Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 561
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર૮ ) આ દરેક કાર્ય સિદ્ધિમાં પાંચ કારણના સમવાયની જરૂર છે. પ્રમાણે શ્રી વીરપ્રભુના ઉપદેશથી અજ્ઞાન નષ્ટ થવાથી, પાંચ વાદીઓ પણ જૈનદર્શનમાં ભળ્યા. આ પ્રમાણે પ્રસંગેાપાત્ત અત્ર વર્ણન કરી મૂળ વિષય ઉપર આવીને કહેવામાં આવે છે કે આત્માની પરમાત્મદશા પ્રાપ્તિ દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ પામીને મનશે. કાલાદિક સામગ્રી પામતાં મેાક્ષરૂપ ચ પૂર્ણ કાની સિદ્ધિ થશે. શ્રી આનંદઘનજી મહારાજ પણ અજીતનાથના સ્તવનમાં કહે છે કે— काल लब्धि लही पथ नीहाळशुरे, ए आशा अविलंब; ए जन जीवेरे जिनजीजाणजोरे, आनन्दघनमत अंब= पन्थडो ॥ સાનુકૂળ સામગ્રીની સપૂર્ણતાએ ક્ષાયિકભાવે મેક્ષની પ્રાપ્તિ થશે. કથની કથતાં, જો તત્ત્વની પ્રાપ્તિ ન થાય, તે કથનીથી પણ આત્મહિત નથી, માટે આત્મસ્વભાવમાં રમણુતા કર !! તેથી તું પરમાત્મપદ પામીશ. અન્તમાં વર્તનાર ત્રણ ભુવનનાનાથ એવા આત્માનું ધ્યાન કરે, તેથી શાશ્વત સુખરૂપ મેવા પામશે. સત્ય શાશ્વતપદપામવા આત્મદેવનુ આરાધન કરેા. નિશ્ચયથી આત્માજ દેવ છે, તથા આત્માજ ગુરૂ છે, અને નિશ્ચયથી જોતાં આત્મામાંજ ધમ છે, અને બ્ય વહારથી પૂજ્ય અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને તીર્થંકરે કહેલા ધર્મ જાણવા. ગચ્છ ગચ્છની સિન્નતા, તથા ગચ્છની ખાસ્ક્રિ યામાં ફેર છે તેમાં એકાંત જે રાગી થઇ, સત્યતત્ત્વ જોતેા નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570