________________
૪૯૨
પરિચ્છેદ હ
હા.
બુદ્ધિના વ્યાપાર એ ફિલસૂફનું વિશિષ્ટ સાધન છે ?
જરૂર.
જો પૈસા તથા નફાનું ધેારણુ સ્વીકારીએ, તો નાનેા લેાભી (૬) જે પ્રશંસા કરે કે ઠપકા આપે એના ઉપર જ આપણે અવશ્ય સૌથી વધારે વિશ્વાસ મૂકવા પડે?
અચૂક.
અથવા જે કીતિ કે વિજય કે સંજોગામાં મહત્ત્વાકાંક્ષી કે બહાદૂરને એ સ્પષ્ટ છે.
શૌ નું ધારણ સ્વીકારીએ, તેા એ નિર્ણય સૌથી સાચા ગણાશે?
પણ જ્યાં અનુભવ અને વિવેક અને બુદ્ધિ ન્યાય કરવાનાં છે તેા ? એ જ અનુમાન શકય છે— તેણે જવાબ આપ્યાઃ કે વિવેક અને બુદ્ધિને પ્રેમી જે સુખાની સ ંમતિ આપે તે જ સુખા સાચ્ચામાં
સાચ્ચાં માનવાનાં છે.
અને આથી આપણે એ અનુમાન પર આવીએ છીએ, કે (૫૮૩) આત્માના બૌદ્ધિક અંશનાં સુખમાં બધા કરતાં વધારે આનંદ રહેલા છે, અને આપણામાંથી જેનામાં આ તત્ત્વ શાસન કરતું હોય છે તેનું જીવન સૌથી વધારે આનંદમય છે.
તેણે કહ્યું: વિવેકી માણુસ જ્યારે પેાતાના જ વનને સંમતિ આપે છે ત્યારે એ એક અધિકારી પુરુષ્ની જેમ ખેલે છે એ વિશે પ્રશ્ન જ ન હેાઈ શકે.
અને જે જીવન ખીજે નંબરે આવે છે તથા જે સુખ બીજે નંબરે આવે છે તે વિશે પરીક્ષક શા નિ` આપે છે?
સૈનિક તથા પ્રતિષ્ઠાના ભૂખ્યાનું એ સુખ છે તે સ્પષ્ટ છે: જે પૈસા કમાનારના કરતાં પોતાની વધારે સમીપ છે.
સૌથી છેલ્લે પૈસાના લાભી આવે છે .