________________
પરિચ્છેદ ૪
મે' જવાબ આપ્યા : ક ંઈ જ નહિ, પર ંતુ ડેલ્ફીના દેવ એપેલે સારુ સૌથી મહાન, સૌથી શ્રેષ્ઠ અને સૌથી મુખ્ય બાબતની વ્યવસ્થા કરવાનું હજી બાકી રહે છે.
૧૯૬
તેણે કહ્યું : એ કંઈ ?
દેવા, નાના દેવા અને વીર પુરુષોની સમગ્ર સેવા તથા યજ્ઞા અને મદિરાની સ ંસ્થાઓ; મરી ગયેલા માણસેાના સ્થાનની વ્યવસ્થા પશુ અને નીચલી દુનિયામાં વાસ કરનારાઓને જેને અનુગ્રહ મેળવવા હાય તેણે જે વિધિએ પાળવાના હોય તે પણ. આ એવી બાબતે છે કે જેતે વિશે આપણે પેતે અજ્ઞાન છીએ, અને આપ (૪) વંશપરંપરાના દેવ સિવાય બીજા કોઈ એ કરેલા અ માં આપણે શ્રદ્ધા મૂકીએ તે નગર રાજ્યના સ્થાપકા તરીકે આપણે વિવેક વાપર્યાં ન ગણાય. પૃથ્વીની નાભિ ઉપર, મધ્યમાં જે વિરાજે છે એ જ એ દેવ છે, અને સમસ્ત માનવજાતને એ ધર્મને એધ આપે છે.
તમે ખરું કહો છે અને તમે કહો છે એમ કરીશું.
પરંતુ એરિસ્ટોનના પુત્ર, આ બધામાં ધર્મ કયાં ( ૩ ) રહેલા છે? * મને કહે કયાં ? આપણું નગર રાજ્ય વસવાટને યેગ્ય થયું છે તેા પછી દીવે! સળગાવા અને શેાધ કરા, અને તમારા ભાઈ અને પેાલિમાર્કસ તથા બાકીના મિત્રોની મદદ લેા, અને અમને જોવા દા કે એમાં કયાં ધમ અને કયાં અધમ મળી આવે છે, અને એક બીજાથી એ શામાં ભિન્ન પડે છે, અને જેને સુખી થવું છે તે માણસે, પછી ભલે દેવા કે માનવા એને (જુએ કે) ન જુએ તે પણ, પેાતાના ભાગ તરીકે બેમાંથી કાને સ્વીકાર કરવા જોઈ એ ગ્લાકોને કહ્યું : કેટલું બેહુદું.! અણીને( ૬ ) વખતે ધને તમે મદદ ન કરો, તેા એ તમારે માટે અધ ગણાય, એમ કહેતાં કહેતાં, શું તમે જ ધર્મને શોધી આપવાનું વચન નહાતું આપ્યું ?
* મુદ્દો ૭-ધની શેાધ