________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) ભાછું, હુ ભાવ સંવરમય છું, પુગોની બનેલી અનેક કર્મ વણા આત્માના અસંખ્યપ્રદેશે લાગેલી છે, તે મારે ભાગ્ય નથી કારણ કે વર્ગણાઓમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ રહે છે. દરેક વર્ગણાઓમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થઈ રહેલ છે. વર્ગણાઓમાં સક્રિયપણું છે. ઔદારિક વર્ગણા, વૈકિય વર્ગણું, તૈજસવર્ગણા, આહારક વર્ગણા, ભાષા વર્ગણ, શ્વાસોચ્છવાસ વર્ગણા, મને વર્ગણું, અને કાર્મણ વગણા છે. આ આઠ વર્ગણ અનાદિકાળથી આત્માના પ્રદેશની સાથે લાગી રહી છે. અભવ્ય જીવને આઠ વગણ અનાદિ અનંતમે ભાગે વર્તે છે, અને એ આઠ વર્ગણુ ભવ્ય જીવને અનાદિ સાંત ભાંગે વર્તે છે. જે જે સિદ્ધાત્માઓ થયા તેઓએ આઠે વર્ગ શુઓને બિલકુલ સંબંધ છેડ, અને તે છુટેલી વર્ગણાઓ ચૌદ રાજલકમાં રહી, અને તે કારણ યેગે અન્ય પરિણામને પણ પામે છે. આ આત્માની સાથે પણ આઠે વર્ગણાએ લાગી છે, પણ તે પ્રત્યેક વર્ગણાઓ પિતા પોતાનું જુદું જુદું કાર્ય કરે છે. રાગ અને દ્વેષથી સમયે સમયે આત્મા, અનંત કર્મ વર્ગણોને ગ્રહણ કરે છે આ વર્ગણાઓ અનંતાનંત પરમાણુની બનેલી હોય છે. પહેલીના કરતાં બીજીમાં અનંતાનંત પરમાણુઓ વિશેષાધિક હોય છે એમ ઉત્તરોત્તરની વર્ગણાઓમાં અનંતાનંત વિશેષ પરમાણુઓ જાણવા. આત્મા રાશી લાખ જીવનિમાં
For Private And Personal Use Only