________________
૩૮૬
વિચ્છેદ ૩
થાય એમ તેમને દેખાતું નથી. અને આ એ વમાંના કયા વ સાથે ભળીને તમે દલીલ કરવા માગેા છે તેને તમે તરત જ નિય કરી નાંખા તેા સારું. ઘણું ખરું તે! તમે એમ જ કહેશો કે તેમાંના એકે ય સાથે મળીને નહિ, કારણ દલીલ કરવાથી તમારી પેાતાની પ્રગતિ થાય એ જ તમારા મુખ્ય હેતુ છે; તમારી પેાતાની પ્રગતે થતી સાથે ખીજાઓને કઈ લાભ થાય તે તેથી તમને હું ધારું છું કે મુખ્યતઃ મારા પેાતાને જ માટે પસંદ કર્યું.
હોય તેના) સાથે ઇર્ષ્યા નહિ થા હું દલીલ કરવાનું
ત્યારે એક પગલું પાછા હો, કારણ વિજ્ઞાનોના ક્રમમાં આપણે ભૂલ કરી છે.
તેણે કહ્યું: શી ભૂલ થઈ છે?
મેં કહ્યુંઃ સાદી ભૂમિતિ પછી ધન આકૃતિને ન (૬) લેતાં આપણે એકદમ પરિભ્રમણ કરતા ઘન પદાર્થોને લીધા, જ્યારે ( ખરી રીત તેા હાઈ શકે કે ) એ પરિમાણો પછી જે ત્રા પિરમાણુને ધન તથા ઊંડાઈના પિરમાણુ સાથે સંબંધ છે તે આપણે લેવું જોઈતું હતું.
સોક્રેટિસ, એ ખરું, પરંતુ બહુ જ ઓછું છે એમ દેખાય છે.
મેં કહ્યું: કેમ, હાસ્તા, અને એનાં એ કારણ છે; સૌથી પહેલાં તેા કોઈ રાજ્ય એને આશ્રય આપતું નથી; આને લીધે એના અભ્યાસ પાછળ જરૂર વ્હેતી શિક્તિ ખચવામાં આવતી નથી, અને એ (વિષયા કઠિન છે; અને બીજું જ્યાં સુધી કોઈ માં બતાવનાર ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીએ ( પોતાની મેળે ) એ શીખી શકતા નથી. પરંતુ વળી એવા માર્ગ બતાવનાર ભાગ્યે જ મળી આવે, અને જો મળી આવે તે પણ, અત્યારની પરિસ્થિતિ જોતાં, (૪) વિદ્યાર્થી જે અત્યત દંભી છે તે એના હાથ નીચે નહિ ભણે, રાજ્ય આખું તે આ વિષયાના શિક્ષણની વ્યવસ્થા કરતું હાય અને તેમને (એટલે કે આ
આ વિષયેા વિશેનું જ્ઞાન હજી તે