________________
૩૪
૩૭
મેં જવાબ આપ્યા ઃ કૅસિમેસ, તમને અમારે માટે કઈ લાગણી કે વિચાર સરખા (પણ) થતા નથી એમ ઉલટું લાગે છે—(અને) તમે જાણા છે! એમ જે કહા છે તે વસ્તુના અજ્ઞાનને લીધે અમે વધારે સારા થઈએ કે વધારે ખરાબ થઈ એ એ વિશે (૩૪૫) તમે તદ્દન ઉદાસીન (દેખા) છે. મિત્ર, હું તમને પ્રાથું છું કે તમારું જ્ઞાન તમારી પાસે જ ન રાખેા; અમે અહીં બહુ જણા છીએ, અને જે કંઈ ફાયદો તમે અમને કરી આપશે। એને તમને સંપૂર્ણ ખલા મળી રહેશે. મારા પાતા વિશે હું ખુલ્લી રીતે જાહેર કરું છું કે મારા મનમાં આ વાત હંસી નથી, અને અધમ નિર કુશ હોય અને ફાવે તેમ કરી શકે એમ હાય, તેા પણ ધર્મ કરતાં એ વધારે લાભકર્તા છે એમ હું માનતા નથી. કારણ એમ માનીએ કે છળથી કે બળથી અધમ આચરી શકે એવા એકાદ અધર્મી મળી આવે, છતાં અધથી વધારે ફાયદો થાય એ વાત મારે ગળે ઉતરતી નથી, અને મારા જેવી મનેાદશા ખીજાએની પણ હશે. કદાચ અમે (૬) ખાટા હાઈ એ; જો એમ હોય તે તમારી વિવેકમુદ્ધિથી તમારે અમને સાબીત કરી આપવું જોઈએ કે અધમ' કરતાં ધર્મને પસ ંદ કરવામાં અમે ભૂલ કરીએ છીએ.
તેણે કહ્યું: અને મેં હમણાં જ જે કહ્યું છે તેનાથી જો એ તમને સાબીત થઈ ચૂકયું ન હોય, તે મારે એ તમને કેવી રીતે સાબીત કરી આપવું? તમારે કાજે આથી વધારે હું બીજું શું કરી શકું? સાબીતીને ઊંચકીને તમારા આત્મામાં ભરું કહેવું છે ?
એમ શું તમારું
(
મેં કહ્યું ઃ શાન્ત વાવમ્ માગું છું, અથવા જો તમે હા, તેા ખુલ્લી રીતે બદલા, કારણ, થૅસિમેકસ, મારે કહેવું
તમે સુસંગત રહેા એટલું જ હું તે તમારી પ્રતિજ્ઞા ) બદલવા માગતા અને એમાં કઈ લ ન કરે. જોઈએ કે, (૪) આપણે પહેલાં
કહી ગયા તે ો યાદ કરશેા, ( તે। તમને જણાશે કે) નિશ્ચિત