________________
પરિચ્છેદ ક
અને જે સદ્ગુણ આ હરીફાઈ કરવા ( ક્ષેત્રમાં ) ઉતરે છે તે (૬) ધર્મ છે ખરું ને ? બરાબર એમ જ.
૨૧૦
પ્રશ્નને આપણે બીજી દષ્ટિએ જોઈશું : કાયક્ષ સમક્ષ આવેલા દાવાઓને નિય રાજ્યના શાસનકર્તાએ જ કરશે ખરું ને?
અવશ્ય.
અને બીજાનું જે કઈ હેાય તે માણસ ન લે, તેમ એનું પોતાનું તેની પાસેથી પડાવી લેવામાં નહિ આવે એ સિવાયના બીજા કોઈ સિદ્ધાન્ત પર એવા દાવાઓને ચુકાદો આપી શકાય ખરો? ખરુ, સિદ્ધાન્ત એ છે.
અને એ ‘ધાર્મિક’ સિદ્દાન્ત છે ખરુ ને?
હા.
ત્યારે આ દૃષ્ટિએ પણ માણસનું પેાતાનું જે કંઈ (કામ) હોય, અને એની માલિકીનું જે કઈ હોય તે તે કરે અને પોતાની પાસે રાખે એ ધર્મ—એનેા સ્વીકાર કરવામાં આવશે, નહિ ?
(૪૩૪) સાવ સાચુ .
હવે વિચારી જુએ અને તમે મારી સાથે સ ંમત થાઓ છે કે નહિ તે મને કહેા—ધારો કે કાઈ સુથાર મેાચીને ધંધા કરે છે, અથવા કાઈ મેચી સુથારના ધંધા કરે છે; અને ધારો કે તેએ તેમની ફરજો તથા એજારોની અદલાબદલી કરે છે, અથવા એક જ માસ અંતે કામ કરે છે—કે પછી (આવે! ખીજો) ગમે તે ફેરફાર થઈ જાય, તેા તેને પરિણામે શું તમે માને છે કે રાજ્યને કંઈ માટી હાતિ પહાંચે ખરી ?
બહુ મોટી નહિ.
પરંતુ જ્યારે કાઈ માચી કે બીજો કાઈ માણસ, જે સ્વભાવથી જ (૬) વૈશ્ય થવાને લાયક છે તે, સ ંપત્તિ બળ કે તેના અનુયાયીઓની સંખ્યાથી અથવા એવા કાઈ સ ંજોગને લીધે ફુલાઈ જઈ ને, સૈનિકાના