________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૭ ) અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર પરમાણુ સાદિસાંત છે. સ્વકાલ અગુરુલઘુ અનાદિ અનંત છે. અગુરુલઘુને ઉત્પાદવ્યય સાદિ સાંત છે. સ્વભાવ તે ગુણચાર અનાદિ અનંત છે. વર્ણગંધરસ અને સ્પર્શ પર્યાય સાદિસાત છે. એમ સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયમાં ચતુર્ભગી કહી.
છ દ્રવ્ય સંબંધમાં ચતુર્ભગી અવતાર.
આકાશદ્રવ્યના બે ભેદ છે. ૧ લોકાકાશ, ૨ અલેકાકાશ; તેમાં અલોકાકાશમાં કઈ દ્રવ્ય નથી, અને લેકાકાશમાં છ દ્રવ્ય છે. ત્યાં પ્રથમ કાકાશ, દ્વિતીય ધર્મો સ્તિકાય, તૃતીય અધર્માસ્તિકાય, તે અનાદિ અનંત સંબંધી છે, કાકાશના એકેક પ્રદેશમાં ધર્માસ્તિકાયને તથા અધર્માસ્તિકાયને એકેક પ્રદેશ રહે છે. તે પણ કઈ વખત વિનાશ પામશે નહીં. માટે અનાદિ અનંત સંબંધી છે.
કાકાશક્ષેત્ર સર્વ અને જીવદ્રવ્યને સંબંધ અનાદિકાનથી છે, અને તેને અંત આવશે નહીં. કાકાશમાંજ સવજી વર્તે છે. માટે તેને સંબંધ પણ અનંતકાળ સુધી છે. સંસારી જીવ કર્મસહિત અને લેકના પ્રદેશને સંબંધ સાદિસાંત છે. કારણકે, કર્મ સહિત જીવ આકશના એક પ્રદેશનો સંબંધ ત્યાગ કરી, બીજા પ્રદેશે સંબંધ કરે છે, વળી બીજા પ્રદેશને સંબંધ કરી, ત્રીજા પ્રદેશને સંબંધ કરે છે. પ્રદેશની સાથે સંબંધ કરતાં,
સંબધી છે.
છે, અને તેને જીવતવ્યના
For Private And Personal Use Only