________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૮ ) કર્મથી તથા શરીરથી ન્યારે, આત્મા છે, તારી ગતિ ન્યારી છે. તું જ્ઞાનદર્શનચારિત્રાદિ અનંતગુણમય આત્મા છે, તેજ આત્મા સત્ય હું છું. આત્માના અસંખ્યાતપ્રદેશ, છે. અનાદિકાળથી અશુદ્ધ પરિણતિના ગે આત્મા પર વતુને પિતાની માની બેઠે છે, અને પરવસ્તુમાં અહં ત્વ બુદ્ધિનાયેગે, આત્મસ્વરૂપ ભૂલી ગયા છે. તારે આત્મા, અ નંત સૂર્યકરતાં પણ અધિક જ્ઞાનથી પ્રકાશે છે. તારા આ માની અનંતિ શકિત છે. જ્યાં સુધી તારા આત્માની શક્તિ પ્રગટ કરવા માટે તે પ્રયત્ન કર્યો નથી, ત્યાંસુધી તું કંગાલ છે. પુદગલની લાલચથી તું પિતાની શક્તિની રૂચિ ધરાવતું નથી. હે ચેતનલાલ !!! આનંદ, સુખ, શાંતિ, જ્ઞાન, દર્શનાદિગુણ આત્મામાં છે, અને આત્મા અરૂપી છે. એવા આત્માના ગુણો પ્રગટ કરવા તેજ સત્ય ધર્મ છે. આત્માના ગુણોનું આચ્છાદન કર્મથી થયું છે. જ્યારે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે, જ્યારે પરવસ્તુમાં થતી મેહબુદ્ધિ નાશ થવાથી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, અને પિતાના સ્વભાવમાં રમત એ આત્મા સમભાવી બને છે, ત્યારે ઈચ્છા કીતિ, માનપૂજા, તથા આશાભિક્ષુકીનું કંઈ જેર ચાલતું નથી. પરમાં અહત્વ બુદ્ધિ થતાંજ આશાની ઉત્પત્તિ થાય છે. જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થતાં અહંન્દ્ર બુદ્ધિનું જેર નાશ પામે છે. હે ચેતનલાલ!! તું ચેતન છે; માટે હવે આત્મસ્વરૂ
For Private And Personal Use Only