________________
પરિચ્છેદ ૭
BEE
ગણીએ તેા એ શાખાઓમાં ગણિત પણ આવી જાય છે તે વિશેની તદ્દન
સ્ફુટ સાઞીતી આપણને મળે તે ખાતર તપાસમાં તમે મારી સાથે ભાગ લે અને જવાબ આપતા જાએ.
મારી ઇચ્છા છે કે આ ‘હા' અથવા ‘ના’ એટલે
તેણે કહ્યું: સમજાવે.
મારા કહેવાનો ભાવાર્થી એ છે કે ઇન્દ્રિયગાચર વસ્તુના એ પ્રકાર હાય છે; એમાંના કેટલાએકને વિચારની અપેક્ષા રહેતી નથી, કારણ ઇન્દ્રિય પાતે તેમના (સ્વરૂપ) (વ) વિશે પૂરતા નિર્ણય કરી શકે છે; જ્યારે ખીજા પદાર્થાની બાબતમાં ઇન્દ્રિય પર વિશ્વાસ મૂકી શકાતા નથી તે એટલે સુધી કે વધારે પરીક્ષણ કરવાની અવશ્ય જરૂરી રહે છે.
તેણે કહ્યું: (પદાર્થના) અંતરને લીધે અને ચિત્રકામમાં પ્રકારા અને છાયાને અંગે ઇન્દ્રિયા ઉપર જે (ભૂલાવામાં નાંખે એવી ) ખોટી અસર થવા પામે છે તે વિશે તમે ઉલ્લેખ કરે છે એટલું સ્પષ્ટ છે. ના, મેં કહ્યું: મારે અ જરાય એવા નથી. ત્યારે તમારા શે અ છે? જ્યારે અનાકક વસ્તુ વિશે હું વાત કરું છું, ત્યારે (૪) જે વસ્તુઓ વિશેનું અમુક ઇન્દ્રિય-પ્રત્યક્ષ તેના વિરોધી ઇન્દ્રિય-પ્રત્યક્ષમાં ન પરિણમે એવી વસ્તુ તે અનાક ક—એવા હું અં કરું છું; જે ( બીજા વિરોધી ઇન્દ્રિય-પ્રત્યક્ષમાં ) પરિણમે તે આકર્ષીક; આ બીજી (આકર્ષક વસ્તુના ) પ્રસંગમાં, પાસે કે દૂર રહ્યાં, ઇન્દ્રિય અને અને સનિક થવા પામે ત્યારે આ અમુક વિશિષ્ટ વસ્તુ છે, અને તેની વિરાધી વસ્તુ નથી એવા કાઈ સ્પષ્ટ ખયાલ આવતા નથી. ઉદાહરણ લેવાથી મારા અથ વધારે સ્પષ્ટ થશે;;-241 ત્રણ આંગળીઓ છે કનિષ્ઠિકા, અનામિકા અને મધ્યમા.
બહુ સારું.
એમ ધારો કે ત્રણેને તમે અડાડ જુએ છે; અને મુદ્દો અહીં જ ઊભા થાય છે.