________________
૪૬૩
૧૬૭
પણ આ એનાથી ઉલટું કરે છે.
જો એને રાજ્ય કરવું જ હોય, તે એનાથી ખીજું કશું કરી શકાય જ નહિ એમ હું માનું છું.
(૩) મેં કહ્યું: કેટલાય ખરાબ લેાકેા ધિક્કારતા હાય, અને એમની વચ્ચે રહેવાની ફરજ પડે, અથવા બીજી બાજુ મૃત્યુ—એ તે કુવા ધન્ય વિકલ્પ !
હા, એ સિવાય ત્રીજો વિકલ્પ નથી.
અને પુરવાસીએને એનાં કર્યાં જેટલે અંશે વધારે દુષ્ટ લાગે, તેટલે અંશે વધારે હજૂરિયાઓની તથા એમનામાં વધારે મોટી નિમકહલાલીની એને જરૂર પડશે ?
અવશ્ય.
એની એવી સેવાપરાયણ ટાળી કાણુ હશે, અને એ એવી ટાળીને કયાંથી મેળવશે !
તેણે કહ્યું: જો એ પૈસા આપે, તેા તે સ્વેચ્છાએ એની આજુબાજુ વીંટળાઈ વળશે.
મેં કહ્યું: મીસરના કૂતરાના કસમ દરેક જાતના અને (૬) દરેકે દરેક દેશના ભમરાઓ અહીં ઘણાય છે.
તેણે કહ્યું: હા, છે ખરા.
પણ એમને પેાતાની પાસે રાખવાની શું એ ઇચ્છા નહિ કરે? કેવી રીતે?
પુરવાસીઓ પાસેથી એમના ગુલામા એ લૂટી લેશેઃ પછી એ એમને મુક્ત કરશે, અને પોતાના અંગરક્ષક તરીકે એમને નીમશે. તેણે કહ્યું: અચૂક, અને બીજા બધા કરતાં એમના પર એ વધારે વિશ્વાસ મૂકી શકશે.
*
: રિ : ૩ : ૪* રૂ અને ૯ : ૫૯૨