________________
૩૫૦
પરિચ્છેદ ૬
તમે કહેશે। ? જેને લીધે આંખા સંપૂ` રીતે જોઈ શકે છે, અને દૃશ્ય જગત દેખાય છે એ કાના તેજ વડે ?
તમે અને આખી માણુસ જાત કહે છે તેમ, સૂર્ય —એમ તમારા ભાવા છે ખરું?
આ દેવ અને દૃષ્ટિ વચ્ચેના સંબંધનું આ રીતે વર્ણન કરી શકાય ખરું? કેવી રીતે?
(૬) દૃષ્ટિ અથવા ચક્ષુ જેમાં દિષ્ટ વસેલી છે તે એમાંથી કાઈ કંઈ સૂર્ય નથી?
ના.
છતાં બધી ઇન્દ્રિયા કરતાં સૌથી વધારે સ જેવી ઇન્દ્રિય તે ચક્ષુ છે
બહુ જ એના જેવી છે.
અને ચક્ષુમાં જે શક્તિ રહેલી છે તે સૂર્યમાંથી નીકળેલું અમુક પ્રકારનું પ્રસ્રવણ છે ખરુને ?
ખરાખર.
ત્યારે સૂર્ય ક ંઈ દૃષ્ટિ નથી, પરંતુ જેને દૃષ્ટિ એળખે છે એવે એ એના પિતા છે?
તેણે કહ્યુંઃ ખરું.
અને આ જે છે તેને હું ઈષ્ટનું બાળક કહું છું; અને બુદ્ધિગમ્ય જગતમાં ચિત્ત તથા ચિત્તના વિષયા સાથે જેવા ને સંબધ છે, તેવા જ સંબંધ દૃશ્ય જગતમાં (૬) દૃષ્ટિ અને દૃશ્ય વસ્તુઓ સાથે સ્થાપવા, (પરમ) ધ્યે પેાતાની જ આકૃતિમાં સૂર્યને ઉત્પન્ન કર્યાં છે તેણે કહ્યું: તમે જરા વધારે સ્ફુટ કરી સમજાવશો ?
*તેવી જ રીતે *N o u s' એટલે શુદ્ધ સાત્ત્વિક બુદ્ધિ તથા પરમ ઇષ્ટની વચ્ચે સૌથી વધારે સામ્ય રહેલું છે.