Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa
Catalog link: https://jainqq.org/explore/008525/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - श्रीमद वुद्धिसागरसूरिजी ग्रंथमाला ग्रंथांक. १० । ગિનિષ્ઠ શાસવિશારદ જેનાવાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીવિરચિત आत्मप्रकाश. - - માણસાને શેઠ વીરચંદભ - કૃણાજીનાં મંત્રી શ્રાવિકા સા. સમરથબાઇની દ્રવ્ય હાયથી. છલી પ્રસિદ્ધ કરનાર શ્રી અધ્યામરાન પ્રસારક મંડળ. હા. વકીણ શા. મોહનલાલભાઈ હિમચંદ. મુ પાદરા, આવૃત્તિ બીજી પ્રતિ. ૫૦૦ મૂલ્ય રૂ. ૧-૮-૦ = = For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરા-લુહાણમિત્ર ટીમ પ્રિ. પ્રેસમાં અંબાલાલ વિઠલભાઈ ઠક્કરે પ્રકાશક માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તા. ૧પ૩૨પ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળના તરફથી પ્રકટ થતી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિગ્રંથમાળના ગ્રંથાક નેવુ મા તરીકે (૯૦) આ ગ્રંથ પ્રકટ કરતાં અમાને ઘણા આનંદ થાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરજીની આજસ્વીની કલમે લખાયેલ આત્મજ્ઞાનના ગૂઢ રહસ્યવાળાં પરોપકારી પુસ્તકા પૈકીના આ ગ્રંથ છે. આ ગ્રંથ ગુરૂ મહારાજે પ્રથમ લખેલે અને સ. ૧૯૬૪ ની સાલમાં માણસાનિવાસી શેઠ. વીરચંદભાઇ કૃષ્ણાજીએ પેાતાનાં સદ્ગત પત્નીશ્રી ચંચળખાઈના સ્મરાથે તેમના પૂણ્યાર્થે કાઢેલી રકમમાંથી છપાવેલ હતા. જેની એક હજાર નકલેા તેમણે વિના મૂલ્યે જીજ્ઞાસુઓને આપી હતી તે નકલે પૂરી થઇ જવાથી તેમજ આ ગ્રંથ આત્મજ્ઞાનના તથા ધમના જીજ્ઞાસુને અતિ ઉપયાગી અને સબાધક હોવાથી તેની બીજી આવૃત્તિ આ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ ગ્રંથમાં મુખ્ય વસ્તુમાં જડની અને ચેતનની વહેં For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચણી, આત્મા, અનાત્મા વિચાર, વરાગ્ય, ભાવના, સ્વરૂપ તત્ત્વનિદર્શન, તથા અધ્યાત્મજ્ઞાનના પ્રકાશને વિસ્તારનાર અનેક ઉપયોગી અને મહત્વની તત્ત્વજ્ઞાનના ઉત્તમોત્તમ વિષ થી ભરપુર હોવાથી તેનું નામ આત્મપ્રકાશ સાર્થક છે. આ ગ્રંથમાંથી ભવિ છોને, વ્યવહાર અને નિશ્ચયનયને જાણવાના છજ્ઞાસુઓને, તથા આમ રમતામાં રમવાની ઈચ્છાવાળા આત્માર્થીઓને ઘણું જ જાણવાનું તથા શીખવાનું મળે. તેમ છે. શાસ્ત્ર વિશારદ યોગનિષ્ઠ આધ્યાત્મજ્ઞાનમહોદધિ સમર્થ કવિરત્ન, અનેક સંસ્કૃત તથા પ્રાકૃત ગદ્ય તથા પદ્ય મહાગ્રંથોના રચિયતા આચાર્ય મહારાજની પરમ તેજસ્વીની લેખિનીથી ભારત વર્ષ હવે સારી રીતે જ્ઞાત છે, તેમને તેઓ શ્રીના જ્ઞાનને પરિચય કરાવે તે કેડિયાના દીપકવડે સૂર્ય બતાવવા સરખું છે. આ ગ્રંથમાં રહેલા રસને આસ્વાદ કરનાર તેને ગૂઢત્વ મહત્વ અને વિશિષ્ઠતાને સારી રીતે સમજી અનુભવી શકશે. આ મંડલ, પ્રસિદ્ધ થતા ગ્રંથ પડતર અને તેથીયે ઓછા મૂલ્ય જન સમાજમાં જ્ઞાનને પ્રસાર થાય તે હેતુને લક્ષ્યમાં રાખી વેચે છે અને આમ સેંકડો ગ્રંથ પ્રકાશ કરી ફેલાવવાનું કાર્ય આ મંડળ અખલિતપણે કરી રહ્યું છે, અને પાસે જાશુકનું સારૂ ફંડ ન હોવા છતાં પણ ધર્મ જીજ્ઞાસુ ઉદારાત્માઓની હાયથી પણ કાર્ય કરે જાય છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તકની પ્રસિદ્ધ કરવામાં માણસાનિવાસી શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીએ રૂ. ૪૦૦) ની આર્થિક મદદ પિતાની પત્નીના નામથી આપી છે, આ જ્ઞાન પ્રસારનો લાભ લેવા માટે ઉકત શેઠને આ મંડળ ધન્યવાદ પૂર્વક આભાર માને છે. ૐ શાંતિઃ મુ. પાદરા. ) માઘ કૃપણ. ૮૪ વકીલ શા. મોહનલાલ હિમચંદભાઈ અષ્ટમી છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥आत्मप्रकाश। प्रथमावृत्ति प्रस्तावना ॥ समुद्देश ॥ ॥ सम्मतितर्क ॥ सर्वस्यैव हि शास्त्रस्य, कमणो वापि कस्यचित् । यावत् प्रयोजनं नोक्तं, तावत् तत् केन गृह्यते ॥१॥ अनिर्दिष्ट फलं सर्व, न प्रेक्षापूर्वकारिभिः । शास्त्रमाद्रियते तेन, वाच्यमग्रे प्रयोजनम् ॥ २ ॥ शास्त्रस्य तु फले दृष्टे, तत्प्राप्त्याशावशीकृताः । प्रेक्षावंतः प्रवर्तन्ते, तेन वाच्यं प्रयोजनम् ॥ ३ ॥ यावत् प्रयोजनेनास्य, संबंधो नाभिधीयते । असंबंधालापित्वाद्, भवेत्तावदसङ्गतिः ॥ ४ ॥ तस्माद व्याख्यांगमिच्छद्भिः सहेतुस्स प्रयोजनः । शास्त्रावतारसंबंधो, वाच्यो वान्यस्तु निष्फलः॥५॥ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ શાસનું વા કેઈ કમનું પ્રયોજન જ્યાં સુધી કહેવામાં આવતું નથી, ત્યાં સુધી તે કેનાવડે ગ્રહણ કરાય ? માટે પ્રત્યેક ગ્રન્થનું પ્રયોજન ગ્રન્થારંભે શિષ્ઠ પુરૂએ કથન કરવું જોઈએ. પ્રેક્ષાવંત ભવડે જેનું કુલ કહ્યું નથી, એવું શાસ્ત્ર આદરવાળું થતું નથી. માટે તેનું પ્રયોજન કહેવું જોઈએ, અમુક શાસ્ત્રથી વાંચકને અમુક જ્ઞાનદ્વાર અમુક ફલ થાય છે એમ ફલ દેખતે છતે તેની પ્રાપ્તિની આશામાં વશીભૂત પ્રેક્ષાવંત પ્રવર્તે છે, માટે પ્રયોજન કહેવું જોઈએ-પ્રજનવડે ગ્રથને સંબંધ જયાં સુધી કહેવામાં આવ્યું નથી, ત્યાં સુધી અસંબંધ પ્રલાપથી ગ્રન્થની અસંગતિ થાય છે. તે માટે વ્યાખ્યાનાંગ ઈચ્છાવાળાઓએ હેતુસહિત પ્રજનવાળે શાસ્ત્રાવતાર સંબંધ કહેવું જોઈએ. અન્યથા સત્પષ નિષ્ફલપણું કર્થ છે. તેમ સમ્મતિતર્કવૃત્તિકારના મત પ્રમાણે આ આત્મપ્રકાશ ગ્રન્થનું પ્રજને કહેવું જોઈએ. આત્મપ્રકાશ ગ્રન્થ કરવાનું પ્રજન એ છે કે તે ગ્રન્થ વાંચીને સર્વ ભવ્ય પિતાના આત્મસ્વરૂપને ઓળખે. સર્વજ્ઞાન કરતાં આત્મજ્ઞાન શાસ્ત્રોમાં અપેક્ષાએ મોટું કહ્યું છે. આત્મજ્ઞાન બે પ્રકારનું છે. ૧મિથ્યા અ ત્મજ્ઞાન. ૨ બીજું સમગ્ર આત્મજ્ઞાન-તેમાં પ્રથમ મિથ્યા આત્મજ્ઞાન કહેનારાં દુનિયામાં ઘણે શાસ્ત્ર છે, તેથી આત્મજ્ઞાનને બદલે આત્માનું અજ્ઞાન જ થાય છે, અને તેથી ઈષ્ટકર્તવ્યની પરામુખતાથી ભવભ્રમણની વૃદ્ધિ થયા કરે છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | માટે આત્મજ્ઞાન એટલા શબ્દથી રાજી ન થતાં સમગ આત્મજ્ઞાન શું છે, અને તેના વકતા કેણ છે? તેની પરીક્ષા કરવી જોઈએ. અમે કહીશું કે–પૂર્વાપર અવિરૂદ્ધ વચનના ભાષણકર્તાશ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ આત્મસ્વરૂપ યથાતથ્ય કેવલજ્ઞાનથી જાણી ભવ્યજનને ઉપદેશ્ય છે. તે આત્મસ્વરૂપનું વર્ણન સૂત્રોમાં છે. તે સૂત્રસમુદ્રમાંથી બિંદુની પેઠે ઉદ્ધાર કરી સમ્યગ આત્મસ્વરૂપ આ ગ્રન્થમાં પ્રકાણ્યું છે. માટે-આ ગ્રન્થનું નામ, આત્મપ્રકાશ સાર્થક રાખવામાં આવ્યું છે. સર્વજ્ઞવાણ અનુસાર આ ગ્રન્થ રચે છે તેથી તે ગ્રન્થમાં પ્રમાણતા આવે છે. કારણ કે- રં વાર મri આખપુરૂષે કહેલું વાકય પ્રમાણ છે–માટે આત્મપ્રકાશ ગ્રન્થ પણ પ્રમાણભૂત ઠરે છે. શ્રી સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે–પ્રમાણુનું લક્ષણ. तत्रापूर्वार्थविज्ञानं, निश्चितं बाधवर्जितम् । अदुष्टकारणारब्धं, प्रमाणं लोकसंमतम् ॥ १ ॥ એ પ્રમાણલક્ષણની સંગતિ પણ આત્મપ્રકાશ ગ્રન્થમાં આજ્ઞાનુસારીપણાથી થાય છે. આત્મપ્રકાશગ્રન્થ વાચક છે, અને આત્મસ્વરૂપ વાચ્ય છે. માટે આ ગ્રન્થને અને આત્મસ્વરૂપને વાચ્ય વાચકભાવ સંબંધ જાણ આત્મસ્વરૂપને પ્રકાશ કરે, કરાવ, એ ગ્રન્થરચનને હેતુ છે અને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેનું ફલ એક્ષપ્રાપ્તિ છે તેમાં આ ગ્રન્થ ઉપાયભૂત છે અને મેક્ષ ઉપેય છે. મેક્ષાધિકારી થવાને આ ગ્રન્થ ચોગ્યતા બતાવે છે. આ ગ્રન્થ વ્યવહારનું અને નિશ્ચયનું સમ્યક પ્રતિપાદન કરે છે. જો કે આ ગ્રન્થ અધ્યાત્મ શાસ્ત્રનો છે અને તેમાં નિશ્ચયનયનું વિશેષ વર્ણન છે તે પણ વ્યવહારનયને કારણ પરત્વે આદેય બતાવવામાં ખામી રાખી નથી. અધ્યાત્મજ્ઞાનનું વિશેષ વિવેચન કર્યું છે તે અધ્યાત્મજ્ઞાન અર્થે છે, પણ તેથી વ્યવહારને લેપ કરવા માટે નથી. તેમ જ્યાં વ્યવહારનું વિશેષ પ્રતિપાદન કર્યું છે ત્યાં એમ સમજવું કે ભવ્યજનની વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિ સૂચવી છે, પણ નિશ્ચયનયનું ખંડન કર્યું નથી. આ ગ્રન્થમાં પ્રથમ અહંવૃત્તિનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારબાદ અહંવૃત્તિના નાશ માટે ષદ્રવ્યનું તથા સાતનાનું જ્ઞાન બતાવ્યું છે, અને પશ્ચાત્ સાધ્યતત્ત્વ છેલ્લા દુહાઓમાં બતાવ્યું છે. તેમજ જ્ઞાન, કિયા, એ બેથી મુક્તિ મળે છે. એમ સર્વ શાસ્ત્રસારાંશ દર્શાવે છે. એકલા જ્ઞાનથી પણ મુક્તિ નથી તેમજ એકલી ક્રિયાથી પણ મુક્તિ નથી. બેથી મુક્તિ છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ કહે છે કે परस्परं कोऽपि यागः क्रियाज्ञानविशेषयोः स्त्री पुंसयारिवानन्दं, प्रसूते परमात्मजम् ॥ १ ॥ भाग्यं पंगूपमं पुंसां, व्यवसायोंऽवसंनिभः यथा सिद्धिस्तयाोंगे तथा ज्ञानचरित्रयोः ॥ २॥ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ પરસ્પર ક્રિયામાં અને જ્ઞાનમાં એવુ માહાત્મ્ય રહેલુ છે કે તે સ્ત્રીપુરૂષની પેઠે પરમાત્માનંદને ઉત્પન્ન કરે છે. પુરૂષનુ ભાગ્ય પશુ સમાન છે અને વ્યવસાય એટલે વ્યાપાર; ક્રિયા અંધ સમાન છે, પણ તે એનાસચેાગે જેમ કાની સિદ્ધિ થાય છે તેમ જ્ઞાન અને ચારિત્ર એટલે સચમક્રિયા એ એનેવિષે માક્ષરૂપકાની સિદ્ધિ જાણવી આત્મજ્ઞાનથી સમ્યગ્ વિવેક પ્રગટવાથી આંતરાત્મની શુદ્ધિ થાય છે, અને ખાદ્યશુદ્ધિ તે વ્યવહાર ધર્મક્રિયારૂપ સવથી થાય છે. તે વિષે શ્રી સિદ્ધસેનસૂરિચરણ નીચે મુજબ કહે છે ॥ જોશ ।। अन्तस्तत्रं मनःशुद्धिः बहिस्तत्त्वं च संयमः || कैवल्यं द्वयसंयोगे तस्माद द्वितयभाग भव | ઇત્યાદિથી જ્ઞાનક્રિયા પર્યુંપાસના જૈન શાસ્ત્રામાં રૂડી રીતે સિદ્ધ થાય છે તેને દર્શાવનાર આત્મપ્રકાશ છે. આત્મા જેનાવડે પ્રકાશે તે આત્મપ્રકાશ ગ્રન્થ છે, આત્મપ્રકાશ ગ્રન્થમાં મતિદોષથી કેાઈ સ્થાને જીનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તેની હું સંઘની પાસે ક્ષમા ચાહું છું, અને તે ભૂલને સજ્જન ૫'ડિતા સુધારી લેશે. આ ગ્રન્થમાં અસત્ય જે ક ંઇ લખાયું હોય તે તેને કાઇએ દૃષ્ટિરાગથી સત્ય માનવું નહિ. સાપેક્ષ ગલી For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " . રનયવડે આ ગ્રન્થમાં અાત્મસ્વરૂપ સબધી વિવેચન કર્યુ છે. શ્રી સ જ્ઞપ્રભુએ એ પ્રકારના મોક્ષમાર્ગ બતાન્યેા છે ૧ સાધુ માગ. ૨. શ્રાવકમા એ એ માગથી મેાક્ષનગરીમાં જવાય છે. તે બે માર્ગમાં પણ પ્રવૃત્તિ કરવામાટે આત્મજ્ઞાનની આવશ્યક્તા છે. માટે આ ગ્રન્થ વાંચવાથી વૈરાગ્ય સંવેગ નિવેદ્વારા મેાક્ષની આરાધના થશે. દુહા રૂપે આ ગ્રન્થ બનાવ્યા બાદ માણુસાના સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજીની વિનતિથી ભણાવવા માટે તેનું વિવેચન કર્યું છે, અને તેએજ આ ગ્રન્થને છપાવી હજારો ભવ્યજીવાને જ્ઞાનદાન આપવામાં સહાયકારી અન્યા છે. અમદાવાદમાં-શાહીભાગમાં શ્રાવક ઝવેરી લલ્લુભાઇ રાયજીના બંગલામાં આ ગ્રન્થના દુહાઓને ઝવેરી મગળભાઇ ( ભોગીલાલ ) તારાચદભાઇએ વાંચ્યા હતા. તેમને વાંચ્યાથી બહુ આનંદ મળ્યા હતા, તેથી તેમને પણ વિજ્ઞપ્તિ વિવેચન માટે કરી હતી, હાલના સમયમાં લેાકેાનું અધ્યાત્મમાર્ગમાં વિશેષ વલણ થયું છે તેથી કેટલાક કેટલાક જૈન, એકાંત મિથ્યાત્વના અધ્યાત્મ ગ્રન્થા વાંચે છે તેથી તેઓને પણ સમ્યગ્ જૈનશા સનના અધ્યાત્મજ્ઞાનમાં દરવાને આ ગ્રન્થ બહુ ઉપયોગી થઈ પડશે, કેટલાક ફક્ત અધ્યાત્મ ગ્રન્થા વાંચી શુષ્કજ્ઞાની બની સન ઉચ્ચ આચાર વ્યવહાર ક્રિયાથી ભ્રષ્ટ બને છે. તેઓને આ ગ્રન્થ સારા વિચારે આપી આ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારવિચારની ઉચ્ચ કેોટિના સવતનમાં અને વ્યવહારધર્મત્રતામાં સ્હાયકારી બનશે. તેમજ કેટલાક એકાંત અજ્ઞપણાથી ધક્રિયા કરે છે અને આત્મજ્ઞાનમાર્ગમાં કંઇ પણ સમજી શકતા નથી તેવા ભવ્યજનાને આગ્રન્થ તત્ત્વનું સ્વરૂપ સમજાવશે, અને ધર્મની ક્રિયાઓમાં વિશેષ રૂચિ કરાવશે. હાલના સમયમાં સંસ્કૃત ભાષામાં તથા માગધીભાષામાં રચેલા ધર્મ ધુરંધર પૂજય હરિભદ્ર, હેમાચાર્ય, શ્રી યશેાવિજયજી, જે વાના બ્રન્થાનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવવું પડે છે, તેનુ' કારણુ એછે કે માગધી અને સસ્કૃતમાં રચેલા ગ્રન્થાના અભ્યાસી અલ્પ છે અને ગુજરાતી ભાષાના જાણકાર ઘણા છે. માગધી અને સસ્કૃતગ્રન્થાનુ' પણ જ્યારે ગુર્જર ભાષામાં ભાષાંતર કરવું કરાવવું પડે છે, અને તેથી લેાકેાને ધમ જ્ઞાનના લાભ મળે છે. તા અમેએ પણ્ સવ ભવ્યેાને લાભ મળવા માટે ગુજરાતી ભાષામાં ગ્રન્થ રચ્યા છે અને તેથી ગુજરાતી સાહિત્યમાં વધારો દેખી સાહિત્યના ઉપાસક આનદ્ર માનશે, આ ગ્રન્થથી-ભવ્યજના ધર્મતત્ત્વની પ્રાપ્તિ કરી. એજ. शुभाशा. ॐ शांतिः शांतिः शांतिः ३ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્વિતીયાવૃત્તિ પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir +9 વિક્રમ સવત ૧૯૨૨ ના માઘ શુદ્ઘિ વસંત ૫'ચમીએ આત્મપ્રકાશ ગ્રંથના ૧૬૬ દુહા રચીને ધુળેવામાં-કેશરીઆજી માં પૂર્ણ ગ્રંથ કર્યો હતેા, અને તે ગ્રંથના દુહારચવાને આરંભ વિક્રમ સંવત્ ૧૯૬૨ના માગશર સુદિ ૨ ના રાજ ઇડરગઢમાં કરવામાં આવ્યેા હતેા. ત્યારમાદ વિજાપુરના પાડેચી શ્રાવક શા. વાડીલાલ હરિચંદની વિધવા બહેન પાલી બહેને શ્રી કેશરીઆજીને સંધ કહાડયેા હતે. તે સંઘમાં અમારા ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજને તથા મુનિમહારાજ શ્રી રંગસાગરજીના કેશરીઆજીની યાત્રાના ભાવ થવાથી શુરૂ મહારાજ સાથે કેશરીઆજીના સંધમાં જતાં ગામેગામ સ્થિરતાના વખત મળતાં અહેમદ નગર, રૂપાલ, ટીંટાઇ, શામળાજી, વિછીવાડા, ડુંગરપુર અને છેવટે કેશરીઆજીમાં આ ગ્રંથની રચના પૂર્ણ કરવામાં આવી અને આ ગ્રંથ દુહા તરીકે ધુળેવામાં કે જ્યાં પન્યાસ શ્રી રૂપવિજયજી મહારાજની દેહરી ઉંચી ટેકરી ઉપર છે ત્યાં પુર્ણ કર્યાં, પશ્ચાત્ કેશરીઆજીની યાત્રા કરીને ઇડર થઈ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુર આવવાનું થયું અને વિજાપુરથી પ્રાંતિજમાં ગુરૂ મહારાજની સાથે આવવાનુ થયુ. પ્રાંતિજના કેટલાક શ્રાવકે ને આ ગ્રંથ પસંદ પડયે અને તેમણે આ ગ્રંથના ઉપર વિવેચન કરવા માટે વિનતિ કરી તે વખતે અમેએ તે ઉપર વિવેચન કરવાના દૃઢ સકલ્પ કર્યાં, પશ્ચાત પ્રાંતિજથી વિહાર કરીને મહુડી થઇ વિજાપુરમાં જવાનુ થયું અને વિજાપુરથી લાદરા અને લેાદરાથી માણસા જવાનુ થયુ, માણસામાં શા. વીરચંદભાઇ કૃષ્ણાએ આ ગ્રંથ વાંચ્યા અને તેના ઉપર વિવેચન કરવા ખાસ આગ્રહ કર્યાં, અને તેથી તેમની વિનંતી માન્ય રાખી વિવેચન કરવાના વિચાર કર્યાં. મચ્છુસામાં શા. આલાભાઇ અનુપચ, અધ્યાત્મજ્ઞાનના ઘણા રાગી થયા હતા અને તેમને ધમ'ની લગની ઘણી સારી લાગી હતી. ખાલાભાઇ ઉપર તેમના સસરા શેઠ દલસુખભાઈ સર્પ ચંદ કે તે અધ્યાત્મજ્ઞાની હતા તેમની અસર થઇ હતી. સુશ્રાવક શા. ખાલાભાઇના સંબધથી શા. વીરચંદ કૃષ્ણાજીની તત્ત્વજ્ઞાનની ઇચ્છા ઘણી વધી અને તેમણે અમારી પાસે નવતત્ત્વ, જીવાદિ સ્વરૂપ, આગમસાર, નચચક્ર, શ્રીમદ્ દેવચંદ્ર ચાવીશી, તથા શ્રીમદ્ આનઘનજીની ચેાવીશી, દ્રવ્યગુણપર્યાય રાસ વિગેરે ગ્રંથાનું અધ્યયન કર્યું, વીરચ ંદ ભાઈની તીક્ષ્ણ બુદ્ધિ હાવાથી તથા તાર્કિક બુદ્ધિ હાવાથી તેમણે અનેક શંકાએ પુછીને તેના સમાધાન પૂર્વક પ્રથાનુ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન કર્યું, અને તેથી તેમની સમકિતની શ્રદ્ધા ઘણી દઢ થઈ અને આગમોના શ્રોતા થવા માટે એગ્ય અધિકારી થયા એથી તેમની વિનંતિ માન્ય રાખી ને પેથાપુર થઈ અમદાવાદ ચોમાસુ કર્યું તે વખતે ગ્રંથ ઉપર વિવેચન લખવાનું શરૂ કર્યું અને સાણંદમાં વિક્રમ સં. ૧૯૬૩ ની સાલમાં ચોમાસું ત્યાંના સંઘના આગ્રહથી કર્યુંતે વખતે ત્યાં બાકી રહેલા દુહાએ ઉપરનું વિવેચન વિ. સં. ૧૯૯૩ ના શ્રાવણ શુદિ ૧૫ના રોજ પૂર્ણ કર્યું, અને ગ્રંથ પૂર્ણ કર્યું, અને ત્યાં છેવટે ગ્રંથની પ્રશસ્તિ રચી અને માણસાના સુશ્રાવક શા. વીરચંદભાઈના આગહથી આ ગ્રંથ તેમના હિતાર્થે રચે છે, એમ પ્રશસ્તિમાં દર્શાવ્યું છે. અને આ ગ્રંથ શા. વિરચંદ કૃણાજીના આગ્રહથી તેમના પુત્ર શા. ચંદુલાલ વીરચંદ તથા શા. ભેગીલાલ વીરચંદની સ્વર્ગવાસી માતુશ્રી ચંચળબાઈના પુણ્યસ્મરણાર્થે કહાડેલા રૂપીઆમાંથી આ ગ્રંથ પ્રથમવૃત્તિ તરીકે અમદાવાદ સત્ય વિજય પ્રિન્ટીંગ પ્રેસમાં વિ. સંવ ૧૯૬૪ માં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, અને તેની પ્રથમવૃત્તિની પ્રસ્તાવના પણ તે સાથે છપાવીને પ્રસિદ્ધ કરી હતી કે જે પ્રસ્તાવના ઉપયોગી હોવાથી દ્વિતીયાવૃત્તિ પ્રસંગે પણ કાયમ રાખી આ પુસ્તક જોડે જેઠ દેવામાં આવી છે, આત્મપ્રકાશ ગ્રંથમાં અધ્યાત્મ જ્ઞાન, દ્રવ્યાનુગ જ્ઞાન, ઘણું પ્રકાશિત થયું છે, અને તેની કેપીઓ જે પહેલાં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ છપાવવામાં આવી હતી તે ઘણી ખરી ખપી ગઈ હતી, જૈનકેમ તેમજ જૈનેતર કેમ તરફથી પણ તેની ઘણી માગણીઓ થતી હતી. તેથી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના વહીવટ કરનારસુશ્રાવક વકીલ શા. મેહનલાલભાઈ હિમચંદભાઈ વિગેરેની વિનંતિથી આત્મ પ્રકાશ ગ્રંથ છપાવીને અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ગ્રંથમાળાના મણકા તરીકે પ્રસિદ્ધ કરવાની ઈચ્છા થઈ. એવા પ્રસંગમાં વિ. સ. ૧૯૮૦ ના પેષ વદિ ૯ ના રોજ મહુદ્ધ મધુપુરી) માં માણસાના સુશ્રાવક શા. વીરચંદ કૃષ્ણજી દર્શનાર્થે આવ્યા હતા, તેમણે તે વખતે ત્યાં આત્મ પ્રકાશની દ્વિતીયાવૃત્તિ પણ પિતાની બીજી પત્ની શ્રાવિકા સમરથના સ્મરણાર્થે છપાવવાની ઈચ્છા પ્રસિદ્ધ કરી અને તે ઈચ્છાને વકીલ શા મેહનલાલભાઈ હિમચંદભાઈએ માન્ય રાખી અને આત્મપ્રકાશ ગ્રંથ છપાવવા માટે વડોદરા લુહાણામિત્ર સ્ટીમ પ્રેસમાં સ. ૧૯૮૦ ના જેઠ માસમાં આવે અને તે ગ્રંથ સ, ૧૯૮૧ ના પોષ માસમાં સંપૂર્ણ છપાઈ ગયે. શા. વીરચંદભાઈ કૃણાજીએ આ ગ્રંથ છપાવવામાં રૂ. ૪૦૦ ની મદદ કરી છે. અત્મિપ્રકાશ ગ્રંથના ફરમાં સુધારવામાં અમને પેથાપુરવાસી શા રમણિકલાલ ડાહ્યાભાઈ તથા શા મોતીલાલ પાનાચંદ તથા શા મણિલાલ હીરાચંદ વિગેરે એ ચોમાસામાં સહાય કરી છે. માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આ ગ્રંથનું અશુદ્ધિ શુદ્ધિપત્રક પણ આ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથે છપાવવા આવ્યું છે. પ્રેસના ઘસાયેલા ટાઈપ દેષ વિગેરે થી જે કંઈ અશુદ્ધિ થયેલી હોય તથા વીતરાગ શ્રી જીનેશ્વર ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ જે કઈ લખાયું હોય તેની સંઘની આગળ ક્ષમાપના પૂર્વક માફી માગુ છું, તથા ગીતાર્થ મુનિવરોને વંદન પૂર્વક વિજ્ઞપ્તિ કરું છું કે આ ગ્રંથમાં છઘસ્થ દષ્ટિથી જે કંઈ અસત્ય લખાયું હોય તેને સુધારશે. કારણ કે શ્રી ગૌતમ સ્વામી જેવા છમસ્થદષ્ટિથી બોલવામાં ભૂલ કરે તે મારા જેવા અલ્પજ્ઞાનીની તે શી વાત કરવી ! માટે ભૂલ રહી જાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ગીતાર્થ મુનિવરે આ ગ્રંથમાં જે કઈ અશુદ્ધતા બતાવશે તે તેને તૃતીયાવૃત્તિમાં સુધારે કરવામાં આવશે. ચે ૩ અર્ક મદારી શનિઃ શાનિતઃ તિ: લે બુદ્ધિસાગર પ્રાંતિજ વિ. સ. ૧૯૮૧ના માવ સુદિ ૧૨ મુકામ, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्पण पत्रिका. (માયાવી જૈન ાતાર શેર કુમારુ .) મારી સાથે તમારે પરિચય વિ. સં. ૧૯૬૨ માં અમદાવાદમાં થયો હતો. તમને વૈરાગ્યભાવનાની ઘણી રૂચિ હતી. અમદાવાદમાં અમારા ઉપદેશથી તમને જૈન ધર્મની શ્રદ્ધામાં વૃદ્ધિ થઈ અને તમે અમારા ઉપદેશથી અમદાવાદમાં તમારા નામે શેઠ લલુભાઈ રાયજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકડિગની સ્થાપના કરી હતી.(વિ.સં. ૧૯૬૨ આસો સુદ દશમે, તમે એ ગરીબોને દાનમાં હજારો રૂપૈયા આપ્યા. દવા કરાવવા માં દર્દીઓને હજારો રૂપૈયાની સહાય આપી. અનાથ ગરીબોને સહાય કરવામાં તમેએ લાંબા હાથે કરી દાન દીધું તથા જૈન ગરીબ વર્ગની તમે જેટલી સંભાળ લીધી અને ગરીબ જૈનોને તમે જેટલી સહાય કરી તેટલી બીજાએ ભાગ્યે કરી હશે. શેઠ લલ્લુભાઈ પોતાના હાથે લફમી રન્યા હતા. જે વે બે વિદ્યાર્થિની દરેક હરકત દૂર કરતા હતા. ઓશવાળી જૈન પૈકી જે કોઈ ગરીબ તેમની પાસે આવતે હતું કે તુર્ત ખાનગીમાં તેને મદત કરતા હતા અને બેઠાં પણ તેની જીદંગી નિભાવતા હતા. હિંદુ મુસલમાન વગેરે દરેક ગરીબને આશ્રય આપવામાં ઉદાર હતા. શેઠ, મણિભાઈ પ્રેમાભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ, જેસંગભાઈ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હઠીસંગ,શેઠ માયાભાઈ પ્રેમાભાઈ, શેઠ, મનસુખભાઈ ભગુભાઈ, શેઠ વીરચંદ દીપચંદ. વગેરે જૈન શેઠિયાઓ સાથે તેમને ઘણે સારા સંબંધ હતા અને હાલ એ શેઠિયાએ નથી તો પણ તેઓના યશરૂપ અક્ષર દેહની સાથે શેઠ લલુભાઈ રાયજી પણ જૈનૌમાં જૈન સહાયક તરીકે સર્વત્ર પ્રસિદ્ધ છે. શેઠ લલ્લુભાઈને અમારી પાસે ભજન પદે સાંભળવાની ઘણી રૂચિ હતી, તથા તેમણે અમારાં અનેક ધાર્મિક વ્યાખ્યાન સાંભળ્યાં હતાં, આઠ નવ વર્ષ સુધી તેઓ અમારા પરિચયમાં આવ્યા હતા. તેમના શાહીબાગના બંગલામાં અમોએ એક માસ કલ્પ કર્યો હતો ત્યાં પૂજાએ ભણાવવામાં આવતી હતી, કલેકટર કમીશનર વગેરે સરકારી અમલદારો સાથે પણ શેઠને સારો સંબંધ હતે. જાહેર સાર્વજનિક કાર્યોમાં પણ તેઓ આર્થિક મદત કરતા હતા. તેમને મીલ છતાં સટ્ટાનું વ્યસન પી ગયું હતું, તેમની પત્ની શ્રાવિકા માણેકબેન અને નારંગીબેનના કહેવાથી શેઠને અમોએ સટ્ટો નહીં કરવાનું ભજન જે સંભલાવ્યું હતું અને સટ્ટોનહીં કરવા માટે ઉપદેશ આપે હતો પણ તેમનાથી સટ્ટાનું વ્યસન ટળ્યું નહીં અને તેથી તેમની આર્થિક સ્થિતિ નરમ પી. જે તેમની પાછળથી આર્થિક સ્થિતિ સારી રહી હતી તે જૈન ૦ ૦ ની ઉન્નતિ હાલ જુદા પ્રકારની હેત. ભાવીભાવ આગળ કેઈને ઉપાય ચાલત નથી.શેઠને મરણ પામે અગિયાર વર્ષ થયાં છે પણ તે યક્ષરૂપી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક્ષરદેહે જીવતા છે તેમના પુત્ર શેઠ ચંદુલાલ તથા કેશવલાલ તથા બબાભાઈ તથા રતિલાલ એ ચાર પૈકી હાલ રતિલાલ વિના ત્રણ વિદ્યમાન છે. શેઠ ચંદુલાલ તથા કેશવલાલ શેઠની આર્થિક સ્થિતિ સુધરવા લાગી છે અને તેઓ વખત આવશે ત્યારે જૈનવેતાંબર લલ્લુ રાયજી જૈન બોર્ડિંગને સારી મદત કરવાની અભિલાષા રાખે છે, તથા ગુજરાત કેલેજની પાસે એક જેનબેગનું મકાન કરાવી ત્યાં બેડીંગની વ્યવસ્થા કરવા વિચાર કરે છે. બેડીંગના મેંબરમાં શેઠ ચંદુલાલ લલ્લુભાઈ છે અને તે તથા કેશવલાલભાઈ તથા શેઠ બબુભાઈ પિતાની પિતાની યાદગીરી કાયમ રાખવા અભિલાષા રાખે છે. શાસન દે, તેમને સહાય કરે જેનડીંગના પ્રમુખ તરીકે હાલ સુધી શેઠ જગાભાઈ દલપતભાઈ હતા, તેમની જગેએ હાલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દલપતભાઈ કે જે હાલમાં હિંદ વિસરાયની મેટી ધારાસભામાં મેંબર તરીકે ચુંટાયા છે તેઓ પ્રમુખ તરીકે નિમાયા છે. શેઠ લલ્લુભાઈ રાયજીએ ખાનગીમાં હજારે રૂપૈયાની સખાવત કરી છે તેમને તવજ્ઞાન આત્મજ્ઞાન ઉપર રૂચિ હતી, તે અમારા ભક્ત શ્રાવક હતા, તેથી તેમના ગુણાનુરાગે તેમને આ પુસ્તકની અર્પણ પત્રિકા કરીને તેમના આત્માનું ભલું ઈચ્છવામાં આવે છે. इत्येवं ॐ अर्हमहावीर शान्तिः ३ વિ. સં. ૧૯૮૧ ફા. સુ. ૩, સુવિજાપુર (ગુજરાત). બુદ્ધિસાગરસૂરિ. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra पृष्ठ ૧૫ ૨૧ ૨૫ **** 92 ૧૦૨ ૧૦૩ ર ૧૧૬ ૧૨૧ ૧૨૫ ૧૨૬ ૧૩૮ ૧૪૦ ૧૪૦ पंक्ति ૧૯ ર ॐ अर्हम् श्री आत्मप्रकाशनुं शुद्धिपत्रकम. પ ૧૧ ૨૧ 1; ૧૭ ૩ ૧૩ ૧૫ .. ૧૫ ૧૪ ૧૬ ૨૨ ૧૨ www.kobatirth.org ૨૦ ૨૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir अशुद्ध शंसय શશય મદ્રવ્ય પિરમાણુ અદર વ્ય સ્વરૂપ શારિરીક પ્લાલા ચૈતન દ્રવ્ય સ્વરૂપ વૈરોષિક નવશષક દર્શન સ્વપ ઉત્કૃષ્ટા સ્વર આત્મજ્ઞ જ્ઞાનાવદણીય પણિમ્યાં મયુરી મ શમ शुद्ध संशय સશય For Private And Personal Use Only ધદ્રવ્ય પરમાણુ આદર શાયાક પ્યાલા ચેતન સરૂપ ઉત્કૃષ્ટ સ્વપ આત્મતત્ત્વ જ્ઞાનાવરણીય પરણમ્યાં મયૂરી સમ સમ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ૧૪૧ એક્ય ૧૪૩ ૧ ૮ : - ૧૪૪ ૧૪૭ ૧૬૩ ૧૬૪ ૧૬૬ ૧૭૬ १७८ ઘછી લેશન ૨૧૨ ૨૨૪ ૨૨૫ ર ઇ હ ક ૮ ૮ એક્યતા જધન્ય જધન્ય અંતર્મુહુર્ત અંતર્મુહૂર્ત पंफज पंकज प्रादुर्मवति प्रादुर्भवति પછી रुद्धि ऋद्धि पर्वतोकृत्य पर्वतीकृत्य अस्मस्म अस्मत् લેશ ધામધમ ધામધુમ આશ્ચય આશ્ચર્ય ક્રોધ રત્નાવતારિકા રત્નાકરાવતારિકા આત્મ આત્મા વાલ્મ સ્વાત્મા અપૂર્વ ગ્રહસ્થા ગૃહસ્થા પામ पश्चम સુગંધબ્ધ સુગંધ કાયદિક કાયાદિક પ્રપ્રતિ પ્રતિ અંતમુહુર્ત અંતમુહૂર્ત सोऽह सोऽहं ૨૩ર ૨૩૩ ૨૩૪ ૨૩૮ ૨૪૧ ૨૪૨ ૨૪૯ અપૂર્વ ર ટ ટ ક ૨૫૪ ૨૬૩ ૨૮ ૨૭૮ ડિ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ २७८ हृदि हदि जयो ૨૮૩ - ૮ ૯ ૨૮૩ ૨૮૩ ૨૯૧ ૩૧૬ ૩૧૮ ૩૩૨ ૩૫૧ એક્ય. ૩૫૫ ૩૭૦ ३७० ૪ ૪૦ - - - ૩૭૫ ૩૮૩ विजये विजयो નઃ શાશ્વ शाश्वत આ આત્મ આત્મ બ્રહ્યું 역전 कर्माणि कर्माणि વૃક્ષવત વૃક્ષત્ર અક્યત્વ સત્વ સવ વ્ય વ્યય वस्तुन्वं वस्तुत्व ऋजुसूत्रनस्याभाष्टं ऋजुसूत्रनय स्याभीष्टं દર્શની નાસ્તી દર્શનની નાસ્તિતા ભાવ ભાવાર્થ લાયા લાગ્યા નવકાશી નવકારશી આયુગ્ય આયુષ્ય જ્ઞાનાનિક આષધિ ઔષધિ પણું सागहस्याप सागहस्यापि जिव्हा जिह्वा ૩૮૬ ૪૦૨ ૪૩૮ ૪૫૦ ૪૪૨ ૫૦૫ પરર પ૩૦ જ્ઞાનાદિક ૦ = ૮ પૂર્ણ ૫૩૨. પ૩૬ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारकमंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो. ग्रन्थाक १ क. भजन संग्रह भाग १ लो. १ अध्यात्म व्याख्यानमाळा. * २ भजनसंग्रह भाग २ जो. * ३ भजनसंग्रह भाग ३ जो. * ४ समाधिशतकम्. ५ अनुभवपच्चिशी. ६ आत्मप्रदीप. * ७ भजनसंग्रह भाग ४ थो ८ परमात्मदर्शन. *९ परमात्मज्योति. * १० तत्त्वबिंदु. ११ गुणानुराग (आवृत्ति बीजी) For Private And Personal Use Only पृष्ठ किंमत. २०० ०-८-0 २०६ ०-४-० ३३६ ०-८० २१५ ०-८-० ६१२ ०-८-० २४८ ०-८-० ३१५ ०-८-० ३०४ ०–८–० ४०० ०१२-० ५०००-१२० २३० ०-४-० २४०-१-० Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २८ -*१२-१३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका * १४ तीर्थयात्रानुं विमान (आ०बीजी) १५ अध्यात्मभजनसंग्रह १६ गुरुबोध. * १७ तत्त्वज्ञानदीपिका १८ गहूंली संग्रह भा. १ * १९ - २० श्रावकधर्मस्वरूप भाग १ - २ ( आवृत्ति त्रीजी ) *२१ भजनपदसंग्रह भाग ६ हो. २२ वचनामृत. २३ योगदीपक. २४ जैन ऐतिहासिक रासमाळा. *२५ आनन्दघनपद भावार्थ (१०८) संग्रह. *२६ अध्यात्मशान्ति (आवृति बीजी) २७ काव्यसंग्रह भाग ७ मो * २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only १९००-६-० ६४ ०-२-० १९००-६ १७४ ०–४–० १२४ c-६ ११२ ० - ०-३-c ४०-४०-१-० २०८०-१२० ८३००-१४-० ३०८०-१४-० ४०८ १-०-० ८०८२-०-0 १३२ --३-८ १५६ ०-८-० ९६ ०-२-० Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ २८७ ०-६-०. ३०. ०-४-० २४० ०-४-0 ९० ०-४-० १९६ ०-६-० ११० ०-५-० *२९ कुमारपाल ( हिंदी) ३० थी४.३४ सुखसागर गुरुगीता ३५ पद्रव्य विचार. ३६ विजापुरवृत्तांत. ३७ साबरमती गुणशिक्षण काव्य. ३८ प्रतिज्ञापालन. *३९-४०-४१ जैनगच्छमतप्रबंध, संघप्रगति, जैनगीता. ४२ जैनधातुप्रतिमा लेखसंग्रह भा.? ४३ मित्रमैत्री. *४४ शिष्योपनिषद्. ४५ जैनोपनिषद्. ४६-४७धार्मिक गद्यसंग्रह तथा पत्र सदुपदेश भाग १ लो. ४८ भजनसंग्रह भा. ८ *४९ श्रीमद् देवचंद्र भा. ? ५० कमयोग. ५१ आत्मतत्त्वदर्शन. ५२ भारतसहकारशिक्षण काव्य ३०४ १-०-० १-०-० ०-८-० ४८ ०-२-० ४८ ०-२-० ९७६ ३-०-० ९७६ ३-०-० १०२८ २-०-० १०१२ ३-०-०. ११२ ०-१०-० १६८ ०.१०.० For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२०० ३-८-0 ८०० ३-०-० १९० ०-१२.० ५३ श्रीमद् देवचंद्र भा. २ ५४ गहुँली संग्रह भा. २ ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. ५६ गुरुगीत गुंहलीसंग्रह. ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ५९ देववंदन स्तुति स्तवन संग्रह. ६० पूजासंग्रह भा. ? लो. ६१ भजनपदसंग्रह भा. ९ ६२ भजनपदसंग्रह भा. १० ६३ पत्रसदुपदेश भा. २ ६४ धातुप्रतिमालेख संग्रह भाग २ ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन. ६६ पूजासंग्रह भाग १-२ ६७ स्नात्रपूजा. ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र. ४७० ०-६-० १७५ ०-४-० ४१६ १-०-० ५८० १-८-० २०० १-०-० ५७५ १-८-० १-०-० ३६० १-०-० ४१५ २-०-० ०-२-० ०-४-० For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३१ ६९-७२ शुद्धोपयोग वि. संस्कृत ग्रंथ ४ १८० ० -१२-० ७३ - ७७ संघकर्तव्य वि. संस्कृत ग्रंथ ५ ७८ लाला लाजपतराय अने जैनधर्म. ७९ चिन्तामणि Acharya Shri Kailassagarsuri Gyanmandir ८०) जैनधर्म अने स्त्रीस्ति धर्मनो मुकाबलो ८१) जैन स्त्रीस्ति संवाद ८२ सत्यस्वरुप ८३ ध्यान विचार ८४ आत्मशक्तिप्रकाश ८५ सांवत्सरिक क्षमापना ९० आत्मप्रकाश ९१ शोक विनाशक ग्रंथ ९२ तच विचार हालमां छपाता ग्रंथो. ८६ आत्मदर्शन ( मणी चंद्रजी कृतसज्जायो ) १५० ८७ जैनधार्मिक शंकासमाधान ८८ कन्याविक्रय निषेध ८९ आत्मशिक्षा भावनाप्रकाश ०-१२-० ०-४-० 01810 १४००-४-० For Private And Personal Use Only ८० ०–३–० ०–०–० 01010 ५५ ०-२-० २०००-८-० ११५ ०-७-० ५६५ १-८-० ८० ०–१–० (१) मोटुं विजापुर वृत्तांत ( २ ) श्री यशोविजयजी निबंध (३) श्री देवचंद्रजी निर्वाण रास तथा तेमनु चरित्र Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ર (४) जैन श्व० ग्रंथनामावलि (५) आत्मस्वरूप (६) अध्यात्मगीता (७) आत्मसमाधि शतक (८) जीवक प्रबोध. (९) परमात्म दर्शन. (१०) भजनसंग्रह भाग ११ मो. (११) जैनसूत्रमां मूर्तिपूजा. Acharya Shri Kailassagarsuri Gyanmandir * आ निशानीवाला ग्रंथो शिलकमां नथी. उपनां पुस्तको मळवाना ठेकाणो. वकील मोहनलाल हीमचंद. मु. पादरा - (गुजरात). शा. आत्माराम खेमचंद, मु. साणंद. मोहनलाल नगीनदास - भांखरीया. १९२-९४ बजारगेट कोट मुंबाई. शा. नगीनदास रायचंद - भांखरीया. मु. मेहसाणा. शा. चंदुलाल गोकलदास. जैनज्ञानमन्दिर मु. विजापुर. बुकसेलर - मेघजी हीरजी. पायधुनी - मुंबाइ. श्रीमद् बुद्धिसागरसूरिमंडल. मु. पेथापुर. शेठ रतिलाल केशवलाल. मु. प्रांतिज. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्हम् आत्मप्रकाश. त्वा स्मृत्वा जगद्देवं, श्रीवीरं परमेश्वरम् ॥ ગામના ક્ષય, વ્યાવ્યા વિતમ્યને કયા ॥ ? ! Ik. परंपरागम पामीने, पाळे पञ्चाचार || रजोहरण मुखस्त्रिका, जैनसूत्र अनुसार ॥ १ ॥ વવેચન—આ જગમાં અનેક પ્રકારના ધમાર્ગો પ્રવર્તે છે, પણ તેમાં પૂર્ણ સત્ય સમાયું નથી, દુનિયામાં ત્રણસેા ત્રેસઠ પાખ’ડીએના મતા છે. અને તેનું વિવેચન શ્રી સૂયગડાંગસૂત્ર વિગેરેમાં કર્યું છે, દરેક મતામાં સંપૂર્ણ અંશે સત્યતા નથી, એવું જ્ઞાન જે વીતરાગ કથિત તત્ત્વાને જાણે છે, તેને થાય છે. જે ભળ્યેા વીતરાગનાં વચન જાણે છે તે દુનીયામાં ઉત્પન્ન થએલા ધર્મ પન્થા, કે, જે એકાંત વાદથી ભરપૂર છે, તેમાં ફસાતા નથી. શ્રી વીતરાગ પ્રરૂપિત સાતનચેાનું ગુરૂગમઢારા જ્ઞાન થતાં સમ્યકતત્ત્વનુ શ્રદ્ધાન થાય છે. માટે ભવ્ય પુરૂષાએ ગુરૂચરણુની ઉપાસના કરવી જોઈએ. સાધુ તરીકે પાંચમ પરમેષ્ટિરૂપ ગુરૂ નવકાર For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદમાં જે જણાવ્યા છે, તેનું લક્ષણ પ્રથમ બાલાજીના અર્થે કહેવામાં આવે છે. સાધુરૂપ ગુરૂનું લક્ષણ કહેવાનું પ્રોજન એ છે કે, શ્રી સાધુ મહારાજનું એાળખાણ થાય. અને તેમનું ઓળખાણ થતાં, તેમની વિનયભક્તિ થશે. અને તેમની વિનયભક્તિથી જ્ઞાન મળશે, અને જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ થશે. ઉત્તરોત્તર આત્મા પરમાત્મ અવસ્થા સમુખતાને ભજશે. જે કઈ સાધુ પરંપરાગમ પ્રાપ્ત કરી, પંચમહાગ્રત ગુરૂ પાસે ઉચ્ચરી, રજોહરણ અને મુખવસ્ત્રિકારૂપ યતિલિંગને ધારણ કરે અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તેમજ વિચારનું સમ્યગ્રીત્યા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે રક્ષણ કરે, અને સ્વાત્મ સન્મુખતાને ભજે, એવા મુનિરાજ વ્યવહારથી સાધુ કહેવાય છે. વ્યવહારથી કથિત મુનિ વેષથી જીવ ઉપાધિ માર્ગથી ન્યારે રહેવા પ્રયત્ન કરે છે. પણ સારૂ જન્મે એમ પણ કહ્યું છે. માટે વેષ પણ ભાવ મુનિગુણ પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. શ્રી તીર્થકર ભગવાન્ પણ ગૃહસ્થાવાસને ત્યાગ કરી, વ્યવહાર સાધુપણું ગ્રહણ કરે છે. કેઈ ગૃહસ્થ ભાવમુનિના ગુણ સ્પર્શ ભાવચારિત્ર પ્રાપ્ત કરી, કેવળજ્ઞાની બને, અને તેનું આયુષ્ય વિશેષ હેય તે, અવશ્ય તેવા કેવલજ્ઞાનીને રજોહરણ અને મુખવસ્ત્રિકા ધારણ કરવી પડે છે. શ્રીકુર્મા પુત્રને ગૃહસ્થાવાસમાં કેવલજ્ઞાન થયું, અને છ મહીના For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધી ગ્રહસ્થાવાસમાં રહ્યા, અંતે તે વાતની સ્પષ્ટતા થતાં આયુષ્ય મર્યાદા વિશેષ હતી, માટે કુર્મા પુત્રે રજોહરણ અને મુખવસ્ત્રિકારૂપ વ્યવહાર સાધુને વેષ અંગીકાર કર્યો. આ ઠેકાણે સમજવું કે, તેમને નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત છતાં, પણ ઉપદેશાધિકાર તથા અનાદિકાળની સ્થિતિ જાળવવા અને તેથી અનેક જીને લાભ થાય, માટે વ્યવહારથી સાધુને વેષ અંગીકાર કર્યો. વ્યવહારમાં વ્યવહાર સાધુપણું બળવાનું છે, વ્યવહાર સાધુત્વ અંગીકારથી નિશ્ચય સાધુત્વ પ્રગટવું એ તો રાજમાર્ગ છે, અને એ માર્ગ સર્વ જગત જેને અવલંબનીય છે. અને તેથી સિદ્ધાંતકારે કહ્યું છે કે – થા. एगदीवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो॥ जइवि न पावइ मुख्ने, अवस्त वेमाणिओ होइ ॥१॥ कंचणमणि सोवाणं, थंभसहस्सभूसियं सुवन्नतलं ॥ जो कारिज जिणहरं, तओवि तव संजमो अहिओ ॥२॥ - ભાવાર્થ-જે કઈ ભવ્ય જીવે એક દીવસની પણ અનન્યચિત્તથી દીક્ષા અંગીકાર કરી હોય, તે જે કદાપિ મુક્તિ પામે નહિ તે પણ અવશ્ય આરાધક હેવાથી, વૈમાનિક થાય છે. કેઈ મનુષ્ય સહસ્ત્ર તંભથી શોભાયમાન સુવર્ણ તથા મણિમય જીનમંદિર કરાવે, તેથી પણ તપ અને સંજમ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) સાગ વિશેષ છે, અલખત સ’વરમય ચારિત્રમાર્ગ ગૃહસ્થાવા સના ધામિક કૃત્ય કરતાં અધિક છે, આત્માનુ સમ્યગ્દતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય, તે પણ વ્યવહારથી સાધુપણ અંગીકાર કરી પાળેલે ચારિત્રમાર્ગ વિશેષતઃ ક્રમના ક્ષય કરે છે, દેવતાઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા અવિધાન હાય છે, તે પણ તેમનામાં વ્યવહારથી ચારિત્રગુણ અંગીકાર કરવાની ૠક્તિ નથી. તેથી તેએ મનુષ્યાવતારમાં જે કાઈ વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે તેમને નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે; ચેસડ દ્રને પણ વ્યવહારચારિત્ર પાળનાર મુનિરાજ વદ્ય છે, તેા ગૃહસ્થજીવ મુનિરાજને વંદન કરેજ તેમાં શું આશ્ચર્ય ! તીર્થંકર ભગવાન્ ધર્મમાગ પ્રવર્તાવવા પ્રથમ સાધુમાગમાં જીવાને પ્રવેશ કરાવે છે, અને પેાતે ભવ્ય જીવાને વ્યવહારચારિત્ર અંગીકાર કરાવે છે. કેવલજ્ઞાનીના હુકમને અનુસરી, સવ જીવાએ વ્યહારચારિત્ર અંગીકાર કરેલા મુનિરાજોની વિનયભક્તિ કરવી. તેમનાથી ઉન્મુખ થઇ ઉસૂત્ર પ્રલાપ કરવા નહીં. કાઇ એમ કહે કે, હાલના સમયમાં સાધુ નથી, સાધ્વી નથી, શ્રાવક નથી, શ્રાવિકા નથી; એમ કહેનારને સધની બહાર કાઢવા. વ્યવહાર સાધુને વેષપણ જીનેશ્વર કથિત સૂત્રાનુસારે હવે જોઇએ. વ્યવહા રચારિત્ર અગીકાર કરવાથી, અનેક પ્રકારની સ*સારની ઉપાધિયા દૂર થાય છે કાજળની કોટડીમાં રહીને જેમ ડાઘરહિત For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) રહેવુ' તેવુ જ સંસારાવસ્થામાં રહીને ઉપાધિરહિત રહેવુ કઠિન છે, ત્રણનાને ચુક્ત એવા, તીર્થંકર ભગવાન કે જેમને તે ભવમાં મુક્તિ જવાનુ' છે, એમ તે જાણે , છતાં વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે, તે અન્ય ભવ્ય છવાએ તે અવશ્ય વ્યવહારચારિત્ર અંગીકાર કરવું અને વ્યવહારચારિત્ર ધર્મ અંગીકાર કરનાર મુનિરાજની સેવા ચાકરી કરવી. જે કેાઈ વ્યવહાર સાધુ થવારૂપ વ્યવહારનું ઉત્થાપન દરે છે, તે તી ને ઉચ્છેદ કરી, મહાહનીય કાન કરે છે. માટે આત્માથી જીવેએ સુસાધુનું બહુ ન કરવું, અને સાધુ પદ અંગીકાર કરવાની ચાહના કરી. સારને ખલ નરૂપ માનવા. ગૃહસ્થાવાસમાં છકાયના જીનેની હિંસા કરવી પડે છે, અને પ‘ચપ્રકારન! અત્રતાનુ સેવર થાય છે. વ્યાહારચારિત્રાવસ્થામાં પચપ્રકારનાં અ ને ત્યાગ કરવા પડે છે, ધર્મોપદેશના અવિકારી પણ ગીતા છે, પણ ગ્રહસ્થ નથી. અસયતિની પૂજ નામનું દાસુ આશ્ચર્ય હાલમાં પ્રવર્તે છે, તેથી આત્માથી જીવાએ માધ્યસ્થભાવધારણ કરવા ઉપદેશના વાવ્યાાનના અધિકારી મુનિરાજ છે શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે સાધુ મહારાજ ગાથા. संविगो गtयथ्यो, मज्जथ्यो देशकालभावन्नु | नाणस्स होइ दाया, जो शुद्धपरूत्रगो साहू ॥ १ ॥ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–સંવિજ્ઞ, ગીતાર્થ, માયસ્થ અને દેશકાલ ભાવને જાણ એ અને શુદ્ધપ્રરૂપક સાધુ તેજ જ્ઞાનને દાતા જાણ. ગૃહસ્થાવાસમાં રહીને ઉપદેશને અધિકારી જીવ બની શકતું નથી. જ્યાં જ્યાં સૂત્રમાં ધર્મકથાઓ ચાલી છે, ત્યાં ત્યાં મુનિરાજે એ ધર્મોપદેશ આપે છે. શ્રાવક વા સાધુમાર્ગને ઉપદેશ કરે, એ મુનિરાજનું કર્તવ્ય છે. ગૃહસ્થાવાસમાં રહીને પણ અપવાદ માગે કઈને કઈ ગૃહસ્થજીવ, ગીતાર્થ મુનિરાજની નિશ્રાએ સમજાવે તે પણ સૂત્રમાં શ્રાવકને ધ્રા નદિયરા કહ્યા છે. પણ ઉપદેશ વા ધર્મવ્યાખ્યાન આપનાર કહ્યા નથી. ગીતાર્થે મુનિવિના ધર્મો પદેશ આપ્યાથી ઉસૂત્ર પ્રરૂપણા, ધર્મમાર્ગલેપ, વગેરે દત્પત્તિ થવાને પ્રસંગ રહે છે. માટે જ્ઞાની સદગુરૂ ચરણ સેવાધીન રહી, ભવ્યજીવોએ આત્મકલ્યાણ કરવું, અને એવા સદ્દગુરૂ મુનિદ્વારા જ્ઞાન ગ્રહણ કરવું એજ ઉદ્દેશ હુદચમાં ધારણ કરવો. आत्मध्यानी पण साधु वा, श्रावक जे को होय ॥ परमपंथने पारखी-करे न शंसय कोय ॥२॥ ભાવાર્થ-જે કઈ આત્મધ્યાન કરનાર સાધુ અગર શ્રાવક હોય, તે શ્રી વીતરાગ પ્રરૂપિત પરમ પન્થને જાણ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭.) પૂર્વોક્ત બાબતમાં કઈ પણ પ્રકારને શંશય કરતા નથી. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ, તે બને ધર્મનું પૂર્ણ રહસ્ય સમજી, આત્મધ્યાની શ્રાવક વા સાધુ માર્ગને નિષેધ કરતો નથી. સર્વ બે માર્ગ પ્રરૂપ્યા છે, તે યથાયોગ્ય છે. કેવલજ્ઞાનીએ જે જે માર્ગ સ્વરૂપ બતાવ્યું છે, તે તે સત્ય છે, એમ સમજી આત્મધ્યાની પતે પ્રયત્નમાંજ જોડાય છે; આત્મ તત્ત્વસમ્મુખ થવા સશુરૂની ઉપાસના કર્યા કરે છે. પોતાની શક્તિ હોય તે, સાધુ ધર્મ સ્વીકારે છે, અને તેટલી શક્તિ ન હોય તો શ્રાવકને ધર્મ સ્વીકારે છે. પતાનાથી જેટલું બને તેટલું કર્યા કરે છે, શ્રાવક કરતાં સાધુને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનની પ્રાપ્તિ રાજમાર્ગથી જોતાં વિશેષતઃ થાય છે. ગૃહસ્થ દેશથી ઉપાધિ એટલે અવિરતિ પણને ત્યાગ કરે છે, અને મુનિરાજ સર્વથા પ્રકારે અવિરતિપણાને ત્યાગ કરે છે, ઉપાધિરહિત દશામાં ધ્યાન કરી શકાય છે. ગૃહસ્થ સદાકાળ પ્રાયઃ ઉપાધિ દશામાં જીવન ગાળે છે, તેથી તેને ધ્યાને સંભવ અલ્પ છે, અને મુનિરાજ તે કંચન, કામિની, સંસાર વ્યવહાર વગેરેના ત્યાગી હેવાથી, તેઓને આત્મધ્યાન માટે ઘણી વખત મને ળે છે, અને તેથી તેઓ ધર્મધ્યાનાદિકનું વિશેષતઃ સેવન કરી શકે છે. શ્રાવક ચોથા ગુણસ્થાનકમાં વા પંચમગુણસ્થાનકમાં વર્તતા હોય છે, અને ચેથા તથા પાંચમા ગુણ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) ઠાણે ધર્મધ્યાન કહ્યું છે. તેથી શ્રાવકને પણ આત્મધ્યાની કહ્યા છે, પણ શ્રાવકને ગુણ ઠાણાની મર્યાદા પ્રમાણે ધ્યાન છે. ધ્યાનની મુખ્યતા મુનિ માર્ગમાં છે. મુકિત પ્રાપ્ત કરવને આસન ઉપાય મુનિધર્મ છે, મુનિ ધર્મથી સર્વ કર્મને નાશ થાય છે. શ્રાવક પણ સદાકાળ મુનિ થવાની અંતમાં ભાવના કરે. આત્મધ્યાની એમ દુહામાં કહ્યું છે તેને પરમાર્થ એ છે કે, શ્રાવક વા સાધુ વર્ગ ફકત આત્મધર્મ - પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હોય છે, તે જણાવ્યું છે. મુનિરાજ આત્મ ઘર્મ સસુખ કેવી રીતે થાય છે તે બતાવે છે. ફુટ્ટ द्रव्यानुयोगे करी, करता आता વરણાગુયાને જર, વાધાર | ૨ | वर्ते निजपद शून्यता, चलवे डाटाल वर्ते वाह्याचारमां, भव तस अमहट्ट । ल ।। ४ ॥ बेप प्रदेथी शुं हुवे, अन्तर नर माग अंतर उपयोगी मुनि, पामे निजगुण ॥ ५ ॥ ભાવાર્થ-મુનિરાજ દ્રવ્યાનુગના જ્ઞાનથી આત્મધ્યાન કરે છે, અને ચરણ કરણનુગથી બાહ્ય સાધુના આચારમાં તપર રહે છે. અનુગ ચાર પ્રકારના છે. ૧. દ્રવ્યાનુયોગ. ૨. ગણિતાનુગ. ૩. ચરણકરણાનુગ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ૪. ધર્મકથાનુગ. એ ચાર અનુયોગમાં દ્રવ્યાનચોગ તે તત્વમય છે. શ્રી તીર્થંકર પ્રભુએ દ્રવ્ય ગુણપર્યાયનું સ્વરૂપ કહ્યું છે, તે દ્રવ્યની વ્યાખ્યા આવે છે. પદ્રવ્યને વિચાર અમ્મદીય પદ્ધવ્યવિચાર નામના ગ્રંથમાંથી જોઈ લે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, કાલ, અને જીવ એ પદ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્યને ચલણ સહાય ગુણ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે. લોકાકાશવ્યાપીધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્માસ્તિકાયના પ્રતિ પ્રદેશ ચલણ સહાયગુણ રહ્યો છે. ધર્માસ્તિકાય અનાદિકાળથી છે, અને અનંત છે. ધર્માસ્તિકાય અરૂપી છે, અજીવ છે. પરદ્રવ્યમાં પરિણમતું નથી. ધર્મસ્તિકાયના પ્રતિ પ્રદેશ અનંત ગુણપર્યાય છે. ધર્માસ્તિકાયમાં સમયે સમયે એકેક પ્રદેશમાં ઉત્પાદવ્યયની વર્તના થઈ રહી છે, તેજ પ્રમાણે અધર્માસ્તિકાય દ્રવ્ય પણ અસંખ્યપ્રદેશી છે, સ્થિર થવામાં સાહા આપવી, એ ગુણ અધર્મદ્રવ્યનો છે. અધર્માસ્તિકાય દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. તેના પ્રતિ પ્રદેશે અનંત ગુણપર્યાય રહ્યા છે. અધર્માસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી છે, અને અનંત છે. જે વસ્તુ અનાદિ અનંત છે, તેને અન્ય કેઈ કર્તા નથી. અધર્માસ્તિકાય અરૂપી છે, તથા અજીવ છે. તે પર દ્રવ્યમાં પરિણમતું નથી; અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં સમયે સમયે અનંત ઉત્પાદવ્યયની વર્તન થયા કરે છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ત્રીજું આકાશાસ્તિકાય દ્રવ્ય છે. આકાશદ્રવ્ય લાક તથા અલેાકમાં સર્વવ્યાપી છે. અવાજો સાળાનું અવકાશ આપવેા, એજ આકાશનું લક્ષણ છે. સર્વે દ્રવ્યને રહેવાના સ્થિતિ આકાશમાં છે. લેાકાકાશમાં પંચ દ્રવ્ય છે. અલેાકાકાશમાં તે ફ્ક્ત એક આકાશ દ્રવ્ય છે. આકાશના અન તપ્રદેશ છે. લેાકાકાશના અસ`ખ્યપ્રદેશ છે. અલેકાકાશના અનંતપ્રદેશ છે. આકાશદ્રવ્ય અનાદિ અનંત છે. આકાશ અરૂપી છે. અજીવ છે, તેના પ્રતિપ્રદેશે સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આકાશ દ્રશ્ય અન્ય દ્રવ્યમાં પરિણમતુ નથી. ચેાથું દ્રવ્ય પુદ્ગલાસ્તિકાય છે. પુદ્ગલ પરમાણુ અનંત છે, પ્રત્યેક પરમાણુમાં એક વણુ એક ગંધ, એક રસ, અને એ સ્પર્શ રહ્યા હૈાય છે. એ પરમાણુ ભેગા થાય ત્યારે ણુક કહેવાય છે. ત્રણ પરમાણુ ભેગા થાય, ત્યારે ત્ર્યણુક સ્કંધ થાય છે. અસંખ્ય પરમાણુ ભેગા થાય ત્યારે અસંખ્યાતાણુક કહેવાય છે. અનંતપરમાણુ ભેગા થાય, ત્યારે અનતાણુક પુદ્ગલધ કહેવાય છે. આકર્મની વાઓ પણ આવા પુલ પરમાણુએથી ખની હાય છે. ઔદારિક વગણામાં અનંત પરમાણુએ હોય છે. તેનાથી વૈકિયવ ણામાં અનંતપરમાણુ વિશેષ હોય છે. તેના કરતાં આહારક વણામાં અનંતપરમાણુ વિશેષાધિક છે. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧). તેના કરતાં તેજસ વર્ગણામાં અનંતપરમાણુવિશેષાધિક છે. એમ ભાષા વર્ગણ તથા શ્વાસોશ્વાસ વર્ગણા અને મને વગણ અને આઠમી કાર્મણ વર્ગણામાં ઉત્તરોત્તર અનંતાનંતવિશેષાધિક પરમાણુઓ રહ્યા હોય છે. આ આઠ વર્ગણાઓ ચૌદરાજ લેકમાં ભરી છે. દરેક જીવ, કર્મ–આ આઠ વર્ગણાઓને ગ્રહણ કરે છે, અને પછી તેને ત્યાગે છે. આઠ કર્મ પણ પુદગલ પરમાણુઓના સ્કોથી બન્યાં છે. છ લેયાઓ પણ પરમાણુઓના કંધેથી બની હોય છે. પાંચ પ્રકારનાં શરીર પણ પુદગલ પરમાણુઓના ઔધોથી બને છે. પુગલ સ્કંધના બે ભેદ છે. એક સચિત્ત પુદગલ સ્કંધ અને બીજો અચિત્ત પુગલસ્કંધ તેમાં જીવની સાથે લાગેલા સ્કંધોને સચિત્ત પુગલ સ્કંધ કહે છે, અને જે જીવના પ્રદેશોની સાથે નથી લાગ્યા તેને અચિત્ત પુગલ સ્ક કહે છે. સચિત્ત અને અચિત્ત પુદગલ સ્કંધ પણ મળે છે અને પાછા વિખરાઈ જાય છે. સ્કંધ પણ યુગલ દ્રવ્યના પર્યાય કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કધ અનિત્ય છે. પૃથિવી, જલ, અગ્નિ અને વાયુ તત્ત્વરૂપે પણ પગલ દ્રવ્ય પરિણામે છે, ચાર તત્વમય સ્થિતિ તે પણ પુદ્ગલ ઔધોની છે. છકાયરૂપે પણ પુદ્ગલ દ્રવ્ય પરિણમે છે. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. અનાદિકાળથી પુગલદ્રવ્ય છે, અને તેને અંત નથી, માટે તે અનંત છે. પુદગલને કર્તા કોઈ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અન્ય ઇશ્વર નથી. જે વસ્તુ અનાદિ છે. તેને મનાવનાર કોઇ હાતા નથી. પ્રત્યેક પરમાણુમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્યની સાથે પરિગુમી જાય છે, તેથી પુદ્ગલ દ્રવ્ય પરિણામી કહેવાય છે. પુદ્દગલ દ્રવ્ય વ્યવહારથી જીવની સાથે પરિણામી છે. પણ નિશ્ચયથી પરિણામી હોત, તે પુદ્ગલદ્રવ્યથી ભિન્ન કાઈ આત્મા થાત નિહ. અનેક જીવા પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન ચાય છે, માટે પુદ્ગલ દ્રવ્ય છે, તે વ્યવહારથી જીવની સાથે પરિણુંને છે. જેમ દુધ અને જલ પરસ્પર એક બીજામાં મળી જાય છે, તેમ આત્મા અને પુદ્ગલ પરસ્પર પરિણમે છે. અનાદિકાળથી આત્માની સાથે કરૂપ પુઙ્ગલ પિરણુમ્યું છે. કર્મ પુદ્ગલ સ્કધા અનિત્ય છે કારણ કે, તે મળે છે, અને વિખરે છે. પુદ્ગલ પરમાણુએ જડ છે. અન્ય દ્રવ્યનું પેાતાનું સ્વરૂપ હૃગુનાને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવ નથી. પુદ્ગલ ડ્રગ્ધરૂપ અનંત પમણુએમાં નિત્યપણુ અને અનિત્યપણુ કહ્યુ છે. નચિકેએ પરમાણુ આને એકાંત નિત્ય મધુ અને અનિત્યપણું કહ્યું છે. દ્રશ્યાર્થિયની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્યપણુ રહ્યું છે. એમ સરે કહ્યું છે-એકજ પરમાણુમાં એક સમયે નિત્યત્વપણું અને અનિત્યત્વપણું રહ્યું છે. પરમાણુમાં રહેલા વર્ણ ગધરસ અને સ્પર્શના પર્યાય કરે છે, માટે અનિત્યત્વપણુ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) રહ્યું છે. અને પરમાણુરૂપ દ્રવ્ય છે તે પર્યાયના ફેરફારથી પણ પોતે બદલાતું નથી, માટે તે પરમાણુ દ્રવ્યપણે નિત્ય છે, જગતમાં અનંત પરમાણુઓ છે. પરમાણુઓથી બનેલા પદુગલસ્કીધે કેટલાક દ્રષ્ટિગોચર થાય છે અને કેટલાક દ્રષ્ટિગોચર થતા નથી. પરમાણુઓમાં ગમન શકિત રહી છે, તેથી તે ગમનશકિત પરમાણુથી બનેલા સ્કોમાં પણ આવે છે. ઉદ્યોત, તાપ, પ્રતિબિંબ, તાઢ, છાયા એ સર્વ પુદગલ દ્રવ્યના ઔધે છે. શબ્દ છે, તે પણ પુદ્ગલ દ્રવ્યના સ્કંધો છે ઇદ્રગુણમાજા તૈયાયિક શબ્દગુણ આકાશને એમ કહે છે પણ તે તેમની ભૂલ છે, કારણ કે, આકાશદ્રવ્ય અરૂરી છે. અને શબ્દ તે રૂપી છે. આકાશ અગતિમાન છે અને શબ્દતે ગતિમાન છે. વળી શબ્દો મુખાદિ પ્રયત્ન જન્ય છે, તેથી તે આકાશને ગુણ નથી, વળી હાલના સમયમાં શબ્દ ગતિમાન રૂપી છે, તેની સાબીતીમાં નોગ્રાયંત્ર અને ટેલીફ્રેન વિગેરેને જોઈ . શબ્દરૂપી છે અને તે પુદ્ગલ દ્રવ્ય છે, એમ અનેક હેતુઓથી સિદ્ધ થાય છે. આ સ્થળે તેની ઘણી ચર્ચાકરવી તે એગ્ય નથી પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. તેને સ્વભાવ સડણ પડણ અને વિશ્વસનને છે, પુદગલ દ્રવ્ય અજીવ છે. કાકાશમાં પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ છે. પુદગલ દ્રવ્યમાં ઘણું શકિત રહી છે, પણ તે આત્મિકશક્તિ કરતાં જુદા પ્રકારની છે. ઘર, હાટ, શરીર, ઇન્દ્રિય, For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) મહેલ, પૃથ્વી, રથ, ધન એ સર્વ પુદગલદ્રવ્યના સ્કધે છે, પુદ્ગલદ્રવ્યમાં મળવાની અને વિખરવાની સ્વભાવથી શક્તિ રહી છે. પુદ્ગલદ્રવ્યના મોટા મોટા પર્યાયરૂપ આકારે દેખી આપણે અજ્ઞાનથી વિચારીએ છીએ કે, અહો ! આવા મોટા આકારે તેણે કર્યા હશે? તેને કર્તા અન્ય કેઈ હવે જોઈએ? પણ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થાય છે, અને આવી રીતે પગલદ્રવ્યનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે, પુગલદ્રવ્યમાંજ મળવાની અને વિખરવાની શક્તિ રહી છે. કેઈ એમ કહેશે કે, પરમાણુદ્રવ્યના પર્વત આદિ મેટા મોટા આકાર બનાવનાર ઈશ્વરની શકિત માનવી જોઈએ, આવી રીતે કાઈ કહે તે તેની ભૂલ છે. કારણ કે, તેવી પર્વતાદિ મેટા પર્યાયરૂપે થવાની શકિત યુગલદ્રવ્યમાં ના હેત તે ઈશ્વરશકિતની કલ્પના કરવી પડત. પણ એવી શકિતે પુદ્ગલદ્રવ્યમાં રહી છે, માટે ઈશ્વરશકિતની જરૂર રહેતી નથી. ઈશ્વરની શક્તિ તે ચૈતન્યસ્વરૂપ છે, તે જડ જે પુદગલ પરમાણુઓ તેને એકઠા કરવા, જુદા કરવા આદિ કાર્ય કરી શકતી જ નથી. દુધને દધિરૂપ પર્યાય થવાની શકિત સ્વભાવ તે દૂધમાં જ છે. પણ કંઈ ઈશ્વરે દૂધને દધિરૂપ પર્યાય કર્યો નથી. ઈશ્વરની શક્તિથી અમુક મેટું વિગેરે થાય છે, તેમ કહેવું છે તે અજ્ઞાનથીજ છે. જ્યારે દરેક દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વભાવ છે, ત્યારે અન્ય For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) દ્રવ્યનું કાર્ય અન્યદ્રવ્ય કેમ કરી શકે? અગ્નિમાં ઉષ્ણતા સ્વભાવેજ રહી છે. તેને કર્તા જેમ અન્ય (ઈશ્વર) નથી. જલમાં શીતતા સ્વભાવે રહી છે, તેને કર્તા અન્ય ઈશ્વરરૂપે નથી. તેમ ઘડદયના સમૂહરૂપ આ જગને કર્તા અન્ય (ઈશ્વર) નથી, પણ પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ધર્મને કર્તા છે, અમુક અને અમુક પદાર્થ ભેગા કરીએ ત્યારે લાલરંગ બને છે. તેમ પુદગલ સ્કંધના ભેગા થવાથી મોટા મોટા પર્વતે વગેરે બને છે. પુદ્ગલદ્રવ્યના મહાન પર્યાય થવામાં પુદ્ગલ દ્રવ્યજ કારણભૂત છે, પુદ્ગલ દ્રવ્ય માં વિચિત્ર શક્તિઓ રહી છે. એક તલમાત્ર હલાહલ વિષથી, મોટામેટા હાથીઓના પ્રાણુ નાશ પામે છે, ત્યારે વિચારો કે પુગલમાં કેટલી શક્તિ રહી છે. ભિન્ન ભિન્ન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને લઈ પુદગલ કંધે પણ ભિન્ન ભિન્ન શક્તિવાળા બનેલા હોય છે, અને તેથી પુદગલદ્રવ્યના પર્યાયે પણ પરસ્પર એક બીજાથી વિરૂદ્ધ સ્વભાવવાળા હોય છે, કેટલાક પુદ્ગલે શરીરમાં– સરૂધિર રૂપે પરિણમે છે, અને કેટલાંક પુદ્ગલે શરીરમાં ધાતુ રૂપે પરિણમે છે. વળી કેટલાક પરમાણુ પુદ્ગલેને અસ્થિ રૂપ પરિણામ બને છે. વળી કેટલાંક યુગલે પરસેવા રૂપે પરિણમે છે. એમ પુદ્ગલ દ્રવ્યના પર્યાને પરિ. ણામ ભિન્ન ભિન્ન રૂપે પરિણમ્યા કરે છે. જેમ શેલડીના For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) પુદગલે સાકરરૂપ પરિણામને ધારણ કરે છે. દૂધ રૂપ પુદગલ દહિરૂપપર્યાય પરિણામને ધારણ કરે છે. અપકાયનાં પુદગલો વરાળ રૂપ પરિણામને ધારણ કરે છે. અનેક પ્રકારનાં ઔષધરૂપ પુદગલ પર્યાયેથી, અનેક પ્રકારના રોગો મટે છે. જવરના ઔષધથી જવોત્પાદક પુદગલસ્કોની શાંતિ થાય છે. કેઈ મનુષ્યને સર્ષ કરડે છે, ત્યારે તેના શરીરમાં સર્ષવિષના પુદગલેને પ્રવેશ થાય છે. તેજ વિષ પુગલેને પ્રતિપક્ષી ઔષધ રૂપ પગલેથી નાશ રૂપ વિપરિણામ થાય છે. કેઈ મનુષ્યની આંગળીએ વૃશ્ચિક કર હોય છે, અને ત્યાંથી તેના હસ્તમાં લેહી મારફત વિષનાં યુગલે પ્રસરે છે; ત્યારે તેજ વિષપુદ્ગલેને તેના ઔષધરૂપ પ્રતિપક્ષી પુગેલેથી શાંત ભાવ થાય છે, અર્થાત્ તે વિષનાં પુદુગલે બહાર નીકળી જાય છે. વા શરીરમાં જ વિષતાને છોડ અન્યરૂપે પરિણમે છે, એમ જણાય છે. આ ઉપરથી વિચારે કે પુલમાંજ સ્વભાવતઃ કેવા પ્રકારની શક્તિ રહી છે કે મનુષ્યની આંખ દુઃખે છે, ત્યારે તેની ચક્ષુ રકત પુદ્ગલવાળી દેખાય છે. ત્યારે તે રક્ત પુગલે ઉપશાંત કરવા સારૂ અન્ય પ્રતિપક્ષી ઔષધ રૂપ પુદગલેને ચક્ષુમાં આંજતાં, તુરત રક્તપુદ્ગલેને શાંત ભાવ થાય છે. દરેક વનસ્પતિનાં પુદગલમાં સ્વ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ). ભાવતઃ એક બીજાથી વિરૂદ્ધ એવા પ્રકારની શક્તિ વર્ણગંધરસ સ્પર્શની વિભિન્નતા રહ્યા કરે છે. તેમજ પુણ્ય અને પાપનાં પગલે પણ પરસ્પર વિરૂદ્ધ સ્વભાવવાળાં હોય છે, પુણ્યનાં પુદગલે જ્યારે શાતા વેદનીય ના હેતુ થાય છે ત્યારે પાપનાં પગલે અશાતા વેદનીયના હેતુભૂત થાય છે. ચૌદ રાજલેકમાં પુગલસ્કંધે સદાકાળે વર્તે છે. વિશ્રસા, મિશ્રા, અને પ્રગસા આ ત્રણ પ્રકારે પણ પુદગલેજ પરિણમે છે. પુદ્ગલ સ્કંધો અને નેકરૂપે પરિણમે છે. શુભ પુગલે અશુભરૂપે પણ પરિ. ણમે છે, અને અશુભ પુદ્ગલે છે, તે શુભ રૂપે પણ પરિ ણમે છે. મિષ્ટ પુદ્ગલે અમિષ્ટરૂપે પરિણમે છે, અને અમિષ્ટ પુદ્ગલે મિષ્ટરૂપે પરિણમે છે. સુગંધી પુદ્ગલે ક્ષણમાં દુર્ગધરૂપે પરિણમે છે, અને દુર્ગધનાં પગલે નિમિત્ત પામી, ક્ષણમાં સુગંધરૂપે પરિણમે છે. અંધકારનાં પુગલે અજવાળા રૂપે પરિણમે છે, અને અજવાળાનાં પુગલે અંધકાર રૂપે પરિણમે છે. નૈયાયિક તેજના અભાવને તમઃ માને છે, પણ તેની તે ભૂલ છે. તેજને અભાવ તે અંધકાર નથી, પણ અંધકાર યુગલ દ્રવ્ય છે. જેમ તેજની ઉત્પત્તિ અને વિલય છે, તેમ અંધકારની પણ ઉત્પત્તિ અને વિલયતા છે. તેજનાં યુગલોથી અંધકારનાં પુદ્ગલેને નાશ થાય છે. જેટલા જેટલા ભાગમાં તેજનાં પગલે For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) હોય છે, તેટલા ભાગમાં અંધકારનાં પગલે તેજ રૂપે ક્ષણમાં પરિણમે છે. પુદ્ગલદ્રવ્યમાં અદ્દભૂત પરિણમન શક્તિ છે. તેથી અંધકારનાં પુદ્ગલે ક્ષણમાં તેજરૂપે પરિ મે, એમાં આશ્ચર્ય નથી. વળી રાત્રી પડતાં તેજનાં પુગલે પણ અંધકાર રૂપે પરિણમે છે. પુદ્ગલ સ્કોમાં નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. તમન્નુ અને તેજનાં પુદગલમાં પણ નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. જે કંઈ પદાર્થ જ નથી તેનામાં ઉત્પાદ અને નાશ હોતો નથી. જેમ આકાશ કુસુમનું દ્રષ્ટાંત. તે જ પ્રમાણે અંધકાર જે પદાર્થ ન હોત, તે તેમાં ઉત્પાદવ્યય થાત જ નહીં, અને ઉત્પાદવ્યય તે થાય છે, માટે તે પુગલ સ્કંધ છે, એમ ન્યાયથી પણ સિદ્ધ ઠરે છે. અને આગમ પ્રમાણુ આ પ્રમાણે કહે છે – गाथा सधयारउज्जोअ, पभाछायातवे हिया वनगंधरसाफासा, पुगलाणं तु लख्खणं ॥ १ ॥ ભાવાર્થ-શબ્દ, અંધકા, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલેનું લક્ષણ છે. અનેક પ્રકારના દારૂના ગેળાઓ પણ પુદ્ગલ સ્કધોને જ પરિણામ છે. કેટલાંક પુદ્ગલ સારી અસર, આત્મામાં ઉત્પન્ન કરે છે અને કેટલાંક પુદ્ગલે નઠારી અસર, આ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) મામાં ઉત્પન્ન કરે છે. કસ્તુરીરૂપ સુગંધ પરિણામને પામેલાં પુદ્ગલ જ છે, અને લસણ રૂપ દુધ પરિણામને પામેલાં પણ પગલેજ છે. હડકવાવાળા કૂતરાના વિષનાં પણ પગલેજ છે. હ ડકાયા કૂતરાના વિષનાં પુગલોની ઘણું પરંપરા દેખાય છે, હડકાયુ કૂતરૂ જેને કરડે તે મનુષ્ય પણ હડકાયુ થાય છે. વળી તે મનુષ્યને હડકવા સાલતાં તે જેને કરડે તેને પણ હડકવા થાય છે. પાપારંભકાથી પાપનાં પુદૂગલે ની પ્રવૃતિ પણ હડકાયા કૂતરાના વિષ સદશજ છે. માટે સર્વ પાપનાં હેતુઓને ત્રિધાગે ત્યાગ કરવો જેઈએ. બકરીને સર્પ કરડે છે, તો મરતી નથી, અને વૃશ્ચિક જે બકરીને કરડે છે તે બકરી પ્રાણ ત્યાગ કરે છે, આ સાંભળેલી વાતમાં પણ વિચારીએ તે પુગલેનેજ ૫રિણામ છે. બકરીના શરીરમાં સર્પના વિષનાં યુગલોની અસર થાય નહીં, એવા પ્રકારનાં પ્રતિપક્ષી પુગલોની હયાતી છે તેથી સર્ષવિષ પુદ્ગલે પોતાની અસર કર્યા વિના ઉપશાંત થાય છે. અનેક પ્રકારે પુગલ દ્રવ્ય પરિણમે છે. એક કૃષ્ણ પરમાણુ દાખલા તરીકે , અને એક રક્ત પરમાણું દાખલા તરીકે લ્યો. કૃષ્ણ પરમાણુમાં રક્ત ગુણની નાસ્તિતા છે. અને રક્ત પરમામાં કૃષ્ણ ગુણની નાસ્તિતા છે. પિતાને ગુણે અસ્તિતા છે અને પરગુણની For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) .. પેાતાનામાં નાસ્તિતા એક સમયમાં આવે છે. એમ એકજ કૃષ્ણ પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતા એક સમયમાં રહી છે. કૃષ્ણ ગુણુવાળા પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતાનાયેગે સસભંગી ઉત્પન્ન થાય છે. એમ એકેક પરમાણુમાં પ્રત્યેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને આશ્રયી સપ્તભંગી ઉત્પન્ન થાય છે. એમ પરમાણુ દ્રવ્યમાં નિત્ય અને અનિત્ય તેમજ એક અને અનેક તેમજ ભેદ અને અભેદ્ય આદિની સખ્ત - લગીચા કરી હાય તા અનેક સપ્તભંગીના અવતાર થાય છે. પરમાણુએ અનંત છે અને તે પરમાણુ દ્રવ્ય અનાદિ અનંત છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યને બનાવનાર કાઇ નથી. જે વસ્તુ દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ અનાદિ અનંત હાય છે, તેના અન્યકર્તા હાતા નથી. પુદ્ગલ દ્રવ્ય પરમાણુપણે નિત્ય દ્રવ્યપણે છે. તેથી તે પર માણુ દ્રવ્યને ત્રિકાલમાં નાશ થતા નથી, માટે તે નિત્ય છે. જે વસ્તુ નિત્ય હાય છે તે અનાદિ અનંત હાય છે. પુદ્ગલ પરમાણુએ પણ દ્રવ્યપણે નિત્ય છે, માટે તે અનાદિઅનંત છે. અનાદિવસ્તુના ઉત્પન્ન કર્તા અન્ય કાઇ નથી. પુદ્ગલ દ્રવ્યથી આત્મગુણના ઘાત થાય છે. પુદ્ગલદ્રવ્યથી આત્મગુણનુ' આવરણુ થાય છે, તેનું દ્રષ્ટાંત નીચે મુજબ સમજવું. જેમ મિદેરા રૂપી છે, તથા મિદેરાના અણુએ પણ જડ છે, પુદ્ગલ છે, પણુ મદિરાપાન કરવાથી આત્માને For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) જ્ઞાનગુણ અરૂપી છે, તેનું આચ્છાદન થાય છે. તથા ચક્ષુની અંદર ગોલકમાં અસંખ્ય પ્રદેશ આત્માના છે. તે પ્રદેશમાં ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષપશમ યોગે ચક્ષુદર્શન ગુણ આમાને છે, તે પણ તે ગુણનું આવરણ–પડલ વિગેરે પુદ્ગલ પર્યાથી થાય છે. માટે અનેક દ્રષ્ટાંતથી સિદ્ધ થાય છે કે આત્મગુણનું આચ્છાદન પુદગલ સ્કન્ધાથી થાય છે, તથા તેમજ ક્ષપશમભાવીય મતિજ્ઞાનને વિકાસ બ્રાહ્મી વિગેરે ઔષધિના ભક્ષણથી થાય છે. ક્ષપશમભાવિજ્ઞાનમાં પુદ્દગલ સ્કંધ કથંચિત નિમિત્ત કારણરૂપે ઉપકારક પણ થાય છે. પુદ્ગલ દ્રવ્ય સક્રિય છે, તેથી પરિમાણુઓ એક સ્થાનેથી અન્ય સ્થાને ગમન કર્યા કરે છે. યુગ લદ્રવ્યના ગે આત્મા પણ એક ગતિમાંથી અન્યગતિમાં જઈ શકે છે, પુદ્ગલ સ્કંધે અનેકરૂપે પરિણમેલા દ્રષ્ટિગોચર થાય છે, પૃથ્વીકાય; અપકાય; વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાયરૂપે પણ પુદ્ગલ સ્કધાજ પરિણમ્યા છે. તુ વંતી સ્ત્રીના શરીરની છાયાના પુદગલોથી અડદના પાપડ ફાટી જાય છે, તેથી સમજાય છે કે છાયાના પુદ્ગલમાં પણ ઘણું શક્તિ રહી છે. જે લોકે છાયાનાં પુદ્ગલે નથી માનતા તેઓના આ દષ્ટાંત વિચારી જોતાં મનાશે. સ્ત્રીના આસને બ્રહ્મચારી પુરૂષે બે ઘી પછી બેસવું, તેનું કારણ પણ એ છે કે જે સ્થાને સ્ત્રી બેઠી હોય છે, તે સ્થાને વિષયનાં For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) કેટલાંક પુદગલે બહાર નીકળેલાં હોય છે, તે પુગને સંબંધ પુરૂષના શરીરની સાથે થતાં વિષયનાં પગલે શરીરમાં પ્રવેશી મનમાં ખરાબ અસર કરે છે; બે ઘડી પછી વિષયનાં પગલે સ્ત્રીના ગયા બાદ નષ્ટ પાયઃ થઈ જાય છે. માટે અનુભવથી જોતાં પુગલેના વિચિત્ર સ્વભાવ માલુમ પડે છે. જેણે ફેનેગ્રાફ યંત્ર પ્રત્યક્ષ જોયું હશે તેને માલુમ પડશે કે તેમાં આપણે જેવું બોલીએ છીએ, તેવાજ સ્વરથી ફ્રેનેગ્રાફ યંત્ર સામુ બેલી જવાબ આપે છે. પિતાના મુખમાંથી જે જે શબ્દ નીકળે છે તે તે શબ્દના પગલે ધારણ કરવાની તે યંત્રમાં શક્તિ હોય છે. આરીસામાં મુખ જોતાં, સામુ દેખાય છે. તે મુખનું પ્રતિબિંબ છે, અને તે પુદગલ કંધેથી તેવાજ પ્રકારનું બની જાય છે. જે મનુષે છબીઓ પાડે છે, તેમાં પણ અસલ વસ્તુ સદશ અન્ય યુગલે જ ગોઠવાય છે, તેમજ આત્મા જે જે રાગ અને શ્રેષના વિચાર કરે છે, તેથી કર્મરૂપપુગલસ્કને પિતાના પ્રદેશોની સાથે ગ્રહણ કરે છે. જે વિચાર તેવાજ કર્મનું ગ્રહણ, જેમ જે મનુષ્ય તેવાજ આકારની છબી પડે છે. તે પ્રમાણે આત્મા જેવા શુભ વા અરુભ વિચાર કરે છે. તેવાજ કર્મ ગ્રહણ કર્યા કરે છે; અનાદિકાળથી કર્મ, આત્માની સાથે વર્તે છે. દરેક ગતિમાં આત્મા, આઠકમનાં કેટલાંક પુદ્ગલે ગ્રહણ કરે છે, અને છેડે છે. શુભ અને For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ( ર૩) અશુભ વિચારથી સમજમાં વા અણસમજમાં પણ આત્મા પુણ્ય અને પાપરૂપ પગલે ગ્રહણ કર્યા કરે છે. રાગદ્વેષના વિચારગે કર્મ ગ્રહણ થાય છે. રાગ દ્વેષને કર્તા આત્મા છે, તેથી રાગ દ્વેષ ગે ગ્રહણ થતા કર્મને કર્તા પણ આત્મા બને છે. જ્યારે આ પ્રમાણે સ્વભાવેજ પુગલેમાં પિતાની મેળે પરિણમવાની શક્તિ રહી છે, ત્યારે અન્ય ઈશ્વર કર્મ ગ્રહણ કરાવે છે, વિગેરે જે કલ્પના કરવી, તે અજ્ઞાનતાનું કારણ છે, જુઓ નાળીએરનું પાણું કેવું સરસ છે, પણ તેજ પુદગલમાં કપુરનાં પુગલે મેળવીએ તે બંનેને થયેલે વિકાર અશુભ થાય છે. પરમાણુઓથી બનેલા પુદગલ સ્કને જેમ જેમ અનુભવ કરીએ છીએ તેમ તેમ તે સંબંધી વિશેષ વિશેષ જ્ઞાન પ્રગટ થતું જાય છે, જે મનુષ્યને પ્રમેહ રોગ થાય છે, તેના પેશાબમાં પણ પ્રમેહરોગનાં પુદગલે હયાતી ધરાવે છે, તેથી પ્રમેહી મનુષ્યના પેશાબ ઉપર અન્ય મનુષ્ય પેશાબ કરે છે, તે તે પ્રમેહ રોગનાં પગલે પેશાબ કરનાર પુરૂષની ઉપસ્થ ઈદ્રિયદ્વારા શરીરમાં દાખલ થઈ તે પુદ્ગલ પિતાની વૃદ્ધિ કરે છે, અને પ્રમેહગ કરે છે. માટે પ્રમેહી વિગેરે ચેપી રોગવાળા પુરૂષના પેશાબની ઉપર પેશાબ કરતાં પણ રેગનાં પગલે બીજાને લાગી શકે છે. માટે બનતી સગવડે અન્ય કરેલા પેશાબ ઉપર પેશાબ કરે નહીં. વળી પેશાબ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (28) ઉપર પેશાબ કરવાથી જીવાની ઉત્પત્તિ થાય છે, માટે પેશાબ ઉપર પેશાબ કરવા નહીં. સૂક્ષ્મ દૃષ્ટિથી આવાં સૂક્ષ્મ પુક્રૂગલાનાં પરિણામે સમજવામાં આવે, તે આત્મા સારા અનુભવ મેળવી શકે અમુક રાગી પુરૂષના શ્વાસ લેવા નહિ એમ કેઇ સ્થાને દેખાડયુ' છે, તેનુ' કારણ પણુ શ્વાસના પુદ્દગલાથી થતી ખરાબ અસરજ છે; ક્ષયવાળા પુરૂષની સ તતિને પણ ક્ષયરોગ પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુદ્ગલેનીજ થતી અસર છે. જે પિતાના શરીરમાં રાગે! હાય છે; તે રેગા પુત્રના શરીરમાં પણુ દેખવામાં આવે છે, તેનુ કારણ રાગના પુદ્દગલેના પર પરાએ પુત્રના શરીરમાં પ્રવેશ અમુક રીતિએ થાય છે તેજ છે, ઈત્યાદિ સવ પુદ્દગલાને સ્વાભાવિક વિચિત્ર પરિણામ જાણવા. હવે કાલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે.-કાલદ્રવ્ય ઔપચારિક છે, કાલ કાંઇ પ્રદેશ સમૂહરૂપ નથી. માટે તે દ્રવ્ય નથી. કાલા ત્રણ લે છે. અતીત, અનાગત અને વર્તમાન, કાલદ્રવ્યનું એમ સામાન્ય સ્વરૂપે કહ્યુ.-જીવદ્રબ્ધ અનંત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય અને ઉપયોગ એ જીવન” લક્ષણ છે. કહ્યું છે કે— ગાથા. 1 नाणं च दंसणं चेव । चरितं च तवो तहा ॥ वोरियं उवओगो अ । एयं जीवस्स लख्खणं ॥ १ ॥ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ બે પ્રકારના છે, સંસારી તથા સિદ્ધ તેમાં સંસારી જીવના બે ભેદ છે, ૧ત્રસ અને ૨ સ્થાવર તેમાં સ્થાવરના પાંચ ભેદ છે, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, તેમજ ત્રણ જીવના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય. ચતુરિન્દ્રિય અને પચંદ્રિય એ ચાર ભેદ છે. એમ છવના પાંચસે ત્રેસઠ ભેદ થાય છે. ચેતના લક્ષણથી છવ એક પ્રકારે છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ જીવ બે પ્રકારે કહેવાય છે. સ્ત્રી વેદ, પુરૂષ વેદ, અને નપુંસક વેદ, આ ત્રણ દિવાળા છે દુનિયામાં વતે છે, માટે ત્રણ પ્રકારે જીવ કહેવાય છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ, અને નારકી આ ચાર ગતિની અપેક્ષાએ જીવ ચાર પ્રકારના કહે છે, તેમ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ જીવ પાંચ પ્રકારે કહેવાય છે. કાયની અપેક્ષાએ જીવ છ પ્રકારે કહેવાય છે. વળી નવતત્ત્વ પ્રકરણમાં જીવના ચઉદ ભેદ કથન કર્યા છે – गाथा एगिदिअ सुहुमियरा, सण्णियर पणिदियास बितिचउ ॥ अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जीयठाणा ॥ १॥ એકેદ્રિયના સૂક્ષ્મ અને બ દર એ બે ભેદ છે. પંચેન્દ્રિય જીવે સંજ્ઞી અને અસંશી એ બે ભેદે છે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬) એ ચાર ભેદમાં મેરે ક્રિય, તેરૈદ્રિય, અને ચતુરિ'દ્રિયના ત્રણ ભેદો ઉમેરતાં ૭ સાત ભેદે થયા. એ સાત ભેદ પર્યામા અને અપર્યાપ્તા ગણતાં, ચતુર્થાંશ લે થયા. જીવ સખધીને વિશેષ અધિકાર અસ્મીય કૃત તત્ત્વવિચાર નામના ગ્રંથમાંથી જોઇ લેવા, તેથી વિશેષ જીવાભિગમ સૂત્ર આદિમાંથી અધિકાર જોવા. સિદ્ધ થવાના ભેદ નથી. કારણ કે સિદ્ધના જીવાએ ક્ષાયિક ભાવે સ્વસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવ દ્રવ્ય એ પ્રકારના છે. એક ભવ્ય જીવ, અને ખીજા અભવ્ય જીવ. ભવ્યજીવમાં મુક્તિ ચેાગ્યતા છે, અને અલભ્ય જીવમાં મુક્તિ ચે।