________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
मूल दुहा. तत्वबोधना हेतु जे सद्गुर्वादिक होय । पामी तेने प्रेमथी, पापपंक सब धोय ॥ ६ ॥
,
ભાવાર્થ :——તત્ત્વ જ્ઞાનના હેતુભૂત સદ્ગુરૂ મહારાજ તથા સૂત્રાદિક છે તેનું વિશેષતઃ અવલખન કરીને જીવ, સમકિત રત્ન પ્રાપ્ત કરે છે. અને અનાદિકાળથી લાગેલ મિ. થ્યાત્વાદ્વિ પાપપકના નાશ કરે છે, માટે ભવ્યજીવે તે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હાય તા, સદ્ગુરૂ મુનિરાજનું શરણુ અંગીકાર કરવું;, તેમના વિશ્વાસે વર્તવું, તેમની મન, વચન, અને કાયાથી ભક્તિ કરવી, સદ્ગુરૂની આજ્ઞા સદાકાળ પા લવી, "જીનવાણી તથા સદ્ગુરૂ તથા જીનમૂર્તિનું અવલખન કરવું, જીન વાણીનુ સદ્ગુરૂદ્વારા શ્રવણુ કરવું, પુષ્ટ નિમિત્તને અવલ અવાથી, આત્મા સ્વાન્નતિ શિખરે ચડે છે. मूल दुहा.
निज परना विज्ञान बिन, क्रियाकाण्डमां रक्त ॥ भेदज्ञाननी दृष्टिबिन, नहि धर्मे आसक्त ॥ ७ ॥
ભાવાર્થ:- પાતાના અને પર સ્વરૂપના જ્ઞાન વિના અજ્ઞાન દૃષ્ટિથી ખાહ્ય ક્રિયા સમૂહમાં જે વર્તે છે. તેમાંજ એકાંતે હિત ગણી આસકત થએલા જીવ પોતાનું હિત કરી શકતા નથી, ખાદ્ય દૃષ્ટિથી જોતાં, ધર્મમાં આસકત થ
For Private And Personal Use Only