Book Title: Plateonu adarsh nagar
Author(s): Pranjivan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 632
________________ ૧ ૧૧૭ અનુભવ હાવા જોઈ એ, અને ઉપયાગ કરતાં કરતાં એમાં કયા સારા કે ખાટા ગુણા ઊભા થાય છે તે વિશે બનાવનારને એણે વાકેફ્ કરવા જોઈ એ; ઉદાહરણા, ખજાવનારને એનાં કયાં હામેાનિયમા સ ંતાષકારક લાગે છે તે ખાખત હારમેાનિયમ બજાવનાર એના ધડનારને જણાવશે; એ કઈ રીતે બનાવવાં જોઈએ (૬) તેની એ તેને સૂચના આપશે, અને પેલે ખીજો એની સૂચનાઓ પર ધ્યાન આપશે—ખરું ને ? અલબત્ત. એકને જ્ઞાન છે અને તેથી સારા ખાટા હારમોનિયમ વિશે અધિકારથી ખેલવાના અને હક છે, જ્યારે ખીજો એનામાં વિશ્વાસ રાખીને, એને જે કંઈ કહેવામાં આવે છે, તે પ્રમાણે કરશે ? ખરું. વાજિંત્ર એ ને એ જ છે, પરંતુ એના ગુણ દોષ વિશેના માત્ર ખરા અભિપ્રાય જ તેને બનાવનાર કેળવી શકશે, અને એના ઉપયેગ કરનારને ખરું જ્ઞાન છે તેથી એને પોતાને જે કંઈ કહેવાનું છે તે સાંભળવાની બનાવનારને (૬૦૨) ફરજ પાડવામાં આવશે, તથા એ રીતે એની સાથે વાતા કરીને જે માણસને એનું જ્ઞાન છે તેની પાસેથી એ પેાતાનેા અભિપ્રાય મેળવશે—કેમ ખરું ને ? પરંતુ અનુકરણ કરનારની પાસે એ એમાંનું શું હશે? પેાતાનું ચિત્ર સાચું કે સુંદર છે કે નહિ તે બાબત ઉપયોગની મદદ વડે શું એ જાણી શકશે ? અથવા જેનામાં જ્ઞાન છે તેને સહચાર સાધવાની એને ફરજ પાડવામાં આવે તે કારણે તથા એણે શું આલેખવું જોઈ એ તે બાબત એને સૂચનાઓ આપવામાં આવે એવા કારણને લીધે એનામાં ખરા અભિપ્રાય શુ વસી શકશે ? એમાંનું એકે ય નહિ. ત્યારે તે પેાતાનાં અનુકરણેાના ગુણદોષ વિષેનું એને જ્ઞાન નહિ હાય એટલું જ નહિ, પરંતુ એના અભિપ્રાય પણ સાચે નહિ હોય—નહિ ? ના, નહિ જ હાય.

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670