ગ્યતા નથી. અભવ્ય જીવ સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરી શકતા નથી, જીવના અસંખ્યાતા પ્રદેશ છે, એકેક પ્રદેશે અનંત કર્મ વણા લાગી રહી છે, જીવના પ્રદેશેામાં એવા સ્વભાવ છે કે તે કીડીનું શરીર ધારણ કરતાં તેમાંજ સમાઈ રહે છે, અને તેજ જીવના અસંખ્યાત પ્રદેશ હસ્તીના શરીર માં પણ સમાઇ જાય છે, જીવ દ્રવ્ય અનાદિ અનંત છે, જે વસ્તુની અનાદિ છે તે વસ્તુ દ્રબ્યાકિનયની અપેક્ષા એ નિત્ય હાય છે, આત્મામાં નિત્યત્વપણુ રહ્યું છે, અને ૫ચર્ચાયાથિક નયની અપેક્ષાએ અનિત્યત્વપણું રહ્યું છે, તેમજ આત્મામાં એકત્વ રહ્યું છે, અને પર્યાયાકિનયની અપેક્ષાએ અનેકત્વ રહ્યું છે, તેમ આત્મામાં ભવ્યસ્વભાવ રહ્યા છે, અને અલભ્યસ્વભાવ રહ્યો છે. તેમ આત્મામાં ભેદત્વ અને For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭). અભેદત્વ રહ્યું છે. નૈયાયિક એકાંત આત્માને નિત્ય માને છે, પણ તેમની તે ભૂલ છે, કારણ કે એકાંત નિત્ય આત્મા કર્મો છાદિત થઈ શકતો નથી. તેમજ એકાંત નિત્ય માનવાથી મનુષ્યાદિ પર્યાય ધારણ કરી શકે નહીં. માટે પર્યાયાર્થિક નયને મતે કથંચિત્ અનિત્ય માનતાં, બંધ મેક્ષાદિની વ્યવસ્થા યથાયોગ્ય થઈ શકે છે. આત્મામાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની અસ્તિતા રહી છે, અને પરદ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની નાસ્તિતા રહી છે. આત્મામાં જે સમયે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલભાવની અસ્તિતા છે, તે જ સમયમાં પારદ્રવ્ય ક્ષેત્ર કાલભાવની નાસ્તિતા છે. આત્મામાં રહેલી અસ્તિતા તથા કથંચિત નાસ્તિતા અવક્તવ્ય છે-કથંચિત અસ્તિતા અવક્ત વ્યા છે, તેમજ કથંચિત્ નાસ્તિતા પણ અવકતવ્ય છે. અને સ્તિતા અને નાસ્તિતા આત્મામાં રહી છે, તે યુગપત્ અવ. ક્તવ્ય છે. એમ આત્મામાં અસ્તિતા અને નાસ્તિતાના પેગે સપ્તભંગી ઉત્પન્ન થાય છે. તેમ એક અનેક તથા નિત્ય અને અનિત્ય આદિની અનેક સપ્તભંગીઓ આત્મામાં લાગી શકે છે, આત્મા જ્ઞાન ગુણવડે સ્વ અને પરને પ્રકાશકે છે. માટે આત્મા સ્વપર પ્રકાશક કહેવાય છે. પદ્રવ્ય ને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. આત્મજ્ઞાનમાં અનંત વસ્તુઓ યરૂપે પ્રતિભાસે છે. આત્મામાં અનંત દર્શનગુણ છે, દર્શનના ચાર ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન અને કેવલદર્શન, આ ચાર દર્શનમાં કેવલ દર્શન For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮). છે તે ક્ષાયિક ભાવનું શુદ્ધ દર્શન છે, તે કેવળ દર્શનથી વડદ્રવ્ય દશ્યપણે પ્રતિભાસે છે. તેમજ આત્મામાં ચારિત્ર ગુણ રહ્યો છે; આત્માના અનંત ગુણે પોતાના સ્વભાવે શુદ્ધ સ્થિર થાય, તેને ચારિત્ર કહે છે, તેમજ આત્મામાં અનંત ક્ષાયિક સમક્તિગુણ રહે છે, તેમજ આત્મામાં અનંત દાનાદિક પાંચ લબ્ધિ રહી છે. આત્માનું સ્વરૂપ કદાપિકાળે ક્ષરતું નથી માટે આત્માને અક્ષર કહે છે. તેમજ આત્મા કદાપિકાળે ઉત્પન્ન થયે નથી, માટે તેને અજ કહે છે. વળી આત્મા વર્ણાદિકથી ત્યારે છે, માટે તેને અરૂપી કહે છે. સમયે સમયે આત્મા સુખાદિક અનંત ગુણને ભકતા છે, માટે તેને ભેગી કહે છે, પરપુગલરૂપ અચેતન વસ્તુને આત્મા અભેગી છે. પૂર્વોકત ગુણ વિશિષ્ટ આત્મદ્રવ્ય સ્વરૂપ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ ન્યાયાલેક નામના ગ્રંથમાં કહે છે કે--ત્તર પ્રદશrfજ “પમાં અમારા વડવ પુત્ર એવા તા. એમ છ દ્વવ્યનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું છે–uraધકાર છે ઉત્પાદવ્યય અને પ્રૌવ્ય પણું દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. જે સમયે દ્રવ્યને ઉત્પાદ છે, તે જ સમયે વ્યય છે, અને તેજ સમયે પ્રીવ્યતા રહી છે. એકલું ઉત્પાદપણું તથા એકલું વ્યયપણું, તથા એકલું પ્રીવ્યપણું દ્રવ્યનું લક્ષણ થતું નથી. ત્રણે મળીને દ્રવ્યનું લક્ષણ થાય છે. શ્રી વીત For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) રાગ ભગવંતે આ છ દ્રવ્ય કથન કર્યો છે. દુનિયાનાં દરેક તને આ પડ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વૈશેષિકર્શન, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ, આ સાત પદાર્થ માને છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિગૂ, આત્મા, મન આ નવ દ્રવ્યના ભેદ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, જે સચિત્ત હોય તે તેઓને જીવમાં સમાવેશ થાય છે, અને અચિત્ત હેય તે, તેઓને અજીવમાં સમાવેશ થાય છે. આકાશ તે દ્રવ્યજ ભિન્ન છે. દિકને આકાશ દ્રવ્યમાં સમાવેશ થાય છે. કાલ દ્રવ્ય ભિન્ન છે. આત્મા દ્રવ્ય ભિન્ન છે. અને મનના બે ભેદ છે, તેમાં દ્રવ્ય મન જે પગલા સ્વરૂપ છે, તેને પુગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે, ગુણ એ કંઈ દ્રવ્યને ત્યાગ કરી અન્યત્ર રહેતું નથી, તેથી તેને ભિન્ન પદાર્થ કલ્પ વ્યર્થ છે. કર્મને સમાવેશ પુદ્ગલ દ્રવ્યમાં થાય છે. સામાન્ય અને વિશેષ એ બે તે વસ્તુના ધર્મ છે, તેથી તેને છ દ્રવ્યના ધર્મમાં જ સમાવેશ થાય છે, તેથી અન્ય પદાર્થ કલ્પના કરવી વ્યર્થ છે. સમવાય એક જાતને સંબંધ છે. તેને પણ પડ દ્રવ્યમાંજ સમાવેશ થાય છે. અભાવ એ નાસ્તિ સ્વરૂપ છે. અને નાસ્તિતા રૂપ ધર્મ છે. તે ધર્મ વિના રહી શકે નહીં. પડદ્રમાં પરસ્પર નાસ્તિતા રહી છે. માટે અભાવ પણ પદ્રવ્યમાં પ્રવિષ્ટ થાય છે. નૈયાયિક મતમાં પ્રમાણુ પ્રમેયાદિ શેલ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) પદાર્થની કલ્પના કરી છે, તેને પણ પદ્રવ્યમાં સમાવેશ થાય છે, નવ તત્ત્વને પણ ષડૂ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વેદાન્ત મત પ્રરૂપકે, વર્ષ શH એમ કહી એક બ્રહ્મા વિના અન્ય વસ્તુને અ૫લાપ કરે છે, તે તેમની ભૂલ છે. તે સંબંધી ઘણી ચર્ચા છે, તે અન્ય ગ્રંથથી જોઈ લેવી. એમ છ દ્રવ્ય અનાદિ કાળથી છે, તેનું સાતનયથી યથાતથ્ય જ્ઞાન કરવું, અને એ પદ્રવ્ય ઉપર સપ્તભંગીને અવતાર કરે. તથા ચાર નિક્ષેપાથી જડ દ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન કરવું. થાનુ ર તા માતાદયાન આ પ્રથમ વાકયાર્થથી એમ સૂચવ્યું કે ધ્યાની પુરૂ દ્રવ્યાનુયેગથી આત્મધ્યાન કરે છે. દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના, આત્મ ધ્યાન થઈ શકતું નથી, માટે જે ભવ્ય પુરૂષને ધ્યાનેચછા પ્રવર્તતી હોય તેમણે દ્રવ્યાનુગ સ્વરૂપ જ્ઞાન સંપ્રાપ્ત કરવું. આત્માથી પુરૂ દ્રવ્યાનુયેગથી આત્મધ્યાન કરે છે અને ચરણનાગ દ્વારા ચારિત્રમાર્ગનું સમ્યગીત્યા પરિપાલન કરે છે. વ્યવહાર ચારિત્ર અંગીકાર કરી, ચારિત્રમેહનીય કર્મને પરાજય કરવા ભવ્ય પુરૂષે સદાકાળ પ્રયત્ન કરે છે. પિતાના સ્વરૂપની અંતર દષ્ટિથી શૂન્યતા વતે, અને થત્ સ્વસ્વરૂપને ઉપગ હોય નહીં, અને બાહ્ય દૃષ્ટિથી અંધની પેઠે ડાકડમાલ ચલવી પિતાને ધમી માને અને For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ). સદાકાળ બાહ્યાચારમાં પ્રવર્તે, આત્મજ્ઞાન અને આત્મા તત્વ પ્રાપ્તિમાં નિમિત્તાહિક આચારો પ્રતિ લક્ષ આપે નહીં. એવા જીવના ભવ, અરહટ્ટ ઘટિકાની પેઠે, પુનઃ પુનઃ સંસતિમાં થયા કરે છે. માટે ભવ્યજીવે આત્મજ્ઞાન પ્રાપ્તિ ગ્ય આચારોનું સેવન કરી અંતર ઉપગ દશાની જા... ગૃતિ કરવા પ્રયત્ન કર. જે બાહ્ય વેષ માત્રથી મુક્તિ માની, આત્મજ્ઞાન તથા આત્મધર્મ પ્રતિ લક્ષ આપતા નથી. તેમને શિક્ષા વચન કહે છે કે એકલે મુનિવેષ ધારણ કરવાથી શું થાય? અંતર દશાની જાગૃતિ થવી જોઈએ. આત્માથી પુરૂ એ આત્મ જ્ઞાનથી આત્મ સન્મુખતાને ભજવી, આત્મ સન્મુખતાથી સંવર તત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમભાવ, ક્ષપશમભાવ, અને ક્ષાયિકભાવનું આરાધન કરવા અંતર ઉપગ દશાનું સેવન કરવું જે ભવ્યમુનિ, વેષ ધારણ કરી, આમેપગમાં વતે છે, તે મુનિને દ્રવ્ય વેષ ઉપાગી છે. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કેआतमज्ञानी श्रमण कहावे बीजा तो द्रव्यलिंगी रे-मे વાયથી આત્મ જ્ઞાનેગી મુનિ કહ્યા છે. એવા આત્મ જ્ઞાનિ મુનિ સ્વસ્વરૂપના ભેગી બને છે. ભવ્યજીવ, તત્વ જ્ઞાનના બોધક સદ્દગુરૂનું વિશેષતઃ આલંબન કરે છે, તે નીચેના દુહાથી બતાવે છે. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) मूल दुहा. तत्वबोधना हेतु जे सद्गुर्वादिक होय । पामी तेने प्रेमथी, पापपंक सब धोय ॥ ६ ॥ , ભાવાર્થ :——તત્ત્વ જ્ઞાનના હેતુભૂત સદ્ગુરૂ મહારાજ તથા સૂત્રાદિક છે તેનું વિશેષતઃ અવલખન કરીને જીવ, સમકિત રત્ન પ્રાપ્ત કરે છે. અને અનાદિકાળથી લાગેલ મિ. થ્યાત્વાદ્વિ પાપપકના નાશ કરે છે, માટે ભવ્યજીવે તે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હાય તા, સદ્ગુરૂ મુનિરાજનું શરણુ અંગીકાર કરવું;, તેમના વિશ્વાસે વર્તવું, તેમની મન, વચન, અને કાયાથી ભક્તિ કરવી, સદ્ગુરૂની આજ્ઞા સદાકાળ પા લવી, "જીનવાણી તથા સદ્ગુરૂ તથા જીનમૂર્તિનું અવલખન કરવું, જીન વાણીનુ સદ્ગુરૂદ્વારા શ્રવણુ કરવું, પુષ્ટ નિમિત્તને અવલ અવાથી, આત્મા સ્વાન્નતિ શિખરે ચડે છે. मूल दुहा. निज परना विज्ञान बिन, क्रियाकाण्डमां रक्त ॥ भेदज्ञाननी दृष्टिबिन, नहि धर्मे आसक्त ॥ ७ ॥ ભાવાર્થ:- પાતાના અને પર સ્વરૂપના જ્ઞાન વિના અજ્ઞાન દૃષ્ટિથી ખાહ્ય ક્રિયા સમૂહમાં જે વર્તે છે. તેમાંજ એકાંતે હિત ગણી આસકત થએલા જીવ પોતાનું હિત કરી શકતા નથી, ખાદ્ય દૃષ્ટિથી જોતાં, ધર્મમાં આસકત થ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) એલે દેખાય છે. પણ પદ્રવ્ય તેના ગુણપર્યાયથી જે ભેદજ્ઞાનદષ્ટિ થાય છે તે ભેદ જ્ઞાનની દષ્ટિ વિના, સાધ્યભૂત આત્મધર્મમાં આસક્ત થયેલ નથી. ત્યારે શાથી આત્મ ધર્મમાં આસક્ત થએલે જીવ સમજ, એવી જીજ્ઞાસા થતાં તેને પ્રત્યુત્તર આપે છે. સુદા. भेदज्ञान प्रगटे लहे, प्रेमे शिवपुर पंथ ॥ ग्रन्थी त्यजे द्विधा तदा, थावे महानिर्ग्रन्थ ॥ ८ ॥ ભાવાર્થ-જ્યારે પદ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન થાય છે, ત્યારે જીવદ્રવ્ય અને અન્યદ્રવ્ય ભિન્ન છે; મન, વાણી, અને કાયાથી આત્મતત્ત્વ સદા ભિન્ન છે, એવી ભેદજ્ઞાનદષ્ટિ થાય છે. ત્યારે જીવને ઉદાસીનભાવ પ્રગટે છે. અહે આ સંસારમાં જે દેખું છું, તે સર્વ પુદગલ વસ્તુ છે, આજ પર્યત મેં અજ્ઞાનદશાથી પર જડ વસ્તુને પોતાની માની, તેના મમત્વભાવથી સ્વભાન ભૂલ્ય, અને ચાર ગતિમાં બ્ર. અને પરરૂદ્ધિથી પૂ. અહે મારી કેવી અજ્ઞાન દશા હતી? જેમ કઈ બાલક લાકડાની સ્ત્રીને પિતાની સ્ત્રી કલ્પે, તેમ મેં પિતાનાથી ભિન્ન એવી પરવસ્તુને પિતાની કપી. હવે હું પરવસ્તુમાં રાચું નહી. મારું સ્વરૂપે તે પિતાના ગુણમાં રમવાનું છે. અને ખરૂં નિત્ય For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) સુખ પણ આત્મામાં જ રહ્યું છે. જડવતુમાં અંશ માત્ર પણ નિત્યસુખ નથી, એવી ભેદજ્ઞાનને વિવેક ખ્યાતિ જાગ્રત્ થતાં આત્મા ચાર ગતિના વાસને વિષ્ઠાગ્રહ સમાન માની, આત્મસ્વરૂપમાં રમણ કરવા લાગ્યા. વ્યવહારથી બાહ્યગ્રંથિને ત્યાગ કરી, અને અંતરથી રાગદ્વેષાદિક ગ્રંથિને ત્યાગ કરી, આત્મા સત્ય નિગ્રંથ થયો, અને સ્વ સ્વરૂપમાં એકચિત્તથી રમણ કરતે કર્મ પ્રકૃતિને નાશ કરતે, શિવપુરપન્થ પ્રાપ્ત કરી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. કુવા, साध्यदृष्टि सापेक्षथी, यदि वर्ते व्यवहार निर्विकल्पपणे ग्रहे, शुद्धस्वरूपाधार ॥ ९॥ ભાવાર્થ –ધર્મવ્યવહારનાં આચરણે અંતરતરત્વ સાધ્ય કરવાની દૃષ્ટિથી જે હય, તે તે ભવ્ય નિર્વિકલ્પરૂપ શુદ્ધ સ્વરૂપમય આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે – वचन निरपेक्ष व्यवहार जूठो कयो, वचन सापेक्ष व्यवहार वचननिरपेक्ष व्यवहार संसारफल, सांभळी आदरी काइ राचो સાધ્યદષ્ટિશૂન્યતા અંતરમાં વર્તતી હોય, તે કરેલ વ્યવહાર નિરપેક્ષ હોવાથી, ત્યાજ્ય છે. માટે મુનિરાજ મહારાજ દ્રવ્યાનુ રોગ વિગેરેથી આત્મસાધ્ય સિદ્ધિ કરતા For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) હોય તે તેમની બહક્રિયા પણ અતિશય ફલવતી જાણવી. અધ્યાત્મ દષ્ટિમંત જીવની વ્યવહારક્રિયા સફલ જાણવી. અત્રે જાણવું કે કઈ જીવ આત્મજ્ઞાનવિના ધર્મ બુદ્ધિથી બાહ્યપંચાચારરૂપ વ્યવહારનું પરિપાલન કરે છે, તે તેનું કેઈએ ખંડન કરવું નહીં. બાહાધર્મક્રિયાથી પણ શુભ કર્મોપાર્જન થાય છે. सूक्ष्मज्ञाननी सद्दृष्टि वण, होवे नहि भव अंत ॥ शिवपुर पन्थ वह्या विना, कबु न होवे सन्त ॥१०॥ ભાવાર્થ– તનું વ્યવહાર અને નિશ્ચય દ્વારા સૂક્ષમજ્ઞાન થયા વિના, અને આત્માની સન્મુખ થયા વિના, ભવાંત હેતે નથી. અને સૂક્ષ્મજ્ઞાન અને સદ્દષ્ટિ વિના શિવપુરપથમાં વહન થતું નથી, અને શિવપુરપંથપ્રતિ ગમન કર્યા વિના, સન્તપણું પ્રાપ્ત થતું નથી. ફુદી. अन्तरशून्य दशा वहे, बाह्य दशा उजमाल ॥ द्रव्यधर्म आराधना, ते मूर्खानी चाल ॥ ११ ॥ ભાવાર્થ–જ્ઞાન વિના અંતરમાં શુન્ય દશા આત્માની હાય, અર્થાત્ બહિરાત્મદશામાં ઉજમાલ થયે હોય, એ પુરૂષ દ્રવ્યધર્મ આરાધે છે, અને તેવી આરાધના For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) અજ્ઞ પુરૂષની છે, માટે આ યોગે વર્તી ધર્મસાધન કરવું. આત્મસ્વરૂપ સાધ્ય ગણી ધર્મારાધના કરવી. वर्ते आत्मस्वभावमां, आत्मस्वभाव स्थिर ॥ शुद्धचरण परमार्थी, पामी थाय फकीर ।। १२ । ભાવાર્થભવ્યાત્મા ચૈતન્યધર્મસાધક પુરૂષ આત્મસ્વભાવમાં વતે બાહ્ય જગત્ પ્રપંચમાં અજ્ઞાનતઃ ભ્રમણ કરતી ચિત્તવૃત્તિને સંહરી, એક પરમ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમતે રહે. આત્મા અસંખ્ય પ્રદેશમાં સ્થિરતા કરે. બાહ્ય અનિત્યજગમાં અસ્થિરત્વ દેખી, અખંડ અસંખ્ય પ્રદેશ રૂપ જે સ્વકીય વાસ તેમાં જ વસે, અને સત્યવાસ પણ અસંખ્ય પ્રદેશમય આત્મતત્ત્વમાંજ માને; આત્મગુણ સ્થિતારૂપ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરી, સત્યફકીર અર્થાત્ આત્માનંદ ભેગી પતે બને. આત્મામાં અનંત સત્યસુખ છે, તેને અનુભવ સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના પ્રાપ્ત થતી નથી. આત્મગુણ સ્થિરતા પ્રાપ્તિસાધન નિર્જન દેશ, જ્ઞાન ગ્રંથાદિનું અવલંબન કરી જીવ અંતર્સત્યાનંદને ભક્તા બને છે, અસલ ફકીરી કંઈ આત્માથી ભિન્ન નથી. અનંત ગુણ પર્યાયાધાર આત્માને જાણતાં, તેની શ્રદ્ધા કરતાં, અને તેમાં રમણ કરતાં સુખની લહરીને ભાસ પિતાને થાય છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ). સુar. आत्मस्वभावे ध्यान त्यां, परनो नहि प्रसंग ॥ चरण करण साफल्यता, पामे प्रभुता अंग ॥१३॥ ભાવાર્થ-જ્યાં આત્મિક શુદ્ધ સ્વભાવનું ધ્યાન છે; ત્યાં પરને પ્રસંગ એટલે પુદ્દગલ વસ્તુને સંબંધ રહેતા નથી, અર્થાત્ આત્મધ્યાની આત્મધ્યાનપ્રાબલ્યથી પરવસ્તુમાં લેપાતું નથી. જ્યાં લેપાવાપણું છે, ત્યાં ધ્યાન નથી અને જ્યાં ધ્યાન છે, ત્યાં લેપાવાપણું નથી, આત્મજ્ઞાન વિના ધ્યાન થતું નથી, માટે આત્મજ્ઞાન પ્રશંસા પૂર્વે કરી હતી, “જ્ઞાનીકે ભાગ સવિનિર્જરાકે હેતુ હે” (સમયસાર) એ વચન પણ આત્મજ્ઞાનીની પરિણતિને ઉદેશી કહ્યું છે. આત્મધ્યાની પુરુષે બાહ્ય ક્રિયા કરતાં ધ્યાનરૂપ કિયાથી ઘણુ કર્મને ક્ષય કરે છે, ધ્યાન પણ ક્રિયારૂપ છે, જે લોકે આત્મધ્યાન કરનારને ક્રિયા કરનાર નથી માનતા તે લેકે અજ્ઞાની જાણવા કિયા બે પ્રકારની છે, ૧ બાહ્યકિયા૨ અંતરકિયા. બાહ્યક્રિયા પ્રતિલેખન વંદનાદિક છે. અને અંતરકિયા ધ્યાનરૂપ છે. શ્રી વિજયલક્ષ્મી સૂરિમહારાજ પણ કહે છે કે – ध्यानक्रिया मनमां आणीजे, धर्म शुकल ध्यायीजेरे ॥ आर्त रौद्रनां कारण किरिया, पचचीशने वारीजेरे ॥ ધ્યાયા –દયાનને ક્રિયા કથનાર શ્રી વિજયલક્ષમી For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) સૂરિ ગીતા હતા. તેમણે પણુ અંતરક્રિયાનું આ પ્રમાણે સ્વરૂપ દર્શાવ્યુ` છે, અનેક ગ્રંથામાં એમ બે પ્રકારની ક્રિયાના પુરાવા મળી આવે છે. જે મુનિ દ્રવ્યાનુયોગના જ્ઞાની હોય, અને આવી અંતરક્રિયામાં વિશેષ પ્રવૃત્તિવાળા હાય, અને તેથી ખાઘક્રિયામાં વિશેષ લીન ન ડાય, તેપણ તે અંતરક્રિયા કરવાથી સર્વ કરતાં મોટામાં મોટા ધર્મારાધકે સમજવા. કારણુ કે, મનને જીતવું એ અંતરક્રિયા છે, તે ક્રિયાના કર્યાં જે હાય છે તે પૂજ્ય, આરાધ્ય, સેબ્ય જાણવા. બાહ્યક્રિયાના કઇ નિષેધ નથી. પ્રથમમાર્ગોમાં તેની જરૂર છે, પણ જ્યારે આત્મજ્ઞાનથી ધ્યાનમાં પ્રવેશ થાય છે, ત્યારે તેા અંતરક્રિયાની મહત્ત્વતા જાણવી. આત્મધ્યાનીએ પરકાય પ્રયચમાં પ્રસગે આવી પડે તા પણ અન્તર્થી ન્યારા વર્તી શકે છે. કારણું કે તેઓ જ્ઞાનદૃષ્ટિથી વિવેકદ્વારા સ્વ પરની વહેંચણ કરે છે, તેથી તેમાં રાગદ્વેષે કરી લીન થતા નથી. ગૃહસ્થાવાસમાં કુર્માંપુત્ર તથા ભરત ચક્રવતિ વિગેરેને કેવલજ્ઞાન થયું તેનું કારણ પણ તેમના આત્માએ અંતર્જી સેવેલી ધ્યાનક્રિયા છે, ચાલતાં, હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, પણ અન્તરથી પેાતાના સ્વરૂપના ઉપચેગ ક્ષણે ક્ષણે વર્તે, અને માહ્ય કાર્ય કરતાં છતાં પણ ચિત્ત બાહ્યભાવમાં રંગાય નહીં, અને આત્માના સ્વરૂપમાં રમણ કરે, એવી આત્માની સ્થિ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ( ૩ ) તિને ધ્યાનક્રિયા કહે છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વૈરાગી મુનિરાજોની સંગતિ કરવી, અને દ્રવ્યાનુયાગનાં પુસ્તક વાંચવાં. એમ સતત પ્રયાસ કર્યાંથી, વૈરાગ્યભાવ પ્રગટ થશે, અને તેથી વિષચેાથી વૈરાગ્ય થયેલું મન આત્માના ગુણા તરફ વળશે. જલમાં કમળ રહે છે પણ જલથી ન્યારૂં રહે છે, તેમ તેવા જીવા સંસારવ્યવહારકાર્યોમાં પ્રવૃત્તિ ઔદયિકભાવના યાગથી કરે પણ અન્તરથી ન્યારા વર્તી, રાગદ્વેષના લેપ આત્માને થવા દેતા નથી. તેથી તેઓ ખરા વૈરાગી કહેવાય છે. આવા વૈરાગી પુરૂષા વા સ્ત્રીવર્ગ આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને સત્ય સુખપ્રાપ્ત કરવા અને વિષય સુખથી પરાસુખ થવા ચારિત્ર અઞીકાર કરે છે, ચારિત્ર અંગીકાર કરી નિરૂપાધિ દશા ભાગવી, ક્ષણે ક્ષણે આત્મસુખ અનુભવે છે. ખરેખર સત્યસુખ, સુનિ અવસ્થામાં ધ્યાનદશાથી મળે છે. સંસારનાં વૈષયિકસુખ ત્યાગવાનુ કારણ એ છે કે સ સારી સુખ અનિત્ય છે, અને તે સુખની પાછળ દુઃખ રહ્યું છે અને આત્મસુખ નિત્ય છે. આત્મસુખ સદાકાળ રહે છે. તેથી આત્મસુખ પ્રાપ્ત કરવા ચારિત્ર અ‘ગીકાર કરવાની જરૂર છે. પરિસહ કેવળ સહન કરવા એટલાજ ઉદ્દેશ કાંઇ ચારિત્ર શબ્દના નથી. પરિસહ સહન કરવા તે પણ આત્મસુખ પ્રાપ્ત કરવા માટે, અને નવાં કર્મ બંધાય નહી તે માટે છે. આત્મધ્યાની ચારિત્ર Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) માર્ગ પાળી આત્મિક સુખ ક્ષણે ક્ષણે અનુભવી, ચરણકરણની સફલતા કરે છે. ચરણકરણનું ફળ આમા પિતાની સુખાદિ અનંતરુદ્ધિ પ્રગટપણે કરે તેજ છે. ચરણકરણથી આત્મા સ્વસ્વરૂપમાં આવી, ક્ષણે ક્ષણે અનંતકર્મવર્ગણાને ખેરવતે અને તે તે અંશે આત્મગુણે પ્રાપ્ત કરતે જીતે પ્રાંતે ક્ષપકશ્રેણિ આહી, પરમપદની પ્રાપ્તિ કરી, અને નંત સુખને તે સમયે સમયે ભોક્તા બને છે. તે સુખ પ્રાપ્ત કરવા માટે, આત્મધ્યાની મુનિવરેની ગ્યતા છે. સંસારના સુખમાં વિઠાના કીડાની પેઠે સાચી માચી રહેલા મહી પામર સંસારીજીની નિત્યસુખમાં ધ્યાની મુનિરાજ જેવી ગ્યતા નથી, માટે તેવી ગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા સદ્ગરનાં ચરણકમળ સેવી, ચેગ્યતા મેળવી, આત્મધ્યાની થવું. અવતરણ ધ્યાની આત્મપરિણતિ કેવા પ્રકારની સેવે તે પરિણતિનું વિવેચન કરે છે. દ્વિધા પતિ રથાતિ છે, શુદ્ધાશુ વિચાર | शुद्ध रही सिद्धात्ममा, नित्यानंदाधार ॥ १४ ॥ ભાવાર્થ–પરિણતિના બે ભેદ છે-૧ શુદ્ધ પરિણતી અને બીજી અશુદ્ધ પરિણતિ. તેમાં પ્રથમ શુદ્ધ પરિણતિ સ્વરૂપ કહે છે. આત્માના ગુણે ક્ષાયિકભાવે શુદ્ધ થઈ શુદ્ધ પરિણામને ભજે, તે શુદ્ધ પરિણતિ કહેવાય છે. કેવળ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) શુદ્ધ પરિણતિના ધારક સિદ્ધાત્મા છે, અને કેવળજ્ઞાનીઓ છે. નિત્ય આનંદના આધારભૂત તે શુદ્ધપરિણતિ કોઈ પણ કાળે પિતાનું સ્વરૂપ ત્યાગતી નથી. શુદ્ધપરિણતિ સાદિ અનંતમાં ભાંગે છે. એવી શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવા આત્માથી ભવ્યજીએ આત્મસન્મુખતા સેવવારૂપકિયા કરવી જોઈએ, જીવ અને પુદગલની વહેંચણી કરી, આત્મા દ્રવ્યને પુદ્ગલથી ભિન્ન ધારી, તેના સ્વરૂપમાં એક સ્થિર ચિત્તથી રમણતા કરવાથી, શુદ્ધ પરિણતિ સન્મુખ ગતિ કિંચિત્ કિંચિત્ અંશે થશે. અને જે જે અંશે આત્મ સ્વરૂપમાં લીનતા થશે, તે તે અંશે શુદ્ધ પરિણતિને અનુભવ આત્માને થશે. શુદ્ધ પરિણતિ એ અરૂપી છે, અને અરૂપી શુદ્ધ પરિણતિને અનુભવ પ્રાપ્ત કરે એ દુર્લભ વાત છે. અરૂપી આત્મસ્વરૂપમાં રમણતા કરે, તે તેથી અરૂપી શુદ્ધ પરિણતિ શી વસ્તુ છે, તેને અનુભવ થઈ શકે. બાહા પદાર્થોમાં અહનિશ મનમર્કટ પરિભ્રમણ કર્યા કરે, અને શુદ્ધ પરિણતિને અનુભવ કરવો એ વાત ભસવું અને આટે ફાકવા બરાબર છે, માટે અરૂપી એવા આત્માનું ધ્યાન કરે, ચિત્તને બાઢામાં એક પરમાણુ માત્રને વિચારમાં પણ જવાદે નહી. એમ એક મીનીટ, બે મીનીટ, અર્ધ કલાક, પિણે કલાક, એમ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ થિરેગ કરવાને અભ્યાસ કરે. અને પછી જુઓ કે પ્રથ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨ ) મના કરતાં તમારી દૃષ્ટિમાં હવે શુદ્ધ પરિણતિના અનુભવમાં કેટલે વિશેષ નિશ્ચય થયા છે, તમારી આત્મા તમને તે સંબંધી પ્રત્યુત્તર આપશે. અનિશ સાંસારિક પદાર્થીમાં સુખની બુદ્ધિથી રાચી માચી રહી તમે આત્મસબંધી જરા માત્ર લક્ષ આપતા નથી, અને એકદમ શુદ્ધ પરિણતિના અનુભવ કરવા છે, તેની હયાતિ જાણવી છે, આ આખતમાં તમા કેટલું બધું સાહસ કરી છે ? તમે તમારા શરીરને નવરાવવા, ખવરાવવા, અને શણગારવા જેટલા વખત ગાળે છે, તેટલે પણ વખત શુ શુદ્ધપરિણતિના અનુભવ માટે થતા ધ્યાનરૂપ પ્રયાસમાં ગાળેા છે ? ના નથી ગાળતા; જ્યારે તમે ગાળતા નથી ત્યારે તે વસ્તુને તમને અનુભવ થાય નહી તે ચેાગ્ય છે. તમારે શુદ્ધ પરિણિત માટે પ્રયત્ન કરવા નથી, અને શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરવી છે તેવી નકામી આશાથી તમારૂં કાર્ય સિદ્ધ થવાતું નથી. તમે તમારા પુત્રને માટે, તથા તમારી સ્ત્રી માટે, તથા તમારા ઘેર આવેલા માહુણાઓ માટે, કેટલા બધા વખત ગાળા છે ? તેટલા વખત પણ તમે ખરા અંતઃકરણથી શુદ્ધ પરિણિત અનુભવ કારણે ધ્યાન માટે જ્ઞાનપૂર્વક દરરોજ સેન્ગેા છે ? ઉત્તરમાં કહેશે કે સેન્ચે નથી. જ્યારે ધ્યાન પ્રયત્ન સેવ્યેા નથી, તે તેના અનુભવ તમે પ્રાપ્ત કરી શકવાના નથી. ખાતાં પીતાં પ્રભુ મીલે, તે હમકુ ભી કહિયા. આવી સ્થિતિ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ) તમે સેવન કરે છે, ધનની પ્રાપ્તી માટે તમેા અમુક શેઠના દાસ થઈને રહેા છે. રાત્રી અને દિવસ ગદ્ધાવૈતર્ કરતાં જરા માત્ર અચકાતા નથી. વળી તમે ધનની પ્રાપ્તિ માટે પહાડ, નદી, જંગલ, સમુદ્ર, ખાણામાં ભય દૂર કરી જાઆ છે-અને તે કાર્ય માં કેટલા બધા ઉમગ ધરાવા છે શુ તમેાએ આત્માની શુદ્ધ પરિણતિરૂપ અનંત ધન અર્થે સદ્ગુરૂનું દાસત્વ અ’ગીકાર કર્યું' છે ! શુદ્ધ પરિણતિરૂપ ધન અર્થે શું તમેાએ રાત્રી દિવસ સતત પ્રયત્ન કર્યાં છે ? શું તમાએ આત્મપરિણતિરૂપ ધનને અર્થે અનેક પ્રકારના ભયના ત્યાગ કરી, ધ્યાનાભ્યાસમાં પ્રવેશ કર્યો છે ? ઉત્તરમાં કહેશે। કે કશું કર્યું... નથી. જ્યારે તમે સત્યધન, અને સત્ય સુખરૂપ શુદ્ધ પરિણતિ માટે ધ્યાનાભ્યાસરૂપ પ્રયત્ન કરતા નથી, તે તેની પ્રાપ્તિ શી રીતે કરી શકે ? શું વાત કરતાં વડાં થઇ જશે એમ તમે ધારો છે ! ના કદી તેમ થવાનું નથી. તમે જરા જુઓ! જખુ સ્વામી નામે ચરમકેવલી થયા, તેમણે સાંસારિક ક્ષણભંગુર સુખને ત્યાગ કરી, સત્ય અનંતસુખ પ્રાપ્ત કરવામાટે કેટલા બધા પ્રયત્ન કર્યો છે. શ્રી જજીસ્વામીએ આત્મસમ્મુખતામાટે માય પ્રપંચાથી કેટલી બધી પરાક્રુખતા ધારણ કરી હતી. તેમ કદી પ્રયત્ન તમે કશું છે ? શ્રી વીરપરમાત્મા ચરમતી - કરે શુદ્ધ પરિણતિ અર્થે ખાર વષ અધિક ઉત્તમ પ્રકારની For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) ચારિત્ર અવસ્થા ગાળી હતી, ત્યારે તેમને કેવળજ્ઞાન થયું. તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા તમેએ જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, માતેલા સાંઢની પેઠે અહનિશ ચિત્તવૃત્તિને દુનીચાના વ્યવહારમાં ગમે ત્યાં ફરવા દે, તેથી તમારે અને શુદ્ધ પરિણતિને આકાશ અને પાતાળ જેટલું અંતર રહે છે. શુદ્ધ પરિણતિ તમારા આત્માથી દૂર નથી, તમારી પાસે જ સદા કાલ વસે છે. પણ તમારાજ પ્રમાદથી તે તિભાવે વર્તે છે. જે તમે આત્માભિમુખતા સાધવા અર્થે શુદ્ધજ્ઞાન અને જ્ઞાનવડે બાહ્ય પ્રપંચથી તથા રાગદ્વેષાદિ આંતર પ્રપંચથી દૂર રહી, પ્રયત્ન કરે, તે તે પ્રગટ થયા વિના રહેવાની નથી. તમારા ઉદ્યમમાં ખામી છે, તમે શુદ્ધપરિણુતિ કરવા અર્થે આજ સુધી દ્રઢ સંકલ્પ કરી, ખરા પ્રેમ તથા પ્રયત્નથી જોડાયા નથી. શુદ્ધ પરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મસ્વભાવમાં પરિણમે, અને પરસ્વભાવમાં પરિણમે નહીં તેની તે હું દાસી થઈને રહું છું. પણ જે જીવ અશુદ્ધ પરિણતિનું સેવન કરે છે, અને તેનામાં જ રાગદ્વેષથી પરિભુમી રહે છે, તેનાથી હું તેની પાસે છતાં દૂર છું. વળી શુદ્ધ પરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મધ્યાનથી સ્વસ્વભાવમાં રમણતા-લીનતા-એકતા કરે છે. તેની હું રાગીણી થાઉં છું. મારી પ્રાપ્તિ કરનાર આત્માને સદાકાળ અખંડ અનંત સુખ સમયે સમયે મળે છે. મારી પ્રાપ્તિ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) કરનાર આત્મા ત્રણ ભુવનના પતિ અને છે. વળી મારા સંગે રહેનાર આત્મા સાદિ અનંતમા ભાંગે શુદ્ધ બુદ્ધ પરમાત્મારૂપ અને છે, મારી સગતિથી અનત સિદ્ધાત્માએ અનંત અનંત સુખ ભાગવે છે. મારી સ'ગતિથી આત્મા અન’તકાળ પર્યંત ભાગવેલાં દુઃખથી દૂર રહે છે. મારી સંગતિથી ચેારાશી લાખ જીવયેાનિમાં પરિભ્રમણ થતું નથી. મારી સંગતિથી જીવ રંક સરખા હોય પણ રાજા અને છે; મારી સંગતિથી જીવ અજર અમર મને છે. કાઇ સદ્ગુરૂ વચનામૃત પ્રાપ્ત કરી જીવા મારી સંગતિ અર્થે પ્રયત્ન કરે છે. જેમ સ્પમણિના સચેગે લેાહ સુવણ પણાને પામે છે; તેમ મારી સંગતિથી જીવ તે શિવ એટલે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ભૂતકાળે અન`ત સિદ્ધેા થયા, વમાન કાળે થાય છે, અને ભવિષ્યકાળે અનંત સિદ્ધ થશે, તે સવ શુદ્ધપરિણતિ સેવન કરવાથીજ થાય છે. માટે ભવ્યજીવાએ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ અર્થે અહર્નિશ પ્રયત્ન કરવા, આત્મસ્વભાવમાં રમવુ, પર સ્વભાવના ત્યાગ કરવા, એજ શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાના સરળ ઉપાય છે. શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરી સિદ્ધના જીવે! શું સુખ ભાગવે છે, તે ખતાવે છે. કુળ. पामी शुद्ध स्वभावने, शाश्वत शुद्ध कथाय ॥ सुख अनंतां भोगवे, निर्मलता निर्माय ॥ १५ ॥ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-સિદ્ધ પરમાત્માએ શુદ્ધસ્વભાવરૂપ શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરી, સાદિ અનંતમે ભાગે શાશ્વત શુદ્ધ કહેવાય છે, ત્યાં અનંત સુખ આત્મસ્વભાવથી સમયે સમયે ભેગવે છે. જ્યાં દુઃખનું તે કિચિત માત્ર પણ નામ નથી. જ્યાં સદાકાળ આનંદ આનંદ વર્તી રહ્યા છે, શુદ્ધ નિર્મલતા પ્રાપ્ત કરી જે સદાને માટે કૃત્યકૃત્ય થઈ રહ્યા છે. જ્યાં આધિ, વ્યાધિ, ઉપાધિને તે બીલકુલ સંભવ નથી, એવું શુદ્ધ પરિણતિનું સામર્થ્ય સિદ્ધ પરમાત્મામાં વતે છે. હવે પ્રસંગનુસાર જીજ્ઞાસા થઈ કે જ્યારે સિદ્ધ પરમાત્મા શુદ્ધ પરિણતિના ભોક્તા છે, ત્યારે તે સિદ્ધાત્માઓની સિદ્ધ સ્થાનમાં વા સિદ્ધ થયાની આદિ છે કે નહી, તેનું સમાધાન કરે છે. | કુરા स्थिति प्रवाह अपेक्षता, आदि कबहू न होय ॥ आत्मसिद्धनीष्टिए, भंगी प्रथमज जोय ॥ १६ ॥ एकज व्यक्ति अपेक्षतां, सिद्ध जीवनी जाण ॥ सादि अनंति स्थिति ज्यां, शोमे छे निर्वाण ॥ १७॥ ભાવાર્થ–પ્રવાહની અપેક્ષાએ સિદ્ધ છની આદિ નથી, અર્થાત્ અનાદિ છે. એમ આત્મસ્વરૂપ વ્યક્તિભાવે કરેલ અનંત સિદ્ધની અનાદિ સ્થિતિ જાણવી; અને એક For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭). શ્રી રૂષભદેવ અથવા વીર પ્રભુરૂપ વ્યક્તિની અપેક્ષાએ સિદ્ધ જીવની સાદિ અનંત સ્થિતિ છે. એનું વિશેષ સ્વરૂપ સદ્દગુરૂ ઉપાસના કરી લેવું. મોક્ષ સ્થાન પ્રાપ્તિની એક જીવની અપેક્ષાએ સાદિ છે, પણ મોક્ષમાંથી જીવ પાછા સંસારમાં આવતું નથી. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ કર્મ છે; અને કર્મ જ્યાં છે, ત્યાં સંસાર છે. સિદ્ધના જીવ સંપૂર્ણ કર્મક્ષય કરી, નિર્વાણ પદ પામ્યા છે. તેથી યુનઃ સંસારમાં અવતાર લઈ શકતા નથી. કહ્યું છે કે જોવા दग्धे बीजे यथात्यंतं, प्रादुर्भवति नाङ्करः ॥ कर्मबीजे तथा दग्धे, नरोहति भवाङ्करः ॥ १॥ બીજ બળી જતાં, જેમ બળેલા બીજમાંથી, અંકુર ઉગી નીકળતું નથી, તેમ કર્મ બીજ બળી જતાં સંસારરૂપ અંકુર ઉગી નીકળતું નથી. ભગવદ્દગીતામાં પણ કહ્યું છે કે–જાવા ન નિકર્તરે તરામ ઘઉં અને જ્યાં ગયા બાદ સંસારમાં પાછું આવતું નથી, તેજ મોક્ષ છે; આત્મા પિતાના અસંખ્યપ્રદેશે કરી મુકિતસ્થાનમાં રહે છે. સ્વસ્વરૂપે આત્મા અનંત ગુણથી અનંત પર્યાયથી ક્યાં શોભી રહ્યો છે, તે સ્થાન ભવ્ય પુરૂએ પ્રાપ્ત કરવું યંગ્ય છે. હવે સામાન્યતઃ શુદ્ધ પરિણતિ તથા તેના સ્વા For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) મીનું વર્ણન લેશ માત્ર કર્યું, હવે અશુદ્ધ પરિણતિનું સ્વરૂપ કહે છે. રા, काल अनादि प्राणीने, वर्ते छे अज्ञान ।। वृद्धिगत थातां क्रमे, प्रगटे लौकीक भान ॥१८॥ अहंकृत्युद्भव थतां, अशुद्ध परिणति पोष । अहंवृत्ति छ ज्यां लगे, मिटे न तावद्दोष ॥ १९ ॥ ભાવાર્થ-અનાદિકાળથી પ્રાણીને અજ્ઞાન વર્તે છે, અનંતકાળથી નિગોદમાં જીવી રહ્યા છે. ત્યાં પણ અજ્ઞાન વર્તે છે. જેમ જેમ છવ નિગોદમાંથી નીકળી ઉચ્ચગતિ એકેન્દ્રિય બેન્દ્રિય વિગેરેમાં આવ્યું, તેમ તેમ અવ્યક્તભાવે રહેલું જે અજ્ઞાન, તે કિંચિત્ વ્યક્તપણે પ્રગટવા લાગ્યું ક્રમે ક્રમે વ્યક્તપણે અજ્ઞાનની વૃદ્ધિ થવા લાગી. પંચેન્દ્રિય અવતારમાં પણ અજ્ઞાન વર્તી રહ્યું છે. અને તે અજ્ઞાનથી દુનિયાના વ્યવહારના અભ્યાસમાં પ્રવર્તતાં લૌકિક અજ્ઞાન વૃદ્ધિ પામી, આ હું અને આ મારો, એવું લૌકિકભાન થવા લાગ્યું અને તે અજ્ઞાન દ્વારા અહંવૃત્તિને ઉદ્દભવ થવા લાગે, અને તેથી હું અને મારૂં એવા પ્રપંચથી અહંવૃત્તિ સંસ્કારની પુષ્ટિ થવા લાગી. અને તેથી જીવ દુનીયાના વ્યવહારમાં સગાં વહાલાં, ધન, કુટુંબ, પુત્ર, સ્ત્રી For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) મહેલ, શરીરાદિને પિતાનાં કલ્પવા લાગ્યા. અને તે કુટુંબ બાદિમાં રાચીમાચી રહેવું, અને તેજ પિતાનાં, અને તેજ હું એમ મિથ્યા અધ્યાસવાળો પ્રાણી થઈ ગયે. પર અને પિતાનું શું, તે તત્વથી જાણ્યું નહીં. જગતના વ્યવહાર પ્રમાણે વર્તવું તેજ સ્વજન્મ કર્તવ્ય સમજવા લાગ્યું. એમ અજ્ઞાનથી કેવળ આત્માએ પંચંદ્રિયપણું પામીને પણ અહં. વૃત્તિથી અશુદ્ધ પરિણતિનું પિષણ કર્યું. અને જ્યાં સુધી અશુદ્ધ પરિણતિ છે, ત્યાં સુધી અજ્ઞાનાદિ દેશે ટળ્યા નહીં એમ જીવની અજ્ઞાનતઃ બહિરાત્મદશાજ રહી. હવે અહંવૃત્તિથી આભા દેષ રહિત થાય નહીં તે પ્રસંગનુસાર જણાવે છે. अहंवृत्ति यावद् रहे, तावद्दोप न अस्त । अहंवृत्ति अज्ञानथी, प्रगटे दोष समस्त ॥ २० ॥ अहंवृत्ति उदये ग्रहे, भ्रात मात ने तात ॥ अहं मंत्र मोहारिनो, स्मरतां नरके पात ॥ २१॥ ભાવાર્થ—અહંવૃત્તિ આત્મામાં જ્યાં સુધી રહે છે, તાવત્ પર્યત કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અજ્ઞાનાદિ દેને ક્ષય થતું નથી. અહંવૃત્તિરૂપ અજ્ઞાનથી સર્વ પ્રકારના દે પ્રગટે છે. પરવસ્તુમાં અહંવૃત્તિ થતાં, તેમાં For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) મમતા થાય છે. આ ઘર મારું એમ અહંવૃત્તિ ઉત્પન્ન થતાં, તે ઘરમાં અન્ય કેઈને પ્રવેશ થતાં, તેના ઉપર છેષ ઉત્પન્ન થાય છે. અમુક પુત્ર પિતાને માનતાં, તે જે વ્યભિચાર આદિ દેશે સેવે, તો તેથી મહાદુઃખ ઉત્પન થાય છે. અમુક ઘર મારું છે, એવી અહંવૃત્તિ થઈ, અને પશ્ચાત્ તે ઘર બળી જાય છે તેથી પ્રાણ મહાદુઃખ ધારણ કરે છે, અને વળી તેથી ગ્રથિલ પણ બની જાય છે. અમુક રાજ્ય મારૂ છે, અમુક દેશ મારે છે, એમ અધ્યાસ થતાં, તે રાજ્ય વા દેશ છતવા અન્ય કઈ પ્રયત્ન કરે તે તે માટે પોતે અહંવૃત્તિના આવેશથી યુદ્ધ કરે છે, પ્રાણુને નાશ કરે છે. રૂશીયા અને જાપાનને લડાઈ થઈ અને તેમાં લાખે મનુષ્યને નાશ થઈ ગયે, તે પણ અહંવૃત્તિના આવેશથીજ જાણવું. અહંવૃત્તિના ઉદયે, જીવ બાહ્યપદાર્થોમાં વ્યવહાર મમત્વને અધ્યાસ કરી, આ મારા બ્રાતા, અમુક મારી મા, અને અમુક જનક, વગેરેને કલ્પી લે છે. અને પછી દઢ અધ્યાસ પ્રતિદિન વૃદ્ધિ પમાડતે પ્રવૃત્તિ કર્યા કરે છે. પિતાના પાડેલા નામમાં પણ હું દેવદત્ત, હું ચંદ્રદત્ત, એ દઢ અધ્યાસ ધારણ કરે છે. પછી દેવદત્ત નામથી પ્રશંસા શ્રવણ કરી બહુ ખુશી થાય છે, કોઈ દેવદત્ત નામથી સંબંધી ગાલીપ્રદાન કરે, તે તે બહુ દુઃખી થાય છે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ગાલી દેનારને પણ ગાલીદાન સામુ આપે છે. જાહેર પત્રોમાં કે પુસ્તકમાં પોતાનું નામ આવેલું જુએ છે, તે તે ખુશી થાય છે. પિતાના નામ માટે ધારે તે કરે છે. પિતાનું નામ પ્રસિદ્ધ થાય, તે માટે અનેક પ્રયત્નો કરે છે. એમ અજ્ઞાનગે પાડેલા નામમાં જ તેની અહંવૃત્તિ દ્રઢ થવાથી, અન્ય કશું સમજી શકતું નથી, પિતાના નામને દેવદત્તભાઈ અથવા જી” એવું જેડી અન્ય લકે બેલાવે, તે તેને સારૂં સમજે છે. આ સર્વ અશુદ્ધપરિણતિના વિલાસ છે. જ્ઞાની પુરુષને પિતાના નામ ઉપર મહ રહેતું નથી. જ્ઞાની પુરૂષ સમજે છે કે જેમ ઘટપદાર્થ ઓળખવા ઘટ એ શબ્દ સંકેત છે, તેમ મારી મનુષ્યાવસ્થા ઓળખવા માટે એક સંજ્ઞા પાડી છે. અને સંજ્ઞા તે હું નથી. ફક્ત તે થકી જગતમાં વ્યવહારમાર્ગ પ્રવર્તે છે આપણે ચોવીસ તીર્થંકરોનાં પણ નામ હતાં, પણ તે નામમાં અહંવૃત્તિ રાખતા નહતા, તેથી તેઓ સર્વજ્ઞ થયા. દુનીયાનાં વ્યવહાર પ્રવર્તવા માટે દરેક વસ્તુઓનાં નામ પડે છે પણ તે નામમાં અજ્ઞાની મેહ પામી ભૂલ કરે છે. અને જ્ઞાની મેહ પામતા નથી. આત્માએ અનતિવાર જન્મ ધારણ કર્યા. તે વખતે તેનાં જુદાં જુદાં નામ પાડવામાં આવેલાં પણ તેમાંનું હાલ એકે નથી. તેમ વળી હાલ જે નામ પાડયું છે, તે અન્ય આગામી ભવમાં રહેવાનું નથી તે હવે સમજે કે આપણું કયું નામ સાચું For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અને કયું નામ છેટું ? આપણે પિતાના નામની પ્રસિદ્ધિ– કીતિ માટે જે કંઈ સારાં કામ કરીએ છીએ, તેટલાં જ પરેપકાર કૃત્ય તેવી ખરાબ આશા વિના કરીએ, તો આત્માની ઉન્નતિ અલ્પકાળમાં કરી શકીએ. અલક્ષ્ય એ આત્મા તેનું વસ્તુતઃ વિચારીએ તે નામ નથી, આત્મા અનામી છે; શબ્દસંકેતથી જગતને વ્યવહાર ચાલે છે. ઉત્તમ પુરૂના નામસ્મરણથી ઉત્તમગુણની યાદી આવે છે, અને તેવા ગુણે પિતાના આત્મામાં પ્રગટે છે. માટે વ્યવહારમાર્ગમાં પ્રભુનું નામ, ગુરૂનું નામ, મરણીય છે. પણ નામ જેનું પાડવામાં આવ્યું છે, તેથી વસ્તુ ન્યારી હોય છે, તે વાત ભૂલવી જોઈતી નથી નામ છે તે વાચક છે, અને વસ્તુ વાચ્ય છે, નામ અને વસ્તુને વાચક વાચ્ય સંબંધ છે; તીર્થકરોનાં નામ તે તીર્થ - કર વ્યક્તિનું ભાન કરાવે છે, માટે તે વાચક છે, અને તીર્થ - કર વ્યક્તિનું વાચ્ય છે. તેમ આપણું અમુક નામ પાડયું તે વાચક છે, અને આપણું આકૃતિ તે વાય છે. નામ અને આપણી વ્યક્તિને એકાંતે અભેદ અધ્યાસ ધારણ કરી આપણે અશુદ્ધ પરિણતિને સેવીએ છીએ અને તેથી અજ્ઞાનમાં જીવન ગાળીએ છીએ. અહંવૃત્તિ ઉત્પન્ન કરનાર અજ્ઞાનને પુત્ર અવિવેક છે. જગમાં પુરૂષ અને લલનાઓ દરેક આવી રીતે નામ રૂપ, બ્રાત, ભાત, તાતમાં, અહંવૃત્તિથી. ફસાયાં છે. જ્ઞાનીઓ અહંવૃત્તિનું પ્રબલ સામર્થ્ય For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) ઈ, આશ્ચર્ય પામે છે કે અહે! અહંવૃત્તિએ મેહરૂપ મદિરાપાન કરાવી, સર્વ જીવોને બેભાન કરી દીધા છે. તેથી પિતાનું સત્યસ્વરૂપ સમજવા જરા માત્ર પણ પ્રયત્ન કરતા નથી. મારે અમુક પદાર્થ એમ અહંવૃત્તિની જાગૃતિ થતાં, આત્મા તેમાં રાગ ધારણ કરી કર્મવર્ગણુઓ ગ્રહણ કરે છે. અનાદિકાળથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને નિવૃત્તિપદ પ્રાપ્ત કરતા નથી. તેનું કારણ પણ અહં. વૃત્તિ છે. ત્યારે શું આપણે આ મારો પુત્ર, આ મારો શિષ્ય, આ મારૂં ઘર, એ વચનવ્યવહાર મૂકી દેવું જોઈએ? ઉત્તરમાં કહેવાનું કે તમે એ વ્યવહાર કરે, પણ તે વસ્તુ હું છું, અગર તે મારી છે, એવું અંતમાં માની લે નહીં. જગતના વ્યવહારકાર્ય માટે, આ મારે પુત્ર, આ મારૂં ધન, એમ કહેવું, તેટલામાત્રથી આપણે બંધાતા નથી. પણ તે વસ્તુમાં મમત્વપરિણામ ધારણ કરવાથી બંધાઈએ છીએ. માટે મમત્વપરિણામને ત્યાગ કરે, તેજ અત્ર સારાંશ છે. પણ તેવા શબ્દ ત્યાગવા, અગર બેલવા નહીં એમ કહેવાને ઉદ્દેશ નથી. જ્ઞાની આ મારા શિષ્ય, આ મારા શ્રાવકે, આ મારા ગુરૂ એવા શબને વ્યવહાર કરે છે, પણ અહંવૃત્તિના ત્યાગથી બંધાતું નથી, અને અજ્ઞાની બંધાય છે. ત્યાં મનમાં ઉત્પન્ન થતી અહંવૃત્તિનેજ દેષ છે, કંઈ શબ્દનો દેષ નથી એમ વિવેકદષ્ટિથી સમજવું For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪ ) કે જેથી ધર્મ વ્યવહારમાં પણ મારા ગુરૂ, મારા શિષ્ય, મારા દેવ, એમ વ્યવહાર કરતાં દેષ સમજાય નહીં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, ગુરૂ અને ધર્મમાં પણ મારા સાધુ, મારા દેવ, વિગેરે શબ્દો બોલતાં કઈ જાતને દોષ નથી, વા તે શબ્દ દોત્પાદક નથી. પરંતુ ઉલટા ગુણોત્પાદક છે. જ્ઞાની પુરૂષ આવી રીતે ધર્મમાર્ગમાં શબ્દવ્યવહાર કરે છે, પણ બંધાતા નથી. કારણ કે તે સ્વ અને પરવસ્તુના ભેદને જાણનાર હોય છે. અધર્મવસ્તુ કરતાં ધર્મોત્પાદકનિમિત્તકારણભૂત દેવગુરૂ ઉપર પ્રશસ્ય રાગ થાય, તે તે વ્યવહારમાં પ્રશસ્ય છે કારણ કે તેથી ઉપાદન કારણરૂપ જ્ઞાન દર્શનચારિત્રને લાભ મળે છે. સાધુમાર્ગમાં તે પ્રમાણે વ્યવહારધર્મ પ્રવર્તન અર્થે અમુકના શિષ્ય અમુક વિગેરે નામ પાડવામાં આવે છે, તેથી કંઈ દોષ થી. શબ્દવ્યવહાર વિના વ્યવહારધર્મમાં પ્રવેશ થતો નથી અને વ્યવહારધમ વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ થતા નથી. માટે આવા પ્રકારના શખવ્યવહાર કરતાં, જ્ઞાની ધર્મવૃદ્ધિ સાપેક્ષપણે કરે છે એમ જે ન માને, તે નામ નિક્ષેપોનુ ઉત્થાપન કરે છેઅત્રે પ્રસંગનુસાર લખવાનું થયું છે તે અહંવૃત્તિરૂપ પરિણામ કરવાથી કર્મબંધ છે, તેને ઉદ્દેશ છે, પણ તેથી શબ્દ માટે કોઈએ વિપરીત અર્થ ગ્રહણ કરે નહીં. અહંવૃત્તિરૂપ અશુદ્ધપારણુતિની વ્યાખ્યાને જ અત્ર ઉદ્દેશ છે. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) મોહરૂપ શએ અહંમરમરૂપ મંત્રથી સર્વ જગત્ વશ કર્યું છે, અને જે જ અહંમંત્રનું સ્મરણ કરે છે, અહંમંત્રમાંજ ચિત્તવૃત્તિ રાખ્યા કરે છે, તે જ નક્કાદિગતિને ભજનારા થાય છે. ઘણુ ચકવયેિ, ઘણા રાજાઓ પૃથ્વીમાં, રાજ્યમાં અહંભાવ ધારણ કરી, રાગદ્વેષને અનેક પ્રકારનાં અશુભકર્મ ઉપાર્જન કરી નક્કમાં ગયા. જુઓ સિદ્ધાંતોમાં જે છો નરકે ગયા, તે અહંવૃત્તિના ગેજ જણાશે. અહંવૃત્તિ બળતી અગ્નિ સમાન છે, તેને સંસર્ગ કરનાર છવ મહાદુઃખ પ્રાપ્ત કરે છે. યાત્પર્યત જીવ બહિરાત્મભાવમાં છે, તાવત્ પર્યત તે અહંવૃત્તિમાંજ રમણતા કરે છે. આત્મજ્ઞાન થતાં અહંવૃત્તિ છુટે છે. તે વિના મહાવિકરાળ અહંવૃત્તિ રાક્ષસી ક્રિયાકાંડથી પણ આત્માથી છુટતી નથી તે જણાવે છે. સુરા, यावद् भान न आत्मनु, अनेकान्त नहि दृष्टि ।। क्रियाकाण्ड क्लेशे करी, मिटे न तावत् मष्टि ॥२२॥ सूत्रभणी पण्डित बने, हुं पण्डित अभिमान ॥ વૈમ હું વેરીછું, માને તે અજ્ઞાન | ૨૨ . ભાવાર્થ–ચાવતુપર્યત આત્મભાન થયું નથી, અર્થાત સાતનય, સપ્તભંગી, ચારનિક્ષેપ, વ્યવહાર અને નિશ્ચયથી, તેમ ચાર પ્રમાણુથી, તથા અષ્ઠપક્ષથી, આત્મજ્ઞાન થયું For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬ ) નથી, અને સમ્યગ્રીત્યા તેનું ભાન થયું નથી, અને ચાવપયત અનેકાન્તમત જાણીને અનેકાન્તાષ્ટિ થઇ નથી, તાવત્પર્યંત ક્રિયાકાંડનાકલેશે કરી જગત્પરિભ્રમણ મટતુ નથી. સ્વ અને પરના જ્ઞાનવિના મનુષ્ય આત્મતત્ત્વારાધક થઈ શકતા નથી, અને આત્મારાધક થયાવિના, શુદ્ધપરિણતિ સન્મુખ થવાતું નથી. યથાપ્રવ્રુત્તિકરણની આરાધના જીવે ઘણીવાર કરી પણ સમકિતગુણ પ્રાપ્ત થયા નહીં. અને તેથી ભવાંત આન્યા નહીં. આત્મભાન થયાવિના, વૈરાગ્યગુણુ તથા ખરેખરી ઉદાસીનતા પ્રગટ થતી નથી, અને આત્મભાવિના મેાહભાવ ઘટતા નથી. આત્મજ્ઞાનવિના સચમની આરાધના થતી નથી, આત્મજ્ઞાનથીજ વિવેકદૃષ્ટિ પ્રગટે છે. અને તે વિવેકદ્યષ્ટિ વિના અવિવેકથી અનેક પ્રકારની કષ્ટક્રિયા કરેછ તે, પણ ભવાંત આવતા નથી. વળી અશુદ્ધપરિણતિથી આત્માએ સ્વપરનું જ્ઞાન મેળવ્યું નહીં, અને વ્યવહારમા`થી સૂત્ર ભણી પાંડિતપણા નું અભિમાન ધારણ કર્યુ. ફક્ત પ'ડિતાઈની ખ્યાતિમાટે સૂત્રાભ્યાસ સ્વીકાર્યાં, તેમ વેદભણી હું વેદાંતજ્ઞાતા, મારા જેવા કેઇ વિદ્વાન્ નથી, એવું અહુ વૃત્તિથી માની લીધું. આત્મજ્ઞાનપૂર્વક વિવેકદૃષ્ટિથી; જે તત્ત્વાભ્યાસ કરવામાં આવે તેા અહવૃત્તિ ઉદ્ભવતી નથી. કારણકે, જે જે ભણવુ છે, તે તે આત્માર્થ' છે, એમ વિવેકી સમજે છે, તેથી વિવેકી For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) પુરૂષ સૂત્રસિદ્ધાંતનું રહસ્ય ચથાર્થ સમજી શકે છે. ફાઈ અહેવૃત્તિવાળા હોય છે, તાપણુ સૂત્રાદિક ભણવાથી તેની અહૅવૃત્તિના નાશ થાય છે. એથી એકાંત કોઈએ સમજવું નહિ. દુહામાં જે લખ્યું છે, તે તે અહ વૃત્તિને સૂત્ર ભણીને પણ ટાળવી, તેવા ઉદ્દેશથી સમજવું, કિંતુ તેથી અન્યોએ એવે અથ લેવા નહિ કે. સૂત્રાદિકના અભ્યાસ કરવાથી, અહ'વૃત્તિ પ્રગટે છે. માટે જે વિદ્વાના હોય છે, તે સ ખરાખ છે, આવેા વિચાર સ્વપ્નમાં પણ લાવવાથી આત્માતું હીત થતુ નથી. જે જે વચના લખાય છે, તે સાપેક્ષથી શિક્ષારૂપ છે, પણ તેથી વિદ્યાભ્યાસને નિષેધ નથી. ગંગાનદીમાં ગમે તેવા મલીન પુરૂષ સ્નાન કરે તેપણ જલના સ્વભાવ એવા છે કે તે પુરૂષના શરીરને સ્વચ્છ કરે. તેમ અત્ર પણ શ્રીવીરપ્રભુના સૂત્રેામાં એવું સામર્થ્ય છે, કે તેથી ભવ્યાત્મા નિ`લ અને અત્ર તેા એટલુ જ લેવું કે, કેઇ જીવ સૂત્રા ભણી ગવ કરે તે। વિદ્યામદ કર્યાથી આત્મઅહિત કરે, તેથી તેવી પરિણતિ જીવને થાય નહિં, તેટલા પુરતું આ શિક્ષાવચન દુહામાં કહ્યુ છે, પણ તેથી કાઇએ વિપરીત માગમાં પ્રવેશ કરવા નહીં; જીનવાણી સૂત્રરૂપ ગંગાને પ્રવાહ છે, તથા જીનનાણી તે સાક્ષાત્ તીર્થંકર સમાન છે, તેના અભ્યાસી સાધુઓની પૂ ભક્તિ કરવી. તેમની નિંદા કરવી નહિ. જ્ઞાન અને જ્ઞાની For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ની આશાતના વવી. જ્ઞાન અને જ્ઞાનાભ્યાસી મુનિરાજેની પૂર્ણ ભકિત કરવી. જ્ઞાનેચ્યુજીવાએ તે જ્ઞાનીની સેવા કરવી એટલુ જ લક્ષ્યમાં રાખવાનું છે. પણ અમુક અહ‘વૃત્તિ ધારણ કરે છે, એમ પરમાં પ્રવેશવાની બુદ્ધિ રાખવી નહિં સૌને પોતપોતાનું કૃત્ય કરવાનુ છે. ભવભર્ આત્મસાધક જીવ તે અનિશ સ્વસન્મુખતા સેવવા પ્રયત્ન કરે છે. મિથ્યાજ્ઞાન ભણવાથી અવૃત્તની જાગૃતિ થાય એ સ્વાભાવિક છે, પણ જિને દ્રવચનથી તે અભવ્ય સિવાય દરેક જીવને પ્રાયઃ વસન્મુખતા થાય છે. શ્રીયશેાવિજયજી ઉપાધ્યાયજી તથા શ્રીહરિભદ્રસૂરિ જેવાનાં વચનેપ્રમાણે વર્તી. આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવા. ૐા. क्रियागर्व हृदये चहे, परनिन्दामभाव || અવૃત્તિને ધારતો, પામે નંદ મુટાવ ॥૨૪॥ सत्ताधारी वृद्ध हुँ, सघळो मारो देश || वृद्ध युवा हुं नृपति, अहंवृत्तिथी क्लेश ॥ २५ ॥ ભાવાથ—જે કાઈ ખરિાત્મવાળા જીવ, અજ્ઞાન દશામાં અનેક પ્રકારની ક્રિયાઓ ધર્માર્થે કરે, પણ તેથી પેાતાને ઉત્તમ સમજી, અન્ય જનાની નિંદા કરે, અને પરભાવમાં રમણતા કરે, અને પેાતાને નિરપેક્ષ ખાદ્યક્રિયા માત્રથીજ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) કૃતકૃત્ય સમજે છે, તેવા જીવ અવૃત્તિને ધારણ કરતા, સુખપ્રાપ્તિ કરી શકતા નથી. શાસ્ત્રમાં ક્રિયાનુ અજીણુ નિદા લખી છે. વળી ક્રિયાએ કરીને, ક્રિયા નહીં કરનારાઓની નિદા કરવાથી, મન નિંદામાં લપટાય છે, અને તેથી નિંદ્યાની વૃત્તિ વૃદ્ધિ પામવાથી પરિનંદા રહીત થવાતું નથી, અશુદ્ધપરિણતિથી, નિંદ્યાર્દિક દષામાં પ્રવૃત્તિ વૃદ્ધિ પામે છે. એકવાર જો મનને નિંદા કરવામાં વેગ આપ્યું, તે બીજીવાર સહેજે મીજાની નિંદા થાય છે, એમ પ્રતિદિન નિદાની ટેવ વધવાથી, પછીથી નિંદામાંથી મન પાછું વા ળતાં બહુ પ્રયાસ પડે છે. પ્રખળ પ્રયત્ન કર્યા વિના, નિ દાની પ્રવૃત્તિ ટળતી નથી. માટે નિાવૃક્ષને ઉગતાંજ, ઈંદ્રી નાખવું. અત્ર કહેવાનું તાત્પર્યા એ છે કે ક્રિયા કરતાં, પણ અન્ય નિંદા પ્રવૃત્તિ કરવી નહીં. અને તેવી નિદાની પ્રવૃત્તિ થાય છે, તેનું કારણ અશુદ્ધપરિણતિ છે. અને અશુદ્વપરિણતિ રહેવાનું કારણ બહિરાત્મભાવ છે. અને અહિરાત્મભાવનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાનથી ઉત્તરાત્તર તેવા દેષાની ઉત્પત્તિદ્વારા અશુદ્ધ પરિણતિની પુષ્ટિ થાય છે. માટે ભવ્ય જીવે જ્ઞાન સ`પાદન કરી ગવરહીત ક્રિયા કરવી પણ ધર્મક્રિયાથી ભ્રષ્ટ થવું નહીં. સારાંશ કે ક્રચાઓ કરી, નિંદ્યાર્દિક દ્વેષા પરિહરવા. અને જો ધક્રિચામાં પ્રવતીને પણ નિંદ્યાર્દિક કરે, તે અશુદ્ધ પરિણતિની For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધિ કરે છે. અને ક્રિયાનું યથાર્થ ફળ મળતું નથી. ભવ્ય જીવે ક્રિયાનું સેવન કરવું. ધર્મક્રિયા નિષ્ફળ જતી નથી. દોષ રહિત ક્રિયા કરવાના કરતાં ક્રિયા નહીં કરવી, તે સારી એમ કઈ કહે તે તે ગ્ય નથી. દેષ ટાળવાની સાપેક્ષ બુદ્ધિથી ક્રિયા કરે, ને દેષ લાગે, તે પણ ક્રિયા કરનાર કિયા નહિ કરનાર કરતાં સારે છે, અને તે આરાધક છે. જ્ઞાન હોય તે પણ ક્રિયા વિના મુક્તિ નથી. સિદ્ધાતમાં કહ્યું છે કે થા. जाणतो वि य तरिउं, काइयजोगं न जुंज ए जेउ । सो बुज्झइ सोएणं एवं, वाणी चरणहीणो ॥ १ ॥ ભાવાર્થ–તરવાનું જાણતાં છતાં, પણ નદીમાં પેશી કરચરણ હલાવે નહીં, તે નદીમાં બૂડે, તેમ જ્ઞાની પણ ચારિત્રમાર્ગથી હીન ભવ સાગરમાં ડૂબે. ચારિત્રમાર્ગથી ઘણું ગુણની પ્રાપ્તિ થાય છે. માટે આવશ્યકાદિ ધમ ક્રિયાઓનું બહું પ્રેમથી સેવન કરવું. પણ નિંદાદિક દેનું ભેગું સેવન કરવું નહીં. તેમ ક્રિયાને ગર્વ પણ કરવો નહીં. ધર્મકિયા કરનારાઓ જે જ્ઞાન સંપાદન કરે, અને અન્તરાત્મસન્મુખ વળે, તે દે નાશ પામતા જાય. ગમે તેવી પોતે બહિરાત્મભાવથી સારી ધર્મક્રિયા કરે, અને ગર્વ નિંદાદિ દે For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) બેનું સેવન કરે, તેા પેાતાના આત્માને પણ હિત થાય નહીં અને બીજાએ પણ પેાતાની ખરાબ પ્રવૃત્તિથી ધર્મની હીલના કરે. માટે પર નિંદાદિકમાં થતી અહ વૃત્તિને ધર્મક્રિયા કરતાં સેવવી નહીં. અને જો તે સેવાય તે અશુદ્ધપરિણતિની વૃદ્ધિ થાય છે. હું અમુક દીવાન છું, રાજા, અમીર છું, શહેનશાહ ;, અમુક લોડ છુ, ઇત્યાદિ બાહ્ય સત્તામાં અહ’પણું સ્કુરાયમાન થાય છે. તથા આ દેશ મારેા છે, એમ ખાદ્યવસ્તુમાં અહંકારની સ્ફુરણા થાય છે. તથા વૃદ્ધ, યુવા અને માલ્યાવસ્થાને આત્માની અવસ્થા માને, તેમાં અહંકાર સ્ફુરે તે તેથી અહિરાત્મપણું વૃદ્ધિ પામે છે, અને એવી અહ‘વૃત્તિયેાથી આત્મા નવીન કમ સમુપાર્જન કરે છે, અને અહંમમત્વના ચેાગે રાગદ્વેષના ચગે શારિરીક-માનસિક મહાકલેશ પામે છે. વળી અહ વૃત્તિયેાગે કેવા પ્રકારની સ્ફુરણા મનમાં સમુદ્ભવે છે, તે ખતાવે છે. પુરા. क्षत्री ब्राह्मण वैश्य हुं, सहुमां हुं हुं श्रेष्ठ ॥ ગત્તિની નાવૃત, થાયે શું વમેE II ૨૬ ॥ ભાવાર્થ-અહુ વૃત્તિયેાગે ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થતાં For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું ક્ષત્રિય છું. એ અજ્ઞાનમૂલક દઢાધ્યાસ બંધાઈ જાય છે. તેથી ક્ષત્રિયાભિમાની બની ભ્રમજાળમાં સપડાય છે. બ્રાહ્યણીની કૂખે જન્મતાં, હું બ્રાહ્મણ છું. વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ મિથ્યાદઢાધ્યાસ અજ્ઞાનતઃ બંધાઈ જાય છે, અને તે મહાપ્રયને સશુરૂસંગથી છૂટે છે ત્યારે હું તે આત્મા છું, એમ સત્યજ્ઞાન પ્રગટે છે. વૈશ્યને ત્યાં જન્મ થતાં, હું વૈશ્ય છું, મારાં અમુક કાર્ય છે, એમ બહિરાત્મપણાથી વૈશ્ય જાતિમાં અહંવૃત્તિની જાગૃતિ થાય છે. ક્ષુદ્રને ત્યાં જન્મ થતાં હું શુદ્ર છું, એમ દઢ અધ્યાસ બંધાય છે. યવનને ત્યાં જન્મ થતાં, હું યવન છું, એમ અહંવૃત્તિરૂપ દઢ અધ્યાસ બંધાય છે. ચીનાને ત્યાં જન્મ થતાં હું ચીને છું, એ દ્રઢ અધ્યાસ બંધાઈ જાય છે. વળી ઉત્તમ કુળમાં જન્મ થાય, તે મનમાં અહંકારથી વિચારે કે સર્વ મનુષ્યમાં હું શ્રેષ્ઠ છું; એવી રીતે આત્મા અહે! બહિરાત્મભાવથી પિતાને જ્યાં જન્મે, ત્યાં તે માની લે છે. અહ! સદાકાળ અજ્ઞાનમૂળ અહંવૃતિની જાગૃતિમાં, આત્મા પિતાની જાગ્રતવસ્થા સ્વીકારે છે; અહો ! આવી રીતે આત્મા જ્યારે બાહાભાવમાં પિતાને કલ્પી લે છે, તે તે પરમાત્મસ્વરૂપ શીરીતે પ્રાપ્ત કરી શકે? જેમ કે મનુષ્ય પોતાને રાજા છતાં, ભિક્ષુક કલ્પી લે, તે તેની કેટલી અજ્ઞાનાવસ્થા ! તેમ આ આત્મા બહિરાત્મભાવમાં, પિતાને કલ્પી, મહાદુખપાત્ર બન્યા છે. જેમ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) કઈ મનુષ્ય મદિરાપાન કર્યું હોય, અને પિતાને પછી કહે કે હું તે સ્ત્રી છું, વા કહે કે હું તે વાઘ છું, વા કહે કે હું તેબાદશાહ છું; જેમ તે દારૂપાન કરનારની કલ્પનાઓ જુઠી છે; તેમ નિશ્ચયનયથી જોતાં આત્મા બ્રાહ્મણદિ જાતિરૂપે નથી. નાહક મેહ મદિરા પીને પિતાને પરરૂપે કલ્પી દુઃખી થાય છે. વળી અહંવૃત્તિથી આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે. સુરા. भ्रमण करे भवमा भवि, अहंवृत्ति आवेश ॥ अहंवृत्ति मनमा जगे, फरतो देशोदेश ॥ २७॥ ગાશાથી ગાધીનતા, સુવ તો મ ર ા છે अहंवृत्ति संसारता, टळतां शुं अवशेष ॥ २८ ॥ ભાવાર્થ—અજ્ઞાની છવ અહંવૃત્તિના આવેશથી ચિરાશીલાખ જીવનિરૂપ સંસારમાં અનંતશઃ પરિભ્રમણ કરે છે, દેવતા, મનુષ્ય, તિર્યંચ, અને નારકીમાં પણ આ જીવ જપે, અને ત્યાં અહંમમત્વરૂપ અહંવૃત્તિના વિચારમાં પડી, પુનઃ પુનઃ કર્મ ઉપાર્જન કર્યો. અને કર્મ ઉપાર્જન કરી, મહા દુઃખ પામે. મનમાં અહંવૃત્તિની જાગૃતિ થએ છતે, આત્મા ધનાદિક અર્થે દેશદેશ પરિભ્રમણ કરે છે. દેશને For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાના કલ્પી લે છે. અને તે બાહ્યદેશમાં પિતાને કલપી ત્યાં સુખની આશાએ પ્રયત્ન કરે છે, પણ જરા માત્ર સુખ પામી શકતું નથી. ક્ષણિક સુખની લાલચે, અનંતસુખાશ્રય આત્મસ્વરૂપને ભૂલી ગયે. જરા માત્ર પણ આ જીવે આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહીં, આત્મસુખ માટે સદ્ગુરૂનાં ચરણકમળની ઉપાસના કરી નહીં. આત્મ સ્વરૂપજ્ઞાનાથે, ગીતાર્થગુરૂઓનાં વચન શ્રવણ કર્યા નહીં. સામાન્ય વિશેષાત્મકપદાર્થસ્વરૂપ સમજી શકશે નહીં. આત્મારૂપ દેશનું જ્ઞાન લીધું નહીં, અને બાહ્યદેશમાં સુખ માની લીધું. ઈત્યાદિ સર્વ અહંવૃત્તિને પ્રભાવ જગતમાં દષ્ટિગોચર થાય છે. વળી અહંવૃતિથી આશા ઉત્પન્ન થાય છે. આ જગતમાં અનેક પ્રકારની આશાઓને મનુષ્ય ધારણ કરી રહ્યા છે, કરે છે, અને કરશે. સ્ત્રી, ધન, પુત્ર, સુખ ની આશાએ અનેક પ્રકારના ઉદ્યમ કરાય છે. આશારૂપ પિશાચિનીના યોગે, અનેક પ્રકારની ગુલામગીરી જીવ કરે છે. ધનની આશાએ મૂર્ખ મુઢ રાજની સેવા પંડિતે પણ કરે છે. સ્ત્રીની આશાએ અનેક પ્રકારની અજ્ઞાઓ પુરૂષ ઉઠાવે છે; સંસારના સુખ મધુબિંદુ સમાન છે, તેની આ શામાં જીવ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે; ક્ષણિક સુખની આશામાં, ચંડાલની પણ સેવા ચાકરી કરે છે. તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે – For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬. आशा ओरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजे || आशा || भटकत द्वार द्वार लोकनके, कुकर आशा धारी ॥ आतम अनुभव रसके रसीया, उतरे न कबहुं खुमारी ॥ आश ॥ ॥ १ ॥ आशा दासीके जे जाया, ते जन जगके दासा ॥ आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा ॥ आशा ॥ २ ॥ मनसा प्याला प्रेम मशाळा, ब्रह्मग्रि परजाली ॥ તનમાઢી બવદાર વીક્ સ, નાને અનુમન હાજી મસ अगम पियाला पीयो मतबाला, चिन्ही अध्यातमवासा ॥ આનંઘન ચેતન હૈ વેછે, તેવું એ તમારા બીજા 1 અહિરાત્મભાવથી અજ્ઞાનજીવા આશારૂપ ઝેરના પ્યાલા પીવે છે, અને પ્રભાવરૂપ વિષ્ઠામાં ભૂ’ડની પેઠે સદાકાળ રાચીમાચીને રહે છે આશાના મધ્યા જીવા પ૨ભાવરૂપ મહા દુઃખસાગરમાં પડે માશાના ચેાગે જીવા અનેક પ્રકારનાં મહાકુકર્મો કરે છે. કૂતરાની પેઠે આશાના ચેાગે જીવ ઠેકાણે ઠેકાણે ભમ્યા, પણ કાઇપણ સ્થાને જરામાત્ર સુખ પામ્યા નહીં. વિશેષ શું કહેવું કે આશાની વૃદ્ધિથી વિશેષ દુઃખ અને આશાના નાશથી સુખ થાય છે. પરાધીનપણુ' આશાના ચાગથીજ જીવાને હાય છે. ૫ V For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશારૂપ દાસીના પુત્રો જગમાં દાસજ જાણવા. આ શાથી લેશમાત્ર પણ સુખ મળતું નથી. આશાને નાશ થતાં, કશું અવશેષ રહેતું નથી. અહે ! આ જીવ આશાના ગે અનેક પ્રકારના વિકલપ સંક૯પ કરે છે, તેમજ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પણ તેથી કંઈ સુખ નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે आशा मारी आसन घरघटमें, अजपाजाप जपाये । आनंदघन चेतनमय मूरति, नाथ निरंजन पावे ॥ ઇત્યાદિ-અનાદિકાળથી મહના વશથી આ જીવ પરપુદ્દગલ વસ્તુમાં સુખની આશા રાખે છે, તેનું કારણ અજ્ઞાન છે; જે આત્મજ્ઞાન થાય, તો પરવસ્તુમાં અહંપણું જીવ શા માટે ધારણ કરે? જે પુદગલ વસ્તુઓ એક ક્ષણમાં અન્ય રૂપ ધારણ કરે છે, તેવી જડ વસ્તુઓમાં જીવ પિતાપણું કપે નહીં. તે તે સુખી છે, જે વસ્તુઓની આશા રાખવામાં આવે છે, તે વસ્તુઓ સર્વ પ્રાપ્ત થાય એ કાંઈ નિયમ નથી. તેમ તે વસ્તુઓથી સુખ પણ થતું નથી, એમ અનુભવથી જોવામાં આવે છે. આશારૂપ દાસીના પ્રેમથી ફસાએલ આ જીવે અનેક શરીર ધારણ કરી, અનેક સંકટે વેઠયાં, તે પણ હજી તેને કંઈ સુખ પ્રાપ્ત થયું નહીં. અને થનાર પણ નથી. માટે ભવ્યજીએ આશાથી દૂર રહેવું. પાણી વાવતાં કદી માખણ નીકળનાર નથી. જેમ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭) રેતી પીલતાં, તેલ નીકળતું નથી, તેમ આશાના સંગથી કદી સુખ થતું નથી. જે પ્રાપ્ત થવાનું છે, તે થવાનું છે. તે સંબંધી નાહક વિકલ૫ સંકલ્પરૂપ ચિંતારૂપ દાવાનલમાં પડવાથી દુઃખજ પ્રાપ્ત થાય છે. આકાશમાં જેમ આકાશીયપુ૫ ઉન્ન થાય નહી, તેમ પરવસ્તુની આશાથી કદી પણ સત્યસુખ થાય નહીં. કેટલાક મનુષ્ય રાજ્યની આશામાં પરભવમાં ચાલ્યા ગયા, કેટલાક ધનની આશામાંજ મૃત્યુ પામ્યા. કેટલાક જ આશાથી જરા માત્ર પણ ઉંઘતા નથી. આશારૂપ અગ્નિના સંગથી જીવ સદાકાળ તત રહે છે. આશા સંબંધી કબીર કહે છે કે माया मरी ओर मन मरे, मर मर गए शरीर ।। आशा तृष्णा ना मरी, लिख गए दास कबीर ॥ १ । કબીરભક્ત પણ આશાનું આવું માહાતમ્ય બતાવે છે; આશા હૃદયમાં શક્તિની પેઠે વસ્યા કરે છે. આશામાં અનેક દુઃખ સમાયાં છે. તે ઉપર એક દષ્ટાંત કહે છે. “એક નગરમાં પિંગલા નામની એક વેશ્યા રહેતી હતી. તે રૂપ અને લાવણ્યથી બહ શેભતી હતી. એક દિવસ તે સવારના પહેરથી ધનિક પુરૂષની આશાએ ગેખમાં સુંદર શણગાર સજીને બેઠી, પણ કોઈ તેની પાસે આવ્યું નહીં. સાયંકાળ થવા આવી, પણ કઈ પણ ગ્રહસ્થ તેને મળે નહીં. પિંગલા વેશ્યાએ વિચાર કર્યો કે કઈ રાત્રીના વખતમાં For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) આપણુ પાસે આવશે, એમ વિચાર કરતી પરપુરૂષની આશાથી રાત્રીના બાર વાગ્યા સુધી બેઠી, પણ કોઈ પુરૂષ આવ્યું નહીં. પુરૂષ મળવાની આશા તેના હૃદયમાં વારંવાર નદીના પૂરની પેઠે ઉભરાતી હતી. પણ રાત્રીના બે વાગ્યા સુધી આશામાં ને આશામાં જરા માત્ર પણ ઉંધી નહીં. ત્યારે તેણે વિચાર કર્યો કે અહે! મેં આશામાં નિદ્રા પણ લીધી નહીં. ભેજન પણ કર્યું નહીં. ધિક્કાર છે આશાને કે જે મેં આશાથી બંધાઈ મારૂં જીવન વ્યર્થ ગાળ્યું, એમ વિચાર કરતાં તેના મનમાં વૈરાગ્ય પ્રગટ. વેશ્યાને ધંધે છેડી દીધે, પ્રભુભજન કરવા લાગી, અને અનેક પુરૂષને વેશ્યાના સંગથી થતી ખુવારી સમજાવવા લાગી, અને તે સદાચારમાં તસ્કર થઈ; આશાને ઉદ્દેશી કહ્યું કે–જારા ઉદ પર સુવું, નૈરાર vમં ગુન્ આશા છે તેજ મેટામાં મેટું દુઃખ છે, અને આશારહિતપણું તેજ મેટું સુખ છે. આપણે આશાનાં બંધને છેડીએ તે સુખને અનુભવ મેળવવા ભાગ્યશાળી થઈશું. અનેક પ્રકારની આશાઓના વિચારે સપાસપ મનમાં કર્યા કરે છે, અને તેથી સુખની આશા રાખે છે, તે એક વખતે ભસવા અને આટે ફાકવા બરાબર છે. તમારે સુખની ઈચ્છા છે, પણ આશાના વશમાં છે, ત્યાં સુધી તમે તમારું કાર્ય સિદ્ધ કરી શકવાના નથી. બહિરાત્મભાવ એગે આશાથી અહંવૃત્તિ, પરવસ્તુમાં For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯). થયા કરે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે – हुं एनो ए माहरो, ए हुँ एणीबुद्धि ॥ चेतन जडता अनुभवे, न विमासे शुद्धि ॥ आतमतत्व विचारीए. ॥ હું એને અને એ મારે, એવી બુદ્ધિથી ચેતન જડતા એટલે બેહિરાત્મપદ અનુભવે છે. અને તેની બહિરાત્મ બુદ્ધિથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકતા નથી. માટે આત્મતત્વની વિચારણા કરવી કે જેથી પરમાં થતી અહંવૃત્તિ ટળે, અહંવૃત્તિથીજ સંસારમાં પરિભ્રમણ થયા કરે છે. આશા ટળે તે કંઈ બાકી રહેતું નથી, અર્થાત્ આશાના નાશથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. જેમ વડના બીજથી મોટું વૃક્ષ બને છે, તેમ એક નાની સરખી આશાથી પણ મોટું દુખવૃક્ષ ઉત્પન્ન થાય છે, આશાને નાશ કંઈ એકદમ થતું નથી. જ્ઞાની સદૂગુરૂ મુનિરાજની સેવના, ભેદજ્ઞાનની પ્રાપ્તિ, અને સંસારના ત્યાગથી આશારૂપ અંકુરો નાશ પામે છે, આત્માને એ આશાથી ખરેખર દુઃખજ થાય છે, એમ જે નિશ્ચય કર્યો હતો તે સંસારમાં પરિભ્રમણનો સમય રહેત નહીં. આશા એ ક્ષયરોગ સમાન છે. ક્ષયરોગથી એકવાર મરણ થાય છે, અને આશારૂપ ક્ષયરોગથી તો વારંવાર જન્મ મરણ થાય છે. ક્ષયરોગથી તમારા હૃદયમાં જેટલી બીક રહે છે તેટલી જે આશારૂપ ક્ષયરોગથી બીક હોત, તો પરાધીન અવસ્થા ભોગવવી પડત નહીં. આપણે પોતે જ આશારૂપ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારી મારી ચેતન છે , પથ તે (૭૦). દુખવૃક્ષોને અહંવૃતિરૂપજલથી સિંચી મેટાં કરીએ છીએ તે તેનું ફળ આપણનેજ ભેગવવું પડશે, હે ચેતન ! તારી આવી પરાધીન સ્થિતિ પરની આશાથી થઈ છે, પર પુદ્ગલની આશાથી, હે ચેતન ! તું પુદ્ગલદ્રવ્યના ઘેર, વર્ણ ગંધાદિક વસ્તુની ભિક્ષા માગતે ફરે છે, પણ તેથી હે ચે. તન ! તારું કંઈ કાર્ય સિદ્ધ થશે નહીં, તારી અનંત જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, રૂદ્ધિ તારીજ પાસે છે, ને પિતાની રૂદ્ધિ ની શોધ કર, ધ્યાન કર, તારી રૂદ્ધિવિના હે ચેતન ! તને ખરેખર સત્યસુખ પ્રાપ્ત થશે નહીં. અનંત તીર્થકરે. થયા, તેમણે પણ પુદગલવસ્તુઓ રૂપરૂદ્ધિને એંઠ સમાન સમજી તેને ત્યાગ કરી, અંતરની રૂદ્ધિ પ્રાપ્ત કરી, હે આત્મા ! તું પણ હવે આવું તારું સ્વરૂપ સમજી, બાહ્ય વસ્તુઓની આશા કરીશ નહીં. ખરેખર તું તે જ્ઞાનરૂપ અમૃતને પીનાર છે, તે તું આશારૂપ વિષના લાલા કેમ પીવે છે? જરા અંતરમાં વિચાર કર. આત્મસ્વરૂપને અનુભવરૂપરસ પીવાથી જે ખુમારી ચઢશે, તે કદિ ઉતરશે નહીં, અને તે અનુભવરસ પીવાથી અનંત સુખની ખુમારી અનુભવમાં આવશે. મોટા મોટા રાજા ચક્રવર્તિ પણ આશાનો ત્યાગ કરી, નિર્જન પ્રદેશમાં ધ્યાનારૂઢ થયા, અને પરમ સુખ પામ્યા. જગતનાં કાર્યો કરતાં, પણ અંતરમાં નિરાશભાવે વર્તવાથી, કમલેપ લાગતું નથી, અન્યને For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧ ). ઉપકાર કરીને, પણ સામી અમુક વસ્તુ પ્રાપ્ત કરવાની આશા રાખીશ નહીં. હું અમુકને દાન આપું છું, તેથી તે અમુક મારું કાર્ય કરશે, એવી આશા રાખીશ નહીં. જે તે અમુક આશાથી, અમુક મનુષ્યને ભણાવ્યો, પાછળથી તે મનુષ્ય તારું કામ નહીં કરે, તે તને પશ્ચાત્તાપ થશે, અને પછી બીજાઓને ભણાવતાં, દાન દેતાં, પાછે હઠીશ, માટે પરે૫કાર વિગેરે જેજે કાર્ય કરવાં, તે નિરાશાભાવે કરવાં. નિરાશાભાવે કાર્ય કરવાથી, આત્મા પરમસુખ પ્રાપ્ત કરે છે. અધ્યાત્મજ્ઞાન વિના બહિરાત્મભાવને નાશ થતું નથી. માટે અહંવૃત્તિનું સંસારપરિભ્રમણ ફળ જાણે સ્વસ્વરૂપનું જ્ઞાન લેવું. વળી અહંવૃત્તિનું માહાઓ જણાવે છે. કુરા. शस्त्र ग्रही रणमा चढे, माने हुं महायोध ।। अवृत्ति प्रगटे यदा, तब वर्ते के क्रोध ॥ २० ॥ ભાવાર્થ–અજ્ઞાની અહંવૃત્તિના ગે, શસ્ત્ર ગ્રહણુકરી, રણમાં ચઢે છે; અનેક પ્રકારનાં યુધ્ધ-લડાઈએ પરમાં અહંત્વબુદ્ધિ થાય છે. મહાભારતની લડાઈ થઈ, તેમાં પણ અહંવૃત્તિરૂપ મહાપાકિનીનું જોર હતું. ઈગ્લીશાએ ટ્રાન્સવાલની લડાઈ કરી, તેમાં અહંવૃત્તિ જ કારણભૂત હતી. જાપાન અને રશીયાની લડાઈ થઈ તેમાં પણ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંવૃત્તિજ બીજરૂપ છે. રણમાં અજ્ઞાની છવ પિતાને મહાદ્ધા તરીકે માને છે, તે પણ અહંવૃત્તિની ચેષ્ટા જ છે. જેમ કેઈ સ્ત્રીના શરીરમાં વ્યંતરી પેઠી હેય, અને પછી તે સ્ત્રી રૂદન કરે, મારવા ઉઠે, ગાળ દે, અનેક પ્રકારનું જ હું બેલે, ઘરમાં રૂએ, ઘરમાં કોધ કરે, ઘીમાં હસાહસ કરી મૂકે, ઘડીમાં ઉઠાઉઠ કરી મૂકે, તેમ અહં - વૃત્તિરૂપ ડાકિની, પુરૂષ યા સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરી, અનેક પ્રકારની યુદ્ધની ચેષ્ટાઓ કરે છે, અને સહસશ: જીવિને ઘાત કરી દે છે, તેમ વળી અહંવૃત્તિના પ્રેર્યા છે ક્ષણમાં કોધી બની જાય છે, અને તેથી મહાકર્મ ઉપાર્જન કરે છે. અહંવૃત્તિરૂપ વ્યંતરીથી પ્રેરાયલા જીવોની સંગતમાં આવનારા મનુષ્યને અહંવૃત્તિ વળગે છે. અહંવૃત્તિરૂપ વ્યંતરી, જીવોને ચારગતિરૂપ ખાડામાં નાખી દે છે. મોટા મોટા ઋષિ અને મહાતપસ્વીઓને પણ અહંવૃત્તિએ સંસારમાં પા દીધા. અહંવૃત્તિવશમાં પડેલા જીવો પિતાનું સ્વરૂપ બીલકુલ સમજી શકતા નથી. અનેક યુદ્ધમાં જય કરી શકાય છે, ભૂખ વેઠી શકાય છે, તૃષા વેઠી શકાય છે, શત્રુઓ ઉપર જય કરી શકાય છે, આકાશમાં પણ ચાલી શકાય છે, પણ અહંવૃત્તિને નાશ કરી શકાતો નથી. કોઈ વિરલા પુરૂષો અહંવૃત્તિનો નાશ કરી શકે છે. અહંવૃત્તિ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરી હૃદયમાં પ્રગટે છે તેનું યત્કિંચિત્ સ્વરૂપ બતાવે છે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩). विषयेच्छा वृद्धि लहो, अहंवृत्तितायोग । भय चंचलता वैरता, अहंवृत्तिना भोग ॥ ३० ॥ हुँ शाणो हुं शोभतो, हुं सहुमां हुंशियार ॥ अहंवृत्ति महाडाकिनी, दुःखश्रेणि दातार ॥ ३१ ॥ ભાવાર્થ–સ્પર્શનેન્દ્રિય, રસનેનિદ્રય, ઘ્રાણેન્દ્રિય ચક્ષુ રિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઇંદ્રિના વિષય ભેગની ઇચ્છાની વૃત્તિ પણ અહંવૃત્તિના ગે ઉપ્તન થાય છે. રાવણે સીતાને અપહરી, તેમાં વિષયની ઈચ્છા જ કારણ ભૂત હતી. વિષયમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન થઈ ત્યારે રાવણે પાપ કર્મ આદર્યું, અને તેથી તેનું રાજ્ય ગયું, રણમાં મરી ગયે. અહંવૃત્તિએ રાવણના આત્મામાં પોતાની પ્રબલ સત્તા વર્તાવી હતી. દુર્યોધને અહંવૃત્તિના ગે પાંચ પાંડતેની સાથે લડાઈ કરી હતી. વિષમાં અહંવૃત્તિથી આસપ્ત થએલા ગર્દભભિલ્લરાજાએ દુર્ગતિ સ્વીકારી. અલ્લાઉદીન ખુનીએ લાખો મનુષ્યને અહંવૃત્તિના ગે મારી નાં ખ્યા. અનેક પ્રકારનાં દુઃખની દેનારી લડાઈઓમાં પ્રાણાહુતિ અર્પનાર મનુષ્ય પણ અહંવૃત્તિના સેવકે જાણવા, વળી આ આત્મા અવૃત્તિના યોગે સાતભયને ભક્તા બને છે. યાવત પરપગલવસ્તુમાં અહં ત્વમમત્વભાવ છે, ત્યાં સુધી જ ભય For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) દશા રહે છે. પરવસ્તુમાંથી મમત્વભાવ છુટી જતાં, જીવ નિર્ભય થાય છે. અનેક પ્રકારની મનવચન તથા કાયયેગથી થતી ચંચળતા પણ અહંવૃત્તિના ગે છે. આત્મા મોક્ષ પામ્યો નહીં, તેનું કારણ અહંવૃત્તિ છે. આત્મા વારંવાર કર્મ ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીર ગ્રહણ કરે છે, અને છેડે છે, તે પણ અહંવૃત્તિને જ પ્રભાવ છે. પોતાના સંબંધમાં આવતા અનેક જીવોની સાથે કલેશ કરે છે, અને અનેક જીવોને નાશ કરે છે, તેનું કારણ પણ અહંવૃત્તિ જ છે. હું શાણું છું, મારા જે કઈ નથી, મારાવિના કેઈ કાંઈ કરી શકનાર નથી, મારી શક્તિના જેવી કેઈની શક્તિ નથી, સર્વ સંસારી વ્યાપાર વિગેરે પ્રપમાં મારા જે બીજે કઈ હુંશિયાર નથી, ઈત્યાદિ મનમાં વિચારવું. તે સર્વ અહંવૃત્તિની ચેષ્ટા છે. અહે! આશ્ચર્યની વાત છે કે અહંવૃત્તિથી જ આવા પ્રકારનાં વિચિત્ર દુઃખ થાય છે, તે પણ મોહરૂપ મદિરાનું પાન કરનાર મૂઢજી; જરામાત્ર પણ ચેતી શકતા નથી. અહંવૃત્તિરૂપ મહાપાકિની, દુખ શ્રેણિ અર્ધનાર છે, એમ ભવ્ય જીવ જાણે અને તે ડાકિનીને સંગ નિવારે, આત્મજ્ઞાનરૂપ મંત્રથી અહંવૃત્તિ ડાકિની દૂરનાશી જશે. માટે આત્મજ્ઞાનરૂપ મંત્રના અ૫નાર સદ્દગુરૂ સુનિરાજની ઉપાસના કરે. સદ્ગુરૂની આજ્ઞામાં રહે પામરજીવ, સદ્ગરના ઉપદેશ વિના ધર્મતત્ત્વ સમજી શકતે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) નથી. અહ‘વૃત્તિના નાશ માટે સદ્ગુરૂ મહારાજ સારા ઉપાયે તાવશે. પરમ વરાગ્ય અને જ્ઞાનવિના અહવૃત્તિના નાશ થતા નથી. આત્મજ્ઞાનરૂપ સૂર્ય હૃદયાકાશમાં પ્રગટતાં અડુ વૃત્તિરૂપ અધકાર નાશ પામે છે; મેટા મોટા કુહાડા લેાઢાને કાપી શકતા નથી,પણુ છીણીએ લેાઢાને કાપી નાખે છે. તેમ જગતની વિદ્યાએ અહુ વૃત્તિને નાશ કરી શકતી નથી, પણ આત્મજ્ઞાન અહુ વૃત્તિના ત્રિરત્ નાશ કરે છે. અહુ વૃત્તિના નાશ ભેદજ્ઞાન અને ચારિત્ર વિના થતા નથી. મેાક્ષસાધ્યસાધકલખ્ય પુરૂષ! અતી આત્મસ્વરૂપનું સ્મરણ કરી, અહ વૃત્તિના નાશ કરે છે, સ સ ંસારિક પદાર્થોના ત્યાગ કરી, પાંચમહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને પણ અહુ વૃતિના નાશ કરી આત્મિકસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા, એજ ઉત્તમાત્તમ કર્તવ્ય છે, અહ વૃત્તિ જો કે મહા જોરવાળી છે, તે પણ જ્ઞાન અને ધ્યાનથી તેના નાશ થઈ શકે છે. અહુરૃ ત્તિથી થતા અભિમાનથી સંસારમાં જીવા ર્હિંસા, જાટ, ચારી, વ્યભિચાર, વિશ્વાસઘાત, વિગેરે પાપકૃત્ય અનિશ કર્યા કરે છે. અહ'વૃત્તિના ચેગે આત્મા પેાતાનું સ્વરૂપ ધ્યાન મૂકી, અન્યવસ્તુનું ધ્યાન કરે છે, તેથી પેાતે પરવસ્તુના ધ્યાતા કહેવાય છે. અનેક પ્રકારના દાષાની ઉત્પત્તિ અવૃત્તિના ચેાગે ઉદ્દભવે છે; આત્માના અનંતગુણાનુ આવરણુ અહ`વૃત્તિના ચેાગે થયું છે, થાય છે, અને થશે. