________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'..૪૬૦) તે આત્માના અ.નંદને પરમ શ્રદ્ધાળુ થયે. આ દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે, આત્માના આનંદને આત્મા જ જાણી શકે છે. આત્માની જ્ઞાનશકિત પ્રગટવાથી મુક્તિ થાય છે. આત્મજ્ઞાન વિના કેઈની અન્તર્દષ્ટિ થઈ નથી, અને થવાની પણ નથી. તે સંબંધી કહ્યું છે કે –
ज्ञानेन भिद्यते कर्म, छिद्यन्ते सर्व संशयाः । आत्मीयध्यानतो मुक्ति रित्येवं कथितं मिनः॥ १ ॥
જ્ઞાનથી કમને ભેદ અર્થાત્ નાશ થાય છે. માટે અનેક વિચાર કરીને પણ મૂળ તત્વ ઉપર આવ્યા વિના
છૂટકે નથી. અનેક પ્રકારની શકિતનું મૂળ આત્મા છે. કયાંથી વિચાર થાય છે તેનું જ્ઞાન કર !!! જળનો ખજાને જેમ દરિયે છે, તેમ જ્ઞાનશકિતનો ખજાને આત્મા છે અને તે આત્મા, પંચભૂત મય શરીરથી ન્યારે છે. જ્ઞાનશકિત, અનંતપદાર્થને જ્ઞાનમાં ભાસ કરે તે પણ ખૂટે તેમ નથી. જ્ઞાનશકિત અરૂપી છે. અને તે આત્માને ગુણ છે, અને તે મતિજ્ઞાનાદિક પંચભેદે છે સૂર્યના ઉપર જેમ મેઘનું આવરણ આવે છે, તેમ જ્ઞાનના ઉપર જ્ઞાનને આચ્છાદન કરનારું આવરણ છે. આ આવરણ ક્ષીરનીરની પેઠે આત્માના અસંખ્ય પ્રદેશની સાથે પરિણમ્યું છે. જે જે અશે જ્ઞાનાવરણ
For Private And Personal Use Only