________________
૧૭૧:
પાસે સત્ય હોય એ શું ઇષ્ટ નથી ? અને વસ્તુએ જેવી છે એવું જ એનું યથા જ્ઞાન થાય, × ત્યારે જ સત્ય પર અધિકાર આવ્યે એમાં તમે સંમત થશે! ને?
૪૧૩
તેણે જવાબ આપ્યા : હા, મનુષ્યજાત પાસેથી સત્ય એમની અનિચ્છાએ છીનવી લેવામાં આવે છે એમાં હું તમારી સાથે સંમત છું. (૬) અને આ અનિચ્છાએ થએલે લેાપ કાં તે ચારી, બલાત્કાર કે જાદુથી શું કરવામાં નથી આવતા ?
અર્થ સમજી
મને ભય છે કે કરુણુરસપ્રધાન નાટકાના લેખાની જેમ હું અસ્પષ્ટ રીતે ખેલતા હોઈશ. મારે એટલું જ કહેવાનું છે કે કેટલાએક લેા વિનવણીથી બદલાઈ જાય છે, અને ખીજા ભૂલી જાય છે; એક વર્ગના લેાકાનાં હૃદય લીલા ચેારી જાય છે, અને ખાનાં કાળ; અને આને હું ચારી કહું છું. હવે તે તમે મારા અથ સમજો છે ખરું ને ?
તેણે જવાબ આપ્યો : હજી હું તમારા કહેવાને શકતા નથી.
હા.
વળી જેમના પર બલાત્કાર કરવામાં આવે છે, તેને કાં તા કાઈ દુ:ખની ઉગ્રતાને લીધે અથવા શાકને લીધે પેાતાના અભિપ્રાયે બદલવા પડે છે.
તેણે કહ્યું : હું સમજું છું, અને તમે કહેા છે તે ખરું છે.
(૪) અને એ પણ તમે કબૂલ કરશેા કે જેએ જાદુમાં ફસાયા
છે તેનાં મન કાં તે સુખની મૃદુતર અસર નીચે અથવા ભયની વધારે કઠોર અસરને લઈ ને બદલાઈ જાય છે.
તેણે કહ્યું : હા, દરેક પ્રકારની છેતરપીંડીને આપણે જાદુ કહી શકીએ.
× Correspondence Theory of Truth.