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬ ) અહંવૃત્તિના ગે આપણે અન્ય પુદ્ગલવસ્તુઓને રૂદ્ધિ તરીકે માની તેમાં રમણતા કરીએ છીએ. અહે ! અહંવૃત્તિ, તારું પ્રબળ સામ્રાજ્ય છે. હવે કૃપા કરી તું મારાથી જરા દૂરથા ! દૂરથા ! વળી અહંવૃત્તિનું સ્વરૂપ વર્ણવે છે. जे अज्ञानी जीव छे, पशुसम वर्ते जोय ॥ अत्ति तेमां घणी, कथ्युं विचारी जोय ॥ ३२ ॥ अज्ञानीने अंध वे, देखे नहि तलभार || रणना रोझसमान ते, पामे नहि भवपार ॥ ३३ ॥ अज्ञानी अज्ञानमां, गाळे सघळो काळ || वृद्धपणुंने श्वेतकेश, पण वर्तेछे बाळ ॥ ३४ ॥ ભાવાર્થ-જે પુરૂષે સમ્યગ અનેકાન્તધર્મતત્વથી અજાણુ છે, તે આ સ્થળે અજ્ઞાની જાણવા. ધર્મથી અજાણ પુરૂષે પશુ સદશ સંસારમાં પ્રતિભાસે છે. અજ્ઞાની છે. સ્વપરજ્ઞાનના અભાવે સંસારમાંજ સાર માની, રાત્રી અને દિવસ ઘાંચીની ઘાણીના બળદની પેઠે યત્ન કર્યા કરે છે. અને અજ્ઞાનીજી સાંસારિક સુખની લાલસાએ અનેક પ્રકારનાં પાપ સેવવામાં, જરામાત્ર પણ અચકાતા નથી. મનુષ્ય અવતાર શાથી પ્રાપ્ત થયા ! હું કોણ છું ? કયાંથી આવ્યોઅને કયાં જઈશ? મારૂં સંસારમાં શું છે ! મારી For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૭) સાથે પરભવમાં કોઈ આવશે ? પુણ્ય શું! અને પાપ શું ! ઇત્યાદિ વિચારશૂન્ય અજ્ઞાની છનું હૃદય હોય છે. સંસારમાં શું આદેય છે ? કઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે ! શું જાણવા યોગ્ય છે? ઈત્યાદિ વિવેકના અભાવે, અજ્ઞાનીજીવને શાસ્ત્રકાર પશુ સમાન કહે છે, તે અસત્ય નથી. પશુ જેમ ખાવું, પીવું, ઉંઘવું, અને વિષયસુખ ભેગવવાં, એટલું જ સમજી શકે છે, તેમ અજ્ઞાની મનુષ્ય ખાવું, પીવું, આ ધન પુત્રનું પાલન કરવું, અને વિષયસુખ ભેવવાં એટલું જ સમજી શકે છે. અજ્ઞાનીજીવમાં અહંવૃત્તિ ઘણું હોય છે. બી. એ. વા, એમ. એ. પર્યત અભ્યાસ કરે, સી. આઈ. ઈ. અક્ષરોની પદવી મેળવે, પણ તેથી તમારું હિત તેટલામાં સમાયું નથી. જ્યાં સુધી દ્રવ્ય, સાતનય, સિદ્ધાંતાદિકનું જ્ઞાન એગ્યતા પૂર્વક મેળવી ભેદ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી તમે આત્મસન્મુખ થયા નથી, અને આત્મસન્મુખ થયા વિના, તમારૂ જાણવું અવિદ્યા વા અજ્ઞાનરૂપ છે, અને એવા અજ્ઞાનથી દુઃખકારક ભવાંત થતું નથી, અજ્ઞાની પુરૂષજડ સરખે અંતર દષ્ટિથી જોતાં ગણાય છે. અજ્ઞાની અને અંધ બે સરખા છે. અંધ પુરૂષના કરતાં પણ. અજ્ઞાની તે ખરાબ છે, કારણ કે, અંધપુરૂષ તે સદ્દગુરૂ ઉપદેશ શ્રવણ કરી, અંતરદષ્ટિને ખીલવે છે; રણનારેઝ સમાન અજ્ઞાની છે. અજ્ઞાની મિથ્યાત્વાદિકમાં લેપાએલે For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) હેવાથી શાશ્વત મુક્તિ પામી શકતે નથી. અનંતકાળ આ જીવે નિગેદમાંથી ગાજે, ત્યાં પણ અજ્ઞાન હતું, અવ્યવહાર રાશિ નિગદમાંથી નીકળી. વ્યવહારરાશિમાં આવ્યું. પાંચ સ્થાવરમાં ઘણાકાળ સુધી પરિભ્રમણ કર્યું ત્યાંથી બેરેંદ્રિયમાં આવ્યો ત્યાંથી તેરેદ્રિય અને ત્યાંથી ચતુરિન્દ્રિયમાં આવ્યું ત્યાંથી પંચેંદ્રિયમાં આવ્યું, પંચંદ્રિયના પણ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારભેદ છે. એ ચારના પણ પ્રત્યેકના ઘણા ભેદ છે, ઇત્યાદિ અવતાર ગ્રહણ કર્યા, પણ અજ્ઞાનના વશથી આત્મા પિતાનું સ્વરૂપ સમજી શકે. નહીં, શ્રીવીતરાગ વચનની શ્રદ્ધા કરી નહીં. કુદેવ કુગુરૂ, કુધર્મને ધર્મ માનો, તેમાં વિશ્વાસ રાખે. ઇત્યાદિ સર્વ અજ્ઞાનનાં જ પરિણામ જાણવાં, અજ્ઞાન પણ ત્રણ ભેદે છે. મતિઅજ્ઞાન, બીજું શ્રતઅજ્ઞાન, અને ત્રીજું વિર્ભાગજ્ઞાન તેમાં પ્રથમના બે ભેદે હાલમાં આ પંચમઆરામાં વિશેષતઃ જેવામાં આવે છે. અજ્ઞાનથી જીવને અજીવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી પુણ્યને પાપ માનવામાં આવે છે, અને પાપનાં કાર્યને પુણ્ય માનવામાં આવે છે. અજ્ઞાનથી આશ્રવને સંવર માનવામાં આવે છે, અને સંવરને આશ્રવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી બંધને મુકિત માનવામાં આવે છે, અને મુક્તિને બંધમાનવામાં આવે છે. અજ્ઞાનથી જુગલદ્રવ્યને જીવરૂપે માનવામાં આવે છે, અને For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૯ ) જીવને જડ માનવામાં આવે છે, અજ્ઞાનથી રૂપી વસ્તુને અરૂપી માનવામાં આવે છે, અને અરૂપીને રૂપી માનવામાં આવે છે. અજ્ઞાન એજ મિથ્યાત્વનું મૂળ છે, અજ્ઞાની છવથી આત્મહિત થઈ શકતું નથી. મહાપ્રોફેસરની પદવી મેળવે, અનેક પ્રકારની ભાષાના વિદ્વાન્ ગણાએ, પણ જ્યાં સુધી સ્યાદ્વાદ રૂપે આત્માને ઓળખે નથી. ત્યાં સુધી અજ્ઞાની છે. અજ્ઞાનીની ક્રિયા સંસારની વૃદ્ધિ કરે છે, વિષમાં વિષ, દુઃખમાં દુઃખ અજ્ઞાન છે. માટે અજ્ઞાનને નાશ કરવા સદ્દગુરૂ મુનિરાજ ની ઉપાસના કરવી. અજ્ઞાનથી સત્યાસત્યનું ભાન થતું નથી. અજ્ઞાની પુરૂષ લેકવ્યવહારની નીતિને જ ધર્મ કહે છે, વા દુનીયામાં શુદ્ધાચાર રાખવે, એટલાજ ધર્મ સ્વીકારે છે, પણ તે તેનું અજ્ઞાન જ છે, અજ્ઞાની પુરૂષ સર્વ ધર્મને એક ધર્મમાની બેસે છે. જેમ કે બાળક, બકરી, ગાય, ભેંસ ઊંટ, થુવર, આકાડાના દૂધને એક સરખું દૂધ માની લે છે, તેમ અજ્ઞાની જીવ, સર્વ ધર્મને એક સરખા માની લે છે, પણ તેનાથી સત્યાસત્યનો નિર્ણય કરી શકાતું નથી. દુનીઆની વસ્તુઓનું જ્ઞાન સારી રીતે મેળવ્યું, પણ આત્માનું જ્ઞાન, સાતનય, સપ્તભંગ, નિક્ષેપા, પ્રમાણે, અનુભવાદીથી મેળવ્યું નથી, ત્યાં સુધી તમારું કાર્ય સિદ્ધ થવાનું નથી. અને સમકિત રત્ન પ્રાપ્ત કરી શકવાના નથી, ઉમર વધવાથી કાંઈ મહતવ પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કે For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦ ) उमर वधीतो शुं थयु, गद्धां घरडा थाय । खराबपोरे भूकता, मूरख तेवो न्याय ॥ १ ॥ વૃદ્ધપણું તથા ધોળા વાળ આવવાથી મહત્વપણું પ્રાપ્ત થતું નથી, એવા વૃદ્ધ પણ અજ્ઞાનગે બાળ જાણવા અને બાળ હોય તે પણ અઈમુત્તામુનિની પેઠે જ્ઞાનવૃદ્ધ જાસુવા, અજ્ઞાની છ સંસારની મેહમાયારૂપ ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોવાથી હિતાહિત જાણી શકાતા નથી. જ્ઞાની શ્વાસોસમાં કર્મને ક્ષય કરે છે, ત્યારે અજ્ઞાની પૂર્વ કોડ વર્ષ પર્યત ચારિત્ર પાળે, તે પણ કર્મક્ષય કરી શકતું નથી, જ્ઞાનીને આશ્રવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે, અને સંવરના હેતુઓ, અજ્ઞાનીને આશ્રવરૂપે પરિણમે છે, અજ્ઞાની અને ભૂંડનું જીવન સરખું છે. કેઈ પણ પ્રકારની ભાષા - યા વા વાંચતાં લખતાં આવડયું એટલે જ્ઞાની બની ગયા એમ સમજવું નહીં. શ્રી વીતરાગનાં વચન, અનેકાન્ત રૂપે સમજી, શ્રદ્ધા કરવાથી જ્ઞાની થઈ શકાય છે; અજ્ઞાની બાહ્યા વસ્તુમાં સદાકાળ લેભાઈ દ્વેષ, ક્રોધ માન માયા લેભાદિકનું સેવન કરી, અહંવૃત્તિની પ્રતિદિન પુષ્ટિ કર્યા કરે છે. અહંવૃત્તિના ગે જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોની વર્ગ@ાઓ ગ્રહણ કરે છે, અને તેથી તે સંસારમાં For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) બધાય છે–વળી અહંવૃત્તિનું સ્વરૂપ બતાવે છે. કુલ अहंवत्तिना योगथी, उत्शृंखलतावृद्धि । अस्थिर अन्तरवृत्तियो, दुःखावहा समृद्धि ॥ ३५॥ सत्य असत्यपणे ग्रहे, जडमां आतमबुद्धि ॥ धर्मदृष्टि नहि आत्ममां, करेशुं निजपद शुद्धि ॥३६॥ ભાવાર્થ—અજ્ઞાનજન્ય અહંવૃત્તિથી, ઉશૃંખલતાની વૃદ્ધિ થાય છે. તેથી આત્મા, મનમાં આવે, તેવું માને છે, અને મનમાં આવે તેવું બને છે. જેમ કેઈ મનુષ્ય ગ્રહણગાંડ થયે હેય, તેવી તેની ચેષ્ટાઓ બહિરાત્માગે થાય છે અને તેથી અહંવૃદ્ધિધારકમનુષ્યની અંતરવૃત્તિઓ અસ્થિરપણે વતે છે. જેમ જાતે મર્કટ, વળી તે શરીરે પુષ્ટ હાય, અને તેને મદિરાનું પાન કરાવ્યું હોય, અને વળી તેવા પ્રસંગે તેને વૃશ્ચિક કરડે, તે કુદૃકુદા કરવામાં બાકી મૂકે નહીં. દેડા કરી મૂકે, જરા માત્ર પણ સ્થિર રહે નહીં તેમ અજ્ઞાનીછવ પણ મૂળ આત્મસ્વરૂપથી અને જાણ અને વળી તેમાં મેહમદિરાનું પાન કર્યું, અને વળી તેને અવિવેકરૂપે વૃશ્ચિક કરડે, એટલે તેની અંતરવૃત્તિઓ અસ્થિર વર્તે જ, અને મુક્તિરૂપ સ્થાને કરીને બેસે નહીં, તે સત્યજ જાણવું. અજ્ઞાની જીવને બાહ્ય સમૃદ્ધિ પણ દુખપ્રદ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) થાય છે. અજ્ઞાનીજીવ જાણે ગાંડાજ થઇ ગયા હૈાયની, તેમ સંસારમાં ચેષ્ટા કરે છે. જેમ કૂતરૂ આરિસામાં પેાતાનુ રૂપ દેખી, સામું ખીજા કૂતરાની વિદ્યમાનતા દેખી, ખૂબ ભસ્યા કરે છે, અને અન્ય કૂતરાના અધ્યાસથી પ્રતિબિંબને મારવા ઢાડે છે; તેમ અજ્ઞાનીજીવ મનમાં, વાણીમાં તથા કાચામાં આત્મત્વ બુદ્ધિ ધારણ કરી, તેમાં અર્હત્વને દૃઢાધ્યાસ ધારણ કરી મુઝાય છે. કેટલાક અજ્ઞાની છીપાના મોટા ઢગલા દૂરથી દેખી, તેમાં રૂપાની બુદ્ધિ ધારણ કરી, તેનું ગ્રહણ કરે, અને તેને વેચવા જાય, અને ઝવેરીએની આગળ કહે કે “ આ રૂપ છે ” પણ ઝવેરીએ પાસેથી તેને કઇં મળે નહીં; ઉલટા પેાતાનીં ભૂલથી પશ્ચાતાપ પામે, તેમ અજ્ઞાની જીવ અહં વૃત્તિ ચૈાગે સાંસારિક જડપદાર્થોને પેાતાના કલ્પી, રાચી માચી રહે, પણ અંતે પરભવ જતાં-શરીરથી આત્મા છૂટતાં, માલૂમ પડે કે, અહા ! હું જન્મ ધારણ કરી, નાહક માહમાયામાં મુંઝાયા, અને મારૂ સત્યસ્વરૂપ એળખ્યુ નહીં. અરે હવે મારી શી ગતિ થશે? અરે ફ્રી મનુષ્યજન્મ પામુ તા ભૂલ કરૂ‘નહી, એમ ઘણા પશ્ચાતાપ કરે, પણ પુનઃ મનુષ્ય અવતાર દુર્લભ છે. તેમ અત્ર પણ અજ્ઞાનીજીવ ભ્રાંતિથી સાંસારિક કાર્યામાં પુત્ર, ધન, સ્ત્રી, વગેરેમાં, પેાતાનુ આયુષ્ય ગાળે અને તેમાંજ સાર માને, તે ધેાળા દિવસે માહ શત્રુઓથી મનુષ્ય ગતિરૂપ બજારમાં લૂંટાય છે; લક્ષાધિપતિ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૩ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir હાય, રાજા હાય, પણ આત્મજ્ઞાનના અભાવે, ખાદ્યપદાર્થોમાં અહુ વૃત્તિથી, રાચી માચી રહેવાથી, દુ:ખપાત્ર અંતે અને છે, આ ભવમાં જે કમ કર્યાં હોય છે, તે અવશ્ય પરભવમાં ભાગવવાં પડે છે તેમાં ફાઈના છુટકખારા થતા નથી. જેમ ઘૂકમાં સૂર્યને દેખવાના સ્વભાવ નથી તેમ, અજ્ઞાની જીવ સત્ય તત્ત્વને દેખી શકતા નથી. ઉલટું સત્ય વસ્તુને અજ્ઞાની અસત્ય જાણે છે. ઠાણાંગસૂત્રમાં મિથ્યા ત્ત્વનુ' સ્વરૂપ સારી રીતે બતાવ્યુ છે, તેવું મિથ્યાત્ત્વ પણ અજ્ઞાનમૂલક છે એમ ભવ્ય જીવેાએ જાણવું, પાંચભૂતના અનેલા શરીરમાં અજ્ઞાનીએ આત્મબુદ્ધિ ધારણ કરે છે, અને તેથી નાસ્તિક લેાકેા આત્મા શરીરથી ભિન્ન છે, એમ માનતા નથી, અથવા કેટલાક જીવે આત્મા અને મન એક સમજે છે; વળી કેટલાક આત્મા અને મનના ધર્મ ભિન્ન સમજતા નથી; વળી કેટલાક આત્માને ઉત્પન્ન થયેલા માને છે; વળી કેટલાક આત્માને પુણ્ય પાપ લાગતું નથી, એમ માને છે; એમ અનેક કુતર્કોના કરનારાઓ અજ્ઞાની જાણવા; અજ્ઞાની જીવ જડમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, તેમજ વળી જડમાં ધર્મ માને છે. જડમાં ત્રિકાલમાં પણ આત્મધર્મ નથી. જેમ અગ્નિના સ્વભાવ ઉષ્ણ છે; જલના સ્વભાવ શીત છે; તેમ જડના જડત્વ ધમ છે; અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધમ છે, એમ અજ્ઞાની સમજી શકતા નથી. - For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) જ્ઞાનીની આત્મામાં ધર્મબુદ્ધિ નથી, પણ તેની તે જડમાં ધર્મબુદ્ધિ વતે છે. તેથી અજ્ઞાની જીવ પોતાના આત્માની શુદ્ધિ કરી શકતું નથી. આત્માનું સ્વરૂપ જાણે નહીં, અને મનમાં આવે તેમ વર્તે તેથી આત્મહિત થઈ શકતું નથી. ઉપગે ધર્મ અને ક્રિયાએ કર્મ, અને પરિણામે બંધ છે, એનું સ્વરૂપ અજ્ઞાની સમજી શકતો નથી. અજ્ઞાની જીવ પિતાની ભૂલ સમજી શકતા નથી. અહો ! હે ચેતન ! જે તને શિવપુર પ્રાપ્ત કરવાને ભાવ છે, તે આત્મસભુખ ગમન કર. હે જીવ! બહાપ્રયને રાગદ્વેષથી તેં અવંતિવાર કર્યો, પણ તેથી તારું કાર્ય સિદ્ધ થયું નહીં. હે જીવ! વારંવાર આર્ય દેશ, મનુષ્ય જન્મ, દેવ ગુરૂ સામગ્રી પામીને, પણ હજી સુધી તું શ્રી વિરપ્રભુનાં પરમ શિવ સુખકારક વચનામૃતેનું પાન કરતું નથી. હે જીવ ! હજી સમય ગયે નથી. ચેતેતે હજી તારા હાથમાં બાજ છે. આયુષ્ય અવધિ સમાપ્ત થતાં, તારું ડહાપણું ધૂળમાં ભળશે. સમજીને પણ કેમ પ્રમાદી થાય છે. એક દિવસ આ દેખાતું શરીર ધૂળમાં ભળી જશે. ધુમાડાના બાચકા સરખી મેહ માયાથી તારૂં હિત થનાર નથી. હે જીવ ! તું અહંવૃત્તિના ગે જ્યાં ત્યાં કુલણજીની પેઠે પુલી જાય છે. અને દુનિયાદારીના ગપાટા સપાટામાં તારૂં જીવન નકામું ગાળે છે, અને જાણે હું અમર છું એમ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૫) સમજે છે. પણ યાદ કર કે દુનિયાદારીની ક્ષણિક બાજી કોઈને છાજી નથી, અને છાજશે પણ નહીં. હે આત્મન્ ! તું દુકાનમાં બેસી, અનેક જીવોને ડું સમજાવી, જાડું આપી, હર્ષ ધારણ કરે છે. પણ તેથી કમ રાજા તારું આવું સ્વરૂપ દેખી, હર્ષ ધારણ કરે છે કે, એ જીવ મારા તાબામાં રહેવાને છે. અરે જીવ ! તું ધનપતિ, વા સત્તાધારી થઈ, અનેક જીવોની હિંસા કરીશું ખુશી થાય છે ? તારી જ મઝા અને આનંદ પરભવમાં જોતાં જોતાં ઉડી જશે, અને ત્યાં મહા દુખી થઈશ. હે જીવ! તું ધર્મ પુરૂષોને ઢોંગી ગણે છે, પણ તારી દુર્મતિનું ફળ પરભવમાં મહાદુઃખ રૂપે વેઠી ચાખીશ. અરે જીવ ! તું બીજા જીની ઠઠ્ઠા મશ્કરી કરે છે, પણ સમજાતું નથી કે તારી મશ્કરી કર્મ રાજા તેજ વખતે કરે છે, અરે જીવ ! તું મસ્ત થઈને હાલે છે, પણ યાદ રાખ કે તારા જેવા નવાણું લાખ દુનીયામાં જન્મી જન્મીને ચાલ્યા ગયા, તે તારે શે ભાર છે ? અરે જીવ ! તું અજ્ઞાનના ગે મનમાં અનેક પાપ કાર્ય કરવાના ઘાટ ઘડયા કરે છે, પણ યાદ કર કે ઘડી પશ્ચાતું શું થશે ? તેની તને સમજણ નથી. અરે જીવ! તું મિત્રોની સેબતમાં અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરે છે, તેનું ફળ તને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું મોટાઈની આશાએ ફક્ત For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬). તારી ચતુરાઈ બીજાઓને દેખાડે છે, પણ યાદ રાખ કે પરભવમાં તારી ચતુરાઈ જરા માત્ર રહેવાની નથી. અરે જીવ તું ! અવિદ્યાના તેરમાં અને કુતર્કો કરી, ધમ શાઅને જૂઠાં પાડે છે. પણ તેનું ફળ નરકાદિક તને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું અનેક પ્રકારનાં પાપ કર્મ કરીને તેને અહીં છાના રાખ પણ પરભવમાં તેના ફળ ભગવતી વખત જરા માત્ર પણ પાપ છાનું રહેનાર નથી. અરે લોભી જીવ! તું લેભથી અનેક પ્રકારનાં અસત્ય વચન બેલ. પણ તેથી પરભવમાં જીભ પ્રાપ્ત કરવી, પણ તને મુશ્કેલ થશે. મનમાં આવે તેમ ચાલ, ગમે તેમ કર, પણ પરભવમાં માલુમ પડશે. અરે જીવ ! માયાનાં વિષ વૃક્ષે તું વાવે છે, તે તેના નઠારાં ફળ તું ભેગવીશ. અરે જીવ ! તું જ્ઞાની મુનિરાજોની ફાવે તેમ નિંદા કર, પણ તેથી પરભવમાં મૂઢ બન્યા વિના રહેનાર નથી. અરે જીવ! તું પોતાને ઓળખ; અવિદ્યામાં અનંત કાળ ગયો, પણ તેથી તેને પરમ શાંતિ મળી નહીં. અરે જીવ ! તું પિતે પિતાને ઓળખતે નથી, એ તારી કેટલી મોટી ભૂલ છે? અહંવૃત્તિના ગે તું ભૂતની પેઠે ચેષ્ટા કરે છે. અહં. વૃત્તિના ગે તું પરસ્વભાવમાં પરિણમી જાય છે. અહંવૃત્તિ બાદાનું જીવન છે. અહંવૃત્તિ એ વિભાવદશા છે. હવે પુનઃ અહંવૃત્તિનું સ્વરૂપ કહે છે. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૭) धर्मपन्थनी भिन्नता, अहंदृत्तिना जोर ॥ अहंवृत्तिमतवादियो, करता शोरबकोर ॥ ३७ ॥ अनेकपन्थ प्रगट्या भुवि, थाशे पन्थ अनेक ॥ अहंवृत्ति अज्ञानथी, वर्ते मिथ्या टेक ॥ ३८ ॥ ભાવાર્થ–જગમાં ધર્મપત્થની ભિન્નતા દેશદેશ જોવામાં આવે છે, તેનું કારણ અહંવૃત્તિનું જોર જાણવું. મન વચન, કાયા, અને ધનાદિકનાં અહંવૃત્તિ ધારનાર તથા માનપૂજા, કીતિ બહુ માનના લાલચુ છ, અહંવૃત્તિથી પર સ્પર ખંડન મંડન કરી, પિતાને મત સ્થાપન કરવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક પિતાના મતની પુષ્ટિ માટે, ઉસૂત્ર ભાષણ કરે છે. કેટલાક મતવાદિયે તરવારની ધારથી લાખે મનુષ્યનાં લોહી પૃથ્વી ઉપર વહેવરાવી, ધર્મોન્નતિ કરવા ધારે છે, કેટલાક મતવાદિયે ધર્મના નામે અનેક પશુ પક્ષી ઓને મારીનાખી, પ્રભુને પ્રસન્ન કરવા ઈચ્છે છે, કેટલાક વામમાગિઓ પોતાના પન્થની પુષ્ટિ કરવા, અહંવૃત્તિથી પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક ફક્ત વ્યવહારનયને માની, સાંખ્યમતને એકાંતે સ્વીકારી આત્માને અનાદિકાળથી નિર્લેપ માની, ધર્મોકિયાથી ઉમુખ બની, બીજાઓની સાથે શાસ્ત્રાર્થ કરી, પિતાના મતમાં આણવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) આત્માને ક્ષણિક માનનારા બૌદ્ધેા, પેાતાના મતની યુક્તિએ વિસ્તારવા અહૂનિશ પ્રયત્ન કર્યો કરે છે. બુદ્ધ એકાંતરૂનુ સૂત્રનયને માની, અન્યનાકથિત સ્વરૂપ માનતા નથી. શબ્દ બ્રહ્માનેજ એકાંતે સ્વીકારનાર, એકાંત શબ્દનચવાદી મીમાંસકા, ઇશ્વરાદિને સર્વાંગ સ્વીકારતા નથી અને સર્વજ્ઞ પરમાત્માને તેઓ માનતા નથી, કેટલાક નૈયાયિકા આત્માને એકાંતે આકાશની પેઠે વ્યાપક માની આત્માના સુખાર્દિ અનંત ગુણાના અપલાપ કરે છે, શ્રી વીશમા મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં આનધનજી મહારાજ દરેક મતવાદ્વીચેાના એકાંતનયથી ઉઠતા શેારખકારનું વિવેચન કરતાં કહે છે કેઃ --- मुनिसुव्रत जिनराय, एक मुज विनति निसुणो । आतम तत्व क्यु जाण्युं जगतगुरु, एह विचार मुज कहीयो ॥ आतमतच जाण्या विण चेतन, चित्तसमाधि न लहीयो । मुनिसुव्रतजिनराय, एक मुज विनति निसुणो ॥ १॥ कोई अबंध आतमतव माने, क्रिया करतो दीसे । क्रियातणुं फल कहो कुण भोगवे, इम पूच्छयुं चित्तरी मे મુનિસુવ્રત, । ૨ ।। जड चेतन ए आतम एकज, थावर जंगम सरखो । सुख दुःख संकर दूषण आवे. चित्त विचारीजो परखो. મુનિસુવ્રત. || ૨ || For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ८४ ) कोई कहे नित्य जमतच्च, आतमदर्शन लीनो । कृतनाश अकृतागमदुषण, नवि देखे मतहीणो- मुनिसुव्रत. ॥४॥ सौगतमतरागी कहे वादी, क्षणिक ए आतम जाणो बंध मोक्ष सुखदुःख नवि घटे, एह विचार मन आणो मुनिसुव्रत ॥ ५ ॥ भूतचतुष्कवर्जित आतमतत्त्व, सत्ता अलगी न घटे । अंध शकट जो नजरे न देखे, तो शुं कीजे शकटे, मुनिसुत्र ६ एम अनेकवादि मत विभ्रम. संकट पडोयो न लहे । चित्तसमाधि ते माटे पुछें, तुम विण तत्र कोइ न कहे । मुनिसुव्रत || ७ || वळतुं जगतगुरू एणी पेरे भाखे, पक्षपात सवि छंडो । रागद्वेपमोहवर्जित, पक्षपात सवि छंडी - मुनिसुव्रतः ॥ ८ ॥ आतमध्यान करे जो कोउ, सो फिर इणमे नावे | वागजाल वीणुं सहु जाणो, इणतत्त्वे चित्त चावे - मुनिसुत्र ||९ जेणे विक धरी ए पख ग्रहीए, सो तत्त्वज्ञानी कहीए । श्रीमुनिसुव्रत कृपाकरोतो, आनन्दघनपद लहीए, मुनिसुन १० શ્રી આનંદઘનજી એકેક નયથી, એકાંતે ઉઠેલા મતેનુ સ્વરૂપ કહી, અંતે કહે છે કે—જે કાઇ સાત નય, ચાર નિક્ષેપા, સપ્તભંગી પૂર્વક આત્મ સ્વરૂપ સમજી, તથા For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦ ) કારણ કાર્યભાવ સમજી, દ્રવ્ય, ગુણ પર્યાય સમજી, આત્મધ્યાન કરે, આત્મામાંજ રમણતા કરે, આત્માને જ પરમત ત્વ સમજે; પાંચ દ્રવ્યથી ભિન્ન આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે, ધર્મધ્યાનથી પિતાના આત્માની પુષ્ટિ કરે, બાહ્ય વસ્તુ ઓમાં વારંવાર ભટકતી ચિત્તવૃત્તિને, આત્મધ્યાનમાં વાળે, રાગદ્વેષથી ઘરમાં પરિણમન થતું વારીને, એક શુદ્ધ તિમય આત્મધ્યાનમાં, લયલીનતા કરે, વિભાવ દશામાં વારંવાર થતું પરિણમન, અંતરથી વારી, આત્માના ઉપગે વર્તે, પુદગલનાં કાર્ય તે આત્માનાં નહિ. એમ જાણે, તથા શાતા વેદનીય અને અશાતાવેદનીયના વિપાકો ઉદય આવે, ત્યારે અંતરથી રાગદ્વે ષથી જ્યારે વર્તી વેદે શાન અને અશાતા તેમ કીતિ અને અપકીર્તિ તેમજ માન અપમાનને વેદે, પણ સાક્ષીભૂત થઈને વતે તેમાં પરિણમી જાય નહીં. શુભ અને અશુભવિપાકેદયમાં હર્ષ વિષાદ ધારણ કરે નહીં, સમભાવે વતને ઉદયમાં આવતાં કર્મને ખેરવે, જેમ કેઈ લેણદાર લેણું લેવા આવે ત્યારે અવશ્ય આપવું પડે, તેમ કર્મના વિપાકેદય આવે, તે ભગવે, પણ તેથી ખિન્ન થાય નહીં, ઔદયિકભાવ - ગવતે, પણ તેને રોગ સમાન જાણી, આત્માના ઉપગમાં રમણતા કરવી, એજ ધર્મનું શ્રદ્ધાન કરે, અને એક સ્થિર ઉપગથી આત્મધ્યાન કરે, તે સંબંધી નીચેનું પડ જાણીને તે પ્રમાણે લક્ષ્ય લગાવે માટે નીચે પદ લખાય છે, For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) एणी पेरे ध्यान धरीजे घट अंतर, एणी पेरे ध्यान धरीजेरेहेनी. मनकर वशमें ने तनकर कबजे, आतमरूप समरीजेरे हेजी; आसन मारी आशा मारी, समताभाव वरीजे-घट ॥ १ ॥ स्थिर उपयोग करी ध्यावो नरमाहिला, चित्त परमां नवी असंख्यप्रदेशी परमातम सो, पोतानापर रीजे-घट० ॥२॥ जिन केम दीन थाय, ग्रां निजपद तब, जगमगज्योति ज માને છે बुद्धिसागर निर्भपदेशी, समजे सो नर पावे-घट० ॥ ३ ॥ ભાવાર્થ–આત્માનું આવી રીતે ધ્યાન કરવું. પ્રથમ અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ કરનાર મનને વશ કરવું. અંતરમાં સ્થિરતાવાળું મન થાય તેવી રીતે મન કબજે કરવું. પદ્માસન અને સિદ્ધાસન વગેરેથી, તનુની સ્થિરતા કરવી, અને પશ્ચાત સમભાવ ધારણ કરે. ચાર ભાવનાઓ ભાવી અંતરમાં લક્ષ્ય દેવું; અને સ્થિર ઉપયોગથી, અંતરાત્માનું સ્વરૂપ વિચારવું. મન ભટકી ભટકીને બહાર દોડે, તે પણ ખેંચી આણ આત્મ સ્વરૂપમાં જોડવું. અસંખ્યપ્રદેશી આમાના ગુણ પયયનું અષ્ટ પક્ષથી ધ્યાન કરવું. એક ધ્યાન For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨) સંતતિથી સમયે સમયે ઘણું કર્મ વગંણાએ ખેરવી દેતાં આમા પોતાના ગુણ પ્રગટાવી,પિતાને જ આપે છે. આત્મા પોતાના સ્વરૂપમાં રમતા કરે, તે તે પોતાના પર રીઝી, પરમાત્મદશા પ્રગટાવે. અહા ! આત્મા જીન છે. આત્મા તે પરમાત્મારૂપ છે. સર્વ કર્મને જય કરનાર. આત્મા માટે આત્માને જીન કહેવામાં આવે છે; હવે તે જીન સમાન આત્મા પિતાના સ્વરૂપને ભક્તા હોઈ પોતાનું પદ ગ્રહણ કરતાં કેમ દીન એટલે રંક બને ! અર્થાત્ વિલાસ પરિણામની વધતી ધારાએ કદી દીન થાય નહીં, અને સ્વધ્યાનમાં રહી, અનંતજ્ઞાન રૂપ ઝગઝગ કરતી જ્યોતિ જગાવે. અનંતા છએ આવી પૂર્ણતિ પ્રગટ કરી અને કરે છે. આ અસંખ્યપ્રદેશી આત્મા તે નિર્ભય છે. આત્મપ્રદેશમાં કંઈ પણ ભય નથી, અભયરૂપ અસંખ્ય પ્રદેશમાં વાસ કરતાં અનંત સુખની ખુમારી પ્રગટે છે. જે ભવ્ય આત્માનુભવથી આવું સ્વરૂપ સમજે છે, તે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે, આત્મધ્યાનને જે ભવ્ય કરે છે, તે આ સંસારચક્રમાં જન્મ મરણ ધારણ કરતું નથી. આત્માની અનંતશક્તિની ઉપાસના મૂકી, અન્ય કાર્યમાં લક્ષ દેવું, તેનું ભાષણ કરવું તે નિશ્ચય નયની અપેક્ષાએ વાગજાલ જાણવું. આત્માથી જીવેનું આત્મ તત્ત્વમાંજ લક્ષ્ય લાગે છે; અને તેની જ ચાહના આત્માર્થીઓને રહે છે; જેણે સત્ય વિવેક ધારણ કરી, આત્મત For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) ત્ત્વની ઉપાસના-સેવના-ભક્તિ કરી, તેજ તત્ત્વજ્ઞાની કહેવાય છે. આનંદઘનજી મહારાજ કહે છે કે-હે મુનિસુવ્રત સ્વામી ! આપ કૃપા કરે તે પરમાત્મતત્વ પામીએ, એકાંતનયવાદને પરિહાર કરી, અનેકાંતનયવાદ ગ્રહણ કરી, આત્મા સ્વરૂપાલંબન કરવું. શબ્દબ્રહ્મ અને, પરબ્રહ્મ એ બે બ્રહ્નનું સ્વરૂપ ગુરૂગમથી અવધારવું. અનુભવજ્ઞાનમાં ગુરૂગમ વિના પ્રવેશ થતો નથી. સદગુરૂ મુનિરાજની ઉપાસના કરવી, તેમને વિનય કર. તેમની વૈયાવચ્ચ કરવી. ગુરૂની આજ્ઞા મન વચન અને કાયાએ કરી પાળવી. સદ્દગુરૂ મુનિ રાજને આહારદિક વહેરાવવાં. ગુરૂ ગામની નજીક આવ્યા હોય, તે વાજતે ગાજતે તેલ લાવવા. ગુરૂરાજ અન્યત્ર વિહાર કરે, ત્યારે પિતાની શક્તિ મુજબ પહોંચાડવા જવું. ગુરૂ ઉભા હોય તે બેસવું નહીં, બેઠા હોય તે શયન કરવું નહીં. ગુરૂ ઉભા થાય તે સર્વ શિષ્યએ ઉભા થવું. ગુરૂશ્રી વહરવા આવ્યા હોય, તે સર્વ કાર્ય પડતાં મૂકી સામા જવું. ગુરૂની પાછળ ગુરૂના ગુણ ગાવા તથા સર્વ લોકેની આગળ ગુરૂની સ્તુતિ કરવી, ગુરૂનું બહુમાન કરવું, કોઈ ગુરૂરાજના અવર્ણવાદ બેલતે હેાય, તે તેને અટકાવી, નિરૂત્તર કર. ગુરૂરાજની નિંદા શ્રવણ કરવી નહીં. ગુરૂને ત્રણ પ્રદક્ષિણ તથા ત્રણ ખમાસમણ દઈને શાતા પુછવી, પશ્ચાત્ ખમાસમણ દઈને અભુઠ્ઠિઓ અભિંતર પામવું.. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) ગુરૂના સન્મુખ હાથ જે બેસવું. પગ લાંબા કરી બેસવું નહીં તેમ પગના ઉપર પગ ચઢાવ નહીં. ગુરૂરાજ આજ્ઞા ફરમાવે તે તે શ્રવણ કરી મનમાં અત્યંત હર્ષ ધારણ કરે અને ભાવના ભાવે કે અહો ! આજ મારાં પૂર્ણ ભાગ્ય કે શ્રી સદગુરૂએ મારી ઉપર કૃપા કરી, આજ્ઞા ફરમાવી, તથા ગુરૂ જે વચન કહે તે મહત્તિ કહી સ્વીકારે, તથા કાયા થકી સદગુરૂનાં કથન કરેલાં કાર્ય કરે, એમ અનેક પ્રકારે સદગુરૂને વિનય સાચવી, તેમના મુખથી આત્મતત્ત્વ વિદ્યાનું ગ્રહણ કરે. ગુરૂને બહુ વિનય કરે નહીં, તે તત્વ પ્રાપ્ત થઈ શકે નહીં. મુક્તિમાર્ગદર્શક, સંસારસમુદ્ર તારક શ્રી સદ્ગુરૂજ છે. ગુરૂ વિના સ્વછંદતાએ પુસ્તકો વાંચવાથી કાર્ય સિદ્ધ થતું નથી. ગુરૂને વિનય વૈયાવચ્ચે અત્યંતર તપમાં કહ્યું છે. ગુરૂવિનયથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય છે, માટે સદગુરૂ ઉપાસનાપૂર્વક આત્મજ્ઞાન સંપ્રાપ્તિ કરવી. આત્મજ્ઞાનથી અહંવૃત્તિનો નાશ થાય છે. આત્મજ્ઞાન વિના અહંવૃત્તિનું રાજ્ય પ્રવવાથી, અનેક ધર્મ પળે પૃથ્વીમાં પ્રગટ થયા અને થાય છે, તેમાં અહંવૃત્તિને વિલાસ છે. અહંવૃત્તિનું મૂળ અજ્ઞાન છે. અને અજ્ઞાન તે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. જગતના જીવે સર્વે બાહા મોહ, પ્રપંચનું સ્વરૂપ છેટું જાણે, તે મુક્તિ દૂર નથી. અહંવૃત્તિથીજ દુઃખ થયાં, અને થશે, અહંવૃત્તિથીજ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ધર્મની લડાઈ થઈ. અહંવૃત્તિથીજ ધર્મ કરતાં પણ ધાડ જેવું થયું છે. અહંવૃત્તિને મહિમા સર્વ જીવને દુઃખમાં રાખવાને છે. સર્વ સંસારી જી, જરા આંખ મીંચી, અંતરમાં વિચારે તે માલુમ પડશે કે મારામાં કેટલી બધી અહવૃત્તિ ભરી છે? મારૂ મનુષ્યત્વ અહંવૃત્તિથી કેટલું બધું બગડી ગયું છે, એમ સહેજે હૃદયમાં વિચાર કરતાં માલુમ પડશે. અહંવૃત્તિ મનમાં પ્રગટ થાય છે; માટે ક્ષણે ક્ષણે અહંવૃત્તિનું સ્વરૂપ તપાસવા મન તરફ લક્ષ દેવું. વળી અહંવૃત્તિનું સ્વરૂપે વર્ણવે છે. भिन्नभिन्न वेषो ग्रही, धर्मीनाम धराय ॥ अहंवत्ति मनमां लही, धूते भोळा भाय ॥ ३९ ॥ कृष्ण चतुर्दशी सारिखं, अंधारु महाघोर ॥ व्याप्युं जगमां जाणजो, अहंवृत्तिनुं जोर ॥ ४ ॥ ભાવાર્થ-શ્રી સર્વ પ્રણીત વ્યવહાર ધર્મના સમ્યમ્ વેષવિના જગના છ અનેક પ્રકારના દંભે ધારણ કરી, ભિન્ન ભિન્ન વેષ ધારણ કરે છે. અને પોતે ધર્મ બની બેસે છે. તેઓ અહંવૃત્તિ ધારણ કરી ભેળા અજ્ઞાની છને પિતાની કુક્તિના પાસલામાં સપડાવી ધૂતે છે. પ્રશ્ન-વાહરેવાહ! તમે ઠીક કહે છે. શ્રીજીનેશ્વર વિના સર્વ ધર્મવાળાઓના વેષને અપ્રમાણીક ગણે છે, તેમાં For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૬). માં તમારો પક્ષપાત નજરે દેખાય છે. ઉત્તર-અમે જરા પણ પક્ષપાત રાખતા નથી, અમને શ્રીવીર પ્રભુ ઉપર રાગ નથી, તેમ અન્ય ઉપર દ્વેષ પણ નથી. જેના વચનમાં વિસંવાદ હોય, અને જેનાં વચન અનુભવમાં સત્ય ભાસે, તેવા પુરૂષને કથિત ધર્મ અને મારે માન્ય છે, અને તેવા સર્વજ્ઞ ભગવંતે કથેલાં ધર્મ વેષમાં વિશેષ પ્રામાણ્યતા છે અને તેમના કથનાનુસાર ચાલવાથી સર્વ જીવનું કલ્યાણ થાય છે, માટે તેવા શ્રીવીતરાગ સર્વજ્ઞ વચન વિના, અન્ય વચનમાં સવશે સત્યતા નથી, માટે અન્ય કદાગ્રહી, અને સ્વપક્ષ સ્થાનમાંજ રસિક થઈ જગતના અને કુપંથમાં લગાવે છે, તેથી તે માનનીય નથી. પ્રશ્ન–સર્વજ્ઞ વિતરાગનાં વચન શા પ્રમાણુથી સત્ય માનવાં ? ઉત્તર–યુક્તિ અને અનુભવમાં આવે છે તેથી, તથા વળી શ્રીવીતરાગ પ્રભુનાં વચન અલાયમાન હતાં નથી. તેથી તે પ્રમાણ છે. અન્યના શાસ્ત્રમાં હિંસાયજ્ઞ, વિગેરે પાપકૃત્યનું પ્રતિપાદન કર્યું છે. જૈનશાસ્ત્રોમાં સર્વ વસ્તુઓનું સ્વરૂપ સાત નથી વર્ણવ્યું છે. જૈનશાસ્ત્રોમાં દરેક વસ્તુનું સ્વરૂપ નાની અપેક્ષાથી એવી રીતે સ્થાપન કર્યું છે, કે જેમાં જરા માત્ર શંકા રહેનહીં. પ્રશ્ન–જ્યારે તમે જીનેશ્વર કથિત વેષનું પ્રતિપાદન કરે છે, અને તેથી ધર્મસાધના થાય છે, ત્યારે તમારા For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). ભગવંતે પણ કહ્યું છે કે અન્યલિંગે અર્થાત્ અન્ય વેષે પણ મુક્તિ, જીવોની થાય છે, તેથી તે અન્યલિંગ સિદ્ધ કહેવાય છે, ત્યારે તમે કેમ એકાંત પિતાના દર્શનનું લિંગ પ્રતિપાદન કરે છે ? ઉત્તર–હે ભવ્ય ! હજી તને સદગુરૂને સમાગમ થયે નથી, જે સદગુરૂને સમાગમ થયે હેત, તે શંકા રહેત નહીં, સ્વલિંગે સિદ્ધ થાય તે તે રાજમાર્ગ છે, અને અન્યલિ – સિદ્ધ થાય, તેતો છીને માર્ગ છે. માટે અત્ર રાજમાર્ગ રૂપ સ્વલિંગની મુખ્યતા સ્થાપન કરી છે. અન્યલિગે સિદ્ધ થાય, તે પણ નિશ્ચય સમકિત તથા નિ શ્ચય ચારિત્ર વિના મુક્તિ થતી નથી. પૂર્વભવમાં જૈનતત્વને અભ્યાસ કર્યો હોય, અને પશ્ચાત્ કર્માગે મિથ્યાત્વ કુળમાં જન્મ થાય, ત્યાં વૈરાગ્યાદિથી વિકલચીરીની પેઠે અન્ય તાપસાદિ લિંગ ધારણ કરે, અને પશ્ચાત જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ સ્મરણમાં આવે અને તેથી જનતત્ત્વનું શ્રદ્ધાન થાય, અને પશ્ચાત્ અંતરંગમાં સમ્યગ આત્મતત્તવનું ધ્યાન થાય અને તેથી ચારિત્રમેહનીય ક્ષય કરી, અંતરંગચારિત્ર પ્રાપ્ત કરીને જીવ મુક્તિપદ પામે છે.આવા બનાવોમાં અન્યલિંગ છતાં પણ અંતરંગ સમકિત તેઓને પ્રગટવાથી સમભાવ આવે છે, અને તેથી પરમપદની પ્રાપ્તિ થાય છે, તેથી શાસ્ત્રકારોએ પક્ષપાત રહિતપણે પ્રતિપાદન કર્યું છે કે For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮ ) ગાથા. सेयंवरो वा आसंवरो वा, बुद्धो वा अहव अन्नो वा ॥ समभावभावि अप्पा, लहइ मुख्खं न संदेहो ॥ १ ॥ ભાવાવેતાંબર હાય, દિગંબર હોય અથવા બુદ્ધ હાય, અને કાઇ વેદાન્તી વિગેરે હાય તે પણ જ્યારે આત્મા સમભાવથી આત્માને ભાવીત કરે, ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી. પ્રશ્ન——જ્યારે સમભાવ આવે ત્યારે મુક્તિ થાય, તેવા સમભાવ તે દરેક દર્શનમાં, ધર્મમાં આવે, આવી શકે, ત્યારે જૈનદર્શનની મહત્વતા શાથી માનવી ? ઉત્તર:-~~હે ભવ્ય ! શ્રવણ કર. મુખ્યતાએ જીનેત્રરનાં વચન સમજ્યા વિના, અને તે પ્રમાણે વર્ત્યા વિના સમભાવ આવી શકતા નથી. સમ્યગજ્ઞાનને જીનેશ્વર ભગવતે પ્રરૂપ્યુ છે, માટે તેની શ્રદ્ધા કરવાથી આત્મા સ્વસ્વરૂપ ઓળખે છે અને અન્યસતામાં સમ્યગ્ જ્ઞાનના અભાવે, એકાંત વસ્તુની પ્રતીતિ થવાથી, કદાગ્રહ તથા મિથ્યા આચરણુ આચરી શકાય છે. માટે સમભાવની પ્રાપ્તિ અન્ય દર્શનમાં પ્રાપ્ત થવી પ્રાચ:દુર્લભ છે; સમ્યવિના સબભાવ આવવે કુભ છે. રાગ દ્વેષ રહિત આત્માની સમભાવ પરિણતિથવામાં, જીનેશ્ર્વરનાં વચન પુષ્ટાલઅન રૂપ છે, જીનેશ્ર્વરનુ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૯ ) દન તે સત્તુ દર્શીન છે; શ્રી જીનેશ્વર ભગવતે સર્વ જગત જીવામાં જેવા સ્વાભાવિક ધમ રહ્યો છે, તેવા કહ્યા છે. તેમજ ષડ્ દ્રવ્યાક્રિક પદાર્થીનું પ્રતિપાદન કર્યું” છે. શ્રી સન્ને વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મ તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે. અન્ય દના જ્યારે એક દેશથી આત્મ ધર્મ બતાવી, અન્ય દેશમાં ભૂલ કરે છે, ત્યારે શ્રી જીનઇન સ* દેશથી સ` નયેાના, સાપેક્ષપણે આત્મધર્મનુ પ્રતિપાદન કરે છે, સ વસ્તુને સાપેક્ષ વચનાથી સ્વીકારે છે. તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ એકવીશમા શ્રી નમિનાથના સ્તવનમાં કહે છે કે— ' जिनवरमा सघळां दर्शन छे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सहि, तटिनीमां सागर भजनारेपदर्शन जिन अंग भणीजे ॥ શ્રીજીન દનમાં સઘળાં દશ નાના નયમા ણાની અપેક્ષાએ સમાવેશ થાયછે.અર્થાત્ જીન દર્શન આરાધ્યુ· તા,સઘળા દશનનીઆરાધના કરી કહેવાય.સાગરમાં સઘળી નદીએ આવી પડે, તેમાં સમાય,પણ નદીમાં સાગરની ભજના છે.તેમ જિન દશ'નમાં સઘળાં દર્શન છે, પણ પ્રત્યેક દર્શનમાં જીનર્દેશનની ભજના છે. કારણ કે, અન્યદના, એકાંત એકેક નયથી થયાં છે, અને જીનદનતા સવ નય પરિપૂર્ણ છે, માટે જીનદે'ન અંગી છે. અને બાકીનાં અંગ છે. સાપેક્ષબુદ્ધિથી જ્ઞાન For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૦). ગ્રહણ કરે, તો જીનદર્શનની પ્રાપ્તિ થાય; ન્યાયદિવાકર મહાતાકિક શ્રી સિદ્ધસેન સૂરિકૃત સંમતિતમાં પણ કહ્યું છે કે – सुनिश्चितंनःपरतंत्रयुक्तिषु, स्फुरंतियाःकाश्चनमूक्तिसंपदः तवैवताःपूर्वमहार्णवोच्छिता, जगत्प्रमाणं जिनवाक्यविग्रुप માટે ભવ્યજીએ છન દર્શનની શ્રદ્ધા કરવી. જીન દર્શનની શ્રદ્ધા તથા જ્ઞાનથી મધ્યસ્થ ભાવ પ્રગટશે, તેથી અંતે સમભાવની પ્રાપ્તિ થશે. અન્ય દર્શનમાં સમભાવની પ્રાપ્તિ પૂર્વેક્ત રીત્યા છીંડા માગે છે, પણ રાજમાર્ગો નથી. તેથી અમે સ્વલિંગની મુખ્યતા સમજી અન્ય લિંગમાં ઉદાસી ભાવે રહીએ છીએ, અને અન્યલિંગથી કંઈ તવસ્વરૂપ પમાતું નથી, માટે તેને પરિહાર કરીએ છીએ. આ સંબંધી ચર્ચા ઘણી છે. પણ ગ્રંથગૌરવ તથા પ્રસંગાભાવે વિશેષ લખવામાં આવી નથી. હવે પ્રસ્તુત વિષય સંબંધી વર્ણન કરતાં કહેવામાં આવે છે કે તત્ત્વસ્વરૂપના અન્ન લેકે અહંવૃત્તિ માં મગ્ન રહી, અનેક પ્રકારના વે ધારણ કરે, પણ તેથી તેમના આત્માનું કલ્યાણ થાય નહીં, અને વેષમાં મમત્મભાવ ઉલટ બંધાઈ જાય, તે છૂટે પણ નહીં. ત્યારે કોઈ કહેશે કે જીનદર્શનને વેશ પણ મમત્વપ્રદ રહેશે, તેના ઉત્તરમાં સમજવાનું કે જીનદર્શનકથિત વેષ મમત્વને નાશ કરે છે. કારણકે, છનદર્શનના સાધુને વેષ જેઓ પહેરે છે, For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) તેઓ પ્રથમ સર્વ પાપકૃત્યને ત્યાગ કરે છે.ગૃહસ્થાવાસના કુને ત્યાગ કરે છે અને પુત્ર સ્ત્રી આદિકનો મમત્વ ભાવ દૂર કરી, સંસારને ત્યાગી, સર્વ પરભાવથી દૂર રહી જનદર્શનના ચિન્હ તરીકે તથા ગૃહસ્થપાસ કરતાં સાધુ માર્ગ અન્ય છે, તે ઓળખાવવા, તથા શરીરની જન અર્થે સંરક્ષા કરવા માટે, સાધુવેષ અંગીકાર કરવાથી, મમત્વને તે મૂળથી જ નાશ થાય છે, અને આત્માના ગુણ પ્રકટાવવા ધ્યાન વિગેરે પ્રયત્ન થાય છે. શરીરનું પણ મમત્વ રહેતું નથી, તે વસ્ત્રનું મમત્વ કયાંથી હોય? ફક્ત એક આત્મા વિના કેઈપણ વસ્તુ પિતાની ભાસતી નથી, તેથી છનદર્શનના સાધુમાં વ્યવહારષ અંગીકાર કરતાં કેઈપણ દેશ સંભવ નથી. જેમ ઔષધ ખાતાં ચરી પાળવી છે, તે ગુણને માટે છે, તેમ ધર્મ કરતાં સાધુવેષ અંગીકાર કરે તે પણ ધર્મના માટે છે; જેમ ક્ષેત્રને વાડની જરૂર છે, તેમ ધર્મકરતાં સાધુવેષની પણ જરૂર છે. જેમ આંબાના વૃક્ષને વાડોલીયાની જરૂર છે, તેમ સાધુને ધર્મ સેવન કરતાં સાધુવેષની જરૂર છે. જેમ રૂપૈયામાં એકતે રૂપું હોય, અને છાપ સારી હોય, તેમ એકતે ધર્મ સત્ય, અને વેષ પણ સત્ય એમ છનદર્શનમાં સમજી લેવું. અન્ય વેષને પરિહાર કરી સત્યધર્મવેષની સિદ્ધિ કર્યાબાદ, પુનઃ અહંવૃત્તિનું વર્ણન કરતાં કહેવામાં આવે છે કે અહો ! આ જગમાં For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨) કાળીચૌદશના જેવું અંધારું વ્યાપી રહ્યું છે. અર્થાત્ દુનિયાના જીવમાં અજ્ઞાનરૂપી અંધારૂં મહાઘેર વતી રહ્યું છે, તે પણ અહંવૃત્તિનું જ ઘેર જાણવું. જેમ અંધકારથી વસ્તુને દેખી શકાય નહીં, તેમ મિથ્યાત્વરૂપ અંધકાર છતાં આત્મદર્શન થવું દુર્લભ છે. જેમ અંધકારથી એક બીજાને ઓળખી શકાતું નથી, તેમ અજ્ઞાનરૂપ અંધકારથી જડ અને ચિંતન સ્વરૂપ જાણી શકાતું નથી. માટે તે પણ અહંવૃત્તિને ઉદય જાણુ, અહંવૃત્તિને ઉદય મહા બળવાનું છે. અહંવૃત્તિરૂપ સમુદ્રમાં સર્વછ બૂડે છે, વિરલા તરી શકે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે અહંવૃત્તિનાશક કેઈ બળવાનું શરણ છે ? કઈ બળવાન વસ્તુ છે કે જેના આધારે અહંવૃત્તિને છતી શકાય ? એવા પ્રશ્નનો ઉત્તર નીચેના દુહાથી આપે છે, ज्ञानप्रकाशक ज्ञानिना, वाणीनो आधार ॥ जगमा वर्ते जीवने, पञ्चमआरमझार ।। ४१ ॥ ज्ञानी सद्गुरु सेवतां, अहंकृत्तिनो नाश ॥ सत्यज्ञान प्रगटे हृदि, करतुं तत्त्वप्रकाश ॥ ४२ ॥ ભાવાર્થ-જ્ઞાનને પ્રકાશ કરનાર જ્ઞાની સદ્ગુરૂને આધાર આ જગમાં ભવ્યજીને વતે છે. પંચમ આરામાં જ્ઞાની સદ્દગુરૂની ઉપાસનાથી અહંવૃત્તિનો નાશ થાય છે. શ્રીસદ્દગુરૂની ઉપાસના થયા વિના અહંવૃત્તિની વૃદ્ધિ થયા કરે For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩). છે. ગીતાર્થના સેવનથી આત્મા, શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરે છે, અને સત્ય આત્મજ્ઞાનને હૃદયમાં પ્રકાશ કરે છે. આ કાળમાં જીનવાણીમાં અનેક પ્રકારના કુતક કરનારાઓ વતે છે. પિતાના વિચારની પુષ્ટિ માટે અનેક પ્રકારની કુયુક્તિથી જીવોને ભ્રમાવે છે. અહો ! સદગુરૂ વિના જીવ, શુદ્ધ ચૈતન્ય સ્વભૂપ ઓળખી શકે નહીં. માટે પુનઃ પુનઃ ભલામણ છે કે સદ્દગુરૂની ઉપાસના કરવી. શુદ્ધ નિરંજન આત્મ સ્વરૂપની ઉપાસના કરવી. વ્યવહારની અપેક્ષાએ આત્મા રૂપી છે, અને નિશ્ચયથી આત્મા અરૂપી છે. વ્યવહારથી જોતાં આત્મા અનેક પ્રકારે દેખાય છે. શબ્દનયથી આત્મા સમકિત પ્રાપ્ત કરેલોજ કહેવાય છે. એમ દરેક નયથી આત્માનું સ્વરૂપ અવધારવું. નામજીવ, સ્થાપના જીવ, દ્રવ્યજીવ અને ભાવજીવનું સ્વરૂપ અવધારવું. વ્યવહારથી દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપ બને તાવનાર ગુરૂરાજ છે, અને તેમજ નિશ્ચયથી દેવ ગુરૂધર્મના સમજાવનારા પણ ગુરૂમહારાજ જ છે, નવતત્તવમાં પણ આ ત્મા જ મુખ્યતાએ ઉપાદેય છે. જેણે આત્માની ઉપાસના કરી તેણે મેક્ષની ઉપાસના કરી. કારણ કે, મેક્ષ કંઈ આત્માથી ભિન્ન નથી. સંવર પણ આત્માને ધર્મજ છે. રેતીમાં જેમ ખાંડ વેરાણી હોય, તેને કીડીઓ વેણી ખાય છે, તેમ સૂક્ષ્મસ્વરૂપ દશઅન્તરાત્માએ શુદ્ધચેતન્ય સ્વરૂપ પિતાનું છે તે પુગલથી ન્યારું કરી આરાધી પ્રાપ્ત કરે છે. જેમ કમળ પત્રને જલને For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ ) લેપ લાગતા નથી, તેમ સદ્ગુરૂ ઉપાસના કરનાર અંતરાત્માઆને અહ વૃત્તિના લેપ થતા નથી. જેમ અગ્નિ, સને ખાળી ભસ્મ કરી દે છે, તેમ અંતરાત્મા જ્ઞાની, કર્મને માની ભસ્મ કરી દે છે. શ્રી આષાઢાભૂતિ આચાય કે જે વેશ્યાના સંગી હતા, તે પણ આત્મજ્ઞાન ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. શ્રી ભરતરાજા પણ આત્મજ્ઞાનથી મુક્તિ પામ્યા, શ્રી ગૌતમસ્વામી પણ આત્મસ્વરૂપ ચિંતવનથી કેવળજ્ઞાન પામ્યા. આત્મસ્વરૂપના ઉપયોગમાં વર્યાં વિના અનેક કષ્ટ ક્રિયાઓ, તપ જપ કરવાથી, પણ આત્મા શુદ્ધ થતા નથી. વિરલા પુરૂષા આત્મતત્ત્વની આરાધના કરે છે. કેટલાક પુરૂષો તે હું આત્મા છું કે જડ છું, તેનું પણ સ્વરૂપ સમજતા નથી. તેવા જીવેાને જ્ઞાની સદ્ગુરૂ શરણ્ય છે. જ્ઞાની ગુરૂ વિના મોક્ષમાર્ગ સ્વરૂપ સમજાતું નથી. માટે ભવ્યજીવાએ જ્ઞાનીની ઉપાસના કરવી. પિસ્તાલીશ આગમનું રહસ્ય સમજાવનાર પણ જ્ઞાની મુનિરાજ છે. માટે આ કાળમાં વિશેષતઃ ગુરૂની ઉપાસના કરવી. જેમ સૂર્ય ઉગતાં અધકાર સ્વતઃ દૂર થાય છે, તેમ જ્ઞાની ગુરૂની વાણી શ્રવણુ કરતાં, અહુંવૃત્તિ પલાયન કરી જાય છે. કાઈ પુરૂષ, ગુફાના અંધકારને નાશ કરવા તેના સામી તરવાર ચલાવે, યા મંદુક ફ્રાડે, વા લાકડીએ મારે, પણ તેથી જરા માત્ર તમને નાશ થતેા નથી પણ તેમાંનાના સરખા દીપક લેઈ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૫). જવાથી અંધકાર તુરત નાશ પામે છે, તેમ જ્ઞાની ગુરૂ સેવતાં અહંવૃત્તિરૂપઅંધકારને તુરત નાશ થાય છે. હાલના સમયમાં ગુરૂ શરણ્ય છે. પ્રદેશ રાજા મહામિથ્યાત્વી હતો પુણ્ય પાપ માનતો નહતે, તથા જીવ પણ માનતે નહોતે. પંચભૂતનું પૂતળું શરીર છે, તે વિના જીવવસ્તુ, અન્ય નથી; એવું તે માનતા હતા, પણ કેશી કુમારની પાસે આવ્યા ત્યારે તેના હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ થયે, અને જેન ધર્મ અંગીકાર કર્યો. તેને વિશેષ વિચાર અમારા બનાવેલા પંચશતી નામના (પરમાત્મ દર્શન) ગ્રંથમાં જોઈ લે. તેમજ જ્ઞાની સદગુરૂની કેવી રીતે ભક્તિ કરવી તેની વિધિ અમારા બનાવેલા અનુભવપંચવિંશતિ નામના ગ્રંથમાંથી જોઈ લેવી. આસ્થાને તેને વિશેષ અધિકાર લખે નથી. ગુરૂ સેવા સંબંધી નીચે લખેલું પદ અનુભવવું – પર, गुरुगमथी भाइ ज्ञान ग्रहो तुम, गुरू देवता गुरु दीवो ।। गुरु आंखोने गुरु के पांखो, गुरु गीतारथ जगजीवो-गुरु०।१। गुरुकृपाथी ज्ञान ज प्रगटे, विघटे मिथ्यामल भारी॥ चिरंजीवजो गुरूगीतारथ, वुडतां बेडली तारी-गुरु० ॥२॥ देवगुरू दो देखी सज्जन. वन्दो पहेला किसकुं भाइ ॥ उपकारी गुरुवन्दन पहेला,संत जनोए दीयु बताइ गुरु०॥३॥ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०६) गुरूने देखी वन्दन करवू, नम्रवचनने उच्चरवु ॥ हाथ जोडकर मुणो देशना, गुरुविनये मनडुं धरवु गुरु०।४। समकितदायक सद्गुरुदर्शन, विधिये करज्यो नरनारी ॥ प्राणांते पण गुरुनी आणा,लोपो नहि हिम्मतधारी-गुरु०॥५॥ जेना माथे सद्गुरू नहीं ते, नगुरा दुःख लहेशे भारी ॥ सेवो गुरुने ज्ञान ज अर्थे, समज समज मन संसारी-गुरु०।६। गुरूनी भक्ति करजो प्रेमे, श्रद्धा मन लावी सारी ॥ बुद्धिसागर वन्दो सद्गुरु, हुं जावू तस बलिहारी-गुरु०७४ ઈત્યાદિ સદ્દગુરૂ મહિમા અપરંપાર છે. સદ્દગુરૂ સદારાધ્ય છે. તેમના સંગથી અહંવૃત્તિને નાશ થાય છે. હવે સગુરૂ સેવનથી આત્માની ઉન્નતિ થાય છે. તે બતાવે છે. ग्राह्याग्राह्य विवेकता, प्रगटे घटमां स्पष्ट । सूक्ष्मभेद विचारणा, होवे ज्ञान अदृष्ट ॥ ४३ ॥ भेदज्ञानथी भेदता, हंसचञ्चने न्याय ।। पुद्गल चेतन लक्षणो, भिन्न भिन्न परखाय ॥ ४४ ॥ ભાવાર્થ-શ્રી સદગુરૂ મહારાજની ઉપાસના કરવાથી ગ્રાહ્યાગ્રાહ્યને વિવેક ઘટમાં સ્પષ્ટ રીતે પ્રગટે છે, અને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય સુખાદિ અનંત ગુણોને ભક્તા હું આ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) ભાછું, હુ ભાવ સંવરમય છું, પુગોની બનેલી અનેક કર્મ વણા આત્માના અસંખ્યપ્રદેશે લાગેલી છે, તે મારે ભાગ્ય નથી કારણ કે વર્ગણાઓમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ રહે છે. દરેક વર્ગણાઓમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થઈ રહેલ છે. વર્ગણાઓમાં સક્રિયપણું છે. ઔદારિક વર્ગણા, વૈકિય વર્ગણું, તૈજસવર્ગણા, આહારક વર્ગણા, ભાષા વર્ગણ, શ્વાસોચ્છવાસ વર્ગણા, મને વર્ગણું, અને કાર્મણ વગણા છે. આ આઠ વર્ગણ અનાદિકાળથી આત્માના પ્રદેશની સાથે લાગી રહી છે. અભવ્ય જીવને આઠ વગણ અનાદિ અનંતમે ભાગે વર્તે છે, અને એ આઠ વર્ગણુ ભવ્ય જીવને અનાદિ સાંત ભાંગે વર્તે છે. જે જે સિદ્ધાત્માઓ થયા તેઓએ આઠે વર્ગ શુઓને બિલકુલ સંબંધ છેડ, અને તે છુટેલી વર્ગણાઓ ચૌદ રાજલકમાં રહી, અને તે કારણ યેગે અન્ય પરિણામને પણ પામે છે. આ આત્માની સાથે પણ આઠે વર્ગણાએ લાગી છે, પણ તે પ્રત્યેક વર્ગણાઓ પિતા પોતાનું જુદું જુદું કાર્ય કરે છે. રાગ અને દ્વેષથી સમયે સમયે આત્મા, અનંત કર્મ વર્ગણોને ગ્રહણ કરે છે આ વર્ગણાઓ અનંતાનંત પરમાણુની બનેલી હોય છે. પહેલીના કરતાં બીજીમાં અનંતાનંત પરમાણુઓ વિશેષાધિક હોય છે એમ ઉત્તરોત્તરની વર્ગણાઓમાં અનંતાનંત વિશેષ પરમાણુઓ જાણવા. આત્મા રાશી લાખ જીવનિમાં For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) શરીર ધારણ કરી, કેટલીક કર્મ વગણુઓને ગ્રહણ કરે છે, અને કેટલીક કર્મવર્ગણાઓને છેડે છે. શરીરમાં રહેલ આત્મા પિતાની પાસે રહેલી કમ વર્ગણાઓને ગ્રહણ કરે, છે. દરેક વર્ગના પરમાણુઓમાં સમયે સમયે વર્ણ, રસ અને ગંધને ઉત્પાદવ્યય થયા કરે છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શની વર્ગણાઓમાં પશુણ હાનિવૃદ્ધિ પરિણમી રહી છે. આ જીવે અનંતી કર્મવગણાઓને ગ્રહણ કરી. રાગ અને દ્વેષને વેગે આત્માએ કર્મવર્ગણાઓનું ગ્રહણ કર્યું, પણ એમાં તત્વથી વિચારીજતાં જડભૂતકમવર્ગણાઓમાં આત્માને કાંઈ ગ્રાહ્યપણું નથી. વર્ગનું જડ છે અને આત્મા જ્ઞાનવાનું છે. આત્માને આત્મત્વ જાતિ છે અને પુદ્દગળના પુદગળ જાતિ છે, આત્મા અરૂપી છે અને વર્ગણાઓ રૂપી છે. આત્મા અક્રિય છે, અને વર્ગણાઓ સક્રિય છે, આત્માઓ અવિનાશી છે, અને વર્ગણાઓ વિનાશ ધર્મવાળી છે. આત્મા સ્વસ્વરૂપે પરિણામી છે, અને તેમાં અનંત સુખ રહ્યું છે. પુર્બળમાં સુખ ગુણ નથી. આત્મા કાલેકને પિતાના જ્ઞાનમાં વિષયીભૂત કરે છે અને પિતાના સ્વરૂપને પણ જ્ઞાનમાં શેયરૂપે વિષયીભૂત કરે છે. તેથી આત્મા, સ્વપર પ્રકાશક કહેવાય છે. સ્વપર પ્રકાશક ગુણ અજીવ પદાર્થોમાં થયે નથી, અને થશે પણ નહિ. સુખ ગુણ જાણવાની શક્તિ તથા ભેગવવાની શક્તિ આ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૯ ) ત્મામાં રહી છે. તેથી આત્મા અનંત સુખને ભેગી કહેવાય છે. આત્મા પેાતાના સ્વરુપમાંજ સુખના અનુભવ પામે છે. પરસ્વરુપમાં રમણુ કરવાથી, ત્રિકાલમાં પણ સુખના અનુ ભવ થઈ શકતા નથી. બાહ્ય પદાર્થાંમાં જે સુખની બુદ્ધિ થાય છે તે ફક્ત બ્રાન્તિજ છે. જડ પદાર્થામાં જે જીવા રાચીમાચી રહેલા છે, તે જીવેલ કદાપિ કાળે સુખાનુભવ કરી શકતા નથી. આઠે વણાઓને પુગળ જાણી, અગ્રાહ્યતા રુપે સ્વીકારે. તેમજ આઠ કર્મ, છ વેશ્યા, પાંચ શરીર, છે સંસ્થાન, મન વચન કે કાયાના ચૈાગમાં આત્મા નથી, તેથી આત્માને કર્માદિક ગ્રાહ્ય નથી. બાહ્ય દેખાતા દ્રશ્ય તથા અદ્રશ્ય પદાર્થો પુદ્ગલ સ્કધા છે, તે પણ આત્માને ગ્રાહ્ય નથી. અગ્રાહ્ય એવી પુદ્દગલ વસ્તુને, આત્મા ગ્રહણું કરી, ચારગતિમાં પરિક્રમણ કરે છે. પુણ્ય અને પાપનાં પુદ્દગલા પણ વણ, ગંધ, રસ અને સ્પવાળાં છે. પુણ્યનાં પુદ્દગલા શુભવણુ ગધ રસ અને સ્પર્શીવાળાં છે, અને પાપનાં પુદ્દગલે અશુભવણુ ગધ રસ અને સ્પવાળાં છે. પુણ્યનાં પુદ્ગલાથી શુભ વિષાદય શાતાવેદનીયરૂપ ભાગ ભાગવવા પડે છે. પુણ્ય અને પાપની ચતુભ ́ગી થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી યાપ, પુણ્યાનુબ’ધી પાપ, આ ચારભ'ગીનું વિશેષ વિવરણ આત્મ શક્તિપ્રકાશ નામના અમારા બનાવેલ ગ્રંથ છે, તેમાંથી For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦). જોઈ લેવું. અત્ર તે સામાન્યતઃ વર્ણન કર્યું છે. પુણ્ય અને પાપનાં પુદ્ગલે પણ આત્માથી જુદાં છે. આત્મા, પુણ્ય અને પાપથી ભિન્ન છે એમ સમજીને તેમાં રમણતા કરવી, પુગલ દ્રવ્યના સ્કંધે અગ્ય અને અગ્રાહ્યા છે, પણ ચેતન વિભાવદશાથી, તેને ગ્રહણકર્તા તથા ભોક્તા અનાદિકાળથી આત્મા બન્યા છે, અભવી જીવને પુણ્ય પાપ અનાદિ અનંતમે ભાંગે છે, અને ભવ્યજીવને પુણ્ય ને પાપ અનાદિસાંત ભાંગે છે. પુણ્ય સુવર્ણની બેડી છે, અને પાપ લેહની બે છે. પુણ્ય છાયા સમાન છે, અને પાપ તડકાસમાન છે. પુણ્ય વ્યવહારથી આદરવા લાયક છે અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે. પુદગલ છે જે જે આત્માની સાથે લાગ્યા છે, તે સર્વ રાગ અને દ્વેષથી લાગ્યા છે. જ્યારે રાગ અને દ્વેષને ત્યાગ કરવામાં આવે છે, ત્યારે કર્મ રૂપ પુગલ ધોનું આવાગમન આત્માની સાથે થતુ નથી. રાગદ્વેષ પરિણતિથી કર્મ ગ્રહણ થાય છે, માટે તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરી જોઈએ, રાગ અને દ્વેષના પણ ચાર ભેદ છે. શુભરાગ, અને અશુભરાગ; અને શુભદ્રેષ, અને અશુભદ્રેષ, એ ચાર ભેદે છે તે પણ નિશ્ચયથી અગ્રાહ્ય સમજવા. રાગ અને દ્વેષ ગુણસ્થાનકની હદે નાશ થાય છે, માટે તેને નાશ કરવા વ્યવહાર ચારિત્રને અંગીકાર કરવું. શુભ રાગથી અશુભ રાગને નાશ થાય છે, અને શુભ દ્રષ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશુદ્ધ છે અને તે ૨ થશે ( ૧૧ ) થી અશુભ શ્રેષને નાશ થાય છે. અનુક્રમ દશાએ રાગદ્વેષને નાશ કરવા પ્રયત્ન કરે. કોધ, માન, માયા અને લેભાને પણ રાગ દ્વેષમાં સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ શ્રી યશવિજયજી ઉપાધ્યાકૃત અધ્યાત્મમત પરીક્ષામાં સારી રીતે વર્ણવ્યું છે. વિભાવ દશાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. વિભાવ દશામાં રમણતા કરવાથી, અશુદ્ધ ષકારકને કર્તા આત્મા અનાદિકાળથી થયો છે, તેથી જ પરવસ્તુમાં અહંઅને મમત્વ અધ્યાસ બંધાયે છે. માટે વિભાવદશા પણ અગ્રાહા સમજી, તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે. મિથ્યાત્વ, અવિરતિ આદિ પણ અગ્રાહ્ય જાણું, ત્યાગ કરવા ચગ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલ અને કાલ આ પંચદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન ઉપાદેય છે. નવતત્વમાં પણ અજીવ, પાપ, આશ્રવ અને બંધ તત્વત્યાગ કરવા લાયક છે. અને પુણ્ય વ્યવહારથી ગ્રાહ્ય છે, અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે, સંવર, મેક્ષ અને નિર્જરાતત્ત્વ ઉપાદેય છે. વિવેકદષ્ટિથી જોતાં શુદ્ધ આત્મ તત્વ ઉપાસ્ય છે, તેની ઉપાસના કરવાથી આત્મા તેજ પરમાત્મા રૂપ થાય છે, આત્માના ગુણપર્યાયનું સ્મરણ, ધ્યાન, નિદિધ્યાન કરવું. આત્મા એજ પ્રભુ છે. ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ ઉપયોગથી મરવું. તે સંબંધી તાકિક ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ગાવે છે કે – For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२) पद. परम प्रभु सब जन शब्दे ध्यावे, जब लग अन्तर भ्रम नभागे। तब लग कोउ न पावे. परम० ॥१॥ सकल अंश देखे जग जोगी, जो खीणु समता आवे ॥ ममता अन्ध न देखे याको, चित्त चिन्हु ओर ध्यावे परम०॥२॥ सहज शक्ति अरु भक्ति सुगुरुकी, जो चित्त जोग जगावे ॥ गुणपर्याय द्रव्य शुं अपने, तो लय कोउ लगावे परम०॥३॥ पढत पगाद अरु गीता, मूरख अर्थ न पावे ॥ __ लात रस नाहि, ज्युं पशु चरवत चावे परम०॥४॥ पुद्गलशुं न्यारो प्रभु मेरो, पुद्गल आप छीपावे ॥ उनसे अन्तर नांहि हमारे, अब क्या भाग्यो जावे परम०॥५॥ अकल अलख अरु अजर निरंजन, सो प्रभु सहज कहावे ॥ अन्तरजामी पूरण प्रगट्यो, सेवक जस गुण गावे. परम०॥६॥ પરમ એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લકમી સ્વામી આત્માને સર્વે પુરૂષે શબ્દથી થાવે છે. આત્મા આત્મા એમ સર્વ કહે છે, પણ તેથી કંઈ કાર્યસિદ્ધિ થતી નથી. જ્યાં સુધી જડ અને ચેતનનું જ્ઞાન થતું નથી, અને જડમાં ચેતન બુદ્ધિ છે, બહિરાત્મભાવરૂપ બ્રમણા વતે છે, ત્યાં સુધી કોઈ આત્મારૂપ પરમ પ્રભુની પ્રાપ્તિ કરી શકતા For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ). નથી. અષ્ટપક્ષ, અને સાતનય, ચારનિક્ષેપાવડે, સમ્યગઆત્મા સ્વરૂપ સર્વીશે પરિપૂર્ણ સ્વરૂપને મુનિરાજે કે જે પોતાના ગુણેને પોતાના સ્વરૂપમાં જોડનારા ચેગિ છે તે જાણે છે. ક્ષણ ભાવમાં પણ સમતા જે આવી જાય, તે આત્મા પિતાના સ્વરૂપને અનુભવ પ્રકાશ કરી શકે છે. જ્યારે આત્મા રાગદ્વેષ, માન, અપમાન, કીર્તિ, અપકીર્તિ, શત્રુ, મિત્ર, પ્રિય, અપ્રિય, ગુણ, મણિ, વંદક નિંદક, ઉપર સમભાવ ધારણ કરે છે, અને એક આત્માના શુદ્ધસ્વરૂપમાંજ ઉપયાગભાવે એ કાગ્રચિત્તથી વર્તે છે, ત્યારે સહજાનંદને અનુભવ કરી શકે છે. મમતામાં અંધ થયેલા પુરૂષે કે જેનું ચિત્ત ચારે તરફ ફરતું છે, તેઓ પરમ પ્રભુસ્વરૂપ આત્માને અનુભવ ચક્ષુથી દેખી શકતા નથી. જ્યારે સ્વાભાવિક આત્મશકિતઓની કુર્ણ થાય છે, સદગુરૂની ભક્તિ હૃદયમાં જાગૃત થાય છે, સદ્ગુરૂ ઉપદિષ્ટ આત્મસ્વરૂપમાં ચિત્ત સ્થિરતાને પામી ધ્યાન કરે છે, અને આત્માના ગુણ પર્યાયનું જ્ઞાન ધ્યાન થાય ત્યારે કઈ ભવ્ય પુરૂષ લગ, સ્વરૂપાવસ્થાનમય પ્રાપ્ત કરે છે. પુરાણ, વેદ અને ગીતાને અભ્યાસ કરતાં, મૂર્ખ સાપેક્ષ બુદ્ધિ વિના સભ્ય અર્થ પામી શકતો નથી. અનેક પ્રકારની વનસ્પતિઓનું ચર્વણ કરનાર પશુ, રસને આસ્વાદ પ્રાપ્ત કરતું નથી. તેમ વિચારશૂન્ય અને જ્ઞાન નાના જ્ઞાનહીન પામરમનુષ્ય આત્મતત્વ પ્રાપ્ત કરતા For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ( ૧૧૪ ) નથી. પુદ્ગલના અનેલા દેહથી આત્મા ન્યારો છે. પેાતે પુદ્ગલમાં રહ્યા છે, તેનું કારણ કમ છે. જેમ શેલડી પરાળમાં ઢાંકી છતાં પાતી નથી. તથા જેમ છાબડીથી સૂર્યનું આચ્છાદન થઈ શકતું નથી. તેમ શરીરમાં રહેલા આત્મા જ્ઞાનીઓને દેખાયા વિના રહેતેા નથી, કારણ કે જ્ઞાન અને દન આત્માના ગુણેા છે. તે સ્વતઃ પેાતાના સ્વરૂપને જાણી તથા દેખી શકે છે. એમ શ્રી ઉપાધ્યાયજી પરીક્ષ જ્ઞાનદ્વારા અનુભવષ્ટિથી અને જ્ઞાનવર્ડ જ્ઞાનવડે કહે છે, કે અમારે પરમપ્રભુ આત્માથી અંતર નથી. અંતરનું કારણુ અહિરાત્મદશા હતી. બહિરાત્મદશાનું કારણુ અજ્ઞાન હતું. અજ્ઞાન ટળવાથી, સભ્યજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે સમ્યાન કાંઇ આત્માથી ન્યારૂ નથી. સમ્યગજ્ઞાનમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, તા સાક્ષાત્ થયેલા આત્મા શી રીતે દૂર થઇ શકશે, અર્થાત્ તે દુર થઇ શકનાર નથી. એમ પરમભક્તિદ્વારા કહે છે, વળી આત્માનુ' સ્વરૂપ બતાવે છે. આત્મા કળારહિત છે. માહ્યથી દેખાતી ચંદ્રાદિકની કળા વૃદ્ધિ અને ક્ષીણતાને પામે છે, આત્માની સકળ કળા છે, તે ઉપશમસમકિત, ક્ષચેાપશમસમકિત અને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થતાં પ્રતિભાસે છે, વળી આત્મા અલક્ષ્ય છે, સ્પર્શેન્દ્રિચના આઠ ગુણુ છે, સ્પર્શેન્દ્રિય, સ્પર્શીને જાણી શકે છે. પણ પ્રભુ અરૂપી આત્મસ્વરૂપને જાણી શકતી નથી, રસનેન્દ્રિય Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫ ) રસને, ઘાણેન્દ્રિય ઘાણને, ચક્ષુરિદ્રિય રૂપને, શ્રોત્રિય શબ્દને, અને મન રૂપી પદાર્થને જાણી શકે છે. આત્મા અરૂપી છે, તેથી તે અતીન્દ્રિય છે, અને અતીન્દ્રિય આમસ્વરૂપ અનુભવ જ્ઞાન તથા કેવળજ્ઞાન વિના લક્ષમાં આવી શકે નહિ, માટે આત્મા અલખ કહેવાય છે. આત્માને જન્મ જરા મરણ નથી, કારણ કે નિશ્ચયનયથી આત્મા અનાદિકાળથી છે. અસંખ્ય પ્રદેશરૂપ પોતાનું સ્વરૂપ કદિ ઉત્પન્ન થયું નથી અને થનાર નથી. આત્મા વ્યવહારદષ્ટિથી કર્મગે શરીરાદિ ધારણ કરે છે, તેની અપેક્ષાએ જન્મ, જરા, મરણ ધારણ કર્તા કહેવાય છે. જન્મ, જરા, અને મરણરૂપ અશુદ્ધ પર્યાય તે આત્માના શુદ્ધપર્યાયથી ભિન્ન છે. શુદ્ધપર્યાયરૂપ ધર્મ ઉપાસ્ય છે, અને ઉપાસક આત્મા છે. અશુદ્ધપર્યાય ત્યાજ્ય છે, અને તેને ત્યાગ કરનાર શુદ્ધપર્યાય રમણ કર્તા આત્મા કહેવાય છે. ગતિપર્યાય, દેહપર્યાયાદિને ત્યાગ કરવાથી, આત્મા પરમાત્મરૂપે પ્રકાશે છે. આત્મા નિરંજન કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયનથી જોતાં આત્મા કર્મરૂપ અંજનથી રહિત છે, અને વ્યવહારથી પરભાવમાં રમણ કરે છે, ત્યાં સુધી કર્મરૂપ અંજનવાળો કહેવાય છે. વસ્તુતઃ જેતાં કર્મરૂપ અંજન આત્માને ધર્મ નથી, અને જે પિતાનું સ્વરૂપ નથી, તેમાં રમવું તે અજ્ઞાનીનું લક્ષણ છે. જે જે જ્ઞાની મહાત્માઓ થઈ ગયા, તેઓ આત્મજ્ઞાનધ્યાનમાં રમણતા For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬ ) કરી, તિરાભાવ ઋદ્ધિને આવિર્ભાવ કરી શુદ્ધ સિદ્ધ બુદ્ધ થયા. પચશતિ નામના અમારા બનાવેલા ગ્રંથમાં કહ્યું છે કે तिरोभाव निज ऋद्धिनो, आविर्भाव प्रकाश ॥ परमातमपद ते कनुं, ते पदरूपहुंखास ॥ १ ॥ C પરમાત્મ સ્વરૂપ એજ સારમાં સાર આદેયમાં આદેય છે. અન’ત ગુણથી વિરાજીત શુદ્ધાત્મા, અંતર્યામી ધ્યાનથી પૂ પ્રકટે છે. જરા માત્ર પણ પેાતાના ગુણમાં ન્યૂનતા રહેતી નથી; એમ આત્મઉપાસક, આત્મપ્રભુસેવક શ્રીયશે વિજયક્ત પોતાના સ્વરૂપનું ગાન કરે છે. આવી રીતે ગ્રાહ્ય આત્મસ્વરૂપ જાણી, ધ્યાનશતકમાં કથન કરેલ ધ્યાન પ્રયાગે સ્વવીય પ્રગટ કરી શુદ્ધાત્માની ઉપાસના કરી પૂજ્ય અને છે, ચતુર્થ ગુણસ્થાનકથી ઉપશમ સમકિત, ક્ષયે - પશમસમકિત, અને ક્ષાયિકસમકિતથી આત્મસ્વરૂની ઉપાસના કરાય છે, તથા વળી ચતુર્થ ગુણસ્થાનકથી ઉપશમ ચારિત્રથી, અને ક્ષયાપસમ ચારિત્રથી, શુદ્ધ ચરણની ઉપાસના થાય છે. અષ્ટમગુણસ્થાનકથી, ક્ષપકશ્રેણિએ ચઢેલા આત્મા કપ્રકૃતિઓને ખેરવતા, નવમા દશમા ગુઠાણાને સ્પર્શતા, ખારમા ગુણુઠાણું આવે છે. મારમા ગુણઠાણે ક્ષયાપશમભાવનુ જ્ઞાન છે, અને ત્યાં દર્શના વરણીય કના પણ ક્ષયેાપશમભાવ છે. બારમા ગુણ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭ ) C ઠાણાને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, એ ત્રણ કર્મોના ક્ષય કરે છે, માહનીયકના નાશ, દેશમા ગુણુ ઠાણે કરે છે, એમ ચારઘાતીકમ ના ક્ષય કરી આત્મા તેરમા ગુઠાણું આવે છે, અને ત્યાં સયેાગી કેવલી કહેવાય છે. શરીર છતાં આયુષ્યની મર્યાદાએ કેવલજ્ઞાની ભવ્ય જીવેાને ધમ ઉપદેશ આપે છે. આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં, શુકલ ધ્યાનના ચરમ એ પાયાનું ધ્યાન કરી, ગુણુડાણાતીત થઇ, એક સમયમાં ઉર્ધ્વગમન કરી, સમ એણિએ સિદ્ધશિલાની ઉપર—એક ચેાજનના ચાવિશ ભાગ કરીએ તેમાં વિશ ભાગ નીચે મૂકી ચેાવિશમા ભાગની ઉપર સાદિ અન તમે ભાગે પરમાત્મ રૂપે સમયે સમયે અનંત સુખના ભેાક્તા થઇ વિરાજે છે. પેાતાના શુદ્ધ સ્વરૂપનો ભાગ તેજ નિશ્ચયનયથી જોતાં ગ્રાહ્ય છે, અને તેમાંજ રમણતા કરવી ઇષ્ટ છે. આવી રીતે સૂક્ષ્મલેની વિચારણાથી, અનંતજ્ઞાન કે જે ઈ ંદ્રિયાથી નહિ દેખાયલું એવું હૃદયમાં પ્રગટ થાય છે, અને તેથી અહં વૃત્તિ સમૂલતઃ ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદજ્ઞાન, હંસની ચંચુ માક છે. હુંસ પેાતાની ચ'ચુથી દૂધ અને પાણી એને ભિન્ન કરી, દૂધનું પાન કરે છે, તેમ આત્મા પણ વિવેક દૃષ્ટિ ભેદજ્ઞાન રૂપ ચંચુથી જલ સમાન પુદ્ગલ વસ્તુ અને દુગ્ધ સમાન ચૈતન્ય વસ્તુ ભિન્ન કરી ચૈતન્યસ્વરૂપે ગ્રહે For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) છે. સમ્ય ભેદજ્ઞાનથી આત્મા જડ અને ચૈતન્યલક્ષણોને ભિન્ન ભિન્ન પણે પારખી શકે છે. कायादिपर्याय सहु, पुद्गलना पर्याय ।। आत्मप्रदेशे कर्म पण, पुद्गलकार्य सोहाय ॥ ४५ ॥ चेतन पण जडसंगते, जडतारूप जणाय ॥ तिरोभाव निज शक्तिथी, आच्छादनता थाय ॥४६॥ अहंवृति आच्छादती, अन्तर निजगुणशक्ति ! अहंवृत्तिता जो टळ, परमातमपद व्यक्ति ॥ ४७ ॥ કાયા લેશ્યાદિ સર્વ પુદ્ગલ સકાના પર્યાય છે. આ ત્માના પ્રદેશની સાથે ક્ષીર નીરવનું પરિણામે કમ પણ પુદ્ગલ પર્યા છે. અહ! ચેતન પણ જડની સંગતિથી જડ જેવો બની ગયો છે. અને તેથી આત્માના અનંતગુણે સૂર્યતેજ જેમ વાદળથી ઢંકાય છે, તેમ કમંગે આચ્છાદિત થયા છે. આત્માના ગુણે તિભાવે વતે છે, તે જેમ જેમ કર્યાવરણ જેજે પ્રમાણમાં ટળે છે, તેને પ્રમાણમાં આવિર્ભાવતાને પામે છે, જ્ઞાનાવરણીયકર્મોનો ક્ષયેશમ, વા ક્ષાયિકભાવ થવાથી, જ્ઞાનગુણ આર્વિભાવતાને પામી, સ્વપરને પ્રકાશ છે. દર્શનાવરણયકર્મને પશમ વા. ક્ષાયિકભાવ થતાં, દશનગુણ-આવિર્ભાવતાને પામે છે. તે For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૯ ). દનીયકર્મને ક્ષય થતાં અવ્યાબાધ સુખ આત્મામાં પ્રગટે છે; મેહનીયકર્મને ઉપશમભાવ, ક્ષયે પશમભાવ, તથા સાયિકભાવ થવાથી સમકિતગુણ તથા ક્ષાયિક ચારિત્રગુણ પ્રગટે છે. આયુષ્યકર્મને ક્ષય થતાં આત્માની સાદિ અનતી સ્થિતિ પ્રગટે છે; નામકર્મને નાશ થતાં અરૂપીગુણ આત્માને આવિર્ભાવતાને પામે છે. ગેત્રમને નાશ થતાં આત્માને અગુરૂ લઘુગુણ આર્વિભાવને પામે છે. અંતરાયકર્મને ક્ષપશમ વા ક્ષાયિકભાવ થતાં, અનંતદાન, લાભ, ભેગ, ઉપભોગ, અનંતવીર્યગુણ આત્મામાં પ્રગટે છે. આત્માના અનંતગુણે અનાદિકાળથી શક્તિભાવે છે, પણ કર્મોવરણથી વ્યક્તિભાવે થયા નથી. પણ જ્યારે કર્માવરણ દૂર થાય છે, ત્યારે સ્વતઃ અનંતગુણે પતતાના કાર્યગુણથી પ્રકાશ કરે છે. કર્મ છતાં આત્માની ઋદ્ધિ તિભાવે વર્તે છે, અને કર્માભાવે આત્માની ઋદ્ધિ પ્રગટભાવે થાય છે. કર્મની એકશઅઠ્ઠાવન પ્રકૃતિ આત્માની સાથે બંધાએલી છે, કર્મનું કારણ પણ વિચારી જોતાં રાગદ્વેષમય અહંવૃત્તિ જણાય છે, માટે પિતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, સુખાદિગુણોને આચ્છાદન કરનારી વસ્તુગત્યા અહંવૃત્તિ જ છે, હવે જે મહાદુઃખદાયિકા અહંવૃત્તિતા ટળે, તે આત્માના અનંતગણે શક્તિભાવે રહેલા છે તે વ્યકિતભાવે થાય. જેમ જેમ આત્મગુણ રમણ, તેમ તેમ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) આત્મગુણે પ્રકાશતા જાય છે. અને તે તે અંશે અહંવૃત્તિને નાશ થાય છે. જે જે અંશે નિરૂપાધિપણું, તે તે અંશે અહંવૃત્તિ નાશદ્વારા ધર્મની પ્રગટતા થાય છે. શ્રી ઉપાધ્યાયજી પણ કહે છે કે – जे जे अंशे रे निरुपाधिकपणु, ते ते जाणो रे धर्म; सम्यग्दृष्टि रे गुणठाणा थकी, जाव लहे शिवशर्म. આત્મજ્ઞાની અલ્પજીવનમાં પ્રબલ પુરૂષાર્થથી સ્વસાધ્ય સિદ્ધિ કરે છે. અહંવૃત્તિનાશક જ્ઞાન છે, માટે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરવું. આત્મઅજ્ઞાનથી જ સંસારકાર્યમાં પુનઃ પુનઃ ચિત્તવૃત્તિ પરિભ્રમે છે, અને તેથી સ્વગુણુરમણ તામાં પ્રેમ થતું નથી. જ્ઞાનદશા ભજતાં પરપરિણતિ સહેજે ટળે છે. કહ્યું છે કે ज्ञानदशा जे आकरी, तेह वरण विचारो; ॥ निर्विकल्प उपयोगमां, नहीं कर्मनो चारो. आतम० ॥ જ્ઞાનદશા જે આકરી કહેતાં શુદ્ધ સ્વભાવમાં રમણતા રૂપ તેજ ચારિત્ર જાણે. નિવિકલ્પ શુદ્ધ જ્ઞાનેપગે આત્મા જ્યારે વર્તતે હોય, ત્યારે કર્મનું આવાગમન થતું નથી. વળી કહ્યું છે કે – श्लोक. आत्माऽज्ञानं हि विदुषामात्मज्ञानेन हन्यते ॥ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). तपसाप्यात्मविज्ञानहीनैस्तत्तु न शक्यते ॥ १॥ આત્મઅજ્ઞાનથી પુગલ પદાર્થ જેવા કે શરીર, મન વાણી, લેશ્યાદિમાં આત્મત્ત્વ ભ્રમ ધારણ કરતાં કર્મગ્રહણ તથા દુઃખ થાય છે, કહ્યું છે કે-fમરછત્તે કવિ અ શ્વ vહી વંતિ. આત્મઅજ્ઞાનથી થએલાં દુઃખ, કર્મકિયા તપ વિગેરેથી ટળતાં નથી. પણ જેમ હિમવિકારનું દુઃખ અગ્નિથી ટળે છે, તેમ આત્મજ્ઞાન જન્મ દુઃખ છે, તે આત્મજ્ઞાનથી ટળે છે, આત્મજ્ઞાનના પણ બે ભેદ છે, એક ભેદજ્ઞાન અને બીજું અભેદજ્ઞાન તેમાં દ્રવ્યગુણ, પર્યાયની વહેંચણ કરવી. તેને ભેદજ્ઞાન કહે છે, આત્માના ત્રણ ભેદ પાડવા, અથવા જ્ઞાનાદિગુણ આમાથી કથંચિત્ ભિન્ન કહેવા, ઇત્યાદિ સર્વ ભેદજ્ઞાન છે. ગુણપર્યાય સહિત દ્રવ્ય અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ આત્મા છે. ઈત્યાદિ અભેદજ્ઞાન જાણવું, આત્મજ્ઞાની વિષમભામાં પણ સમભાવે જેનાર હોય વિષમભાવે જેવા કે કપટી, નિંદક, પાપી, કદાહી, દ્વેષી, લાભ, દુષ્ટમાં પણ સમભાવ રાખે. આત્મધ્યાનમાં રમણતા કરતાં, મુકિતના સુખને સાક્ષાત્ અનુભવ થાય છે, જીવતાં જેને મુકિતનાં સુખ પ્રાપ્ત થયાં, તેને મૃત્યુ બાદ પણ તે સુખની પ્રાપ્તિ થશે. માટે ભવ્યજીવે પૂર્વોકત જ્ઞાન દ્વારા સમભાવે આત્માને ભાવી અહંવૃત્તિને નાશ કરી, આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. અહંવૃત્તિ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ટાળવા પુનઃ પુનઃ પુરૂષાર્થ કરવા, અવૃત્તિયી આત્માની દૈવી સ્થિતિ થાય છે, તે બતાવે છે, મુદ્દા. ' परम हंस सन्यासी हुं, जाणे नहि सन्न्यास || યદ્દિવૃત્તિ વક્રુષા મળે, જો ન સચવાશે ! ૧૮ I बाहिरदृष्टादृश्यनो, अहंवृत्तिथी भेद || अवृत्ति वहिरात्मता विविध अर्पे खेद ॥ ४९ ॥ प्रथमगुणस्थानक रह्या, जाणो जीवानंत ॥ પાવ્યહ્રસ્વરૂપમાં, જાજાનાટ્ રત ૯૦૦ || ભાવા ——સંન્યાસગ્રહણ કરી હું સન્યાસી છું, એમ અભિમાન ધારણ કરવાથી, વૃત્તિ ખાદ્ઘભાવમાં રહે છે, અને તેથી સત્યસ્વરૂપના પ્રકાશ થતેા નથી, બાહિરવસ્તુના આત્મા દૃષ્ટા અને છે. અને વળી ઢસ્ય એવી ખાદ્યવસ્તુમાં અનેક પ્રકારના ભેદ ક૨ે છે. અને બાહ્યશ્યપદાર્થોમાં પ્રિય, સુખ અસુખાદિના ભેદ કલ્પીને બાહ્ય વસ્તુના ત્યાજ્ય અત્યાજ્યમાં અવિવેકરૂપ વિવેક અહ વૃત્તિથી કમ્પ્યાં છે. અને તેથી અહિરાત્મ પદ્મની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના મનમાં થતા ખેદ્યને અપનાર અર્હવૃત્તિ છે, પ્રથમ ગુણસ્થાનકમાં અનંતજીવા રહ્યા છે, તેએ પણ અવૃત્તિલાક જાણવા. વ્યકત વા અન્યક્તસ્વરૂપમાં પણ અનાદિકાળથી અહ વૃત્તિ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ધારક જીવ જાણ. કારણ પામી આત્મા જ્યારે સ્વસ્વરૂપને જ્ઞાતા બને છે, ત્યારે અહંવૃત્તિને નાશ કરવા પ્રયત્ન કરે છે. અહંવૃત્તિ મહાકેફી વહુ કરતાં પણ બૂરી છે. અહવૃત્તિ મહા માયાનું સ્વરૂપ છે. જ્યાં આત્મા નથી, તેવી પરવસ્તુમાં અહંભાવવાળી અહંવૃત્તિ મહા રાક્ષસી સરખી જાણે તેને નાશ કરે. અહંવૃત્તિ મમતારૂપ છે. જગના નવરપદાર્થોને મારી કલ્પના અહંવૃત્તિને જ આ સર્વ પ્રમંચ છે અહંવૃત્તિને નાશ થતાં, સમભાવની પ્રાપ્તિ આત્મામાં પ્રગટે છે. માટે હે ચેતન ! મમતાનું કારણ જે અહંવૃત્તિ તેને દૂર કર!! અહંવૃત્તિનું સેવન કરવાથી, હે ચેતન ! તું અનેક દેષપાત્ર બન્યો છું. અનેક પ્રકારના પદાર્થોમાં અહંવૃત્તિ કલ્પી અજ્ઞાનથી આત્મા નરકનિગદનાં મહાદુઃખ પામ્યા. અનંત જીની સાથે અનંત જન્મ ધારણ કરી, આ જીવે વૈર ઝેર કર્યું, તે પણ અહંવૃત્તિના ગેજ સમજાય છે. જેમ કાષ્ઠપુતળીઓને મદારી દેરી ફેરવી, મરછમાં આવે તેમ નચાવે છે, તેમ અહંવૃત્તિએ જીવને અજ્ઞાનથી ગમે તેમ નચાવ્યા અને જી પણ નાચ્યા કરે છે. નાટકીયાની પેઠે જીવ અનેક પ્રકારનાં શરીર ગ્રહી નાચે, તેનું કારણ પણ અહંવૃત્તિ છે. આત્મા શુદ્ધ સ્વભાવને છે નિશ્ચયથી જોતાં સ્વગુણ ભકતા છે, પરંતુ અહંવૃત્તિના ગે પરમાં પરિણમી પરને ભકત. બન્યો છે. અને હજી પણ પરસ્વભાવથી વિરામ પામતે For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) નથી, તે એન્ડ્રુ ખેદકારક નથી. ધત્તરભક્ષણ કર્તાને જેમ દૃશ્ય વેતવસ્તુઓમાં પીતત્વ ભાન થાય છે, તેમ અહુ વૃત્તિથી દસ્ય વસ્તુઓ કે જે જડ છે, તેમાં પેાતાની બ્રાંતિ થવાથી આત્મા પોતાના સ્વરૂપને જાણી શક્યા નહીં, અને જેઓએ પેાતાના સ્વરૂપને જાણ્યુ છે, તેઓ નામ રૂપથી આત્માને ભિન્ન સમજી, સત્યપણે શ્રદ્ધા કરી, ધ્યાનાસકત થયા છે કહ્યુ છે કે. नहि नाम रूप जेनां, ज्योतिरूप ते तो सहि, निजमां निज परखायोरे हेजी. निर्भय देशी शुद्ध प्रदेशी, ज्ञानिजन सोहि बतलायोरे; आतम अमरछेजी. कोइ एक ज्ञानियो विचारेरे, आतम अमरलेजी. નામ અને રૂપથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છે. તે પેાતાના જ્ઞાનથી, પેાતાની મેળે પ્રકાશે છે. નિચ અસ ́ખ્યપદેશી આત્માને સવજ્ઞે કથ્યા છે, એવે શુદ્ધ આત્મા નિશ્ચયનયથી જાણી, તેની પ્રાપ્તિ કરવા ધ્યાન કરવું. શિષ્ય-જ્યારે આત્મા અરૂપી શુદ્ધ છે ત્યારે તે કમનું ગ્રહણ શી રીતે કરે છે ? ગુરૂ-હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર. આત્મા શુદ્ધ કહ્યા, આત્મા પરમાત્મારૂપ કહ્યો; ઇત્યાદિ સવ આ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૫ ) ત્માની સત્તાનું વર્ણન છે આત્મા સત્તાથી પરમાત્મા જેવા છે, પણ જ્યાં સુધી રાગદ્વેષ છે, ત્યાં સુધી આત્મા પરમાત્મારૂપ થઇ શકતા નથી. અર્થાત્ વ્યક્તિભાવે થઇ શકતા નથી. તેથી તે રાગદ્વેષ ચેગે કનું ગ્રહણ કરે છે; પરમાત્મરૂપ વ્યક્તિભાવે થયા પશ્ચાત્ કર્મ નુ ગ્રહણ થતું નથી. કમ ગ્રહણ તે રાગદ્વેષ ચેાગે થાય છે તે મતાવે છે. મુદ્દા. आकर्षेऽवृत्तियो, कर्माष्टकने हंस || યથા ત્તિ જો ઘુમ્યો, તો નિનમુળગ્રંરા બ્ कर्माष्टकनी वर्गणा, समजो नयव्यवहार । अनुपचरितासद्भूतथी, कर्त्ता चेतन धार ॥५२॥ ભાવાર્થ —જેમ લેાહચુંબકવડે, સાયનું આકર્ષણ થાય છે, તેમ હુંસ એટલે આત્મા રાગદ્વેષરૂપ અવૃત્તિથી, આ ટંકનું આકષ ણ કરે છે. વ્યવહારની અપેક્ષાએ, જ્ઞાનાવદણીયાદિક પુગલકર્માદિકને કર્તા ચેતન જાણવા. ત્યાં અનુપરિત અસદ્ભૂત વ્યવહારથી આત્મા કને! કર્તા છે, અને ઉપરિત અસદ્ભૂતબ્યવહારથી ગ્રહ દુકાનાક્રિકના કર્તા આત્મા જાણવા; તથા સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહારથી પુત્રાદિકને કર્તા અને વિજાતિ ઉપરિત અ સભૃત વ્યવહારથી ધનાર્દિકના કર્તા આત્મા જાણવા. તથા For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) , સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદભૂત વ્યવહારથી નગરકેટ વિગેરેને સ્પર્શી આત્મા જાણ. તથા અશુદ્ધનિશ્ચયનયથી રાગદ્વેષને કર્તા આત્મા છે. અશુદ્ધકિયાને કર્તા આત્મા અનાદિકાળથી છે. તેથી ષકારકકિયા પણ આત્મામાં અશુદ્ધપણે પરિણમી છે, અને તેથી આત્મા પર પરિણતિને ધારતે શુદ્ધ પરિણતિ સ્વરૂપ વિસરી ગયેલ છે. સર્વ સંસારિ જીવોની અહંવૃત્તિયોગે આવી અવસ્થા થઈ ગઈ છે, કર્મરૂપે આકર્ષેલા પુદ્ગલેને ચાર પ્રકારે મેદિક દ્રષ્ટાંતે બંધ પડે છે તે દર્શાવે છે. માનાર્થી ને પુદ્ર, રવિણ તેનો વધ | प्रकृत्यादिक कर्मथी, जीव पुद्गल संबंध ॥ ५३ ॥ रूपी अरूपी परिणम्या, क्षीरनीरदृष्टांत ॥ भेदज्ञाननी योजना, विना थइ महाभ्रान्ति ॥ ५४॥ રાગદ્વેષથી આકર્ષેલાં પુદ્ગલેને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ, અને રસબંધ, એ ચાર પ્રકારે બંધ, પડે છે; કર્મની એકસો અઠ્ઠાવન પ્રકૃતિરૂપ પુદ્ગલને જીવની બાથે અનાદિકાળથી સંબંધ થયો છે. આકર્ષેલાં કર્મ રૂપી પુદગલે રૂપી છે, અને તે જીવની સાથે ક્ષીરનીરની પેઠે પરિણમ્યાં છે. ભેદજ્ઞાન વિના કર્મ અને આત્માની ભિ For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १२७) ન્નતા પ્રતિભાસ્યા વિના, બેને એક રૂપે ગ્રહણ કરી આત્માએ હહાભ્રાંતિ ધારણ કરી. दुहा. शरीर मन बाणी तथा, पुद्गल सहुथी भिन्न ।। असंख्यप्रदेशी आतमा, निर्भय निजगुणलीन ॥५५॥ अहंवृत्ति परमां जगी, परवस्तुमा सार ।। मानी चेतन भ्रांतिथी, अटतो सबसंसार ॥ ५६ ॥ ભાવાર્થ—શરીર, મન, વાણી તથા ધનાદિક પુદ્ગલથી ભિન્ન અસંખ્ય પ્રદેશી આત્માનું સ્વરૂપ અવધારવું સાતભયથી અતીત તથા અનંતગુણમય આત્મસ્વરૂપ છે; અહંવૃત્તિપરમાં જાગૃતિ પામવાથી, પર વસ્તુમાં સાર માનતો આત્મા અજ્ઞાનરૂપ ભ્રાંતિથી સર્વસંસારમાં પરિભ્રમણ કરે છે. सुरता लगी न आत्ममां, कर्यो न उद्यम नित्य ॥ मुक्ति पण छे आत्ममां, जो वश वर्ते चित्त ॥ १७ ॥ सम्यग् गुरुगम ज्ञानथी, करतो शिष्प प्रयत्न ॥ श्रद्धाज्ञाभक्ति ग्रही, पामे निजगुण रत्न || ५८ ॥ कर्ता भोक्ता कर्मनो, हर्ता जेह कथाय । रत्नत्रयी आधारभूत, आत्मस्वरूप लखाय ।। ५९ ॥ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮) આત્માની સાથે ઉપગ ભાવની એકતાનતા થઈ નહીં, અને વળી આત્મગુણપ્રાપ્તિકારક ધ્યાન સ્મરણાદિક ઉદ્યમ કર્યો નહીં, તેથી કાકાશના પ્રતિપ્રદેશે આત્માએ અનંતિવાર જન્મ મરણ ધારણ કર્યા, પણ જે આત્મસ્વરૂપમાં ચિત્તવૃત્તિ રમે, અને પરને ગ્રહે નહીં, વિકલ્પ સંકલ્પ દશા છુટે, સંવરાવસ્થામાં આત્મા વતે, તે આત્મામાંજ મુકિત છે. આત્માને જ બંધ છે. અને આત્માનીજ મુક્તિ છે. સમ્યમ્ ગુરૂગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી, શિષ્ય આત્મસ્વરૂપાથે પ્રયત્ન કરતો છત, જ્ઞાન દશન ચારિત્ર વીર્યાદિ ગુણરત્નની પ્રાપ્તિ કરે. આત્મશ્રદ્ધા પ્રાપ્ત થવી મહાદુર્લભ છે, માટે પ્રથમ સુગુરૂની શ્રદ્ધા હોય, અને સુગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે અને સુગુરૂની ભક્તિ કરે, તે સુગુરૂ પ્રતાપે આત્મપદ પ્રાપ્ત કરે છે. આ ત્મા વ્યવહારનયથી કમને કર્તા તથા ભોકતા છે, અને ચારિત્રમાં રમણ કરવાથી, કર્મને હર્તા પણ થાય છે. રત્નત્રયીને આધાર આત્મા જ્ઞાન ગુણથી ઓળખાય છે. રૂા . रूपी अचेतन जाणवू, वर्णादिक पर्याय ॥ पुद्गल द्रव्य अनंतता, व्यापक लोक सदाय ॥ ६० ॥ पुद्गल परिणत आतमा, वर्ते नय व्यवहार ।। काल अनादि भङ्गथी, जीव अनंता धार ॥ ६१॥ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૯ ) પુદ્દગલ દ્રવ્ય રૂપી અને અચેતન છે, તેના વણુ, ગંધ, રસ અને સ્પા પર્યાય છે. પરમાણુઓરૂપ પુદ્ગલદ્રવ્ય અનતા છે, અને તે પુદ્ગલપરમાણુ લેાકાકાશવ્યાપક છે; પુદ્દગલપરિણામી આત્મા વ્યવહારમાં વર્તે છે, અનાદિકાલથી અનંત જીવા કર્મ સાથે પરિણમ્યા છે; આ સબંધી વિશેષ વર્ણન પૂર્વે કર્યું છે, તેથી સામાન્ય શબ્દાર્થ માત્રનું અત્ર વર્ણન કર્યું છે. રૂા. रागद्वेषे परिणामी, अशुद्धवृत्ति थाय; कर्माष्टक ग्रहतो भवी, भवभवमां भटकाय ।। ६१ ॥ शक्ति विचारे सिद्धसम, जगजीवो सहु जोय; માંચ્છાશ માળિયા, અરુષને નવિ હોય માધ્ રાગદ્વેષે પરિણમેલી અશુદ્ધવૃત્તિ કહેવાય છે, અને તે અશુદ્ધવૃત્તિથી અષ્ટકને ગ્રહણ કરતા જીવ સંસારમાં ૫રિભ્રમણ કરે છે. અજ્ઞાનથી કલ્પેલાં કુ ટુ ખાદિકમાં જીવ સમતાથી અધાઇ રાગદ્વેષ કરે છે. રાગદ્વેષયાગે જીવ રજુ વિના પણ અધાયા છે, કાદવિષેના ખરડાયા છે. જીવ રાગદ્વેષે કરી સ’સારમાં આડાઅવળા અથડાય છે. આત્મ જ્ઞાનથી આત્મા વિચારે છે કે... અરે ! મારી સ્વરૂપમાં સ્થિતિ રહી નથી, અજ્ઞાનથી માહ પામેલા જીવ વૃથા જન્મે છે, ' 9 For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦). અને વૃથા મરે છે. પ્યારા પદાર્થોની ઉપર અપ્રિયતા રહી છે, અને શાતાજન્યસુખની ઉપર દુઃખે રહ્યાં જ છે, ક્ષણભંગુર પદાર્થોને વાંછી, અથવા મેળવી, રાજી થવું એ પણ વ્યર્થ છે ”જે વિચિત્રલક્ષમીઓને મેળવી મન બહુ રાજી થતું હોય, તે હું તે એમજ ધારું છું કે તે સંપત્તિ પણ ઘણુ કષ્ટ વેઠવાથી મળે છે; પાછું તેઓનું રક્ષણ કરવામાં પણ ઘણું કષ્ટ છે; અને રક્ષણ કરતાં પણ અવશ્ય જતી રહે છે. માટે તેઓ સંપત્તિ નથી, પણ વિપત્તિજ છે. જેમ પતંગિયું અગ્નિની શિખાઓમાં લંપટ થાય છે, તેમ હું પણ વિષયસુખની જવાળાઓમાં લંપટ થો છું. આ સંસાર દુઃખભેગની પરાકાષ્ટારૂપ કહેવાય છે, તો દેહથી તે સુખ મળેજ કયાંથી? મનરૂપ વાનરાની લીલાઓ દેખવા માત્રજ રમણીય છે, પણ પરિણામે વિનાશ ઉપજાવનારી છે; એમ મારા જાણવામાં આવ્યું, આ મનરૂપી રે મને લાંબા કાળ સુધી કનર્વ, દુખ આપ્યું છેમાટે હવે હું મનના વશ થઈશ નહીં. આ દેહ હું છું, અને આ ધનાદિક મારાં છે, એ રીતે મારા મનમાં પુરેલા ખેટા વિચારનું પરિ. ણામ મેં જાણ્યું. વળી વિચારતાં જણાય છે કે, આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે જેના પ્રયત્નમાં હું દેરાઉં ? કઈ પણ વસ્તુ સારભૂત લાગતી નથી. આ જગતમાં જેને ઉત્પાદ છે, તેને વિનાશ નજરે દેખાય છે. માટે હું કંઈ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૧ ) વસ્તુને પિતાની માનું? જયાં રાગ, ત્યાં દ્વેષ થયા કરે છે. વળી રાગ અને દ્વેષથી આ જગત્ વિષમ દેખાય છે. આ જગતમાં અનેક રાજાઓ થઈ ગયા, ચક્રવતિ થઈ ગયા, પણ કેઈએ જગના મેહથી સત્યસુખ પ્રાપ્ત કર્યું નહીં. સ્વાત્મજ્ઞાનવિના વિષ્ઠાના કીડાના કરતાં ભૂલ મારી અવસ્થા થઈ. મેં બાહ્યદષ્ટિથી દેખાતા પદાર્થો જ સાચા માની લીધા. શ્રી સદ્દગુરૂ શરણને ઉપકારદષ્ટિથી કર્યું નહીં. સ્વમમાં દેખાતા પદાર્થો જેવા આ દશ્યપદાર્થોમાં અહંભાવકલ્પના ફેગટ છે; વધ્યાને સ્વમાની અંદર દેખાએલા પત્રમાં અહંભાવ જેમ નકામે છે, તેમ આ દેખાતા પુગલસ્કધરૂપ પદાર્થોમાં અહંભાવકલ્પના વ્યર્થ છે. અગ્નિને સ્વભાવ તે જલને નથી, અને જલને શીતત્વવભાવ તે અગ્નિને નથી, તેમ આત્માને ધર્મ તે જડમાં નથી, અને જડને ધર્મ તે આત્મામાં નથી. ઝાંઝવાના જળથી જેમ તૃષાની નિવૃત્તિ થતી નથી, તેમ તૃષ્ણાજલથી આત્માની શાંતિ થતી નથી. ફેરફુદી ફરતાં જેમ વૃક્ષાદિક ફરતાં દેખાય છે, તેમ બ્રાંતિથી પુત્રાદિક પિતાના ભાસે છે. જેમ બ્રાંતિથી બે ચંદ્ર આકાશમાં લાગે છે, તેમ દેહમાં પણ બ્રાંતિથી આત્મબુદ્ધિ થાય છે. જેમ નાનાં બાળક લાકડાની ઢબુડને સ્ત્રી કલ્પી, હરખાય છે, તેમ આત્માએ પણ અજ્ઞાનથી સ્ત્રી વિગેરેને પોતાનાં કલ્પી, હર્ષવિષાદનું સેવન કર્યું. હવે હું આત્માને જ્ઞાન ધ્યાનથી પુષ્ટ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૨ ) કરીશ. અશુદ્ધવૃત્તિનાં કાર્ય વેશ્યા સમાન સમજી, શુદ્ધ‰ત્તિનું સેવન કરીશ. રાગદ્વેષરૂપે અશુદ્ધ વૃત્તિને હવે હું કષ્ટપ્રદા સમજીશ. આ પ્રમાણે અ’તરાત્માની વાણીના ઉદ્દગાર સાંભળી, શુદ્ધવૃત્તિ પ્રમેાદભાક્ થઈને કહેવા લાગી કે–હે આત્મપતિ ! તું હવે જ્યારે પેાતાનું સ્વરૂપ સમજ્યા, ત્યારે સુખી થયેા. હું આત્મા તને ધન્ય છે કે આવી વિવેકપુદ્ધિની પ્રાપ્તિ તે કરી. આત્મા કહે છે કે, “હે શુદ્ધવૃત્તિ સ્ત્રી!! શ્રવણુ કર. હું તારા સંગમાં રહેતા નહાતા તેનું કારણ અજ્ઞાનજ હતુ. અજ્ઞાને મને સંસારરૂપ નગરના ચારાશી લાખ ચઉટામાં રખડાવ્યેા, અને મને માહરૂપ કેતુ પાન અશુદ્ધવૃત્તિએ કરાવી, જ્ઞાનઢશનચારિત્રરૂપ લક્ષ્મી લૂ'ટી લીધી. અશુદ્ધવૃત્તિએ એવી ઇન્દ્રજાળવિદ્યા પાથરી કે મને તેમાં કઇ ભાન રહ્યું નહીં. સદ્ગુરૂના ઉપદેશથી મારી અંતદિષ્ટ ખુલી, તેથી જાણ્યું કે, અહા ! હું ક્યાં અને જયના ધર્મા ક્યાં ! હું ક્યાં ! અને અશુદ્ધવૃત્તિ ક્યાં ! અરે અશુદ્ધવૃત્તિની જેટલી દુષ્ટતા કહું તેટલી ઓછી છે ” શુદ્ધવૃત્તિ કહે છે, “ હૈ સ્વામિનાથ ! તમા અશુદ્ધવૃત્તિ વેશ્યાના ઘેર રહેતા હતા, અને તે તમને ફસાવી તમારૂં કાળજી ફ્રેલી ખાતી હતી, તે સ મારા જાણવામાં હતુ, પણ તમે તેના વશમાં હતા, તેથી મારૂ' કઇ ચાલતુ નહાતું. મારી પાસે આવ્યાથી હવે તેનું કંઇ ચાલવાનું નથી. આત્મા કહે છે કે For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૩ ) હે શુદ્ધવૃત્તિ ! હવે હું તારી પાસેથી કદી ખસનાર નથી. રાગદ્વેષ, નિંદા, નિદ્રા, આલસ્ય, વિષય, કષાય, વગેરે ચારાનુ હવે મારી પાસે કંઇ ચાલવાનું નથી. સ્વસ્વરૂ૫રમણતારૂપ ઘરની બહાર જતાં તે ચારેએ મને ખુમ લૂટયા હતા. પણ હવે હું. પરસ્વભાવરૂપ ઘરની બહાર ગમન કરનાર નથી. માયાનાં વિષવૃક્ષે વાવી, મેં નઠારાં ફ્ળાતું ભક્ષણ કરી પોતાની મેળે દુઃખ ઉત્પન્ન કર્યું. અરે ! શુદ્ધવૃત્તિ તારી સગતિથી, મને અપૂર્વ સુખ પ્રાપ્ત થયું છે, તેવું સુખ મને કોઇપણ સ્થાને મળ્યું નહાતુ. હું શુદ્ધવૃત્તિ ! તારી સ્થિરતા શાંતતા અપૂર્વ છે. તું ખરેખરી પતિવ્રતા છે ” શુદ્ધવૃત્તિ કહે છે કે “ હું સ્વામિન્ ! આપની પણ અકળકળા છે. આપ અન તદ્ધિના ભક્તા છે; આપે જે ભૂલ કરી હતી, તેમાં અશુદ્ધવૃત્તિનું આચરણ હતુ. હવે ગઇ વાતને વિસ્મરે, આપ હવે અસ`ખ્યપ્રદેશરૂપ ઘરમાં રહી જ્ઞાનધ્યાન લીનતાથી સમયે સમયે અન‘તસુખને ગ્રહેણુ કરો. આપ હવે અનુભવમ’દ્વિરમાં નિર્વિકલ્પદાયેાગે રહી અપૂર્વ શાંતિ ભાગવા. આપની શક્તિ સિદ્ધસમાન છે. અને કર્મોપગમથી વ્યક્તિપણે અન ́ત સિદ્ધસમાન થાઓ તેવા છે. જે પ્રાણીયાના કર્મના નાશ થાય છે, તે સિદ્ધમ બને છે, માટે તમે। . પણ જ્ઞાનય્યાન અપ્રમાદદશા ચેગે સસમાન થાઓ એમાંકણું આશ્ચર્ય નથી. અંતરાત્મા તેજ પરમાત્મા For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) છે. હું પણ તમારી સહચારિણી થઈશ. આ પ્રમાણે શુદ્ધવૃત્તિ અને અંતરાત્માને વાર્તાલાપ પ્રસંગે ઘટાવ્યો છે. अवळी परिणति आत्मनी, वर्ते तब संसारः सबळी परिणति आत्मनी, निर्मलपद निर्धार. ॥६३॥ शुद्धस्वरूपाधारमा, ध्यान रहे सुखकार; भवभ्रमणा सहेजे टळे, पामी चिद्घन सार. ॥६॥ भोग रोगसम लेखवे, आत्मार्थी जे भव्य; आत्मिकशुद्धस्वभावता, ज्ञानिजनकर्तव्य. ॥६५॥ ભાવાર્થ-આત્માની અવળી પરિણતિ જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી સંસાર છે. આત્માની સવળી પરિણતિ થતાં, મલરહિત પરમાત્મપદ પ્રાપ્ત થાય છે, એમાં જરા માત્ર શક નથી. શુદ્ધ અનંતધર્મ આધારીભૂત આત્માનું પશમભાવે, સ્થિરપાગથી સુખ કરનારું ધ્યાન થાય, તે આ સંસારની ભ્રમણુ સહજ વારમાં નષ્ટ થાય, અને ચિઘનઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. આત્માથી ભવ્યપુરૂષ, પંચેન્દ્રિય વિષયભેગોને રેગ સમાન જાણે છે. પ્રારબ્ધ કર્મોદયે પંચેંદ્રિય વિષયભોગો ભેગવાય, પણ તેમાં રાગદ્વેષથી લેપાય નહીં. અંતરથી ન્યારે વર્તી, ભોગોને ઉદાસીનવૃત્તિથી ભેગવતાં, જ્ઞાની કર્મબંધ અલ્પ કરી શકે * * * For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) છે. શ્રી વીરભગવાન્ સંસારાવસ્થામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન સહિત હતા. તે પણ ગૃહસ્થાવાસમાં ભોગાવલિ કર્મના ઉદયે રહ્યા હતા, અને પંચંદ્રિય વિષયભેગની સામગ્રી ભોગવતા હતા, પણ વૈરાગ્યબળ અને જ્ઞાનબળથી અંતથી ન્યારાવર્તી, ઉદાસીનપણે જલપંકજવત અલેપ રહેતા હતા, અને જ્યારે ભેગાવલીકર્મને ઉદય ક્ષીણ થઈ ગયે, ત્યારે લીંટની પેઠે ગૃહસ્થાવાસને ત્યાગ કર્યો. ક્ષપશમની ઇન્દ્રિયો દરેક પોતપોતાનું કાર્ય કરી શકે છે, પણ તે ઈન્દ્રિયોના વિષયમાં રાગ વા શ્વેષભાવ ધારણ કરવાથી કર્મબંધ થાય છે. અજ્ઞાનીને ઈન્દ્રિયગ્રાહ્મવિષયમાં રોચક વા અચકભાવ બંધાઈ ગયા છે. જ્ઞાનીને એમાંનું કશું નથી. જ્ઞાની પણ ખાય છે, અજ્ઞાની પણ ખાય છે, જ્ઞાની પણ ચાલે છે, અજ્ઞાની પણ ચાલે છે, જ્ઞાની જળ પીએ છે, અજ્ઞાની પણ જલ પીએ છે, જ્ઞાની દરેક રંગ દેખે છે, અને અજ્ઞાની પણ અનેક રંગ દેખે છે. પણ બંનેમાં એટલે ફેર છે કે, જ્ઞાનીની ભેદદષ્ટિ ખૂલી છે, અને અજ્ઞાનીની ભેદદષ્ટિ ખૂલી નથી. અજ્ઞાનીની દષ્ટિમાં બાહ્ય પદાર્થોમાં સુખ ભાસે છે, ત્યારે જ્ઞાનીની દૃષ્ટિમાં અંતરુ આત્મસ્વરૂપમાં સુખ ભાસે છે, અજ્ઞાની, બાહ્ય પ્રતિષ્ઠામાં પિતાના જીવનની સાફલ્યતા સમજે છે, ત્યારે જ્ઞાની બાહ્યપ્રતિષ્ઠાને નાકના મેલ સમાન ગણ, આત્મસ્વરૂપની સ્થિ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) રતામાં પ્રતિષ્ઠા સમજે છે, અજ્ઞાની કીર્તિને માટે રાત્રી દિવસ મનમાં અનેક પ્રકારની ઝંખના કરે છે, અને જે કીર્તિને કેઈપણ પ્રકારે નાશ થઈ ગયે, તે મરણ પામે છે, ત્યારે જ્ઞાની કીર્તિ અને અપકીતિ અને નામકર્મનાં પુત્રલેથી થતી દેખીને દુનીયામાં કીતિ અને અપકીતિમાં જરામાત્ર સુખ સમજતું નથી, અને તેથી કેઈ કીતિ કરે વા અપકિતિ કરે, તે પણ જરામાત્ર દાતુર ન થતાં, સમભાવથી આનંદમાં મગ્ન રહે છે; અજ્ઞાની સ્ત્રી ધનને પિતાના માની તેના દાસ જે બની જઈ, પિતાને ભાગ્યવંત માને છે. ત્યારે જ્ઞાની સ્ત્રી ધનમાં આત્મત્વ જરામાત્ર દેખતે નથી, તેથી તે ધનાદિક હાય વા ન હોય તે પણ સમભાવી થઈ, જ્ઞાનાનંદ અમૃતને આસ્વાદી થાય છે. અજ્ઞાની બાહ્ય મહત્તામાં મહાસુખ સમજી, તેની અત્યંત વાંછા કરે છે. અને બાહ્યસત્તાથી મહાવ પામેલા રાજા ગૃહસ્થને પુનઃ પુનઃ નમન સલામ કરે છે, ત્યારે આત્મજ્ઞાની બાહ્યસત્તા મહત્તાને દેહમેલ સમાન ગણું અંતરુ અનુભવી જ્ઞાનિની મહત્તાને પ્રમાણભૂત ગણી તેમને નમસ્કાર કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, અને બાહ્યમહત્તાને કુટેલા ઢેલ સમાન લેખે છે. અજ્ઞાની વાડી, ગાધિ, લાલ, તાવમાંજ જ્યારે સુખને સેવધિ કરી લે છે, ત્યારે જ્ઞાની વાડી ગાઢ લાડને માટીનાં પૂતળાં કલ્પી લે છે, તેથી તેમાં કંઇ પણ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭ ). તેને સુખ ભાસતું નથી. જ્ઞાની આત્મા વિના અન્યત્ર સુખને લેશ પણ દેખી શકતા નથી. અજ્ઞાની પુગલાનંદી હોય છે, અને તે પુદ્ગલાનંદીનાં લક્ષણ શ્રી અધ્યાત્મસારમાં પરમજ્ઞાની ઉપાધ્યાયજીએ સારી રીતે વર્ણવ્યાં છે. જ્ઞાની થવાથી કંઇ શરીરમાં ફેરફાર થઈ શક્તા નથી. જ્ઞાનીને ઓળખવા માટે બાહા લક્ષણ આભૂષણાદિક નથી, પણ જ્ઞાનીને ઓળખાવનાર આત્મજ્ઞાન છે. માટે જે આત્મજ્ઞાનીએ આત્મસ્વરૂપમાં સુખ દીઠું છે, તેને બહારના કોઈપણ પદાર્થમાં સુખ પ્રતિભાસતું નથી અને બાહાના પદાર્થોમાં થાવત્ પયંત સુખબુદ્ધિ છે, તાવત્ પર્યત આત્મતત્ત્વમાં સુખની બુદ્ધિ થઈ નથી; એમ સમજવું. બાહ્યાના ભેગાદિક પદાર્થોમાં સુખબુદ્ધિ જેને હેય છે, તે મિથ્યાત્વી કહેવાય છે. સત્ય અનંતસુખ આત્મામાં જ છે. એવી પૂર્ણ શ્રદ્ધા થઈ નથી, ત્યાં સુધી જીવ અજ્ઞાની જાણ. આત્મામાં જ જ્ઞાનીને પૂર્ણ સુખની શ્રદ્ધા હોય છે. તેથી તે સમકિતી કહેવાય છે. તેથી જ્ઞાનીની કિયા મોક્ષમાર્ગ સાધનારી થાય છે. આત્મામાં જ સત્ય પૂર્ણ સુખની દ્રઢ અવિચળ શ્રદ્ધા થવાથી જ્ઞાની ચારિત્રહનીયાદિ કર્મને ક્ષય કરવા માટે, ઉપાધિભૂત સંસારાવસ્થા ત્યાગી, પંચમહાવ્રત અંગીકારરૂપ વ્યવહારચારિત્ર અંગીકાર કરી, નિર્વત્તિપદ સેવે છે. હવે વિચારે કે એવા જ્ઞાનીને બાહ્યપૌગલિક ભેગ તે For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮). રોગ સમાન લાગ્યા વિના કેમ રહે ! અર્થાત્ લાગે જ. આત્મજ્ઞાનને આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરે,એજ કર્તવ્યમાં કર્તવ્ય અને સારમાં સાર લાગે છે. આત્માભિમુખતા ક્ષણે ક્ષણે ઉપગ ભાવથી અંતરમાં સેવવી. વ્યાવહારિક કાર્ય કરતાં પણું, આત્માના ગુણપર્યાયનું ચિંતવન કરવું. સાત નાની આત્મસ્વરૂપ વિચારવું. સંગ્રહનયની અપેક્ષાએ આત્મસત્તા અવલંબી ધ્યાન કરવું. શુદ્ધવ્યવહારથી દ્રવ્યગુણપર્યાય ભેદ પાડી, આત્મધ્યાન ધરવું. એમ આત્મસ્વરૂપનું ક્ષણે ક્ષણે અંતરવૃત્તિથી સેવન કરવું. ચકલી પોતાનાં ઈંડાંને જે સેવે નહીં તે, ઈંડાં કહી જાય છે, અર્થાત બગડી જાય છે. મયુરી પણ ઇંડાંનું સેવન કરે છે, તેથી ઇંડાંની અંદર રહેલે જીવ પુષ્ટ થાય છે, અને પશ્ચાત્ તે ઈંડાં ફૂટવાથી બહાર નીકળે છે. માટે સેવાકિયામાં અદ્દભૂત શકિત સમાઈ છે. સમુદ્રમાં રહેલી કાચબી પોતાનાં ઈંડાં સમુદ્રની બહાર રેતીમાં આવી દાટી જાય છે, અને પછી તે જતી રહે છે. પછી સમુદ્રમાં રહી વારંવાર પિતાનાં ઇંડાંની યાદી કર્યા કરે છે. મારાં બચ્ચાં સુખી છે, મારાં બચ્ચાંને શાંતિ છે, મારાં બચ્ચાં મોટાં થાય છે, એમ વારંવાર મનમાં ચિંતવન કર્યા કરે છે, તેથી તે ઈંડાં મોટાં થઈ તેમાંથી બચ્ચાં નીકળી પાણીમાં ચાલ્યાં જાય છે. જે તે કાચબીને કઈ મારી નાખે, વા આફતથી ઇંડાનું ચિંતવન કરે નહીં, તે For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૯ ) તે ઇંડાં સડી જાય છે. દરિયામાં દૂર રહેલી કાચબીનું મન ઈંડાંમાં ડાવાથી ઈંડાં સેવાય છે, તેમ અત્ર પણ સમજવુ કે જ્ઞાનીનું મન, આત્મામાં રહેવાથી, અને મનથી ક્ષણે ક્ષણે આત્માનું સેવન કરવાથી, આત્મા તે પરમાત્મારૂપ અને છે. એવા અંતત્તિથી આત્મપ્રભુસેવનને અભૂતમહિમા જાણવા. માટે જ્ઞાન ધ્યાનવડે આત્મસેવના ક્ષણ ક્ષણે કરવી, કે જેથી સકળ ક્રમ ક્ષયદ્વારા મુક્તિસુખ પ્રાપ્ત થાય. નુl. સાતારાતા વેની, સમમાટે વેવાય; !! માટે સંવતા જદ્દી, નિનવમાં વર્તાય. ॥૬॥ लगी न ताळी ध्याननी, घटयुं न ममता मान || लगी न वृत्ति लक्ष्यमां, तब तक के अज्ञान. ॥६७॥ साचा सद्गुरु सँगते, पामे प्राप्ति ज्ञान; ॥ विवेकदृष्टि जागतां, आवे निजगुण भान. ॥ ६८ ॥ आवे निजगुण भान तब, प्रगटे ज्ञानप्रकाशः ॥ अनुभवसुखनी ल्हेरियो, वेदतां विश्वास ॥ ६९ ॥ I ભાવા—શાતા વેદનીય, તેમજ અશાતા વેદનીય જો રાગદ્વેષ વિનાસમભાવે વેદાય, તા . ભાવસ વરતા પ્રાપ્ત કરી, પેાતાના સ્વરૂપમાં વિત્ત શકાય છે. શ્રી વીરપ્રભુને કમાં For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ) ગાપે ખીલા માર્યા હતા, તેા પણ જરા માત્ર પશુ ગેપના ઉપર દ્વેષ કર્યાં નહેાતા; તથા વળી વીરપ્રભુને ચંડકૌશિક સપ કરડચે હતા, તે પણ તેના ઉપર જરા પણ દ્વેષ કર્યાં નહેાતે. શ્રી વીરપ્રભુને સાધુ અવસ્થામાં દેવતાઓએ સ્તવના-પ્રશંશા કરી તાપણ તેએના ઉપર રાગભાવ કર્યાં નહીં. શ્રી વીરપ્રભુએ દ્મસ્થ અવસ્થામાં પણ ગામેગામ વિચરીને શાતા અને અશાતા વેદનીયને સમભાવે વેદી, તેથી તેમણે પરમાત્મપદ પ્રગટ કર્યું, તેમ શ્રી ચરમ તીર્થંકર વીરપ્રભુની પેઠે પુણ્યનાં અને પાપનાં ફળ ભાગવતાં, પણ સમભાવે વર્તે, હષ શાક ઉત્પન્ન થાય નહીં; એવી જ્ઞાનવર્ડ સમાવસ્થાની ઉત્પત્તિ, શાતા અને અશાતાવેદનીય ભોગવતાં પણ, અંતમાં વર્તે તે અલ્પકાળમાં સફળકમના ક્ષય થઈ જાય, શ્રી સ્ક`ધકસૂરિના શિષ્યાની પેઠે દુઃખ ભાગવતાં સમાવસ્થા પ્રગટે તા કલ્યાણ થાય, તથા ગજસુકુમારની પેઠે શ્વસુર ઉપર દુઃખ દેતાં, પણ સમભાવ વર્તે, તથા પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની પેઠે શાતા વેદનીયના હેતુઓ પ્રાપ્ત થયા છતાં, પણ સમભાવ વર્તે, તે અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં. કેવલ સમકિતી જીવાને આવા પ્રકારના સમભાવ વતી શકતા નથી. જ્ઞાન વિના આવે ઉત્તમ શમભાવ આવતા નથી. અજ્ઞાનાવસ્થામાં પણ મિથ્યાત્વયેાગે શમાભાસ કેાઇ જીવામાં માલુમ પડે છે, પણ તે યથા પ્રવૃત્તિકરણને છે. તેટલા માત્ર શમથી For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૧), રાજી થવું નહિ. ઉત્કૃષ્ટ શમભાવની પ્રાપ્તિ થતાં કંઈ અવશેષ રહેતું નથી. મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, કામાદિક બેગ ભેગવી, ખુશી થનાર અજ્ઞાની જ છે, પણ મનુષ્યજન્મ સં. પ્રાપ્ત કરી, આત્મજ્ઞાન કરવું, અને આત્મજ્ઞાન દ્વારા ધ્યાન કરવું, એ જ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. આત્મા અને પરમાત્મસ્વરૂપની ઐકયતારૂપ ધ્યાનની તાળી લાગી નહિં, અને મમતા. માન ઘટયું નહિ, અને જ્યાં સુધી આત્મસ્વરૂપ રૂપ લક્ષ્યમાં વૃત્તિ લાગી નહિ, ત્યાં સુધી બહિરાત્મદશા એટલે અજ્ઞાનભાવ સમજ; અર્થાત્ અંતરઆત્મામાં સુખ છે તે સંબંધી જરાપણ વિચાર કર્યો નહી, પૌગલિક ભાવથી ભિન્ન જ્ઞાનદર્શન ચારિત્રગુણ વિશિષ્ટ અસંખ્ય પ્રદેશી હું આત્મા છું, એવી વિવેકદષ્ટિ જાગી નહિ, અને ધર્મધ્યાન નાદિકમાં પ્રવેશ થયે નહીં, ત્યાં સુધી અજ્ઞાન જ છે. સમ્યગમતિજ્ઞાન અને સમ્યકશ્રુતજ્ઞાન પ્રાપ્ત થતાં, આત્મસ્વરૂપ ઓળખાય છે, અને તેના ઉપર પ્રેમ થાય છે. અને અંશે અંશે મમતા અને માન ઘટે છે, તેથી ચેથા ગુણઠાણે પણ ધર્મધ્યાનની અસ્તિતા છે; પ્રથમ ગુણઠાણે ધર્મધ્યાનની અસ્તિતા કહી નથી. ચોથા ગુણઠાણે ઉપશમાં સમકિત, પશમ સમકિત, અને ક્ષાયિક સમકિતની અસ્તિતા છે. ચોથા ગુણઠાણે મતિ અજ્ઞાનાદિ હતાં For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૨) નથી. ચેથા ગુણઠાણાની પ્રાપ્તિ બીજના ચંદ્રમા સમાન કહેલી છે. મિથ્યાત્વ જ્યાંસુધી છે, ત્યાં મતિ અને કૃતપણુ અજ્ઞાનરૂપ જાણવું. હવે પ્રસંગે જ્ઞાનના ભેદ કહે છે. આભિનિબે ધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને પાંચમું કેવલજ્ઞાન. ત્યાં પ્રથમ મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ છે. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, અને ધારણું એ ચાર ભેદ છે. મન અને ચક્ષવિના બાકીની ચાર ઇંદ્રિાવકે વ્યંજનાવગ્રહના ચાર ભેદ થાય છે. મનને ચક્ષુ અપ્રાપ્ય કારી હેવાથી, તેમને વ્યંજનાવગ્રહ થઈ શકતો નથી. અર્થને પરિચછેદ કરનાર અર્થાવગ્રહને છ ઇંદ્રિવડે છે પ્રકારને જાણ. અને તે પ્રમાણે ઈહા, અપાય, અને ધારણના ભેદો મેળવતા વીશ ભેદ થયા. તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ મેળવતાં અઠ્ઠાવીશ ભેદ થયા. એ અટ્ટવીશ ભેદોને બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, નિશ્ચિત, અને ધ્રુવ, એ છ ભેદ તથા એના પ્રતિપણિ છ ભેદ મળી, બાર પ્રકારે ગણતાં, ત્રણસે છત્રીસ ભેદ થાય છે. જૂદી જૂદી જાતના અનેક શબ્દને જુદા જુદા ઓળખવા તે બહ છે; તે દરેકના પાછા સ્નિગ્ધ મધુરાદિક ભેદ જાણવા તે બહવિધ છે. તે ઝટ પોતાના રૂપે ઓળખાવા તે અચિર છે; લિંગ વગરનું જાણવું તે અનિશ્ચિત છે; સંશયવિના જાણવું, તે નિશ્ચિત છે, કેઈવેળા નહીં પણ અત્યંત જાણવું તે ધ્રુવ છે, For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એક જીવની અપેક્ષાએ ચાસઠ સાગરાપમ અધિક છે; એટલા કાળ પ્રમાણવાળું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન પણ છે, શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે; અક્ષય, સન્નિસમ્યક્, સાદિ, સપ વસિત, ગમિક, અને અગપ્રતિષ્ઠ, એ સાત ભેદ અને તેના પતિપક્ષી સાતભેદ મેળવતાં, ચઉદભેદ થાય. અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧ ) ભવપ્રત્યયિક અને ( ૨ ) ગુણપ્રત્યયિક; તેમાં નારકીના જીવેા અને દેવતાઆને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે, ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ઉત્કૃષ્ટપણે તેત્રીસસાગરાપમ, અને જધન્યથી દશહજાર વ પર્યંત છે. ત્યાં અનુગામ એટલે ભવાંતરે સાથે આવતું જ્ઞાન તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે; અને જન્મ સુધી રહે તે પ્રતિપાતિ છે. ગુણપ્રત્યયિક અધિજ્ઞાન એ પ્રકારનુ છે; તિય ચાનુ અને મનુષ્યાનુ, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ ઝાઝેરૂ હોય છે. તે એવાર કેાઈ વિજય વિમાને જાય, અથવા ત્રણવાર અચ્યુત દેવલાકમાં જઇ, ત્રગુણાન સહિત મનુષ્યપણે જન્મે ત્યારે થાય છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, અને હીયમાન, તથા પ્રતિપાતિ અને અપ્રતિપાતી, એ છ પ્રકારે અવધિજ્ઞાનના ભેદો જાણવા. અવધિજ્ઞાન નિશ્ચયથી પ્રત્યક્ષ અને રૂપીદ્રવ્ય વિષયી છે; એ ત્રણે સમ્યષ્ટિ જીવને ડાય ત્યારે જ્ઞાન ગણાય છે; તેમાં મતિશ્રુત તે। એ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪ ) સાથેજ રહે છે; અને અધિજ્ઞાન સાથે પણ થાય; અને પછીથી પણ થાય. એ ત્રણજ્ઞાનના સ્વામી પર્યાપ્તસજ્ઞિ પચે દ્રિય જીવો હોય છે વળી પરભવનું આવેલુ અવધિજ્ઞાન અપર્યાપ્ત સજ્ઞિમાં પણુ ગણાય કહ્યું છે કે, સન્નિ દાત્તેવિ હૈં પરમવિધ સોહિનાળતુ એમ ધર્મરત્ન પ્રકરણુમાં કહ્યું છે પરમાધિ અ‘તરમુર્હુત હોય છે. લેાકાકાશ પ્રમાણુ જે અવધિજ્ઞાન થાય છે, તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન ગણાય છે. અપ્રમત્તયતિને મન સમધી જે જ્ઞાન થાય, તે મનઃપ વ જ્ઞાન કહેવાય છે. મનઃ૫યવના બે ભેદ છે;ઋન્નુમતિ મનઃ પવજ્ઞાની અઢીગળઉણુ સમય ક્ષેત્ર જીવે છે. અને વિપુલમતિ સંપૂર્ણ ક્ષેત્ર જીવે છે. મનઃપવ જ્ઞાન જઘન્યથી અંતમુર્હુત પ્રમાણુ હાય, અને ઉત્કૃષ્ટ દેશેાનપૂવક્રેટિ વર્ષ પર્યંત હાય, જિનસિવાય કાઇકને વખતે અધિજ્ઞાન વિના પણ મનઃ૫ વજ્ઞાન થાય છે; શ્રુતકેવલિ, આહારક, ઋન્નુમતિ, અને ઉપશમ શ્રેણીવાળા જીવ પડે તેા પાછા અનતભવ પરિભ્રમણ કરે છે; બાકી વિપુલમતિ તે અપ્રતિપાતિ નવું. પચમ કેવલજ્ઞાન સદ્રવ્ય તથા સ પર્યાયગોચર છે. તેના બે ભેદ છે; ભવસ્થ, અલવસ્થ, તેમાં ભવસ્થ કેવલજ્ઞાન જઘન્યથી અંત હુત અને ઉત્કૃષ્ટ દેશેઉણી પૂર્વે કાટિ હાય, અભવસ્થ કેવલજ્ઞાન સાદિ અપવસિત છે. સવજ્ઞાનામાં શ્રતજ્ઞાનજ ઉત્તમ છે; કેમકે તે દી For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). પકની માફક સ્વ અને પરપ્રકાશક છે. બાકીના જ્ઞાન મૂક છે. કેવલજ્ઞાની પણ જે બેલે છે, તે વચનરૂપ હોવાથી, શ્રુતજ્ઞાન છે, તેમ જાણતા પણ મૂકકેવલી બોલી શકતું નથી, તેથી તે બીજાને ઉપદેશ આપી તારી શકતું નથી. જ્ઞાન, મહામોહરૂપ અંધકારની લહેરેને હરવા સૂર્યોદય સમાન છે. દુર્જય કર્મરૂપ ગજેને હણવા જ્ઞાન સિંહ સમાન છે. જીવ અને અજીવ વસ્તુઓ દેખવા માટે જ્ઞાન લોચન સમાન છે. જે અપૂર્વજ્ઞાન શિખે છે, તે તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે, અને અને અપૂર્વજ્ઞાન શિખવે તે મહાફળ મોક્ષરૂપ થાયજ; કઈ અજ્ઞાની જીવ પણે માનુષની પેઠે સમ્યગજ્ઞાનમાં ઉદ્યમ કરતા છતે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાની સંવિગ્ન પાક્ષિક છતાં, પણ જેવું દઢ સમ્યકત્વ ધારી શકે છે, તેવું જ્ઞાન વિના અજ્ઞ તીવ્રતપ કરતે છતે પણ, દઢ સમ્યકત્વ ધારણ કરી શકે નહીં. ન દીક્ષા પામીને પણ જે પરમાર્થતત્વના અજાણુ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે, તેમાં જ્ઞાનાવરણીયને દોષ છે. વળી જ્ઞાનવિનાનું ચારિત્ર શું ફળ આપે છે તે કહે છે – થ, नाणविहूणो चरणुज्जुओवि, न कयावि लइइ निव्वाणं । अंधुव्व धावमाणो, निवडइ संसारकूवंमि. 10 For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૬) 'ગના , સાપથળો વિ સંતોષિ जिणभणियं जइधम्म, सावयधम्मंच विहिपुवं. ॥२॥ જ્ઞાનરહિત કેઈ ચારિત્રમાં તત્પર હોય, તે પણ તે મક્ષ નહીં પામતાં, આંધળાની માફક દોડતે થકે સંસારકૂવામાં પડે છે. સંવેગમાં પરાયણ અને શાંત એ અજ્ઞાની જીનેશ્વર કથિત અતિધર્મ અને શ્રાવકધર્મનું શી રીતે આરાધન કરી શકે? અર્થાત નજ કરી શકે, માટે હમેશાં જ્ઞાન આપવું. દ્રવ્યાનુગ આદિના જ્ઞાની એવા મુનિરાજોને અનુસરવા, અને જ્ઞાનીની નિંદા કરવી નહીં. આત્મજ્ઞાની મુનિરાજેના ચરણકમળની ઉપાસના કરવી. આત્મજ્ઞાન વિના ભવાંત થવાને નથી, માટે શુદ્ધસુગુરૂની સંગતિ કરી જ્ઞાનની પ્રાપ્તિ કરવી. સદૂગુરૂ ગમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સફળ જાણવું. સદગુરૂ પાસે જ્ઞાન શિખતાં વિવેક દ્રષ્ટિની જાગૃતિ થાય છે, અને તેથી પિતાના સ્વરૂપનું ભાન આવે છે, અને જ્યારે પોતાના આત્મસ્વરૂપનું ભાન આવ્યું, ત્યારે સત્ય જ્ઞાનને પ્રકાશ હૃદયમાં ભાસે છે, અને આત્માનુભવને આત્મસ્થિરતાથી અનંત સુખની લહરીનો વેદક આત્મા બને છે, અને આત્મસુખ વેદતાં, આત્મતત્વને પૂર્ણ પણે વિશ્વાસ થાય છે, અને જડ વાદને દેશવટો મળે છે. અનુભવજ્ઞાનથી, આત્મ સુખને ભેગ મળે છે, અને તેથી આત્મસ્વરૂપ રમણતામાં For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४७ ) ચાલ મજીઠના ર'ગ લાગે છે, તે સંબધીનુ' નીચેનુ' અનુભવ પદ્મ જાણવું. पद. || अवधूत निरपक्ष विरला कोइ ए राग. ॥ अवधूत अनुभवपद कोइ रागी, दृष्टि अन्तर जस जागी; अवधूत. जलपंफजवत् अन्तर न्यारा, निद्रासम संसारा । हंसचंचुवत् जडचेतन कुं, भिन्न भिन्न कर धार्या. अवधूत ||१| ॥१॥ पुद्गलमुखमें कबहु न राचे, औदयिकभावे भोगी; । उदासीनतापरिणामे ते, भोगी निजधन योगी. अवधूत . ॥२॥ क्षायोपशमिकभावे मतिश्रुत - ज्ञाने ध्यान लगावे; । आपहि कर्त्ता आप अकर्त्ता, स्थिरताये सुखपावे. अवधूत ॥ ३ ॥ कारक पट् घट अन्तर शोधे, परपरिणतिकुं रोधे; । बुद्धिसागर चिन्मयचेतन, परमातमपद बोधे. अवधूत ॥ ४ ॥ જેની અન્તર ષ્ટિ જાગી છે, એવા કાઈ અનુભવી પુરૂષ! આત્મસ્વરૂપના રાગી જાણવા. તેવા આત્માનુભવી પુરૂષ જલમાં જેમ કમળ નિલેપ રહે છે, તેમ પેાતે સંસારમાં પરભાવરૂપ જલથી નિર્લેપ રહે છે, અને તેવા અનુભવી મહાત્માએ જેમ કાઈને ગાઢ નિદ્રા આવી For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૮) હોય તે કશું જાણી શકે નહીં તેમ સંસારની ખટપટ વિકલ્પ સંકમાં ગાઢ નિદ્રાની પેઠે વર્તે છે, અર્થાત્ સંસારદશામાં અનુભવિમુનિરાજે જરા પણ મનને લક્ષ આપતા નથી. વળી અનુભવિમુનિરાજે એ હંસની ચંચુંની પેઠે જડ અને ચૈતન્ય ભાવને ભિન્ન ભિન્ન કરી ધાર્યો છે. વળી અનુભવિ મુનિરાજે પુદગલ સુખમાં કદિ રાચતા નથી. તેઓ ઔદયિક ભાવ ભેગમાં પણ ઉદાસીનતા પરિણામે વર્તે છે; મુનિરાજ આત્મધનભેગી યેગી છે; ક્ષાપશમિકભાવ ના મતિશ્રુત જ્ઞાનેકરી આત્મધ્યાન લગાવતાં, આત્મા, પોતાના સ્વરૂપને કર્તા, અને પર સ્વભાવનો અકર્તા થાય છે. આત્મિક શુદ્ધ ધ્યાનની સ્થિરતાથી સુખ થાય છે. વળી આમેધ્યાની મુનિરાજ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ છ કારક અંતમાં શોધે છે અને પરપરિણતિને રોધ કરે છે. એવા મુનિરાજ, પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે; તપ જપ કિયાદિકથી પણ રાગદ્વેષક્ષય દ્વારા આત્મ વિશુદ્ધિ કરવાની છે, ભવ્ય છ આત્મસાધક થઈ, અનુભવાખંડાનંદથી આયુષ્ય સમાપ્તિ કરે છે, સુન્ના, आत्मासंख्यप्रदेशमां, स्थिरता अद्भुत होय । परपुद्गलथी भिन्नता, स्पष्टपणे अवलोय. ॥७॥ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૯) नयप्रमाणे आत्मनी, सद्दहणा प्रगटायः । अडगवृत्ति मेरू यथा, तथा चरणता पाय ॥ ७१ ॥ घट अन्तर सहु ऋद्धिनो, होवे स्वयंप्रकाश; । शुद्धस्वभाये तत्वथी, केवल धर्मविलास. ॥७२ ।। निर्वाणे निजलक्ष्य तो, घटमां छे निर्वाण । ज्ञाने जो निजलक्ष्य तो, अन्तर केवलनाण. ॥ ७३ ।। ભાવાર્થ–આત્મધ્યાનાનુભવથી અસંખ્ય પ્રદેશમાં - દૂભૂત સ્થિરતા પ્રગટે છે, અને તેની અદ્દભૂતસ્થિરતાથી પર પદ્ગલિક વસ્તુથી સ્પષ્ટપણે આત્માની ભિનતા ભાસે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસુત્રય, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયથી આત્મસ્વરૂપ જાણતાં આત્મતત્વની શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે, અને તેથી આત્મવીલ્લાસથી ઉપગભાવે ધ્યાન કરતાં, મેરૂપર્વતની પેઠે અચળ શ્રદ્ધા પ્રગટે છે, અને તેથી નિજગુણ સ્થિરતારૂપ ચારિત્ર અંતરમાં પ્રગટે છે. આત્મશક્તિ પ્રકાશ કરવા અર્થે, હે ભવ્ય ! આ ઉત્તમ ઉપાય છે. સ્વસ્વભાવ સ્થિરતા-લીનતા-રમણુતારૂપચારિત્ર તત્વજ, સારામાં સાર છે, અને તેવી સ્થિતિથી, અનંત કર્મ વર્ગણાઓ ખરે છે, અને જેટલા પ્રમાણમાં જે જે ગુણને આ વરણ કરનારી કર્મવર્ગણાઓ ખરે છે, તે તે અંશે આત્માના ગુણે પ્રગટ થાય છે. કેઈની આંખમાં મેતિયારૂપ પુદ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ગળ આવરણને લીધે ચક્ષુદર્શનમાં ઝાંબ પડે છે, તેને મેતિયારૂપ, પગલાવરણને દાક્તરીયપ્રગથી નાશ થતાં ચક્ષુદર્શનને સ્પષ્ટભાસ થાય છે. તે પ્રમાણે આત્મગુણોની પ્રગટતામાં પણ સમજવું. ક્ષપશમ ભાવોગે મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ ગુણોની ઉત્પત્તિ થાય છે. ક્ષાયિકભાવે કેવલજ્ઞાન અને કેવલ દર્શનાદિ ગુણોની ઉત્પત્તિ જાણવી. શુદ્ધસ્વભાવે રમણું કરવાથી, આત્મામાં અનંત ઋદ્ધિને પ્રકાશ થાય છે. તે આત્મા ! તારી શુદ્ધસત્તાનું સ્મરણ કર. તું અજ્ઞાનાંધકારમાં સ્વભાન ભૂલી કેમ આથડે છે? પિતે સિંહ છતાં, કેમ અજવૃન્દમાં પિતાને અજ કલ્પી બેઠે છે? આ શું અંતમાં સમજાતું નથી ? આટલે શા માટે મેહ ? શા માટે આટલી ચિત્તની અસ્થિરતા? શા માટે તું ધૂમાડાના બાચકાસમાન માચાને ગ્રહણ કરવા ઈચ્છે છે? અહે ! આત્મા છેલ્લી બાજી જીતી લે. સર્વ સામગ્રી પ્રાપ્ત થઈ છે, અમૂલ્ય ક્ષણ જાય છે, ચેત !! કઈ પણ મનુષ્ય અનેકકલેશદ્વેષ સંતતિ દાયકપરસ્વભાવ રમણથી કિંચિત્ પણ સત્ય સુખ પામ્યા નથી, અને પામશે પણ નહિ. સ્વપ્ન પદાર્થ વત્ ક્ષણિપૌદ્ગલિક પદાર્થસાર્થમાં, ઈષ્ટ વા અનીષ્ટબુદ્ધિ અજ્ઞાનથી કલ્પીને જીવે, ગટ-નિષ્ફળ જીવન ગાળે છે. અહીં કેટલી મૂર્ખતા !!! રાજા સમાન આત્માને રંક સમાન, For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧) વા ધુળ સમાન ગણી, અજ્ઞાનથી બહુ ફ; ભવમાં મૂલ્ય, સંસારમાં સત્યાસત્યને જરા માત્ર પણ વિચાર નહીં કરવાથી, પિતાની ભૂલથી દુઃખની સામગ્રી ઉત્પન્ન કરી છે. ચેતન ! જરા જ્ઞાનશકિત હોય, તે હું તને સમજાવું. સમજત ખરા. સ્થિર થઈ, આંખ મીંચી બેસી જાઓ. કશું દેખાય છે, ના નહી. તેવી જ રીતે આંખ મીંચાયાથી કશું અંતે દેખવાનું નથી. સર્વવસ્તુનો દેખનાર તથા તે સંબંધી વિચાર કરનાર તે તું પિતે છે. તું રાજાને રાજા અને સ્વામીને સ્વામી છે. તું જ્ઞાન ધ્યાનથી આત્માનુભવ કર. હે આત્મા ! તું જેમ જેમ જ્ઞાનથી પિતાના સ્વરૂપને અનુભવ કરીશ, તેમ તેમ તારા દિલમાં નવી નવી તર્ક વિતર્કની ફુરણાઓ પ્રશ્ન રૂપે ઉઠશે, અને પાછી સમી જશે. અનુભવાર્થે નીચેનું પદ સ્મરણ કર પુલ अरे जीव शीदने कल्पना करे-ए राग. अनुभव आतमनो जो करे, तदा तुं अजरामर थइ ठरे । देहदेवळमां संध्या देवने, घडी नहीं सुख अरे ॥ सुरताघंटे उघ भागे, जागे देव दुःख हर। तदा तुं अजरामर थइ ठरे. त्यागे न जल ज्यु माछलु भाइ, तेम गुण निज वरे। . अलख अविहड आतमानी, दशा कबु नहीं फर. तदा ॥२॥ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫ર) पार्श्वमणिसम ध्यान तारुं, सिद्धबुद्धता वरे; । परम ब्रह्मस्वरूप पामी, नाम रूप नहीं घरे. तदा तुं. ॥३॥ गाडीमांहि बेसीने झट, चालजे निज घरे। सारथि मनहुँ अश्वइन्द्रिय, साचवे सुखसरे. तदा तुं. ॥४॥ छेल्ली बाजी जीती ले भाइ, मायाथी शीद मरे। बुद्धिसागर चेत झटपट, चेतना करगरे. तदा तुं. ॥५॥ હે આત્મન્ યદિ તું વિવેકદષ્ટિથી સ્વપરને વિભાગ કરી, ચૈતન્ય તત્ત્વને અનુભવ, સમગ્ર જ્ઞાનથી શ્રીવીરપ્રભુની પેઠે કરે તે તું પણ અજરામર થઈ સિદ્ધશિલાની ઉપર પરમાત્મમય થઈ, સાદિ અનંતમા ભાગે સ્થિર થાય કે જ્યાં અનંતા સિદ્ધયા છે, ત્યાં તું પણ અસંખ્યાતપ્રદેશથી નિર્મલ સિદ્ધ સનાતનતા પ્રાપ્ત કરે. શિષ્યપ્રશ્ન–હે કૃપાસિંધુ ગુર! એકસ્થાનમાં અનંત સિદ્ધ છો શી રીતે રહી શકતા હશે ! તેમજ એક આમાના પ્રદેશ ભેગા અન્યસિદ્ધાના પ્રદેશ રહેવાથી ભેળ સેળપણું થઈ જાય કે નહીં? ગુરૂ–હે વિનેય, જિજ્ઞાસુ શિષ્ય ? એક સ્થાનમાં અને નંત સિદ્ધ રહે છે, તે પણ તેમને બાધ આવતું નથી. જેમ એક ઓરડામાં એક દીપકને પ્રકાશ માઈ રહે છે, તેમજ તેજ ઓરડામાં શત દીપકને પ્રકાશ પણ માઈ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) શકે છે, તેમજ સહસ્ર લક્ષકેટિ દીપકના પણ માઇ શકે છે; જેમ સહસ્ર દ્વીપકના પ્રકાશને એક એરડામાં માતાં વ્યાઘાત આવતા નથી, તેમાં પણ વિચારવાનું છે કે દીપકના પ્રકાશ તે વણુ ગંધરસ સ્પર્શમય પુદ્ગલના ધા છે, જ્યારે રૂપી પુદ્દગલે પણ આવી રીતે માઇ શકે છે, તે પછી અરૂપી એવા સિદ્ધાત્માઓને એક સ્થાનમાં રહેતાં, કેઈ પણ પ્રકારના ખાધ આવી શકતા જ નથી. વળી હે શિષ્ય !! તેં કહ્યું કે સિદ્ધાત્માના પ્રદેશ છે, તે અન્યસિદ્ધાત્માના પ્રદેશેાની સાથે મળવાથી, સેળભેળપણું થઇ જાય. આમ કહેવું પણ ચેાગ્ય નથી. કારણ કે પ્રત્યેક સિદ્ધાત્માના અરૂપી પ્રદેશે અન્યાત્માના પ્રદેશેા ભેગા રહે છે, છતાં પણ મળી જતા નથી. એક આકાશપ્રદેશમાં અનત સિદ્ધાત્મપ્રદેશે ભેગા રહેતાં પણ પ્રત્યેક સિદ્ધાત્માની વ્યક્તિ ભિન્ન હોવાને લીધે, ભેળસેળપણું થતું નથી. જેમ એક દુકાનમાં પાંચ ગુમાસ્તાઓ રહે છે, પણ દરેકની વ્યક્તિ જીદ્દી રહે છે. તેમાં કંઇ ભેળસેળપણુ‘થતુ નથી, તેમ સિદ્ધાત્મપ્રદેશમાં પણ સમજી લેવુ: પ્રત્યેક સિદ્ધાત્મવ્યક્તિ ભિન્ન ભિન્ન હૈાવાને લીધે તેમાં ભેળસેળપણ' થઇ શકતું નથી, એમ સમજી લેવું. પૂર્વોક્ત સિદ્ધાત્મપદની શિક્ત આ શરીરમાં રહેલા આત્મામાં સત્તાએ રહી છે. તેને સએધીને કહે છે કે, હે ભવ્ય ! દેહરૂપ દેવળમાં અનાદિ કાળથી આત્મારૂપ દેવ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪) અજ્ઞાન નિદ્રાથી ઉધે છે, તેથી પિતે કેણ છું ? તે ભૂલી ગયો છે. શિષ્ય પ્રશ્નન-–હે પરમકૃપાળુ શરણ્યગુરૂ આપે!! કહ્યું કે દેહરૂપ દેવળમાં અનાદિકાળથી આત્મા રહ્યો છે, એમ શી રીતે ઘટે! કારણ કે, દેહ તે શતવર્ષ અધિક પ્રાય રહી પછી વિખરી જાય છે, તેની તે આદિ છે, અને અંતપણું છે તે તમેએ તે દેહ દેવળમાં અનાદિકાળથી આત્મદેવ રહ્યો છે, એમ કેમ કહ્યું? દેહની આદિ થઈ, તે આત્મા અનાદિ કાળથી રહ્યો, એમ શી રીતે કહી શકાય? ગુરૂ ઉત્તર– હે ભવ્ય! શ્રવણ કર ' દાઝ એક જાતનું નથી પણ તે પાંચ પ્રકારનું છે તે નીચે પ્રમાણે, હાવિ, ક્રિય, માદાર, તૈના, અને કાર્યા. એ પાંચ શરીરમાં તૈજસ અને કાશ્મણ સૂક્ષ્મ શરીર કહેવાય છે. iftવા સ્થૂળ શરીર કહેવાય છે. દેવતા તથા નારકીનું વૈકિયશરીર હોય છે. ચારેગતિમાં તૈજસ અને કાર્મણ શરીર આત્માની સાથે રહે છે. અનાદિ કાળથી સંસારમાં જીવ શરીર ગ્રહે છે અને છેડે છે, પણ કેઈ વખત સંસારમાં શરીર વિના રહી શકતું નથી. પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી આત્માની સાથે શરીરને સંબંધ છે, અને મનુષ્યાદિ શરીરની એક વ્યક્તિ અપેક્ષતાં શરીર સાદિસાત ભાંગે છે. તેથી હે શિષ્ય! અનાદિકાળથી આ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫). ત્માને દેહને સંબંધ છે. તેથી કઈ જાતને વિરોધ આવતું નથી. આ ઠેકાણે દેહદેવળ ગ્રહ્યું છે, તે તે ફકત મનુષ્ય શરીર આશ્રી છે, તે તે સાદિસાંત ભાંગે છે. દેહદેવળમાં રહેલે આત્મા, પિતાની દેવત્વશક્તિના અજ્ઞાનને લીધે, અનંત શક્તિમાન છતાં, પણ પિતાને શક્તિ રહિત માને છે. વળી પિતાને દેહની પેઠે વિનવર માને છે. દેહના ધર્મોને આત્મામાં આરોપ કરે છે. દેહની વૃદ્ધિથી પિતાને વૃદ્ધ અને દેહના ક્ષીણ થવાથી પિતાને ક્ષીણ માને છે. આવી રીતે પરના ધર્મો પિતાનામાં કલ્પી, પિતાનું સત્ય સ્વરૂપ વિસરી ગયેલ છે. અહ! આશ્ચર્યની વાત છે કે દેહદેવળ ક્ષણભંગુર છે. તેથી પિતાને સુખ નથી, છતાં સુખ માની ભૂલ કરે છે. ક્ષણભંગુર દેહદેવળમાં ઉંઘવાથી ચારે ગતિમાં વિચિત્ર દુઃખના સ્થાનભૂત આત્મા થયો. દેહ દેવળને નાશ અણધાર્યો થાય છે, અને અન્ય દેહમાં રહેવું પડે છે, અનેક પ્રકારનાં છેદન, ભેદન, તાડન અને તર્જનનાં દુઃખે દેહવડે ભેગવવાં પડે છે, તેવા દેહમાં વાસ કરતાં જરા માત્ર પણ સુખ મળવાનું નથી. વળી દેહમાં સદાકાળ અશુચિ રહ્યા કરે છે. જે દેહમાં કસ્તુરી નાંખીએ છીએ તે પણ વિષ્કારૂપ બની જાય છે. નાકમાંથી લીંટ વહ્યા કરે છે, પેટમાં કરમીઆ મળ, વિષ્ટા, મૂત્ર વિગેરે ભર્યું છે. ચક્ષુમાંથી પીયા નીકળ્યા કરે છે. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) બગલમાંથી સદા દુર્ગધી મેંલ ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારના રોગો શરીરમાં કર્મયોગે થયા કરે છે. જે દેહ સાત ધાતુથી બનેલ છે, તેને એક પળને પણ ભરૂસો નથી. જે દેહની બાલ, યુવા, વૃદ્ધાવસ્થા થયા કરે છે. એવા દેહ દેવળમાં કેણ પોતાને વાસ કપે ? પિતાને ખરા વાસ દેહમાં નથી. દેહ તે પુદ્ગલ છે, અને આત્મા તે ત્રણે કાળમાં પુદ્ગલથી જુદી જાતનો છે. આત્મા ચેતનાગુણવાળે છે, અને પુદ્ગલ સડણ, પડાણ, વિધ્વંસન સ્વભાવવાળું છે. પિતાને અરે વાસ તો પોતાના અસંખ્ય પ્રદેશમાં છે. જે પ્રદેશ અનાદિ કાળથી છે, અને અનંત છે, અસંખ્ય પ્રદેશે, અરૂપી અને અક્ષર છે. અસંખ્ય પ્રદેશરૂપ વાસ આત્માને છે, અને શુદ્ધ ઉપગરૂપ સુરતાને ઘંટ ક્ષણે ક્ષણે વાગે છે, ત્યારે આત્મારૂપ દેવ પિતાના સ્વભાવે જાગે છે. અને પિતાના સ્વભાવે જાગૃતિ પામેલો આત્મા પોતાને નડતાં અનંત દુઃખને નાશ કરી શકે છે, અને એવી અવસ્થા પ્રાપ્ત થતાં હે આત્મન્ ! તું અજરામર થાય છે. જેમ માછલાંઓ જળને ત્યાગ કરતાં નથી, તેમ આત્મારૂપ મત્સ્ય છે તે સ્વસ્વભાવરૂપ જલને ત્યાગ કરે નહિ, ત્યારે પોતાના ગુણ પ્રાપ્ત કરે છે અને વળી જ્યારે અવિનધર અલભ્ય આત્માની શુદ્ધ પરિણતિરૂપ દશા સ્થિરપણે વછે, ત્યારે હે ભવ્ય ! તું અજરામર થાય છે, વળી કમાન આત્માની સ્તુતિ કરતાં કહે છે કે, “હે For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૭ ) આત્મા તારૂં ધ્યાન, પાર્શ્વમણિ સદશ છે. જેમ સહસ્ર મણુ લાહને પાર્શ્વ મણિના સ્પર્શ થાય, તે લેાહ તુર્ત સુવર્ણતાને ભજે છે, તેમ હું આત્મન્ ! તારૂ ધ્યાન કરતાં, આત્યા તે પરમાત્મા અને છે. કહ્યું છે કે—અપર સો પરમપ્પા” આત્મા તેજ પરમાત્મા છે; આત્મધ્યાને પરમબ્રહ્મ, વા સિદ્ધત્વ પ્રાપ્ત કરી, પશ્ચાત્ કદાપિ કાળે નામ રૂપને ધારણ કરી શકતા નથી. એવી હું આત્મન્ ! તારી સ્થિતિ છે. હું આત્મન્ ! ચારિત્રરૂપ ગાડીમાં એશીને, પેાતાના ઘરે ચાલજે. મન સારથિ સમાન છે. ઇન્દ્રિયે અશ્ર્વ સમાન છે. માટે મન અને ઇન્દ્રિયા ઉપર પેાતાને અંકુશ રાખજે. મન અને ઇન્દ્રિયેાના વશમાં થઇ, તેને છૂટી મૂકી તા ભવકાનનમાં રખડાવશે. માટે અસ`ખ્યપ્રદેશરૂપનગર તરફ તું ચાલજે. વળી હું આત્મન્ ! યાદ રાખજે કે અસંખ્યપ્રદેશ રૂપ નગર તરફ જતાં માર્ગમાં ક્રોધ, માન, માયા, લાલરૂપ ચારાના વાસ આવે છે. માટે તેથી સાવધાન રહેજે. વળી હું ચેતન ! અસંખ્યપ્રદેશરૂપ પેતાના નગરપ્રતિ જતાં, માર્ગમાં તૃષ્ણારૂપ માટી ખાઇ આવે છે, તેનું તળીયું જણાતું નથી. તેમાં પડી જવાય નહીં, તેને ઉપયાગ રાખજે. વળી માર્ગમાં ચાલતાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપવિષયવિષનાં વૃક્ષો આવે છે, તેની છાયામાં વાસ કરીશ નહીં, અને જે વાસ કર્યાં, તે For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) મહાદુ:ખ પ્રાપ્ત થશે. અને એવી તેા ઘેન ચડશે, કે તેથી મરણુ શરણુ થવુ પડશે. વળી હું ચેતન ! માર્ગોમાં ચાલતાં મેહરૂપ પલ્લિપતિ આવે છે, તે અનેક પ્રકારે તને છેતરવા પ્રયત્ન કરશે; પણ તેથી તુ છેતરાઇશ નહીં. અભિમાનરૂપ અજગર માર્ગમાં પડયા છે, તેથી સાવધાન થઈ ચાલજે, મા માં જતાં પરભાવરૂપસિંહ, મેાહકાનનમાં વસે છે, તેનાથી દૂર રહી ચાલજે. પ્રમાદદશારૂપ પિશાચિનીને અપ્રમત્ત મંત્રથી જીતી લેજે. વિવેકરૂપચક્ષુથી, સિદ્ધા માગે જોઇ જોઇને ચાલતાં, તુ આત્માસ ખ્યપ્રદેશરૂપ નગરને પ્રાપ્ત કરીશ. આ નગર પ્રતિ કેટલાક પુરૂષા ગમન કરવાની ઇચ્છા ધરાવે છે, પણ ગમન કરતા નથી. વળી કેટલાક પુરૂષા કઇક સમજીને ગમન કરે છે, પણ પથમાં પૂર્વોકત ચારા વગેરેથી સપડાઇ જાય છે. કેટલાકભળ્યેા પ્રમાદ દશામાં પૂૉકત નગરનું સ્વરૂપ પણ સમજી શકતા નથી. કેટલાક આસન ભવ્યજીવા! આવા સત્યનગરપ્રતિ ગમન કરી, સ્વવાસ પ્રાપ્ત કરે છે, માટે હે ભવ્યજીવ ! તુ ચેત, અને આ છેલ્લી આજી જીતી લે. શા માટે મેહમાયાથી જન્મ મરણ કરે છે ? અમરપદ પ્રાપ્ત કરવું પુરૂષાર્થાંધીન છે. હે જીવ ! હવે ઝટપટ ચેતી લે, અને શુદ્વૈતના તને કરગરીને કહે છે કે પેાતાના સ્વરૂપની પ્રાપ્તિ કર. આવી શુદ્ધ ચેતનાની વિજ્ઞપ્તિ શ્રવણ કરી, આત્મા નિર્વાણ પ્રતિ લક્ષ આપવા લાગ્યા. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૯ ) નિર્વાણમાં, હું ચેતન ! તારૂ લક્ષ્ય છે, તે તારા આત્મામાંજ નિર્વાણુ ( મેાક્ષ ) છે, મેાક્ષ સ્વરૂપી આત્મા છે, અને તે મેક્ષાવસ્થામાં શિદ્ધશિલાની ઉપર રહે છે. નૈયાયિક, દુઃખના અત્યતાભાવરૂપ મુક્તિ માને છે, અને સુખગુણના પ્રલાપ કરે છે. તેથી તેનુ માનેલું મુકિતનુ સ્વરૂપ ચેગ્ય નથી. તથા અદ્વૈતવાદી, સર્વવ્યાપક મુક્તિ માને છે, પણ તત્ત્વથી વિચારી જોતાં, સર્વવ્યાપક આત્મા માનતાં તેને અંધ અને મેાક્ષ આકાશની પેઠે ઘટતા નથી. રામાનુજ મતવાળા તેા આ પ્રમાણે કહે છેઃ~~~ आनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्ष इत्याहुः तत्र लयो यद्येकादशेन्द्रिय सूक्ष्ममात्रावस्थित पंचभूतात्मकलिंगशरीरापगमस्तदा नामकर्मक्षय एव स इति कर्मक्षयरूपमोक्षवादिकक्षाप्रवेशो यदि चोपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्तदा તેન વેળ ગાયત્રાત્ અણુવાર્થવાત ।। આનન્દમય પરમાત્મામાં જીવાત્માના લક્ષ થવા, તેજ મેાક્ષ છે. તેને સ્યાદ્વાદવાદી કહે છે કે હું રામાનુજ મતવાદી ! તમારા માનેલે લય, એકાદશ ઇન્દ્રિય, સૂક્ષ્મમાત્રાવસ્થિતપ’ચભૂતસ્વરૂપ જે લિ’ગ શરીર, તેના નાશ તેને મેક્ષ કહે છે. જો એવા તમારા મેક્ષ હાય, તે સંપૂર્ણ કમ ક્ષયથી મેાક્ષ માનનાર જૈનમતમાં તમારા પ્રવેશ થશે.. કદાપિ જો. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) તમે ઉપાધિશરીરના નાશથી ઔપાધિક જીવને નાશ થઈ જ તેને મુક્તિ માનતા હે તે જીવના નાશરૂપ મુકિત ઈચ્છવા લાયક નથી. તથા તેવી મુક્તિ માટે પુરૂષાર્થ કઈ કરેજ નહીં, માટે રામાનુજે માનેલી મુક્તિ ગ્ય નથી. વળી દયાનંદ સરસ્વતિમતવાળા આર્યસમાજી એમ કહે છે કે જીવ મુક્તિમાં જઈ કેટલેક કાળ રહી, પાછા સંસારમાં આવે છે. ત્યારે તે મતવાળાને પુછીએ છીએ કે મોક્ષમાં ગએલા આત્માને અજ્ઞાન–અવિદ્યા ખેંચી લાવે છે કે અગર તે પિતાની ઈચ્છાથી ચાલ્યા આવે છે ? અથવા જ્યારે મુક્તાત્મા થાય છે, ત્યારે તેમાં શું કંઈ અવિદ્યાને લેશ રહી જાય છે ? વા ઇશ્વર તેને સંસારમાં ખેંચી લાવી જન્મ મરણ કરાવે છે? એ ચાર વિકલ્પમાંથી પ્રથમ પક્ષ જે તમે માનશે તે–તમારી માનેલી અવિદ્યા તે જડ છે, અને તમારા મનમાં તે જડ પદાર્થ કંઈ કરી શકતો નથી. અવિદ્યા કંઈ મુકતાત્માને ખેંચી લાવે તે ઘટી શકે નહીં, અને બીજું દુષણ એ આવે છે કે, જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી મોક્ષ પણ કહી શકાય નહીં. બીજે પક્ષ માનશે, તે તે પણ સિદ્ધ થતું નથી. કેણ મૂખે મુકિતનાં સુખ મૂકી સંસારમાં આવવાની ઈચ્છા કરે? જે મુકિતને માટે અનેક પ્રકારના તપ, જપ, દાન, દયા, પરોપકાર જ્ઞાન ધ્યાનાદિનું સેવન કરી, મેક્ષ મેળવ્યું, તેમાંથી પાછું For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૧ ). કેણુ આવવાની ઈચ્છા કરે; મુક્તાત્માને ઈચ્છા માનશે, તે તે પણ સિદ્ધ થતું નથી. મુક્તાત્માની ઈચ્છા સુખ વિષથી છે કે દુઃખ વિષયી છે?પુનઃ તે ઈચ્છા નિત્ય છે કે અનિ. ત્ય છે? જે કહેશે કે મુક્તાત્માની ઈચ્છા સુખ વિષયી છે, તે તેમાં પણ વિકલ્પ કે-ક્ષણિક સુખ સંબંધી છે કે નિ ત્ય સુખ સંબંધી છે? જે કહેશે કે ક્ષણિક સુખ સંબંધી ઈચ્છા છે, તે તે મુક્તાત્માને ઘટી શકે નહીં. અજ્ઞાની સંસારી જીવને ક્ષણિક સુબેચ્છા હોય છે, અને એવી જે ક્ષ ણિક સુખેચ્છા મુક્તાત્મામાં માનશે, તે તે પણ અજ્ઞાની મૂડ ખે સંસારીજ ઠર્યા. બીજા પક્ષમાં તમે કહેશે કે-મુક્તાત્માને નિત્ય સુખ સંબંધી ઈચ્છા છે, તે તેવું મેલનું નિત્ય સુખ મૂકી ક્ષણિક સંસાર સુખ ભોગવવા કે અજ્ઞાની વિના બીજે ક્ષમાંથી સંસારમાં આવવાની ઈચ્છા કરે? તમે કહેશે કે-મુક્તાત્માને સુખવિષયી ઈચ્છા નિત્ય છે, તે હે ભજો ! ! ! જરા આંખ મીંચી વિચારે તે ખરા કે– સુખ વિષયી નિત્યઈચ્છાવાળામુક્તાત્માઓની નિત્યસુખેચછા કદાપિ કાળે નાશ પામશે નહીં, અને તેથી મુક્તાત્મા કદિ પાછા સંસારમાં આવી શકશે નહીં. વળી નિત્ય સુખેચ્છાવાળા મુક્તાત્માઓ સંસારનાં અનિત્ય સુખ ભેગવવા પાછા આવે, તે બને નહીં, અને તેમ બને તે નિત્ય સુખેચ્છાને લેપ થાય, અને અનિત્ય સુખેચ્છા કરવાથી 11 For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ( ૧૨ ) સંસાર વિના મુક્તિની સિદ્ધિ થઈ શકે નહીં, અને તેથી તમારી માનેલી મુક્તિ એક કલ્પનાને ગપગોળેજ માત્ર કહી શકાય. બીજે પક્ષ ગ્રહી, તમે માનશે કે મુક્તાત્માની ઈચ્છા દુઃખ વિષયી છે, તે તેવી ઈચ્છા મુક્તાત્માને ઘટે નહીં. અને દુઃખ વિષયી ઈચ્છા, તે એક કીડાને પણ પ્રિય નથી, અને એવી ઈચ્છા તે મુક્ત છેને કહેતાં મહા મૂર્ખતા ઠરે. વળી ઈચ્છાથી સંસારમાં કેમ આવી શકે છે કારણ કે, સંસાર બળતા અગ્નિ સમાન છે. સંસારમાં જરા માત્ર પણ સુખ નથી તેવા સંસારમાં અનંત સુખરૂપમુક્તિને છોડને મૂર્ખવિના કેણ આવવાની ઇચ્છા કરે ? વિચારશૂન્ય વિના આવી મુક્તિ અન્ય કેણુ માની શકે ! વળી એક દષ્ટાંત સાંભળે. “એક મનુષ્ય આંખે આંધળે હતું તેથી તે બહુ દુઃખ પામતે હતે. કોઈ દાકતરે દવાના પ્રયોગથી તેની - ખની અન્ધતા ટાળી તેથી તે સર્વ પદાર્થોને જોવા લાગ્યો. હવે તે પિતાની મેળે શી રીતે આંખ ફેડી નાંખે? તેમ સંસારી જીવ પ્રથમ સંસારમાં મહાદુઃખી હતો, તેને સમ્યગજ્ઞાન ધ્યાનાદિથી મુક્તિ થઈ, તેથી તે સત્ય અનંત સુખ ભેગવવા લાગ્યા. તે પાછે કેમ સંસારમાં આવવાની ઈચ્છા કરે ! અલબત કદી કરે જ નહીં. વળી સત્યાર્થ પ્રકાશના નવમા ઉલ્લાસમાં લખ્યું છે કે આત્મા જ્ઞાનફલ ચાહે છે, જ્ઞાનથી For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૩). અવિદ્યા નષ્ટ થઈ જાય છે, અને અવિદ્યાના નાશથી મુકતાત્મા પુનઃ જન્મ ધારણ કરતા નથી. ત્યારે હવે દેખો કે જ્યારે તે જન્મ ધારણ કરતો નથી, ત્યારે તે સંસારમાં શામાટે આવે છે ? જે તે પાછો આવે છે, તેમ માનશે તે, તમારા સત્યાર્થ પ્રકાશનું લખવું ભાંગ પીનારા મનુષ્યના વચનની પેઠે બકવાદરૂપ અસત્ય થયું. તેથી મુક્તિમાંથી સંસારમાં આવવું સિદ્ધ થયું નહીં. વળી અત્ર વિચાર કરે કે જન્મમરણરૂપ જે સંસારકાર્ય છે, તેનું કારણ અવિદ્યા છે, તે તે જ્ઞાનથી નષ્ટ થઈ ગઈ, તે તેથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કારણ રહ્યું નહીં. તેથી મેક્ષની સ્થિતિ સાદિ અનંતમા ભાગે સિદ્ધ કરી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – दग्ध बीजे यथात्यंत, मादुर्मवति नांकुरः ॥ कर्मवीजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १॥ બીજ બળે છે અને જેમ અંકુરો બીજમાંથી ઉગીનીકળતાં નથી; તેમ કર્મરૂપ બીજ બળે છતે સંસારમાં જન્મ મરણરૂપ ભવ પ્રાપ્ત થતું નથી. વળી મુક્તાત્માને ઈચ્છા માનવી તે પણ અગ્ય છે. જે મુક્તાત્માએ કૃત્ય કૃત્ય થયા છે, તેમને કોઈપણ પદાર્થની ઇચ્છા રહેતી નથી અને For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૪ ) જ્યાં સુધી કેઈપણ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી મુક્તાત્મા કહેવાતું નથી. ઈચ્છા તે અધુરાને હોય છે. શું તમોએ મુક્તાત્મામાં કપેલી ઈચ્છા -જડ પદાર્થ સંબંધી છે કે ચૈતન્ય પદાર્થ સંબંધી છે ? પ્રથમ પક્ષ ગ્રહી કહેશો કે મુક્તાત્માને જડપદાર્થ સંબંધી ઈચ્છા છે, તે જડ પદાર્થમાં જે સુખ માને છે, તે બહિરા મા કહેવાય; મુક્તામાં કહેવાય નહી. જડમાં સુખની ઈરછા વાળે અજ્ઞાની કહેવાય, સુખ તે આત્માનો ગુણ છે, જડને ગુણ નથી. બીજે પક્ષ ચડશે પુછવાનું કે, ચૈતન્ય સ્વરૂપ આત્માની પરિપૂર્ણતાની મુતાત્માએ પ્રાપ્તિ કરી છે, તે હવે કાર્ય સિદ્ધિ કર્યા બાદ ઈચ્છાની નિવૃત્તિ થવી જોઈએ. જેમ કે ઈ મનુષ્યને જલ પીવાની ઈચ્છા થઈ છે, અને જ્યારે જલ મળ્યું અને પીધું, ત્યારે જલપાનેચછાની શાંતિ થાય છે, તે પ્રમાણે જીવાત્માને પણ અનંત સત્ય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. જ્ઞાન કિયાથી જીવાત્મા પોતે મુક્તાત્મા થઈ, અનંત સત્ય સુખ પામે, તે ઘછી ઈચ્છાને નાશ થવો જોઈએ. કારણ કે, સુખ પ્રાપ્તિ રૂપ કાર્યનું કારણ સુખેછા છે, તે કાર્ય પૂર્ણ થયા બાદ રહેતું નહી. પરિપૂર્ણ બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થએલાને કોઇ સુખની ન્યૂનતા નથી કે જેથી સુખેચ્છા પણ હેય. એ પ્રમાણે ઈચ્છાને નિષેધ મુક્તાત્માને જાણ. ત્રીજો પક્ષ પણ મુક્તાત્માને ઘટતું નથી. મુક્તા For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૫ ) ત્મામાં અવિદ્યાને લેશ બ રહે છે, તેથી તે સંસારમાં પાછો આવે છે. એમ કહેવું આકાશ કુસુમ સંદેશ છે, કારણ કે જ્યાં સુધી અવિદ્યાને લેશ માત્ર પણ છે, ત્યાં સુધી મુક્તાત્મા કહેવાય નહીં. સર્વ અવિદ્યાને નાશ થાય, ત્યારે મુક્તાત્મા કહેવાય છે, માટે તમોએ કઈ સ્વર્ગના દેવ વિશેજમાં મુક્તાત્માપણું માની લીધું છે, એમ સ્પષ્ટ ભાસે છે, કહ્યું છે કે સ્ત્રી પ્રત્યુત્યોર્જ વિફાતિ દેવતાએ પુણ્યક્ષય થઈ ગયા બાદ, મૃત્યુ લેકમાં આવે છે, માટે તમોએ કપેલી મુક્તિ દેવલોક વિના અન્ય સિદ્ધ થતી નથી તેથી સિદ્ધ થયું કે, તમારી માનેલી મુક્તિ સંસારજ છે, માટે સંસારી જીવ સંસારમાં પાછા જન્મ ધારણ કરે, અને મુક્તાત્મા ઠરે નહીં એમ સિદ્ધ કર્યું. એથે પક્ષગ્રહી તમે કહેશે કે મુક્તાત્માને ઈશ્વર સંસારમાં ખેંચી લાવે છે, અને જન્મ જરામરણ કરાવે છે ત્યારે તો એમ માનવાથી સિદ્ધ કર્યું કે મુક્તાત્માનું સુખ જોઈ, ઈશ્વરને અદેખાઈ આવી, તેથી સંસારમાં તેમને પાછા લાવે છે, તે ઈશ્વર અદેખાઈ દોષવાળે ઠર્યો. તથા મુકતાત્માઓ આનંદથી મુ. કિતનું સુખ જોગવતા હતા. તેને વાંક વિના એકદમ પાછા સંસારમાં ખેંચ્યા તે ઈવર અન્યાયી થયે. મુકતાત્માએ સત્ય સુખ ભોગવતા હતા, તેમને ખેંચીને સંસારમાં ઈશ્વરે નાંખ્યા તે દયાળુતા રહી નહીં. ઉલટો ઈશ્વર નિર્દય ઠર્યો. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૬ ) માટે પક્ષ પણ મુકિત અનુભવરહિત થવાથી અસિદ્ધ કરે છે, મુકતાત્મા થએલે જીવ; પાછે સંસારમાં આવતે નથી. એમ માનવામાં કોઈ જાતને દેષ આવતું નથી. વીતરાગ ભગવંતે કથિતમુકિત ન્યાયે મુકિત, પ્રમાણથી સત્ય કરે છે. કેઈ મતવાદી મુતિમાં સ્વામિ સેવક ભાવ સ્વીકારે છે, પણ કર્મક્ષયથી સર્વ સરખા હોય છે, તેથી સ્વામી સેવક ભાવ માનવે મિથ્યા કરે છે. માનિ પુલારિત જાવાઃ આત્માનો નાશ તેજ મુકિત ચાર્વાક માને છે. એવી મુકિતને તે વિષ્ટાને કીડે પણ ઈછે નહિ. મુકિતનું સ્વરૂપ સ્યાદ્વાદતત્ત્વથી સિદ્ધ થાય છે. આત્માની જ્ઞાનદર્શન ચરિરૂ૫ રૂદ્ધિને તિભાવ હતું, તેને આવિર્ભાવ થે, તેજ મુકતપણું કરે છે. રાક્ષથી મુઃિ એવંભૂતનયની અપેક્ષાએ ઘાતીયાં અને અઘાતીયાં સર્વ કમને ક્ષય, તેજ મુક્તિ જાણવી. અમીચતપંજરાતી (પરમાત્મદર્શન) નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે तिरोभाव निजरुद्धिनो, आविर्भाव प्रकाश । परमातमपद ते का, तेपदनो हुँ दास ॥ આત્મા, કર્મના નાશથી, પોતે જ પરમાત્મ સ્વરૂપ થાય છે, માટે હે ભવ્ય! તને નિર્વાણમાં લય હોય, તે તારા For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૭ ) આત્મામાં નિર્વાણુ છે. માટે આત્મસ્વરૂપ સાક્ષાત્કાર અથે ચારિત્રરૂપ ઉદ્યમ કર. જ્ઞાન પણ આત્મામાં છે, અનંત જ્ઞેય પદાર્થને જાણવાની જ્ઞાનશક્તિને આધાર આત્મા છે. આાત્મામાંજ કૈવલજ્ઞાન થાય છે, જ્ઞાન તે આત્માના ગુણ છે, અને જ્ઞાન તે આત્માની મુખ્યપરિણતિ કહેવાય છે. જ્ઞાનના પ્રકાશ આત્મામાંથીજ થાય છે. અનત તીથ કર ભગવંતા થયા, તેમનામાં કેવલજ્ઞાન, પેાતાના આત્મામાં સત્તાએ હતું, તે આવરણક્ષયથી આવિર્ભાવરૂપે થયું. ધ્યાનથી જ્ઞાન શક્તિ વિશેષતઃ પ્રગટે છે. માટે ભવ્ય ! હવે સવ ઉપાધિ રૂપ સાંસારિક પ્રપોંચ છેડી, સ્થિર ચિત્તથી, અન્તર્ દેવની ઉપાસના કર ! ! અન્તર્ દેવની ઉપાસનાથી તારાં સ કમ ક્ષય થઇ જશે. અન્તર્ દેવપણુ તુ છે, અને ઉપાસના કરનાર પણ તુ છે, અને ઉપાસ્યભૂત પણ તારૂંજ સ્વરૂપ છે. સાપેક્ષતાએ સર્વ ઉપાસક વિગેર ભાવે! પણ તારામાં ઘટી શકે છે. તારી ન'ત શક્તિના પ્રગટ કર્તા પણ જ્ઞાન ભાવથી પાતેજ છું. તું પાતે પેતાને તારે છે, તુ પાતે પાતાને કમથી છેડવે છે. તુ' પાતેજ પેાતાને અનંત જ્ઞાન દેન ચારિત્ર વીય સુખાદિ ગુણાના લાભ આપે છે. તારા ઘટમાંજનિર્વા ણ છે, અને તેના પાતે ઉત્પાદક છે. ક્ષયાપશમજ્ઞાનવડે કેવલ જ્ઞાનના ઉત્પાદક પણ તું છે. તારી અકલગતિ છે. હું આત્મન્ ! તુ` ચિત્ સ્વરૂપ છે. તારા સ્વરૂપમાં અખડાન દ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮) સમા છે. હે આત્મન ! અન્ય જડવસ્તુમાં તું કદિ નથી, તે તેમાં પિતાને શા માટે શોધે છે? માટે આત્મજ્ઞાનથી સ્વસ્વરૂપનું દર્શન કર દેહ વાણુ આદિ ઔદયિકામાં તું તટસ્થ સાક્ષીરૂપે વર્ત. આત્મજ્ઞાનીને પિતાની ભ્રાંતિ, જ્ઞાન નથી દૂર થાય છે, અને તેથી કોઈ સાંસારિક પદાર્થમાં સ્વાર્થ પરાયણ થઈ મુંઝાતું નથી. માટે હે ચેતન ! તું તારું જ્ઞાન કર અને સ્ત્રીવિષયાદિકમાં સુખની બુદ્ધિ થઈ છે, તેને દૂર નિવાર. કારણકે સ્ત્રીવિગેરેમાં મોહ કર રેગ્ય નથી. એક અસંગ આત્માને બંધ કર. ઈન્દ્રિયાદિકના જે જે વિકારે છે, તે મોહજનિત છે. અને તે આત્મન્ ! તું તે તેવા વિકારોથી રહિત છે. જેમ સ્ફટિકરનમાં રાતા પુલ અને શ્યામ પુષ્પને પ્રતિભાસ પડે છે, તેથી સ્ફટિક રત્ન હું રાતું છું, વા કાળું છું, એમ માને, તો તે તેની સ્ફટિક બ્રાંતિ છે. તેમ આત્મારૂપ સ્ફટિકરત્નમાં પ્રતિભાસ રૂપે થયેલા રાગ અને દ્વેષાદિકને આત્મા પિતાના માને, તેમાં તેની ભ્રાંતિ છે. રાગ દ્વેષાદિ વિકારો આત્માના નથી, અને આત્મા તેથી સફટિકની પેઠે ત્યારે છે. વળી બીજું દૃષ્ટાંત નીચે મુજબ છે. જેમ કે એક તળાવ છે, તળાવની બાજુમાં ઘર છે, અને ઉપર ચંદ્ર સૂર્ય તારાઓ વિગેરે છે. સરેવરનું જળ પવનની લહેરેથી હાલક ડોલક થાય છે. તે વખતે ઘર ચંદ્રને પડછાયો જલમાં પડે છે, તેથી ઘર ચંદ્ર For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૯) સૂર્ય હાલક ડેલક થતા હોય એમ દેખાય છે. પણ તે જેમ ભ્રાંતિ છે; તેમ આત્માએ રાગ દ્વેષથી પિતાના માનેલા, પદાર્થો છે તે પણ વસ્તુતઃ પોતાના નથી. વેદાંતી જડ પદાર્થોને ભ્રાંતિ માત્ર કહી, તેની સત્તાને લેપ કરે છે, તે જેનોને માન્ય નથી. જડ પદાર્થો આત્મારૂપે નથી, તેથી તે આત્માની અને પેક્ષાઓ અસત્ સમજવા પણ તે પિતાના સ્વરૂપે તે સત્ છે. જડ પદાર્થોની સાથે ચૈતન્ય પદાર્થને સંબંધ હોવાથી, આત્મા, અજ્ઞાનથી પિતાને જડ માની, ખાદ્ય પદાર્થોમાં મેહપામી બહિરાત્મપદ ધારણ કરે છે. આત્મ સ્વ અને પર પ્રકાશક હેવાથી, જીવ અને અજીવ પદાર્થની સિદ્ધિ થાય છે. પર અજવાદિ વરતુ સિદ્ધ કરે, તે તેને પ્રકાશક આત્મા ઠરે. અનેકસ્વ તથા પરશાસ્ત્રોમાં માત્મા રાપર ઇફાર કર્યો છે, તેથી જીવ અને અજીવ પદાર્થ શશિ સિદ્ધ કરે છે, અને તે પ્રમાણે પ્રવર્તે તે અલ્પકાળમાં સકળ પંચેન્દ્રિય વિષવારીને, નિકામી તથા નિઃસંગી થાય, માટે ભવ્ય છે એ પરદેષદષ્ટિને ત્યાગ કરી, સ્વાત્મસ્વરૂપ જ દેખવું પરદેષ દેખવાની દષ્ટિથી આત્મા દેશી બને છે તે બતાવે છે. दुहा परदोषी जो चित्ततो, दोषी दिनने रात ।। बालकत्ति दोषमां, कात्ति अवदात. ॥ ७४ ॥ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) परस्वभावे वर्तता, तिरोभावनी दृद्धिः ॥ आत्मस्वभावे वर्तता, क्षायिक आत्मसमृद्धि ।। ७५ ॥ વિવેચન–હે ભવ્યાત્મન્ જે તારૂ ચિત્ત પારકાનાં દોષ દેખવા તત્પર છે, તે તું રાત્રી અને દિવસ દેષમય ચિત્ત વૃત્તિ થઈ જવાથી, દોષી જ છે. અમુક તે કોધી છે, અમુકે તે અમુક પાપકર્મ કર્યું. અમુકે અમુકને વિશ્વાસઘાત કર્યો, અમુકે અમુકને મારી નાંખે, અમુકે અમુકનું ધન હરી લીધું. અમુકે અમુકની સાથે વ્યભિચાર કર્મસેવન કર્યું, અમુક મહાપાપી છે, અમુકનું તે સવારના ૫હારમાં નામ દેવાયેગ્ય નથી. અમુકનું આચરણ અંતરથી ન્યારૂં અને બહિરથી ન્યારૂં છે, અમુક મુખે પ્રભુ પ્રભુ જપે છે, પણ હૃદયમાં તે મહાપાખંડી છે. અમુક્તિ મહાપૂર્વ છે; અમુક અન્યાયી છે, અમુક લીધેલાં વ્રત છેડયાં છે, અમુક અમુક વખતે અમુક દેષ સેવતા હતે. ફલાણા દે દીઠા, એતે દોષના ભંડાર છે, ફલાણાએ અમુકનું ધન ચામું, ફલાણાએ આખી નાત બગાડ, ફલાણાએ કુલમાં કલંક લગાડયું, વિગેરે જે જે દોષનું બોલવું, વિચારવું, દોષ દ્રષ્ટિ રાખવી ઈત્યાદિ પરસ્વભાવથી મન સદા દેખી રહે છે. મનના વેગને અન્યના દેષ જોવામાં રકવાથી મન દેષ ગ્રહણ કરવાનું જ શિખે છે, અને પરને દોષ જોવાની ટે For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) વથી, મનની સ્થિતિ દેલવાળી જ દેખાય છે. જેમ કામને વેગ થવાથી કામી મન અનેક સ્ત્રીઓનું ચિંતવન કરે છે, પછી મનમાંથી કામને દોષ દૂર કરે છે, તે મહા મહેનત પડે છે. તે પ્રમાણે મન પણ પરદેશ ગ્રહણ કરવાના વ્યાપારમાં તલ્લીન થવાથી પ્રતિદિન દેષદષ્ટિની પુષ્ટિ કરે છે. મનમાં બીજા અનેક દે જેવાથી, તે દેના સંસ્કાર પિતાના હૃદયમાં પડે છે, અને પછી સંસ્કારવશથી, કેટલેક કાળ વીત્યા બાદ તે દેનું ભાજન પોતે થઇ પડે છે; પ્રથમ તે પારકાદે જોવામાં મનની પ્રવૃત્તિ થાય છે, પશ્ચાત વચનની પ્રવૃતિ થાય છે, પશ્ચાત્ કાયાની પ્રવૃત્તિ થાય છે; ત્રણ પરદેષથી દેષિત બને છે. પર દોષથી નિંદાની ટેવ વૃદ્ધિ પામે છે, અને તેથી વૈર વૃદ્ધિ કુસંપ પ્રાણઘાત વિગેરે પાપોની ઉત્પત્તિ થાય છે, માટે પારકાં દૂષણ જેવાથી, બોલવાથી, બાળકવૃત્તિ ચેષ્ટાને ભજનારે આત્મા થાય છે. જેમ કાગડે ચાંદાને દેખીને ખેતરે છે; તેમ દેવી પુરૂષ, પારકા દૂષણ જેવામાં જ મને ગતિ વાપરે છે. દેષદેખનાર પુરૂષ ગમે તે સારે હોય, પણ તે બૂરજ છે, કારણ કે જે તે સારે હોય તો પારકા દેષ દેખનાર જેનાર કેમ હાય! અને પરદોષ દૃષ્ટા બજે, તે પિતાના આત્મસ્વભાવને ચૂકી પરસ્વભાવમાં પેઠે; અને પર રવભાવવાળું ચિત્ત હોવાથી પિતાના સ્વરૂપને ઉપગ રહ્યા For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭ર) નહીં. અને પિતાના સ્વરૂપને અનુપયોગી થએલે એ આ ત્મા સમયે સમયે સાત આઠ કર્મને ગ્રહણ કરે છે. વળી પરદેષ દૃષ્ટાને રાત્રીમાં પણ સ્વમામાં પારકા દેષ દેખાય છે. આવી આત્માની સ્થિતિથી પિતે અધમ બન્યું. અને તેથી અંતમાં ચંડાલ સરખે બજે, અને તેથી આત્મ ગુણને નાશ કરનાર બન્યા. આવી રીતે દોષ દેખવાની તથા બેલવાની ટેવથી અનેક પ્રકારના દેષનું ભજન આત્મા બને છે. અનેક પ્રકારના દેષથી આત્મા, બહિરાત્મભાવને જ સેવે છે, તેથી તે ઉપશમભાવ,-લપ શમભાવ, અને ક્ષાયિકભાવને પ્રગટ કરી શકો નથી. માટે ભવ્ય જીવોએ આત્મકાર્ય સાધવું હોય, તે પર દોષદષ્ટિને ત્યાગ કરવો. પરદોષદષ્ટિથી એકલા જ દેખવામાં આવે છે, પણ અન્યના ગુણ તરફ લક્ષ જતું નથી, હે ભવ્ય ! જરા હદયમાં સમાજ ! દરેક મનુષ્યમાં દોષ અને ગુણ રહેલા છે. કાળી બાજુ તરફ નહીં દેખતાં, ધાબી બાજુ તરફ દેખવાની ટેવ પાડ!! હે ચેતન ! અનાદિ કાળથી દેવ દેખાડવાની ટેવ પડી છે. તેને વૈરાગ્યથી અને જ્ઞાનથી વાર. જેમ જેમ દોષ દેખવાપણું દૂર જશે, તેમ તેમ આત્મા, સ્વભાવમાં રમણ કરશે, અને સ્વસ્વભાવ રમણતાથી આત્મ ગુણેને પ્રકાશ થશે. માટે હે ભવ્ય ! વિર અદેખાઈ નિંદાનું મૂળ કારણું પર દોષદષ્ટિને જલાજ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૩ ) લી આપ. સંસારમાં અનેક પુરૂષને સ્વભાવ પારકા દોષ દેખવાને જોવામાં આવે છે, તેવા પર દોષદષ્ટાઓના ઉપર પણ સમભાવ ધારણ કરે, અને પરષદષ્ટાઓનાં દૂપણે જોવાની ટેવ પણ કદિ રાખવી નહીં. આપણું દૂષણે અન્ય જોવા પ્રયત્ન કરે છે, ત્યારે તેમના દૂષણે જવાનું મન પણ આપણું થઈ જાય છે, અને તેથી મને વૃત્તિ ખરાબ થઈ જાય છે. આપણે તો એમ સમજવું કે અન્ય પુરૂ પિતાની ખરાબ ટેવથી ભલે દૂષણે જુવે, પણ મારે તે છતાં, વા અછતાં, પણ અન્યનાં દૂષણે શામાટે જેવાં જોઈએ? અન્યનાં દૂષણે જેવાથી, હું પોતે પર સ્વભાવમાં રમી કર્મ બાંધું છું; તેથી હું દોષી બનું છું. વળી અન્યનાં દૂષણે જેવાથી, અને તેમની નિંદા કરવાથી, અજેમાંથી કંઈ દૂષણે જતાં રહેતાં નથી. પારકા દોષ દેખવા કરતાં, પોતાના દેને જેતે માલુમ પડશે કે મારું કેટલું આત્મવિરૂદ્ધ આચરણું છે! પિતાનું શુદ્ધરૂપ મૂકી મન કયાં ક્યાં ભટકે છે, તેને તે જરા વિચાર કર !! તમારું મન પિતાના સ્વરૂપને મૂકી, પુદ્ગલભાવમાં જાય છે, તે જ તમારા માટે દોષ છે. તમે સમયે સમયે સાતવા આઠ કમને ગ્રહણ કરે છે, તે તમારે શું સામાન્ય દેષ છે? અલબત્ત તે મેટામાં મોટા દેષ છે, તમે રાગ અને છેષ કરે છે, એ શું તમારામાં મેટો દેશ નથી? અલબત મેટો દેશ છે. તમારૂ ચિત્ત જડપદાર્થમાં સુખ માને છે, એ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪ ) શું એ છે દોષ છે? તમારું મન અનેક પ્રકારના વિકલ્પ સંક ૫ કર્યા કરે છે, તે શું ઓછો દેષ છે! આઠ કર્મ પણ દેષ રૂપજ છે, અને તે આઠ કર્મને તમે ધારણ કરે છે તે તેથી તમે નિર્દોષી ઠરતા નથી. તમને હસો છે, છેલો છે, અંતમાં અનેક પ્રકારની કુવાસનાઓને ધારણ કરે છે, તેથી શું તમે દોષી ઠરતા નથી ? હા અવશ્ય કરે છે, તો અજ્ઞાન સ્થિતિથી સ્વાત્મભાન ભૂલી ગયા છે તે શું છે દેષ છે? આત્માની પરમાત્મસ્થિતિ થવા અર્થે બાહ્ય અને અંતર કોઈપણ પ્રકારને ઉદ્યમ કરતા નથી, તે શું દોષ નથી ! અમે લબત્ત દેષજ છે. તમેએ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે આત્મજ્ઞાની મુનિરાજ પાસે ગયા નથી, તે શું એ દોષ નથી સે !! તમે દુનિયાની નીતિ પ્રમાણે ચાલે છે, કિંતુઆત્મધર્મ પ્રાપ્તિની નીતિ માટે કાંઈપણ લક્ષ આપતા નથી તે શું તમારે દોષ નથી? વળી તમેએ પિતાને દેશી માની, દોષમય વૃત્તિવાળું મન કર્યું, પણ પોતાના ગુણેની પ્રાપ્તિ માટે કંઈપણ ઉદ્યમ કર્યો નહીં, તે શું છે દેષ છે? તમે મનુષ્ય જન્મ ધારણ કરી, પશુની પેઠે ધર્મહીન આયુષ્ય ગુમાવે છે તે બહુ દેષનથી? અજગરની પેઠે આળસુ થઈને તમે એ પ્રમાદ દોષનું ઘણું સેવન કર્યું છે, તે કેમ ભૂલી જાઓ છે; તમો દેષને દેખવાની ટેવ પરિહરી, આત્મગુણોનું નિરીક્ષણ કરશે, તે અજરામર પદ પ્રાપ્ત કરશે. આપણા શ્રી વીરજીનેશ્વરે For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭પ) કોઈને અલ્પમાત્ર પણ દોષ દેખે નથી, અને કોઈની નિંદા કરી નથી. તમારે પણ મુક્તિ પદની ઈચ્છા હોય, તે હવે જરા આત્મસન્મુખદષ્ટિદેઈ, પિતાનું સ્વરૂપ વિચારવું ઘટે છે. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વપ્રભુ ઉપર કમઠના જીવે બહુ ઉપસર્ગ કર્યા, પણ પ્રભુએ તેના દેષ તરફ દષ્ટિ દીધી નથી. શ્રી ગજકુસુમાલે પોતાના સસરાના ઉપર દેષ દૃષ્ટિથી જોયું નથી. અપકાર કરનાર ભલે અપકારરૂપ દેષનું સેવન કરે, પણ આપણે તે અપકાર કરનાર પ્રતિ દોષ દષ્ટિથી જેવું નથી. દોષ દ્રષ્ટિ વાળા છે, તે કાગડા અને તમારામાં અંતર નથી. દેષ દેખવામાં આશ્ચર્ય નથી, પણ ગુણ દેખવામાં આશ્ચર્ય છે. દેષ દેખવા તથા દેષનું કથન કરવામાં ધર્મ નથી, પણ ગુણ દેખવામાં ધર્મ છે. દેષને દેશી કહી, તેમની ફજેતી કરવામાં પિતાની તથા તેમની ઉન્નતિ નથી, પણ તેમને ગુણ બનાવવામાં તથા પિતાની દેષ દેખવાની ટેવ ટાળવામાં ઉન્નતિ સમજવી. કેઈ એક નાના બાળકની માતા પુત્રની નિષ્ઠાને ધોઈ નાખે છે, તેમ ઉત્તમ પુરૂ કે જે માતાના સમાન છે, તે દોષી પુરૂષના દેષરૂપ વિષ્કાને ધોઈ નાખે છે, પણ નિંદામાં પ્રવૃત્ત થતાજ નથી. ભવ્ય પુરૂષે પોતાના શુદ્ધાચરણથી અનેક છના દેષને ટાળી નાખે છે, અને પુરૂષની વાણરૂપ ગંગા નદીમાં અસત્યરૂષે સ્નાન કરી દેને દૂર કરે છે For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) परगुणपरमाणून् ,पर्वतीकृत्य नित्यं,निजहृदि विकसंत संतिः રંતઃ તિઃ | પરમાણુ સમાન પરગુણને પર્વત સમાન ગણ કેટલાક સત્ પુરૂષે હૃદયમાં પ્રમોદ ધારણ કરે છે. પારકામાં રહેલા દોષને દેખી, જે લેકે દોષી તરફ તિરસ્કારની લાગણીથી જુએ છે, તેના કરતાં પારકામાં રહેલા દેને દેખી પ્રસંગ આવે, તે દેને પ્રેમભાવથી ટાળે છે, અને દેષીને શુદ્ધ બનાવે છે, તેવા પુરૂષને નમસ્કાર થાઓ. તમે સમજો કે જ્યારે પોતાનામાં કોઈ જાતને દોષ રહેલે હોય છે, અને તે દોષથી અન્ય લોકો તમારા ઉપર તિરસ્કારની લાગણીથી જુવે છે ત્યારે તમારા મનમાં કેટલું તેના ઉપર દુઃખ લાગે છે! તેવી રીતે સર્વ જેને માટે સમજવું. તમારામાં રહેલા દેશે કઈ ટાળી તમને સારા બનાવે તે તમે તેને કેટલો બધો ઉપકાર માને છે ! તે પ્રમાણે સર્વના માટે સમજી લેવું. કેઈ બાલકે પિતાના મુખ ઉપર રૂશનાઈ રે હોય છે, પણ અજ્ઞતાથી પિતાનું મુખ કાળું છે, એમ દેખી શકતું નથી, અન્ય લેકે તેને કહે કે કાળા મુખવાળે, ત્યારે તે છોકરો કેટલે બધે મનમાં દુઃખ પામે છે, પણ કેઈ તેને આરીસો આપી, તેનું મુખ દેખાડે છે તે પિતાનું મુખ કાળુ દેખી શુદ્ધ કરવા ઉમંગથી પ્રયત્ન કરે છે, તે પ્રમાણે દેવી પુરૂષના સંબંધમાં સમજવું. પિતાનામાં દેષ છે, તેને જોવાની જ્ઞાન શકિત આવતાં, પિતાની મેળે દો For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭). ને ત્યાગ કરવા ઉત્સાહથી પ્રયત્ન કરે છે. પ્રત્યેક મનુષ્યમાં પ્રાય અ૯પ અધિક દોષને સદ્ભાવ હોય છે. પિતાના દે જેતા, ગુણની વૃદ્ધિ થાય છે, અને પરના દે જેતા ગુણને નાશ થાય છે. તમારું મન સ્ફટિક રત્ન સમાન છે, તેના ઉપર પરદેષગ્રહણરૂપ રૂશનાઈ કેમ રેડે છે ? તમે પોતે જ પોષગ્રહણરૂપબેથી તમારા આત્માને સંસારમાં બાંધી રાખે છે. જે દિવસમાં તમેએ કેઈના દોષ તરફ દષ્ટિ નહીં દીધી હેય, તે દિવસને ધન્ય છે. અનાદિકાળથી તમને દોષ જેવાની ટેવ પડી છે અને તેથી તમે તમારી ઉન્નતિમાં પોતાના હાથે પથરા નાખ્યા છે, તેથી તમારી આત્મશક્તિને પ્રકાશ થતો નથી. બીજાના દેષ જેવાને તમને કેઈએ હુકમ આપે છે! અને બીજાન દે જોતાં, પ્રથમ તમારા હૃદયમાં દોષને ભાસ થાય છે, તેથી તમને શમભાવની પ્રાપ્તિ થવાની નથી, અને સમભાવની પ્રાપ્તિ વિના મુક્તિ નથી. તમે સાધુ અગર સાધ્વી છે અને કેઈની આગળ તમે નિંદા કરે છે, અને અન્યના દેથી તમારી જીભ મલીન કરે છે, તમારું મન મલન કરે છે, તેથી શું દોષને શ્રવણ કરનારા પુરૂષે તેમને પવિત્ર ધારશે કે કેમ તેને વિચાર કરે. પ્રાયઃ ઘણું કરીને તમે દ્વેષ, સ્પધો, અને અન્યની મોટાઈથી અન્યના દોષે જેવાનું અને કથનનું સાહસ કરે છે, તેથી તમે ભારે દોષી 12 For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) અનેા છે. તમે અન્યના જે દોષ જુએ છે, તે ખરા હાય કે ખાટા હાય, તેમાં શું પ્રમાણ છે? અન્યમાં રહેલા છત ઢાષા દેખવાની, તથા તેની નિંદા કરવાની, ટેવથીજ તમે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતા નથી. તમારી સ્વસ્વભાવરમ ભુતાને તમે પરદોષ ગ્રહણની કુટેવથી પ્રાપ્ત કરી શકતા નથી. તમેા આજથી સ્વાત્માન્નતિના શિખરે ચઢવાનું ઈચ્છતા હોય, તે પરદોષ ગ્રહણ કરવાની બુદ્ધિને દેશવટો ઘે, અને દ્રઢપ્રતિજ્ઞા કરે, કે હું આજથી કોઇના દોષ જોઈશ નહીં. અને કદી કલેશ વૈર વિગેરે કારણથી અન્ય દાષાચ્ચારણમુદ્ધિ થાય, તે જીનેશ્વર ભગવાન નું તે સમયે સ્મરણ કરીને, પૂરી ટેવને વારીશ. ફાઇની નિદા કરવાની બુદ્ધિ થાય, ત્યારે તમારા મનને પ્રભુગુણુસ્મરણમાં જોડજો તમારી નિંદા કાઇ કરે, તે જાણીને તેની નિંદા કરવા પ્ર વૃત્ત થશે નહીં. આપણી મનેવૃત્તિયેા ઉપર બહુ દામ મૂ કવા જોઇએ. મનેાવૃત્તિને આત્મસ્વભાવમાં જોડવી, અને પરસ્વભાવના ત્યાગ કરવા. આત્મધર્મના ઉપયેગ ભૂલીને, અન્યવિકલ્પ સંકલ્પ કરવા, તે સર્વ પરભાવ છે. આ - ધ્યાન અને રોદ્રધ્યાન તે પરભાવના ધરનાં છે. આત ધ્યાનના ચાર પાયા છે, અને રૌદ્રધ્યાનના ચાર પાયા છે. તેનું વિશેષ સ્વરૂપ અસ્મમત ધ્યાનવિચામાંથી જોઇ લેવું. ૫રસ્વભાવમાં વતાં તિરોભાવની વૃદ્ધિ થવાથી, જ્ઞાનાદિચુણે For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૯ ) પ્રગટ થતા નથી, અને આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરી, આત્મસ્વ ભાવે રમણ કરતાં, ક્ષાયિકભાવની વૃદ્ધિ થાય છે. પ્રથમ તે આત્મસ્વભાવમાં રમણુતા કરવી, એ અશકય લાગશે. પણ અભ્યાસ કરતાં હળવે હળવે ધ્યાનમાં પ્રવેશ થશે. અનેક વિકલ્પ સકલ્પ કરતી મનેાવૃત્તિયેાને દાખી દેઈ, એક સ્થિર ઉપયોગથી જ્ઞાનાદિ ગુણેનું સ્મરણ કરવું. અનેકપ્રકારના વિચારા, તમારા મનમાં પ્રવેશ કરતા જણાશે, પણ તમા હિંમત હારશે નહિ. પ્રથમ ધ્યાનાવસ્થામાં વિકલ્પ સકપેડની સાથે બહાદૂરીથી યુદ્ધ કરવું. પોતાના મનને એક આત્મસ્વરૂપાપયાગમાંજ જોડવુ, તેજ અત્ર બહાદ્રી છે. રાધાવેધની પેઠે, આત્મગુણુસ્થિરતામાં એકલક્ષ આપવાથી અત્યાનંદને સહેજ ઝા હૃદયમાં પ્રગટે છે, તેને અનુભવ ચેાગીને હોય છે. પરસ્ત્રભાવવૃત્તિ તેજ સસાર છે. ઘેરનિદ્રામાં જેમ સત્ર ભાન ભૂલી જવાય છે, તેમ તમે પરસ્વભાવવૃત્તિને તેવી રીતે ભૂલી જશે, તેા એક આત્મસ્પરૂપની જાગૃતિ થવાની, અનંત સુખના ભેગી મનવાના, એમાં જરામાત્ર સંશય નથી. આત્મસ્વરૂપની જાગૃતિથી, અને ધ્યાનની સ્થિરતા વૃદ્ધિ પામવાથી, શુદ્ધાત્મસ્વરૂપના અનુ ભવ હૃદયમાં પ્રગટે છે. પછી ધ્યાનીપુરૂષને અન્યમનુષ્યાની સાથે વાર્તાલાપ કરવાનું પણ ગમતું નથી. સર્વે બાહ્ય પદાર્શમાં ઇષ્ટબુદ્ધિ બધાઈ હતી, તે ટળી જાય છે, અને For Private And Personal Use Only . Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે કે આત્માન પ્રતીત થનારાજ (૧૮૦ ) અનિષ્ટસંગ અને અનિષ્ટ પદાર્થોપર અરૂચિ બંધાઈહતી, તે પણ ટળી જાય છે. અંતની રમણતા વિના ધ્યાનીના હૃદયમાં આનંદ પ્રગટતે નથી. ખરેખર અંતના અનુભવની ખુમારીમાં લીન થવાથી, ધ્યાના પરંતુન્ ! એજ સૂત્રને સમ્યક અનુભવ પ્રતીત થાય છે. હવે આત્મગુણપ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરવાથી નિવૃત્તિ થાય છે તે દર્શાવે છે. રા, रत्नत्रयी प्रवृत्तिमां, अंते छे नित्ति ।। त्यजी प्रवृत्ति बाह्यनी, भजवी अन्तरभक्ति ॥ ७६॥ अन्तर्भक्ति भावता, अन्तर्मा उद्योत । शुद्धस्वभावे आत्मनी, झळके रूडी ज्योत ॥७७ ॥ शुद्धस्वभावे शांतता, अवरशांतता त्याग । सेवो शांति आत्मनी, करजो तेनो राग ॥७८॥ જ્ઞાનદર્શનચારિત્રરૂપરત્નત્રયીમાં, પ્રવૃત્તિ કરવાથી અંતે મેક્ષ છે, માટે જ્ઞાનદર્શનચારિત્ર વિનાની જે બાહાપ્રવૃત્તિ, તેને ત્યાગ કરી અન્તર આત્મતત્વની ભક્તિ કરવી. આત્મારૂપ સત્યસાહિબની સેવા ચાકરી કરતાં, દરિદ્રાવસ્થા રહેતી નથી. જેવી દ્રવ્ય કમાવામાં બુદ્ધિ થાય છે, તથા જેવી સુંદર યૌવનાવસ્થાવાળી સ્ત્રીમાં રાગભાવની બુદ્ધિ થાય For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११) છે, તેવી રાગભાવથી જે અન્તરાત્મતત્વમાં પ્રવૃત્તિ થાય તે મુકિત સર્વર થાય છે. અંતરાત્માની સેવાથી મનમાં આનંદની લહરીય પ્રગટે છે. અન્તરાત્મની સેવા ભકિત સમાન કેની સેવા નથી. તે સંબંધી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કહે છે કે – पद। अब में साचो साहिव पायो, याकी सेवा करत हुँ याको मुज मन प्रेम सोहायो. ....... अब०१ वाकुं ओर न होवे अपनो, जो दोजे घरमायो संपति अपनी क्षणमें देवे, वय तो दीलमें ध्यायो. अब० २ ओरनकी जन करतहे चाकरी, दूरदेश पाउ घासे; अंतरजामी ध्याने दीसे, वयतो अपने पासे. अब० ३ ओर कबहु कोइ कारण कोप्यो, बहोत उपाय न तुसे; चिदानन्दमे मगन रहतुहे, वेतो कबहु न रूसे. अब० ४ ओरनकी चिन्ता चित्ते न मिटे, सबदिन धंधे जावे थीरता सुख पूरणगुण खेले, वयतो अपने भावे. अब० ५ पराधीनहे भोग ओरको. याते होत विजोगी; सदासिद्ध समसुख विलासी, वयता निजगुणभोगी. अब०६ ज्युं जानो त्यु जगजन जाणो, मेतो सेवक उनकों For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨). पक्षपाततो परशुं होदे, राग धरत हुँ गुनको. अव० ७ भाव एक हि सब ज्ञानीको, मूरख भेद न भावे ।। अपनो साहिब जो पिछाणे, सो जस लीला पावे. अब० ८ ભાવાર્થ –હવે મેં સત્યસાહેબ જે દેહમાં અસંખ્ય પ્રદેશરૂપવ્યકિતથી બિરાજીત આત્મા છે, તેને પામે. જેની અંતરદૃષ્ટિથી સેવા કરતાં મારે જેના ઉપર પ્રેમ થઈ ગયે, એવા આત્મસાહેબને પ્રાપ્ત કર્યો. અંતરાત્મપ્રભુને અન્ય કઈ તે પોતાને થતો નથી. ઘણું પ્રયત્ન કરીએ, તો પણ જે પિતાને નથી, તેને પોતાને કરે નહીં અને વળી જેની સેવા કરતાં, પોતાની સર્વ આત્મસમૃદ્ધિ ક્ષણવારમાં આપી દે છે. ક્ષપકશ્રેણિએ ચઢેલા મુનિવર્યો શુકલધ્યાનમાં ધાનારૂઢ થઈ, સ્થિરોપ ગથી, આત્મપ્રભુની સેવા કરે છે, તે તે કર્મની પ્રકૃતિને ખેરવી તેરમાગુણઠાણે ક્ષાયિકભાવની નવલબ્ધિયોને આત્મરૂપપ્રભુ અર્પે છે. આત્મા પોતાની સેવા કરે છે અને પોતેજ સંપત્તિ આપે છે. માટે આત્મ રૂપસાહેબ જ મારા દિલમાં ધ્યેય છે. એના વિના રાજા, ચક્રવતિ, શેઠ, પાદશાહ, ઠાકર વિગેરે બાાધનસત્તાથી સાહેબ કહેવાય છે, તે તે મારા દિલમાં રૂચતા નથી. બાહાસાહેબ અને આત્મસાહેબમાં આકાશ પાતાળ એટલે ફેર છે. મેરૂ પર્વતની આગળ સર્ષપને દાણે કયાં ! સ્વયંભુ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૩). સમુદ્રની આગળ ખાબોચીયું શા હીસાબમાં! હંસની આગળ કાક શા હિસાબમાં! ઐરાવત હસ્તિની આગળ રાસભ શા હિસાબમાં ! ઇંદ્રની આગળ ભૂત શા હીસાબમાં! ગરૂડની ગતિ આગળ કુકડાની ગતિ શા હીસાબમાં ! સૂર્ય તેજ આગળ ખજુઆનું તેજ શા હીસાબમાં! કલ્પવૃક્ષની આગળ આકડો શા હીસાબમાં ! તેવી રીતે આત્મારૂપ સાહેબની આગળ બાહ્યના દેખાતા સાહેબે કંઈ હીસાબમાં નથી. અંતરાત્મપ્રભુની સેવાથી મનુષ્ય અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. શ્રી ગૌતમસ્વામિને અઠ્ઠાવિશ લબ્ધિયે ઉત્પન્ન થઈ હતી, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી થઈ હતી. વજીસ્વામીને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ હતી તેમાં પણ તે જ કારણ હતું. શ્રી યશવિજયજી ઉપાધ્યાયે શત ગ્રંથ આદિની રચના કરી, તેમાં પણ અંતરાત્મપ્રભુની સેવાથી જ જ્ઞાનશક્તિ પ્રાપ્ત થએલી હતી. શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યો - હાન ગ્રંથની રચના કરી છે, તે પણ અંતર ભુ સેવામાહાયથી જ સમજવી. શ્રી આષાઢાભૂતિ આચાર્ય નાટક કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અં ત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાથી જ સમજવું. શ્રી ઈલાચીકુમાર, વાંસે ચઢી, અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવ થી કેવલજ્ઞાન પામ્યા. શ્રી મરૂ દેવી માતા હસ્તિના ઉપર બેઠાં છતાં, અંતરાયભુની ભાવ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) નારૂપસેવાથી કેવલજ્ઞાન પામ્યાં. શ્રી ગૌતમસ્વામી અંતરાત્મપ્રભુની ભાવના ધ્યાનરૂપસેવા કરતા છતાં કેવળજ્ઞાન પામ્યા. શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવાથી કેવળજ્ઞાન પામી મુકત થયા. શ્રી સનતકુમાર અંતરાત્મપ્રભુની તારૂપ સેવાથી, લબ્ધિધારક થયા. શ્રી નદિષેણ અંતરાત્મપ્રભુની સેવાથી જ બોધ દેવાની શક્તિ પામ્યા. શ્રી વિષ્ણુકુમાર મુનિએ મેટું શરીર બનાવી, નમુચિને દાબી દીધો, તે પણ અંતરાત્મપ્રભુની તપરૂપ સેવાથી જ. વાલીએ રાવણને બગલમાં ઘાલી દેર, તથા અષ્ટાપદ ચાંપી રાવણને બૂમ પાડવાની પ્રેરણા કરાવી, તે પણ અંતરાત્મપ્રભુની સેવા કૃપાથી, શ્રી ભરતરાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અંતરામપ્રભુની ભાવના ધ્યાનરૂપ સેવાને મહિમા જાણો. શ્રી પ્રસન્નચંદ્રરાજષિ કેવલજ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી જ. શ્રી ગજસુકુમાલે મસ્તકે અગ્નિની વેદના સહન કરી તે પણ અંતરાત્મપ્રભુની સેવાથીજ, ધર્મ ધ્યાન અને શુકલધ્યાનથી અંતરાત્મપ્રભુની સેવા ચાકરી થઈ શકે છે અને બહિરામપ્રભુની સેવા ચાકરી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી થાય છે. ગિયો અનેક પ્રકારની લબ્ધિશકિત પ્રાપ્ત કરે છે, તે પણ અંતરામપ્રભુની સેવાના માહામ્યથીજ સમજવું. અષ્ટસિદ્ધિ અને નવનિધિનું - કતાપણું પણું અંતરાત્મપ્રભુની સેવાની પ્રસાદી સમજવી. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૫ ) સેરૂ પવ તને કપાવવાનું સામર્થ્ય પણ અંતરાત્મપ્રભુની સેવાથીજ પ્રગટે છે. પૃથ્વીનું છત્ર કરવાનું સામર્થ્ય પણ અંતરાત્મપ્રભુની સેવામાં સમાયું છે. અવધિજ્ઞાન તથા મનઃ૫વજ્ઞાનની સંપદા પમાડનાર પણ અંતરાત્મપ્રભુની સેવાજ છે. શ્રીકૃષ્ણ અને શ્રેણિક નૃપને મુક્તિપદની પ્રાપ્તિ થશે, તે પણ અંતરાત્મપ્રભુના ધ્યાનથીજ સમજવું. રામ તથા પાંચ પાંડવાએ મુક્તિપદ પ્રાપ્ત કર્યું' તે પણ અંતરાત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાનું માહાત્મ્ય જાણવું. પેાતાની ભગિનીના ભાક્તા ચંદ્રશેખર રાજા પરમપદ પામ્યા, તે પણુ અંતરાત્મપ્રભુની સેવાથીજ. જાલી, મયાલી, અને ઉવયાલી, પણ શત્રુના જય કરનાર અંતરાત્મપ્રભુની સેવાથી મુક્તિપદ પામ્યા. સ્ક ંધકસૂરિના પંચશત શિષ્યા ઘાણીમાં પીલાતા છતા મુક્તિપદ પામ્યા, તે પણ અ- - તરાત્મ પ્રભુની ધ્યાનરૂપ સેવાથીજ જેટલા જીવ સિદ્ધ થયા થાય છે, અને થશે, તે સવ' તરાત્મપ્રભુની સેવાનુ માહાત્મ્ય જાણવુ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ અષ્ટાંગયોગથી પણ આત્મપ્રભુનું સેવન કરવુ પડે છે. એ અષ્ટાંગયેાગનુ સાધન કરતાં, અનેક પ્રકારની શક્તિયા જાગે છે, તે પણ આત્મપ્રભુસેવનનું માહાત્મ્ય જાણવું. અષ્ટદૃષ્ટિપણું અંતરાત્મપ્રભુની સેવનારૂપ જાણવી. મુનિરાજનાં પાંચ મહાવ્રત ઉચ્ચરવાં, અને શ્રાવકનાં ખાર વ્રત ઉચ્ચરવાં, ઇત્યાદિ વ્રત For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) સેવના પણું અંતરાત્મપ્રભુ પ્રગટ કરવાને માટે સમજવી. દ્રવ્યસંવર, અને ભાવસંવરની ઉપાસના તથા દ્રવ્યનિજરા અને ભાવનિર્જરાની ઉપાસના પણ ઉપાસ્યભૂત અંતરામપ્રભુની પ્રાપ્તિ અર્થે છે. સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પૂજા વિગેરે કૃત્યથી પણ અંતરાત્મપ્રભુની ઉપાસનાજ કરવામાં આવે છે. કેટલાક લકે અંતરાત્મનાં ભજન અને પદો ગાઈને તેની સેવા કરે છે. કોઈ તોડ€ આદિ જાપવડે અંતરાત્માની સેવા કરે છે. કોઈ પ્રભુની આગળ અનેક પ્રકારનાં સ્તવને ગાઈને, પણ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. કેઈ આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચીને પણ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. સ્યાદ્વાદજ્ઞાની છે તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ, અને એવંભૂત એ સાતથી આત્મપ્રભુનું સ્વરૂપ અનેકાન્તરૂપે સમજી તેની સેવા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, આત્મસ્વરૂપ સમજી, ભવ્યપુરૂષે આત્મપ્રભુની સેવના કરે છે. સપ્તભંગી, અને ચારનિક્ષેપા, તથા દ્રવ્યગુણપર્યાય સમજીને શ્રેયસાધકભવ્યાત્માએ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. અનાદિકાળથી અજ્ઞાનિછ આતંત્ર ધ્યાન અને રૌદ્રધ્યાનથી બહિરાત્મભાવે આત્માની સેવાના કરી, દુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. શુભેપગે સેવના કરતાં, સ્વર્ગાદિસુખની પ્રાપ્તિ થાય છે. અંતરાત્મપ્રભુની For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) શુદ્ધેાપયેાગે સેવના કરતાં, અલ્પકાળમાં શિવસુખની પ્રાપ્તિ થાય છે. કેટલાક લેાકેાએ કીતિ રાજ્યાદિ આદિની પ્રાપ્તિ અથે, સેવા કરી, તેા તેને તેટલું જ મળ્યું. લેાકેા જેવા હેતુથી જેવી સેવના આત્મપ્રભુની કરે છે, તેવુ તે ફળ પ્રાપ્ત થાય છે. બહિરાત્મપ્રભુની સેવના આ જીવે અનાદિકાળથી કરી, પણ કિંચિત્ સુખની પ્રાપ્તિ થઇ નહીં. સુભૂમ ચક્રવર્તિ લેાભથી અહિરાત્મપ્રભુની સેવા કરી નરકગતિ પામ્યા. ઇર્ષ્યા લાભથી ધવળશે અહિરાત્મપ્રભુની સેવા કરી નરકગતિ પામ્યા. વ્યભિચાર તથા અભિમાન વિગેરે ઢાષાથી, રાવણ નૃપ અહિરાત્માની સેવા કરી, નરકગતિ પામ્યા. ઉદાયીરાજાને કકરત્નની છરીથી મારનાર વિનયરત્ન નકગતિ પામ્યા, તેમાં પણ દ્વેષ કપટથી બહિરાહ્મસેવનાજકારણીભૂત છે. અગ્નિશર્મા બ્રાહ્મણને જીવ, દ્વેષવડે અહિરાત્મપ્રભુની સેવ! કરી, દુર્ગતિનાં મહાદુ:ખ પામ્યા. નમુચિપ્રધાન, મિ થ્યાત્વ દ્વેષાદિક અહિરાત્મપ્રભુની સેવા કરી, નરકગતિ વિગેરેનાં મહાદુ:ખ પામ્યેો. સંગમ દેવતા અહિરાત્મપ્રભુની સેવા કરી મહાદુઃખ પામ્યા. પૃથ્વીને પેાતાની માની રાગથી અને દ્વેષથી મહિરાત્મપ્રભુની સેવા કરી, અનેક રાજાએ જન્મજરામરણનાં મહાદુઃખ પામ્યા. જ્યાંસુધી અજ્ઞાન છે, ત્યાં સુધી અહિરામપ્રભુની સેવા કરવામાં આવે છે. અઢારપાપસ્થાનકથી, અહિરાત્મપ્રભુની સેવા For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) કરી, છ મહાદુઃખ સંપ્રાપ્ત કરે છે. સમકિત ગુણ પ્રાપ્ત થયાથી, બહિરાત્મભાવને ત્યાગ થાય છે, અને તેથી અંતરાત્મપ્રભુની સેવા થઈ શકે છે. તથા સમકિત ગુણ અને દેશથકી વિરતિગુણ, તથા સર્વતઃ વિરતિગુણ, પ્રાપ્ત કર્યાથી, અંતરાત્મપ્રભુની વિશેષતઃ સેવાભક્તિ કરી શકાય છે. અપ્રમત્તદશાથી સાતમું ગુણઠાણું પ્રાપ્ત કર્યાથી, વિશેષતઃ અંતરાત્મપ્રભુની સેવા કરી શકાય છે. ચોથા ગુણઠાણાથી તે સાતમાગુણઠાણ સુધી ધર્મધ્યાનના ચાર પાયાવડે, અંતરાત્મપ્રભુની સેવા કરવામાં આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢતે જીવ, ઉપશમ ભાવથી આઠમાં ગુણઠાણાથી તે અગીયારમાં ગુણઠાણ સુધી, અંતરાત્મપ્રભુની સેવા કરે છે. આઠમાં ગુણઠાણાથી ક્ષપકશ્રેણિ આરંભ કરતો છતે જીવ, શુકલધ્યાનથી અંતરામપ્રભુની સેવાભક્તિ કરી શકે છે. આઠમા ગુણઠાણુથી શુકલધ્યાન શરૂ થાય છે. શુકલધ્યાનથી અંતરાત્મપ્રભુની સેવાભક્તિથી ઘણાં કર્મને ક્ષય થઈ જાય છે. અને તેથી આત્મા અસંખ્ય પ્રદેશે નિર્મલ થતો જાય છે, શુકલધ્યાનના બીજા પાયાથી અંતરાત્મપ્રભુની સેવાભક્તિ કરતાં, શેષ રહેલાં ત્રણ ઘાતિકર્મને ક્ષય થઈ જાય છે, અને બારમા ગુણકાણાને અંતે ઘાતકર્મને ક્ષય થતાં, તેરમાં ગુણઠાણે ક્ષાયિક ભાવથી નવલધિ પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૯) કમને ક્ષય થવાથી, અનંત જ્ઞાન ગુણ ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાન પ્રગટતાં બાકીનાં ચાર જ્ઞાન સમાઈ જાય છે. કેવલજ્ઞાનથી લોકાલોકના સર્વ પદાર્થ જાણવામાં આવે છે. દ નાવરણયકમને ક્ષય થવાથી, ક્ષાયિકભાવે કેવલ ઇર્શન ગુણની ઉત્પત્તિ થાય છે. મેહનીય કર્મક્ષયથી ક્ષાકિસમિતિ અને ક્ષાયિચારિત્રની પ્રગટતા થાય છે, અંતરાયકર્મને ક્ષય થવાથી, દાનાદિક પાંચ લબ્ધિની ઉત્પતિ સહજ સ્વભાવે થાય છે, એમ અંતરાત્મપ્રભુની સેવા ભક્તિ કરતાં, ક્ષાયિકભાવીય નવલબ્ધિની પ્રાપ્તિ થાય છે. પશ્ચાત આયુષ્ય શેષ રહેતાં શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ચિંતવન કરી, કેવલજ્ઞાની આત્મા સિદ્ધ સ્થાનમાં સાદિ અનંતમે ભાગે બિરાજે છે. તેરમા ગુણ ઠાણે આત્મા એજ પરમાત્મસ્વરૂપ કહેવાય છે, પણ તે દહસ્થ કહેવાય છે. આવી રીતે અંતરાત્મા પ્રભુની સેવા કરતાં અને નંત સુખાદિ ગુણોને લાભ થાય છે. હવે અંતરાત્મપ્રભુની સેવામાં, અને બહિરાત્મભાવથી કરાતી રાજા શેઠીયા વિગેરેની સેવામાં કેટલે તફાવત છે તે દર્શાવે છે. જેના શરત રાવલ ટૂરા પાકુ ઘાસે–આત્મવિનાના શેઠીયા, સાહેબ, રાજા વિગેરેની સેવા ચાકરીમાં દૂરદેશમાં પગથી ગમન કરવાં પડે છે. અને ક્ષુધા, પિપાસા, તાઢ, તડકો, રોગ વિગેરેથી મહાદુઃખ સહન કરવાં પડે છે. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તેપણ પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી, અને અંતરાત્મ પ્રભુની સેવા ચાકરી કરતાં શું થાય છે તે કહે છેસંતરામ યાને રે, ૪ તો જે તે શરીરની અંદર રહેલા અસંખ્યપ્રદેશઆત્મારૂપ પ્રભુ, ધ્યાનથકી દેખાય છે, અને તેને આત્મસ્વભાવમાં રમણતા કરવાથી સંતુષ્ટ થાય છે. અંતર્યામી પ્રભુ આપણી પાસે છે – કહ્યું છે કે – जरा विचारी देहनगरीमा जुओत्यारे,अनुभव आतम जडशे, हेजी असंख्य प्रदेशो तखते बेठो, ज्ञानिजन हाथमांहि चडशे रे. आतम अमर छेजी.कोइ एक विरला विचारे रे आतम अमर छे जी. અંતરાત્મપ્રભુનાં દર્શનાર્થે દૂર દેશમાં પગ ઘસવા ૫ડતા નથી. આત્મા દેહમાં રહેલો છે અને તે જ્ઞાનવડે ઓળખાય છે. જ્ઞાની જીવ દેહમાં રહેલા આત્મપ્રભુને ઓળખી શકતા નથી. કહ્યું છે કે છો, परमानन्द सम्पन्न, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥ १ ॥ पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतम् । तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः ॥ २ ॥ છે અને તે જ્ઞાનવર શકે નીજીવ દેહ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८१ ) काष्ठमध्ये यथा वन्हिः शक्तिरूपेण तिष्ठति । अयमात्मा शरीरेषु, यो जानाति स पण्डितः ॥ ३ ॥ પરમાનંદ સંપન્ન, નિર્વિકાર નિરામય, એવા પેાતાના આત્માને દેહમાં રહ્યા છતાં, પણ ધ્યાનહીન પુરૂષા દેખી શકતા નથી. પાષાણુમાં જેમ સુવણુ વ્યાપીને રહ્યું છે; દૂધમાં જેમ ધી રહ્યું છે, તથા કાષ્ટમાં જેમ અગ્નિ સૂક્ષ્મરૂપે રહ્યા છે. તેમ આ આત્મા, શરીરમાં વ્યાપી રહ્યા છે. એમ જે જાણે છે તે જ્ઞાની જાણવા, અને તે પેાતાની પાસે અં તરાત્મ પ્રભુ છે, એમ જાણી શકે છે, દેહમાં અંતરાત્મ પ્રભુ બિરાજમાન છે તેને સંએધી એક પદ ગાયું છે કે— पद. तत्त्वस्वरूपी अलख ब्रह्म तुं, परमातम परगट पोते । घटमां वशीयो मायाथी, जडमां निजने शुं गोते तव ॥ १ ॥ अजरामर अविनाशी अरूपी, आंख मींचकर अवधारो । रटना अविड पदनी लागे, तो होवे घट उजियारो | तत्र ॥२॥ अविचल असंख्य प्रदेशी आतम, चिद्यन चेतन तुं प्यारो । नित्यानित्पस्वरूपी ज्ञाता, अनेकान्तमत निरधारो |तच्च ॥ ३ ॥ परमेष्ठिमय परगट पोते, समज समज आतमदेवा । बुद्धिसागर प्रेमभावथी, करवी तेनी दील सेवा । तच्च ||४|| For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯ર) ભાવાર્થ-સુગમ છે, તેથી વિવેચન કરવાની જરૂર નથી. અંતરાત્મપ્રભુ મનુષ્ય દેહમાં બહુ પુણ્યપુંજથી આવી વસ્યા છે, તેનું કારણ કર્મ છે. દેહમાં અંતરાત્મપ્રભુ છે, એમ જ્ઞાનથી જાણી કયાં જડ વસ્તુઓમાં પોતાને શોધે છે ? નિશ્ચય હવે થયે હશે કે અંતરાત્મપ્રભુ આપણી પાસે છે, માટે તેને ધ્યાનથી દેખી તેની સેવા કરે. પ્રેમભાવથી તેની દિલમાં સેવા કરવાથી, પોતે પોતાના ઉપર પ્રસન્ન થાય છે. અને તેથી તાઢ તડકાનાં તથા ક્ષુધાતૃષાનાં દુઃખ સવર નાશ પામે છે, અને અંતર્યામી અન્તરાત્મપ્રભુની સેવાથી સહજ સ્વભાવે સત્યાનંદની પ્રાપ્તિ થાય છે. માટે અન્તરાત્મપ્રભુની સેવા તેજ મેક્ષના મેવા જાણવા. વળી બને સ્વામિને તફાવત કહે છે. બહિર સ્વામી સાહેબ કઈ કારણસર કોપાયમાન થાય છે, તે ઘણા ઉપાયે તેને રીઝવવાના કરવામાં આવે છે, પણ સંતુષ્ટ થતું નથી. ત્યારે અંતરાત્મ પ્રભુતે ચિદાનંદમાં મગ્ન રહે છે, તેથી તે કદાપિકાળે કોપાયમાન થતા નથી. જેમ જેમ અન્તરાત્મપ્રભુની પ્રેમ ભક્તિથી, ધ્યાનથી વિશેષતઃ સેવા કરવામાં આવે છે, તેમ તેમ રીઝીને વિશેષ વિશેષ જ્ઞાનદશન ચારિત્રરૂપ ઋદ્ધિને અર્પે છે. માટે અન્તરાત્મા પ્રભુની સેવામાં આનંદમહોદધિ છે, અને જરા માત્ર પણ ભય નથી. વળી બેનું અંતરું કહે છે સોની જિજતાં વિત્તે મરે તીન ધંધે લા ! અન્ય For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૩). સ્વામી તથા સાહેબની ચિંતા ચિત્તમાંથી મટતી નથી, રખેને વાંક આવશે, તે કંઈ થઈ જશે, મારો કાંઈ વાંક આવશે તે નશીબ પરવારશે. ગમે તેવી વામીની ચાકરી કરવામાં આવી હાય, તે પણ જરા વાંક આવતાં નોકરી રદ થઈ જાય છે. શેઠ તથા સાહેબ કે જે ઢોલામારૂ સરખા હોય તે પણ તેને નીચા નમીને સ્વાર્થને માટે સલામ કે નમસ્કાર કરવા પડે છે. જે શેઠાણું કે જેના હાથનાં બેર પણ બીજા લે નહીં, તેવી મૂર્બાિણીને પણ ચાટુક વચનથી ગરીબ ગાય જેવું મુખ કરી કરગરવું પડે છે. તથા બાહ્યસ્વામિ રાજા વિગેરેની સેવા ચાકરી કરતાં સર્વ દિન ધંધામાં ચાલ્યા જાય છે. અર્થાત્ પરતંત્રતાની બેમાં સદાકાળ રીબાવું પડે છે, તેથી જરા માત્ર પણ બાહ્યશાંતિ ભોગવાતી નથી તે અત્યંતરશાંતિ તો હોયજ કયાંથી ! બાહ્ય સ્વામિની સેવામાં સ્થિરતા તથા સુખ સમાયું નથી, અને અંતરાત્મપ્રભુની સેવા ભક્તિમાં તે આત્મા, અપૂર્વસ્થિરતા અને પૂર્ણ સુખમાં ખેલે છે, તેથી દુઃખ ચિંતા તથા પરતંત્રતાનું તે નામ પણ રહેતું નથી. અંતરાત્મ પ્રભુની સેવા ભક્તિ તે આત્મસ્વભાવમાં રમણતા કરવાથી મળે છે, અને એવી સેવા, મહાપુણ્યદય હોય તો પ્રાપ્ત થાય છે. અંતરાત્મપ્રભુની સેવામાં જ સત્યસ્થિરતા હોય છે, અને જેમ જેમ નિરપાધિગે અન્તરાત્મપ્રભુનું સ્થિ13. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪) રેપગથી ધ્યાન થાય છે, તેમ તેમ ભાવચારિત્રના આનંદની ખુમારી હૃદયમાં પ્રગટપણે વેદવામાં આવે છે. સમાધિ અવસ્થામાં લીન થયેલા મુનિરાજોને સ્થિરતાથી આત્મ સુખ જે અનુભવમાં આવ્યું નહિ હેત તે, ધ્યાનાવસ્થાને માટે કઈ કાલે પ્રયત્ન કરત નહીં. સારાંશ કે અંતરાત્મપ્રભુના ધ્યાનમાં લીન થએલા મહાત્માને જે સુખ થાય છે, તેના કરેડમા ભાગનું પણ ઈદ્ર, ચંદ્ર, નાગેને સુખ નથી. આત્મ સુખનો અનુભવ તમારે લે હોય તે બાહ્યાપાધિમાં થતા સંક૯પ વિકલ્પ ટાળીને સદ્દગુરૂઆશાનુસાર ધ્યાનાવસ્થામાં લીન થાઓ, તેથી તમને અંતરમાં રહેલે આત્મા આનંદાનુભવ અમૃતરસ ચખાડશે. આનંદાનુભવ અમૃતરસમાં લીન થએલા વેગિ જગતમાં ખરેખર સુખી અને સત્તા ધારી તથા રાજાના રાજા સમજવા. અંતરાત્મપ્રભુની સેવા તે પિતાનીજ સેવા છે, ત્યાં પરતંત્રતા કહેવાતી નથી. રાગદ્વેષના તાબે રહી, પગલિક સુખને માટે જે કંઈ કરવામાં આવે છે, તે ખરેખરી પરતંત્રતા છે. અન્તરાત્મપ્રભુસેવક તે આત્મસુખાભિલાષી હેવાથી સ્વતંત્ર જ છે. પર સ્વામીથી જે ભેગેની પ્રાપ્તિ થાય છે, તે કહે છે. vetષીનદૈ મન જાતે ત વિનો અન્યસ્વામસેવાલબ્ધ ભંગ તે પરાધીન છે, અમુક વસ્તુ મળે અને તે ખાવામાં આવે, પીવામાં આવે, તથા અન્ય ઇદ્રિચિથી ભેગવવામાં આવે, તે સુખ થાય, અને તે પોલિક For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વસ્તુજન્યસુખ તે પુગલના આધીન છે, અને તે ઈષ્ટ એવાં પુદ્ગલેની વસ્તુઓને જે સોગ થાય છે, તેવોજ તેને વિગ પણ થાય છે. પૌગલિક ઈષ્ટવસ્તુઓ સદાકાળ કેઈની પાસે રહી નથી, અને રહેવાની નથી. ઇંદ્ર, ચંદ્ર, નેગેટ વિગેરે જે પગલિક સુખો ભેગવે છે, તે તેમના શરીર પર્યત સમજવું. અન્ય શરીરની પ્રાપ્તિ થતાં, ઇષ્ટ પુદગલ વસ્તુને વિગ થતાં, તેથી થતા સુખનો પણ વિગ થાય છે. માટે બાહ્યપ્રભુની સેવામાં ક્ષણિક સુખ છે પણ અંતે દુઃખજ સમાયું છે. ત્યારે અન્તરાત્મપ્રભુની સેવામાં જે સુખ થાય છે તે કહે છે–સા સિદ્ધરમ કુલ વિશ્રાસી, નિષનુમાન-પ્રતિદિનરાત્રી સિદ્ધસુખ સમાન સુખને વિલાસી આત્મા બને છે. કારણકે, પોતાના ગુણને જે ભેગ છે તે સ્વાભાવિક છે, તેથી તેનો વિયોગ થતું નથી. આત્માની સાથે પુદગલ વસ્તુને સંગ થાય છે, અને તેથી તેને વિયેગ થાય છે. આત્માની સાથે પુગલદ્રવ્યને સંગ વિભાવિક છે, તેથી તે વિઘટે છે; માટે સ્વગુણભેગમાંજ સુખ સમાયું છે, એમ શ્રી સર્વજ્ઞ મહાવીર સ્વામી કહે છે. પરવતે જડ છે, અને જડમાં સુખગુણ નથી, તેથી અજ્ઞાનજન્ય બ્રાંતિ ટાળીને, અન્તરાત્મપ્રભુની સેવા કરે, કે જેથી સાદિ અનંતમાં ભાગે સત્યસુખ પામે. ક્ષણિક સુખ તે સાદિસાત ભાંગે છે, અને જડ વસ્તુને સંબંધ પણ સાદિસાંત ભાંગે છે. દેવ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાના ભવના સુખની તથા મનુષ્યભવના સુખની આદિ છે, અને તેને અંત પણ છે, મક્ષ સુખની આદિ છે પણ અંત નથી, માટે સત્યમેક્ષ સુખની પ્રાપ્તિને ઉપાય તે અતરામપ્રભુની સેવા ભક્તિ યાનાદિ છે. ઉપશમભાવથી વા ક્ષપશમભાવથી અન્તરા પ્રભુની ભક્તિ કરવી, એજ શ્રેષ્ઠ સત્ય કર્તવ્ય છે. ઔદયિકાવથી બાહ્યવસ્તુઓને ઇષ્ટ સબંધ અને અનિષ્ટ વસ્તુઓનો સંબંધ થતાં, હર્ષ શાક ધારણ કરી યુગલ વસ્તુઓમાં રાગ અને દ્વેષથી ઇષ્ટપણું અને અનિષ્ટપણું ક૯પવું તે બહિરાત્મભાવ છે, તેથી પુદ્ગલ વસ્તુની સેવા કરવી પડે છે. હે આત્મન્ ! હવે તું વિરામ પામ !! શત થા. તે બહિરાત્મ ભાવ ! હવે તું દૂર થા. તે સ્વભાવરમણતા ! હવે જાગ !જાગ !! અન્તરાત્મપ્રભુની સેવામાં આનંદી બનેલા ભવ્યેની અંતરદશા જુદા પ્રકારની વર્તે છે, તે દશાને સાક્ષાત્ અનુભવ કરનાર શ્રી મહાજ્ઞાની ઉપાધ્યાચજી અંતરાત્મપ્રભુનું ગાન કરે છે કે – ज्युं जाणो त्यु जगजन जाणो, मेतो सेवक उनको पक्षपाततो परशुं होवे, राग धरत हुं गुनको. જગતના જીવો પિતાની જેવી મતિ હોય તે પ્રમાણે જાણે. હતે અંતરાત્મપ્રભુને સેવક છું. પક્ષપાત તે પરથી હેય છે. તે ગુણને રાગ ધારણ કરું છું, તેથી અંતરાત્મપ્રભુ-વિના મારો જડવતુમાં જરા માત્ર પણ રાગ ઉત્પન્ન થતું નથી. જડ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭) વસ્તુમાં અજ્ઞાનદશાથી રાગ બંધાયે હતો તે જ્ઞાનદશા પ્રગટ થતાં, નાશ પામ્યા, અને અંતરાત્મપ્રભુ ધ્યાનમાં રમણતારૂપ રાગ થયે, તે હવે કદી છૂટનાર નથી. મારા મનમાં અંતરાત્માભુભકિત અને સેવા જ અડનિશ રમી રહી છે. સર્વત્રજ્ઞાનિએ ને એક ભાવ હોય છે; સર્વજ્ઞાનિઓને એકસરખે વિચાર હોય છે, અને શતમૂખના શર વિચાર જુદા જુદા હોવાથી, પરસ્પર વિચાર મળતા નથી. જે જ્ઞાની હશે, તેના વિચાર મળતા હશે. અત્તરામપ્રભુ સેવનમાં જે જ્ઞાની થયા, અને જે થશે, તે સર્વના એક સરખા વિચાર હોય છે. મર્મોને ભેદજ્ઞાનની, વા અંતતત્વની સમજણ પડતી નથી. અસંખ્યપ્રદેશેકરી, શરી૨માં વિરાજીત અંતરાત્મરૂપ પિતાને સાહેબ, તેને જે ભવ્ય ઓળખે છે, તે કર્મશત્રુને જીતીને યશેલીલા પાવે છે, એમ શ્રીય વિજયજી ઉપાધ્યાય કહે છે. અંતરાત્મસાહેબની સેવા કરવી તે જ સત્યેષ્ટ કર્તવ્ય છે. માટે બાહ્યની રાગષથી બહિરાત્મભાવે થતી પ્રવૃત્તિને ત્યાગ કરી, અંતરાત્મની ભકિત કરવી, તેજ સારમાં સાર છે. બાહ્ય જગપ્રપંચની ખટપટમાં લટપટીયા થઇ પડવાથી, વિક૯૫ સંકલ્પ જાળમાં મૃગની પેઠે ફસાવું પડે છે. તે સંબંધી ઉપાધ્યાચજી સમાધિશતકમાં કહે છે કે– मोहवागुरी जालमन, ताम मृगमत होउ; यामे जे मुनि नहि परे, ताकुं असुख न कोउ. ।। For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮ ) આનુ' વિવેચન અમેએ વિશેષતઃ કર્યું છે તે સમાધિ શતક વિવેચનમાંથી જોઇ લેવું, બાહ્યપ્રવૃત્તિમાં મન જવાથી, અહિરાત્મભાવનુ સેવન થાય છે, અમુક દોષીછે, અમુકનુ આમ કરવું જોઇએ. અમુકનું હું આમ કરીશ. અઁત્યાદિ વિચારાને પર વસ્તુસંબંધી રાગદ્વેષથી કરતાં, આત્મસન્મુખતાથી ભ્રષ્ટ થવાય છે, પારકી પંચાતમાં પ્રવેશ કરતાં, આત્મા સ્વરૂપ ઉપયાગથી શૂન્ય અને છે. જગતની વિચિત્રતા છે. સવ જીવા કાઁધીન છે, તેથી સર્વ જીવા એક સરખા વિચારવાળા નથી, માટે કોઈ સારાં કૃત્ય કરે, અને કાઇ ખાટાં કૃત્ય કરે, તેપણ તેને દેખી માધ્યસ્યભાવે વર્તવું અને પેાતાના આત્માને તિશિક્ષાથી સમજાવવા. હું આત્મન્! તું પેાતાના ચૈતન્યસ્વરૂપને વિચાર કરી, પરમાં ઉત્પન્ન થતી અહુવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કર!! જગતના જીવાનાં એક સરખાં કમ નથી. એક સરખા વિચાર નથી, એક સરખા આચાર નથી, એક સરખી ભાષા નથી. એક સરખા ઉચ્ચાર નથી. એક સરખા રાગ નથી, એક સરખા દ્વેષ નથી, એક સરખાં રૂપ નથી, એક સરખાં શરીર નથી, એક સ ખાં મન નથી, એક સરખાં વચન નથી, એક સરખાં દુ:ખ નથી, એક સરખી જાતિ નથી, એક સરખી જ્ઞાતિ નથી, એક સરખા ક્રોધ, લાલ, માન, માયા નથી, એક સરખાં સુખ નથી, એક સરખા વૈશવ નથી, એક સરખી સત્તા નથી, For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ). એક સરખી પરિણતિ નથી, એક સરખું ભક્ષણ નથી, એક સરખી ઈચ્છા નથી, એક સરખી પ્રવૃત્તિ નથી. કંઈ પાપી છે, તે કઈ પુણ્યવંત છે, કેટલાક મિથ્યાત્વી છે, તે કેટલાક સમકિતી છે, કેટલાક ભેગી છે, તે કેટલાક ગી છે, કેટલાક જીવે ધ્યાની છે, તે કેટલાક માની છે, કેટલાક જ્ઞાની છે, તે કેટલાક અજ્ઞાની છે, કેટલાક લોભી છે, તો કેટલાક નિર્લોભી છે. આવી ભિન્નતા જગજીવની સદાકાળ રહેવાની કે તેને નાશ થવાને? ઉત્તરમાં કહેવાનું કે કર્મની વિચિત્રતાથી ભિન્નતા પણ કર્મની હયાતી પર્યત રહેવાની. ત્યારે શું જગજાની એક સરખી પ્રવૃત્તિ થવાની ? ઉત્તરમાં કહેવું થશે કે ક્ષાવિકભાવે આ ભગુણને પ્રાપ્તિ વિના નિજ ગુણની એક સરખી પ્રવૃત્તિ થતી નથી, એક સરખી પ્રવૃત્તિ તે પણ આત્મગુણની ગ્રહણ કરવાની છે. પણ સર્વ જી ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરે, એ પણ અશક્ય છે. સર્વ જીવે સમકિતી બની જાય, એમ પણ થવું અશકય છે. ઉપદેશ વિગેરે પણ આત્મગુણેની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે, તેથી એકાંતે ઉપદેશ રે .. સર્વ હકો એક સરખા થઈ જાય, એમ સવ છના માટે બનવું અશક્ય છે. તેથી સદેવીને નિર્દોષી બનાવવા તે પણ અશક્ય છે. કોઈને ઉપદેશની અસર થાય છે, અને કેઈને થતી નથી. પંચ કારણથી કાર્યો: For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૦') ત્તિ થાય છે. માટે અન્ય મનુષ્યોને ગુણી બનાવવા એકાંત ઉદ્યમ કારણભૂત સમજી, બહાપ્રવૃત્તિમાં પડવું પ્રાયઃ યોગ્ય જણાતું નથી. પ્રથમ તે પિતાના આત્માને ગુણ બનાવ્યું નથી, તે અન્યને શી રીતે ગુણી બનાવી શકવાના. પિતાને આત્મા બહિરાત્મભાવથી અનેક પ્રકારના વિકલ્પ સંકલપ સેવ્યા કરે છે, તથા રાગદ્વેષથી સદેવ આચરણ પ્રતિદિન સેવ્યા કરે છે, અનેક પ્રકારનાં સિંહની પેઠે ગર્જના કરી ભાષણે આપે છે. પણ અન્તમાં જોયું હોય તો મોટી પલ હોય છે. બાહ્ય જગના છવને અનેક પ્રકારની વિદ્વત્તા તથા ચતુરાઈ દેખાડવા આત્મા પ્રયત્ન કરે છે, પણ અંતરના ક્રોધ, કામ, લોભ મેહ, માયા, મત્સરનો નાશ કરવા બિલકુલ પ્રયત્ન કરતો નથી. કહે કેટલું બધું અધેર! દુનિયામાં મહત્તા મેળવવા માટે તથા સ્વાર્થ સાધવા માટે, જીવ, જે કંઈ કરે છે, તેટલું આત્માની મહત્તા તથા આત્મગુણેની પ્રાપ્તિ માટે, તે કંઈ પણ કરતા નથી. બાહાકીર્તિ તથા, પ્રતિષ્ઠા માટે જેટલે પ્રયત્ન કરે છે, તેનો શતાંશ પણ પિતાના આત્મગુણમાટે પ્રયત્ન કરતે નથી. બીજાની નિંદા કરવામાં તથા અમુકની હલકાઈ કરવામાં જેટલી હુંશીયારી જીવ ધારણ કરે છે, તેને શતાંશ પણ પિતાના દોષ જોવામાં અને અવગુણુથી થતી પિતાની હલકાઈ જોવામાં, પ્રયત્ન કરતો નથી. આનું કારણ અજ્ઞાન For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૧ ) વિના તથા મેહ વિના બીજું કઈ નથી. અજ્ઞાનથીજ આવી અહિરાત્મભાવની પ્રવૃત્તિયે! થયા કરે છે. અજ્ઞાનથીજ જીવ પારકી પંચાતમાં દેઢડાહ્યા અની આત્મગુણથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાનથીજ પેાતાના આત્મામાં સુખ છે, એમ સમજાયુ' નથી. અજ્ઞાનથીજ અન્યના દેાષા જોવામાં કાકવૃત્તિ ધારણ કરી, વારવાર પેાતાના મનને નિદામાં પ્રવર્તાવી, પાતે નિંદ્યક બને છે. જો અહિરાત્મા; અંતરાત્મા, તથા પરમાત્મસ્વરૂપનુ ગુરૂ ઉપદેશ દ્વારા જ્ઞાન થાય તેા, આવી દેષપ્રવૃત્તિએથી નિવૃત્તિ થયા વિના રહે નહિ. માટે હું આત્મન્ ! સમજ કે બાહ્યવસ્તુમાં પ્રવૃત્તિ તથા લક્ષ દેવાથી અહિરાત્માની પુષ્ટિ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ સ્મરણુ કર !! અન્યવસ્તુ રૂપ હું નથી, એમ દૃઢ નિશ્ચય કરી, ખાતાં, પીતાં, ફરતાં, દરેક કાર્ય કરતાં અંતરમાં લક્ષ રાખ !! બાહ્યપ્રવૃત્તિમગ્નચિત્તને, ત્યાંથી ખેચી, અન્તમાં વાળ અને અન્તઆત્મસ્વરૂપની ભક્તિ કર. અન્તક્તિથી અન્તરાત્માને ભાવતાં, અંતમાં જ્ઞાન દન ચારિત્રના ઉદ્યોત થાય છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વરૂપનુ શુદ્ધાપયેગથી તન્મયપણે ભજન (સેવન) કરતાં, અંતરમાં કેવલ જ્ઞાનાદિ ગુણાના ઉદ્દાત થાય છે. અન્તરામપ્રભુની ભક્તિથી ક્ષાયિકભાવે શક્તિયા પ્રગટે છે. કેવલ આત્મિક શુદ્ધસ્વભાવે ઉપયાગથી પ્રવતવું, તેવી શાંતતા પ્રપ્ત થાય છે, પણ ફક્ત કાયા વાણીની જે ચેષ્ટા તેની સ્થિરતા, For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २०२) અર્થાત તેને કાબુમાં રાખવી, એટલી જ શાંતતા તે ત્યાગ કરવા લાયક છે. માટે આત્મિક શાંતિનું સેવન કરવું, અને બા હાશાંતિ જે બકવૃત્તિ સમાન છે, તેમાં મેહ પામવે નહીં. આત્મિક શાંતિમાં રાગ ધારણ કરવાથી, તે શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે, અને તે શાંતિને લાભ થાય છે. તે સંબંધી નીચે પ્રમાણે પદ છે. पद. शान्ति सदा सुखदाइ, जगत्मा शान्ति सदा सुखदाइ; सेवो चित्तमां ध्यायी. जगत्मां. १ भवजंजाळे भटकतारे, शांति होय न लेश; मनचञ्चलता ज्यां हुवेरे, उलटो वाधे क्लेश. जगत्मां. २ सत्ता धनवृद्धिथकीरे, होय उपाधिजोर चित्त स्थिरता नहीं भजेरे, प्रगटे दीलमा तोर. जगत्मां. ३ दुनियानी खटपट थकीरे, खटपटीयुं मन थाय; मन९ भटके बाघमारे, बहिरातमपद पाय. जगतमां. ४ लेश विकल्प न उपजेरे, अन्तर वर्ते ध्यान उपाधि अळगा हुवेरे, होवे शान्ति भान. जगत्मां. ५ खाराजलना पानथीरे, कदी न तृप्ति थाय; धूमाडा बाचक भरेरे, हाथ कशुं नहि आय, जगतपां. ६ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૩ ) माया ममता योगीरे, कदी न शान्ति होय; शांति वर्ते आत्ममारे, निश्चयथी अवलोय. जगत्मां. ७ आत्मध्याने आतमारे, शान्तिथी भरपूर बुद्धिसागर शांतिमारे, रहेवू सदा मगरूर. जगत्मां . ८ સત્યાર્થાતર શાંતિને અનુભવ કરવા ઉદ્યમ કરવો અને જ્ઞાનથી આત્મામાં જ શાંતિ છે, એમ નિશ્ચય કરી, સદાકાળ, સત્ય શાંતિ અર્થે, ધ્યાનસ્થિરતારૂપ પ્રયત્ન જે સેવવામાં આવશે, તે અનુભવ આવશે. શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથના સ્તવનમાં શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયે સારી રીતે વર્ણન કરી બતાવ્યા છે. ત્યાંથી વિશેષ સ્વરૂપ જોઈ લેવું. ચારિત્રમોહનીયને ઉપશમભાવ તથા ક્ષપશમભાવ, તથા ક્ષાવિકભાવ થતાં, સત્ય સહજ આત્મિક શાંતિનો લાભ મળે છે. અન્તની સત્યશાંતિ ઉપાસ્ય છે, એવા જ્ઞાન વિના બાહાકિયા ફકત માન પૂજાથે કપટ કરવામાં આવે તે તેથી ખરી શાંતિ છે તે પ્રાપ્ત થતી નથી. તેમજ બાહ્યવૈરાગ્ય વિશેરેથી, પણ આત્મજ્ઞાનવિના ખરી શાંતિ પ્રાપ્ત થતી નથી આત્મજ્ઞાનવિના બાહ્ય ક્રિયાને આડંબર આત્મકલ્યાણાર્થે થતા નથી, તે જણાવે છે. क्रिया काण्डमां छमता, बाह्यपणे वैराग्य; आत्मनाग बिन आतमा, त्यने न परगुणछाक. ७९ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ધ્યાજિ લાક્ષથી, નિશાનઘાવદાર; सद्गुणज्ञानी सेवना, करता टळे विकार. संत समागम दोहिलो, मळे न वारंवार; आत्मार्थाने योग्य ते, करे महा उपकार. सरलस्वभारी योग्य को, पामे सद्गुरुपङ्ग समजी सत्यस्वरूपने. पाय निजगुगरण. ८२ ક્રિયાકાંડમાં અન્તરથી કપટતા હોય, એટલે કિયાનું રહસ્ય સમજે નહિ, આલોકમાં માન, પૂજા, કીતિ થાય, એજ અને ઉદ્દેશ હોય, તથા વૈરાગ્ય પણ બાહ્યથી હેય; એટલે વૈરાગ્યના બાહ્યહેતુઓનું અવલંબન કર્યું હોય તેથી કંઈ આત્મસાધન થઈ શકતું નથી. શ્રી દેવચંદ્રજી પણ વિવુ માનના સ્તવનમાં કહે છે કે – अवगुण ढंकण काज करु जिनमतक्रिया, न तनुं अवगु गचाळ अनादिनी जे प्रिया; दृष्टिरागनो प.प तेहसमकित गणुं, स्यावादनी रीते न देखुं निजपणुं.-१ અવગુણ ઢાંકવા અર્થે, જિનેક ક્રિયા કરૂં છું અને અનાદિની અવળી પરિણતિની માની લીધેલી પ્રિયચાલ તેડતા નથી. અહે ભગવન એવી મારી સ્થિતિ છે. દષ્ટિ રાગના પિષમાં સમકિત ગણું છું. સ્યાદ્વાદરીત્યા, આ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૫) ત્મામાં આત્મવતો હું દેખતો નથી; તાત્પર્યાથ કે જિનોક્ત સ્યાદ્વાદરીત્યા, સમ્યગ આત્મતત્ત્વ જ્ઞાનવિના આત્મા પરપુદગલપરિણમતાને ત્યાગતો નથી. માટે આત્મજ્ઞાનાભ્યાસને સદગુરૂ પાસ કરવો. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ ४धु छ है-अप्पनाणेण मुणी हाइ, न मुणि रणवासेण આત્મજ્ઞાનથી મુનિ થવાય છે. કઈ જંગલમાં, ગૃહ સ્ત્રીને ત્યાગી થઈ વસવાથી, મુનિ થવાતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે- “ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિગીરે !” આ પદથી પણ આત્મજ્ઞાનથી મુનિ પદની સાફલ્યતા છે. માટે બાહ્ય પ્રવૃત્તિ પરિહરી, આત્મજ્ઞાનને હે ભવ્ય પુરૂષ ખપ કરે. આત્મજ્ઞાનથી સર્વ કર્મને ક્ષય થઈ જાય છે. સપા ને પામHT. આત્મા તે પરમાત્મા છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને આત્મા, વ્યવહારનયનું અને નિશ્ચ નયનું અવલંબન કરી, પરમાત્મસ્વરૂપ સાધ્ય લક્ષી આત્મ તત્વની સેવા કરે છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મને વિકાર ટળી જાય, અને આત્મા સિદ્ધ બુદ્ધ પરમાત્મરિથતિને જોતા થાય. આત્મજ્ઞાન પ્રત્યર્થમ્ જ્ઞાનિમુનિ સંતેની ઉપાસના કરવી. જ્ઞાતિમુનિવર્ચસંતે ને સમાગમ કલ્પવૃક્ષ વા ચિંતામણિ રત્નની પેઠે દુર્લભ છે. વારંવાર સંત મુનિરાજે ને સમાગમ મળતું નથી, માટે આત્માથી પુરુષે મુનિસંત સમાગમ પ્રાપ્ત કરી, આત્મતત્ત્વની ઉપાસના કરવી. For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ). સંત પુરૂષની બહુ ભક્તિ કરવી, તેમની યોગ્યસંગતિથી મેટામાં મેટો ઉપકાર થાય છે. કેઈ સરલ સ્વભાવી અને સશુરૂના પ્રેમી આ ઉત્તમોત્તમ સમાગમ પ્રાપ્ત કરી શકે છે, અને તેઓ તેથી આત્મસ્વરૂપમાં દ્રઢરંગ ધારણ કરી શકે છે, અને પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરે છે. તમારા જીવનની પ્રતિદિન ઉસ્થિતિ પ્રાપ્ત કરવા જ્ઞાની પુરૂષના ચરણકમલની સેવા કરે. તમારો આત્મા તમારી આવી પ્રવૃત્તિથી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી પ્રાંતે અનંત સુખમય નિવૃત્તિ પદ પ્રાપ્ત કરશે. શુદ્ધ નિશ્ચયનય ચૈતન્યસ્વરૂપને ઉપગભાવે દવાનદશામાં લક્ષી, અંતમાં રમણતા કરવાથી, અદ્દભૂત આનંદ સદાકાળ ભેગવવામાં આવે છે. તેને ઉદેશી કહે છે. સુદા अद्भूत आनंदे सदा, सहजस्वभावे होय; जे करशे ते भोगवे, नडे न कोने कोय. स्थिरता क्षायिकभाषथी, चिदानन्दभण्डार; वेत्ता ज्ञेय अनंतनो, शुद्धस्वभावे धार. ૮૪ उपशम क्षयोपशामादिथी, आत्मिकधर्म कथाय; औदयिकभावे धर्मनी, आश न लेश रखाय. ૮% For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૭) અદભૂત સત્યાનંદથી, સહજસ્વભાવે આત્મા સદા વતે છે, કર્મપુદગલના શુભાશુભ વિપાકમાં, તથા તેના સાનુકુળ વા પ્રતિકુળ સંગોમાં, સમાનભાવે વતે છે. જે કરશે તે ભગવશે. હું સ્વસ્વરૂપ ભેગવીશ, તથા અધુના ભોગવું છું. પુદ્ગલને ભેગ પુદ્ગલને જ ઘટે. ચેતન ધર્મને ભેગ ચેતનદ્રવ્યને જ ઘટે. કમરૂપ વિપાકી પુદ્ગલેને ભકતા હું નથી. યદ્યપિ તેને વ્યવહારથી ભકતા કહેવાઉં છું, પણ નિશ્ચયથી નથી. તેમ કર્મ વિપકિપુદ્ગલે વ્યવહારનયથી નડે છે, પણ નિશ્ચયથી આત્માને ન શકતાં નથી. આત્મદ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યને વિનાશ થતો નથી, અને પુદ્ગલ દ્રવ્યથી આત્મદ્રવ્યને વિનાશ થતું નથી, નિશ્ચયનયથી જોતાં કઈ દ્રવ્ય કેઈ દ્રવ્યને ઉપકારક તથા વિઘાતક નથી. શુદ્ધ ચિતન્ય સ્વરૂપમાં, એક સરખી ઉપગધારા વહેતાં, આવી આત્મદશાનું ભાન થાય છે, અને સત્ય આત્મધર્મની પ્રતીત થાય છે, અને તેથી ચારિત્રમેહનીયને ઉપશમ, ક્ષચેપશમ અને ક્ષાયિકભાવ કરી આત્મા ચિંદાનંદ ભંડાર બને છે. અને તેરમાં ગુણસ્થાનકે કેવલજ્ઞાન, કેવળદર્શન, અનંત ક્ષાયિકસમકિત, અનંતચારિત્ર, દાનાદિ પાંચબ્ધિને ભકતા બને છે. અનંતય પદાર્થને જ્ઞાના જ્ઞાનથી આત્મા બને છે. આત્માને શુદ્ધસવભાવ થતાં, સહેજે આવી સ્થિતિ બન્યા કરે છે, ઉપશમભાવથી વા ક્ષય For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૮ ) પશમ ભાવથી વા ક્ષાયિકભાવથી આત્મધર્મ કથાય છે, પણ ઔદયિકભાવમાં આત્મિકધર્મની લેશ માત્ર પણ આશા રાખવી નહીં. ઔદયિકભાવથી થતી શરીરાદિ ક્રિયાઓમાં ધર્મ માની અજ્ઞાની છ ઠગાય છે. કેટલાક ધમ ધમ પિકરે છે પણ ઔદયિકભાવમાંજ રાચી માચી રહે છે. ઔદયિકભાવથી ભિન્ન ઉપશમભાવાદિને કોઈ સમજતા નથી, તેવાઓને વિચારમાં સત્ય ધર્મ આવી શકે નહીં. વસ્તુ ધર્મને અન્યમાં શોધીએ તે જડ મૂર્ખ કહેવાઈએ. આત્માના અનંતજ્ઞાન દર્શન ચારિત્રાદિ ધર્મો કે જે અરૂપી છે, તે સત્યધર્મ રૂપે છે, તેને અનુભવ ગુરૂદ્વારા સમ્યજ્ઞાન પામી કરાય છે. જડપુદ્ગલરૂપ દેહના ધર્મમાં અજ્ઞાની જીવ ધર્મમાની કર્મોપાર્જન કરી ચતુર્ગતિમાં પુનઃ પુનઃ અવતાર ગ્રહણ કરે છે. આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય ન્યારૂં છે. પુદગળના ધર્મ જડ છે, અને તે હેય છે. આત્મા, અનાદિકાળથી કર્મરૂપપુદગલની સાથે ક્ષીર નીરની પેઠે નિકટ સંબંધમાં આવે છે, અને તેથી પુગલના ધમને પણ ભ્રાંતિથી પિતાના સમજે છે. પુદ્ગલકર્મન સેબતથી પિતાને પણ જડ જે માની લીધું છે. એટલાથી પણ વિશેષ એ બન્યું કે તેણે ચેતન્ય સત્તા પણ પંચ ભૂતમાં માની, રાચવા લાગ્યો અને પિતાને જડરૂપજ માની ચૈતન્ય સત્તાને નિષેધ કરવા લાગ્યું, અને જડવાદના ભયં For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શમાનગાદમાં લાગે ( ૨૦૯ ) કર અથાગ સમુદ્રમાં ગોથાં ખાવા લાગે. સર્વત્ર જગમાં ચૈતન્યસત્તાને નિષેધ સ્વીકારી, અનેક જાતનાં પાપ કરવા લાગે. ખાવું, પીવું, એશઆરામ ભોગવવામાંજ મનુષ્યજન્મની સાફલ્યતા સમજી, નરકનિગોદમાં પુનઃ પુનઃ અથડાયે, મિથ્યાત્વબુદ્ધિથી સત્યને અસત્ય માનવા લાગ્યો, અને અસત્યને સત્ય માનવા લાગે. એમ જડની સંગતિથી જડ બનેલા આત્માએ બહિરાત્મપદ ધારણ કર્યું, અને મેહ માયામાં ખંચી, અનંત દુઃખને શેકતા બન્યા. અજ્ઞાનથી ઔદયિકભાવમાંજ ધર્મતત્વની એકાંતે ધારણ કરી સત્ય ધર્મને અપલાપ કર્યો. સમ્યજ્ઞાનવિના મિથ્યાત્વી જીવોની તથા પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. એ જીવેને સત્યનું ભાસન નહીં થતાં, ઉલટું અસત્યનું ભાસન થાય છે. મિચ્છાત્વીજીની તર્કશકિતને પણ મિથ્યા ઉપયોગ થાય છે. સારાંશ કે અજ્ઞાની છ ઔદચિકભા વમાં રાચી માચીને પરિણમે છે, પણ જ્ઞાની છે તે આત્માભિમુખતા ધારણ કરી; ઉપશમભાવ વા ક્ષપશમ વા ક્ષાયિકભાવમાંજ સુખના ભેગી બને છે, અને ઓદયિકભાવને તટસ્થ દ્રષ્ટિથી નીરખે છે. માટે ભવ્ય જીએ કર્મગ્રંથ, ભાવ પ્રકરણ વિગેરેથી પંચભાવનું સ્વરૂપ સમજી, ઉપશમભાવાદિ ત્રણમાં આદર કરો. સિદ્ધાંત - વચનનાં સૂમ રહસ્ય જાણ્યા વિના ધર્મનું પૂર્વોક્ત સ્વરૂપ 14 For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) જણાતું નથી અને તે વિના સાધુવેષ ગ્રહણ કરીને પણ યથાર્થ તત્ત્વ સાધ્ય કર્યું નહીં, તે જણાવે છે. દુરા. समयसिन्धु अवगाहना, करी न जीव लगार । नाम धरावे साधुनु, वेष विडम्बक धार ॥ ८६ ॥ धर्मी नाम धरावीने, वञ्चे जनना थोक । वाह्यक्रियामा छद्मता, जाणो ते सहु फोक ॥ ८७ ॥ अहो विषमकलिकालमां, विरला सद्गुरु भाण ।। ધામધૂમને ઢાપાં, વર્તે Íવ ગનાન મ ૮૮ છે ભાવાર્થ –કેવલીભગવાનની વાણીરૂપ મુતજ્ઞાનસ મુદ્રનું અવગાહન તે જરા માત્ર પણ કર્યું નહી, અને યતિષ ધારણ કર્યો, તે ફકત તે વેષધારીજ જાણવો. જ્ઞાનવડે મુનિ પણું પ્રાપ્ત થાય છે. પણ જંગલમાં વસવે માત્રથી મુનિ પણું નથી, એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વિરપ્રભુએ કહ્યું છે. કર્મનું જ્ઞાન નથી, જીવ અજીવનું જ્ઞાન નથી, તો જ્ઞાનવિના દયા પણ તેની પાળશે ? અથવા ધમી એવું નામ ધારણ કરીને સહસ્ત્રશઃ મનુષ્યને છેતરે, અને બાહ્મક્રિયા પડિલેહણ, પ્રતિકમણ પ્રમુખ કલજજા, કીર્તિ લાભ, માન, પૂજાની ખાતરી કરે, વા એકાંતે ક્રિયાનું સ્વરૂપ બરાબર સમજ્યા વિના તેમજ ધ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) મેમની જ્ઞાનાદિકની ઉપેક્ષા કરે, તે પણ તેનું સર્વ નિફળ જાણવું. બાહા ક્રિયાને અજ્ઞાને કરી લેકમાં પોતાને માટે જવે અને જ્ઞાનિની નિંદા કરે, કિયાનું અજીર્ણ બરાબર ભજવે, એવા , સ્વતત્વના સૂપગથી, આમાનું હિત સાધી શકતા નથી. અહીં વિકરાળ પંચમકાળમાં સૂર્ય સમાન પ્રકાશક અપસુસાધુ ગુરૂરાજે છે. બાકી ધામધમ ને ઢંગમાં અનુપગ દશાથી વર્તનાર અજાણછ વર્તે છે. તેવા અને દેખી મનમાં વૈરાગ્યભાવ ધારણ કરવો, પણ કોઈની નિન્દા, હેલન, અપમાન કરવું નહિ. કારણ કે અજ્ઞજી તો અજ્ઞદેશથી દેજીત થાય છે માટે તેને અન્નદોષ ટાળવા પ્રયત્ન કરે. આત્મથ છાએ પરમાં પડવું નહિં. જ્યાં સુધી પિતાને ગુણી માની પારકાં ચાંદાં ખળવાની ટેવ છે, ત્યાં સુધી આત્મસભુખતાથી લાખો ગાઉ દૂર છીએ, એમ સમજવું. જ્ઞાનીનું કર્તવ્ય છે કે કારૂણ્યભાવનાથી તથા માધ્યસ્થભાવનાથી પિતાના આત્માને ભાવી સ્વામસાધનાપરાયણ થવુ. અને દોષવાળા મનુષ્યનું પણ લેશનમાત્ર અશુભ ચિંતવવું નહીં. સ્વાત્મહિતથી ભ્રષ્ટ થવાય નહિં, તેવી રીતે કિયામાં કપટ કરનાર વા અજ્ઞાની છને અનેક સાનુકુળ ઉપાય કરી, સત્યધર્મસન્મુખ આકર્ષવા અને સત્ય સમજાવવું કે જેથી તેમનું કલ્યાણ થાય. અહે પંચવિષ જેમાં ભેગાં નજીકથી For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) થયાં છે એવા આ વિષમ કલિકાળ પંચમા આરામાં સૂર્યસમાન; સ્વપરપ્રકાશક, અપસદગુરૂએ હોય છે. બાકી ધામધમ અને ઢાંગમાં, ગીતાર્થ પરતંત્રતા વિના અજ્ઞાની છ વર્તે છે, અને અન્યને પણ પોતાની માયાજાળમાં ફસાવે છે. કેટલાક તો ગ્રહસ્થાવાસમાં વસી પિતાને ગુરૂ મનાવી, ખમાસમણ દેવરાવે છે. તેવા માન પૂજાના અભિલાષી પામરજી જનાજ્ઞાવિરાધકગથી પુન:પુનઃ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અન્યોને પરિભ્રમણ કરાવે છે. જનાજ્ઞાનું આરાધન કરનાર સદગુરૂનું શરણ કરવું. તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. તેમને વિનય કરવામાં ખામી રાખવી નહીં, દેવ ગુરૂ અને ધર્મની પ્રાપ્તિ મહા દુર્લભ જાણું, ધર્મારાધક થવા માટે સદગુરૂઉપદેશનું વારંવાર શ્રવણ કરવું, અજ્ઞાનીઓના પાસમાં ફસાવું નહીં. સદ્દગુરૂનાં ઉપદેશવચને હૃદયમાં ધારણ કરી, અંતમાં રમણતા કરવી. બાહ્યશૂન્યદશાભરપૂર કુગુરૂઓની સંગતિ કરવી નહીં. શ્રી મુનિસુંદરસૂરિમહારાજાએ ઉપદેશરત્નાકરગ્રંથમાં કુગુરૂ અને સુગુરૂઓનાં લક્ષણ બતાવ્યાં છે. તે જાણું સુગુરૂનું શરણ કરવું. બાહ્યગમાં અથવા બાહ્મચારમાં ધમ માની અંતરઆત્મસ્વરૂપમાં રમણ નહિ કરવાથી આત્મગુણરૂપ ધનનું આચ્છાદન થાય છે, તે જણાવે છે, For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩ ) 3l. बाह्याचारे वर्ततां, अंतर्धन अवराय । भ्रान्ति टाळी वाह्यनी, अन्तर्धर्मं ग्रहाय प्रायः दृष्टिरागमांहि माने जगजन धर्म | अन्तर्धर्म न पारखे, बांधे उलटा कर्म || ૮૨ || || ૨૦ || શરીર વાણીના બાહ્યાચારમાં પ્રવતતાં તથા અંતર્ ઉપચાગ શૂન્ય થવાથી, આત્મિકજ્ઞાનદર્શનચારિત્રધનનુ આચ્છાદન થાય છે. આત્મામાં ધર્મ છે, આત્મધર્મ અરૂપી છે, તે ચક્ષુથી દેખી શકાતા નથી, અને જે ચક્ષુથી દેખવામાં આવે છે, તે આત્મિકધર્મ જ નથી, પણ જડ વસ્તુ છે, તેા ધનુ' સ્વરૂપ સમજ્યાવિના શરીરની ( ચેષ્ટાઓમાં ) ક્રિયામાં, ધર્મ માનતાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. માટે બાહ્યક્રિયા ચેષ્ટામાં ધર્મની ભ્રાન્તિ અનાદિકાળની હતી તે ટાળી વિવેકીપુરૂષવડે આત્મિકધમ ગ્રહણ કરાય છે. ઘણુંકરી જીવા, દૃષ્ટિરાગમાં ધર્મ માને છે, અને તેથી અન્તરઆત્મિકધમ પારખ્યાવિના ઉલટાં ૪ ખાંધે છે. વષ્ણુ સદાવો ધમાઁ વસ્તુના સ્વભાવ તેજ ધમ છે. પણ કઇ વિભાવદશામાં ધમ નથી. આત્માના સ્વભાવ તેજ ધ છે. તે માટે જ્ઞાનદીનારિત્રાણિ મોક્ષમાÈ:આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, તેજ મેાક્ષ માગ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) છે, એમ કમ્યું છે. આત્માની મુક્તિ થવામાં જ્ઞાનદર્શન ચારિત્ર ઉપાદાન કારણ છે. ચોથા ગુણઠાણુથી આત્મધર્મની અંશે અંશે પ્રગટતા છે. અનંત ધર્મને આધાર રૂપ આત્માને મૂકી જે જીવે, જુગલદ્રવ્યમાં ધર્મને શેધે છે, તે જ અજ્ઞાની જાણવા, અને તે છે સંસારમાં પરિભ્રમણ કરે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી પણ ઘણું જ આવીને પાછા સંસારમાં ભમે છે. માટે યથાપ્રવૃત્તિકરણની સ્થિતિથી પણ રાચવું નહીં. સમકિત આદિ ગુણોની પ્રાપ્તિ અર્થે, પ્રયત્ન કર. બાદ્યવસ્તુમાં ધર્મ માનનારા પામરજી અહંવૃત્તિમાં લયલીન રહે છે, અને ઉલટા તેઓ અધર્મ કરે છે તે દર્શાવે છે. अहंदृत्तिथी धर्मनो, लाभ न कबहु होय । ज्ञानी समजे ज्ञानथी, मूढ न समजे कोय ॥ ९ ॥ अन्तर्लक्ष्य उवेखता, चलवे डाकडमाल । पञ्चमकाले प्राणिया, करे न अन्ताल ॥९२ !! दर्शन श्रीजिनवर कथ्यु, अधुना ते छेदाय । उपदेशक पण तेहवा, कलियुगनो महिमाय ॥ ९३ ॥ अन्तरस्थिरता ज्ञानथी, अज्ञाने नहि थाय । बाह्योपाधि त्यागथी, स्थिरता घट वर्ताय ॥९४ ॥ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૫ ) बाह्योपाधि त्यागी पण, घटयुं न ममतामान । घटयुं हि ममता मान तो, त्यागी तेह प्रमाण ॥ ९५ ॥ અહંવૃત્તિથી આત્મિકધર્મની પ્રાપ્તિ કદાપિ થતી નથી. એમ જ્ઞાન દ્વારા જ્ઞાની સમજી શકે છે. અજ્ઞાની જીવ સમજી શકતો નથી. અજ્ઞાનીજીવ, વસ્તસ્વરૂપના અજ્ઞાનથી સ્વ અને પરનો ભેદ જાણી શકતું નથી. અન્તર જે આત્મિક ધમ તેને ઉવેખી, બાહામાં ધમે માનનારા અજ્ઞ છે પંચમકાળમાં દ્રષ્ટિદેષથી અન્તર ખ્યાલ કરી શકતા નથી. બાહ્યાડાકડમાલમાં આત્મધર્મની આશા રાખવી નહીં. આવા અજ્ઞજીવોની સ્થિતિને દેખી, સવાસે ગાથાના સ્તવનમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ज्ञानदर्शन चरणगुण विना, जे करावे कुलाचाररे । लूटे तेणे जग देखता-क्या करे लोक पोकाररे ॥ स्वामि० જ્ઞાનદર્શન અને ચારિત્રવિના કુલાચારે જે ધર્મ પ્રરૂપે છે, તે લોકોને લૂટે છે. લેક કયાં જઈ પોકાર કરે? વળી જે પુદગલરૂપ પરઘરમાં ધર્મ માને છે અને આત્મરૂપ ઘરમાં ધર્મ જેતા નથી તેને ઠપકો આપે છે – परघरे जोतारे धर्म तुमे फरो, निजघर न लहोरे धर्म ।। जेम नवि जाणेरे मृगकस्तुरियो, मृगमद परिमल मर्म |श्री० For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) जेम ते भूल्योरे मृगदिशिदिशि फरे, लेवा मृगमद गंध । तेम जगे ढुंदरे बाहिरधर्मने, मिथ्यादृष्टिरे अंध श्री० जातिअंधनोरे दोष न आकरो, जे नवि देखेरे अर्थ । मिथ्यादृष्टिरे तेहथी आकरो, माने अर्थ अनर्थ ॥ श्री० ભાવાર્થ. હે બાહ્યદ્રષ્ટિ તમે પરઘરમાં ધર્મને જોતા ફરે છે, પણ પિતાના ઘટમાં ધર્મ પામતા નથી. જેમ કસ્તુરી મૃગ, પોતાની નાભિમાં ઉત્પન્ન થએલી કસ્તુરી ગધસુવાસ જાણે નહીં, અને અન્ય સ્થાનથી કસ્તુરીની ગંધ આવે છે, તેમ જાણે છે તેમ બાહ્યાદ્રષ્ટિ જીવોની પણ પરપુદગલ વસ્તુમાં સુખ તથા રૂદ્ધિ છે એવી બુદ્ધિ થઈ છે, અને તેથી બહિરાત્મભાવે રાત્રી દિવસ પુદ્ગલના ચૂંથણામાં, તથા પુદ્ગલ ગ્રહણમાં, ભમ્યા કરે છે. અહીં કેટલી અજ્ઞાનતા ! વળી જેમ કસ્તુરી મૃગ કસ્તુરીની ગંધ લેવા માટે, વનમાં દિશા દિશામાં ફરે, છે તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ કે જે આત્મસ્વરૂપ જાણતું નથી તે પોતાના આત્માથી અન્યત્ર શરીર મનવાણું આદિ પુદ્ગલ વસ્તુમાં ભ્રાંતિથી ધમને શોધે છે, પણ વિપર્યાસથી આત્મામાં રમણતા કરે નહીં અને પરમાં રાચીમાચી રહે. ધન ધાન્યાદિકને રૂદ્ધિ કલ્પી તેમાં અહંત્વબુદ્ધિ ધારણ કરે. જન્મથી જે અંધ છે, તે કઈ વસ્તુને દેખતે નથી, તેમાં તેને દેષ આકર નથી, પણ મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છવ તે છતિ આંખે, વસ્તુને દેખ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭). તે નથી. માટે તે જાતિઅંધના કરતાં આકરે દેશી છે. કારણ કે તે અર્થને અનર્થ કરી માને છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિજીવ દશ પ્રકારનું મિથ્યાત્વ ધારણ કરે છે તે કહે છે – धम्मे अधम्मसन्ना अधम्मे धम्मसन्ना। उमग्गे मग्गसन्ना मॅग्गे उमग्गसन्ना ।। साहूसु असाहुसन्ना असाहुसु साहुसन्ना। जीवे अजीवसन्ना अजीवे जीवसन्ना ॥ मुत्ते अमुत्तसन्ना अमुत्ते मुत्तसन्ना ॥ ભાવાર્થ-અજ્ઞાની જીવને ધર્મમાં અધર્મસંજ્ઞા રહે છે. નિમિત્ત કારણરૂપે ધર્મ અને ઉપાદાન કારણ રૂપે જે ધર્મ તેમાં તેની અધર્મબુદ્ધિ રહે છે. દ્રવ્યધર્મ, ભાવધર્મ, તથા વ્યવહાર ધર્મ તથા નિશ્ચયધર્મમાં અધર્મપણું અજ્ઞાની માને છે. દશવૈકાલીકસૂત્રની આઘમાં કહ્યું છે કે ધમો મંજુfથા अहिंसा संजमो तवो, देवावितं नमसंति, जस्सधम्मे सयामणो॥ ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મનું લક્ષણ કહે છે “અહિંસા સંયમ અને તરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ જ્યાં સુધી જીવનીહિંસા કરવામાં આવે છે, ત્યાં સુધી અધમ છે. પ્રીતિ લોકેતો ગાય, ભેંસ, પશુ, પંખી, માછલાં વિગેરેમાં આમાં માનતા નથી, અને તે જીના માંસથી ઉદરપૂતિ કરે છે, માટે તેઓ દયામાં જ સમજતા નથી. પ્રીસ્તિયે એમ કહે For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૮ ) તે કે બાઈબલમાં પશુ પખીમાં આત્મા માન્ય નથી, કહેવાનું કે માઇબલ કઈ સન્નપ્રણીત શાસ્ત્ર નથી, માટે તે અપ્રમાણુ પુસ્તક છે. પશુપ ખીમાં મનુષ્યની પેઠે આત્મા છે, તેથી તે જીવાને મારવામાં જે અધમ ગણતા નથી, તે સ` અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવા જાણવા. જે લેાકેા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવાનુ સ્વરૂપ જાણતા નથી, તેથી તે લેાકે મિથ્યાત્વી જાણવા. જીવના જ્ઞાનવિના જીવની દયા થઈ શકતી નથી દશવૈકાલીકમાંજ કહ્યું છે કે પઢમં નાળ તો ચા-પહેલુ' જ્ઞાન, અને પશ્ચાત્ યા, માટે મિથ્યાદ્રષ્ટિજીવ અજ્ઞાનથી, અહિસારૂપ ધર્મને જાણી શકતે નથી. વળી અહિંસાના બે ભેદ છે. એક દ્રવ્યઅહિ’સા, અને બીજી ભાવઅહિંસા. તેમાં જે પ્રાણીને જેટલા પ્રાણ હોય, તેની રક્ષા કરવી તે દ્રવ્યઅહિંસા. એકેન્દ્રિયને ચાર, એરેન્દ્રિયને છ, તેરૈન્દ્રિયને સાત પ્રાણ, ચતુરિન્દ્રિયને આઠ પ્રાણ, અને પોંચેન્દ્રિયને દશ પ્રાણુ હાય છે, આત્માના અસંખ્ય પ્રદેશ છે, તેમાં પ્રત્યેક પ્રદેશે અનંતજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણા છે. સાંસારિકજીવાના એકેક પ્રદેશે અનતિકવાનાં દલીયાં લાગ્યાં છે. તેથી આત્માના ગુણા આચ્છાદિત થયા છે, અને આત્મ પુદ્ગલદ્રવ્ય સંબધે ચારગતિમાં ભમે છે. પેાતાના આમાના ગુણ્ણાનું સ્વરૂપ સમજી, તેનું રક્ષણ કરવું. આત્માના For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૯ ) સ્વભાવમાં રમવું, તે ભાવાયા છે, તેના વિના ભવાંત થતું નથી. ભાવદયાના પણ બે ભેદ છે. સ્વભાવદયા અને પરભાવદયા તેમાં આત્મજ્ઞાનવડે સ્વરૂપમાં રમણતા કરવાથી સ્વભાવદયા કહેવાય છે, અને પરજીવને સમ્યગૂજ્ઞાનદર્શનચારિત્રની ઉપદેશદ્વારા પ્રાપ્તિ કરાવી આપવી તે પરભાવદયા કહેવાય છે. પિતાના આત્માની ભાવદયાવિના પરઆત્માની ભાવદયા થઈ શકતી નથી. અજ્ઞાની મિથ્યાત્વીને સમક્તિના અભાવે, ભાવદયા હોઈ શકતી નથી, દ્રવ્યદયા પણ મિથ્યા–ી જીવ સમજી શકતું નથી, તે દ્રવ્યદયા સમ્યક શી રીતે પાળીશકે? માટે ભવ્યજીએ જ્ઞાનને ખપ કરે. “જ્ઞાન” “જ્ઞાન” પણ ઘણું પિકારે છે, સમ્યગૃજ્ઞાન થયા વિના આત્મકલ્યાણ થતું નથી. મિથ્યાત્વજ્ઞાનથી ઉલટી સંસારની વૃદ્ધિ થાય છે. સ્યાદ્વાદપણે પર્શનનું જ્ઞાન થાય છે, તેને સમ્યગજ્ઞાન કહે છે. હવે સારાંશ કે અહિંસાનું પાલન સમકિતી કરે છે. તેમાં પણ મુનિરાજ કે જે દીક્ષા ગ્રહણ કરી, પંચમહાવ્રત પાળે છે, તે બરાબર છકાયના જીની દયા કરે છે. માટે જ મુનીશ્વરને છકાયના પીયર કહે છે. અન્યધર્મ કે જે એકાંતમત, તેમાં આસક્ત એવા સન્યાસી, ફકીર, વીશ વસાની દ્રવ્યદયા પણ પાળી શકતા નથી તો ગૃહસ્થાવાસમાં રહેલા જીવોની તે શી વાત કરવી ? અહિંસાજ ધર્મરૂપ છે, તથા સંયમ તથા તપના ભેદ શાસ્ત્રમાં For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૦ ) વિસ્તારથી વર્ણવ્યા છે, તેવા સંયમમાં ધર્મ છે. સયમથી ક્રમના ક્ષય થાય છે, અને આત્મગુણ્ણાના આવિર્ભાવ થાય છે. માટે ધર્મ તેજ ઉત્કૃષ્ટમંગલ છે. પૂર્વોક્ત ધર્મોમાં મિથ્યાત્વીને અધમ બુદ્ધિ રહે છે. ખાવું, પીવું, મેાજમઝાહ મારવી, એટલુ જ સ્વકર્તવ્ય સમજે છે, વા અજ્ઞાનીજીવ પેાતાના આત્માને પંચભૂતથી ભિન્ન માનતા નથી. તેથી તે નાસ્તિકવાદમાં પ્રવેશી સદાને માટે ક્રુતિમા કબૂલ કરે છે. કેટલાક એમ સમજે છે કે સર્વ પાપ કરીને એક દિવસ પ્રભુપાસે પશ્ચાત્તાપ કરીશું', એટલે સવ પાપ ક્ષય થઇ જશે. એમ માનનારાની પણ ભૂલ છે. કારણ કે જે જે કમ કરવામાં આવેછે તેનુ ફળ અવસ્ય ભેગવવુ પડે છે. જાણી જોઈને પાપ કરી પશ્ચાતાપ કરવાથી કંઇ પાપથી છૂટી શકાતું નથી. કેટલાક એમ કહે છે કે આપણને સારી અગર ખેાટી બુદ્ધિ આપનાર ઇશ્વર છે, તેથી આપણે સારાં કર્મ અગર નઠારાં ક્રમ કરીએ તેનું ફળ ઇશ્વરને છે, આપણને નથી, આમ જે અજ્ઞાની લેાકા કહે છે, તેની પણ ભૂલ છે. કારણ કે ઈશ્વર કાઇને સારી અગર ખેાટી બુદ્ધિ આપતા નથી, ઇશ્વરને કોઇને સારી અગર ખોટી બુદ્ધિ આપવાનું પ્રત્યેાજન નથી. ઇશ્વર કાઈને સારી ખેાટી બુદ્ધિ આપે, એમ માનીએ તે એકના ઉપર રાગ અને ખીજાના ઉપર દ્વેષ અને તેથી ઇશ્વરમાં રાગદ્વેષ રૂપપક્ષપાત રૂપ દોષ લાગવાથી ઇંવરપણું કહેવાય નહીં. