________________
૪૮૭
જબરી હાર ખાધી હાય એમ તેમને લાગે છે અને એમના અગાઉના તમામ ખયાલા ઊંધા વળી ગયા હોય એમ ભાસે છે. વાધબકરીની રમતમાં કાર્યક પ્રવીણ ન હેાય અને અંતે એના કુશળ પ્રતિપક્ષીએ એને મ્હાત કરી દે અને એક પણ ચાલ એને માટે બાકી ન રહે, (૬) તેમ અહીં પણ છેવટે ઘેરાઈ ગયા હાય એમ તેમને લાગે છે; કારણ આ નવી રમતમાં હારજીતનાં પ્યાદાં શબ્દો છે, તેથી એમને કંઈ જ કહેવાનું રહેતું નથી; અને છતાં આખી ક્લીલ દરમિયાન તે જ ખરા હોય છે. હાલ જે બની રહ્યું છે તે પરથી મને આ સૂઝયુ છે. જો કે ફ્લીલને દરેક પગલે તમારી સામે શબ્દોથી લડી શકાય એમ નથી છતાં અમારામાંથી હરકેાઈ પણ કેળવણીના એક વિભાગ તરીકે માત્ર યુવાવસ્થામાં જ નહિ, પણ ઉત્તરાવસ્થાના વ્યવસાય તરીકે જ્યારે ફિલસૂફીના ઉપાસકેા તેને અભ્યાસ ચાલુ રાખે છે, ત્યારે તેમાંના ઘણા પુરા બદમાશા એમ ન કહીએ તેાયે (૩) વિચિત્ર રાક્ષસા તા થઈ જાય છે, અને એવા અભ્યાસીઓમાંના જેમને આપણે સારામાં સારા ગણીએ તેઓ—તમે જે વિષયનાં આટલાં વખાણુ કરા છે તેના જ અભ્યાસને લીધે દુનિયાને માટે તદ્દન નકામા બની રહે એટલુ એ સ્પષ્ટ જુએ છે.
કહેશે
•
૩૦૪
વારુ, અને જેએ આમ .કહે છે એ ખોટું કહે છે એમ શું તમે માનેા છે ?
તેણે જવાબ વાળ્યા; હું કહી શકતા નથી; પણ તમારા શા અભિપ્રાય છે તે મારે જાણવું છે.
તે મારા જવાબ સાંભળેાઃ હું માનું છું કે તે
કહે છે.
(૪) ત્યારે જો ફિલસૂફ઼ે। . નગરા(ના વહીવટ) માટે છે એમ આપણે સ્વીકારેલું છે, તે જ્યાં સુધી ક્લિસૂફે કરે ત્યાં સુધી નગરેશમાં રહેલું અનિષ્ટ તમારી ઉક્તિ તમે કેવી રીતે સાખીત કરી શકશે ?
નાબૂદ નહિ
તદ્દન ખરું
તદ્દન નકામા
રાજ્ય નહિ થઈ શકે એ