ. (8) સરતોમાં જીતનારાઓ ઈનામે એકઠા કરતા ફરતા હોય તેમ શું અહિંયાં કે પછી આપણને આપણે બદલે મળવાને હેાય ત્યાં દેવને તથા એક બીજાને પ્રિય થઈને રહેવાની રીત આ જ છે. અ.' આ જીવન તથા આપણે વર્ણવી છે તે હજાર વર્ષની યાત્રા એમ બંનેમાં આપણું ભલું થશે. * River of Unmindfulness. + River of Forgetfulness. Page #670 -------------------------------------------------------------------------- _