________________
૪૧૧
૧૬૭
પ્રમાણમાં હોય તે સંગીતની શક્તિથી એના પ્રાણ નિર્મૂળ પડતાં એ ઉત્તેજનીય બને છે;—આછામાં ઓછા ઉત્તેજનથી પણ એ એકદમ સળગી ( ૪ ) ઊઠે છે, અને તુરત બૂઝાઈ જાય છે; પ્રાણવાન થવાને બદલે એ કાપનીય અને લાગણીપ્રધાન બને છે અને તદ્દન અવ્યવહારુ થઈ જાય છે.
એમ જ.
-
અને શારીરિક કેળવણીનું પણ આવું જ, કસરતેા કરે, અને ખૂબ ખાય અને સંગીત તથા અભ્યાસીથી ઉલટા જ હાય, તે પહેલાં એના શરીરની લીધે એનામાં મગરૂરી અને પ્રાણ ભરાઈ આવે એના કરતાં એવડા થાય છે.
માણસ જો ઉગ્ર ફિલસૂફીના પ્રખર સારી સ્થિતિને છે અને એ હતા
અવશ્ય.
અને પછી શું થાય છે? જો એ ખીજુ કંઈ ન કરે અને (૩) કલાની દેવીએ* સાથે કોા સંબંધ ન રાખે, તેા કાઈ જાતનું જ્ઞાન, ૩ અન્વેષણ કે વિચાર અથવા સ ંસ્કૃતિમાં કશે। રસ ન હોવાથી, એનામાં જે કઈ બુદ્ધિ હોય તે પણ શુ ક્ષીણ, નિસ્તેજ અને અંધ નથી બની જતી, ( એવી કે પછી ) એનું મન કદી જાગ્રત ન થાય અને એને કશુ પાણુ ન મળે, અને એની ઇન્દ્રિયે એનાં ધુમસ (નાં આવરણા )માંથી જરા પણ મુક્ત ન થાય ?
તેણે કહ્યું: ખરું.
અને અંતે એ વીતવણીના શસ્ત્રને ઉપયાગ ન કરે એવા, અસભ્ય અને ફિલસૂફીનેા દ્વેષી (૬) બને છે,—— એક જંગલી પ્રાણી જેવા એ છે, બધે બળજબરી અને ક્રૂરતા, અને ખીજી કાઈ પણ રીતે એને કામ પાડતાં આવડતું નથી; અને એ દુષ્ટ પરિસ્થિતિમાં અને પૂર્ણ અજ્ઞાનમાં જીવે છે તથા ઔચિત્ય અને લાલિત્યની એને કશી સમજણ હોતી નથી
*જીએ ઉપર ૩૬-૬-ફૂટનેટ.