________________
૪૩
૧૫t
તેણે કહ્યું : હા.
(૪૮૪) અને શું આપણું સામાન્ય કસરતબાજોની શરીરની રહેણીકરણ એમને માટે અનુકૂળ ગણાશે ?
શા માટે નહિ ?
મેં કહ્યું? મને બીક એ છે કે એ લોકોની છે તેવી શરીરની રહેણીકરણી ઊંઘણશી બનાવી મૂકે છે અને વધારામાં (એમની ટેવ આરોગ્યને હાનિકારક થઈ પડે છે. તમે શું એ નથી જોતા કે આ કસરતબા પિતાની જીંદગી ઊંઘમાં જ કાઢે છે અને તેમના રિવાજ પ્રમાણેની ખાવાપીવાની વિધિમાં જે જરા જેટલા અંશે પણ તેઓ ફેરફાર કરે, તે ભયંકર માંદગી થવાને એમને સંભવ રહે છે?
હા, મેં જોયું છે.*
મેં કહ્યું ત્યારે ઉનાળાને તાપ અને શિયાળાની ઠંડીના, (તથા) પાણી અને ખોરાકને જે અનેક ફેરફારો એમને લડાઈને પ્રસંગે સહન કરવા પડશે તેમાં એમનું આરોગ્ય પડી ભાંગવાને સંભવ ન રહે એટલા (ર) માટે, આપણે લાયક કસરતબાએ જાગતા કૂતરાઓ જેવા થવાનું છે અને જેમણે અત્યંત તીણ રીતે જોવાનું તથા સાંભળવાનું છે તેમને માટે સૂક્ષ્મ પ્રકારના શિક્ષણની જરૂર પડશે.
મારો એ મત છે.
ખરેખરી ઉત્કૃષ્ટ શારીરિક કેળવણું, આપણે હમણાં જ જેનું વર્ણન કરતા હતા તેવી સાદી માનસિક કેળવણીની જેડિયા બહેન થાય.
એ કેવી રીતે ?
કેમ, આપણી માનસિક કેળવણીના જેવી સાદી અને સારી શારીરિક કેળવણી પણ છે એ મારે ખયાલ છે; ખાસ કરીને લશ્કરી તાલીમ.
તમે શું કહેવા માગે છે? મારો અર્થ હોમરમાંથી સમજી શકાશે. તમને ખબર છે કે * પરિ. ૩ : શારીરિક કેળવણ-સુદ ૧, ખોરાક