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) કેઈ એમ કહે છે કે–જેવાં આપણે કર્મ ક્યોં છે, તે તે કર્માનુસારે ઈશ્વર સારી અગર બેટી બુદ્ધિ ન્યાયપૂર્વક આપે છે. આમ જે કહે છે, તેને અમે પૂછીએ છીએ કે આત્માઓમાં સ્વાભાવિક બુદ્ધિ રહી છે, કે તે ઈશ્વરની બુદ્ધિ થીજ કર્મ કર્યા કરે છે? પ્રથમપક્ષ ગ્રહી કહેશે કે જેમાં સ્વાભાવિક બુદ્ધિ રહી છે તે સિદ્ધ ઠર્યું કે જીવમાંજ સ્વાભાવિક સારી અગર બેટી બુદ્ધિ રહી છે તેમાં કઈ ઈશ્વરને વચમાં લાવવાનું કારણ રહ્યું નથી. બીજે પક્ષ ગ્રહણ કરી કહેશે કે ઈશ્વરની બુદ્ધિથી જ કર્મ કર્યા કરે છે, તે અહીં તમારા માનેલા ઈશ્વરની લીલાને પાર રહ્યો નહીં કારણ કે વ્યભિચાર, જૂઠ, હિંસાબુદ્ધિ આપનાર ઈવર ઠર્યો તેમજ લડાઈ, વૈર, વિશ્વાસઘાત બુદ્ધિ આપનાર ઈશ્વર ઠર્યો. સારી અગર બેટી બુદ્ધિ ઈશ્વરની તે તેનું ફળ પણ ઈશ્વરને થવું જેઈએ. મૂર્ખ મનુષ્ય પણ સારી અને બેટી બુદ્ધિ આપનારને ઈવર માની શકે નહિ. ઇવર કર્માનુસાત વા કર્મ વિના પણ કેઈને સારી અગર ખોટી બુદ્ધિ આપી શકતા નથી. ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે તે ઈશ્વર ઉપર આવા દે લગાડવાને પ્રસંગ આવે નહીં. ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કમસ્વરૂ૫, જગસ્વરૂપ બરાબર સમજવામાં નહીં આવે ત્યાં સુધી અજ્ઞાનપણું જાણવું. જે ભવ્ય, આત્મા અને કર્મનું સ્વરૂપ સમજાતું નથી, ધર્મનું સ્વરૂપ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજી શકતું નથી, તેની ધર્મમાં અધર્મબુદ્ધિ રહે તેમાં શક નથી. અને તેથી ઉલટું અધર્મ માં ધર્મબુદ્ધિ રહે છે. મિથ્યાત્વથી ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા રહે છે. જ્ઞાનના ચારઝાલા મોક્ષમ જ્ઞાનદર્શન ચારિત્ર મોક્ષમાર્ગ છે. તેથી વિપરીત માર્ગને ઉન્માર્ગ કહેવાય છે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરવાના માર્ગને મોક્ષમાર્ગ માનવ, તે ઉન્માગ જાણ. રાગ, દ્વેષ, કૌધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અવિરતિ યેગ, હિંસા, જૂઠ, ચારો, સ્ત્રીસેવન, મૂછ, એ કાન્તપક્ષપાત, પરસ્વભાવરમણ, અજ્ઞાન ઈત્યાદિ સર્વ ઉન્માર્ગ છે. અર્થાત્ તે થકી પુનઃ પુનઃ સંસારમાં પરિભ્ર મણ કરવું પડે છે. તેમાં મેક્ષમાર્ગની બુદ્ધિ જેને હોય છે. તે મિથ્યાત્વીજીવ જાણુ. તથા સંવરરૂપ મોક્ષમાર્ગ, અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ મોક્ષમાર્ગ છે. એવા સમ્યગ મોક્ષમાર્ગમાં ઉન્માર્ગ બુદ્ધિ જેની છે, તે જીવ મિથ્યાદષ્ટિ અજ્ઞાની જાણવા, સાહસુ અસાહસન્ના સાધુઓમાં અસાધુપણાની બુદ્ધિ, જે જનાજ્ઞાપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પંચમહાવ્રત પાળતા હોય, અને ચરણસિત્તરિ અને કરણસિત્તરીનું સમ્યફપ્રતિપાલન કરનારા હોય, તેમજ દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ચારિત્રના આરાધક હોય, એવા સાધુઓમાં અસાધુપણાની જે બુદ્ધિ તે મિથ્યાત્વ જાણવું. કેટલાક કહે છે કે હાલના કાળમાં સાધુપણું નથી તેમ કહે For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૩ ) નારા અનંત સંસારની વૃદ્ધિ કરે છે. પ્રશ્ન—હાલના કાળમાં સાધુપણું છે, એવું કયા સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે ! ઉત્તર-—હે ભદ્રકભવ્ય સાંભળ શ્રી કલ્પપૂત્રમાં કહ્યું છે કે ગાથા. जो भणइ नथिय धम्मो, न य सामाइय न चेत्र वयाई, सो समण संघझो, कायनो समणसंघेण ધ જે એમ કહે, કે-ધ નથી સામાચક નથી, પંચમહાવ્રત હાલ નથી, એમ કહેનાર ઉત્સૂત્રભાષકને શ્રમણસંઘથી બહિષ્કૃત કરવા. શ્રીભગષતીસૂત્રમાં કહ્યું છે કે “ હું ગૌતમ ! મારૂં શાસન એકવીશહજાર વર્ષ સુધી રહેશે, અને ત્યાં સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવિકારૂપ ચતુ સઘ અન્ય રહેશે. બે હજાર અને ચાર યુગ પ્રધાનમાંથી હજી ઘણાખરા તે થવાના છે, તે સર્વે સાધુવેષે જાણવા. મહાનિશીથ, નિશીથ, આચારાંગ, શ્રદ્ઘકલ્પ, ઉત્તરાધ્યયન, ભગ વતી, દશવૈકાલિક વિગેરે ઘણા સૂત્રામાં સાધુ તથા સાધ્વીના આચારાનુ વર્ણન તથા તેમનાથીજ ધર્મની આરાધના વણું - વેલી છે. સાધુ અને સાધ્વી વિના શ્રાવક તથા શ્રાવિકાપણું કોઇ પણ સૂત્રમાં કહ્યું નથી. અધુના સાતમા ગુણુઠાણા સુધી ની સ્થિતિ છે, અને મુનિપણું તે છઠ્ઠા ગુણુઠાણે કહ્યું છે, For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) તેથી છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે. અને આમેપગે સાતમું આવે છે. માટે જે સાધુ અને સાધ્વી માર્ગને નિષેધ કરે છે, તેવા સાધુ તથા સાધ્વીને માનતા નથી તેવા મૂઢ મિથ્યાત્વી જીવની કંઇ ગતિ થશે ? તે કેવલીભગવાન જાણે, જેઓ મહામિદષ્ટિ એ પણ શ્રાવક નામ ધારણ કરનારાઓ જિનક૯પી અથવા સ્નાતકનિગ્રંથના ગુણો વખાણી રથવિરક૯૫ધારક સાધુઓ અને સાધવીઓ ઉપરની શ્રદ્ધાને ફેરવવા અન્યજીને ભરમાવે છે, તે ઘણાકાલ સંસારમાં પરિભ્રમણ કરશે. તથા જે એમ કહે છે કે જે નામાં રાગદ્વેષ હાય નહીં, તે સાધુસાધ્વી કહેવાય, પણ આવી રીતે બોલનાર સમજતે નથી. કે પ્રથમ ગુણઠાણાનું સ્વરૂપ જાણ્યું હોય, તે સમજવામાં આવે કે છઠું ગુણઠાણું સાધુનું છે. સાતમા ગુણઠાણાને અલ્પકાળ હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. છઠ્ઠા ગુણઠાણે સંજવલનને કોધ માન માયા અને લેભ હોય છે. સંક્તલનના કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ પન્નર દિવસની છે. તેથી છઠ્ઠા ગુણઠાણે સાધુ સાધ્વીને ક્રોધ, માન, માયા, લોભ થવાને સંભવ છે. અને તેથી છડું ગુણઠાણું પ્રમાદી કહેવાય છે. સંવલનના કેધાદિક કરવાને ભાવ નથી, પણ પ્રશસ્યકવાચવા કોઈ ઉદીરણા કરે તે કેધાદિક થઈ શકે છે, પણ તેની આલેચના નિંદા પશ્ચાત્તાપ કરવાથી કેધાદિકનું ફળ બેસી શકતું નથી. દશમા ગુણઠાણ સુધી કષાય છે, પછી છઠ્ઠા ગુણઠાણાએ તે હેય તેમાં શું આશ્ચય ? For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૫) સાધુ સાધ્વીને ક્રોધાદિક હાય નહીં એમ જે માનીએ તે, પછી પખીસૂત્ર વિગેરેમાં કેધાદિક દેને પશ્ચાતાપ કરવાને કહ્યો છે, તેનું શું કારણ! અલબત્ત પ્રમાદગુણસ્થાનકે ક્રોધાદિકને સંભવ છે, અને સાધુસાધ્વીને ક્રોધ માન માયા લાભ થાય છે, તેથી કંઈ સાધુપણું જતું નથી, પણ તેથી અતિચાર લાગે છે, અને અતિચારની તે આલેચણ કરવાની છે. બીલકુલ રાગદ્વેષ રહિત હાલના કાળમાં કોઈનાથી થવાતું નથી. તેરમા ગુણઠાણે બીલકુલ રાગદ્વેષ નથી, અને જે રાગદ્વેષ રહિત સર્વથા હેય છે, તે કેવળજ્ઞાની હોય છે. હાલના સમયમાં તે છઠ્ઠા અને સાતમાં ગુણઠાણ સુધી જઈ શકાય છે, અને તેથી છઠ્ઠા ગુણઠાણે બીલકુલ રાગ દ્વેષને ક્ષય હેતે નથી, રાગદ્વેષને જીતવાને માટે તે વ્યવહારચારિત્ર અંગી કાર કર્યું છે. ઉદ્યમ કરતાં બારમા ગુણઠાણાની હદે રાગદ્વેષને ક્ષય થાય છે, માટે કદાપિ કેઈ સાધુને રાગદ્વેષ થઈ જાય છે તેથી આ સાધુ નથી, એમ કહેવું નહીં. ખરાબ વચને કહી સાધુને કોધાદિક કરાવનાર પોતે પાપી બને છે, અને સાધુને પણ કષાયની ઉદીરણ કરાવવામાં નિમિત્ત કારણું થાય છે. જુઓ પ્રસન્નચંદ્રરાજર્ષિને પણ સાધુ અવસ્થામાં કેધ થયે હતું, અને તેથી મનવડે સાતમી નરકમાં દળીયાં ઉપાર્જન કર્યા હતાં, અને પાછા ધર્મધ્યાનાદિકમાં વળ્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. માટે એકાંત કોઈ વાત પકડવી ૧૫ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૬). નહીં. ચંડરૂદ્રાચાર્યે શિષ્ય ઉપર ઘણે ક્રોધ કર્યો હતો અને શિષ્યને કેવલજ્ઞાન થતાં તેને ખમાવતાં પિતાને પણ કેવલજ્ઞાન થયું. એમ ઘણા સાધુઓને ચરિત્રાનુવાદે જેતા, ક્રોધ થયો હોય છે. અને પાછે શમી પણ જાય છે. તેથી સમજવાનું કે શાસ્ત્રનાં વચન સમજ્યા વિના એકાંતહઠ કદાગ્રહ પકડી, જે કઈ સાધુ સાધ્વીની હરેક પ્રકારે હીલના કરે છે, તે મહામહનીયકર્મ ઉપાર્જન કરી, બીચારે નરકમાં જાય છે. વળી જૈનશાસ્ત્રમાં કંઇ એકનયથી વાત માનવાની કહી નથી. સાતનયથી વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિગમનયથી સાધુનું સ્વરૂપ, સંગ્રહનયથી સાધુનું સ્વરૂપ, વ્યહારનયથી સાધુ, રાજુસૂત્રનયથી સાધુ, શબ્દ નયથી સાધુ, સમભિરૂઢનયથી સાધુનું સ્વરૂપ અને એવું ભૂતનયથી સાધુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિશ્ચયનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ માની, વ્યહારનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ નહીં માનીએ તો અનંત સંસારની વૃદ્ધિ થાય અને વ્યવહારનય પ્રમાણે સાધુ સ્વરૂપ તથા સાધ્વી સ્વરૂપ નહીં માનનારાએ એકાંતનય પકડવાથી, મિયાત્વની વૃદ્ધિ કરી, અને જેનશાસનને ઉચ્છેદ કર્યો એમ ભગવાનની વાણીથી સમજવું. શ્રીઆવશ્યકસૂત્રમાં કહ્યું છે કે-૬ નિમાં va,તામા વવાર નિષ્ણમૂહ, વવારની છેષ, તિશુછે કમ મળવો-ભાવથ યદિ હે ભવ્ય ! તું જિનમત For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૭). અંગીકાર કરે છે, તે વ્યવહારનય અને નિશ્ચયનયને મૂકીશ નહીં. વ્યવહારનયને ઉચ્છેદ કરતાં, તીથને ઉચછેદ થાય છે એમ વીરપ્રભુએ કહ્યું છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપતીર્થ, વ્યવહારનય માન્યાવિના,સ્થાપન સિદ્ધ થઈ શકતું નથી. પુસ્તક વાંચવું, ગુરૂદર્શન કરવાં, સ્તવન ગાવાં, યાન કરવું. પુસ્તક લખવાં, લખાવવાં, ખાવું, પીવું, ઉપદેશ આપ, ઉપદેશ શ્રવણ કરે; પ્રભુપૂજા કરવી; ઈત્યાદિ સર્વ વ્યવહાર છે. વ્યવહારનચ નહીં માને તેને ખાવું પીવું વા બલવું પણ જોઈએ નહીં. વ્યવહારનય કારણ છે, અને નિશ્ચયનય કાર્ય છે. જેણે કારણે ઉત્થાપ્યું, તેણે કાર્ય ઉથાપ્યું. ઘણા ડોળઘાલું શુષ્ક અધ્યાત્મીઓ આમા. આત્મા પિોકારે છે, અને સાધુ સાધ્વીને માનતા નથી અને તેમની પાસે પણ જતા નથી, અને પિતાને નખ પંથ ચલાવવા, સમુદ્રમાં બૂડતે મનુષ્ય જેમ ફીણને પકડે છે, તેમ કુયુક્તિએને પકડે છે. હજારજીને સાધુ સાધ્વીની નિંદા કરી, આડુંઅવળું સમજાવી પિતાના પાશમાં ફસાવે છે. તેથી તે જ ધર્મક્રિયારૂપ વ્યવહાર મૂકીને હરાયાં ઢોરની પેઠે આડાઅવળા અથડાય છે, અને પ્રથમથી જ મગજ ચસ્કી જવાથી પશ્ચાત્ ઘણું સમજાવવામાં આવે છે, તે પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. અહીં એવા શુષ્ક અધ્યાભીનાં હૃદય તપાસીએ તે તેમનાં ચરિત્ર ખરાબ વાસ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૮) નાથી ભરપૂર હોય છે. વ્યવહાર ધમ વર્તન વિના શુષ્ક અધ્યાત્મીઓને વૈરાગ્ય, ફાતડાના વિલાપ જેવો લાગે છે. નિશ્ચયનય ફક્ત આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવે છે પણ તે વ્યવહાર પ્રયત્ન વિના કંઇ પ્રાપ્ત થતું નથી. ઘડાનું સ્વરૂપ જાણ્યું, તેટલાથીજ કંઈ ઘટની પ્રાપ્તિ થતી નથી, પણ ઘટને બનાવવાની ક્રિયારૂપ વ્યવહારપ્રવૃત્તિ કરીએ તે ઘટ બને છે. તેમ આત્મા પરમાત્માસ્વરૂપ છે, એમ અનેક યુક્તિથી જાણ્યું, પણ આત્મા પરમાત્મારૂપ થાય, તેવી વ્યવહારધર્મ ધ્યાન કિયા નહીં કરીએ, તે કર્મને ક્ષય શી રીતે થઈ શકે? માટે ભવ્યજીએ વિચારવાનું કે કાર્યની સિદ્ધિ અર્થે કારણનું અવલંબન કરવું જોઈએ. જેટલા પરમાત્મસ્વરૂપ થયા, તેમણે ભાવના, ધ્યાન, ધર્મક્રિયારૂપ કારણ વિના મુક્તિરૂપ કાર્ય ઉત્પન્ન કર્યું નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાયાવિના, ઉપરના ગુણસ્થાનકે ચઢાતું નથી, અને કર્મને ક્ષય થતું નથી. ઉપાદાનકારણ અને નિમિત્તકારણના જ્ઞાનવિના આત્મહિત થતું નથી. જે લેકે ઉપાદાનકારણને અવલંબવું માની, નિમિત્તકારણને ઉથાપે છે, તેઓ જીને. શ્વરને મત જાણતા નથી. માટી તેજ ઘટરૂપ થાય છે, પણ દંડચક્ર કુંભાર વિગેરે ના હેય, તે એકલી માટી પિતાની મેળે ઘટરૂપ બની શકતી નથી. તેમજ આત્મા એકલા ઉપા દાન કારણથી પરમાત્માસ્વરૂપ બની શકતું નથી. દેવગુરૂ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાએ પ્રિ મા ના આ ( ૨૨૯). આદિ નિમિત્તકારણને અવલખ્યા વિના, કેદની સિદ્ધિ થઈ નથી. વળી વિચારે કે કેઈને ઘીને ખપ છે. તે ગાય અગર ભેંસ રાખે, અને ચારે ખવરાવે, દેહનક્રિયા કરે, દૂધ કાઢે, પાછું તેનું દહીં થાય, તેને લેવે તેનું માખણું થાય, પશ્ચાત માખણ તાવવાથી ઘી થાય. તેમ પરમાત્મદશાની પ્રાપ્તિ માટે, આત્મા, ગુરૂને સમાગમ કરે, જીનવાણી સાંભળી તત્ત્વની શ્રદ્ધા કરે, દેવની શ્રદ્ધા કર, વ્યવહાર તથા નિશ્ચયધર્મ સમજી, ધર્મની આરાધના કરે. પરસ્વભાવને ત્યાગ કરે, આત્મસ્વભાવમાં રમણતા કરે, શ્રાવક વા સાધુત્રને યથાશક્તિ અંગીકાર કરે. એમ પ્રયત્ન કરતાં, આત્મા સ્વસ્વરૂપાભિમુખ થતા જાય અને અંતે કર્મને ક્ષય કરે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યવહારનયકથિત ધર્મોનુષ્ઠાન પ્રવૃત્તિ વિના, નિશ્ચયનયથી આત્મકલ્યાણ થતું નથી. આત્મા આત્મા એમ પોકારે, પણ પિતાના આત્માની શુદ્ધ પ્રવૃત્તિ કરે નહીં, તે કંઈ હિત નથી. કેવલીભગવાન પણ વ્યવહારની માન્યતા રાખે છે. કેવલીભગવાન દેશના દે છે, તે પણ વ્યવહાર છે, અને દેશના શ્રવણકરવી તે પણ વ્યવહાર છે. વ્યવહારના પણ પ્રસંગાનુસારતઃ ઘણા ભેદ પડે છે. તીર્થંકરભગવાન દીક્ષા અંગીકાર કરે છે, તે પણ વ્યવહાર છે. કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત સમવસરણમાં બેસે છે, તે પણે વ્યવહાર છે. સમવસરણમાંથી દેવદામાં વિરાજે છે તે For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૦) પણ વ્યવહાર છે. સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે, તે પણ વ્યવહાર છે, નિશ્ચયથી તીથેની સ્થાપના થતી નથી. વળી વિચારે કે સાધુ સાધ્વીના તથા શ્રાવક શ્રાવિકારૂપ તીર્થ સ્થાપ્યું, ત્યારે તે દરેક વર્ગના આચાર પણ જુદા જુદા કેવલજ્ઞાનથી બતાવ્યા, તેમાં પણ વ્યવહાર શુદ્ધિદ્વારા આત્મગુણ પ્રાપ્તિરૂપ નિશ્ચયનય કર્યો છે. નિશ્ચયનય, શુદ્ધ આત્મિકસ્વરૂપ બતાવે છે પણ તેને ઉદ્યમ કરીએ તે તેવું સ્વરૂપ પ્રાપ્ત થાય. ઉધમરૂપવ્યવહારને માન્યા વિના આગળના નયકથિત આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સાતનયથી ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજવું, અને ધર્મતત્વની શ્રદ્ધા કરવી. ચઢતાનય છે તે પાછળના નયના કરતાં આત્મશુદ્ધતા વિશેષતઃ બતાવે છે, એ વાત ખરી, પણ તે નયથી તે સ્વરૂપ જાણ્યું, એટલે કંઈ આત્મામાં તેવા ગુણે એકદમ પ્રગટતા નથી. એવંભૂતનયથી આત્માનું સ્વરૂપ સિસમાન જાણ્યું, એટલે શું વાંચનાર સિદ્ધસમાન બની ગના કદી નહીં. એવંભૂતથી સિદ્ધસ્વરૂપ આત્માનું છે, પણ તે નય દ્વારા કથિત આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા નિમિત્ત ઉદ્યમ દ્વારા ઉપાદાનકારણની શુદ્ધતા કરવારૂપ ઉદ્યમ કર જોઈએ. આ ઠેકાણે સમજવું કે ઉપાદાનકારણની શુદ્ધિ જે જે હેતુ દ્વારા થાય છે તે તે હેતુઓ સર્વે વ્યવહારરૂપે જાણવા. વ્યવહારનયની મુખ્યતા સિદ્ધ કરવા માટે, શ્રી તીર્થકર ભગવાન કે જે For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૧ ) કેવળજ્ઞાની છે, તે પણ શ્રુતજ્ઞાનીના હાથથી લાવેલે આ હાર વાપરે છે, માટે વ્યવહારનય મલવાન્ છે. असाहुसु સાર્જુનના-અસાધુ કે સાધુ નથી, વા સાધુના વેષ અંગીકાર કર્યો છે. પણ પાસથ્થા છે. વા બ્રાહ્મણુ, સન્યાસી, પાદરી વિગેરે જે સાધુ નથી તેનામાં જે સાધુપણાની બુદ્ધિ, તેને મિથ્યાત્વ કહે છે. તથા જીવે અજીવસન્તા, અજીવે જીસન્ના, જીવમાં અજીવબુદ્ધિ તેન મિથ્યા કહે છે. એકેન્દ્રિચથી તે ૫'ચેન્દ્રિય પર્યંત જીવા તથા સિદ્ધના જીવેાનું સ્વરૂપ જે જાણતા નથી, તેને જીવમાં, અજીવસનારૂપ મિથ્યત્વ હાય છે. ચાર્વાક જડવાદીયેા, ઇશુપ્રીસ્તિયેા, વિગેરે જીવેાનું પૃથ્વીકાય, અકાય, વિગેરે જીવનું સ્વરૂપ જાણતા નથી, તથા પૃથ્વી, જલ, વનસ્પતિ વગેરેની અંદર જીવ મા નતા નથી, તેથી તે મિથ્યાષ્ટિ અજ્ઞાની જાણવા. જે અજીવ વસ્તુ છે, તેમાં જીવપણાની બુદ્ધિ તે અજીવમાં જીવસનારૂપ મિથ્યાત્વ જાણુવુ. પુદ્ગલદ્રવ્યરૂપ પરમાણુએ અનંત છે, તે પરમાણુઓ જડ છે, છતાં કાઈ તેને ચૈતન્ય શક્તિવાળા કહે, તે તેને અજીવમાં જીવસ સારૂપ મિથ્યાત્વ લાગે છે. મુત્તે અમુત્તત્તન્ના. મૂત વસ્તુમાં અમૃતપશાની બુદ્ધિ તેને મૂર્તમાં અમૃતસ ંજ્ઞારૂપ મિથ્યાત્વ કહે છે. જે કાઈ વાયુને મૂર્ત છતાં અમૃત માને, તેને આ મિથ્યાત્વ છે. જે અમૂર્ત વસ્તુ હોય છે, તે કોઈપણ ઈન્દ્રિયથી For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૨) ગ્રહણ કરી શકાતી નથી, વાયુ તે ત્વચા ઈન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્ત છે. કેઈ કશુળમાકારશબ્દને આકાશને ગુણ માને છે, તેના મત પ્રમાણે શબ્દ અમૂર્ત કરે છે, પણ સમજવું જોઈએ કે-શબ્દ શ્રવણેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્ત છે. સ્યાદ્વાદરત્નાવતારિકા, સમ્મતિતર્ક, વિગેરેમાં શબ્દ પૌગલિક મૂર્ત છે, એમ યુક્તિપ્રમાણથી સિદ્ધ કર્યું છે, માટે શબ્દને મૂર્ત માન, અને જે નથી માનતા, તેને પૂર્વોક્ત મિથ્યાત્વ લાગે છે, ઉષ્ણતાનાં અને શીતતાનાં પુદગલે તથા પ્રકાશનાં તથા અંધકારનાં યુગલો મૂર્ત છે, અને તેને કઈ અમૂર્ત માને છે તેને પૂર્વોક્ત મિથ્યાત્વદેષ લાગે છે. અંધકાર પદાર્થ છે, એમ સમ્મતિતર્ક વિગેરેમાં સારી રીતે પ્રમાણથી સિદ્ધ કર્યું છે. અંધકાર સક્રિય છે, માટે તે મૂર્ત છે, આ સ્થાને તેનું વર્ણન કરતાં ગ્રંથગૌરવ થઈ જાય માટે વિશેષ વિવેચન કર્યું નથી. મારે મુત્તરા. અમૂર્ત પદાર્થમાં મૂત ચણાની બુદ્ધિ, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવ તથા કાલ આ પંચ દ્રવ્ય અમૂર્ત છે. તેમાં મૂર્તપણાની બુદ્ધિથી મિથ્યાત્વ લાગે છે. ઠાણાંગસૂત્રમાં આ દશ પ્રકારનું મિથ્યાત્વ કહ્યું છે. તે જ્યાં સુધી ટળ્યું નથી ત્યાં સુધી આત્માની અજ્ઞાનાવસ્થા જાણવી. દશ પ્રકારનું મિથ્યાત્વ ટળવાથી, સમ્યગજ્ઞાન પ્રગટે છે, અને સમ્યજ્ઞાન For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩ ) થવાથી, સ્વયમેવ અહ વૃત્તિ ટળતાં, આત્મા પેાતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ વળે છે. અન્તર્લક્ષ્યની ઉપેક્ષા કરતાં આત્મભિમુખતાની સિદ્ધિ થતી નથી. અધુના પાંચમકાળમાં શ્રી સનતીથંકર મહારાજાએ કથન કરેલું સ્યાદ્વાદદન છેદાય છે. સ્યાદ્વાદર્દેશનનું જ્ઞાન, સૂક્ષ્મ બુદ્ધિ વિના થઈ શકતું નથી. વિરલા સભ્યજીવ સ્યાદ્વાદદનને સૂક્ષ્મબુદ્ધિથી જાણે છે. ઉપદેશક પણ સૂક્ષ્મજ્ઞાનના અભાવે, સ્થળપદાર્થોનું જ વર્ણન કરનારા ડાય છે, અને શ્રેતાઓ પણ લાતિકપદાર્થોમાં સ્વાત્માન્નતિ માનનારા હોય છે, તેથી સૂક્ષ્મતત્ત્વજ્ઞાનને ગુરૂગમદ્વારા લેતા નથી, અને આપમતિથી છપાએલા ગ્રન્થા વાંચવાથી પર’પરા ચાલત આવેલા અનુભવ, તથા પરપરાએ ચાલતું આવેલુ ગુરૂગમજ્ઞાન છે તેના નાશ થાય છે. અંતમાં ખરેખરી લાગણી થયા વિના અને આત્મશ્રદ્ધા પ્રગટયા વિના, સ્વાત્માન્નતિના શિખરે પહાંચાતું નથી. કાળના માહાત્મ્યથી જૈનદર્શનની ઉન્નતિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. ભબ્યાએ સ્વપરપ્રકાશક એવું જ્ઞાન પ્રથમ સંપાદન કરવુ જોઈએ. સત્યસ્યાદ્વાદજ્ઞાન પ્રાપ્ત કરવાથી, ભાતિકપદાર્થમાં મમત્વયેાગે થતી અંહુતાના નાશ થાય છે, અને અંતર્ આત્મસ્વરૂપમાં જ્ઞાનવડે સ્થિરતા થાય છે, પણુ અજ્ઞાનથી તેા ઉલટી અસ્થિરતા થાય છે. જેટલુ અજ્ઞાન, તેટલી અસ્થિરતા; જે જે મશે આત્મજ્ઞાન, તે તે અ ંગે સ્થિરતા. જ્ઞાન હોય પણ માહ્યાપાષિના સસર For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪). હોય તે મનની ચંચળતા ઉદ્દભવે છે, માટે જ્ઞાન થતાં બાહ્યાપાધિને ત્યાગ કરવાથી આત્મામાં સ્થિરતા અનુભવ ગોચર થાય છે. કેઈએ બાહાઉપાધિ ત્યાગી, પણ મમતા માન ઘટયું નહીં, અને સ્વાત્મભિમુખતા થઈ નહીં, તે તેને બાહ્ય ત્યાગ અપ્રમાણ છે, બાહ્યત્યાગ પણ હિતકારક છે, અને અંત ત્યંગ તે વિશેષતઃ હિતકારક છે. બાહ્યાવ્યંતરત્યાગથી ત્યાગીપણું, આત્મસ્થિરતા પ્રગટાવી, સહજાનંદ સ્વાદ ચખાડે છે, અને આત્મજ્ઞાનદશા પ્રગટતાં, અહંવૃતિનું જેર નાશ પામે છે, આત્મા તે આત્મા અને જડ તે જડ, એમ ભેદ જ્ઞાનથી, વિવેકદષ્ટિ પ્રગટતાં, સર્વવસ્તુને સાક્ષીભૂત આત્મા લાગે છે. હવે વિષયાદિકમાં રાગબુદ્ધિ, અહંવૃત્તિને પ્રગટે છે –તે દર્શાવે છે – કુર, S अहंवृत्ति त्यां सहु घटे, विषयादिक सञ्चार; क्षयता जोऽहं वृत्तिनी, लहिये भवजल पार. यथावृत्तिकरणथी, बाह्य शांतता होय; अभवाने पण आवती, नहि ते धर्मी जोय. वार अनन्ती आवायु, प्रथम करण निर्धार समकित बिन संसारमां, पुनः पुनः अवतार. ९८ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૫ ) बिन समकित शुं साधना, अन्तर्लक्ष्य न लेश | अन्तर्लक्ष्य विना कदि, घटे न धर्मी बेश ९९ જ્યાં અહુ વૃત્તિ છે, ત્યાં વિષયાદિક પ્રવૃત્તિ ઘટે છે. જો અહ વૃત્તિના ક્ષય થાય, તે ભવજલપાર પામીએ. કહ્યું છે કેઃ જોજ. यत्राहं वृत्तितातत्र, रागादीनां समुद्भवः अहंवृत्तेरपायेतु, मुक्तिरेव न संशयः 1. १ પરમાં અહંત્વબુદ્ધિથી પાતાના શુદ્ધસ્વરૂપ પ્રતિ વળાતું નથી, અને શુદ્ધસ્વરૂપાભિમુખતા વિના, ખરી શાંતતા થતી નથી. બાહ્યશાંતતા તે યથાપ્રવૃત્તિકરણવાળાને પણ મન'તીવાર આવે છે. પણ તેથી સમ્યકત્વાદિ ધમની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કેઃ જોજ. १ यथाप्रवृत्तिः शान्ति, ह्या भवति देहिनाम्; सा त्वभव्यैरपि प्राप्ता, तया धर्मी न कश्चन. અનંતીવાર ચથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયું. સમ્યકવિના સંસારમાં પુનઃ પુનઃ અવતાર ધારણ કરવા પડે છે. વળી ડે.જીવ!!સમજ કે સમિકવિના ધર્મ સાધના પણ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ). નિષ્ફળ છે, અથત ધર્મસાધના મેક્ષફળ અર્પનાર નથી. સમ્યકત્વવિને અન્તરાત્મસ્વરૂપનું લક્ષ્ય થતું નથી, અને ચિત્તવૃત્તિ બહિરાત્મભાવે રમે છે. સમ્યકત્વવિના અન્તર લક્ષ્ય થતું નથી, અને અન્તર આત્મસ્વરૂપનું લક્ષ્ય થયા વિના, આત્મધર્મા પણું ઘટતું નથી. અન્તર લક્ષ્ય થયા વિના ધમપણું ઘટતું નથી, તે દર્શાવે છે. ફુar चित्त न लाग्युं लक्ष्यमां, अन्यभावमा चित्त । धर्मी नाम धरावतां, कबहु न होय पवित्र, ॥१०॥ આત્માની પરમાત્મદશા પ્રાપ્તવ્ય છે, આત્મ લયમાં ચિત્ત લાગ્યું નહીં અને અન્યભાવમાં ચિત્ત પરિણમે છે તે ચિત્તવડે આત્મપાગતા સેવાતી નથી, અને ચિત્તમાં પૌદ્ગલિક વસ્તુઓ સંબંધી હજારે વિચારે પ્રવેશ કરે છે, અને નીકળે છે. અનેક વિષયના વ્યાપારને ચિત્ત કર્યા કરતું હોય, ક્ષણવાર પણ સ્થિરતાથી, ચિત્ત આત્મામાં લીન થતું ન હોય, અનન્ય પ્રેમભક્તિભાવે જે મને દ્વારા આત્માનું આરાધનપણું થતું ન હોય, તે ધમી એવું નામ ધરાવાથી પણ આત્મા પવિત્ર થતું નથી. મનઃ સંયમ દ્વારા આત્મા પવિત્ર થાય છે. આસનવાળીને બેસે, આંખે મી, પણ મન જે દશ દિશાએ જ્યાં ત્યાં For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૩૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ભટકયા કરે તે આત્માનુ સેવન ધ્યાન થઈ શકતુ નથી. ચિત્તશુદ્ધિ કર્યાંવિના, મનુષ્ય ધર્માધિકારી થઈ શકતા નથી. જેના પેટમાં મળ હાય, તેને જુલાબ આવ્યાવિના, પેટ સ્વચ્છ થતું નથી. તેમ હૃદયમાંથી રાગ, દ્વેષ, ભય, ક્રોધ, લેાલ, ઇષ્યો, વૈર, કદાગ્રહ, કપટાદિક અશુદ્ધિ ગયા વિના, ચિત્તની શુદ્ધિ થતી નથી. ચિત્તશુદ્ધિ વિના ધર્મક્રિયાઓ યથાક્ ળને અપતી નથી. સાવરમાંથી સેવાળ ખસ્યા વિના, સાવરમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું નથી. દપ ણુની કાલિમા, રાખવિના દૂર થતી નથી. દર્પણ સ્વચ્છ થયા વિના દર્પણમાં કાઇ વસ્તુનું પ્રતિષિ`ખ પડી શકતું નથી. તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના, ચિત્તમાં આત્માનુભવ સાક્ષાત્કાર થતા નથી. જેમ ક્ષેત્રની શુદ્ધિ કર્યો વિના, તેમાં ખરાબર ધાન્ય ઉગી નીકળતુ નથી, તેમ ચિત્તની શુદ્ધિ કર્યાં વિના આત્મધર્માંમાં પ્રવેશ થતેા નથી. મૃત્તિકાની શુદ્ધિ કર્યા વિના ઘટ મનતા નથી. ધાતુની શુદ્ધિ કર્યા વિના જેમ માત્રા બનતી નથી, તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના આત્મધર્મ સાધનતા થઈ શકતી નથી. પ્રથમ મનઃશુદ્ધિ કરવાની આવસ્યકતા છે. જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભકિત, ગુરૂભકિત, આત્મપ્રેમ, સત્સંગમ, સદ્ગુરૂ ઉપદેશ, વિગેરેથી મન:શુદ્ધિ થાય છે. પશ્ચાત્ મનઃ સચમ કરવાથી, ચિત્તની સ્થિરતા થાય છે, અને ચિત્તની સ્થિરતાથી આત્મસ્વભાવમાં રમતા થાય છે, અને જ્યારે આત્મા For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૮) નેજ એક લય લક્ષી ચિત્ત અત્યંત સ્થિર થઈ જાય છે, ત્યારે જ્ઞાનદર્શનચારિત્રગુણધારકઆત્માભિમુખતાને આત્મા વિર્યશક્તિથી સાધી શકે છે. એમ પ્રતિદિન મનની લીનતા આત્મસ્વરૂપમાં થવાથી, આત્મા, કર્મરૂપ પડદે ચીરીને સૂર્યની પેઠે કેવલજ્ઞાનવડે લોકાલોકને પ્રકાશ કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિથી આત્મા પરમાત્મતત્વની સિદ્ધિ કરે છે. અષ્ટાંગયેગમાં પણ ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. મલીન જળમાં કતકનું ચૂર્ણ નાખ્યા વિના તથા ગન્યાવિના જલ જેમ સ્વચ્છ થતું નથી, તેમ મન પણ જ્ઞાનવૈરાગ્યરૂપ કતકચૂર્ણ તથા આત્મપ્રેમ વિવેકરૂપ ગરણીથી ગળ્યા વિના શુદ્ધ થતું નથી, માટે ચિત્ત આત્માને લક્ષ્યમાં લાગે તેવા ઉપાયેનું સેવન કરવું, તે વિના ધમપણું શોભતું નથી. મનઃ સંયમ કરીને, આત્મામાં રમણ કરવું તેથી અનુભવ થાય છે, અને સમ્યગૂઅનુભવજ્ઞાનથી આત્માની જાગૃતિ થાય છે, તે અહંવૃત્તિને ક્ષણમાં નાશ થાય છે, અને સમ્યગ્રજ્ઞાન વિના અનુભવજ્ઞાન થતું નથી, તે દર્શાવે છે. સુરા | सम्यग अनुभव प्राप्तिथी, अहंवृत्तिनो नाश; सम्यग्ज्ञानी जो मळे, तो तत्त्वे विश्वास. १०१ दीर्घ विकटशिवपन्थमां, स्थिर लक्ष्ये जो वृत्ति शक्तिभक्ति संयोगथी, अल्पकालमा मुक्ति. १०२ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૩૯) बहिबहे नहि वृत्तियो, लक्ष्ये तस विश्राम; अलखदशा तब जागशे, परमातमपद नाम. १०३ लगी न ताळी आत्मनी, ग्रह्यो न सद्गुरुसङ्ग तपजपांकरिया फोक सहु, भाखे भगवइ अंग. १०४ ग्रह्यं न ध्यान विवेकथी, चेतन तत्वस्वरूप; तब तक भवभ्रमणा रहे, मिटे न भवभयधूप. १०५ સભ્ય અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થતાં, રાગ દ્વેષમય અને હંવૃત્તિને નાશ થાય છે. સૂર્યની આગળ જેમ અંધકાર ટકી શકતું નથી, જેમ સિંહની આગળ હસ્તિવૃન્દ ટકી શકતું નથી, તેમ સમ્યમ્ અનુભવજ્ઞાનની આગળ રાગ દ્વેષમય અહંવૃત્તિ ટકી શકતી નથી. સમ્યઅનુભવ જ્ઞાનનું અપૂર્વ મહાતેઓ છે, એની અપૂર્વ શક્તિ છે. સમ્યમ્ અનુભવજ્ઞાન અપાર મહોદધિ છે. સમ્યગ અનુભવજ્ઞાનથી, તત્ત્વનો નિર્ણય હસ્તામલકવત્ છે. સમ્યગ અનુભવજ્ઞાન છે, તે કેવલ જ્ઞાનને લઘુભ્રાતા છે. અનુભવમાં ખરૂ સુખ શાંતિ તથા સ્થિરતા સમાઈ છે. અનુભવજ્ઞાનનું વર્ણન જીહાથી - રવું એ સાહસ છે. અનુભવજ્ઞાન બીજાને કહી શકાતું નથી, પણ એવા અનુભવી જ્ઞાનિની પાસે રહેતાં તેમના વચનેથી અલૌકિક બેધ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યગ્રજ્ઞાનિયાની પાસે રહેતાં, તેમને સેવતાં તેમના વચનામૃતથી, આમતવમાં વિશ્વાસ થાય છે, અને અમૂર્ત આત્મસ્વરૂપમાં For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) લીનતા થતાં, અખંડ સુખની ધારા વહે છે. અનન્ય શરય આત્મસ્વરૂપમાં સદાકાળ મગ્ન રહેવાથી,આત્મા પિતાની પરમાભદશા પ્રાપ્ત કરી જન્મજરામરણનાં દુઃખથી રહિત થાય છે. દીર્ધ વિકટ શિવપન્થમાં ચાલતાં, લક્ષ્યમાં સ્થિરવૃત્તિ હોય, અને આત્મશકિત તથા ભક્તિને સાગ થાય તે અલ્પકાલમાં મુક્તિ થાય છે. વૃત્તિનું વહન જે બાહ્યભાવમાં થાય નહીં, અને લલયમાં વૃત્તિ વિશ્રામ પામે, ત્યારે આત્માની અલખદશા જાગે છે. પરમાત્મપદમાં વાસ કરવાથી, બાહ્યવાસને અંત આવે છે. જ્યાં સુધી આત્મસ્વરૂપમાં એકતન્મયતા થવી તરૂપી તાળી જે લાગી નહીં, અને સદગુરૂ સંગ કર્યો નહીં. ત્યાં સુધી મિથ્યાત્વ ભાવ હોવાથી, ભગવતી સત્રમાં મિથ્યા અજ્ઞાનીનું તપજપ ક્રિયા ફેક કહી છે. જ્યાં સુધી ચેતનતત્ત્વસ્વરૂપનું જ્ઞાન વિવેથી ગ્રહણ કર્યું નહીં, ત્યાં સુધી ભવભ્રમણ રહે છે, અને સંસારનાં આધિવ્યાધિ ઉપાધિનાં દુઃખ ટળતાં નથી, અને શાન્તાવસ્થાથી થતા સુખનું ભાન હેતું નથી. જ્ઞાન પ્રગટતાં બાહ્ય ઉપાષિ સુખકર લાગતી નથી, અને અન્તરાત્મસ્વરૂપ વેદનમાં બાહ્યો પાધિ, અસ્થિરતા કરાવે છે. માટે જ્ઞાનિ પુરૂષોએ જ્ઞાનનું ફળ વિરતિ છે એમ જાણીને સંયમપન્થ ગ્રહણ કરવો જોઈએ તે દર્શાવે છે– For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૨૪૧ ) दुहा बाह्योपाधि त्यागीने, ग्रहवो संयमपन्थ; पञ्च महाव्रत धारतां, थइए महानिर्ग्रन्थ, १०६ ભાવાર્થ –સાંસારિક રાગદ્વેષેત્પાદકબા પાધિનો ત્યાગ કરી, સંયમમાગ ગ્રહણ કર એગ્ય છે. પંચમહાવ્રતને દ્રવ્યભાવથી ધારતાં, ઉત્તમ નિર્ગસ્થ થઈએ, અને તેથી ભવાં થાય. બાહ્યપાધિત્યાગ, એ શબ્દથી વ્યવહારચારિત્રમાં કુટુંબાદિકને ત્યાગ મુખ્યતાએ ગ્રહણ કર્યો છે, અને બાોપાધિ ત્યાગતાં મેહ માયાદિક અંતરપાધિ પણ નાશ પામે છે. બાહ્ય પાધિના ત્યાગની સાથે જ અંતરુઉપાધિનો ત્યાગ એકદમ થઈ શકતું નથી. અંતરુઉપાધિ નાશા બાહ્યોપાધિને ત્યા કર શાસ્ત્રમાં કહ્યો છે. અંતઉપાધિને નાશ બાહ્ય પાધિ ત્યાગવિના થઈ શકતું નથી, એ રાજમાર્ગ છે, તીર્થંકરે અનંત થયા, તેઓએ બાહોપાધિનો ત્યાગ પ્રથમ કર્યો તથા અનંતતીર્થકર ભાવિકાલે થશે, તે પણ ગ્રહસ્થાવાસરૂપ બાહ્યપાધિનો ત્યાગ કરી અંતઉપાધિને નાશ કરી મુકિત પદ પ્રાપ્ત કરશે. બાહ્ય પાધિનાત્યાગથી વ્યવહાર ચારિત્ર કહેવાય છે. શ્રાવક અવસ્થા કરતાં, સૂત્રાનુસારે જોતાં, સાધુ અવસ્થા મોટી છે. તે દર્શાવે છે For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२४२) सर्पव सुरगिरि जेवडो, श्रावक यतिमां फेर; करो न निन्दा साधुनी, करतां भव अन्धेर. १०७ गणियाछे परमेष्ठिमां, पश्चमपद मुनिराय परमेश्वर मुनिरायने, नमतां शिवमुख थाय. १०८ लक्ष्य ग्रही शुद्धात्मनुं, साधे तत्वोपाय; नमो नमो मुनिवर प्रभु, जन्मजरादुःख जाय. १०९ श्रावक बाह्योपाधिमां, वर्ते छ निशदिन, विरतिछे तस देशथी, प्रायः परमां लीन. ११० धर्मधुरंधर साधु छे, संपति पञ्चामकाल; नमो नमो मुनिवरसदा; होवे मङ्गलमाल. १११ કયાં સરસવને દાણે અને કયાં મેરૂ પર્વત? એટલે શ્રાવક અને સાધુની દશામાં અંતર છે. શ્રાવક જ્યારે ગ્રહસ્થાવાસમાં સ્ત્રીપુત્રાદિકમાં બંધાય છે, ત્યારે મુનિરાજે સ્ત્રીપુત્રાદિકને ત્યાગ કર્યો છે. શ્રાવક પંચમહાવ્રતથી દૂર છે, અને મુનિરાજ પંચમહાવ્રત પાળે છે. શ્રાવક ઘરમાં બંને ધાયો છે, ત્યારે મુનિરાજ ગૃહને ત્યાગ કરી અનગાર થયા છે.શ્રાવક વ્યાપાર વિગેરેની ઉપાધિમાં પી રાગદ્વેષથી ચિત્તઅસ્થિરતા પ્રાપ્ત કરે છે, અને મુનિરાજ, વ્યાપાર વિગે For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૩) રેની ખટપટે ત્યાગવાથી, રાગ અને દ્વેષનાં કારણથી દૂર રહી, નિર્મળચિત્તથી વિચરે છે. શ્રાવક, સ્ત્રી સાથે મૈથુન કરે છે, ત્યારે મુનિરાજ, દ્રવ્ય તથા ભાવથી મૈથુનને ત્યાગ કરી વિઝાની પેઠે તેના સામું પણ જતા નથી. શ્રાવકને ગ્રહસ્થાવાસમાં આહાર વિગેરેને પચાવવાના આરંભ કરવા પડે છે, ત્યારે મુનિરાજને તેમાંનું કશું હેતું નથી. જ્યાંથી નિર્દોષ આહાર મળે, ત્યાંથી લઈ લે છે. જ્ઞાનદર્શનચારિત્રથી આત્મગુણને સાધે, તેને સાધુ કહે છે. સાધુમુનિરાજ રાશી ઉપમાથી વિરાજમાન હોય છે. તેમાં પ્રથમ સાત ઉપમા સર્પની આપે છે. ૧–જેમ સ૫પિતે બીલાદિક ઘર કરે નહીં, અને ઉંદર વિગેરેનું કરેલું બિલાદિક હોય તેમાં રહે છે, તેમ સાધુ પિતે ઘર કરે નહીં, કરાવે નહિ, કરતાને અનુમદે નહિ. ગૃહસ્થ પિતાને માટે કરાવેલું ઘર હોય તે નિર્દોષ જાણું આજ્ઞા લઈ તેમાં રહે. ૨–જેમ અગંધનજાતિને સપ વિષ વમીને પાછું લેતે નથી; તેમ મુનિરાજે શબ્દાદિક પંચેન્દ્રિયવિષયભેગ ત્યાગ્યા તે પાછા ગ્રહણ કરે નહીં. ૩–જેમ સર્ષ બીલમાં સીધે પ્રવેશ કરે, તેમ મુનિરાજ મોક્ષમાર્ગમાં સિદ્ધા પ્રવર્તે. ૪–જેમ સર્ષ બીલમાં પ્રવેશ કરતાં, આઘાપાછા થાય નહીં For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪ ) તેમ મુનિરાજ અનાસક્તિએ આહારને સ્વાદે, એક દાઢમાંથી ખજી દાઢમાં ફેરવે નહીં. પ્રેમ સપ કાંચલી ઉતારીને મૂકે, તે પાછી ગ્રહણ કરે નહી. તેમ મુનિરાજ પુત્ર કાત્રાદિક કુટુંબરૂપ કાંચલી ત્યાગીને, પશ્ચાત્ સરાષ્ટિથી તેને ગ્રહણ કરે નહિ. ૬-જેમ સાઁ કાંટાર્દિકથી, તે નથી, એક દૃષ્ટિથી ચાલે છે, તેમ સુનિલ ઉપસર્ગથી ટરે નર્ધાિમકે ઇર્યામતિથી ચાલે છે. છ—જેમ સર્પ, મયુર વિગેર પખીથી ડરતા રહે છે, તેમ મુનિવ દનભ્રષ્ટ મનુષ્યેાથી ડરતા રહે છે, તથા સ્ત્રીથી ડરતા રહે છે. ૭ હવે અગ્નિની સાત ઉપમા મુનિને આપે છે. ૧--જેમ અગ્નિ, ઇન્પનથી તૃપ્તિ પામે નહીં, તેમ મુનિરાજ જ્ઞાનધ્યાનથી તૃપ્તિ પામે નહીં, સદાકાળ ધ્યાનનું સેવન કરે. અભિનવજ્ઞાન સોંપાદન કરવા પ્રયત્ન કરે, પણ જ્ઞાનાભ્યાસ કરતાં થાકે નહીં. —જેમ અગ્નિ તેજથી તેજવાત હોય, તેમ સુનિરાજ તપ શ્ચર્યાદિકથી તેજવંત હાય; તેોલેશ્યા પુલાકખાદિ લબ્ધિથી ઉદ્યાત કરનારા હોય. ૩જેમ અગ્નિ લીલી સુધી સર્વ કાષ્ટાદ્રિક વસ્તુને માળી નાખે છે, તેમ મુનિરાજ યાનરૂપઅગ્નિથી સ નિ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૪પ). કાચિત આદિ કર્મકાષ્ટને બાળી ભસ્મ કરે છે. ક–જેમ અગ્નિ અંધકાર દૂર કરીને પ્રકાશ કરે છે, તેમ મુનિરાજ મિથ્યાત્વાદિક દૂર કરીને સમ્યકત્વરૂપ પ્રકાશ કરે છે. પ-જેમ અગ્નિ સુવર્ણ વિગેરે ધાતુને લાગેલે મેં–કાટ દૂર કરે છે, તેમ મુનિવર્ય, મિથ્યાત્વ મહાદિક મેંલ કચરાને દૂર કરે છે. –જેમ અગ્નિ, સુવર્ણ વિગેરે સ્વરછ કરે છે, તેમ સુનિ. વચ્ચે પિતાના આત્માને સ્થિરતા, રામા, ઉપયોગથી ૭–જેમ અગ્નિ ઈંટ, વાસણ વિગેરે કાચી વસ્તુને પાકી કરે છે, તેમાં મુનિરાજ સમ્યજ્ઞાનદર્શનચારિત્રથી શિબાદિક ભવ્યજીવોને મોક્ષમાર્ગમાં બહિરામપણું ટાળી પાકા અતરાત્મા કરે છે. ૭ મુનિવર્યોને રાત ઉપમા પર્વતની આપે છે. ૧-જેમ પર્વત અનેક ઔષધિથી શોભાયમાન હોય છે. તેમ મુનિરાજ, જ્ઞાનદર્શનચારિત્રથી તથા અનેક પ્રકા ૨ની ચમત્કારિક લધિથી શોભાયમાન હોય છે. ર-જેમ પર્વત પવનાદિકથી ચળાયમાન થતું નથી, તેમ મુનિવર્ય ઉપસર્ગથી ચલાયમાન થાય નહીં; પરભાવદશાથી સ્વભાવદશાને ત્યાગ કરે નહી. સદાકાળ - ત્યસ્વરૂપમાં થિર રહે. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૬) દ–જેમ પર્વતના આધારે બહુ પંખી પ્રમુખ જી શાતા પામે છે, તેમ મુનિવર્યના આધારે શિષ્ય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ પણ તેમના વચનામૃતનું પાન કરી શાતા પામે છે. -જેમ નદીનાં ઝરણું વિગેરેથી પર્વત શુભાયમાન હોય છે, તેમ ક્ષમાશ્રમણ સપ્તભંગી, સાતનય, વિગેરેના ઉ. પદેશરૂપ નદીનાં ઝરણુથી શોભાયમાન હોય છે. ૫–જેમ પર્વત, ઉંચપણે ઉંચો હોય છે, તેમ ભિક્ષુક જ્ઞાન દર્શનચારિત્રભાવનાથી ઉચ્ચ હોય છે. ૬–જેમ પર્વત, નિર્મલ ફિટિકરત્નાદિકથી ભાયમાન હોય છે, તેમ સાધુ, ઉપશમ, ક્ષયશમ, તથા ક્ષાયિકભાવથી શેભાયમાન હોય છે. ૭–જેમ પર્વત દેવતાદિકને ક્રીડા કરવાનું સ્થાન હોય છે, તેમ મુનિવર્ય વિનય શિષ્યાદિક ભવ્યજીને જ્ઞાનકડા કરવાના સ્થાનભૂત હોય છે. મુનિરાજને સાત ઉપમા સમુદ્રની આપે છે. ૧–જેમ સમુદ્ર અતિ ગંભીર હોય, તેમ મુનિરાજ અતિ ગંભીર હોય. કોઈને દોષ પ્રકાશે નહિ. ૨–જેમ સમુદ્રરત્નાકર હોય, તેમ મુનિવર્ય જ્ઞાનદર્શન ચારિત્રરત્નના આકર હોય છે. ૩–જેમ સમુદ્ર મર્યાદા લેપે નહિ, તેમ મુનિવર્ય તીર્થ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરની આજ્ઞારૂપ મર્યાદા લેપે નહિ. ૪-જેમ સમુદ્ર, ચારે તરફથી નદીઓ પોતાનામાં આવે છે, તેથી જરા માત્ર ઉછળતું નથી, તેમ મુનિવર્ય, તીર્થકરની વાણું શ્રવણ કરે, શ્રુતજ્ઞાનને અભ્યાસ કરે, ચાર પ્રકારના અાગનું જ્ઞાન કરે, પણ કિંચિત્ માત્ર અ હંકાર કરે નહિ. પ-જેમ સમુદ્ર જલવડે ઉછળે નહિ, તેમ મુનિવર્ય કો ધાદિકથી ઉછળે નહિ, કોધાદિક થતાં તેને ઉપ શમ કરે, ૬-જેમ સમુદ્ર કોલતરંગે સહિત હોય, તેમ મુનિવર્ય, સ્વપરજ્ઞાનકલેલતરંગે સહિત હેય. ૭-જેમ સમુદ્ર જલથી શીતલ હોય, તેમ મુનિવર્ય ક્ષમારૂપ જલથી શીતલ હોય. ૭ સસ ઉપમા આકાશની મુનિરાજને આપે છે. ૧–જેમ આકાશ નિર્મળ ઉજવલ હોય છે, તેમ મુનિવ ર્યને આત્મા નિર્મળ ઉજવલ હોય છે. ૧–જેમ આકાશ આલંબન રહિત હોય છે, અર્થાત્ પર ના આધાર રહિત હોય છે, તેમ મુનિવર્ય, ગૃહસ્થાદિકના આધાર રહિત હોય છે. ગૃહસ્થના તાબામાં મુનિ રાજ રહે નહીં, ગૃહસ્થની નિશ્રાએ વતે નહિં, ૩-જેમ આકાશ દ્રવ્યનું ભાન હોય છે, તેમ મુ For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૮) નિવર્ય પન્ન મહાવ્રતના ભાજન હોય છે. ૪–જેમ આકાશ સૂર્યના આતાપથી સૂકાય નહીં, તેમ મુનિવર્ય પરિસહ ઉપસર્ગ ઉત્પન્ન થએ છતે જ્ઞાન - રાગ્યગુણથી સૂકાય નહીં, પ-જેમ આકાશ વર્ષોથી ભીંજાય નહિ, તેમ મુનિવર્ય પ તાની ગુણ-સ્તુતિ શ્રવણ કરીને હર્ષથી ભીંજાય નહીં, –જેમ આકાશ અરૂપી છે, તેમ મુનિવર્ય નિશ્ચયથી આ માને અરૂપી જાણે. ૭–જેમ આકાશ અનંત છે, તેમ મુનિવર્ય જ્ઞાનાદિક ગુ ણથી અનંત છે. ૭ સાત ઉપમા વૃક્ષની મુનિરાજને આપે છે. ૧–જેમ વૃક્ષ શીત ઉણુ સહે છે, તેમ મુનિવર્ય શીત ઉણુ પરિસહ સહન કરે છે. ૨–જેમ વૃક્ષ પુપ ફલાદિક આપે છે, તેમ મુનિવર્ય શ્રુત ચારિત્રરૂપ પુષ્પ ફલાદિક આપે છે. આ ૩–જેમ વૃક્ષના આશ્રયથી પક્ષી આદિ ઘણા જીવ સુખ શાતા પામે છે, તેમ મુનિવર્યથી પૃથ્વીકાયાદિક છો સુખશાતા પામે છે. ૪-જેમ વૃક્ષને કઈ છેદે ભેદે તે, તે કોઈની પાસે કહે નહીં તેમ મુનિરાજની કઈ હેલના કરે, નિન્દા કરે, ઉપસર્ગ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૯ ) કરે તે પણ મુનિરાજ કોઈની આગળ કહે નહિ. પ–જેમ વૃક્ષને કેઈ ચન્દનાદિક સુગંધી દ્રવ્યનું વિલેપન કરે, તે વૃક્ષ હર્ષાયમાન થાય નહીં, તેમ મુનિરાજને કે ગુણસ્તુતિરૂપચન્દનાદિકને લેપ લગાવે, તે પણ હર્ષાયમાન થાય નહીં. ૬-જેમ વૃક્ષ જલસિંચનરૂપ સેવાથી, પુખ ફલાદિક આપે છે; તેમ મુનિરાજ પણ અભ્યથાન, વિનય, ભક્તિ, બહુમાન ગુણ સ્તવનાદિક સેવા કરવાથી, શ્રતશ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, યાવત્ નિવાર્ણરૂપ પુષ્પ ફલા દિક આપે છે. ૭–જેમ વૃક્ષ વેલાએ કરી વિટામેલ હોય છે, તેમ મુનિવર્ય સાધુ, સાધ્વી. શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘથી વીંટાએલ હોય છે. ૭ સાત ઉપમા ભ્રમરાની મુનિરાજને આપે છે. ૧–જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગંધધરસ ગ્ર હણ કરે છે, પણ પુષ્પને કલામણા ઉપજાવતે નથી, ને પિતાના આત્માને સન્ત છે. તેમ ભ્રમરસમાન મુનિવય તે બાગ સમાન ગામનગરાદિક સંબંધી વૃક્ષ સમાન જે ઘર, અને પુષ્પસમાન ગૃહસ્થ દાતારની પાસે જઈ, સુગંધ સમાન અશનાદિક ગ્રહણ કરે છે. પણ પુષ્પસમાન ગૃહસ્થ દાતારને કોઈ જાતની કલામણું ઉપજાવે નહિ, For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૦ ) અને આત્માને સંતેષે છે. -જેમ ભ્રમર સુગંધ લેવાને માટે, પુષ્પઉપર બેસે છે. પણ પુષ્પની સાથે પ્રેમને પ્રતિબદ્ધતાને કરતું નથી, તેમ મુનિવય આહારદિક અર્થે ગૃહસ્થના ઘેર જાય છે, પણ તે ગૃહસ્થોની સાથે પ્રેમનેહાદિક કેઈપણ જાતિના પ્રતિબદ્ધમાં લપટાતા નથી. ૩–જેમ ભ્રમર પુષ્પોના ઉપર ઝંકાર ગુજારવ શબ્દ કરે છે, તેમ મુનિવર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરી, જેને ભવ્ય મધુરધ્વનિથી સમકિતપૂર્વક સાધુ શ્રાવકધર્મસંગ બંધી દેશના દે છે, તેજ મુનિરાજને ઝંકાર ઝુંઝારવ શબ્દ જાણ. ૪-જેમ ભ્રમર અશનાદિકને સંગ્રહ કરે નહિ, તેમ મુનિ રાજ અશનવસનાદિકને સંગ્રહ કરે નહીં, અર્થાત્ મર્યાદા ઉપરાંત અધિક રાખે નહિ. –જેમ ભ્રમર સુગંધને અર્થે પુષઉપર બોલાવ્યા વિના જાય છે, તેમ મુનિવર્ય ગૌચરી જાય છે. ૬–-જેમ માલાકારે બનાવેલી પુષ્પવાટિકામાં ભ્રમર સુગંધ લેવા જાય છે, તેમ મુનિરાજ ગૃહસ્થાએ પોતાને માટે બનાવેલા આહાર લેવા માટે જાય છે. –જેમ ભ્રમર, કેતકી માલતી કેવડાદિક ઉપર વારંવાર જાય છે, તેમ મુનિરાજ ગ્રામનગરાદિકમાં ધર્મરાગવત For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૧ ) ભવ્ય જીવો જ્યાં હોય છે ત્યાં વારંવાર જાય છે. જ્યાં ધર્મરાગી મનુષ્ય વિશેષ હોય, અને ગુરૂશ્રદ્ધાળુ જીવે હોય, ત્યાં મુનિરાજ વિશેષતઃ વિચારે છે અને તેમના પર ઉપકાર કરે છે. સાત ઉપમા પૃથ્વીની મુનિરાજને આપે છે. –જેમ પૃથ્વી છે તે અગ્નિ, વાયુ, વનસ્પતિ, મનુષ્ય, તિર્યંચ, દેવાદિકકૃત્ય, લડાઈ, વહન, પચન શેષણ વિગેરેને સહન કરે છે, વિષાદિકને પણ સહન કરે છે, તેમ મુનીશ્વર બાવીશ પરિસહને સહન કરે છે. ૨–જેમ પૃથ્વી, ધન ધાન્યાદિક સહિત હોય છે, તેમ મુની શ્વર જ્ઞાનદર્શન ચારિત્રાદિક ઋદ્ધિસહિત હોય છે. ૩–જેમ પૃથ્વી, અનેક પ્રકારની શાલિપ્રમુખ ધાન્યાદિકની ઉત્પત્તિ કરે છે, તેમ મુનિવર્ય પોતાની આત્મભૂમિમાં અનેક પ્રકારની જ્ઞાનદર્શનચારિત્રની વિશુદ્ધતારૂપ ગુણોની ઉત્પત્તિ કરે છે. અથવા મુનિરાજ હિતોપદેશ દેઈને, જીની હૃદયભૂમિમાં ન્યાયસમ્પન્નવિભાવાદિક માર્ગોનુસારિના ગુણ, તથા સમકિતપૂર્વક દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમુખ આત્મગુણેની ઉત્પત્તિ કરે છે. ક–જેમ પૃથ્વી શીતઉષ્ણુ સ્પર્શ સહે છે, તેમ મુનિવર્ય શીતે ણસ્પર્શ સહન કરે છે. ૫–જેમ પૃથ્વી, છેદાની ભેદાતી કેઈ આગળ કહે નહિ, For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ર ). તેમ મુનિરાજને કોઈ ઉપદ્રવ કરે, ઉપસર્ગ કરે, નિંદા હેલના કરે, તે પણ સુનિરાજ કેઈને કહે નહિં. ૬–જેમ પૃથ્વી કાદવ કચરાને સુકાવે છે, તેમ મુનિ, કામ ભેગરૂપ કાદવ કચરાને સૂકાવે છે. ૭–જેમ પૃથ્વી, વૃક્ષાદિકને આધારભૂત હોય છે, તેમ મુનિ વર્ય, આત્માર્થિઓને આધારભૂત હોય છે. સાત ઉપમા કમલિની, મુનિરાજને આપે છે. ૧–કાદવમાંહિ ઉપજે છે અને જલમાં વૃદ્ધિ પામે છે અને કાદવ જલ બેને મૂકી ઉપર વસે છે, એટલે તેથી ઊંચું રહે છે, તેમ મુનિવર્ય, કર્મરૂપ કાદવમાં ઉપજે છે, અને ભેગરૂપ જલમાં વૃદ્ધિ પામે છે, અને તે કમભાગ એને મૂકી, ઉપર વતે છે, એટલે તે બન્નેને છેડી ન્યારા વર્તે છે. ૨–જેમ કમા, પિત ને વેલને પિતાની સુગંધિથી વા સિત કરે છે. તેમ મુનિરાજ, સમિશ્રદ્ધાવિરતિસ્વ રૂપ પિતાની વેલો, જ્ઞાનાદિક સુગંધિથી વાસિત કરે છે. ૩-જેમ કમલ, ચંદ્રથી તથા સૂર્યોદયથી વિકસ્વર થાય છે; તેમ મુનિરાજ, આચાર્ય, ઉપાધ્યાય, બહુશ્રુત, ગુર્વાદિકના આગમનથી તથા તેમને દેખવાથી વિકસ્વર થાય છે. આનંદ પામે છે, અથવા લઘુકમિ શ્રેતાદિક ભવ્ય જીવને દેખીને પણ આનંદ પામે છે. For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૩ ) ૪–જેમ કમલ પિતાની સુગંધથી સુગંધિત હોય છે, તેમ મુનિરાજ સ્વરવભાવરમણાદિક ગુણોથી રાગંધિત રહે છે, ૫–જેમ કમલ પોતાની કાન્તિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિરાજ, જ્ઞાન ધ્યાનરૂપકાન્તિથી દેદીપ્યમાન હોય છે. –જેમ કમલ નિર્મલ ઉર્વીલ હોય છે, તેમ મુનિરાજ ધર્મધ્યાનવડે તથા શુકલધ્યાનવડે નિર્મળ ઉજવલ હોય છે. ૭–જેમ કમલ સદા ચંદ્ર તથા સૂર્યના સન્મુખ રહે છે, તેમ મુનિરાજ આચાર્ય ઉપાધ્યાય સન્મુખ રહે છે. શ્રી મુનીશ્વર મહારાજ રત્નત્રયીના સદાકાળ આરાધક હોવાથી તેઓ મોક્ષમાર્ગમાં પ્રથમપદે અધિકારી છે, અને તેમને પંચપરમેષ્ઠીમાં ગયા છે. જો પણ ૪iલોકેની દર રહેલા જનાજ્ઞાધારક પંચ મહુવાધારી સર્વ સુનીશ્વરે ને નસકાર થાઓ, એમ પરમેષ્ઠિમંત્રમાં ઈશ્વરરૂપે સાધુ વર્ણવ્યા છે. એવા પરમેશ્વરરૂપ મુનિરાજની અધ્યાત્મદશાનું વર્ણન કરે છે. શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રથમ જ્ઞાન કરી, પશ્ચાત્ તેનું લક્ષ્ય કરી. મુનિરાજ તત્વસ્વરૂપ જે આત્મા, તેની પરમાત્મદશા થવાના ઉપાય સાધે છે. એવા મુનિવરપ્રભુને નમસ્કાર કરતાં, જન્મજરામરણનાં દુઃખ નાશ પામે છે, શ્રાવક અને મુનિરાજની આ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૪ ) ત્મદશામાં આકાશ અને પાતાળ એટલે ફેર છે. શ્રાવક, બાહ્યસંસારની ઉપાધિમાં નિશદિન વતે છે, એટલે શ્રાવકને ગૃહસ્થાવાસમાં ખાવા પીવાના આરંભની ઉપાધિ સદાકાળ લાગી રહેલી છે. પૃથ્વીકાયદિકના આરંભ કરી, અસંખ્ય પૃથ્વીકાયના જીવોને નાશ કરતે વતે છે, પીવાને માટે પાણી, સ્નાન કરવાને માટે પાણી, વસ્ત્ર ધેવા માટે પાણી, કુટુંબને પીવા માટે પાણી, એમ દરરોજ અપકાયના અસંખ્ય જીવોને નાશ કરે છે. શ્રાવક જલ ગળીને વાપરે છે, તેથી ત્રસજીવોની રક્ષા થાય છે, પણ તેથી અકાયના જીની દયા રક્ષા થઈ શકતી નથી. વળી ગૃહસ્થાવાસમાં શ્રાવક અનિકાયના તથા વાયુકાયના જીવને નાશ ઉપાધિગે કરે છે; તથા વનસ્પતિના છને નાશ પણ શ્રાવક કરે છે. વનસ્પતિના બે ભેદ છે. ૧ એક સાધારણ અને બીજી પ્રત્યેક. તેમાં એક શરીરમાં અનંતજ હોય છે, તેને સાધારણ કહે છે. જેમ કે, આદુ, મૂળા, ગાજરીચાં, શકરીયાં, બટાટા, સૂરણ, સ્તાળુ, પિંડાળું, વિગેરે, કંદમૂળ વિગેરે સાધારણ વનસ્પતિમાં અનંતજી હેવાથી શ્રી વિરપ્રભુએ અભક્ષ્ય ગણી છે. જેને એક શરીરમાં એક જીવ હોય છે, તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. આંબા, લીબડા, રાયણુંવિગેરે, પ્રત્યેક વનસ્પતિના પણ ઘણા ભેદ છે. તેની શ્રાવક હિંસા કરે છે. એમ સ્થલ પંચ સ્થાવર જી For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૫ ) ના નાશથી, શ્રાવક વિરપે નથી. તેમ ત્રસ જીવોની પણ હિંસા શ્રાવક કરે છે. માટે શ્રાવકને તે સવારસાની દયા શાસ્ત્રકારે કહી છે. તેમ હિંસા, જૂઠ, ચોરી, મૈથુનથી પણ શ્રાવક સર્વથા વિરામ પામ્યું નથી. પચંદ્રિયના વિપયગથી પણ શ્રાવક વિરામ પામ્યો નથી. આશ્રવના કારણથી શ્રાવક દેશથકી વિરામ પામે છે, પણ સર્વ થકી વિરામ પામ્યો નથી. ઘણું કરી શ્રાવક પુગલ વસ્તુઓમાં લીન રહે છે. શ્રાવકને અનેક પ્રકારના વ્યાપારની ઉપાધિ કરવી પડે છે. અનેક પ્રકારનાં વ્યાપારનાં-હિંસક સાધન શ્રાવકને સેવવાં પડે છે. ગૃહસ્થાવાસમાં સ્ત્રી, પુત્ર, ભાઈ, બેન વિગેરેના સંબંધથી પ્રભુભજન તથા જ્ઞાન ધ્યાન કરવાને સમય પણ મળતું નથી. સંસારમાં ધર્મસાધનનાં કારણે વિશેષતઃ નથી. જરા જે રિતિક જ્ઞાનનું ફળ વિરતિ છે. અપવિરતિપણું શ્રાવક ધારણ કરી શકે છે. સંસારનો ત્યાગ કર્યાવિના સર્વથકી વિરતિપણું પ્રાપ્ત થતું નથી. તે માટે વીશતીર્થકરભગવાને ગૃહસ્થાવાસને ત્યાગ કરી, સાધુપણું અંગીકાર કર્યું છે. ગૃહસ્થાવાસમાં છીંડી માર્ગે કદાપિ કોઈને કેવલજ્ઞાન થયું સાંભળીએ છીએ, પણ તે છીંમાર્ગ ગ્રહણ કરવાનું નથી. સાધુપદ ગ્રહણ કરવાથી કર્મક્ષય થાય છે. આ રાજમાર્ગનું સેવન કરવું જેઈએ. સાધુ થવા રૂપ વ્યવહારમાને છે મન કલપનાએ For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) શ્રાવકપણું અંગીકાર કરી, સંતોષ માનવે નહીં. જેના માનમાં સાધુ થવાની ભાવના નથી, તે શ્રાવક નથી, ગૃહસ્થાવાસમાં વસતાં ભરત, મરૂદેવી માતા પ્રમુખને કેવલ જ્ઞાન થયું, એમ વાંચી ગૃહરથાવાસમાં વસવાને સ્થિર વિચાર કરે જોઈએ નહીં, વા એવો ઉપદેશ પણ આપો નથી. તે સંબંધી મહાજ્ઞાની ધર્મધુરંધર ઉપાધ્યાય શ્રી યશેવિજયજી કહે છે કે – चरित भणी बहुलोकमानी, भरतादिकनां जेहा लोपे शुभ व्यवहारनेनी, बोधि हणे निज तेह. सौ० बहुदल दीसे जीवनांजी, व्यवहारे शिवयोगा। छींडी ताके पाघरोजी, छोडी पन्ध अयोग. सौ. ઘણું મનુષ્યો લેકમાં ભરત, મરૂદેવા, પ્રમુખનાં ચરિત્ર કહીને, જે સાધુ થવા રૂપ તથા અન્ય જે શુભ વ્યવહાર તેને લેપે છે, તે સમકિતને નાશ કરે છે. એકાન્તવાદી એમ કહે કે “ભરત, મરૂદેવી માતા વિગેરેએ સાધુપદ કયાં અંગીકાર કર્યું હતું? કેવળ આત્મશુદ્ધિથી જ કેવલજ્ઞાન પામ્યા, તે વ્યવહારનું શું કારણ છે. ” “સાધુ થવાની કંઈ જરૂર નથી. આત્મશુદ્ધ સ્વભાવમાં રમણતા કરીશું, એટલે મુક્તિ થશે.” એમ કહેનારા વ્યવહારમાગનો નાશ કરે છે. કારણ કે ઘણું દળ અર્થાત્ અનેક મનુષ્ય, વ્યવહારથી શિવ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૭ ) ચેમ્પ ક્રિસે છે. તે માટે સાધુ થવા આદિ વ્યવહારે તે રાજમાર્ગ છે. એ પાધરા મા છીને, જે છીંડીના એટલે ગલીકુ'ચીને માગ શેાધે છે, તે જીવા અપેાગ્ય જાણવા. ગૃહસ્થશ્રાવકપદ કરતાં સાધુપદ માટું છે, માટે વ્યવહારને મૂકી, નિશ્ચયનય એકાંતે અંગીકાર કરી, જે જીવે સાધુમા ના નિષેધ કરે છે, વા સાધુ થયા વિના શ્રાવકઅવસ્થાથી એકાંતે મુક્તિની ઇચ્છા રાખે છે, તેઓ અચેાગ્ય જાણવા. શ્રી સોનિયુત્તિમાં કહ્યુ` છે કેઃ ', પ્રા. नित्थय मवलंबता, णिध्ययओ णिथ्ययं अयाणंता; णासंति चरणकरणं, बाहिरकरणाळसा. १ इति વળી શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજી કહે છે કેतुरंग चढी जेम पामीएजी, वेगे पुरनो पन्ध; मार्ग तेम शिवनो लहेजी, व्यवहारे निर्ग्रन्थ ! सौ० ઘેાડા ઉપર ચઢીને જેમ વેગે પુર પામીએ, તેમ બ્યવહારે કરી નિગ્રંથ, શિવપુરમાર્ગ લડે છે. માટે નિગ્રંથ થવાની ઘણી આવશ્યકતા છે, ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન ઉપજે છે, તેાપણુ રોહરણ અને મુખવસ્રિકારૂપ સાધુના વેષ અંગીકાર કર્યાં વિના, દેવતા કેવલજ્ઞાનીને વાંહતા નથી, જ્યારે કેવલજ્ઞાની રજોહરણ અને મુખવગ્નિકાપ 17 For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮ ) સાધુવેષ ધારણ કરે છે, ત્યારે દેવતા વિગેરે કેવળજ્ઞાનીને વંદન કરે છે. તેથી પણ સિદ્ધ થાય છે કે સાધુપણું અંગીકાર કરવાની આવશ્યકતા છે. સાધુ થવાની શ્રાવક, પ્રતિદિન ભાવના કરે, બેલવા માત્ર નહીં પણ અંત:કરણથી સાધુ થવાને શ્રાવક મરથ કરે. પંચમગુણઠાણું દેશવિરતિ શ્રાવકનું છે, અને છઠ્ઠ ગુણઠાણું સર્વવિરતિ મુનિરાજનું છે, માટે શુદ્ધવ્યવહારના અભિલાષજીએ સર્વ વિરતિપદ અંગીકાર કરવું જોઈએ. ધર્મની ધુરાના ધારણ કરનાર સર્વઉપાધિ ત્યાગ કરી પંચમહાવ્રત ધારણું કરનારા મુનીશ્વર જાણવા. સંપ્રતિપંચમકાળમાં સુવિહિત સાધુનું શરણ વિશેષતઃ ઉપકારી છે. એવા મુનિરાજને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. તેમના સ્તવન ધ્યાન શરણથી મંગલમાલા પ્રગટે છે. शासन चाले साधुथी, श्रावक भक्त कहाय; नमो नमो निर्ग्रथने, नरपति सेधे पाय. ११२ पार्श्वमणि श्रीसद्गुरू, उपकारी शिरदार; नमो नमो निर्ग्रथने, धर्मदान दातार. ११३ જૈન વીતરાગ શાસનના પ્રવર્તક સાધુ છે. આચાર્ય For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯). ઉપાધ્યાય, સ્થવિર વિગેરે પણ સાધુપદમાં રમાય છે, અને શ્રાવક ભક્ત કહેવાય છે, અને ભકતોને ઉદ્ધાર તે સ્વામિની આજ્ઞા માનવાથી થાય છે. ગુરૂરૂપસાધુમહારાજે બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારની ગ્રંથીને ત્યાગ કર્યો છે, માટે તે નિગ્રંથ કહેવાય છે, એવા નિર્ણયને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. નરપતિ, ચક્રવર્તિ અને સુરપતિ પણ, જેમના ચરણકમલ સેવે છે, એવા નિર્ચથને નમસ્કાર કરવાથી ચારિત્રમોહનીયને નાશ થાય છે, અને આત્મા ચારિત્રસમુખતાને ભજે છે. જેણે સમંતિ અયું છે, એવા સાધુરૂપસદ્દગુરૂષાર્થ મણિસમાન છે, જેમ પાW. મણિને સંગ થતાં, લેહ સુવર્ણતાને પામે છે, તેમ સદગુરૂ મુનિરાજની સંગતિથી, છેવરૂપલેહ તે પરમાત્મરૂપસુવર્ણતાને પામે છે. સર્વઉપકારી શિરોમણિ સદગુરૂ મુનિરાજ છે. અન્નદાન, વસ્ત્રદાન, પ્રાણુદાન, અનુકંપાદાન, ઉચિતદાન, સુપાત્રદાનાદિ સર્વ દાનમાં સમકિતનું દાન તે મોટામાં મોટું છે. એવા સમકિતદાનદાતાર તથા ચારિત્ર દાન દાતાર નિગ્રંથને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. ધર્મદાન દાતાર સદગુરૂનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. સદ્દગુરૂને વિનય કેવી રીતે કરે, તે સંબંધી વિશેષ વર્ણન અમદીયકૃત અનુભવપશ્ચિી નામના ગ્રંથમાંથી જોઈ લેવું. For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५० ) दुहा. समकितदाता सेवतां, नमतां पाप प्रणाश; विनयभक्ते आराधर्ता, मुक्तिपुरीमां वास. शाश्वतपन्थ न ओळखे, विनयभक्तिथी हीन; गुर्वाज्ञा विन प्राणिया, भमता दुःखिया दीन. गुर्वाज्ञा धर्म छे, गुर्वाज्ञाए ध्यान; नगुरा जननुं फोक छे, तप जप किरिया दान. खप जो शिवपुर मार्गनो, तो शिक्षा तव भव्य; गुर्वाज्ञा धर्म छे, संयम सहु कर्त्तव्य. जिनआणा गुरुआणमां, गिरुआ गुरु सदाय; नमो नमो श्रीसद्गुरु, प्रेमे प्रणमो पाय. गुरुगमनाणदशा ग्रही, शाश्वतपन्थ चलाय शुद्धपरिणति, आत्मनी, सहजपणे वर्ताय. ११४ For Private And Personal Use Only ११५. ११६ ११७ ११८ ११९ શ્રી સમ્યક્ત્વજ્ઞાતા સદ્ગુરૂરાજનું સેવન કરતાં, અને તેમને નમસ્કાર કરતાં, અનંતભવનાં પાપ નાશ પામે છે. શ્રી સદ્ગુરૂમુનીશ્વરનું વિનયભક્તિથી આરાધન કરતાં, આત્મા ચૈતન્યસ્વરૂપના લાક્ડા થઇ, મેાક્ષસ્થાનમાં વાસ કરે છે. રાજાની પદવી મળે. ચક્રવર્તિની પદવી પણ સુભાગ્યયેાગે મનુષ્યને સપ્રાપ્ત થાય છે, સુર તથા Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) સુરપતિની પદવી પણ પુણ્ય દ્વારા સંપ્રાપ્ત થાય છે, પણ જગમાં રાણુરૂની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. મેક્ષમાર્ગારાધક શ્રી સશુરૂની જે જે અંશે હૃદયમાં ભકિત છે, તે તે અંશે મનુષ્ય ધર્માધિકારી થઈ શકે છે. શ્રી શિષ્યની ઉપર ઉપરની હલદરને રંગ જેવી વિનયભકિતથી શ્રી સદગુરૂ સંતુષ્ટ થતા નથી. કિંતુ તેઓ ચેલમછઠને જેવી વિનય ભકિતથી શિષ્યની ગ્યતા સમજી સંતુષ્ટ થઈ તેને યથાર્કમતાપદેશે તમાર્ગમાં પ્રેરે છે. વિનય ભક્તિ દ્વારા ભવ્ય શિષ્યોએ સરૂની ઉપાસના કરી, મનની વિકલ્પસંક૯૫શ્રેણિને દૂર કરી, આત્મસાધક બનવું. ભાવનાચંદનસમશીતલ વચનથી શ્રી સદ્ગર, શિષ્યનાં કપાયથી સંતપ્ત હૃદયને શાંત કરે છે. શ્રી સદ્ગુરૂવર્યના મુખદર્શનથી તથા તેમની તવામૃતવાણીથી શિવનાં પાપી હૃદય ગંગાજલની પેઠે નિમલ થાય છે. કેટ લાક શ્રદ્ધાનહીન અજ્ઞમનુષ્યના મનમાં, શ્રી સદ્દગુરૂને તેમની મનુષ્યવરૂપે દેખી, તથા પોતાની પેઠે ખાતા પીતા દેખી તેમના પર શ્રદ્ધા થતી નથી, તેમના મનમાં એવા વિચારો આવે છે કે શ્રી સદ્દગુરૂને આપણે જેવું શરીર હોય છે, પણ તેઓ અજ્ઞતાથી શ્રી ગુરૂની આત્મોન્નતિ સમજી શકતા નથી. અંધકારથી પ્રકાશદર્શન થતું નથી, તેમ અજ્ઞાનીથી જ્ઞાનિસદ્દગુરૂનું આત્યંતરસ્વરૂપ સમજી શકાતું નથી. For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રદર) તેથી તેઓ મેટી ભૂલ કરે છે. સમજુભવ્યશિષ્ય, શ્રી સદગુરૂની આત્મનિષ્ઠા તથા આત્મધર્મસાધક વ્યવહારિક ધર્માચરણ દેખી, શ્રદ્ધાભકિતદ્વારા સશુરૂ ઉપાસના કરે છે, અને તેથી મુક્તિપદ પ્રાપ્ત કરી, અનંતશાશ્વત સુખમય બની કૃતકૃત્ય થાય છે. વિનય તથા ભકિતથી હીન, નગુરા, શકાશીલ, અજ્ઞશિષ્ય, ગુરૂઆજ્ઞા વિના શાશ્વતપન્થને ઓળખી શકતા નથી, અને હરાયા ઢેરની પેઠે જ્યાં ત્યાં ઘર્મ બુદ્ધિ ધારણ કરીને, ચોરાશી લક્ષજીવનિમાં દીન તથા દુઃખીયા થઈને પરિભ્રમણ કરે છે. માટે ભવ્યજીએ શ્રી ગુરૂની આજ્ઞા મસ્તકે ચઢાવવી. કારણ કે ગુરૂની આજ્ઞાએ ધર્મ છે. ગુરૂની આજ્ઞાએ ધ્યાનની સાફલ્યતા છે. જે નાસ્તિક અલ્પજ્ઞ કુળાચારથીજ માત્ર ધર્મ માનનારા લેકે છે, એવા નગુરાજનનું તપ જપાદિ સર્વ અનુષ્ઠાન સફળ થતું નથી. હે ભવ્ય ! જરા મધ્યસ્થચિત્તથી બાધ શ્રવણ કરી, મનમાં વિચારીશ તે પૂર્વોકતવચનનું રહસ્ય હૃદયમાં ઉતરશે. હે શિષ્ય! તને જે મોક્ષમાર્ગની ચાહના હેય તે હુને એક વજી લેખ સમાન ઉપાય બતાવું છું. તે આ છે કે--સંયમ તપ જપાદિધર્મ, ગુરૂની આજ્ઞાએ કરવા ગ્ય છે. સદ્દગુરૂની આજ્ઞાએ સર્વ ધર્મક્રિયાની સાફલ્યતા સમજવી. શ્રી જનાજ્ઞાધારક સુવિહિત ધર્મકિયાકારક તથા પ્રવર્તક For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૩). ગીતાર્થ સદગુરૂ મુનિરાજની આજ્ઞામાં, જીનેશ્વરની આજ્ઞા પણ સમાય છે. જેમકે લેર્ડ ગવર્નર જનરલની જેણે આજ્ઞા ઉથાપી, તેણે શહેનશાહની આજ્ઞા ઉથાપી, અને જેણે લેર્ડ ગવર્નર જનરલની આજ્ઞા માની, તેણે શહેનશાહની પણ આજ્ઞા માની. અર્થાત્ લોર્ડની આજ્ઞામાં શહેનશાહની આરતા સમાઈ ગઈ. શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે કે જે જે કાળે, દ્રવ્યલેત્રાનુસારે, જનાજ્ઞાપ્રતિપાલક સુવિહિતસૂરિ હોય તે તેને દ્રવ્યક્ષેત્ર કાલાનુસારે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાના હિતને અર્થે, કલ્યાણ અથે, ધર્મા, શાનેનિઅર્થે જે જે આજ્ઞા કરે, તે મારી આજ્ઞા જ સમજવી. તેમ અનુભવમાં પણ આવે છે. તેમ શ્રી સદગુરૂની આજ્ઞામાં પણ જનાજ્ઞાનું પ્રપ્રતિપાલન આવી જાય છે, માટે ભવ્ય શિષ્યોએ સ્વછંદતાને ત્યાગ કરી, ગુરૂઆગ્રામાં પ્રવર્તવું. ધર્મદાનથી સશુરૂ મહાન છે, માટે તેમની ભક્તિ બહુમાનમાં જેટલી એછાશ, તેટલી જ ધર્મન્યૂનતા તથા ભાગ્યહીનતા જાણવું. જંગમ કલ્પવૃક્ષ કામકુંભ, ચિંતામણિ રત્નસદશ, ધર્મમૂતિ શ્રી સદ્દગુરૂને મન વચન અને કાયાથી પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. પ્રેમથી તેમના ચરણ કમળને નમસ્કાર કરે. પૂર્વોક્ત સદ્દગુરૂગમથી જ્ઞાનદશા ગ્રહણ કરીને, શાશ્વત મેક્ષમાર્ગમાં ગમન કરી શકાય છે. જ્ઞાનદશનચારિત્રરૂપ રત્નત્રયીની સાપક્ષપણે સાધ્ય સિદ્ધિમાં પ્રવૃત્ત થએલ આત્મા, ઉપશમભાવ, For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪). ક્ષપશમભાવ, અને ક્ષાયિકભાવની ઉપાસના કરતો છતે, આત્માની શુદ્ધપરિણતિને સહેજે ઉત્પન્ન કરે છે. આત્મિક શુદ્ધપરિણતિને ઈચ્છક આત્માનંદિભવ્યપુરૂષ, પુદ્ગલાનંદને વિષ્ઠાની પેઠે માને છે, તે માન પૂજા કીતિની વાસના હૃદયમાં સ્થાન આપતું નથી. બાહ્ય પદગલિક જડવસ્તુઓમાં ઈષ્ટ નિષ્ણ બુદ્ધિને પરિહરી, આત્મામાં સહજ સત્ય સુખમાની, તેને પ્રાપ્ત કરવા ધ્યાનાદિકનું સેવન કરે છે, આમાનંદીને કોઈ પીડે વા કોપ નિંદા કરે, પણ તેના હૃદયમાં રતિ અરતિ ઉત્પન્ન થતી નથી; એવી તેની આત્મ દશા વતે છે. મનરૂપી સરેરેમાં, વિકપ સંકલ્પરૂપ તરંગે, ઉપાધિરૂપવાયુગે ઉદ્ધવે છે. જ્યારે ઉપાધિયેગે જે બાહ્યભાવ વતે છે, તેને સાક્ષી અન્તરાત્મા વર્તે છે, અને તેમાં રાગદ્વેષથી પરિણમતે નથી, ત્યારે આત્મા નિર્મલમનને થઈ શાંતપણે સહજ સ્વરૂપી આત્માને અનુભવપ્રકાશ અંતમાં અનુભવે છે. જયારે આત્મા, હૃદયરૂપ ક્ષેત્રમાંથી, જડભાવેછાપવદ્ધિને, મૂળથી ઉદાસીનતારૂપ કેદાળીથો, ઉખેડી નાખે છે, ત્યારે શેક વિયેગાદિ ફળની પ્રાપ્તિ આત્માને થતી નથી. આત્મા, ધ્યાનવડે પોતાનું ધ્યાન કરતે અદભૂત અનુભવદશાને પ્રગટ કરે છે. ભએ આત્મશ્રદ્ધામાં સ્થિર થઇ અન્તરના ઉપયોગથી સ્વસ્વરૂપની ઉપાસના કરવી. પિતાની આત્મિક શક્તિ પ્રગટાવવા યથાક્રમ ધર્માનુષ્ઠાનની સેવના પ્ર For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) તિદિન ર્યા કરવી તે ભલે! તમે યથાશક્તિ પ્રાપ્ત જ્ઞાનદ્વારા શુદ્ધ પ્રવૃત્તિ કરતા રહે. તમારી શુદ્ધ પ્રવૃત્તિનું સ્વરૂપ અન્યજન સમજે નહીં, તેથી નિંદા કરે, દોષ જુએ, તેથી તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિને નિર્દોષ ઠરાવવા, દેશી નિર્દક જનેની આગળ કંઈ પણ પ્રયત્ન કરશે નહીં. દુનિયા દેરંગી છે, આજ કેઈની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિ સિદ્ધ કરી આપી તે વળી કાલહજારે પુછશે, તે સર્વ મનુષ્યની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિની સાબીતી કરતાં કરતાં થાકી જવાના, અને વળી તમે નિર્દોષ થવાને જે ઇચ્છા ધરાવે છે, તેથી જ જાણવાનું કે હજી તમોએ આત્માભિમુખતા પ્રાપ્ત કરી નથી. જે આત્માભિમુખતા પ્રાપ્ત કરી હોય, તે ભલે કઈ તમારી શુદ્ધ પ્રવૃત્તિને દેશવાળી કહે, તેથી તમારું કંઈ બગડવાનું નથી. દર્પણમાં જે જે વસ્તુઓનાં સારાં અગર ખેટાં પ્રતિબિંબ પડે છે, તે જેમ દર્પણથી ન્યારાં છે, તેમ કેઈ આત્મસાધકપુરૂષની નિંદા કરે, અથવા સ્તુતિ કરે, પણ તેથી આત્મસાધકને કંઈ લાગતું નથી. તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિઓ નિઃશંક રહે. તમને કોઈ સારા અગર બાટા કહે, તે પણ તમે જરા માત્ર શબ્દોચ્ચારણ સંબંધી લક્ષ આપશે નહીં, તમારી શુદ્ધ પ્રવૃત્તિ આપોઆપ સૂર્યની પેઠે સર્વત્ર પ્રકાશ કરતી ભવ્ય ના હૃદયને આનંદ અપશે. શુદ્ધપ્રવૃત્તિ કરનારા પુરૂપાની નિંદા કરે, એવા મનુષ્યની શું એાછાશ છે? ના, નથી. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (R$) પેાતાની નિર્દોષતા સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા એ એકજાતની નખળાઇ છે. જેને સાંસારિક કીતિ વાસનાની ઇચ્છા છે, તેને એમ મનમાં આવે છે કે અરે મને દુનિયા શું કહેતી હશે ? દુનિયામાં મારી પ્રવૃત્તિ સારી શી રીતે ગણાય ? આત્માન’દિભવ્યજીને સાંસારિકવાસનાને અરૂચિભાવ હાવાથી, તે મનમાં જરામાત્ર પણ વિકલ્પ સકલ્પને અવકાશ આપતા નથી. તમારે પોતાના આત્માની શુદ્ધ દશા પ્રગટ કરવી હાય તે! બીજાના સારા અભિપ્રાય સંપાદન કરવાનું કાર્ય આજથી તત્કાળ છેડી દો. અન્ય પુરૂષો તમને સ્વાર્થી, લેાભી, ધૂત, કપટી, ધારે તે તેમની ષ્ટિમાં સારા ગણાવાનું જરામાત્ર ઇચ્છશે નહીં. મણિને કાઇ મૂલ્યવાન કહે, તથા કોઇ અમૂલ્યવાન કહે, તાપણુ મિથુને તેમાંનુ` કશું લાગતુ' વળગતુ નથી, તેમ . આત્માપુરૂષને કાઈ સારા કહે, અગર કાઇ નઠારા કહે, તાપણુ તેથી તેમના મનમાં હષ શાક ઉત્પન્ન થતા નથી. સૂર્યને ઘુવડનું બાળક, અંધકારના ગોળા કહે, તેથી કઇ સૂર્યને પ્રકાશ નાશ પામતા નથી. તેમ તમે હું ભળ્યે ! તમારી આત્મિકશુદ્ધપ્રવૃત્તિનેમાટે સમજો, તમે કેવલજ્ઞાનીની દ્રષ્ટિમાં શુદ્ધપ્રવૃત્તિવાળા છે, એમ જણાવવા ઇચ્છા કરે. તમેાએ શ્રી સદ્ આજ્ઞાથી શુદ્ધપ્રવૃત્તિમાર્ગના નિશ્ચય કીઁ હાય તે તરમ્, જગના અભિપ્રાય સંબંધી લક્ષ નહીં For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૭ ) દેતાં, આંખ મીંચી એકનિષ્ઠાથી પ્રવૃત્તિ કરજે. શુદ્ધ પ્રવૃત્તિ દ્વારા પરમાત્માવસ્થાની સિદ્ધિ કઈ જગના અને રાજી રાખવાથી થતી નથી, માટે આયુષ્ય અને પ્રાપ્ત સામર્થ્યને ઉપગ, આત્મશુદ્ધિ માટે પૂર્ણ વૈર્યથી તથા ઉત્સાહથી કરે. જગજીવોએ તે શ્રી તીર્થકર જેવાને પણ નિર્દોષ કહ્યા નથી, તે તમે તો શા હિસાબમાં? આટલી વાત ધ્યાનમાં રાખે કે બીજા તમને કરોડાધિપતિ કહે, તેથી તમારા ઘરમાં કંઈ પચ્ચીસ રૂપૈયા પણ આવવાના નથી. તેમ અન્ય જગજને તમને સારા કહેશે તે તમારા આત્માની જેવી સ્થિતિ છે, તેથી કંઈ કિંચિત્ પણ વૃદ્ધિ પામવાની નથી, તે પછી મનુષ્યને વ્યર્થ સંતવ પમાડવા, તથા તમારા આ ત્માને વ્યર્થ સંતેષ પમાડવા, મનુષ્ય આયુનો દુરૂપયોગ કેમ કરે ? બીજાઓને મરજીમાં આવે તેમ બબડવા દે. તમારી શુદ્ધ પ્રવૃત્તિથી સંગલમાલા કંઠેમાં આરપાઈ છે, એમ નિશંકરીયા સમજજે, આત્મિક શુદ્ધપરિણતિ ઇચ્છનારની ચગ્યતા સામાન્ય પ્રકારની નથી. તેને એમણની તળાઈમાં શયન કરવાનું નથી. શુદ્ધપરિણતિની તીવ્રછા, અને તે દ્વારા ઉત્પન થતે અસાધારણ પુરૂષાર્થ, એ બન્નેની અખંડ જાગૃતિથી શુદ્ધપરિણતિના સમુખ ગમન થશે. શુદ્ધપરિણતિમાટે સર્વ પ્રકારની બાહ્ય સુખેચ્છાઓ ત્યજી દેવાની જરૂર છે, ભસવું અને આ ફાકવો એ બે કામ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) સાથે બનતાં નથી, તેમ એક તરફ બહાસુખેચ્છા અને એક તરફ શુદ્ધપરિણતિની પ્રાપ્તિ એ બે સાથે રહી શકે નહીં તેમ બે બની પણ શકે નહીં. નિષ્કામથી જે ભળે શુદ્ધપરિણતિ પ્રાપ્તિ અર્થે પુરૂષાર્થ કરે છે, તેઓ તેની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે, એમ સમજી તમારા પગ ઢીલા કરી નાંખશે નહી. ઉદ્યમ અને ઉત્સાહથી અસાધ્યની પણ સિદ્ધિ થાય છે. ઘણું માં ટીંટેડ અને ટટાડાના ઉદ્યમની અને ઉત્સાહની કથા છે, તે શું તમે ભૂલી જાઓ છે? ટીંપે ટીંપે સરોવર ભરાય, આ શું હિતશિક્ષા ભૂલી જાઓ છે? ભવ્યજીવે !! ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. માટે આત્મજ્ઞાનગ્રાનાદિક અર્થે ઉદ્યમ કરો. તમારા આત્માના જ્ઞાનવિના તમે સ્વદયાના પ્રતિપાલક થઈ શકતા નથી. શ્રી ઉપાધ્યાય પણ કહે છે કે – जेह राखे परमापले, दया तास पवहारे; નિયા વિશે વાઢી, હો જાગ બજારે. શુદ્ધ लोकविण जेम नगर दिनी, जेम जीवविण काया; फोक तेष ज्ञानविण परदया, जिसी नटतणी माया०शुद्ध જે કીડી મંકડા આદિ પરના બાહ્યપ્રાણનું રક્ષણ કરવું તે વ્યવહાર દયા છે, અને તે પરયા કહેવાય છે. vયા પણ દ્રવ્યથી અને ભાવથી છે. તેઓની બાહ્ય પ્રાણની For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૯ ) દયા તે દ્રવ્યથી પૂજા અને પરને ઉપદેશથી સમ્યકત્વદિન પ્રાપ્તિ કરાવવી, તે ભાવથી જાણવી. જ્ઞાનરૂપ આત્મદયાવિના પરાયા કેમ હોય? અર્થાત્ ન હોય. કહ્યું છે કે, ગાથા. जइ आणणेण चत्तं, अत्तणयं माणदंसणचरित्तं; तइआ तस्स परेसु, अणुकंपा नथ्थि जीवेसु. १ ॥ એમ ઉપદેશમાલામાં કહ્યું છે. કવિના પૃથ્વી જેમ ઉજડરૂપ ભાસે છે. અને જીવવિના જેમ કાયા ભાસે છે, સમ્યગ જ્ઞાનરૂપઆત્મદયાવિના પરાયા તે જેમ નાટકીયાની બાજી ફેક, તેમ ફેક જાણવી. હે ભવ્ય ! પૂર્વોક્તવચનથી હૃદયમાં જણાયું હશે કે આત્મજ્ઞાનની આવશ્યકતા ઘણું છે. તમે સમજ્યા વિના કને તારવા પ્રયત્ન કરશે ? જ્ઞાનવિના તમો કિયા કોની કરશે ? આત્મજ્ઞાનની સંપ્રાપ્તિ કરવામાં જરામાત્ર આલસ્યનું સેવન કરવું ચગ્ય નથી. આત્મજ્ઞાન, તમને શુદ્ધપરિણતિનું સ્વરૂપ દીપકની પેઠે દેખાડશે, અને આત્મજ્ઞાનથી તમે વિવેકદષ્ટિની જાગૃતિ કરી શકશે, આત્મજ્ઞાનથી તમને આત્મશ્રદ્ધા થશે, અને તેથી તમે અખંડપ્રયન દ્વારા અનેક પરિસહને સહન કરીને આત્મસૂર્યને લાગેલા કર્મરૂપ વાદળરૂપ For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૦ ). પડદાને ક્ષણમાં થાનવડે ચીરી નાંખી અનંતજ્ઞાનપ્રકાશ સામર્થ્યને પ્રગટાવશે. તમે હું પણ તુચ્છ અભિમાનની સર્વ ભાગમાં પ્રવર્તતી ચિત્તવૃત્તિને શાંત કરી, અને ચલ શ્રદ્ધાથી આત્મસ્વરૂપમાં રમણ કરજે. શરીરના અને શરીર સંબંધી અનેક ઈષ્ટ અનિષ્ટ સંયેગથી થતા અનેક વિચારનાં કેકડાને ભૂલી જઈ, કેવલ આત્મસ્વરૂપને જ વિચાર હૃદયમાં સ્મરણ કર્યા કરજે. બાહ્યાભાવનું અહંવૃત્તિનું અભિમાન ભૂલાવી દેઈ, આત્મસ્વરૂપમાં એકાકાર થવાને અભ્યાસ સેવ્યા કરશે. આ સબલ આશ્રય પિતાની પાસે છતાં કયાં અન્યત્ર શેધવા પ્રયત્ન કરો છે ? સર્વતઃ કેવળ શુદ્ધઆત્મસ્વરૂપમાં અનન્ય પ્રેમભાવથી નિષ્ઠા રાખે. તમે પોતાની શકિતને પ્રભાવ સ્વયમેવ કરશે. આત્માની શુદ્ધપરિણતિ જાગૃત પામે એવા વિચારને હૃદયમાં પ્રવેશ થવા દેશે. રાગના, દ્વેષના ઈર્ષાના, અદેખાઈના, કપટના, સ્વાર્થના વિચારોને આજ દિન સુધી કરી તમે હૃદયને અપવિત્ર બનાવી દીધું છે. હવે તમે ખરાબ વિચારને દૂર કરો. તમારા હૃદયને તમે પોતાની મેળે દુષ્ટવાસનાઓથી ભરી દીધું છે. તમારા એવા અપવિત્ર હૃદયમાં આત્મપ્રભુને વાસ થવાની આશા નથી. સ્વ અને પરની દયારૂપ જલથી હૃદય મંદિરને સ્નાન કરાવી નિર્મલ કરે, અને વેર ઝેર સ્વાર્થને નાશ અને વૈરાગ્યરૂપ For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) સાજીથી તમારૂ હૃદય મદિર સ્વચ્છ કરી. આમ કરવાથી હૃદયમ ́દિર સ્વચ્છ-પવિત્ર થતાં, તેમાં આત્મપ્રભુને વાસ કરવાની ચેગ્યતા આવશે. સોડ્યું મોઢું એ અલખ જાપ દ્વારા આત્મપ્રભુનું' સ્મરણ, સ્થિરચિત્તથી પ્રેમલાવી કરશે, તા તેથી આત્મપ્રભુના હૃદયમદિરમાં વાસ થશે. ભવ્યે ! ! સમો કે જ્યાં સ્વચ્છ પવિત્ર સ્થાન હોય, ત્યાં ઉત્તમ જનને બેસવાનું મન થાય છે. જ્યાં સુધી હ્રદયમંદિરમાં તૃષ્ણા રૂપ ભાગિયેણુ અને ક્રોધરૂપ ભગીને વાસે હેાય છે ત્યાં સુધી તેવા ખરાબ સ્થાનમાં આત્મપ્રભુ કે જે ત્રિભુવનજનસેવ્યસ્તુ ત્યપૂજ્ય છે, તે વાસ કરી શકે નહીં. ભબ્યા ! તમારા ગૃહમાં કાઢેલુ કૂતરૂ પેસેછે, તેા તમે કેવા તાડુકીને લાકડીવૐ તેને બહાર કાઢી મૂકે છે, કાઢેલા કૂતરાને કાઢયા વિના તમને નિરાંત વળતી નથી. લગ્યે ! તમે। તેથી પણ વિશેષ ભૂલ કરી છે. તમારા હૃદયગૃહમાં વિષયવાસનારૂપ કાહેવુ કૂતરૂ વસ્યા કરેછે, તેને આજદિનપર્યંત તમે નિરાંતે વસવા દેઇ, તમારૂં હૃદયગૃહ દુગધિમય કરી નાખ્યુ છે. જો તમારા હૃદય મરિમાં અન‘તશક્તિમય આત્મપ્રભુ સ્થાપવાની ઇચ્છા હૈય તે વૈરાગ્યરૂપ લાકડીવડે વિષયવાસનારૂપ કહેલા કૂતરાને જલદી કાઢી મૂકો, અને પાછુ હૃદયમાં લાગજોઇ પ્રવેશે નહીં, તેની સ્મૃતિ રાખેા. તમારૂ હૃદયમંદિર પવિત્ર દેખતાં, ધ્યાન ભક્તિથી આકર્ષાએલા આત્મપ્રભુ આપે આપબિરાજમાન થશે, For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭ર ) તમારા હૃદયમાં સ્વાર્થરૂપ રાફડે કરી, તેમાં કપટરૂપ કાળે નાગ વસે છે, તેને ચુક્તિ પ્રયુક્તિથી દૂર કરજે, હૃદયમંદિર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્ન કરે, પણ કાર્ય સિદ્ધિ થશે નહીં. તમારું હૃદયક્ષેત્ર જ્યાંસુધી અગ્યતા મલીનતા રૂપ ખારી માટીથી ખરાબ બન્યું છે, ત્યાં સુધી તેમાં આત્મશુદ્ધપરિણતિરૂપ ફલાળે, આમે પાસનારૂપ બીજ વાવશે, તે તે નકામું જવાનું છે. ખારી માટી સમાન દુર્ગુણી હૃદયક્ષેત્રમાં વાવેલું આત્મપાસનારૂપ બીજ નકામું જશે. બાહિરથી અનેક પ્રકારના ટીલા ટપકાં છાપ વિગેરે લગાવી માનીલે કે મારા હૃદયમંદિરમાં ભગવાન પધાર્યા, પણ આ તમારું માનવું મંડુક જટાવત્ તથા મનુષ્યશૃંગવત ફેક છે. જ્યાં સુધી તમે સ્વાર્થઅન્ય છે, અને વેર ઝેર નિંદા વિશ્વાસઘાત વિગેરે અપકૃત્યથી હૃદયમંદિરને ખરાબ દુર્ગધી બનાવતા રહે છે, ત્યાં સુધી ઉપરનાં ટલાં ટપકાં છાપ વિગેરે લાખે ચિન્હ લગાવે, મેરૂપર્વતની જેટલી ભસ્મ શરીરે ચેપડે, ફ્રેનેગ્રાયંત્રની પેઠે જ ડરબની અનેક પ્રકારનું ગાન કરે, પણ તેથી આત્મપ્રભુ સંતુષ્ટ થશે નહીં, અને હૃદયમંદિરમાં વાસ કરશે નહીં, એમ નક્કી સમજજે, હાથીના દાંત ચાવવાના જૂદા અને દેખાડવાના જૂદા. એવી બેભાવવાળી ક૫ટવૃત્તિને તમે હદયમાં વાસ કરવા દે છે, ત્યાંસુધી હૃદયમંદિરમાં For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૩) આત્મપ્રભુ વાસ કરવાના નથી. જ્ઞાનરૂપ દીપકથી હૃદયમદિર પ્રકાશવાળું કરો, ભક્તિરૂપ છંટકાવ કરે, દયાનરૂપ ગાદી તકીયા બીછાવી દે, સમતાનાં તેરણ બંધ, ઉત્સાહ પ્રેમને વિજયવાવટા લટકાવી દો. રોડÉનાં આમંત્રણપાટયાં લગાવી દે, પછી જુઓ કે–તમારા હૃદયમંદિરમાં આમપ્રભુને પધરાવતાં કેટલીકવાર થાય છે ! જરા માત્ર પણ વાર થશે નહીં. અસંખ્યાતપ્રદેશરૂપ દ્વારિકાનગરી, અને આત્મરૂપકૃષ્ણ જાણે, અને શુદ્ધપરિ તિરૂપ રાધા જાણે. આવી રીતે આત્મરૂપકૃષ્ણ અને શુદ્ધ પરિણતિરૂપ રાધાની સાથે અસંખ્યાતપ્રદેશરૂપઢારિકા નગરીમાં ધ્યાનચક્ષુથી દેખે, અને નમન કરો, આત્મ સ્વરૂપ કૃષ્ણપ્રભુને હૃદયમંદિરમાં સ્મૃતિપણે સ્થાપવાની ચેગ્યતા સંપ્રાપ્ત કરશે, એટલે તમારી ભક્તિના આધીન આત્મસ્વરૂપ કૃષ્ણપ્રભુ અવશ્ય પધાર્યા વિના રહેશે નહીં. આત્મસ્વરૂપ રામ જાણે અભિમાનરૂપ રાવણ જાણે; અચોધ્યાસ્વરૂપઅસંખ્યપ્રદેશ જાણે, શુદ્ધપરિણતિરૂપ સીતા જાણ, જ્ઞાનસ્વરૂપ લક્ષમણ જાણે, તૃષ્ણારૂપ સમુદ્ર જાણે, અભિમાનરૂપ રાવણે શુદ્ધપરિણતિ સીતાને હરી, તણુંરૂપસમુદ્રની મધ્યે અજ્ઞાનરૂપલંકાનગરીમાં પેઠે એમ સમજે. આત્મપ્રભુસ્વરૂપ રામ છે, તે જ્ઞાનરૂપ લક્ષ્મણ ભાઈની સાથે, સમતા, સંતેષ, વૈયદિ ચદ્ધાઓની સાથે, 18. For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ૭૪) લંકામાં પ્રવેશ કરી, અભિમાનરૂપ રાવણને મારી, શુદ્ધ પરિણતિરૂપસીતાને પ્રાપ્ત કરી. હે ભવ્ય ! તમારે આ ત્મા રામ છે તે શુદ્ધપરિણતિરૂપ સીતાની સાથે હૃદયમદિરમાં પ્રવેશ કરે, એવી ગ્યતા પ્રાપ્ત કરે. તમારી નિમળ મનથી થતી શુદ્ધભક્તિ છે, તે આત્મસ્વરૂપ રામને જ્યાં હશે, ત્યાંથી ખેંચી લાવવાને સમર્થ છે, એમ નક્કી સમજે. તમારે આત્મારામ શરીરની અંદર વ્યાપી રહેલે છે, અસંખ્યાત પ્રદેશરૂપગૃહમાં આત્મસ્વરૂપરામ વસે છે. તેની હે ભળે ! શુદ્ધ ભાવથી ઉપાસના કરો. તમારી ખરા અંતકરણથી થતી ઉપાસના, શુદ્ધપરિણતિને પ્રાદુર્ભાવ કર્યાવિના રહેવાની નથી. સર્વબાહ્યાના પદાર્થોમાં ચિત્તવૃત્તિના ભટકવાથી આત્મશક્તિને પ્રકાશ થતું નથી, અને આત્મિકશુદ્ધપરિણતિના સન્મુખ ગમન થતું નથી– પાતામિ શા સાથે રાષfમ દેહને પાડુ છું વા અને થને સાધુ છું. આવી દઢ અંતરંગ પ્રતિજ્ઞા વિના, શુદ્ધ ૫રિણતિને ઉપાસક આત્મા બની શકતો નથી. દઢ નિશ્ચયથી આત્મશુંકતા સેવન કરે. દઢનિશ્ચયથી સર્વ કાર્ય સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. દઢનિશ્ચયવાળે ભવ્ય, મોડે વહેલે શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરી શકે છે. સ્થા દ્વાદશાસ્ત્ર પિકારીને કહે છે કે આત્મામાં પરમાત્મસ્વરૂપ થવાની શક્તિ છે, માટે હવે તમે પિતાને સિદ્ધકેટમાં For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૫ ) મૂકવા માટે ઉત્સાહવાન થાઓ. જે વસ્તુ પર તમે દષ્ટિ સ્થાપિ છે, તે વસ્તુને ધ્યેયરૂપ કરે છે. આજદિન પર્યત શુભ વસ્તુમાં અને અશુભ વસ્તુઓમાં ઈષ્ટનિષ્ટબુદ્ધિથી, દષ્ટિ સ્થાપી તેને ધ્યેયરૂપે કરી પુણ્ય પાપનું ઉપાર્જન કરી, ચારગતિમાં તેનાં ફળે ભગવ્યાં. હવે તેવી બાઢા ઈષ્ટાનિષ્ટ કપેલી વસ્તુઓ ઉપર દષ્ટિ સ્થાપી દયેયરૂપે કરવાનું પરિહરીને અન્તર્યામી અસંખ્ય પ્રદેશી આત્મ ઉપર દૃષ્ટિ સ્થાપી, તેના સ્વરૂપને ધ્યેયરૂપે કરે. ખરેખર એય તથા ધ્યાતા અભેદરૂપ છે, પણ શ્રાવક અવસ્થામાં આવા કમવિના યતિ સાધ્યસિદ્ધિ થતી નથી. આત્માને ધ્યેયરૂપ કરવાથી આત્મ સન્મુખ આવતા જાઓ છે. આ અધ્યાત્મશાસ્ત્રને સિદ્ધાંત નિયમ છે. રોગી અવસ્થામાં-દુઃખી અવસ્થા પ્રાપ્ત થતાં, પણ તમે હું રેગી છું, હું દુઃખી છું, હું ગરીબ છું, એમ ભાવના કરશે નહીં. એવી ખરાબ ભાવના કરવાથી આત્મસ્વરૂપતાથી કરે ગાઉ દૂર જાએ છે. એમ બહિરાત્મ ભાવના કરવાથી અનંત શકિતવાળી આત્મસત્તાને લેપકરી, બહિરાત્મભાવની દુઃખમય સત્તાને આગળ કરવામાં આવે છે. બહિરાત્મભાવની એવી તુચ્છ સત્તાને જે અવલંબે છે, તે અજ્ઞાની છે, કારણ કે જે બહિરાત્મપણું મિથ્યા છે. તેને તે આગળ કરે છે, માટે તે આત્માને અભકત છે. સુખમય આત્મપ્રભુને હૃદયમંદિરમાં રાખવાને બદલે દુઃખ સિદ્ધિ એ છે મારી , હું કરવાથી For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૬) નેજ હૃદયસિંહાસન ઉપર બેસાડવાથી કદિ તે પુરૂષ સહજ શાશ્વત સુખને ભેંકતા થઈ શકતું નથી. તે અજ્ઞ પુરૂષ ચિંતામણિરત્ન મૂકીને કાચનો કડકે ગ્રહણ કરે છે. વળી તે અમૃત મૂકીને વિષનું ગ્રહણ કરે છે. વળી તે કામધેનુ મૂકીને રાસને ગ્રહે છે. વળી તે પરમેશ્વરનું પૂજન ત્યાગ કરી ભૂતપ્રેતનું પૂજન કરે છે. કારણકે, જ્ઞાન સુખ વિગેરે આમાના ગુણે છે. રેગ, શેક, દુઃખ, એ આત્માના ગુણ નથી, આત્માના ગુણોને ત્યાગ કરી, અબહિરાત્મભાવના ધારણ કરે છે, તે અજ્ઞાની છે. તે પુદગલાનંદી હોવાથી આત્મધર્મની ગંધપણું સમજતો નથી, એમ સમજી લેવું. શાતા વેદનીયના સંગમાં અને અશાતા વેદનીયના સંયેગેમાં પણ, તે બે સંગેથી આત્માને ભિન્ન ધારીને અન્તરથી આત્માના સુખાદિગુણેની દઢનિશ્ચયથી ભાવના કરવી કે જેથી શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થાય. હું શરીર છું; પ્રાણું છું, એમ તમારું ધાવું મિથ્યા છે, શરીર ના પ્રાણને ધારણ કરનાર વ્યવહારથી આત્મ કથાય છે, પણ નિશ્ચયથી જોતાં આત્મા ભિન્ન છે; અને શરીર પ્રાણ પણ ભિન્ન છે. હું અનંતજ્ઞાન દર્શનચારિત્રમય છું. એવી સતત ભાવના કરવી. આત્મા એજ પરમાત્મસ્વરૂપ છે, એમ ધ્યાનથી અભેદપણું ચિંતવ્યા કરે કે જેથી અનંતસુખને પ્રકાશ તમારા અનુભવમાં આવે. તમે શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાને For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૭) પ્રયત્ન સેવ્યા કરે. ભવિતવ્યતાને આગળ કરી પ્રયત્ન ત્યાગશે નહીં. શુદ્ધ પ્રયત્ન કઈપણ શુદ્ધ પરિણામને પમાડશે. શુદ્ધ પરિણતિને પ્રયત્ન છે, તે શુદ્ધપરિણતિનેજ અને વાને, માટે પ્રયત્ન કરો. હાથ જોઈ બેસી રહેવાથી કદિ સારૂ પરિણામ આવનાર નથી. આત્મામાં રહેલા અનંત ને આવિર્ભાવ કરવાને છે. માટે જ્યારે જ્યારે જે જે સમય નિવૃત્તિને મળે, તે તે સમય આત્મસ્વરૂપનું ધ્યાન કરે. ધ્યાતા અને ધયેય ધ્યાનની ઐકયતામાં લીન થાઓ. એકક્ષણ પણ આત્મભાવનાના પ્રયત્ન વિના નકામી જવા દેશે નહીં. કારણકે, એકક્ષણમાં પણ આત્માની ઉચ્ચદશા થઈ શકે છે. થડા સમયને પણ પ્રયત્ન આત્મમય થવામાં ઉ. ત્તમ સાહાચ્ય આપશે. પ્રયત્નમાં શ્રદ્ધા સેવવી, એ પ્રયત્નને અધિક શકિતમય કરનાર છે, પ્રયત્ન પર શ્રદ્ધાને ઓપ ચઢતાં, અધિક શકિત આત્મામાં ખીલે છે. આત્માને ધ્યાન પ્રયત્ન સેવતાં, આત્મમય થશે, અને તેમ થતા અખંડ પ્રસન્નતાને પ્રગટપણે અનુભવજ્ઞાનથી અનુભવશે, અને સહજ સ્વરૂપે આત્માની શુદ્ધપરિણતિ પ્રગટ થતાં, નિરંજન નિરાકાર તિઃ સ્વરૂપમય થશે. પાર વિનાના, કતાં ગરમરવયાવ; आतमराम पदाप्तिता, सोऽहंपदप्रभाव. For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮) सोऽहं सोऽहं ध्यानथी, होवे निर्मल हंस कृत्यकृत्यछे आत्मनु, करतां जगप्रशंस. काया माया वासना, भूली करवू ध्यान; अहंवृत्ति भूले यदा, तब पामे शिवठाण. १२३ આત્મિક શુદ્ધસ્વભાવમાં સ્થિરેપગથી રમતાં કર્મ કલંકને નાશ થાય છે. કડે મણને કાષ્ટને ઢગલો હેય પણ તેમાં એક અગ્નિને કણી મૂકવાથી, સર્વકાણને ઢગલે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ અનંતભવનાં કર્મનાં દલિક, આત્માની સાથે લાગ્યાં છે, પણ શુદ્ધોપયોગના એક અંતમું હતધ્યાનાગ્નિથી સર્વકર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. રોડ એ અલખપદને પ્રાપ્ત કરાવે છે. સઃ એટલે જ્ઞાનદર્શન ચારિત્રમ પરમાત્મા જે સત્તાએ ઘટમાં વર્તે છે તે જ મહેં-હું છું. આત્મામાં પરમાત્મશકિત તિભાવે રહી છે, તે વ્યકિતભાવે થાય, એટલે હું પરમાત્મા. ધ્યાનાગ્નિથી સ્વસ્વરૂપે થયે. પરમાત્માની સર્વ સત્તા મારામાં વર્તે છે, માટે હું પરમાત્મા છું. સત્તાનું સેહં એ શબ્દથી ધ્યાન કરતાં, શકિતભાવે સર્વ ગુણે આત્મામાં પ્રગટે છે. ડહું શબ્દને મનદ્વારા જાપ કર. અન્તરમાં વૃત્તિરાખીને આત્મગુણનું સ્મરણ કરવું. એમ અહનિશ જાપ કરતાં, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અરણિમાં ગુપ્તપણે રહેલી અગ્નિ મથન કરતાં For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં મ ન કરવું કે આ (૨૭૯) પ્રગટ થાય છે, તેમ શરીરમાં રહેલે ગુપ્ત આત્મા તેનું ધ્યાન કરતાં આવિર્ભાવ થાય છે. જે તમારે સહં અક્ષરદ્વારા અક્ષરનું ધ્યાન કરવું હોય તે પ્રથમ યમનિયમનું પ્રતિપાલન કરે તથા આસન દઢ કરે. આસન દઢ કરીને પ્રાણાયામ શરૂ કરે. રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે. પ્રાણાયામથી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પંચ પ્રકારના વાયુની શુદ્ધિ તથા વશતા, થાય છે, हदि प्राणो गुदेऽपानः समानो नाभिमण्डले; उदानः कण्ठदेशे स्यात्, व्यानः सर्वशरीरगः १ હૃદયમાં પ્રાણવાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે. નાભિમંડલમાં સમાનવાયુ રહે છે. કંઠદેશમાં ઉદાનવાયુ રહે છે, અને સર્વ શરીરમાં વ્યાનવાયુ રહે છે. વાયુને બહાર કાઢ, તેને રેચક પ્રાણાયામ કહે છે. વાયુને નાસિકા દ્વારા નાભિઆદિ સ્થાનમાં પૂર તેને કહે છે. વાયુને ઉદરમાં પુરી, સ્થિરકરે, તેને કુંભક પ્રાણાયમ કહે છે. આ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરવાથી મલની શુદ્ધિ તથા રક્તની શુદ્ધિ થાય છે. પ્રાણાયામની ક્રિયા ગુરૂગમપૂર્વક કરવી જોઈએ, શુદ્ધસ્થાન, એકાંતદેશ, સારી હવા, સારૂ બીછાનું, ચિંતારહિત શરીર, રોગરહિત અવસ્થા, એટલા વાનાની અગત્યતા છે. ભોજન કર્યા બાદ તુરત પ્રાણાયામની ક્રિયા આરંભવી For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૦) નહીં, તેમજ મળમૂત્રની શંકા છતાં, પ્રાણાયામની ક્રિયા કરવી નહીં. સ્વસ્થ ચિત્તવાળા થઈ, તમે સારા આસન ઉપર બેસે, અને સિદ્ધાસન અથવા પઘાસન વાળે. સિદ્ધા ટટાર બેસે. ૩ વા ૩ૐ કાર વા ઈષ્ટગુરૂ દેવનું મરણ પ્રારંભમાં કરો. પશ્ચાત્ એમ સંકલ્પ કરે કે-હું શરીરની શુદ્ધિ માટે પ્રાણાયામ કરું છું. પશ્ચાત્ પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી. પ્રથમ ડાભી એટલે ઈડાથી ધીરે ધીરે ઉદરમાં પ્રાણવાયુ ભર, અને પશ્ચાત્ તેને સ્થિર કરે, પશ્ચાત્ જમણી નાસિકાથી એટલે પિંગળાથી પ્રાણવાયુને હળવે હળવે બહાર કાઢ. બે મીનીટને કુંભક થાય, એટલે પ્રાણાયામની સિદ્ધિ થઈ ગણાશે, સવાર, સંધ્યા ને ધ્યાન્ડ એમ ત્રણ કાલે એંશી એંશી પ્રાણાયામ કરશે. આરંભમાં પ્રાણાયામ કેટલાક દિવસ કર્યા બાદ, સુણાનું ઉત્થાન થશે, અને સુપુણ્ના ઉલ્લાનથી આત્મધ્યાન કરવાની યેગ્યતા સંપ્રાપ્ત થાય છે. બે માસ પર્યત આમ પ્રાણાયામની ક્રિયા કરશે, એટલે તમારા મનની સ્થિરતામાં વૃદ્ધિ થશે. તથા શરીરમાં રહેલા પ્રાણવાયુબિલકુલ શુદ્ધ થઈ જશે. પ્રાણાયામની ક્રિયા કરનારને સૂચના કે, તેણે દુધ વિગેરે પદાર્થનું ભક્ષણ કરવું. કઠીન અને કઠોળ તથા પચે નહીં એવા પદાર્થોને ત્યાગ કર જોઈએ. દારૂ અને માંસનું ભક્ષણ કરનારને તે પ્રાણાયામની સિદ્ધિ થતી નથી. પ્રાણાયામની ક્રિયા કરનારાએ નિયમિત લેજન For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૧ ) તથા જલ વાપરવું જોઈએ, એગનાં પુસ્તકનું વિશેષતઃ વાચન તથા શ્રવણું કરવું, સંસારની ઉપાધિથી શોક ચિંતા થાય તેમ પ્રવૃત્તિ કરવી નહીં. મનુષ્ય સંસર્ગવાર્તાલાપ વિગેરે ઉપાધિસગેથી બનતા પ્રયત્નથી દૂર રહેવું, બેમાસ પશ્ચાત્ કૈવલકુંભકની કિયા શરૂ કરવી. કવલકુંભકથી ચિત્તની અપૂર્વ ઉત્સાહશકિત વૃદ્ધિ પામે છે. પૂર્વોકત પ્રાણાયામ કરતાં પણ કેવલકુંભકથી ચિત્તની સ્થિરતા વિશેષ થાય છે. શરીરની નીરોગતા વૃદ્ધિ પૂર્વક, વાત પિત્ત કફની સામ્યતા પ્રગટે છે. વળી કેવળકુંભકથી છાતીના રોગ, ક્ષયરેગ, શ્વાસરોગ, વિગેરેને ક્ષય થાય છે. કેવળકુંભકની કિયાથી મનને શ્રમ લાગે છે, અને તેથી મનમાં અનેક પ્રકારના વિચાર ઉઠતા બંધ થઈ જાય છે. કેવળકુંભકની કિયાથી શરીર હલકું થાય છે, અને ચાલતાં શ્રમ લાગતું નથી. શરીરમાં આહારનું પાચન કેવળકુંભકની કિયાથી સારી રીતે થાય છે, વળી કેવળકુંભકની કિયાથી સ્વપ્રમાં વીર્યનું અલન થતું હોય છે, તે બંધ પડે છે, અને ઉર્ધ્વરેતાપણું પ્રાપ્ત થાય છે. કેવળકુંભકની ક્રિયા, ગુરૂની પાસે રહી કરવી. પિતાની મેળે ડહાપણ વાપરી કેવલકુંભકની ક્રિયામાં પ્રવૃત્ત થવું નહિ. કહ્યું છે કે-હેવાલ રાધે , જે uિg વધે . હવે કેવળકુંભકની કિ યામાં પ્રાણાયામની પેઠે સર્વ વિધિ સાચવી શુભ આસન For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) ઉપર બેસી નાસિકાથી પ્રાણવાયુ લેવા, ખંધ કરવા. યથાશકિત ઉત્તરમાં તથા છાતીમાં વાયુ રોકવા. પશ્ચાત્ ધીરેધીરે પ્રાણવાયુને નાસિકાદ્વારા નીકળવા દેવા. આમ સવાર, મધ્યાન્હ, અને સધ્યા તથા મધ્ય રાત્રી એમ એકેક વખતે વીશ વીશ અને તેથી ઉપર ત્રીશ ત્રીશ પ્રાણાયામ કરવા. ઘી તથા દુધ વિશેષ વાપરવું. એ માસ પર્યંત આ પ્રમાણે સતત ક્રિયા કરવાથી, કેવળકું ભકની સામાન્યતઃ સિદ્ધિ થઈ ગણાય છે. આ ક્રિયામાં તે પ્રસંગે શરીરાદિકને અનુસરી, જે જે ફેરફાર કરવા પડે તે શુરૂ કરાવી શકે છે. લેમ તથા વિલેામ એમ એ પ્રકારના પ્રાણાયામ કહ્યા છે, તથા શ્રી હેમચંદ્ર વિરચિત ચેોગશાસ્ત્રમાં સાત પ્રકારના પ્રાણાયામ કહ્યા છે. યથા ▬▬▬▬ પ્રો. प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्मत; रेचकः पूरकचैव, कुंभकश्चेति सत्रिधा. प्रत्याहारस्ततः शांत, उत्तर श्राधरस्तथा; एभिर्भेदे चतुर्भिच, सप्तधा कीर्त्यते परैः १ ', રેચક, પુરક, કુંભક, પ્રત્યાહાર, શાંત, ઉત્તર, તથા અધર એ સાત પ્રકારના પ્રાણાયામ છે. રેચક પુરક વિગેરેનુ કુળ દર્શાવે છે. For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २८3) लोक. रेचकादुदरव्याधेः कफस्य च परिक्षया, पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते. प्राबल्यं जाठरस्याग्ने, दीर्घश्वासमरुज्जयो लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत. गोहणं क्षतभंगादे, रुदरानेः प्रदीपनम्। व!ल्पत्वं व्याधिघातः समानापानयोजये. उत्क्रान्ति रिपंकाथै, श्वाबाधोदाननिर्जये; जये व्यानस्य शीतोष्णा,-संगः कांतिररोगता. ४ यत्र यत्र भवेत्स्थाने, जंतो रोगः प्रपीडका तत्शान्त्यै धारयेत्तत्र, प्राणादिमरुतः सदा. ५ રેચકથી ઉદરવ્યાધિને તથા કફને નાશ થાય છે. પૂરકથી શરીરની પુષ્ટિ થાય છે, તથા વ્યાધિને નાશ થાય છે. પ્રાણવાયુને વિજય કરે છે તે, જઠરાગ્નિનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે, તથા દીર્ધ શ્વાસ લઈ શકાય છે. શરીરની લાઘવતા થાય છે, તેમજ સમાનવાયુ તથા અપાનવાયુને વિજય કરે છતે, ક્ષતભંગાદિકનું મળી જવું થાય છે. ઉદાગ્નિનું પ્રદીપન થાય છે. અલ્પવિષ્ટા, વ્યાધિઘાત વિગેરે શારીરિકલાભની સંપ્રાપ્તિ થાય છે. ઉદાનપ્રાણ વાયુના જયથી જલમાં ડૂબી શકતું નથી. For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૪) જલધિ વિગેરેમાં સુખે કરી તરી શકે છે, તથા જલની બધા થતી નથી. વળી શાસ્ત્રમાં પંચ પ્રકારના પ્રાણવાયુના જપ કરવા માટે બીજમંત્ર કહ્યા છે. પ્રાણવાયુને જપ કરવા માટે છે એ મને હૃદયમાં જાપ કરે, તેથી હું. દયકમળની શુદ્ધિ થશે, અને રાજસ તથા તામસબુદ્ધિને નાશ થશે. સાત્વિક બુદ્ધિને પ્રાદુર્ભાવ થશે. અપાનવાયુને જપ કરવા શ મંત્રનો જાપ કરે. ગુદાસ્થાનમાં ચિત્તવૃત્તિ રાખી બીજમંત્રનું સ્મરણ કરવું. સમાનવાયુને જય કરવા નાભિકમલમાં જ બીજ મંત્રનું સ્થિર વૃત્તિ પૂર્વક સ્મરણ કરવું. ઉદાન વાયુનો જપ કરવા કંઠે દેશમાં કરો બીજમંત્રનું સ્મરણ કરવું અને વૃત્તિનું સ્થાપન પણ ત્યાં જ કરવું. વ્યાનવાયુને જય કરવા સર્વશરીરમાં છે બીજ મંત્ર પૂર્વક વૃત્તિનું પ્રતિદિન એકેક કલાક સ્થાપન કરવું. જે જે સ્થાને મનુષ્યને વિશેષ પીડાકારક રોગ થયો હોય, તે તે સ્થાને શાંતિને માટે સદા ત્યાં પ્રાણદિપ્રાણવાયુ ધારણ કરે. છાતીને રેગવાળા મનુષ્યએ કેવળકુંભક કરી, સંકલ્પ કરે કે હૃદયરોગ નાશ પામે. એમ કહી. છાતી ઉપર હાથ ફેરવ, એમ પ્રતિદિન અર્ધા કલાક પર્યંત કિયા કરવાથી, ઘેડ માસમાં રોગ નાશ પામે છે. આ સર્વ ક્રિયા ગુ. રૂની પાસે રહી કરવી.માલધક પ્રાણાયામવિગેરે ઘણી પ્રકારના પ્રાણાયામ છે. વિસ્તારના ભયથી અત્ર વિશેષ વર્ણન કર્યું નથી. For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૫ ) બાહ્યપ્રાણાયામનું આ પ્રકારે સામાન્ય સ્વરૂપ દર્શાવી, આત્યં તર પ્રાણાયામનું વર્ણન કરે છે. આત્યંતર પ્રાણાયામનું સ્વરૂપ આ પ્રમાણે છે. બહિરાત્મભાવ જે શરીર, મન, વાણીમાં આત્મબુદ્ધિ, તથા પરવસ્તુમાં આત્મભાવ, જડ અને ચૈતન્યને અવિવેક, પૌગલિકભાવમાં તન્મયપણું, તે રૂપ જે બહિરાત્મભાવ, તેને ત્યાગ કરે. અજ્ઞાનદશાથી ચેતન, પરવસ્તુમાં મેહથી લપટાયે, અને પરવસ્તુમાં અહંમમત્વ બુદ્ધિ ધારણ કરી તેમાં પરિણમી, પિતાનું ભાનભૂ અને જન્મજરાનાં દુઃખ પામે. હવે ગુરૂના ધથી ભેદ રુષ્ટિ જાગતાં તેને ત્યાગ ભાવ કરે તેજ આત્યંતર રેચક જાણુ, તથા આત્માને જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેથી પૂર તે પૂર જાણુ. જો કે આત્માના જ્ઞાનાદિ અનંતગુણે આત્મામાં જ અનાદિકાળથી feતમારે રહ્યા છે. તેને નાશ નથી, પણ આત્માના અસંખ્યપ્રદેશે અનતિ અનંતિ કર્મ ની વર્ગણાઓ લાગી છે, તેથી આત્માના ગુણેનું આચ્છાદન થયું છે, અને તે અનાદિકાળથી તિભાવે વર્તે છે, તે ગુણોને નિજગુણરમણતાથી આવિર્ભત કરવા, ઉપશમભાવ તથાક્ષેપશમભાવ તથા ક્ષાયિકભાવથી આત્મગુણોને પ્રગટાવવા, તથા જેથી તે ગુણે પ્રગટે, એવા હેતુઓનું સેવન કરવું, તેને આત્યંતરપ્રાણાયામ કહે છે. તથા ઉપશમભાવે વા ક્ષપશમભાવે જે ગુણ પ્રાપ્ત થયા તેને સ્થિર કરવા તે આત્યંતર કુંભક પ્રાણાયામ જાણવે. હવે For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬) પ્રાણાયામનું સ્વરૂપ કહ્યા બાદ પ્રત્યાહારનું સ્વરૂપ કહે છે. પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિક ત્રેવીશ વિષય છે તેની સાથે મન જોડે નહીં. બહિરાત્મભાવદષ્ટિને, પરિહરીને, અન્તર દષ્ટિથી લક્ષ્યભૂત સાધ્યને સાધે. અત્તર આત્મસ્વરૂપમાં એક સ્થિર વૃત્તિથી ઉપગ રાખે. અત્તરદષ્ટિથી આત્માસંખ્ય પ્રદેશમાં ઉપયોગ રાખે; તવજ્ઞાનથી ઔદયિભાવમાં રાચેમા નહિં, સંસાર વૃદ્ધિના ઉપગને અસાર જાણે, આશ્રવ હેતુઓના સેવનથી દૂર રહે. પુદ્ગલખેલમાં નિરસારત્વ સમજી, તેમાં પ્રેમ ધારણ કરે નહીં. ઇત્યાદિ પ્રત્યાહારનાં લક્ષણ જાણવાં. પ્રત્યાહાર કરનાર પુરૂષ સ્વસ્વરૂપને વિલાસી હોય છે. દર્શનચારિત્ર મેહનીય ક્ષપશમ તથા ઉપશમ ભાવ પ્રત્યાહારથી વૃદ્ધિ પામે છે. આત્માના ગુણપર્યાયને વિચાર કરે. આત્માના સ્વરૂપને ઉપગ પૂર્વક હૃદયમાં ધારણ કરવું, તેને ધારણ કહે છે. ધારણમાં તત્ત્વને સ્થિર વિચાર હેય છે, અને આત્માવિષે નિવિડ ધારણ હોય છે. સમ્યગ તવિના એકાંત ક્ષતશાસ્ત્ર ઉપર વાસના હોતી નથી. હજારે સંસારનાં કાર્ય કરતાં છતાં પણ હાલા પતિનું સ્મરણ મનમાં સ્ત્રીને જેમ હોય છે, તેમ ધારણાના અભ્યાસી આ માર્થિજીનું સ્યાદ્વાદવાણુપ્રરૂપિત તત્ત્વસ્વરૂપમાં લક્ષ્ય વર્તે છે. ધારણાસાધકભવ્યજીને સંસારના હેતુઓ ઉપર રાગ તથાણ થતું નથી. અર્થાત તેઓ સમભાવે વર્તે છે. ધારણથી For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૭ ) આત્માની ઉન્નતિ થાય છે. તે ખતાવે છે. માયા સમુદ્રને ધારણાવત પુરૂષ આલંઘે છે, ધારણા ધારી ભવ્ય, અવિઘાના પ્રપ ંચેાથી અન્તરમાં ન્યારા વતે છે. ધારણા સાધક ઇન્દ્રિયનાં સુખને દુઃખ કરી જાણે છે. હવે ધ્યાનનું સ્વરૂપ કહે છે. સાલખન અને નિરાલમન એમ બે ભેદ્દે ધ્યાન છે. નાભિ, હૃદય, કંઠ, નાસિકાગ્રભાગ, ભ્રકુટી, બ્રહ્મદ્વાર વિગેરેમાં ચિત્તવૃતિ ઠરાવી, આત્મસ્વરૂપનું જે ધ્યાન કરવું તેને સાલ અન ધ્યાન કહે છે. તથા સે ં, હઁસ, અ, तत्वમત્તિ આદિ પદથી તત્ત્વસ્વરૂપ વિચારવું, તેને પણ સાલ બન ધ્યાન કહે છે. તથા અનેદ્રભગવાની પ્રતિમા આગળ એસી. જીનેન્દ્રના ગુણાનુ એક સ્થિરચિત્તથી સ્મરણ કરવું, તેને પણ આલખનધ્યાન કહે છે. માહ્ય તથા અંતરનું અવલ’મન કરી, આત્મગુણના આવિર્ભાવ થાય, એવું જે ચિંતવવું તે સાલખન ધ્યાન કહેવાય છે. નિરાલખન ધ્યા નમાં ફક્ત આત્મદ્રવ્યનું જ ચિંતવન હૈાય છે. વળી, પિહસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર ભેદ ધ્યાનના કહ્યા છે. તેને વિસ્તાર અત્ર કર્યાં ત થી. ધ્યાનથી અનંતસુખના અનુભવ થાય છે. ધ્યાનથી નિર્મળ ખાધ પ્રગટે છે. પરવશતામાં દુઃખ, અને સ્વવશતામાં સુખ છે, એમ ધ્યાનથી પૂર્ણ વિશ્વાસ પ્રગટે છે. જેમ નાગરનુ સુખ પામર જાણી શકતા નથી, તેમ અનુભવ For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) વિના ધ્યાનનું સુખ અજ્ઞાની પામર જને, જાણી શકતા નથી. ધ્યાન પશ્ચાત્ સમાધિની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિની પ્રાપ્તિ થતાં, ચંદન સમાન શીતલ વચનની પ્રાપ્તિ થાય છે. પશ્ચાત્ ઇન્દ્રિની પ્રવૃત્તિ છે તે વિષયાદિકમાં રાગાદિકભાવે થતી નથી. નિર્વિકલ્પ સમાધિથી નિર્વિકલ્પ આત્મસ્વરૂપને અનુભવ થાય છે. બહિરાત્મભાવનો સર્વથા પ્રકારે નાશ થતાં આત્મસ્વરૂપમાં સર્વથા પ્રકારે રમણતા થવાથી આત્મા અનં. તસુખને શૈક્તા થાય છે. નિવિકલ્પસમાધિના ભોક્તા ગિયે અનંત અખંડ આનંદને ભાગ કરે છે. સમાધિપ્રાપ્ત થતાં સર્વગુણેની પ્રાપ્તિ થાય છે. અહ! ધન્ય છે સમાધિભાવ પામેલા ગિઓને કે જેઓ સદાકાળ પૂર્ણાનંદને ભેગવે છે; આત્મભાવમાં રમતા કરનારા જ્ઞાનયાન સમાધિમંત મહાત્માઓની સંગતિથી આત્માભિમુખતાની અંશે અંશે પ્રાપ્તિ થાય છે, અને અનુક્રમે આમેન્નતિની શ્રેણિયે ચઢી, આમા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પૂર્વોકત એગની રીતિથી આત્મા યોગાભ્યાસ કરી, આત્માનંદને ભેગી બને છે, શ્રીચિદાનંદજી મહારાજ કહે છે કે થીજી વંનિક વાયુ નવાર રે, भेदे षट्चक्र अवक्रगति पाइके For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૮૯) प्राणायामजोग सप्तभेदको स्वरूप लही. रहत अडोल बंकनालमें समायके, देहिको विचारभान दृढ अतिधार ज्ञान; अनहदनाद सुनो अतिप्रीत लायके. सुधासिंधुरुप पावे सुख होय जावे तब, मुखथी बताये कहा गुंगा गोल खायके. વાયુના પંચભેદને બીજમંત્રથી જય કરે, અને અવકગતિથી ષટચક્રનું ભેદન કરે, સાત પ્રકારના પ્રાણુંયામને સ્વરૂપ પામીને વંકનાલ કે જેને મેરૂદંડ કહે છે, તેમાં વૃત્તિને લય કરી સમાઈ રહે, આત્મસ્વરૂપને દઢ અધ્યાસ ધારણ કરે, એમ કરતાં અનહદ ધ્વનિનું શ્રવણ થાય, સાકર સમુદ્રમાં ભળતાં, જેમ તદ્રુપ બની જાય છે. અથવા જેમ લવણની પૂતલી સમુદ્રમાં ભળતાં તદ્રુપ બની જાય છે, તેમ આત્મા પણ પરમાત્મસ્વરૂપ ચિંતવર્યાવતે, તેમાં રમણ કરતે, પરમાત્મસ્વરૂપ બની જાય છે, સહજજ્ઞાન ગ દ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મા છે તેજ પરમાત્મારૂપ છે, આત્માના શુદ્ધપયયને વેગ, આત્માને થ, તેજ વસ્તુતઃ યોગમાર્ગ છે. તેની પ્રાપ્તિ માટે ધ્યાનાદિકની અપેક્ષા છે. ક્રમનું ઉલ્લંઘન કરી, એકદમ પરમાત્મતત્વની પ્રાપ્તિ કરી શકાતી નથી. માટે અનુક્રમે કારણ સામગ્રીને સેવ્યાથી, સાધ્યની સિદ્ધિ અનાયાસે થાય 19 For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) છે. સાહુ પદ એ શબ્દાલન છે, સહુ શબ્દદ્વારા આત્મસ્વરૂપમાં વૃત્તિ રમાડવાથી, વૃત્તિ નિવિષયી બની જાય છે, અને પશ્ચાત્ ઉદાસીનભાવ પ્રગટવાથી, સ`સારની પ્રવૃત્તિમાં સ્વાદ પડતા નથી, અને સંસારની પ્રવૃત્તિમાં રાગદ્વેષથી પરિણમન થતું નથી, અને અન્તરથી આત્માના ગુણુપર્યાયમાં રમણતા કરવાથી, અંશે અંશે . પરમાત્મસ્વરૂપ પ્રગટતુ જાય છે, અને તેથી પ્રાન્તે સંપૂર્ણ પરમા× ત્માની સ્થિતિમય આત્મા બની રહે છે. હું ભળ્યે ! જગમાં પરમપ્રશસ્ય એવુ ધ્યાનનું માહાત્મ્ય સમજીને, કાયા અને માયાની વાસના ભૂલીને ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે. કાયામાં ઉત્પન્ન થતા અહે ભાવના વિલય કરવા ાગ્ય છે, તથા માયાની વાસના પણ ભૂલવી જોઇએ. જગમાં માયાના જોરથી જગત્પ્રાણિયા સંસારરૂપ નગરીના ચારાશી લાખ ચૌટાની અ ંદર, નાટકીયાની પેઠે અનેક પ્રકારના અવતારરૂપ વેષ લેઇ, જન્મમરણુરૂપ નારા નાચે છે, માયાની વાસનાનું ભાન ભૂલનાર મહાયેાગી જાણવા. માયારૂપ મહાપ્રચંડરાક્ષસી, સનું ભક્ષણ કરી જાય છે. જ્ઞાનિચે માયાની જાત પુછી, કે તું કાણુ છે ? શા માટે તું જગના જીવાને સાવે છે ? તું જગત્માં શુ કાર્ય કરે છે ? તેના ઉત્તરમાં જ્ઞાનીને ગુરૂ શબ્દથી સમેધી માયા કહે છે કેઃ For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) मत पूछो मेरी जात गुरुजी, मेंतो नागरब्राह्मणीयां. हाथी खागइ घोडा खागइ, खागाइ सारी फोजडीयां; सबरे दल में दोनंग छाडे, एक मेख दुजी मोगरीयां. मत०१ गाजर खाइ मूला खागइ, खागइ सारी लालरीयां; भरे खेतमें दोन छोडे, एक कुइ दुनी ढेकरीयां. मत० २ लड्डु खागद पेंडा खागइ, खाइ सारी रेवडीयां भरे हाटमें दोनंग छोडे, एकबाट दुजी ताखडीयां मत०३ આ પ્રમાણે જગત્માં આત્માને પરિભ્રમણ કરાવનાર મહામાયાનું સ્વરૂપ સમજી તેથી દૂર રહી ભવ્યજીએ આકાશની પેઠે નિરાકાર એવા જ્ઞાનાદિકગુણમય આત્મસ્વરૂપમાં લીન થવું. અહંવૃત્તિનું ભાન જ્યારે આત્મા ભૂલે છે, ત્યારે આત્મા શિવસ્થાન પામે છે, એ સિદ્ધાંત વાત છે, તે પણ સૂચના કે પિતાના સ્વરૂપની શ્રદ્ધા અને તેમાંજ રમણતા થવાથી, અને આત્મવિનાની વસ્તુઓ જડ છે, તેથી તે મારી નથી, એવી બુદ્ધિ થવાથી સ્વતઃ અહંવૃત્તિને નાશ થાય છે, અને અખંડ આનંદગૃહ ભૂતપરમાત્મ અવસ્થા સ્વતઃ પ્રગટે છે. હવે સત્યધર્મ શાથી હોય છે, તે દર્શાવે છે – आत्मोपयोगे धर्मछे. निजोपयोगे दान . नीजोपयोगि ज्ञानी छे, शाश्वमुखनी खाण. १२४ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રકર ) वहे वृत्तिनी शून्यता, आत्मस्वभावे लक्ष; सार सार सहु ग्रन्थनु, सत्यविकाशे दक्ष. १२५ मनन स्मरण शुद्धात्मनु, अन्तरमा उपयोम; राखी चाखी मुक्तिफळ, लहिए निजगुणभोग. १२६ આત્મદ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રુવના ઉપગે શુદ્ધધિર્મને પ્રાદુર્ભાવ જાણવે. તથા આભેપગે ભાવદાન જાણવું. આત્માનો ઉપયેગી ભવ્યજીવ જ્ઞાની જાણ. આત્મજ્ઞાની સ્વધર્મના ઉપાદેયપણાથી, શાશ્વત સુખનું સ્થાન બને છે. બાહ્યભાવમાં ચિત્તવૃત્તિની શૂન્યતા વહે, અને આત્મસ્વભાવમાં લક્ષ વ, તેજ સર્વગ્રન્થોનું સારમાં સાર કથન છે. એમ નિર્ભયપણે પંડિત પુરૂષ સત્ય પ્રકાશે છે. ચરમપ્રેમથી આત્મસ્વરૂપમાં લક્ષ રાખવું, આત્મજ્ઞાનવિના આત્મસ્વરૂપમાં લક્ષ્ય અપાતું નથી. જ્ઞાનદષ્ટિથી ધર્મ પ્રગટે છે, અને પરમાં રમણતા બુદ્ધિ વર્તતી નથી. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, અન્તરદૃષ્ટિથી પરમાત્મદેવનું આ રાધન કરવું. કહ્યું છે કે પર રાગ મલ્હાર. ज्ञानकी दृष्टि निहालो वालम, तुम अंतर दृष्टि निहालो. वालम० बाबदृष्टि देखेसो मूढा, कार्य नहि निहालो; धरम धरम कर घरघर भटके, नाहि धर्म दिखालो. वालम०१ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २८3) बाहिर दृष्टियोग वियोगे, होत महामत वालो कायर नर जिग मदमत वालो,सुखविभाव निहालो. वालम०२ बाहिरदृष्टि योगे भविजन, संमृतिवास रहानो; तिनतें नवनिधि चारित आदर, ज्ञानानन्द प्रमानो. वालमा પૂકતપદથી સિદ્ધ થાય છે કે જ્ઞાનદષ્ટિ કરી, બહિરત્મદષ્ટિ ત્યાગવી, અર્થાત બાહાભાવમાં વૃત્તિની - ન્યતા વહે તેમ કરવું. બાહ્યદષ્ટિથી મહામતવાબે જીવ થાય છે. અનંતીવાર ચોરાશી લાખ જીવનિમાં આ છ પરિભ્રમણ કર્યું, તેનું કારણ બાહ્યદષ્ટિ છે. માટે જ્ઞાનદૃષ્ટિથી બાઘદૃષ્ટિને પરિહાર કરી, અન્તરાત્મદેવનું શુદ્ધપ્રણિધાન પૂર્વક આરાધન કરવું. તે ઉપર કહ્યું છે કે पद राग मल्हार. ज्ञानकी दृष्टि विचारो, साधो भाइ, आतमदृष्टि संभारो साधो. अनुकरमें शुद्धज्ञाने अनुभव, ज्ञेय सकल सुविचारो; ज्ञाने ज्ञेयकी एकता आदर, बहिरातमशुं निवारो. साधो०१ ज्ञानदृष्टि जे अन्तर भावे, शुद्धरूचिरूप पहिचानो अन्तररातम ज्ञानातम भावे, होय परमातम जानो. साधु०२ परमातम ते निजगुण भोगो, चारित ज्ञान बखानो; ज्ञानानंद वेतनमय मूर्ति, आनंदभाव सुजानो साधु०३ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૪ ) આ પદમાં પણ જ્ઞાનાત્મભાવે અન્તરાત્મદેવનું આરાધન કરતાં, અન્તરાત્મ તે પરમાત્મરૂપ થાય છે તેમ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. સારાંશ કે અનંતજ્ઞાનાદિ શકિતને આધારીભૂત આત્મતત્તવનું જ્ઞાન ધ્યાનથી સેવન કરવું. આત્મા જ પ્રિય તથા શ્રેષમાં શ્રેષ્ઠ ગણીને, તેનું આરાધન કરવું. તેમાં તલ્લીન થવું. તેજ પરમ રહસ્ય છે. તે સંબંધી ઉપાધ્યાયશ્રી યશોવિજયજી પરમપ્રેમમાં વૃત્તિએને લદબદ કરી, પદદ્વારા આત્મદેવનું ગાન કરે છે કે પર. ज्ञानादिक गुण तेरो, अनंत अपर अनेरो; वाही कीरत सुन मेरो, चित्तहुँ जस गायोहे. ज्ञाना०१ तेरो ज्ञान तेरो ध्यान, तेरो नाम मेरो मान; कारण कारज सिद्धो, ध्याता ध्येय ठरायोहे. ज्ञाना०२ छूट गयो भ्रम मेरो, दर्शन पायो में तेरो; चरण कमल तेरो, शुजस रंगायो हे. झाना० ३ જુએ શ્રી ઉપાધ્યાયજી આમસ્વરૂપમાં પ્રેમથી લીન થઈ કહે છે કે તે જ્ઞાન, ધ્યાન્ન, તેજા, રાજ, હે આત્મા ! તારું જ્ઞાન તેજ જ્ઞાન છે. તરું ધ્યાન તેજ ધ્યાન છે. તારું નામ તે મારો પ્રાણ છે. અહીં કેટલી આત્મપ્રેમ ભક્તિની સીમા ! વળી તેઓશ્રી કહે છે કે જો સ્ત્રા For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२८५) मेरो, दर्शन पायो मे तेरो. भारे। श्रम मटी गयो, में 3 આત્મા ! તારે દર્શન પા. અહ ઉપાધ્યાયજી કહે છે કે હે આત્મન ! મેં તારૂં દર્શન પામ્યું. આ વાકય ઉપરથી ઉપાધ્યાયજીની કેટલી ઉચ્ચદશા છે, તે ભવ્યજીએ સમજી લેવું. હે આત્મા ! તારા સ્વભાવરૂપ ચારિત્ર કમલમાં મારે સ્વભાવ રંગાવે છે. એમ અત્યંત પ્રેમથી તેઓ શ્રી ગાન કરે છે. તથા આત્મભાવમાં રમણતાજ સારમાં સાર છે, એમ આત્મનિષ્ઠ ઉપાધ્યાયજી આમાનું ગાન કરતા છતા કહે છે, તે નીચે મુજબ. पद शोनी राग. चिदानंद महिनासी हो, मेरो चिदानंद अविनासी हो. टेक. कोर को करमकी मेटे, सहज स्वभाव विलासी हो. चि०१ पुद्गलने खेल जो जगको, सोतो सबहि विनासीहो; पूरन गुन अध्यातम प्रगटे, जागो जोग उदासीहो; चि०२ नाम मेख किरिमाकुं सबहि, देखे लोक तमासीहो; चिन मन चेतन गुन चिने, साचो सोउ सन्यासीहो चि०३ दोरी देशकी किति दोरे, मति व्यवहार प्रकाशीहो; अगम गोबर निश्चयनयकी, दोरी अनंत अगासीहो.चि०४ नाना घों एक पिछाने, आतमराम उपासीहो; भेदकलनामें जड भृल्यो, लुब्ध्यां तृष्णा दासीहो. चि०५ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૬ ) धर्मसिद्धि नवविधि घटमें, कहा ढुंढत जइ काशीहो; जश कहे शांत सुधारस चाख्यो, पूरन ब्रह्म अभ्यासी हो. चि०६ શ્રી ઉપાધ્યાયજી કહે છે કે પુદ્ગલથી ન્યારૂ ચૈતન્ય વરૂપ મારૂ અવિનાશી છે. પુદ્ગલના મેલ સમાન ખેલ સવ વિનાશી છે, મારા જ્ઞાનઆનંદસ્વરૂપ આત્મા તે અવિનાર્થી છે. અનાદિકાળ સંસારમાં પરિભ્રમણુ કરે છે તે પણ મારૂ જીવપણુ નાશ પામ્યું નથી. અન’તકાળ જશે તે પણ જીવપણું તેવું ને તેવું રહેવાનું. આત્મા દ્રવ્યાથિકનમની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. ગતિપર્યાયાદિક સવ અશુદ્ધ પર્યાય છે. રાગ દ્વેષ, અષ્ટકમની વા, પચ શરીર, આદિ સ` પર્યાય છે, તે પુદ્ગલ સંબધે છે. અને પુદ્ગલના સંબધ ાગે, આત્માને વિભાવ પર્યાય બને છે, તેને અશુદ્ધ પર્યાય કહે છે. અભવ્ય જીવને અશુદ્ધપર્યાયની સ્થિતિ અનાદિ અનતમે ભાંગે છે. કારણ કે, અભવ્યજીવાને અશુદ્ધપર્યાય નહીં બદલાવાના સ્વભાવ હાવાથી, પર્યાયની શુદ્ધિ થતી નથી, અને પર્યાયની શુદ્ધિ થયા વિના મુક્તિ નથી. ભવ્યજવેને અશુ ુપર્યાયની સ્થિતિ અનાસિાંત ભાંગે હાય છે. શુદ્ધપર્યાચની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ સાઢ઼િ અનત છે, અને સમયે સમયે શુદ્ધ પર્યાયને પણુ ઉત્પાદ વ્યય થાય છે, તેની અપેક્ષાએ સાદિ સાંત ભીંગ જાણવા. આત્મા પરમાત્મસ્વરૂપ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૭) થયે, તેમાં દ્રવ્યપણું તે પ્રથમ જેવું હતું, તેવું પરમામદશા થતાં પણ છે, પણ પ્રથમ આત્માના જ્ઞાનદર્શનચારિત્રરૂપ પર્યાય કર્મચેગે અશુદ્ધ હતા, તે કર્મ ટળતાં શુદ્ધપર્યાય થયા તેજ વિશેષ પરમાત્મપણું જાણવું. આત્માને નિત્યપણે તથા અનિત્યપણે જાણ્યા વિના, તથા આત્માને એક પણે તથા અનેકપણે જાણ્યા વિના સમ્યક આત્મજ્ઞાન થતું નથી. હવે નિત્યાનિત્યત્વપણું દર્શાવે છે. પ્રથમ એકાંતપક્ષ દર્શાવે છે. तत्राऽऽत्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम्। हिंसादयः कथं तेषां, कथमप्याऽऽत्मनोऽव्ययात्. ? ત્યાં આત્મા નિત્યજ એકાંતે છે, એવું જેઓનું એકાંત દર્શન છે, એવા સાંખ્ય, વેદાંતી, નૈયાયિક, મીમાંસકના - તમાં, હિંસાદિકની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ તે તેમના મતાનુસારે આત્માને નાશ નથી. માટે કથંચિત આત્માને નાશ માનવામાં આવે તે હિંસાદિક થાય છે. પણ તેને તો આત્માને નિત્ય માનનારા માનતા નથી. માટે તેમના માતાનુસાર હિંસાદિક નહીં ઘટવાથી, દયાદિકની સિદ્ધિ થતી નથી. આત્માને માનનાર નિત્ય એકાંતવાદી હિંસાદિકની સિદ્ધિ અર્થે ઉત્તર આપે છે તે નીચે મુજબ. For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૮) मनोयोगविशेषस्य,-ध्वंसो मरणमाऽऽत्मनः, हिंसा तच्चन तत्त्वस्य, सिद्धरर्थसमाजतः આત્માને મનની સાથે સંબંધ છે, તે સંબંધને નાશ થે તેને મરણ કહે છે. તે જ મરણરૂપ હિંસા જાણવી. આવી હિંસા, આત્માને અવ્યય માનવાથી પણ ઘટે છે. વાદીનું આ પ્રમાણે કહેવું અયુક્ત છે, એમ સિદ્ધાંતી ઉત્તરમાં દર્શાવે છે. આત્માને મનની સાથે જે સંગ, તે સંયેગને વંસરૂપ જે મરણ છે, તેતે અર્થાત્ સિદ્ધ છે. સમૃતિઉદ્બેધકવિષયાદિકના અભાવથી, આત્મમન સંગ સ્વતઃ નષ્ટ થાય છે, અને સ્મૃતિ ઉધકના સદ્ભાવે, આતમમન સંગ ઉત્પન્ન થાય છે. તેથી આત્મમનસંગ નાશ કરનાર અન્ય પ્રાણી સિદ્ધ થતો નથી. માટે હિંસકની સિદ્ધિ થતી નથી, અને હિંસક સિદ્ધ થયા વિના દયાદિકની સિદ્ધિ થતી નથી. આ ઉપરથી સિદ્ધ થયું કે આત્મમનસંગનાશને હિંસા માનવી યુક્તિ યુક્ત નથી. વળી આત્માને નિત્ય એકાંત માનનારના મતમાં આત્માની સાથે શરીરને સંબંધ પણ ઘટતું નથી, તે લોક દ્વારા દર્શાવે છે. જ, शरीरेणापि संबंधो, नित्यत्वेऽस्य न संभवी; विभुत्वेन च संसारः, कल्पितःस्यादसंशयम्. For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૯ ) अस्य आत्मनो नित्यत्वे शरीरेणाऽपि सह संबंधो न संभवी ( न घटते ) दोषांतरमाह आत्मनो विभुत्वेन संसा4 ઞસશય ( નિશ્ચિત ) પિત્તાશ્યાત્. ભાવાર્થ:- આત્માને એકાંત નિત્ય માનવાથી, શરીરની સાથે આત્માના સંબધ ઘટતા નથી. કારણકે, નિત્યવતુ અપરિણામી ડાય છે. વસ્તુમાં પરિણમન થયા વિના સંઅધ થતે નથી. જેમ એ હસ્તના સંચાગ કરવે! હાય છે, ત્યારે હસ્તદ્વયમાં સંચાગજનક વ્યાપાર કરવા પડે છે, તેમ અત્ર પણ નિત્ય આત્માના શરીરની સાથે સચેગ કરવા અર્થે અન્ય કાઇ કિયા હૈાવી જોઈએ. આત્મા નિત્ય અપ રિણામી માનેલે હેાવાથી, આત્મામાં શરીરસચેાગજનક ક્રિયાના સભવ થશે નહીં, અને જો શરીરસ ચૈાગજનક ક્રિયા ‘આત્મામાં માનવામાં આવે, તે આત્મા પરિણામી થવાથી નિત્યલ ના વ્યાધાત થાય છે. વળી બીજું દૂષણ કહે છે, આત્માને વ્યાપક માનવાથી, એક સ્થાનથી ખીજે સ્થાને જન્મ લેવા, તથા પરિભ્રમણ કરવુ તે સર્વ કલ્પના માત્ર ઠરશે. કારણ કે, વ્યાપકઆત્મા સત્ર એક સરખા હવાથી, સ ́સાર (એકસ્થાનથી અન્યસ્થાને જવુ) સિદ્ધ થતા નથી. માટે શરીરની સાથે નિત્યવ્યાપક આત્માને સંબંધ અનતે નથી. અપ્રાપ્ત એ વસ્તુના સબંધો તેને સં યાગ કહે છે. અને વ્યાપક આત્મા તે સત્ર હાવાથી કામ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦ ) સ્થાને અપ્રાપ્ત નથી, તેથી પ્રાપ્ત વ્યાપક આત્માને માનવાથી શરીરને સંયેાગ ઘટતેા નથી, અને જ્યારે શરીરની સાથે આત્માના સચાગ સિદ્ધ થયા નથી. તે એકાંત નિત્યવાદમાં હિંસાદિકનીસિદ્ધિ શી રીતે ઘટે ? અહિ તુ ન લે ! વાદી તેનુ સમાધાન કરવા યુક્તિ કહે છે. જોજ. अदृष्टाद्देहसंयोगः स्यादन्यतरकर्मजः इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाविवेचनात् ॥ ४ ॥ પુણ્ય પાપરૂપ અદૃષ્ટથી અન્યતરક જ એવા દેહ સચેાગ, આત્માની સાથે થાય છે. તાત્પર્યાં કે આત્મા, વ્યાપક હાવાથી, તેમાં સંચેાગજનક ક્રિયા ઉત્પન્ન થતી નથી. પર ંતુ શરીરતા અવ્યાપક હાવાથી, તેમાં આત્માની સાથે એક દેશથી સયાગજનકરૂપ ક્રિયા ઉત્પન્ન થાય છે. પુણ્યપાપરૂપષ્ટવશાત્ આત્માની સાથે શરીરના સમધ અને છે, તેથી જન્મમરણની સંઘટના થઇ શકે છે, અને ત દ્વારા હિંસાદિકની સિદ્ધિ થાય છે. હવે સિદ્ધાંતવાદી કહે છે કે તે પ્રમાણે માનવુ· યુક્તિ યુક્ત નથી, તથા અનુભવવિરૂદ્ધ છે, તે જણાવે છે. તોગવિવેચનાત્ તે સંબધનું વિવેચન વિચારી જોતાં સિદ્ધ ઠંરતુ નથી. શરીરની સાથે આત્માના સબંધ છે, તે સંબધ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૧ ) આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન સંબંધ માનશે તે જેવા આ આત્માથી શરીરને સંબધ ભિન્ન છે, તેવા સર્વ આત્માથી શરીરના સબંધ ભિન્ન છેજ. આત્માથી શરીરસખધ ભિન્ન છતાં, પણ આત્માની સાથે સધ માનશેા, તે આ શરીરથી સર્વ આત્માની સાથે સંબંધ થવા જોઇએ, અને તે પ્રમાણે આ યુક્તિથી નારકી શરીરની સાથે ઇન્દ્રના આત્માના સંબધ થવાથી, ઇન્દ્રપણ નારકી કહેવાય, અને જો તમે આત્માની સાથે શરીરના સમધ અભિન્ન માનશે, તે। આત્મા નિત્ય હોવાથી, શરીરના સંબધ પણ નિત્ય થશે, અને નિત્યશરીર સંબધી, આત્મા મુક્ત થશે નહીં અને તેથી મેાક્ષાભાવ થાય, અને માક્ષાભાવ સિદ્ધ થતાં ત્યાગ, વૈરાગ્ય, તપ, જપની નિષ્ફલતા થાય, ઇત્યાદિ વિકલ્પથી આત્માની સાથે શરીરના સમધ એકાંત નિત્યવાદમાં સિદ્ધ થતા નથી, વળી જો તમે એમ કહેશે કે અદૃષ્ટનું એવું માહાત્મ્ય છે કે નારકીશરીરા સબંધ નારકીઆત્માની સાથે થાય છે, અને ઇન્દ્રના આત્માની સાથે નથી થતા, તેથી ઈન્દ્રમાં નારકીવ્યવહાર થતા નથી, એમ જો કહેશેા તે અમે વિકલ્પ ૪રીએ છીએ કે અયુટનન્ચમાદાત્મ્ય છે, તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે ? જે માહાત્મ્ય, આત્માથી ભિન્ન માનશે તા આ આત્માની પેઠે ઇન્દ્રના આત્માથી પણ માહા For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૨ ) મ્ય ભિન્ન છે, તે ભિન્ન એવા માહાત્મ્યથી જેમ નારકી શરીરની સાથે સંધ થાય છે, તેમ ઈન્દ્રના આત્માના પણ નારકીશરીરની સાથે સંબધ થવા જોઇએ, અને જો એમ થાય તે પૂર્વકતણુથી નારકીનુ દુ:ખ ઇન્દ્રને ભાગવવું પડશે, અને જો બીજા વિકલ્પ પ્રમાણે યુજન્ય માહાત્મ્યને આત્માથી અભિન્ન માનશે, તેા કાઈ પણુ આત્મા મુક્તિ પામશે નહીં. ઇત્યાદિ વિચારતાં, એકાંત નિત્ય આત્માની સિદ્ધિ થતી નથી. વળી અદૃષ્ટદ્વારા શરીરમાં વ્યાપાર થતાં આત્માની સાથે સમધ થાય છે, એમ વાદીએ કહ્યું, તે પણુ અપ્રમાણુ છે. સવવ્યાપક આત્માની સાથે એક પ્રદેશથી સમૃધ થવાથી, પૂર્ણ આત્માની સાથે શરીરનેા સંબધ થયા નહીં. જે પ્રદેશાવચ્છિન્ન શરીર સંબધ હશે, તેથી અષ્ટ ભગવાશે, તા સર્વાં વ્યાપક આત્મા દુઃખાદિકના ભાતા સિદ્ધ થશે નહીં. વળી શ્રી* નિયમ એ છે કે સર્વ વ્યાપક આત્મા એક દેશથી આકાશની પેઠે અપાતા નથી. એ ઉપરથી એકાંત નિત્ય આત્માની સિદ્ધિ કોઈ પણ રીતે થતી નથી. હેવે એકાંત અનિત્ય આત્મા માનનારના મતમાં હિંસાર્દિકની સિદ્ધિ થતી નથી તે દર્શાવે છેઃ C જોજ. अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसंभवः नाशहेतोरयोगेन, क्षणिकत्वस्य साधनात् For Private And Personal Use Only ॥ ♦ | Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩). આત્માને એકાંત અનિત્ય માનનારના પક્ષમાં પણ હિંસાદિકને સંભવ થતું નથી. તેનું કારણ કહે છે. હિંસ્યની સાથે નાશનું જે નિમિત્ત દંડાદિક કારણ તેનો સંબંધ નહીં હોવાથી હિંસાદિકની ઉપપત્તિ સિદ્ધ થતી નથી. શા કારણથી સંબધ થતો નથી તેનું સમાધાન કરે છે કે વસ્તુને ક્ષણિક માનવાના કારણથી. ભાવાર્થ – બૌદ્ધમતાનુયાયી સર્વ વસ્તુને ક્ષણિક માને છે, તેમના મતમાં એક ક્ષણમાં વસ્તુ રહે છે, બીજા ક્ષણમાં વસ્તુને નાશ થાય છે. જડ અને ચૈતન્ય વસ્તુ પણ એક ક્ષણમાં ઉત્પન્ન થાય છે, અને બીજા ક્ષણમાં (સમયમાં) નાશ પામે છે. જ્યારે આમ છે, ત્યારે હિંસનક્રિયા, હિંસ્ય અને હિંસકની સિદ્ધિ થતી નથી. જેમ ચિત્રે એક સમયમાં મિત્રને માર્યો. ચિત્રને તથા મિત્રને આત્મા બીજા સમયમાં નષ્ટ થયે. ત્યારે બીજા સમયમાં ઉત્પન્ન થએલા આત્માને પ્રથમ સમયમાં ચૈત્રે કરેલા પાપનું ફળ લાગી શકે નહીં, કારણ કે બીજા સમયમાં ચિત્રને આત્મા નષ્ટ થયેલ છે. જ્યારે આ પ્રમાણે હિંસક કેઈ ઠર્યો નહીં, તે હિંસા પણ સિદ્ધ થઈ નહિ, અને જ્યારે હિંસા સિદ્ધ થઈ નહી, ત્યારે તેનું ફળ દુઃખ વિગેરે પણ સિદ્ધ થતું નથી. જે કહેશે કે પ્રથમના આત્માએ પાપ કર્યું, અને બીજા સમયના આત્માને તે લાગ્યું, તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે બીજા For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪ ) સમયમાં ઉત્પન્ન થએલા આત્માને હિંસાદિકની સાથે સંબધ નથી. હિંસાને હિંસકની સાથે સંબધવિના પણ જો ફળ ભેાકતૃત્વ માનશે, તેા હિંસા અને દયામાં ભેદ રહ્યા નહી”, વસ્ત્રની ગડીમાં જેમ નીચે કસ્તુરી ધરવાથી, તેની ગંધ ઉત્તરાત્તર ગડીમાં આવે છે, તેવી રીતે પ્રથમના આત્માની વાસનાના સંક્રમ ખીજા આત્મામાં માનતાં પણ દૂષણ આવે છે, તે તાવે છે. માતાએ જે જે પદાર્થના અનુભવ કરી, વાસના ધારણ કરી છે, તે વાસનાના સક્રમ ઉદ્ઘરમાં રહેલા બાળકમાં થવાથી, બાળકને પશુ માતાએ અનુભવેલા પાનું સ્મરણ થવું જોઇએ. પણ તે પ્રમાણે મરણુ થતું નથી. માટે વાસનાના સક્રમ પણ સિદ્ધ થતા નથી. અન્યપ્રકારે પશુ હિંસાદિકની સાથે હેતુને સબ ંધ થતા નથી, તે અતાવે છે. જેમ ઈંડવડે કાઇએ દેવદત્તને માર્યાં, ત્યારે હિંસા થઈ. તે હિંસા ઈડથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન કહેશેા, તે વિધ્યાદ્રિની હિમાદ્રિની પેઠે હિંસાદિકની સાથે દંડાકિના સબધ ઘટશે નહી. જે હિ...સા દડી અભિન્ન માનશેા તે, દડરૂપ હિંસા થઈ, પણ ન્યારી હિં‘સા થઇ નહીં. વળી દૂષણ આપે છે કે જે સમયમાં ચૈત્રે દેવઢત્તને મારવાને પરિણામ કર્યાં તે તે પિરણામ કરવાવાળા આત્મા તેા બીજા સમયમાં નષ્ટ થયા, અને દરગ્રહણ કરનાર તથા મારનાર આત્મા તે અન્ય ઠર્યા. તે કારવિના B For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૫ ) કાર્યની ઉત્પત્તિ થઈ, એમ માનવું પડશે. અને એમ માનવું તે લેકવિરૂદ્ધ છે. પૂર્વોક્ત દૂષણથી એકાંત અનિત્ય આત્મા માનતાં હિંસાદિકની સિદ્ધિ થતી નથી. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મા માનતાં જે દૂષણે આવે છે, તે સર્વ દૂષણેને પરિહાર, આત્માને નિત્યાનિત્ય માનતાં થાય છે. मौनीन्द्रे च प्रवचने, युज्यते सर्वमेवहि; नित्यानित्ये स्फुटं देहा, द्भिन्नाभिन्ने तथाऽऽत्मनि ॥१॥ અનાદિકાળથી સિદ્ધ એવા જીતેન્દ્ર પ્રવચનમાં, આત્મામાં નિત્યાનિત્યપણું તથા દેહથી આત્માનું કથચિત્ ભિન્નપણું અને કથંચિત્ અભિન્નપણું આદિ સર્વ યુક્તિયુક્ત ઘટે છે. આત્માને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય માનવાથી ત્રણે કાલમાં તેનું દ્રવ્યપણું એક સરખું રહે છે, તેથી જે જે કર્મ કરે છે, તે અન્યભવમાં ભેળવી શકે છે. નિત્ય આત્મા દ્રવ્યથી માનતાં પ્રત્યેક ભવમાં તેની હયાતિ હોય છે, તેથી જાતિસ્મરણજ્ઞાનાદિકની પણ ઉપપત્તિ સમ્યગરીત્યા ઘટે છે. આત્માને પર્યાયાથિકનયની અપેક્ષાએ કથંચિત્ અને નિત્ય માનવાથી, દેહમાં આત્મા પરિણમે છે, અને કર્મ સાથે પણ પરિણમે છે, તથા અન્ય ભવમાં કૃતકર્માનુસારે જુદા 20 For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૬). જુદા શરીરમાં પરિણમી શકે છે. આત્માને પર્યાયનયાપેક્ષાએ અનિત્ય માનતાં, કર્મ સાથે પરિણમન ઘટી શકે છે. એકાંત નિત્ય આત્મા માનતાં, કર્મ સાથે પરિણમન થઈ શકતું ન હતું તે દેષને કથંચિત્ અનિત્ય માનતાં સર્વથા પરિહાર થાય છે. વળી કથંચિત દ્રવ્યાપેક્ષા નિત્ય માનતાં, એકાંતઅનિત્યપક્ષમાં આત્માની ક્ષણમાં નષ્ટતા સિદ્ધ થતાં, હિંસાદિકની અનુપત્તિ વિગેરે જેજે દોષ લાગતા હતા, તે સર્વને પરિહાર થાય છે. કારણ કે પર્યાયાર્થિકનયાપેક્ષાવડે આત્મામાં ક્ષણે ક્ષણે પર્યાયને વ્યય થાય, અને અન્ય પર્યાયને ઉત્પાદ થાય, તે પણ દ્રવ્યરૂપે તે આત્મા નિત્ય હેવાથી, અને પર્યાયનું ભાન હોવાથી, બીજા ક્ષણમાં આત્માની અસ્તિતા સિદ્ધ થાય છે અને હિંસાદિકની પણ ઉપપત્તિ થઈ શકે છે. કારણ કે, કૃતકમ, તથા પરિણામને કર્તા તથા ભક્તા આત્મા, દ્રવ્યાકિનયની અપેક્ષાએ, સદાકાળ વિદ્યમાન છે, કર્મની પ્રકૃતિ આત્માના પ્રદેશે સાથે સંબંધ ધરાવે છે, અને આત્મપ્રદેશે તે ધ્રુવ છે. દ્રવ્યપણે નિત્ય છે, તેથી કર્મ લાગવામાં તથા અન્ય ક્ષણમાં તથા અન્યભવમાં કર્મ ભેગવવામાં કઈ જાતને દોષ આવતું નથી. એકાંતનિત્ય આત્મા માનતાં, દેહની સાથે આત્માને સંબંધ થાય નહિ. એકાંતઅનિત્ય આત્મા માનતાં, બીજા ક્ષણમાં આત્મા નષ્ટ થાય, પણ અનાદિકાળ સિદ્ધ એવો નિત્યાનિત્ય પક્ષ આત્મામાં For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૭). સ્વીકારતાં આત્મા નિત્ય અને કથંચિત પર્યાયાપેક્ષયા અનિ ત્ય સ્વીકારતાં દેહમાં પરિણમે છે, અને પર્યાયથી અનિત્ય તથા દ્રવ્યથી નિત્ય માનતાં સદાકાળ આત્માની અસ્તિતા સિદ્ધ ઠરી, તેથી ક્ષણિકવાદ દોષને પરિહાર થાય છે, જેમ સુવર્ણ એ દ્રવ્ય છે, અને હાર એ પર્યાય છે, સુવર્ણ દ્રવ્યરૂપ નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે, સુવર્ણના હારનું કુંડલ બનાવ્યું, તથા કુંડલનું કટીભૂષણ બનાવ્યું એમ અનેક આકાર ભાગ્યા, અને અનેક બનાવ્યા, પણ સર્વ આકારમાં સુવર્ણ દ્રવ્યની તે અસ્તિતા અને ધ્રુવતા વિદ્યમાન જ છે. સુવર્ણના નાના મોટા વિચિત્રપર્યાય (આકાર) ના નાશથી અને અન્ય પર્યાય (આકાર) ના ઉત્પાદથી કંઈ સુવર્ણદ્રવ્યને નાશ થતો નથી. તેમ આત્મા ચોરાશી લાખનિમાં અનેક શરીર ધારણ કરે છે, ચાર ગતિમાં અનેક શરીર ધારણ કરે છે, અને મૂકે છે, અને બીજાં શરીર ધારણ કરે છે, તે પણ આત્મદ્રવ્યપણું સદાકાળ એક સરખું ધ્રુવ વિદ્યમાનપણે વર્તે છે, તેમજ આત્માને શુદ્ધપર્યાય આદિ અનંત ભાંગે થતાં પણ આત્મદ્રવ્યપણું ધ્રુવપણે વિદ્યમાન છે, ત્રણે કાલમાં આત્મદ્રવ્યપણું ધ્રુવપણે વતે છે, અને સુવર્ણના ૫ર્યાયની પેઠે આત્માના અનેક પર્યાયે ચારગતિમાં અશુદ્ધ અને મોક્ષમાં શુદ્ધપણે ઉત્પન્ન થાય છે, તથા નષ્ટ થાય છે, હારમાં રહેલું સુવર્ણહારથી સ્યાત્ ભિન્ન છે, અને સ્થાત્ અભિન્ન For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮) છે, કથંચિત્ ભિન્નપણું સ્વીકારતાં, સુવર્ણને હાર એ વ્યવહાર થાય છે, અને અન્ય પર્યાયપણે સુવર્ણ પરિણમે છે. કથંચિત્ અભિનપણું સ્વીકારતાં સુવર્ણના પર્યાય અને સુવર્ણને અભેદ દેખાય છે, આત્મા પણ કથંચિત્ દેહથી ભિન્ન છે, તેથી આત્માને દેહ એવો વ્યવહાર થાય છે, તથા અન્યગતિમાં અન્ય શરીરને આત્મા ધારણ કરી શકે છે, તથા ધારણ કરેલા શરીરમાંથી આત્મા જુદે થઈને અન્ય શરીર ધારણ કરે છે, કથંચિત્ આત્મા દેહથી અભિન્ન છે. કામણ, તૈજસ, અને ઔદારિક શરીરમાં પરિણમેલ આત્મા સર્વ શરીરમાં રહે છે, અને તેનાથી અભિન્નપણે વર્તે છે. જે એકાંતે શરીરથી ભિન્ન આત્મા વતે તે શરીરથી થતાં પાપ પુણ્ય આત્માને લાગી શકે નહીં, અને કર્મની સાથે આત્માને સંબંધ થાય નહીં. કથંચિત્ દેહની સાથે અભિન્ન આત્મસંબંધ માનતાં આત્માને યંગ સંબંધથી પુણ્ય પાપ લાગી શકે છે. અભિન્ન આત્મા માનતાં કર્મની સાથે આત્માને સંબંધ થાય છે, અભિન્ન આત્મા માનતાં શરીરદ્વારા સુખ દુઃખને ભક્તા આત્મા સિદ્ધ થઈ શકે છે. કાશ્મણશરીર અને તૈજસશરીરની સાથે તે, આત્મા જ્યાં સુધી મુક્તિપદ પામતે નથી, ત્યાં સુધી અભિનપણે વતે છે, તે પણ કામણ અને તૈજસશરીરની સાથે પણ આત્માને કથંચિત ભિન્ન સંબંધ છે, ભિન્નપણું રહેવાનું કારણ એ છે કે કામણ અને તૈજસ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૯) શરીર પણ એક સરખાં હોતાં નથી, અને તેમાં પણ સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આત્માના શુભાશુભ વ્યાપારપ્રવેગે, તે પણ બદલાય છે. તથા આત્માને કર્મણ અને તૈજસની સાથે ભિન્ન સંબંધ કથંચિત્ માનતાં, તે બે શરીરથી પણ આત્મા છુટો થઈ મુક્તિપદ પામે છે. વ્યવહારનયની અપેક્ષાએ શરીરની સાથે આત્માને અભિન્ન સંબંધ અને નિશ્ચયનયની અપેક્ષાએ ભિન્ન સંબંધ છે. આત્મા મુક્તિપદ પામે છે ત્યારે દેહસંબંધ ન્યાથી, ભિનાભિને સંબંધ પણ નષ્ટ થાય છે. મુક્તાવસ્થામાં પણ કથંચિત્ નિત્યાનિત્યપણું આત્માને વિષે દ્રવ્યપર્યાયાપેક્ષાએ વર્તે છે. આત્મામાં નિત્યાનિત્યત્વ જેમ વર્તે છે, તેમ સર્વ જ્ઞાનવડે પ્રરૂપણ કરી છે. આત્મદ્રવ્ય અનંત છે. સિદ્ધ અને સંસારી એ ભેદ આત્માના છે. સંસારી જીવ પણ એ કે દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેંદ્રિયના ભેદથી પંચપ્રકારે છે. મિથ્યાત્વના નાશથી જીવ સમ્યકત્વ પામી થે ગુણઠાણે આવે છે, અને ચોથા ગુણઠાણાથી દેશવિરતિ પણું પામી પંચમગુણઠાણે આવે છે. તથા સર્વ વિરતિપણું પામી છઠ્ઠા ગુણઠાણે આવે છે. ત્યાંથી આગળ ચઢી આઠમા ગુણઠાણાથી ક્ષપણિ આરહીને, બારમાના અન્ત ઘનઘાતીકમ ખપાવી, તેરમા ગુણઠાણે જીવ ક્ષાયિક ભાવની નવ લબ્ધિ પામી, સગી પરમાત્મા બને છે. ત્યાં વેદનીય, આયુષ્ય, નામ, અને ગોત્ર, એ અઘાતીયાં For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦ ) ચાર કર્મ બાકી રહે છે. સગી પરમાત્મા વેદનીયકર્મના ઉદયથી આહાર ગ્રહણ કરે છે. આહાર સંજ્ઞાને નાશ તે મુનિને પણ હોય છે. તેથી સગી કેવલીને આહાર સંજ્ઞાનું દૂષણ આહાર કરતાં પ્રાપ્ત થતું નથી, તથા તેરમે ગુણઠાણે દશ્વરજીવતુ વેદનીયાદિ ચાર કર્મ કહ્યાં છે, તે સ્થિતિની અપેક્ષાએ છે. અર્થાત્ તે ચાર કર્મ છે, પણ તેથી સંસારબીજભૂત નવાં કર્મ બંધાતાં નથી. સગી કેવલીને નિદ્રાનું કારણ દર્શનાવરણીયકર્મ ખપવાથી આહાર કરતાં નિદ્રાદોષ, તથા મેહનીયકર્મ ખપવાથી પ્રમત્તદોષ લાગતો નથી. કેવલીને દેશનાદિ પ્રવૃત્તિ જેમ મહજન્ય નથી, તેમ આહારાદિ પ્રવૃત્તિ પણ મેહજન્ય નથી. નામકમના ઉદયથી જેમ સાગકેવલીને દેશનાદિમાં પ્રવૃત્તિ થાય છે, તેમ વેદની દયથી આહારાદિમાં પ્રવૃત્તિ થાય છે. સગી કેવલીને મિષ્ટાન્નાદિ આહાર કરતાં, રસ સંબંધી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી, જેમ સમવસરણમાં સુગંધિરૂપોની સુગંધ આવવાથી, ઘાણ સંબંધી મતિજ્ઞાન કહેવાતું નથી, તેમ અત્રહારમાં પણ મતિજ્ઞાનને દેષ સંપ્રાપ્ત થતું નથી. રસ અને ગંધનું જ્ઞાન તે કેવલજ્ઞાનથી જણાય છે. ઈન્દ્રિયેનું જ્ઞાન ક્ષપશમભાવે છે, ક્ષાયિકભાવે કેવલજ્ઞાન થતાં, ઈન્દ્રિયજ્ઞાન રહેતું નથી. ઈન્દ્રિયે ફક્ત શેભાળે છે. અઘાતી કર્મને ક્ષય થતાં. આત્મા પરમાત્મસ્વરૂપ થાય છે, અને એક સમયમાં લેકાંત For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૧) સિદ્ધક્ષેત્રમાં સાદિ અનંતમાભાગે બીરાજમાન થાય છે, સર્વશુદ્ધ પર્યાયને ઉત્પાદવ્યય, સિદ્ધાત્મામાં સમયે સમયે થયા કરે છે, અશુદ્ધતાને અંશમાત્ર પણ રહેતું નથી. અશુદ્ધતાના યેગે જન્મમરણ થાય છે, અશુદ્ધતા ટળવાથી જન્મ જરા અને મરણનો ભય, સિદ્ધાત્માને હેત નથી. આવી નિમલ શુદ્ધદશાની પ્રાપ્તિ કરવી, એજ વિવેકીભવ્ય જનનું મુખ્યમાં મુખ કર્તવ્ય છે; પરમાત્મસ્વરૂપ આત્મામાં સત્તામાં રહેલું છે, તેથી આત્મા, નિગમનયની અપેક્ષાએ સિદ્ધ કહેવાય છે, સંગ્રહનય સર્વ આત્માઓની એકસરખી સત્તા વર્ણવે છે. તે નયના અનુસાર સર્વ આત્મા સત છે. સર્વ જીવોની ચૈતન્ય સત્તા એકસરખી હોવાથી, તેમાં ભેદભાવ વર્તતા નથી. એકાંત સંગ્રહનયથી આત્મસ્વરૂપ સ્વીકારતાં વેદાંતમતની ઘ. ટના થઈ છે. વ્યવહારજ્યથી આત્માનું સ્વરૂપ ભિન્ન ભિન્ન કવામાં આવે છે, ગતિની અપેક્ષાએ, ઇન્દ્રિયની અપેક્ષાએ પ્રાણની અપેક્ષાએ, પર્યાપ્તિની તથા અપર્યાપ્તિની અપેક્ષાએ આત્માઓના અનેક પ્રકારે ભેદ પડે છે, જેના પાંચસે 2સઠ ભેદ થાય છે, રૂજુસૂત્રનય પરિણામગ્રાહી છે. શબ્દનય, ભેદજ્ઞાનથી આત્મસ્વરૂપ સ્વીકારે છે. સમકિતની પ્રાપ્તિ શબ્દનય અંગીકાર કરીને, અન્યનયથી પિતાની વિલક્ષણતા દર્શાવે છે. સિદ્ધાત્મા વિનાના સર્વ દશાને સમભિરૂઢનય સ્વકારે છે. એવંભૂતનય અષ્ટકર્મથી રહિત સિદ્ધાવસ્થા, આત્મા For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૨ ) ની વર્ણવે છે. સાત, સાપેક્ષપણે સાચા જાણવા, તે જો એક બીજાથી નિરપેક્ષપણે વતે તે, સુનય પણ કુનય કહેવાય છે. સાત નયથી આત્મસ્વરૂપ જાણું પર્યાયાર્થિક નથી કહેવાતું એવું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, આત્માને પિતાના સ્વરૂપમાં સ્થિરકરી પરભાવમાં જતો અટકાવે, વા ઉપશમભાવ તથા ક્ષપશમભાવ દ્વારા ક્ષાયિકભાવની પ્રાપ્તિ કરવા નિમિત્તકરણની સાપેક્ષતાએ પ્રયત્ન કરેલે સફળ થાય છે. પોતાનું જ્ઞાનદર્શન ચારિત્રમય શુદ્ધસ્વરૂપ છે, તેજ હું છું. અન્ય જડ વસ્તુમાં ત્રિકાલમાં પણ હું નથી. મેહમાયાની વાસનાથી પરમાં અહત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પણ હવે જ્ઞાનગથી અન્તમાં પ્રકાશ થવાથી મારું ચૈતન્ય વરૂપ મેં જાણ્યું, હું આત્મા કે છું તે દર્શાવે છે, જ. शुद्धाऽऽत्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम ।। नान्योऽहं न ममान्ये चे,त्यदो मोहास्त्रमुल्यणम् ॥१॥ હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાનગુણ મારે છે, ક્ષાયિકભાવે ઉત્પન્ન થતું કૈવલજ્ઞાન તેજ મારો મુખ્ય ગુણ છે. તેવિના શરીર, લેશ્યા, રાગ દ્વેષ, મન, વચન, ધન, સ્ત્રી, પુત્ર, રાજ્ય, ક્ષેત્ર, પૃથ્વી, વગેરે હું નથી. આવી પૂર્ણ શ્રદ્ધાથી તથા સંવેગથી ક્ષપશમભાવની તત્ત્વબુદ્ધિ, છે તે મોહને ક્ષય કરવા સમર્થ શસ્ત્ર જેવી છે, અર્થાત્ આવું આત્મિકસુજ્ઞાન For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૩ ) થતાં, મેહ નાશ થઇ શકે છે. આત્મજ્ઞાનદ્વારા આત્મામાં રસીને, ક્ષાયિકભાવનું' કેવલજ્ઞાન, દન, ચારિત્ર ઉત્પન્ન કરી, પરમ દશાની પ્રાપ્તિ કરવી. તેજ સવ કતવ્યમાં મુખ્ય કર્ત વ્યને ગણતાં વાચકવય શ્રી યશેાવિજયજી કહે છે કે-જોમોર જમજી મેટ, સદનમાય વિલાસી દ્દો-કમની સવ` પ્રકૃતિની ક્ષય કરનાર એવા મારા આત્મા સહજભાવમાં વિલાસ કરનારી છે. આત્મગુણમાં ઉપયેગ મૂકી આત્માને સ્તવનારા ઉપાધ્યાયજી જાણે ઔયિક ભૂલ્યા હોય તેમ કહે છે કે— મેરો ચિતાનંત અવિનાશી-વળી કહે છે કે-પુગલની રચના તે સ મેલ સમાન છે, એવું આ ખાદ્યજગત્ છે, તેમાં શા રાગભાવ કરવા ? મેલ સદેશ જગત્માં આત્મજ્ઞાનીને ઉદાસભાવ વર્તે છે. તેથી જગના પદાર્થીમાં જ્ઞાનિને રાગ અને દ્વેષબુદ્ધિ થતી નથી, અને તેથી જ્ઞાનિને ઉદાસીનતા જાગે છે, અને ઉદાસીનતાદ્વારા આત્મસ્વરૂપમાં રમણ કરતાં ક્રમપડદો ચીરી નાંખીને આત્મા સૂની પેઠે પ્રકાશે છે. નામ લેખ પશુ વા નામની માત્ર ક્રિયા કરનારા બાળજીવેાના જ્ઞાનવિનાના તમાસા આત્મજ્ઞાની દેખે છે, અને નામ માત્રથી સાધુ, ત્યાગી વા સંન્યાસી, કહેવરાવવાથી કંઈ આત્મરવરૂપ પ્રગટતું નથી. જ્ઞાનસ્વરૂપ ચેતનના ગુણને ઓળખીને તેમાં રમે, તેજ નિશ્ચયથી સત્યસન્યાસી કહેવાય છે. આવી નૈશ્ચયિક અધ્યામદશાના રાગી ઉપાધ્યાયજી કહે છે કે— For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૪) दोरी देवारकी किति दोरे, मति व्यवहार प्रकाशी हो अगम अगोचर निश्चयनयकी, दोरी अनंत अगासी हो. વ્યવહારની મતિ દેવારની (પ્રાસાદની) દેરી સમાન છે અને અગમ અગોચર નિશ્ચયનયની દેરી અનંત છે. એમ સ્પષ્ટ કહ, ઉપાધ્યાયજી આત્મતત્ત્વ રમણતાને અગ્રગણ્ય કથે છે. સર્વ દેહધારીઓમાં જ્ઞાનદર્શનચારિત્રમય આત્માઓ વાસ કરે છે. ગુણની અપેક્ષાએ સર્વ આત્માઓ એક સરખા છે. સત્તાની અપેક્ષાએ સંગ્રહનય, સર્વ આત્માને એક કહે છે, પણ વ્યક્તિની અપેક્ષાએ આત્મા અનેક છે. અનંતગુણમય આત્માનું ઐકય સ્વરૂપ ભાવીને, આત્મજ્ઞાની ભેદ કલ્પનાને વિસારી મૂકે છે. પિતાના સ્વરૂપમાં અભેદપણે રમવાથી મુકિત છે. અભેદકલ્પના કરવાથી, જડમાં ચિત્તવૃત્તિનું પરિણમન થવાથી અનેક પ્રકારની તૃષ્ણાનો ઉદ્દભવ થાય છે. માટે આહ્વભાવની ભેદક૯૫ના દૂર કરી, આત્માની અનન્યભાવે ઉપાસના કરવી. હે ભવ્ય ! ખરેખર તમે અન્તર્યામી આત્મપ્રભુને વિશ્વાસ ધરી તેનું સેવન કરે. તમે જ્યાં જાઓ છે, ત્યાં અન્તર્યામી આત્મપ્રભુ સાથેને સાથે વર્તે છે. તમારા દેખાતા શરીરમાં સર્વત્ર વ્યાપીને અસંખ્યપ્રદેશી આત્મપ્રભુ રહ્યા છે. જ્ઞાનશકિતને આધાર પ્રકાશક આત્મપ્રભુ તમારી પાસે છતાં ક્યાં બાહ્ય તેને પ્રાપ્ત કરવા ભટકે છે ? જરા તમે જ્ઞાન દ્વારા આત્મપ્રભુનું ધ્યાન કરશે તે તમે પોતે For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ૫ ) આત્મપ્રભુ છે, અને આ દેખાતું શરીર તમારાથી ભિન્ન છે, એમ ભાસ્યા વિના રહેશે નહીં. શ્રી તીર્થકર, ચક્રવર્તિ, મુનિ વિગેરે જે અનંત સિદ્ધ થયા અને થશે, તે સર્વ - ત્મપ્રભુની ઉપાસના કરવાથી સમજે. સૂર્ય, ઘનવાદળથી આછાદિત હોય તો પણ દિવસ માલુમ પડે છે. તેમ આત્મા અષ્ટકર્મથી આચ્છાદિત છે, તે પણ જ્ઞાનથી તે પ્રકાશ કરે છે. હે ભવ્ય ! રત્નચિંતામણિ, કામધેનુ, કામકુંભ કલ્પવૃક્ષથી જે સુખ અપાય નહીં, તે સુખને દાતા આત્મા પ્રભુ તમારા શરીરમાં જ્ઞાનતિથી વિદ્યમાન છતાં કયાં તું બાહ્યપદાર્થોમાં સુખને શોધે છે ? હું ચિત્ર, વા હું અમૃત, વા હું મણિલાલ, એવા શબ્દમાં તમે આત્માને કયાં છો ? બાળ, યુવા, અને વૃદ્ધ એવા શરીરને આત્મામાની કેમ ભૂલ કરે છે ? તમે તે સર્વથી ન્યારા અંતરાત્મા પ્રભુ છે, એમ દઢ વિશ્વાસ ધારણ કરે, અને સત્તાપેક્ષાએ તમે પરમાત્મા છે, માટે આત્માને સિદ્ધસમાન ભાવે, સિદ્ધસ્વરૂપ અન્તરાત્માથી ન્યારૂં નથી એમ અભેદભાવનાથી આત્મા, પરમાત્માને ભેદ દૂર કરે. તમારી અનંતિશક્તિ છે. તમે આત્મા છે, પણ કાળું ગેરું દેખાતું શરીર તમે નથી, એમ અન્તમાં લાવ્યા કરે. સર્વ શરીર મન, વાણીમાં થતા અહંઅધ્યાસને ભૂલી જાઓ. અન્તમાં રમતા કરે. આવી દયાનશકિત સ્થિરપણે પ્રતિદિન વૃદ્ધિ કરતા રહે. For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૬) પછી જુઓ કે તમારી પ્રથમની પ્રવૃત્તિમાં અને હાલની પ્રવૃત્તિમાં કેટલો ફેરફાર લાગે છે, તે પ્રત્યક્ષ અનુભવશે. રંકસમાન એવા શરીરને તમે આત્મતરીકે સ્વીકારી, તેની જેટલી ચાકરી તથા સારસંભાળ રાખે છે, તેટલી આત્માને માટે રાખતા નથી, તેજ તમારું અજ્ઞાન છે. તે બાબત કહ્યું છે કે–રા ને તો સંવ મળીને, ન સારવાર, ને राजा मानी बेठो, धिक् पडयो अवतार-अन्तरधन खोयुरे, मोटो ए अन्योयछे. नेवानुं पाणी मोभेरे-व्हाला चाल्यु जाय છે. આત્મશકિતને જે ખીલવવી હોય, તો પ્રેમભકિતથી આત્મ પ્રભુની ઉપાસના કરે. આત્માનું સ્વરૂપ સમજાવનાર શ્રી સદ્ગુરૂ મહારાજની આજ્ઞા મસ્તકે ધારણ કરો. પુનઃ પુનઃ સદ્ગુરૂને સમાગમ કરવું જોઈએ, શ્રીસરના ઉપદેશથી, જેવું આ આત્મસ્વરૂપ સમજાય છે, તેવું પિતાનીમેળે પુસ્તક વાંચવાથી કદી સમજાતું નથી. નાટક જોવામાં, હવાખાવામાં બેલ જેવામાં, કમાવામાં, તમારી ચિત્તવૃત્તિ જેટલી ઉત્સુક થાય છે, તેટલી આત્મપ્રભુની ભકિતમાં ઉત્સુક થતી નથી, તેનું કારણ અજ્ઞાન મેહ છે શ્રી સદગુરૂના સમાગમમાં આવતાં, સ્વયમેવ આત્મપ્રભુ જ્ઞાન દ્વારા પતનું સ્વરૂપ પ્રકાશ કરશે, અનેક નામધારી એ આત્મા અનેક નામથી પણ ભિન્ન છે, જે વાણી અગોચર છે, જે ઈન્દ્રથી અપ્રકાસ્ય છે, એવા આત્મપ્રભુની ઉપાસના કરવામાં, એકપલ પણ નકામી For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૭ ) ગાળવી પ્રાગ્ય નથી . મનમાં આત્મપ્રભુનું સ્મરણ કર્યાં કરા. અનંતગુણાધાર શ્રી આત્મપ્રભુની જેવા ભાવથી સેવના કરશે તેવાં ફળ પામશે. સેવાકરનાર તથા ફળ આપનાર, તથા ફળ ભોગવનાર પણ સ્વયંએક આત્મા છે. અષ્ટસિદ્ધિ અને નવિધિ પણુ આત્મામાં છે, તેને પેદાકરનાર પણ આત્મા છે, ને તેને ભાગવનાર પણ આત્મા છે. શ્રી જીનેન્દ્રભગવાને અસ`ખ્ય યેાગદ્વારાથી આત્મપ્રભુની ઉપાસના કરવાની કહી છે. તે સંથી પણ ઉપાદેય પ્રાપ્ય આત્મપ્રભુ છે. જે જે વિચારો તમે કરે છે, તે તે આત્મામાંથી થાય છે, માટે તમારી પાસેજ આત્મા છે. ગૌતમસ્વામીને અઠ્ઠાવીશ લબ્ધિયેા ઉપન્ન થઇ હતી તે સ લબ્ધિયેા પણ આત્માનીજ જાણવી. શ્રી વિષ્ણુકુમારને આકાશગામિનીશક્તિ પ્રાપ્ત થઈ હતી, તે પણ આત્માનીજ શક્તિ જાણવી. અનંતધર્મ ધન તમારી પાસે છે, છતાં કયાં બાહ્ય કાશી વિગેરે જઇ ધ શેાધેાછે ! તમારૂં ધન આત્મામાં રહ્યું છે. જેમ કેાઇ મનુષ્યના ઘરમાં ઘણુ ધન દાટેલુ છે, અને તેના તાંબાપત્રના લેખા પણ ગૃહમાં મૌજુદ છે, છતાં તે અજ્ઞાનથી પેાતાને ભિખારી સમજીને અન્યની આગળ ભીખ માગે છે, પણ જ્યારે કેાઇ ભેદુ પેલા મનુષ્યને સમજાવી તેના ઘરમાં દાટેલું ધન કાઢી બતાવે છે ત્યારે તેને કેટલા આનંદ થાય છે? તથા પેાતાને ધનવાન્ માને છે, તેમ આત્મારૂપ ઘરની અંદર જ્ઞાનદર્શન, ચારિત્ર, For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૮) સુખ, વીર્યરૂપ અનંત ઘણું ધન કર્મરૂપ ધૂળથી દટાએલું છે, તેથી જીવ પિતાને નિર્ધન માને છે, અને પુગલ કે જે રૂપું, સેનું મેતી, વિગેરે છે, તેને ધન સમજી પુદ્ગલ ભીક્ષા માગ્યા કરે છે, પણ જ્યારે પ્રાણીને શ્રી સદ્દગુરૂને સમાગમ થાય છે, ત્યારે તેને, ગુરૂ આત્મિક ધન, જ્ઞાનચક્ષુ ઉઘાડી દેખાડે છે. તેથી આત્માને અનંત આનંદ સંપ્રાપ્ત થાય છે, અને પછી મનમાં વિચારે છે કે અહે !! સત્યધન તે મારા આત્મામાં છે. બાહાધન તે અનંત સિદ્વછની એંઠ છે. તે તે જડવસ્તુ છે. મારું ધન તો જડવસ્તુથી ભિન્ન છે, એમ ખરેખર જ્ઞાનથી વિક્રવાસ થતાં જીવની ધનાથે સુખાર્થે બાહ્યભાવમાં થતી પ્રવૃત્તિ સહેજે ટળે છે, અને આત્મા નિવૃત્તિમય બને છે, અને આત્મા, ગુણ ભાવનાથી આત્માને ભાવ ભેદજ્ઞાની આત્મા અનંતસુખનો ભોગી બને છે. આત્મા, શાંતભાવરૂપ અમૃતરસનું આ સ્વાદન કરતે છત, અંતરમાં પૂર્ણ બ્રહ્મસ્વરૂપને અભ્યાસી બની, અનંત આનંદ રસને સમયે સમયે આસ્વાદ લે છે. બ્રહ્મસ્વરૂપને આનંદ ભાગવી, આત્મા સાંસારિક સુખને વિષ્ઠા સમાન લેખે છે, અને ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્રની પદવીને પણ બાળચેષ્ટા સમાન ગણે છે. આત્મા, પ્રભુનું ધ્યાન કરતાં પરમાત્મસ્વરૂપે પ્રગટે છે તે ઉપર શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 36 ) जिन स्वरूप थइ जिन आराधे, ते सहि जिनवर होवे रे. भुंगी इलिकाने चटकावे. ते भंगी जग जोवे रे. ॥ षट् ॥ વળી તે ઉપર શ્રી ચિદાનંદદાગીરાજ પણ કહે છે કે सुणी भंग केरो शब्द कीट फीट भंग थयो, लोहाको विकार गयो पारस फरसथा; फलके संयोग शील तेल भयो है फूलेल, तरु भये चंदन सुवासके फरसथी; मुक्ताफल स्वातिको उदक भयो सीप संग, काष्ठ हूं पाषाणे ज्यु सीलोदक फरसथी, चिदानंद आतमा परमातमा सरूप भयो, अवसर पाय भेद ज्ञानके दरसथी. પરમાત્મસ્વરૂપની ભાવના તથા અન્તમાં સ્વસત્તાને એકત્વ તન્મયપણે ધ્યાવવાથી પૂર્ણતિ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વળી આ મદ્રવ્યનું ભેદજ્ઞાનાર્થે વિશેષતઃ વર્ણન કરે છે. दुहा. द्रव्यादिकथी अस्तिता, अन्य नास्तिता पाय; अन्यपणे सापेक्षथी,-समय समयनीमांय. १२७ क्षयोपशमतायोगथी, तुं कर निजगुण खोज; चढते भावे जागशे, चिदानन्दनी मोंज. १२८ अनुभवगम्यस्वरूप ज्यां, त्यां शो ? वादविवाद: आतमने ते ओळखे, प्रगटे जेने नाद. १२९ For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૦ ) ध्यान ध्यानमां भेदता, क्षयोपशमना भेद; सम्यग्ज्ञानप्रभावथी, रहे न किंचित्खेद. १३० હવે દ્રવ્યમાં અસ્તિતાનું નાસ્તિતાનું સ્વરૂપ વર્ણન કરતાં પ્રથમ પ્રસંગે પાત્ત દ્રવ્યનું સામાન્યતઃ સ્વરૂપે વર્ણવે છે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય ૪ પુદગલાસ્તિકાય, ૫ જીવ અને ૬ કાલ એ છ દ્રવ્યમાં કાલદ્રવ્ય તે ઉપચારથી દ્રવ્ય છે, વસ્તુગત્યા દ્રવ્ય નથી. એ છ દ્રવ્ય શાશ્વત છે, એ છ દ્રવ્યમાં પાંચ અછવદ્રવ્ય છે, અને જીવ તેજછવદ્રવ્ય છે. ધર્માસ્તિકાયના ચાર ગુણ છે. ૧ અરૂપી, બીજો અચેતન, ત્રીજો અક્રિય; ચોથે ગતિસહાયગુણ. અધર્માસ્તિકાયના ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિ સાહાયગુણ. આકાશાસ્તિકાયના ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અક્રિય, અને અવગાહના ગુણ. કાલદ્રવ્યના ઉપચારે ચારગુણ છે. અરૂપી, અચેતન, અકિય, નવા પુરાવર્તન લક્ષણ. પુદગલાસ્તિકાયના રૂપી, અચેતન, સક્રિય, અને ચોથે મિલનવિખરણપૂરણગલનગુણ છે. છવદ્રવ્યને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર, અનંતવીર્યગુણ છે. એ છ દ્રવ્યના ગુણ અનાદિ અનંતમાં ભાંગે છે. હવે છ દ્રવ્યના પર્યાય કહે છે. ધર્માસ્તિકાયના ચાર પર્યાય છે, એક અંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને એ અગુરુલઘુ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૧ ) બીજા અધર્માસ્તિકાયના ચાર પર્યાય છે. એક કંધ બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને અગુરુલઘુ. પુદ્ગલ દ્રવ્યના ચાર પર્યાય છે. એક વર્ષે બીજે ગંધ, ત્રીજો રસ, અને ચોથો સ્પર્શ અગુરુલઘુસહિત. તથા આકાશાસ્તિકાયના ચાર પર્યાય છે. એક સ્કંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને અગુરુલઘુ, તથા કાલદ્રવ્યના ઉપચારે ચાર પર્યાય છે. એક અતીતકાલ, બોને અનાગતકાલ, ત્રીજો વર્તમાન કાલ, ચોથો અગુરુલઘુ તેમજ જીવદ્રવ્યના ચાર પર્યાય છે. એક અવ્યાબાધ, બીજે અનવગાહ; ત્રીજે અમૂતિક, ચોથો અગુરુલઘુ. એ છ દ્રવ્યના પર્યાય પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંતમે ભાંગે જાણવા એ છ દ્રવ્યના ગુણપર્યાયનું સાધપણું કહે છે. અગુરુલઘુપર્યાય ષડ્રદ્રવ્યમાં સરખે છે. અરૂપીગુણ પગલદ્રવ્યને ટાળીને પંચદ્રવ્યમાં વતે છે. અચેતનગુણુ પંચદ્રવ્યમાં વર્તે છે.સક્રિયગુણ પુદ્ગલ અને વ્યયવહારથી છવદ્રવ્યમાં વર્તે છે. નિશ્ચયથી ચલનરૂપ સક્રિયગુણ છવદ્રવ્યમાં વર્તતે નથી. ચલનસાહાગુણ એક ધર્માસ્તિકાયામાં છે. સ્થિરસાહાટ્યગુણ એક અધર્માસ્તિકાયમાં વર્તે છે. અવગાહનાગુણ એક આકાશ દ્રવ્યમાં વતે છે, બાકીના પંચદ્રવ્યમાં નથી. વર્તનાગુણ તે એક કાળ દ્રવ્યમાં છે, તથા મિલનવિખરણગુણ તે એક પુગલદ્રવ્યમાં છે, અન્યદ્રવ્યમાં નથી. તથા જ્ઞાનચેતનાગુણ એક 21. For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩રર ) છવદ્રવ્યમાં છે, એ છ દ્રવ્યના મૂલ ગુણ જે દ્રવ્યના છે, તેમાં જ રહે છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણે ગુણ, તથા ચાર પર્યાય સરખા છે. ત્રણ ગુણથી કાલ દ્રવ્ય પણ સાધમ્યતાને ભજે છે. ધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશી અને લેકવ્યાપી છે. અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશ અને લેકવ્યાપી છે. આકાશાસ્તિકાય અનંતપ્રદેશી અને લોકાલોક વ્યાપી છે, ૫ગલદ્રવ્ય અનંત છે, અને તે પરમાણુ રૂપદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહે છે. પુદ્ગલદ્રવ્ય લેકવ્યાપી છે. કાલદ્રવ્ય ઉપચારથી અઢીદ્વીપ વ્યાપી છે. આદ્યકાળને વ્યવહાર સૂર્યચંદ્રની ગતિઉપર આધાર રાખે છે, છવદ્રવ્ય અનંત છે. પ્રત્યેક જીવના અસંખ્યાતપ્રદેશ છે, અને તે છવદ્રવ્યો લેકમાં વ્યાપીને રહે છે. દેહધારી જીવિના પ્રદેશે જેટલું શરીરમાન હોય, તેટલામાં વ્યાપીને રહે છે. છએ દ્રવ્યમાં જીવના ગુણને ઘાતક એક પુદ્ગલાસ્તિકાય છે. છ દ્રવ્ય નિશ્ચયનયથી પોતપોતાના સ્વરૂપમાં પરિણમે છે. દરેક દ્રવ્યને પરિણમનધર્મ ભિન્ન ભિન્ન વતે છે. જે દરેક દ્રવ્યને પરિણમનધર્મ એક સરખે હોય, તે પ્રત્યેકદ્રવ્યની પરિણમતા એક સરખી થઈ જાય, અને તેથી પ્રત્યેક દ્રવ્ય ભિન્ન ભિન્ન કહેવાય નહીં. વ્યવહારથી છવ અને પુદગલ એ બે દ્રવ્યપરિણામી છે. રાગદ્વેષ સહિત જીવને પુગલની સાથે પરિણમવાને સ્વભાવ છે. બે દ્રવ્યમાં પરિ For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩). શુમવાની શક્તિ રહી છે, પણ તેમાં પરિણમનકિયાને પ્રવર્તક અશુદ્ધપરિણતિથી આત્મા ભાસે છે. આત્મા અશુ. પરિણતિથી પુદ્ગલદ્રવ્યને આકર્ષે છે, તેથી પરિણમનને મુખ્ય પ્રવર્તક આત્મા બને છે. જે પરિણમનનું મુખ્ય પ્રવ ર્તક પુગલદ્રવ્ય હોય, તે છવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યથી છૂટો થઈ શકે નહીં. બેમાં પરિણમનસ્વભાવ રહ્યો છે, તેથી તે ૫. રિણમે છે. પરિણમનના બે ભેદ છે. ૧ એક શુદ્ધપરિણમન અને બીજું અશુદ્ધપરિણમન. તેમાં ધર્મ, અધમ, આકાશ, કાલ, એ ચારનું પરિણમન પિતાના સ્વરૂપમાં છે, તેથી તે શુદ્ધપરિણમન છે, જીવ અને પુદ્ગલદ્રવ્યનું બેના સંગથી વિભાવપરિણમન થયું છે, તેથી તે અશુદ્ધપરિણમન કહેવાય છે. અનાદિકાળથી જીવ અને પુદગલનું અશુદ્ધપરિણમન વર્તે છે. સંસારી જીવ સમયે સમયે સાત આઠ કર્મ વર્ગણા ગ્રહણ કરી અશુદ્ધતાની વૃદ્ધિ કરે છે. કેટલીક કર્મવર્ગણએ ખરે છે અને કેટલીક નવી આવે છે. હવે પ્રસંગ ગે પાત્ત કર્મવર્ગણાનું કિંચિસ્વરૂપ કહે છે. બે પરમાણ ભેગા થાય, ત્યારે દ્વયાણુક, તથા ત્રણ પરમાણું મળે ત્યારે ચણુકઔધ કહેવાય છે. એમ અસંખ્યતાપરમાણ મળે, ત્યારે અસંખ્યાતાણુક કહેવાય છે. તથા અનંતપરમાણુઓ ભેગા થાય, ત્યારે અનંતાણુકદ્ધધ કહેવાય છે. એ સ્કંધ જીવ ગ્રહણ કરતું નથી. જ્યારે અભવ્યથી અનંતગુણ અધિક For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૪), પરમાણુ ભેળા થાય, ત્યારે ઔદારિક શરીરને લેવાયોગ્ય વ –ણ થાય છે. એમ ઔદારિકથી અનંતગુણ પરમાણું મળે, ત્યારે વૈકિયવર્ગણ થાય છે, વૈકિયથી અનંતગુણાધિક પરમાણુ દલ ભેગા થાય, ત્યારે આહારકવર્ગણ થાય છે. એમ ઉત્તરોત્તર વર્ગણામાં, એકેકથી અધિક અનંતપરમાણુઓ મળે, ત્યારે ઉત્તરોત્તર વર્ગણાઓ થાય છે, પહેલીથી બીજી, અને બીજીથી ત્રીજી, અને ત્રીજીથી એથી તૈજસ, અને તેજસથી ભાષા, અને ભાષાથી શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસથી મને વર્ગ અને મને વર્ગણાથી આઠમી કામણવર્ગણામાં અનંતગુણાધિક પરમાણુક્રલિક છે. દારિક, વૈકિય, આહારક, તૈજસ, એ ચાર વર્ગણ બાદર છે, તેમાં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ, એમ વીસ ગુણ રહ્યા છે. તથા ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાશ્મણ એ ચાર વર્ગણા સૂફમ છે. એ ચાર સૂફમવર્ગણામાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શ, એમ શળ ગુણ રહ્યા છે, અને એક પરમાણમાં એક વર્ણ, એક ગધ, એક રસ, બે સ્પર્શ એમ પાંચ ગુણ રહ્યા છે. એમ આઠ વગણનાં દલિક પણ આત્માસંખ્યપ્રદેશની સાથે, ક્ષીરનીરવત પરિણમ્યાં છે. યુગલ દ્રવ્યરૂપી છે, અને તે આત્માના ગુણેનું આચ્છાદન (વિઘાત) કરે છે. પુદગલ દ્રવ્યના બે ભેદ છે. એક ચારસ્પર્શીપુદ્ગલ દ્રવ્ય, અને બીજું આઠ સ્પર્શપગલદ્રવ્ય For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) છે. તેમાં ચારસ્પશી પુગલદ્રવ્ય કેટલા છે, તે બતાવે છે. આઠ કર્મનાં પુદ્ગલસ્કધપર્યાય, અઢાર વાપસ્થાનકના, કાર્મgશરીરના, મને વગણાનાં પુદ્ગલ, તથા વચનવર્ગણોનાં પુદ્ગલ, સર્વ પ્રગસા ચઉફરસીરૂપી પુદ્ગલ જાણવા આત્મવિર્યપ્રાગદ્વારા જે પગલે ગ્રહવામાં આવે છે, તે પ્રયોગસા કહેવાય છે. આઠ ફરશીરૂપી પુદ્ગલદ્રવ્ય છે, તેમાંના કેટલાંક ચક્ષુગોચર થાય છે, અને કેટલાંક થતાં નથી. વાયુકાયનાં પુદગલ તથા આહારક શરીરનાં ધુંધલાં પુદ્ગલ, અને છ પ્રકારની વ્યલેશ્યાનાં, ઈત્યાદિ આઠસ્પશી પુરૂગલ છે, તેમાંના જે પુદગલના સ્કંધમાં કર્કશ અને ભારી સ્પર્શના પુદ્ગલ ઘણું હોય, તથા સુકુમાલ મૃદુ અને હલકા પુદગલ ઘણા હોય, તે ચક્ષુથી દેખાય નહીં. ઉપરાંત દારિક, વૈકિયાદિકનાં જે પુદ્ગલ દેખવામાં આવે છે, આઠસ્પર્શરૂપપુદ્ગલ દશ્ય પણ છે, અને અદશ્ય પણ છે. પુદ્ગલદ્રવ્યના છૂટા પરમાણુઓ પણ અનંત છે, અને તેના સ્કલે પણ જીવની સાથે મળેલા અનંત છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે, તે પણ અરૂપી એવા આત્મગુણોને તેની સાથે પરિણમીને વિઘાત કરે છે. પુગલ અને જીવનું પરિ મન પ્રવાહની અપેક્ષાએ અભવ્યજીવને અનાદિ અનંતમાં ભાંગે, ચઉદરાજલેક ક્ષેત્રપ્રમાણમાં રાગદ્વેષભાવથી છે, તથા પ્રવાહની અપેક્ષાએ ભવ્યજીવોને આશ્રયી બેનું પરિ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૬ ) મન અનાદિસાંત ભાંગે છે. ઔદારિક વૈક્રિયાદિ શરીરની સાથે જીવેનું પરિણમન સાદિ સાંત ભાંગે છે. જીવાની સાથે પુદ્ગલનું પરિણમન સાદિ અનતમા ભાંગે થતુ`નથી. જીવાની સાથે કૅમરૂપ પુગલક ધાતુ પરિણમન વિભાવથી છે, માટે પુદ્ગલથી છૂટો થઇ આત્મા મુક્તિ પામે છે. વિજાતીય એ દ્રવ્યનુ પરિણમન વિભાવથીજ હોય છે. પાતાના ગુણપર્યાયમાં પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી પરિણમે છે તેથી ગુણુપર્યાપરહિત કોઇ દ્રબ્ય હાતુ નથી, ચપિ જીવ અને પુગલ એ એ દ્રવ્ય પરિણમે છે, તે એ ભેગાં પેાતાના મૂળ સ્વભાવથી પરિણમતાં નથી. એ ભેગાં પરિણમે છે ત્યારે વિભાવરૂપ વ્યહારનય કહેવાય છે. એ ભેગાં મળે છે, તાપણ પેાતાનું મૂળસ્વરૂપ ત્યાગતાં નથી, તેથી તે નિશ્ચયની અપે ક્ષાએ પેાતપેાતાનામાં પરિણામી હાઇ, અન્યમાં મૂળસ્વરૂપે અપરિણામી કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ, અને આકાશ એ ચાર, અપરિણામી છે. તે સંબધી. गाथा. परिणामी जीव मुत्ता, सपएसा एगखित्त किरिआय; ॥ निचं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे. ॥ ? ॥ પરિણામનુ’ સ્વરૂપ છ દ્રવ્યમાં કહ્યા બાદ જીવપણું કહે છે, છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય તે જીવ છે. અન્ય પાંચદ્રવ્ય અજીવ For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭) છે. છ દ્રવ્યમાં એક પુદગલ દ્રવ્ય મૂર્તિમાનરૂપી છે. બાકીનાં પંચદ્રવ્ય અમૃતિમંત અરૂપી છે. છ દ્રવ્યમાં પંચ દ્રવ્ય સપ્રદેશી છે, અને કાલ અપ્રદેશ છે. કેટલાક આત્માના અસંખ્યપ્રદેશ સ્વીકારતા નથી, તેમના મતમાં આત્મા, અનેક શરીર ધારણ કરી, એક કાળમાં ભેગ ભેગવી શકે નહીં, તે દૂષણ આવે છે. અસંખ્યપ્રદેશ આત્માને માનવાથી, વિક્રિયશરીર ધારણ કરતાં, વા આહારશરીર ધારણ કરતાં, દરેક શરીરમાં અસંખ્યપ્રદેશે ભળે છે, અને પરસ્પર શરીરની સાથે આત્મ પ્રદેશને સંબંધ વતે છે, અને તેમજ અંતરાલમાં પણ આત્મપ્રદેશોની તતિ વર્તે છે. તેમજ કર્મયોગે આત્મપ્રદેશે સંકોચ વિકાસ ધર્મવાળા વતે છે, તથા કર્મચગે આત્મપ્રદેશમાં ગમનાગમનવાની શક્તિ વતે છે, તેથી આત્મા અનેક શરીર ધારણ કરે છે, તો પણ સર્વશરીરમાં વર્તનાર અસંખ્યપ્રદેશને એક સમયમાં ભેગે એક ઉપ ગ થવાથી અનેક શરીર સાથે આત્મા સંબંધ ધરાવી ભોગ ભેગવી શકે છે. ઇન્દ્ર તથા ચકવતિની પેઠે આત્મા અસંખ્યપ્રદેશ છે, અને તે મધ્યમપરિણામી છે. વેદાંતી–હે જેન સિદ્ધાંતી ! તમે આત્માને સર્વવ્યાપક માનતા નથી, અને અસંખ્ય પ્રદેશથી શરીરવ્યાપક માને છે, તે કેઈના આત્માએ પુણ્યકૃત્ય કર્યું, અને તે પુશ્યના ગે દ્વિીપાંતરમાં મોતી થયાં. તે તે મોતીની પ્રાપ્તિ For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) તમેએ માનેલા દેહવ્યાપી આત્માને થઈ શકશે નહીં, કારણ કે મેતી પ્રાપ્તિકારણ પુણ્ય તે શરીર સાથે છે, અને આત્મા પણ શરીરમાં છે, તે તે દ્વિીપાંતરમાં ગયા વિના મતિની પ્રાપ્તિ કરી શકે નહીં. અમારા મનમાં તે સર્વત્ર આત્મા વ્યાપક હેવાથી, દ્વિીપાંતરમાં થનાર મતિની સાથે પણ આત્મા તથા અષ્ટને સંબંધ છે, તેથી તે મેતિને સંબંધ શરીરની સાથે અદષ્ટ કરાવશે, પણ જેન સિદ્ધાં. તિના મતમાં સર્વવ્યાપક આત્માના અભાવે, મેતિને સંબંધ શરીરની સાથે થઈ શકે નહીં. કારણ કે પાંતરથી મેતિ લાવનાર કેણ? જેન સિદ્ધાંતી–હે ભવ્ય ! જરા સ્વસ્થ ચિત્તથી સાંભછે. સ્યાદ્વાદદર્શનમાં શરીરવ્યાપક આત્મા માનવાથી, તમેએ કહેલું પૂર્વોક્ત દુષણ આવતું નથી. જો કે આત્મા શરીરવ્યાપી છે, અને અદ્રષ્ટ પણ શરીર વ્યાપી આત્માને આ શ્રયે રહે છે, તે પણ અદ્રષ્ટમાં એવી શક્તિ છે કે, દ્વીપાંતરમાં ઉત્પન્ન થયેલાં મતિ અદ્રષ્ટ શક્તિથી શરીરાસન અનેક કારણદ્વારા ખેંચાઈ આવે છે, અને તેને ભેગ આત્મા અદ્રષ્ટાગે કરે છે, અદ્રષ્ટ અત્ર છે, અને મેતિ દ્વીપાંતરમાં છે. તે પણ અદ્રષ્ટરૂપ કારણ તિથી દૂર રહીને, પણ મોતિની પ્રાપ્તિરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. પાસે રહીને જ કારણ કાર્યને ઉત્પન્ન કરે, એ કંઈ નિયમ હિતિ નથી. For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૯) લેહચુંબકથી સેય ઘણું દૂર હોય છે, તે પણ લેહચુંબક પિતાની શકિતથી સેયને ખેંચી પાસે આણે છે. વળી સ્યાદ્વાદી, સર્વવ્યાપક આત્મા માનનારાને કહે છે કે ભાવિવસ્તુ કે જે હાલ ઉત્પન્ન થઈ નથી પણ થશે, તેને પણ યુકત અને મુંજાન નામના બે ચેગિ જાણે છે. તે કહેવાનું કે–યુક્ત અને મુંજાનયોગીનું જ્ઞાન તે હાલ છે, પણ વસ્તુ તે હાલ થઈ નથી, તેથી જ્ઞાન અને વસ્તુને સંબંધ શી રીતે થયે ! પ્રત્યુત્તરમાં તમે કહેશે કે, જ્ઞાનમાં એવા પ્રકારની શક્તિ છે કે તે સંબંધવિના પણ ભાવિવસ્તુને વિષયીભૂત કરે છે. તે અમે પણ કહીએ છીએ કે અત્ર બેઠાં આ શરીરધારી આત્મામાં રહેલું અદ્રષ્ટ છે. તેમાં એવી શકિત છે કે તે દ્વીપાંતરમાં ઉત્પન્ન થનાર મેતિને ખેંચી લાવશે. વળી અમે પુછીએ છીએ કે વર્તમાન જીવના અદ્રષ્ટથી, ભવિષ્ય વસ્તુ, સુખ દેવાવાળા વા દુઃખ દેવાવાળા પરિણામને પામે છે. તે કહેવાનું કે, ભાવિવસ્તુ તે હજી પેદા થઈ નથી, તે ભાવિવસ્તુની સાથે અદ્રષ્ટને સંબંધ શી રીતે થયે? પ્રત્યુત્તરમાં કહેછે કે-અદ્રષ્ટમાં એવી શક્તિ છે કે તેને અવિદ્યમાન ઉત્પન્ન થવા વાળી વસ્તુની સાથે સંબંધ થાય છે. તે તેમ. અમે પણ કહીએ છીએ કે, દ્વીપાંતરવર્તિ મેતિ વગેરે સુખ દુઃખ દેવાવાળી વસ્તુને દૂર છતાં, પણ અદ્રષ્ટ આકર્ષી શકે For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦) છે, તેમાં કઈ જાતને દોષ પ્રાપ્ત થતું નથી, માટે મધ્યમ પરિણામી આત્મા માનતાં કોઈજાતને દોષ આવતું નથી. સાનુકુળ પ્રતિકુળ અનેક વસ્તુઓને સંબંધ શુભાશુભ અદ્રષ્ટ કરે છે. વળી કહ્યું કે–આત્મા સર્વવ્યાપક આકાશની પેઠે છે, એ વચન એકાંતે અનુભવમાં આવતું નથી. દેહમાંજ સુખ-દુઃખના જ્ઞાતા તરીકે આત્માને અનુભવ થાય છે, પણ દેહવિના દ્વીપાંતરમાં પિતાને આત્મા છે. એ અનુભવ થતો નથી. જ્ઞાનગુણ જ્યાં હોય છે, ત્યાં ગુણ આત્મા હોય છે. જ્ઞાનગુણ શરીરના સંબંધે આત્મામાં હોય છે, માટે જ્ઞાનગુણને આધાર આત્મા પણ શરીરમાં જ રહે છે. જે શરીરવિના આત્મા અન્યત્ર રહેતું હોય તો દ્વીપાંતરનું પણ હાલ જ્ઞાન થવું જોઈએ. જે કહેશે કે આવ્હાજ્ઞાન તે ઇન્દ્રિયો દ્વારા તથા મને દ્વારા થાય છે, અને દ્વિીપાંતરમાં ઈન્દ્રિય તથા મનના અભાવે બાહાજ્ઞાન થતું નથી. ત્યારે અમે એમ કહીએ છીએ કે બાહ્ય જ્ઞાન ભલે ના થાય, પણ દ્વીપાંતરમાં આત્માના સદુભાવથી અંતજ્ઞાન થવું જે ઈએ, પણ તે અનુભવમાં આવતું નથી. તમે કહેશે કે, દીપાંતરના આત્માને અન્તજ્ઞાન છે, પણ આ શરીરમાં રહેલા આત્માને ઈન્દ્રિયકર્તાવરણ છે, તેથી અન્તાનને અનુભવ થતો નથી. આવું તમારું કહેવું એગ્ય નથી. કારણ કે પોતાની આત્માને કર્માવરણ નથી, અને આ શરી For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૧ ) રમાં રહેલા આત્માને કર્યાવરણ છે, ત્યારે તે એમ કહ્યું કે સર્વવ્યાપક આત્મા પણ એકદેશથી બંધાય છે, અને એક દેશથી મુક્ત રહે છે. આમ હોવાથી કદી આત્મા નિર્મલ થશે નહીં. વળી એ ન્યાય છે કે, સર્વવ્યાપક આત્મા એક દેશથી કર્મવડે બંધાય નહીં. વળી કહેશે કે આત્મા સર્વવ્યાપક હેવાથી, સર્વથી બંધાય છે, આ પણ જ્ઞાનશૂન્ય વચન છે. જે સર્વથી આત્મા બંધાય, તે સર્વત્ર વ્યાપક એવું મોટું શરીર પણ આત્માએ ધારણ કરવું જોઈએ. પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે, સર્વ વ્યાપક કેઈનું શરીર દેખાતું નથી. જે શરીર દેખાય છે, તે મધ્યમ પરિણામવાળાંજ હોય છે, તેથી આત્મા પણ મધ્યમ પરિણામવાળે છે. એમ સાક્ષાત અનુભવ થાય છે. વળી હે ભવ્ય ! સર્વત્રવ્યાપક એ આત્મા માનીએ તે તે આકાશની પેઠે નિષ્ક્રિય કરે, નિષ્કિય અને એ કાંત નિત્ય આત્મા આકાશની પેઠે કર્મથી બંધાય નહીં અને કર્મથી બંધાયા વિના શરીર, ઈન્દ્રિય, મન પણ ઉત્પન્ન થાય નહિ, અને શરીર ઈન્દ્રિય મન તે પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તેથી સર્વવ્યાપક આત્મા સિદ્ધ ઠરતે નથી. વળી તમે એમ કહેશે કે જ્ઞાન ગુણ તે આત્માને નથી, મનને ધર્મ છે તેથી દ્વીપાંતરવતિ આત્માને પ્રતિભાસ થતું નથી, એમ કહેવું તે પણ અનુભવ વિ For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩ર ) રૂદ્ધ છે. જ્ઞાનાગિનઃ સામff, મમરાત;જોડકુંન તથા વિજ્ઞાનનવું રહ્યું આ વચને તમે માને છે. તેમાં બ્રહ્મ એટલે આત્માને જ્ઞાનગુણ કહ્યો છે, તેને પિતેજ અપલાપ કરે તે યદવિઘાત કરી છે. આત્માને જ્ઞાનગુણ ચદિ નહિ સ્વીકારવામાં આવે, તે ઘટપટ જે જડ આત્મા થયે અને એ જડ આત્મા આનંદસુખને જ્ઞાનાભાવથી દંડની પેઠે જાણી શકે નહીં. વળી યદિ તમે કહેશે કે આત્માને કર્મ લાગતાં જ નથી. કર્મવા માયા અસત્ છે, ત્યારે અમો પુછીએ છીએ કે તમે બેલે છે તે મુખ વા તમારૂં શરીર શાથી બન્યું? જે કહેશે કે કર્મથી બન્યું, તે પુછવાનું કે કર્મને કર્તા કેશુ? જે કહેશે કે આત્મા, તે સિદ્ધાંતવાદમાં તમોએ પ્રવેશ કર્યો, જે કહેશે કે કર્મથી શરીર નથી બન્યું ત્યારે શાથી બન્યું? જે કહેશે કે બ્રાંતિથી શરીર બન્યું, તે તે ભ્રાંતિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશે કે ભિન્ન છે, તો આત્માથી ભિન્ન એ ભ્રાંતિ પદાર્થ કરવાથી દૈતતત્વની સિદ્ધિ થવાથી અદ્વૈતતત્ત્વનું મૂળ ઉખડી ગયું, તમે કહેશે કે આત્માથી બ્રાંતિ અભિન્ન છે, તે સિદ્ધ કર્યું કે આત્મા બ્રાંતિથી ભિન્ન થવાને નહીં માટે પૂર્વોક્ત વજદૂષણ પિંજરમાંથી મુક્ત થવા અથે કર્મથી આત્મા બંધાય છે. એમ સ્વીકારવું જોઈએ. વળી તમે એમ કહેશે કે સ્વમ સમાન કર્મ વા માયા છે, જેમ સ્વમ જૂ હું છે, For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૩) તેમ કર્મ પણ અસત્ છે, તેથી અસથી આત્મા બંધાય નહીં, અમે વિકલ્પપક્ષથી પૂછીએ છીએ કે સ્વમ, જ્ઞાનમાં ભાસે છે કે–અજ્ઞાનમાં? તથા સ્વપ્રને ભાસ સત્ છે કે અસત્ છે ? પ્રથમ વિકલપ અંગીકરી કહેશે કે સ્વપ્રને જ્ઞાનમાં ભાસ થાય છે, તે તમારા સિદ્ધાંતને પરિહાર થાય છે. જે કહેશે કે સ્વપ્નને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, અને તે સત્ છે, તે બસ સિદ્ધાંતવાદને અંગીકાર કર્યો. જે કહેશે કે સ્વપ્ન અસત્ છે, અને તેને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, તે અમારે કહેવાનું કે એકાંત ઝરતવરતુ હેતી નથી, અને તેથી તેને એકાંત અસત્ આકાશકુલની પેઠે જ્ઞાનમાં પ્રતિભાસ થતો નથી. દવામાં પણ અલ્પજ્ઞાન હોય છે, અને તેમાં ભાસનારી, વસ્તુ પોતાના સ્વરૂપે સત્ હોય છે, તેજ પ્રતિભાસ થાય છે. જગમાં એકાંત અછતા પદાર્થો વદનમાં પ્રતિભાસતા નથી.શ્વન જ્ઞાન પણ આત્મામાં ઉદ્દભવે છે, અને જાગૃદ્દઅવસ્થાનું જ્ઞાન પણુ આત્મામાં હોય છે. રવદનાથસ્થા અને નાવસ્થામાં આત્મા ધ્રુવપણે હોય છે, તેથી જાગૃવસ્થાના અનુભવેલા દેખેલા પદાર્થોને પ્રતિભાસ, અલ્પજ્ઞાનભૂત સ્વપ્રાવસ્થામાં આત્માને મને દ્વારા થાય છે, તેથી સ્વમ પૂરૂ થતાં, જાગૃઅવસ્થામાં આત્મા કહે છે કે, મેં આજ સ્વપ્નમાં હાથી દેખે, તેમજ આત્માને જ્ઞાન થાય છે કે, દિવસમાં દીઠેલી અમુક સ્ત્રીનું મને સ્વમમાં દર્શન થયું. જે બે અવસ્થામાં આત્માની હયાતી ન For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૪) હત તે, પરસ્પર ભિન્ન અવસ્થાને અનુભવ આત્માને થાત નહીં, અને થાય તે છે, માટે આત્મા અને અવસ્થામાં વર્તે છે. નાકરથામાં પણ અલ્પજ્ઞાન હોય છે, દાદરમાં દેખેલા પદાર્થો ફકત મનમાં પ્રતિબિંબિત હોય છે, અને તે વાત પણે વર્તનાર પદાર્થોને પરિણામ આત્મામાં થયો હોય છે. જેમ દર્પણમાં મુખનું પ્રતિબિંબ ભાસ્યું. દર્પણમાં પ્રતિબિંબ બિત મુખ તે વિશ્વસાપુદ્ગલ પરિણામ છે, અને તે અસલના મુખની અપેક્ષાએ અસત્ છે, પણ વિસસા પુદગલ પરિણામની અપેક્ષાએ સત્ત છે, તેમ અત્ર પણ મને રૂપ દર્પણમાં ભાસનાર પદાર્થોને પરિણામ હોવાથી, અસલ પદાર્થોથી ભાસમાન પરિણામાકૃતિ ન્યારી છે તેથી તે ભાસક પદાર્થોની પેઠે જગના વ્યવહારમાં અસમર્થ હોવાથી અસત્ છે, પણ ભાસમાનપરિણામની અપેક્ષાએ સત્ છે. સમજવાનું કે એકાંત અસત્ વસ્તુ સ્વમમાં પ્રતિભાસતી નથી. માટે સ્વમ સમાન કર્મ માનશો, તે પણ હિતવની સિદ્ધિ થશે. સ્વમ પણ હર્ષ વિષાદનું કારણ થાય છે. તે કમ આત્માની સાથે લાગેલું હેવાથી સુખ દુઃખ આપવામાં વિશેષતઃ સમર્થ થાય છે. સ્વમ સમાન કર્મ કહેવાથી કમની નાસ્તિતા સિદ્ધ થતી નથી. કર્મને સ્વમની ઉપમા આપવાનું કારણ તે એ છે કે સ્વપ્નમાં ભાસેલા પદાર્થો જેમ પિતાના એટલે For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૫ ) આત્માના નથી, આત્માથી ન્યારા હૈાય છે;તેમ ક્રમ પણ આત્માને લાગેલું છે, પણ આત્માનુ નથી. તથા તે જડ હાવાથી, તથા ક આત્માથી ભિન્ન જાતિ ધર્મ વાળું હાવાથી ન્યારૂ છે, એમ જ્ઞાન કરાવી કર્મના નાશ કરવામાટે એ વાકયની પ્રેરણા છે. સ્વસ પેાતાની અપેક્ષાએ સત્ છે, અને આત્માની અપેક્ષાએ અસત્ છે, તેમ ક્રમ પણ જડ ૫દાની અપેક્ષાએ સત્ છે, પણ ચૈતન્યધની અપેક્ષાએ અસત્ છે. કમનીઅસ્તિતા સિદ્ધ ઠરવાથી આત્મા કથી અંધાય છે. વેદાંત થામાં લખેલુ છે કે જ્ઞાનરૂપી અગ્નિ સક ખાળીને ભસ્મીભૂત કરે છે. સ ક જો આત્માની સાથે બધાય નહીં, તે ભસ્મીભૂત થવુ કાનુ અને ! વળી કહ્યું છે કેઃ ― कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ॥ अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ તથા ભગીતામાં પણ પ્રારબ્ધકમ અને સચિતકમ એમ બે પ્રકારનાં કર્મ'ની ઘણી ચર્ચા છે. જે આત્માથી ભિન્ન ક્રમ રહે તે! મના લેાગ આત્માને થઈ શકે નહી, અને આત્માની સાથે કથ'ચિત્ અભિન્નપણે કમ લાગે, તા સુખ દુઃખના લેાગ, આત્મા કરી શકેછે. આત્માની સાથે કમના અધ સિદ્ધ ઢીં, તેમજ આત્મા મધ્યમપરિણામિ માનવાથી, કમ બંધની ઉપપત્તિ યથાર્થ સિદ્ધ કરી શકે છે. For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬) હવે આત્મા સપ્રદેશ છે તે કહ્યા બાદ એક, અનેક કહે છે. છ દ્રવ્યમાં એક ધર્માસ્તિકાય બીજું અધમસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય એ ત્રણ એકેક દ્રવ્ય છે. તથા જીવ, પુદ્ગલ અને કાલ એ ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય ક્ષેત્ર છે, અને બીજાં પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે, અને નિશ્ચયથી છએ દ્રવ્ય પોત પોતાના કાર્યમાં સદા પ્રવર્તે છે; માટે સક્રિય છે. જીવદ્રવ્ય, સંસારાવસ્થામાં સક્રિય છે અને સિદ્ધ થતાં સંસારી ક્રિયા કરતા નથી. માટે અક્રિય, બાકીનાં ચાર દ્રવ્ય, વ્યવહારથી અકિય છે, કવ્યાર્થિકનયની અપેક્ષાએ છ દ્રવ્ય નિત્ય ધ્રુવ છે. અને પર્યાયાર્થિંકનયની અપેક્ષાએ સમયે સમયે ઉત્પાદ વ્યય થવાથી અનિત્ય છે, વ્યવહારનયથી જીવ અને પગલા એ બે દ્રવ્ય અનિત્ય છે, અને બાકીનાં ચાર દ્રવ્ય નિત્ય છે. છ દ્રવ્યમાં એક છવદ્રવ્ય અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે, કારણ કે પંચ દ્રવ્ય પણ છવના ગમાં આવે છે, જેમકે ધર્માસ્તિકાય, જીવને ચાલવામાં સાહાસ્ય કરે છે, અધર્માસ્તિકાય, સ્થિર રહેવામાં સહાય કરે છે. આકાશા સ્તિકાયદ્રવ્ય છે, તે જીવને અવકાશ લેવા રૂપ કાર્યમાં નિમિત્ત કારણરૂપે બને છે. પુદગલાસ્તિકાય છે તે જીવને પંચેન્દ્રિયના ભેગમાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ તરીકે For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૭ ) સાહામ્ય કરે છે. કાલદ્રવ્ય છે, તે જીવને ખાલ, તારૂણ્ય, વૃદ્ધાવસ્થા આપે છે. તથા અનાદિ સંસારીજીવ ભવસ્થિતિ પરિપકવ થતાં, એકઅન્તર્મુહૂત કાલમાં સકલ કમ ખેરવી, સિદ્ધસ્થાનમાં સાદિ અનતકાલ રહે છે, અને ત્યાં જીવ પરમાત્મારૂપે થઇ, અનંતજ્ઞાનર્દેશનચારિત્ર તથા દાનાઢિ પચલબ્ધિઆદિ અનંતગુણના ભાગ કરે છે, માટે કાલદ્રવ્ય પણ જીવને ભાગમાં સાહાય્યકારી છે, પણ એક જીવદ્રવ્ય કાઈના ભાગમાં આવતા નથી. જીવ પરમાત્માવસ્થા પામે છે, ત્યારે તેને પંચદ્રવ્યમાંથી એક આકાશદ્રવ્ય અવગાહના સાદિ અનંતમા ભાંગે આપે છે, તેથી તે વ્યવહારથી ઉપચારે સિદ્ધ જીવના લેાગમાં સાહાય્યકારી કહેવાય છે, પણ વસ્તુગત્થા સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયનેજ ભાગ સિદ્ધાત્માને છે, અન્યદ્રવ્યના ભાગ સિધેાને હાતા નથી. તેમ કાલદ્રવ્ય પણ ઉપચારથી દ્રવ્ય છે અને તે અઢીદ્વીપમાં કાલ વતે છે. સિદ્ધના જીવાને કાલદ્રવ્ય ભાગમાં કારણ કહેવું, તે ઉપચારથી છે, વસ્તુતઃ તે સ્વદ્રવ્ય ચતુષ્ટયના ભાગમાં કારણ નથી. તથા ધર્માસ્તિકાય અને અધસ્તિકાય પણ ઉપચારથી ભાગમાં સાહાય્યકારી સિદ્ધમાં ગણાય છે. વસ્તુવરૂપે જોતાં, સિદ્ધભગવંતને પોતાના ગુણાના ભાગમાં અન્યની અપેક્ષા નથી. સિદ્ધના જીવાને પેાતાના ઉત્પાદવ્યયની વનારૂપ કાળ છે, તે લેાગમાં આવે છે તેમાં ઉપચાર નથી તથા પક્ષાંતરે જીવ કારણું છે, અને 22 For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) બાકીનાં પંચદ્રવ્ય અકારણ છે. એ વચન પણ અનુભવમાં આવે છે. બહુશ્રુત કહે તે ખરૂં, છ દ્રવ્યમાં એક આકાશદ્રવ્ય સર્વવ્યાપી છે, અને બાકીનાં ચાર દ્રવ્ય લેકવ્યાપી છે. કાલદ્રશ્ય ઉપચારે છે, અને તે અઢીદ્વીપ વ્યાપી જાણો. હવે એકેકા દ્રવ્યમાં એક નિત્ય, બીજે અનિત્ય; ત્રીજે એક, ચોથે અનેક, પંચમ સત, અને છઠ્ઠો અસત, સાતમે વક્તવ્ય, અને આઠમે અવક્તવ્ય, એ આઠ પક્ષ કહે છે. ધર્માસ્તિકાયના ચારગુણ નિત્ય છે. તથા પર્યાયમાં ધર્માસ્તિકાયને એક કપ નિત્ય છે. બાકીના દેશપ્રદેશ તથા અગુરુલઘુપર્યાય અનિત્ય છે. અધર્માસ્તિકાયના ચાર ગુણ તથા લેકપ્રમાણુ કંધ નિત્ય છે, અને દેશપ્રદેશ અને અગુરુલઘુપર્યાય અનિત્ય છે, આકાશાસ્તિકાયના ચાર ગુણ તથા લેકપ્રમાણ અંધ નિત્ય છે. દેશ, પ્રદેશ અને અણુરૂલઘુ અનિત્ય છે. કાલદ્રવ્યના ચાર ગુણ ઉપચારથી નિત્ય છે, અને ચાર પર્યાય અનિત્ય છે. પુદગલના ચાર ગુણ નિત્ય છે અને ચાર પર્યાય અનિત્ય છે. છવદ્રવ્યના ચારગુણ તથા ત્રણ પર્યાય નિત્ય છે અને એક અગુરુલઘુપર્યાય અનિત્ય છે. હવે એક અનેક પક્ષ પદ્રવ્યમાં કહે છે. ધર્મ અને અધમસ્તિકાય એ બે દ્રવ્યને સ્કંધ લેકાકાશ પ્રમાણે એક છે, અને ગુણ અનંત છે. પર્યાય અનંત છે. પ્રદેશ અસં. For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૯ ) ખ્યાતા છે. તપેક્ષાએ અનેકપણુ` છે. આકાશદ્રશ્યના લેાકાલેાક પ્રમાણુ સ્કંધ એક છે, અને ગુણ અનંતા છે. પર્યાય અનંતા છે, પ્રદેશ અનંતા છે માટે અનેક છે. કાલદ્રવ્યના વનારૂપ ગુણ એક છે, અને ગુણુ અનંતા છે. પર્યાય અનતા છે. સમય અનંતા છે. કેમકે અતીતકાલે અનંતસમય ગયા, અને અનાગતકાલે અનંત સમય આવશે, તથા વર્તમાનકાલે એક સમય વર્તે છે, માટે અનેકપણુ છે. પુદ્દગલદ્રવ્યના પરમાણુએ અન'તા છે. તે એકેક પરમાણુમાં અનંતગુણ પર્યાય છે, તેની અપેક્ષાએ અનેક પણ છે, અને પુદ્ગલમાં પુદ્ગલપણુ તે એક છે. જીવદ્રશ્ય અનતા છે. એકેકજીવમાં અસ ખ્યાતા પ્રદેશ છે. તથા જીવમાં જ્ઞાનદર્શનચારિત્રાદ્દિગુણ અનંતા છે. પર્યાય અનંતા છે, તે અનેકપણું છે. તથા જીવિતવ્યપા સ જીવાને એક સરખા છે. પ્રશ્ન ઉઠે છે કે જ્યારે સર્વ જીવે સરખા છે, તે મેાક્ષના અને સ’સારી જીવા એક સરખા ઠર્યાં ? તા મેાક્ષના જીવાને સુખ અને સ ંસારી જીવાને દુઃખ થાય છે, તે થવું જોઇએ નહિ. ઉત્તરમાં સમાધાન કે, સંગ્રહનયથી તે સત્તાની અપેક્ષાએ, સસારી અને સિદ્ધ એક સરખા છે. તથા નગમનયની અપેક્ષાએ આત્માના આઠ રૂચક પ્રદેશો, સવસ'સારીજીવાને નિમલ છે, તે અપેક્ષાએ સર્વ જીવા, એક સરખા જાણુવા, જીવત્વપણું સર્વાંનુ એક સરખુ` છે. માટે એકપણુ For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦ ) જાણવું. નિશ્ચયનયથી સર્વ જી સિદ્ધસમાન છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે, જે સર્વ જી સિદ્ધ સમાન છે, તો અભવ્યજીવ પણ સિદ્ધસમાન ઠર્યો? તે તે મેક્ષે જતા નથી. તેને ઉત્તર કે, અભવ્યને કમ ચીકણું છે. અને અભવ્યમાં પરાવત ધર્મ નથી. તેથી સિદ્ધ થતા નથી. ભવ્યજીવમાં તે મેલગમનને સ્વભાવ છે. ભવ્યજીના સર્વથા શુદ્ધ પર્યાય થઈ શકે છે, તેથી કારણ સામગ્રી પ્રાપ્ત થતાં પલટણ પામે છે, ગુણશ્રેણિ ચઢી મોક્ષ જાય છે. હવે રત્ન તથા મત પક્ષ કહે છે. એ છ દ્રવ્ય છે તે પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપણે નત છે, અને પ્રત્યેક દ્રવ્ય છે, તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સત્તા છે. ધર્માસ્તિકાયનો મૂલ ગુણ ચલનસહાયપણાને છે, તે સ્વદ્રવ્ય છે. અધર્માસ્તિકાયને મૂલગુણ સ્થિતિસહાયપણાને છે, તે સ્વદ્રવ્ય છે. તથા આકાશાસ્તિકાયને મૂલગુણ અવગાહપણાનો છે, તે સ્વદ્રવ્ય, તથા કાલનો મૂલગુણ વર્તાના લક્ષણ છે તે સ્વદ્રવ્ય જાણુ. તથા પુદ્ગલને મૂલગુણ પૂરણગલનપણે, તે તેને સ્વદ્રવ્ય, તથા જીવદ્રવ્યને મૂલગુણ જ્ઞાન ચેતનાદિકપણે તે સ્વદ્રવ્ય એ છ દ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું, હવે સ્વક્ષેત્ર તે દ્રવ્યનું પ્રદેશપણું જાણવું. ધર્માસ્તિકાય તથા અધમસ્તિકાયનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું સ્વક્ષેત્ર અનંતપ્રદેશ છે. કાલદ્રવ્યનું સ્વક્ષેત્ર સમય છે. પુગલ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૧ ) દ્રવ્યનું સ્વક્ષેત્ર એક પરમાણુ છે. પરમાણુઓ અનંતા છે. જીવદ્રવ્યને સ્વક્ષેત્ર એક જીવના અસંખ્યાતા પ્રદેશ છે. એ છ દ્રવ્યમાં અગુરુલઘુનો સ્વીકાલ છે. છ દ્રવ્યના પિતપિતાના ગુણપર્યાય તે સર્વદ્રવ્યને ભાવ જાણ તાત્પર્યાર્થ કે ધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય છે, અન્યના નથી. અન્યની નાસ્તિતા છે. અધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય છે, તેમાં અન્યની નાસ્તિતા છે. આ તેમજ કાલ અને છવદ્રવ્યમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયત્વ છે, અને તેમાં પરના ચતુષ્ટચત્વની નાસ્તિતા વર્તે છે. જુનાગવત દ્રથમ ગુણપર્યાયવંત તે દ્રવ્ય જાણવું. દ્રવ્યથી અભેદપર્યાયવાળું દ્રવ્ય જાણવું. સ્વધર્મનું આધારવંતપણું તેને ક્ષેત્ર કહે છે, તથા ઉત્પાદવ્યયની વર્તનને કાલ કહે છે, તથા વિશેષ ગુણપરિ કૃતિ, સ્વભાવપરિણતિ, પર્યાય પ્રમુખ, તે સ્વભાવ જાણ. અત્ર ષડદ્રવ્યમાં ૧ ભેદસ્વભાવ. ૨ અભેદસ્વભાવ. ૩ ભવ્યસ્વભાવ. ૪ અભવ્યસ્વભાવ. ૫ પરમસ્વભાવ. એ પંચનું કિંચિત્ સ્વરૂપ કહે છે. પ્રત્યેક દ્રવ્યના સ્વધર્મો પોતપોતાનું ભિન્નભિન્ન કાર્ય કરે છે, તેની અપેક્ષાએ મેરામાં છે. અને અવસ્થાપણે અામર છે. તથા પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટતું નથી, તેની અપેક્ષાએ કમળમાય છે. તથા પ્રત્યેકદ્રવ્યમાં પર્યાયાના ઉત્પાદુવ્યયપણે પલટણ પણું થાય છે, તેની અપેક્ષાએ મળ્યરમાર છે, અને પ્રત્યેક For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪ર). દ્રવ્યના સર્વધર્મ છે, તે વિશેષ ધર્મના અનુયાયીપણે પરિણમે છે, તેની અપેક્ષાએ પરમસ્વભાવ જાણવે. પૂર્વોક્ત સામાન્ય સ્વભાવ જાણવા. એ પ્રમાણે પદ્રવ્ય સ્વગુણે નત છે, અને પરગુણે સરત છે. હવે વક્તવ્ય તથા અવક્તવ્યપક્ષ કહે છે. છ દ્રવ્યમાં અનંતાગુણ પર્યાય થાય એટલે વચને કહેવા ગ્ય છે. અને છ દ્રવ્યમાં અનંતગુણ પર્યાય અવક્તવ્ય એટલે કહેવા રોગ્ય નથી. અર્થાત્ વચનથી કહી શકાતા નથી. શ્રી કેવલજ્ઞાની ભગવંતે સર્વ પદાર્થોનું યથાત સ્વરૂપજ્ઞાનમાં દીઠું. તેના અનંતમા ભાગે જે વકતવ્ય એટલે ગ્ય હતુ તે કહ્યું. વૈખરી વાણીથી દેશના દેતાં વક્તવ્યને અનંત ભાગ ભાવાર્થ પણે શ્રીગણધરદેવે ઝીલ્યો અને તેને અનંત ભાગ શ્રીગણધરદેવે સૂત્રમાં ગુએ. તે સૂત્રમાં જે ભાવ પ્રરૂપ્યા, તેના અસંખ્યાતમાં ભાગે હાલ આગમ વતે છે. હવે નિત્ય અને અનિત્ય પક્ષમાંથી ઉત્પન્ન થતી ચતભંગી વિકલ્પવિચાર વર્ણવે છે. જેની આદિ અને અંત નથી, તેને અનાદિ અનંત કહે છે. એ પ્રથમ ભંગ જાણવે. જેની આદિ નથી અને અંત છે, ને અનાદિસાત દ્વિતીય ભંગ સમજ તથા જેની આદિ અને અંત છે. તે સાદિ સાંત તૃતીયભંગ સમજ. જેની આદિ છે પણ અંત નથી તે આદિ અનંત નામક ચતુર્થ ભંગ સમજ. For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૩ ) એ ચતુભ'ગી વિકલ્પના વિચાર, ષદ્રષ્યમાં વર્ણવે છે. જીવદ્રવ્યમાં જ્ઞાન, દન, ચારિત્ર, વીય, સુખાદિર્ગુણ અનાદ્વિઅનંત નિત્ય છે. ભવ્યજીવને ક્રમ સંબધ અનાદિસાંત ભાંગે છે, કારણ કે, કર્મની સાથે જીવના સંધ અનાદિકાળથી છે, પણ સિદ્ધ થવાથી કર્માંત આવે છે. જીવને ટ્રે વતા, મનુષ્ય, તિયમ્, નારકીની ગતિમાં જવું, શરીર ધારણ કરવાં, યાગ ધારણ કરવા, ઇત્યાદિ સાઢિસાંત ભાંગે છે, જીવ કર્મક્ષય કરી સિદ્ધમાં ગયા ત્યાં સિદ્ધપણાની આદિ છે, પણ ત્યાંથી કદી સંસારમાં જન્મ ધારણ કરવાના નથી, તેની અપેક્ષાએ સાદિ અનંતભંગ જાણવા. જીવદ્રવ્યમાં એમ ચતુર્ભ‘ગી કથી, હવે ધર્માસ્તિકાયમાં ચતુભ ́ગી કયે છે. ધર્માસ્તિકાયમાં ચાર ગુણુ તથા સ્કંધત્વ અનાદિ અનત છે. ધર્માસ્તિકાયમાં અનાદિસાંત ભંગ નથી. તથા તેમાં દેશ, પ્રદેશ, અનુરૂલઘુ, સાત્ત્તિાંત ભાંગે છે. તથા સિદ્ધજીવામાં ધર્માસ્તિકાયના જે પ્રદેશ રહ્યા છે તે પ્રદેશ આશ્રીને સાવિત્રöત ભંગ છે. કારણ કે ધર્માસ્તિકાયના તે પ્રદેશેાની સાથે, સિદ્ધ થએલા જીવાને સંગ ધ થયેા, તેની આદિ છે; પણ પશ્ચાત્ અંત નથી. એ પ્રમાણે અધર્માસ્તિકાયમાં પણ ચતુભ ́ગી સમજવી. આકાશદ્રવ્યમાં ગુણ તથા 'ધ અનંત છે. આકાશદ્રવ્યને ધ લેાકાલેક પ્રમાણ છે, તેની કાલાપેક્ષાથી આદિ નથી, અને અત પણ નથી, ક્ષેત્રાપેક્ષાએ, લેાકાલેાક પ્રમાણ માટા સ્ક For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪ ) ધની આદિ નથી, અને અંત પણ નથી. લેાકાકાશથી ખહાર સર્વ દિશાએ અલાકાકાશની સ્થિતિ છે. તેના અત અર્થાત્ પાર મર્યાદા આવતી નથી. અલેાકાકાશ એકલું લેઇએ, અને અપેક્ષાએ તેના લેાકાકાશથી પ્રાર‘ભ અર્થાત્ આઢિ લેઇએ પણ અંત નથી, માટે સાર્દિ અનંત ભાંગા અલાકાકાશમાં લાગે. તેમજ ચઉત્તરાજલેાકના સ્કધ લેાકાકાશ છે, તે સાણ્ણિાંત છે, તે આ પ્રમાણે—લાકના મધ્યભાગે, આઠરૂચક પ્રદેશથી માંડીને સાદિ છે, અને જ્યાં ચઉત્તરાજલેાકને અંત આવે છે, ત્યાં સાંતપણુ જાણવું. તથા આકાશદ્રવ્યના દેશ, પ્રદેશ, તથા અગુરૂલઘુ, સાદિસાંત છે. તથા સિદ્ધજીવેાની સાથે આકાશના સંબધ સાદ્દિશ્મન તમે ભાંગે છે, કારહ્યુકે, આકાશપ્રદેશેાની સાથે સિદ્ધિસ્થાનમાં સિદ્ધજીવાના સંબધની આદિ છે, પણ તે સમધને અંત આવવાને નથી, માટે અનંતભંગ જાણવે. પુદ્ગલદ્રવ્યમાં ગુણ અનાદિ અનંત છે. અભવ્યજીવ અને પુદ્ગલરૂપ કા સંબંધ અનાદિ અનંત છે, અને ભવ્યજીવને પુદ્દગલના સંબધ, અનાદિ સાંતભાંગે જાણવા, પુટ્ટુગલના સર્વ સ્કંધ સાદિસાંત છે. તથા પલટણ સ્વભાવે વણું ગંધ રસ અને સ્પપણુ સાદિસાંત ભાંગે છે. સાદિ અનંતભ ગ પુગલમાં વતા નથી. કાળદ્રવ્યમાં ચારગુણ અનાદિ અનંત છે, પર્યાયમાં For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ભૂતકાલ અનાદિસાત છે, અને વર્તમાનકાળ સાદિસાત છે. ભવિષ્યકાળ સાદિઅનંત છે. ભવિષ્યકાળની વર્તમાનકાળની અપેક્ષાએ સાદિ છે, પણ તેને અંત નથી. કાળનું સ્વરૂપ ઉપચારથી સર્વ જાણવું. હવે વ્યાદિક ચતુષ્ટયમાં ચતુર્ભગી કથે છે. છવદ્રવ્યમાં દ્રવ્યથી જ્ઞાનાદિકગુણ અનાદિઅનંત છે. સ્વક્ષેત્રથી જીવના અસંખ્યાતા પ્રદેશ છે, તે સાદિસાંત છે. વસ્તુતઃ ક્ષેત્રથી જીવના અસંખ્યપ્રદેશ અનાદિ અનંતમાં ભાંગે છે. કારણ કે આત્માના પ્રદેશની આદિ નથી, નિત્ય છે, માટે તથા આત્માના અસંખ્ય પ્રદેશને અંત નથી, અવિનાશી છે, માટે, અસ ખ્યાત પ્રદેશરૂપ સ્વક્ષેત્ર જીવનું છે, તે અનાદિઅનંત ભાંગે છે. પણ અસંખ્યાત પ્રદેશમય છવદ્રવ્ય સંસારી દશામાં શરીરવ્યાપી હોય છે, અને જીવના પ્રદેશોનું ઉદ્વ ન હોવાથી, તે ફરે છે તેથી આકાશપ્રદેશની સાથે તેને સંબંધ સાદિપણે વતે છે. બીજા આકાશપ્રદેશની સાથે તેજ આત્મપ્રદેશને સંબંધ થાતાં, પ્રથમના સંબંધને અંત આવે છે, માટે આકાશપ્રદેશની સાથે જીવન પ્રદેશેને સાદિસાંત સંબંધ જાણ, તથા સિદ્ધજીના પ્રદેશેને આકાશપ્રદેશોની સાથે સંબંધ સાદિ અનંતમાં ભાંગે હોય છે. જીવને સ્વીકાલ અગુરુલઘુ ગુણ અનાદિ અનંત છે તથા અગુરુલઘુ ગુણને ઉપજ તથા વિણસ સાદિસાંત For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬) ભાંગે છે. તથા સ્વભાવગુણ પર્યાય છે, તે પોતાના સ્વરૂપની અપેક્ષાએ અનાદિ અનંત છે. ધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યચલન સહાયગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્રકાલની અપેક્ષાએ અનાદિ અનંત છે. તથા અવગાહનાપણે સાદિસાંત છે. સ્વકાલ જે અગુરુલઘુગુણ છે, તે અનાદિ અનંત છે, તથા ઉત્પાદવ્યય સાદિસાંત છે. સ્વભાવ તે ચારગુણ—અગુરુલઘુ અનાદિ અનંત છે. ૧ સ્કધ. ૨ દેશ. ૩ પ્રદેશ તે અવગાહનાને પ્રમાણે સાદિસાંત છે. એમ અધમસ્તિકામાં પણ ચતુર્ભાગી જાણવી, તથા આકાશાસ્તિકાય દ્રવ્યમાં સ્વદ્રવ્ય અવગાહનાદાનગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશ અનાદિ અનંત છે. સ્વકાલ અગુરુલઘુગુણ અનાદિ અનંત છે. તથા અગુરૂ લઘુથી ઉત્પાદવ્યય થાય છે, તે સાદિસાંત ભાંગે છે. તથા સ્વભાવ તે ચાર ગુણ તથા ઔધ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. તથા દેશપ્રદેશ સાદિસાંત છે. કાલદ્રવ્યમાં સ્વદ્રવ્ય. નવા પુરાણા વર્તનાગુણ, અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર સમયકાલ, સાદિસાંત છે. વર્તમાન સમય એક છે, માટે તથા સ્વકાલ તે અનાદિ અનંત છે, સ્વભાવ તે ચારગુણ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. વર્તમાન સાદિસાંત અને અનાગત, સાદિ અનંત છે. પુદગલદ્રવ્યમાં સ્વદ્રવ્ય જે પુરણગલન ધર્મ છે, તે For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૭ ) અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર પરમાણુ સાદિસાંત છે. સ્વકાલ અગુરુલઘુ અનાદિ અનંત છે. અગુરુલઘુને ઉત્પાદવ્યય સાદિ સાંત છે. સ્વભાવ તે ગુણચાર અનાદિ અનંત છે. વર્ણગંધરસ અને સ્પર્શ પર્યાય સાદિસાત છે. એમ સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયમાં ચતુર્ભગી કહી. છ દ્રવ્ય સંબંધમાં ચતુર્ભગી અવતાર. આકાશદ્રવ્યના બે ભેદ છે. ૧ લોકાકાશ, ૨ અલેકાકાશ; તેમાં અલોકાકાશમાં કઈ દ્રવ્ય નથી, અને લેકાકાશમાં છ દ્રવ્ય છે. ત્યાં પ્રથમ કાકાશ, દ્વિતીય ધર્મો સ્તિકાય, તૃતીય અધર્માસ્તિકાય, તે અનાદિ અનંત સંબંધી છે, કાકાશના એકેક પ્રદેશમાં ધર્માસ્તિકાયને તથા અધર્માસ્તિકાયને એકેક પ્રદેશ રહે છે. તે પણ કઈ વખત વિનાશ પામશે નહીં. માટે અનાદિ અનંત સંબંધી છે. કાકાશક્ષેત્ર સર્વ અને જીવદ્રવ્યને સંબંધ અનાદિકાનથી છે, અને તેને અંત આવશે નહીં. કાકાશમાંજ સવજી વર્તે છે. માટે તેને સંબંધ પણ અનંતકાળ સુધી છે. સંસારી જીવ કર્મસહિત અને લેકના પ્રદેશને સંબંધ સાદિસાંત છે. કારણકે, કર્મ સહિત જીવ આકશના એક પ્રદેશનો સંબંધ ત્યાગ કરી, બીજા પ્રદેશે સંબંધ કરે છે, વળી બીજા પ્રદેશને સંબંધ કરી, ત્રીજા પ્રદેશને સંબંધ કરે છે. પ્રદેશની સાથે સંબંધ કરતાં, સંબધી છે. છે, અને તેને જીવતવ્યના For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮.). આદિ અને ત્યાગ કરતાં અંત થાય છે, પણ લેકાંત સિદ્ધ ક્ષેત્રના સિદ્ધજીને તત્રસ્થ આકાશપ્રદેશોની સાથે સંબંધ છે, તે આદિ અનંતમા ભાગે જાણ. કાકાશ અને પુદ્ગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે. આકાશપ્રદેશની સાથે પુગલ પરમાણુને સાદિ સાંત સંબંધ છે. એમ આકાશની પેક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પણ સંબંધ જાણ. જીવ અને પુદ્ગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે, ભવ્યને પુદ્ગલને સંબંધ અનાદિ સાંત છે અને અભવ્ય ને અનાદિ અનંત સંબંધ છે. અત્ર સમજવું કે કર્મ જડ છે, તે પણ તે આત્માની અશુદ્ધપરિણતિગે આત્માને લાગે છે; અશુદ્ધ પરિણતિ અનાદિકાળથી છે, તેથી કર્મ પણ જીવને અનાદિકાળથી લાગ્યાં છે, અન્ય કઈ કર્મ લગાડનાર નથી. નિશ્ચયથી છએ દ્રવ્ય, સ્વભાવ પરિણામે પરિણમ્યાં છે, અને પ્રત્યેક દ્રવ્યને સ્વભાવ પરિણામ શાસ્વત છે. તે પરિણામ અનાદિ અનંતમાં ભાંગે છે, જીવ અને પુદગલ દ્રવ્ય બે પરિણમ્યાં છે. તે વિભાવપરિણામ છે. પુદગલને પરિણામ, સત્તાઓ અનાદિ અનંત છે. અને પુદ્ગલનું મિલવું વિખરવું સાદિસાંત છે, જીવદ્રવ્ય, પુદ્ગલ સાથે મળેલ હોય છે ત્યારે સક્રિય છે, અને કર્મરૂપ પુદ્ગલથી રહિત થાય છે ત્યારે અક્રિય છે. પુદગલદ્રવ્ય સદા સકિય છે. For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૯) એક અને પક્ષથી નિશ્ચયજ્ઞાન માટે નિયવિવેચન. સર્વ દ્રવ્યમાં અનેક સ્વભાવ વર્તે છે. તે એકવચનથી કહી શકાય નહીં. અનેક ધર્મને અ૫લાપ થાય નહીં, માટે સાપેક્ષપણે વચનવર્ગીણાએ બોલવું તેને નય કહે છે. નયના મૂળ બે ભેદ છે. ૧ દ્રવ્યાર્થિકનય, ૨ પર્યાયાર્થિક નય. ૧ ઉત્પાદવ્યયપર્યાયને જે ગૌણપણે રહે છે, અને દ્રવ્યની ગુણસત્તાને મુખ્યપણે ગ્રહણ કરે છે, તેને દ્રવ્યાથિકનય કહે છે. તેના દશ ભેદ છે, ૧ સર્વ દ્રવ્ય નિત્ય છે, તેને નિત્યદ્રવ્યાર્થિક કહે છે, અયુતાગુરાન fથશૈવદર નિરવં એમ નિત્યનું લક્ષણ જાણવું જે અગુરુલઘુ ગુણ અને ક્ષેત્રની અપેક્ષા કર્યા વિના મૂલ ગુણને પિંડપણે ગ્રહે તેને એક વ્યાર્થિક કહે છે. જ્ઞાનાદિક ગુણે સર્વ જી, સત્તાથી એક સરખા છે. માટે સર્વજીને એક જીવ કહે. સ્વદ્રવ્યાર્થિકને ગ્રહે તે સત્ દ્રવ્યાથિકનય જાણવે. જેમ રાષ્ટ્ર ( સત્ છે તેજ દ્રવ્યનું લક્ષણ છે ) એકાંતે સત્ દ્રવ્યાથિકનયને - હવાથી, સંગ્રહનયાભાસ કહેવાય છે, અને એમ એકાંતે તું દ્રવ્યાથિક નયનું અવલંબન કરનારથી અદ્વૈતમત નીકન્ય છે. અદ્વૈતવાદનો સિદ્ધાંત એ છે કે એક આત્મા સર્વ પ્રાણીને છે. એક આત્મા પણ બહુ પ્રકારે થાય છે. For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૦ ) જ્ઞેશ. > एक एवहि भूताऽऽत्मा, भूते भूते व्यवस्थित : एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् १ ભાવાર્થ-સુગમ છે. એક આત્મા સર્વ જીવાના છે. અને તેથી સત્ એવી વસ્તુ દુનિયામાં છે. અન્ય અસત્ છે. સર્વત્ર વ્યાપક એક બ્રહ્મસત્તાનું જ્ઞાન ધવું તથા તન્મય થવું, તેનું નામ મેાક્ષ છે. મેાક્ષાવસ્થામાં આત્મામાં ખીલકુલ જ્ઞાન હાતુ નથી. જ્યાંસુધી જ્ઞાન હાય, ત્યાં સુધી માયાની વાસના છે, અને તેથી તાવત્કાલ બ્રહ્મસુખના અનુભવ આવતા નથી, આમ કહેનાર અદ્વૈતવાદીને પ્રેમપૂર્વક પૂછીએ છીએ કે, તમે સજીવેાની સત્તાને જ ગ્રહી વ્યક્તિને અપલાપ કરી છે. જેમ કે કાઇ મનુષ્ય હજારી ગાયા દેખીને પછી સવમાં રહેલે સાધારણ ધ, જે ગવરૂપ સત્તા, તેને ગ્રહીને કહે કે, સર્વાં ગાયા એક છે, એમ ઉચ્ચારી વિશેષ ધમ જે પ્રત્યેક ગાયામાં જુદા જુદા રહ્યો છે, તેને તથા પ્રત્યેક ગવ્યક્તિ ભિન્ન છે, તેને માને નહીં, તેના જેવી અજ્ઞાનતા સમજાય છે. તથા જેમ કે।ઇ મનુષ્ય વનમાં ગયા, અને ત્યાં આમ્ર, લીંખડા, રાયણુ, ઉંમર, મહુડા, જામફળ, સીતાફળ, વિગેરે અનેક વૃક્ષ દેખીને એકાંતે વૃક્ષત્વ ધર્મ, સવ વૃક્ષામાં એક સરખા માનીને કહે કે, સર્વાં વૃક્ષ, વૃક્ષત્વસત્તારૂપ ધર્માંથી એક છે. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૧ ). જુદી જુદી આકૃતિ વૃક્ષની દેખાય છે, તે ફક્ત કલ્પના છે. આમ કહેનાર બીજી બાજુથી વિચાર કરતું નથી કે, સર્વે વૃક્ષ વૃક્ષવત્વ સાધારણ ધર્મથી એક સરખાં છે, તેમ છતાં આમ્ર, નિંબ આદિ ભિન્ન ભિન્ન વ્યકિત પ્રત્યક્ષ દેખાય છે, તેથી વ્યકિતની અપેક્ષાએ તે અનેક છે. પ્રત્યેક વૃક્ષ ગુણફલની અપેક્ષાએ અનેક છે, તેમ વિશેષ ધર્મ જાણ્યા છતાં, વિશેષ ધર્મને અપલાપ કરે છે, તેની પેઠે સત્તાથી સર્વ જીવોને એક આત્મા માનીને અસંખ્યપ્રદેશરૂપ વ્યક્તિને અપલાપ કરે, તથા પ્રત્યેક આત્મવ્યકિત ભિન્ન ભિન્ન રહે છે. તેને અપલાપ કરી એકાંતે સામાન્ય ધર્મરૂપ સત્તાને સ્વીકારવી, તેથી પૂર્વોકત બે દૃષ્ટાંતોની પેઠે પ્રત્યક્ષ વિરોધ આવે છે. વળી જલમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે, તેમાં ચંદ્ર એક છે, અને પ્રતિબિંબ અનેક છે, તેમ આત્મા એક છે, પણ તેના પ્રતિબિંબરૂપ છે અનેક છે. એમ તમે કહે છે, તે પણ જ્ઞાન યુકિતથી વિચારી જોતાં અસત્ ઠરે છે. કારણકે રૂપીપદાર્થનું પ્રતિબિંબ પડે છે. જેમ ચંદ્ર રૂપી છે, તે તેનું પ્રતિબિંબ પણ રૂપી પડે છે. બ્રહ્મ (આત્મા) અરૂપી નિરાકાર પદાર્થ છે, તેથી તેન: પ્રતિબિંબ પડે જ નહીં. આત્મા નિરાકાર હોવાથી, તેનું અનેક જીવરૂપ પ્રતિબિંબ આકાશની પેઠે પડે નહીં. એમ પ્રમાણથી પણ સિદ્ધ કરે છે. તથા જેમ સર્વવ્યાપક આકાશ છે, તે આકાશ નિરાકાર હેવાથી, તેનું જેમ પ્રતિબિંબ For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ર) પડતું નથી. તેમ આત્માનું પ્રતિબિંબ પડતું નથી, તથા સર્વવ્યાપક બ્રહ્નનું અંશ અંશ રૂપ પ્રતિબિંબ પણ હોઈ શકે નહીં. વળી વિચારવાનું કે પ્રતિબિંબ સામી વસ્તુમાં પડે છે. જેમ સુખનું પ્રતિબિંબ સામી વસ્તુ દપૈણમાં પડે છે, તેમ અત્ર પણ બ્રહ્મના પ્રતિબિંબ માટે સામી વસ્તુ બીજી માનવી પડશે, અને સામિ વસ્તુ માનશે તે, અન્ય જડ પદાર્થની સિદ્ધિ થઈ. ત્યારે એક બ્રહ્મ અને બીજો જડ પદાર્થ, એમ બે પદાર્થની સિદ્ધિ થતાં, અદ્વૈતતત્ત્વને મૂળથી નાશ થાય છે, માટે જલચંદ્રનું દ્રષ્ટાંત પણ અદ્વૈતતત્વની સિદ્ધિમાં ઘટતું નથી. વળી સમજવાનું કે, જે વસ્તુ સતું હોય છે, તેને નિષેધ થાય છે. જે વસ્તુ નથી, તેને નિષેધ કયાંથી હેય ! અદ્વૈત એમાં અમત અ=નહીં =àત=બે પણું, બે નહીં. આમાં અદ્વૈતત્વનો નિષેધ કરે છે, તે દ્વતત્વના જ્ઞાનથી કે અજ્ઞાનથી ? જે કહેશે કે તત્વના જ્ઞાનથી, તેમાં પ્રશ્ન કે બે પદાર્થ સત્ છે કે અસત્ છે ? જો કહેશે કે સત્ છે, તે સને નિષેધ ત્રિકાલમાં થઈ શકે નહીં. જે કહેશે કે, બે પદાર્થ અસત્ છે, તે કહેવાનું કે આકાશ કુસુમની પેઠે જે એકાંત અસત્ વસ્તુ નથી, તે તેનો નિષેધ શી રીતે કરી શકાય! બે અસત્ માનતાં બ્રહ્મ પણ અસત્ ઠર્યું, તેથી મૂલતે હાનિ દેષ પ્રાપ્ત થશે. વળી જડ પદાર્થ અસત્ અને બ્રહ્મ અસત્ નહીં, તેમાં For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૩) શું પ્રમાણ છે, તમે કહેશે કે બ્રહમાં જ્ઞાન ગુણ છે, તેથી તે રાત છે. તે કહેવાનું કે બ્રહ્મને જ્ઞાનગુણ સ્વાભાવિક છે કે વિભાવિક છે? જે કહેશે કે બ્રહ્મને જ્ઞાનગુણ સ્વાભાવિક છે, તો તે જ્ઞાનગુણ મેક્ષમાં પણ રહેશે, અને તે જ્ઞાનગુણ તમે મેક્ષમાં માનતા નથી. બીજા પક્ષમાં કહેશો કે જ્ઞાનગુણ આત્માને (બ્રહ્મને) નથી. વિભાવિક છે, તે સિદ્ધ કર્યું કે જ્ઞાનવિના મોક્ષદશામાં બ્રહ્મ જડ રહેશે, ત્યારે જડમાં અને બ્રહ્મમાં ભિન્નતા રહેશે નહીં. તમે કહેશે કે અમે દ્વૈતત્વના અજ્ઞાનથી હૈતત્વને નિષેધ કરીએ છીએ, આ પક્ષ પણ યુક્તિયુકત નથી, કારણ કે જ્યારે દ્વૈતત્વનું જ્ઞાન ન હોય, તો તેને નિષેધ કેમ થઈ શકે? સર્વત્ર વ્યાપક આત્મા ઠરતે નથી. સર્વત્ર વ્યાપક આત્મા માનતાં આત્માને કર્મ લાગી શકે નહીં. વગેરે દે પૂર્વે દર્શાવ્યા છે, સર્વ જીવને એક આત્મા માનતા, અનેક દેષતતિ આપત્તિની પ્રાપ્તિ થાય છે, કારણ કે ચિત્રના આત્માને દુઃખ પડે તે, તે દુખ મૈત્રને થવું જોઈએ. સર્વત્ર એક આત્મા વ્યાપક હોવાથી, ચિત્રની મુક્તિ થતાં, મૈત્રની મુક્ત થવી જોઈએ. બેને એક અનુસ્મૃત આત્મા હોવાથી, કદાપિ તમે ચૈત્ર અને મૈત્રને આત્મા એક નહીં માને, તે બેના આત્મા ભિન્ન ભિન્ન માનવાથી, સ્યાદ્વાદર્શનમાં તમારે પ્રવેશ થયે, વળી For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪) સવજીને એક વ્યાપક નિત્ય આત્મા માનવાથી, તે પ્રથમથી જ મુક્ત છે. કારણકે, એક પદાર્થ માનવાથી, કર્મરૂપ દ્વિતીય પદાર્થની સિદ્ધિ થઈ શકશે નહીં. અને તેથી તપ, તીર્થ, સંન્યાસ, ઉપદેશ, જ્ઞાનાભ્યાસની નિરર્થ કતા પ્રાપ્ત થાય છે. જગતમાં એક મનુષ્ય ભોગી, એક જેગી, એક રાજા, એક રંક દેખવામાં આવે છે, તેનું કારણ પુણ્ય પાપ માન્યા વિના સિદ્ધિ નથી. અને જ્યારે પુણ્ય પાપરૂપ કર્મ માનવામાં આવે છે, જીવ અને અજીવ એમ બે પદા ઈની સિદ્ધિ કરી. તેમજ પુણ્ય પાપના વિચિત્ર ભેદના ભક્તા ભિન્ન ભિન્ન આત્મા દેખવામાં આવે છે, તેથી સર્વ જીવ વ્યકિત ભિન્ન ભિન્ન સિદ્ધ ઠરે છે, અને તેથી જીવે. અનંત વ્યક્તિ પણે અનાદિકાળથી છે. તેમજ સર્વ જીવોને, સાધારણ ધર્મ એક સરખે હેવાથી સત્તાની અપેક્ષાએ સાપિક્ષપણે એક કહેવાય છે, પણ તેથી અનાદિકાળ સિદ્ધ અનેક પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મ વ્યક્તિને નિષેધ થત નથી. તેથી સમ્ય નયને સાપેક્ષપણે અવતાર થાય છે. આ સંબંધી વિશેષ વિવેચન કરતાં ગ્રંથ ગૌરવ થાય તેથી કર્યું નથી. વિશેષ સ્વરૂપના જીજ્ઞાસુઓએ સમ્મતિતર્ક, સ્યાદ્વાદમંજરી, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અનેકાન્તજય પતાકા વિગેરે ગ્રંથ જેવા વા સાંભળવા. સ્યાદ્વાદદર્શનમાં પદાર્થ સ્વરૂપ સાપેક્ષપણે માનતાં, તત્વની અને અદ્વૈતત્વની For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૫ ) પણ સિદ્ધિ થાય છે. જીવ અને અજીવ પદાર્થ એ ભિન્ન છે. તેની અપેક્ષાએ દ્વૈતત્વપણું છે. તથા આત્માને કમ લાગ્યાં છે, તેથી આત્મા અને કમ એ હેાવાથી દ્વૈતત્ત્વ સિદ્ધ કરે છે, તથા સંસારી આત્મામાં શુદ્ધપરિણામ અને અશુદ્ધપરિણામ હાવાથી દ્વૈતત્ત્વ ઠરે છે, તથા આત્મા અને તેના પર્યાય એમ ભેદ પાડવાથી દ્વૈતત્ત્વના વ્યવહાર થાય છે. તેમજ આત્માને ક્રમ લાગ્યાં છે, પણ કં છે તે આત્માની અપેક્ષાએ સત્ છે, તેથી એક આત્મા માનવાથી અદ્વૈતપણું એક જીવા૫ેક્ષાએ સિદ્ધ ઠરે છે તથા આત્મા અને આત્માના પર્યાય છે, તે આત્માથી અભિન્ન છે, તેથી તેની અપેક્ષાએ એકપણું સિદ્ધ ઠરવાથી અદ્વૈતત્વની ઉપપત્તિ થાય છે. તથા આઠમા ગુણસ્થાનકથી ક્ષપકથ્રેણિ મંડાય છે, ત્યાં શુકલધ્યાનના પ્રથમ પાયાની શરૂઆત થાય છે. દશમા શુશુઠાણે એકવવિત ક અપ્રવિચાર નામના દ્વિતીય પાયામાં ગુણ અને પર્યાયના સમાસ આત્મામાં કરવામાં આવે છે, અને ત્યાં ઐકયત્વપણે આત્મસ્વરૂપના થયેાપશમધ્યાને શ્રુતજ્ઞાનાલ’બી ઉપયેગ વતે છે. ત્યાં એક આત્મસ્વરૂપવિના અન્યના કિચિત્ પણ ઉપયેાગ નથી. તેથી તે પાયાની અપેક્ષાએ અદ્વૈતત્વ આત્માનુ ઠરે છે. નિશ્ચયથી જડતત્વ છે, તે આત્મામાં નહિં વવાથી આત્મામાં અદ્વૈતત્વ સ્વસ્વરૂપની અપેક્ષાએ વતે છે. તેથી જડતત્વપદાર્થના નિષેધ ઠરતા નથી. તથા સત્તા For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૬) રૂપ સાધારણ ધર્મ કે જે સર્વ પદાર્થોમાં પ્રત્યચને ધારણ કરે છે, તે પણ કાયમ રહે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. દ્રવ્યમાં કહેવા ગ્ય ગુણ અંગીકાર કરે છે, તેને વ્યવ્યાર્થિવ કહે છે. આત્માને અજ્ઞાની કહે, તેને અશુદ્ધ પ્રદાન કહે છે. કારણ કે અજ્ઞાન એ અશુદ્ધતા છે, તેને આત્મામાં આરેપ કર્યો. તથા પદ્રવ્ય છે, તે ગુણ પર્યાયસહિત છે, એમ કહેવું તેને અન્ય દ્રશrfથવાના કહે છે. સર્વ જીવ દ્રવ્યની મૂલ સત્તા એક છે. એમ કહેવું તેને પ્રમાથિજાના કહે છે. સર્વ જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મલ છે. એમ કહેવું તેને શુદ્ધ દાર્થવાના કહે છે–સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ એક સરખા છે, તેમાં કિંચિત્ પણ ફેરફાર નથી એમ કહેવું તેને રન્નાદ્રધ્યાર્થિવાન કહે છે. ગુણ અને ગુણ એક છે. જેમ જ્ઞાનરૂપ આત્મા છે, દર્શન આત્મા છે, ચારિત્ર આત્મા છે, એમ કહેવું તેને પરમ પદ દાયિનચ કહે છે, ઈત્યાદિ દ્રવ્યાકિનયના દશ ભેદ કહૃા. - હવે વાર્થિાન ના જમેર કહે છે. જે નય કથંચિત્ મુખ્યતાએ પર્યાનું ગ્રહણ કરે છે, અને ગૌણતાએ દ્રવ્યત્વનું ગ્રહણ કરે છે, તેને પચચાર્જિવાના કહે છે. For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૭). જીવને મળ્યgyકહેવું તથા સિદ્ધપણું કથવું, તેને પર કહે છે. દ્રવ્યનું પ્રદેશમાન કરવું તેને કહ્યું Tvજ કહે છે. ગુણપર્યાય જે ગુણથી અનેકતા થાય. જેમ ધર્માસ્તિકાયેદ્રવ્ય પિતાના ચલણ સાહાયકારાદિ ગુણથી અનેક જીવ તથા પુદ્ગલને સાહાય કરે છે, તથા જેમ કેવલ જ્ઞાન એક છે, તે પણ તે કાલેક અનંત યને જ્ઞાનમાં વિષયીભૂત કરે છે, તે ગુણપર જાણ. એક જ્ઞાન ગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, તથા મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, તથા વિલંગજ્ઞાન, એમ ઘણું ભેદ પાડવા તથા એક દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન, એમ ઘણા ભેદ કરવા તેને ગુજચંગરપાઇ કહે છે. અગુરુલઘુથી માવજય છ દ્રવ્યમાં રહેલું છે. એ પંચ પર્યાય પદ્રવ્યોમાં વર્તે છે, અને છઠ્ઠો વિભાવપક છે, તે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં વતે છે. અને તે વિભાવ પર્યાયથી જીવ ચાર ગતિમાં નવનવા ભવ કરે છે. રાગદ્વેષ કરવો એ વિભાગ પર્યાય છે. આઠ કર્મની વર્ગણા ગ્રહવી, તથા પંચ પ્રકારનાં શરીર ગ્રહવા, ઔદયિકભાવમાં રાચી માચીને રહેવું, ઈત્યાદિ સર્વ વિભાવપર્યાય છે. વિભાવ પર્યાયને નાશ થવાથી સિદ્ધપણું પ્રગટે છે. પુગલ દ્રવ્યકંધપણું તે પણ વિભાવ પર્યાય છે. For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૮ ) વળી ઘરના બીજા છ ભેદ કહે છે. ૧ પુદ્ગલદ્રવ્યને મેરૂ પ્રમુખ તે અનાદિ નિત્ય પર્યાય છે. ૨ જીવદ્રવ્યનું સિદ્ધપણું છે, તે સાદિ નિત્ય પર્યાય જાણે. સિદ્ધપણું પ્રગટયાની સાદિ છે. અને વળી તે નિત્ય છે, તેને કદાપિકાળે નાશ થવાને નથી. ૩ સમય સમયમાં જીવ ઉપજે છે અને વિણસે છે, તેને અનિત્ય પર્યાય કહે છે. ઋનિત્યપુર સાદિક્ષાંત ભાગે છે, અને તે દ્રવ્યમાં સમયે સમયે વતે છે. ૪ જીનાં જન્મ મરણ થાય છે, તે કર્મથી થાય છે, અને કર્મથી આત્માને અશુદ્ધ પર્યાય કહેવાય છે, અને જન્મ મરણરૂપ પથાર્ય છે, તે અનિત્ય છે, માટે જન્મ મરણાદિકને અશુદ્ધ અનિત્ય પર્યાય કહે છે. પ જડરૂપ કર્મને સંબંધ છે, તે ઉપાધિ છે તેને ૪viધવા કહે છે. ૬ સર્વ દ્રવ્યના મૂલ પર્યાય એક સરખા છે, તેને શુદ્ધvય કહે છે. હવે સતના રવા કહે છે. સાત નયનાં નામ નીચે મુજબ છે. નૈમિ. ર સંદ ३ व्यवहार. ४ ऋजुसूत्र. ५ शब्द. ६ समभिरुढ. ७ एवंभूत પ્રથમ નૈમિનયનું સ્વરૂપ કહે છે, વસ્તુના ધર્મના For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૯ ) એક અંશને ગ્રહણ કરે છે, તેને નૈગમ કહે છે. જેમ ફાઈ રૈયત્ત મનુષ્ય સિદ્ધાચલ યાત્રા કરવા માટે ઘરમાંથી હાર નીકળ્યે. લેાકેા તેને ગામની હાર વળાવી આવ્યા. કોઇ મનુષ્યે પૂછ્યું' કે દેવદત્ત કયાં ગયા ? ત્યારે એકે કહ્યું કે વત્ત સિદ્ધાચળ ગયા. હજી દેવદત્ત ગામની બહાર છે, પણ ગમનના એક અ'શ ગ્રી સિદ્ધાચલ ગયા એમ કહેવું, તે નાગમનયની પ્રવૃત્તિ છે. તથા ગુરૂએ શિષ્યને કહ્યું, સંથારો કર. શિષ્ય સંથારો પાથરવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. ગુરૂએ પૂછ્યું, સંથારો કર્યો કે; શિષ્યે કહ્યું કર્યાં. આ વન પણ નૈગમનયનુ છે. કરવામાંડી વસ્તુ કરી કહેવાય, એમ જ્ઞા નયને અભિપ્રાય છે. યથા માળે જ જમાલીએ કરવા માંડયું તે કર્યું' ના કહેવાય, એમ કહી નૈગમનયના અભિકાચના અપલાપ કર્યો હતેા, માટે તેને ઉત્સૂત્રભાષી છે એમ શ્રીવીર પ્રભુએ કહ્યા હતા. તથા જેમ કેઇ મનુષ્યને રૂપૈયા લેવાનું મન થયું. તેથી તે રૂપૈયા માટે માટી લેવા ગયા. માર્ગ માં કેઇએ પૃચ્છા કરી કે, હે ભવ્ય ! તું કયાં જાય છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, હું રૂપૈયા લેવા જાઉં" છું. હજી રૂપૈયા તે મળ્યા નથી, તેપણ માટીથી મળશે. માટી અર્થે ગમનના અભિપ્રાયમાં રૂપૈયાના આરોપ કર્યાં. માટે તેને નગમનય કહે છે. વસ્તુના એક અંશમાં વસ્તુને આરેપ કરવા, તે નૈગમનું કાય છે. તથા સર્વ જીવના For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૦), આઠરૂચક પ્રદેશ નિર્મલ છે, સિદ્ધસમાન છે, તેથી સર્વ જીને સિદ્ધ કહેવા, એ નૈગમનું વચન જાણવું. આઠરૂચકપ્રદેશ નિર્મળતારૂપ એક અંશથી સર્વ પરિપૂર્ણ વસ્તુ ધર્મને પદાર્થમાં આરેપ કર્યો. નૈગમનયના ત્રણ ભેદ છે. સતામ, અનાજનૈનમ, અને વર્તમાનામ. વળી તૈગમનયના ત્રણ ભેદ છે–૧ ૧ આરોપ ૨ ગ્રંશ અને ૩ સંઘ તેમાં આરોપના ચાર ભેદ છે. ૧ ક્રાઇ, ૨ , ૩ ઢા અને ચોથા વરો . તેમાં પ્રથમ દ્રવ્યાપ છે તેને કહે છે. કાલદ્રવ્યરૂપ ભિન્ન વસ્તુ નથી. પંચાસ્તિકાયમાં સમયે સમયે ઉત્પાદવ્યયની વર્તનને કાલ કથે છે. તે પંચદ્રવ્યમાં, સમયે સમયે વતી રહે છે. તેવી વર્તન કંઈ છઠ્ઠદ્રવ્ય નથી તેમ છતાં તેવી વતનામાં દ્રવ્યને આરેપ કરી, વર્તનને કાલદ્રવ્ય કહેવું, તે ટૂઘારો જાણ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ છે, તે ગુણેને આત્મદ્રવ્યમાં આપ કરે અર્થાત્ દ્રવ્યને ગુણ કહે. જેમ સમા, કાન, ગરબા,દર્શન, સાતમા, ચારિત્ર ઈત્યાદિ દ્રવ્યમાં ગુજારા જાણ. તથા વળી ચંચળતા, સંસ્કૃતિ, વેગ, કીતિ, બળ, વિગેરે તથા મૂર્ખતા, નિંદા, અપકીતિને જીવમાં આરેપ કરી જીવને ચંચળ કહે, મૂર્ખ કહે નિંદક કહે બળવાન કહે, ઈત્યાદિ સર્વ જુના જાણ. પુણ્ય અને પાપની પ્રકૃતિથી કહેવાતા ગુણે તથા દુર્ગુણેને For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૧ ) આરોપ છવમાં કરે, તે ગુનો છે. પુણ્ય અને પાપની પ્રકૃતિ છવના ગુણ નથી તેમ છતાં તેમાં ઈચ્છાનિષ્ઠ બુદ્ધિથી છવ રાગદ્વેષાગે કમ બાંધે છે. કાલાપના ત્રણ ભેદ છે. તેમાં રૂષભદેવનું નિર્વાણ થયાં ઘણે કાળવ્યતીત થયે, તેમ છતાં એમ કહેવું આજ મેરૂતેરસના રોજ શ્રી આદિનાથનું નિર્વાણ કલ્યાણક છે, તે વર્તમાનકાળમાં સૂતા જ જાણુ. પદ્મનાભાદિ અનાગતકાળના તીર્થકરને વર્તમાનકાળમાં આરોપ કરે, જેમ કે આજ શ્રીપનાનું જન્મકલ્યાણક છે. તે વર્તમાનકાલમાં જાતજાત્રા જાણ. એ પ્રમાણે વર્તમાનનો આરોપ અતીત અનાગતમાં કરે. તથા શ્રી તીર્થકર ભગવાનને તારા ( તારનારા ) કહેવા, તે કારણુમાં કર્તાપણાને આરે૫ જાણ, અજ્ઞાનભાવે ઔદયિક ભાવની બાહ્ય કષ્ટક્રિયામાં મુક્તિનું કારણ કલ્પવું, તે તારાજા છે. બંનૈનમ ના બે ભેદ છે. એક ભિનાશત કંધાદિકને જાણ, અને દ્વિતીય અભિન્નશ. તે આત્માના પ્રદેશ તથા ગુણને અવિભાગ સમજો. તથા નિગદીયા વિગેરે જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મલ સિદ્ધ સમાન છે તેથી સર્વ જી ને સિદ્ધ કહેવા, તે અંશ નૈગમ છે, તથા વળી અચગી કેવલી ચતુર્દશમા ગુણસ્થાનકે વર્તે છે. તે સિદ્ધથી અંશે ઓછા છે. સમભિરૂઢ નયની અપેક્ષાએ તે સિદ્ધ છે. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ર) પણ મુક્તિ રથાન નથી પામ્યા, એટલી ઓછાશ છે, તેમને સંસારી કહેવા. તે અંશ નૈગમનું લક્ષણ છે. સંક૯૫નૈગમના બે ભેદ છે. સ્વપરિણામરૂપ વીર્ય ચેતનને જે ન ન લાપશમ લે તે. બીજે કાર્યોતરે નવા નવા કાર્યો નવો ન ઉપગ થાય, તે જાણ, વસ્તુમાં ધર્મ અનેક છે, તે એકાંતે માને, પણ પરસ્પર સાપેક્ષપણે ન માને, એટલે વસ્તુના એક ધર્મને માને અને બીજા ધર્મને માને નહીં, તેને નૈગમાભાસ કહે છે. એ દુની જાણ. કારણકે તે અન્યનયની અપેક્ષા રાખે નહીં. જેમ આત્મામાં સત્વ તથા ચિતન્ય એ બે ધર્મ ભિન્ન ભિન્ન છે. તેમાં ચૈતન્યપણું ન માને તેને રિમામાસ કહે છે. २ संग्रहनयनुं स्वरूप. सामान्यवस्तु सत्ता संग्राहकः संग्रहास द्विविधःसामान्य સંગ્રહો વિશે સંપ્રદ સામાન્ય સંગ્રહ, દ્ધિવિરત રત્તરથ मूलगोऽस्तित्वादिभेदतः षड्विधः उत्तरतो जातिसमुदायभेदरूपः जातितः गवि गोत्वं, घटे घटत्वं, वनस्पती वनस्पतित्वं, समुदयतो सहकारात्मके बने सहकारवनं, मनुष्यसमूहे मनुष्यવંત રૂલ્યાદ્રિ સમુદાયઃ ૩થરી દ્રતિ સામાન્ય जीव इति विशेषसंग्रहः तथा विशेषावश्यक साहणं संगिन्हइ संगिन्हं तेव तेण जंभेया तो संगहो संगिहिय पिंडि पत्थं वउज्ज For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (33) स्स संग्रहणं सामान्यरूपवया सर्ववस्तूनामाक्रोडनं संग्रहः अथवा सामान्यरूपतया सर्व गृहातीति संग्रहः अथवा संगृहीतं पिंडितं तदेवार्थोऽभिधेयं यस्य तत् संगृहीत पिंडितार्थ एवंभूतं बचो यस्य संग्रहस्येति संगृहीत पिंडित तत् किमुच्यते इत्याह संगहीय मागहीयं सपिडिय मेगजाइ माणीयं संगहीय मणुगमो वा वइरे गोपिडियं भणियं ॥ १॥ सामान्याभिमुख्थेन ग्रहणं संगृहीत संग्रह उच्यते पिंडितं त्वेकजाति मानितमभिधीयते पिडितसंग्रहः अथ सर्वव्यक्तिष्वगतस्य सामान्यंच प्रतिपादनमनुगमसंग्रहोभिधीयते व्यतिरेकस्तु तदितरधर्मनिषेधात् ग्राह्यधर्मसंग्राहकं व्यतिरेकसंग्रहो भण्यते यथा जीवो जीव इति निषेधे जीवसंग्रह एव जातः अतः १ संग्रह २ पिडितार्थ ३ अनुगम ४ व्यतिरेक भेदाश्चतुर्विधः अथवा स्वसत्ताख्यं महासामान्यं संगृह्णाति इतरस्तु गोत्वादिकमवांतरसामान्य पिंडितार्थमभिधीयते महासत्तारूपं अवांतरसत्तारूपं एगं निचं निरवयवमकियं सव्वगं च सामन्नं एतत् महासामान्यं गत्रि गोत्वादिकमवांतरसामान्यमिति संग्रहः ।। ભાવાર્થ–સામાન્ય વસ્તુસત્તા જે નિત્યસ્વાદિક ધર્મ सव द्रव्यमा व्या५४ छे, ते ४ ४२, तेने संग्रहनय ४. छ. सअडना ये से छ. १ सामान्य संग्रह २ वि. For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૪) s હઝદ તેમાં વળી સામાન્ય સંગ્રહના બે ભેદ છે. ૧ १ मूल सामान्य संग्रह २ उत्तर सामान्य संग्रह तमा મૂળ સામાન્ય સંગ્રહના છ ભેદ છે. ૧ જિતરા ૨ કરતુ ૩, ૩ વ્યવ, ૪ ઇમેઇa, ૬ રર, ૬ જુહધુત્વ, તેમાં પ્રથમ સહિતત્વનું સ્વરૂપ કહે છે. છ દ્રવ્ય પોત પોતાના ગુણ પર્યાય તથા પ્રદેશેકરી અસ્તિ છે, ધર્મ, અધર્મ, કાકાશ, અને જીવ, એ ચારને અસંખ્ય ત પ્રદેશમળી ઔધ થાય છે. પુદગલદ્રવ્યમાં સ્કંધ થવાની શકિત છે. અલકાકાશને સ્કંધ અનંતપ્રદેશી છે. એ પંચ દ્રવ્ય અસ્તિકાય છે, છઠ્ઠ. કાલદ્રવ્યને સમય કઈ કેઈથી મળતો નથી. કેમકે એક સમય નષ્ટ થયા પશ્ચાત્ દ્વિતીય સમય આવે છે. માટે કાલ અસ્તિકાય નથી. તુવ–ષદ્રવ્યમાં વસ્તુપણું સામાન્યપણે વ્યાપી રહ્યું છે. છદ્રવ્ય એક ક્ષેત્રમાં રહ્યા છે. એક આકાશ પ્રદેશમાં, ધર્માસ્તિકાયને તથા અધર્માસ્તિકાયનો એકેક પ્રદેશ રહે છે. અને અનંતા જીવના અનંતા પ્રદેશ રહ્યા છે. પુદ્ગલપરમાણુઓ અનંતા રહ્યા છે. તે સર્વે પોતાની સત્તાગ્રહીને રહ્યા છે. એક દુકાનમાં પંચકર રહે, પણ તેથી જેમ તે ભેગામળીજાય નહીં. અર્થાત્ તેમની ભિન્ન ભિન્ન વ્યકિત રહે, તેમ આકાશમાં પંચદ્રવ્ય રહ્યાં છે, પણ તે એક થઈજાય નહીં. ભિનવ્યકિત રહે. For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૫ ) ૩ વ્યય—દ્રવ્યપણું, સર્વાં દ્રશ્ય પાતપેાતાની ક્રિયા કરે. ધર્માસ્તિકાયમાં ચલણુ સહાયગુણુ સ પ્રદેશમાં છે, તે સઢા જીવ પુગલને ચલાવવારૂપ ક્રિયા કરે છે. પ્રશ્ન—લેાકાંત સિદ્ધક્ષેત્રમાં ધર્માસ્તિકાય છે તે સિદ્ધ જીવાને ચલાવવા રૂપક્રિયા કેમ કરતા નથી ? ઉત્તર—સિદ્ધના જીવ અક્રિય છે, માટે ગમનાગમન કરી શકતા નથી. તેથી ધર્માસ્તિકાય ચાલવા સહાય આપી શકતુ નથી, ધર્માસ્તિકાયના ગુણ એ છે કે, જે ચાલતા હાય, તેને સહાય આપે પણ નહીં ગમન કરનારને ચલાવી શકે નહીં, સિદ્ધક્ષેત્રમાં નિગેાદીયા સક્રિય જીવ રહ્યા છે. તથા પુદૂગલ છે તેને ધર્માસ્તિકાય ચાલવામાં સહાય આપે છે, માટેતે પેાતાની શક્તિ ફારવે છે, તથા અધર્માસ્તિકાય જીવ પુર્દૂગલને સ્થિર થવામાં સહાય આપે છે. તથા આકાશદ્રવ્ય સર્વ દ્રવ્ય અવગાહના દાનરૂપ કાર્ય કર્યાં કરે છે. પ્રશ્ન-અલાકાકાશમાં અન્ય કાઈ દ્રવ્ય નથી, તે અલેાકાકાશ કયાદ્રવ્યને અવગાહના દાન આપે છે ? ઉત્તર——અલાકાકાશમાં અવગાહના દાનગુણની શકિત તેા લેાકાકાશસદેશ છે, કિ તુતત્ર અવગાહન જ્ઞાન ગ્રહેનાર અન્યફૈચિત્ દ્રવ્ય નથી. અલેાકાકાશના પ્રતિપ્રદેશે ઉત્પાદન્યય સમયે સમયે થઇ રહ્યો છે, પરવાર્યોન્યયુ ધ્રૂજ્ય જ્યાં ઉત્પાદન્યય શ્રાવ્યતા હાયછે, તે દ્રવ્ય કહેવાય છે. અલાકાકાશમાં For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૬ ) જે ઉત્પાદ વ્યય થાય નહીં, તે તે દ્રવ્ય કહેવાય નહીં, ત્યાં ઉત્પાદવ્યયને સભાવ છે. માટે તે દ્રવ્ય કહેવાય છે. પુદગલદ્રવ્ય મળવા વિખરવાની ક્રિયા કરે છે. કાલદ્રવ્ય વર્તનારૂપ ક્રિયા કરે છે, પણ તે ઉપચારથી છે.છવદ્રવ્ય જ્ઞાનલક્ષણ ઉપયોગ રૂપક્રિયા કરે છે. એમ સર્વ દ્રવ્ય પિતાપિતાની ક્રિયા કરે છે. ૪ પ્રાર્જ-પ્રમrfuથીમૂત પ્રમા એટલે જ્ઞાનમાં જે ભાસે, તેને પ્રમેય કહે છે. છદ્રવ્ય છે, તે જ્ઞાનમાં ભાસે છે, માટે તે પ્રમેય છે, પ્રમેયનું પ્રમાણ કેવલી પોતાના જ્ઞાનથી કરે છે. ચઉદરાજલકનું પ્રમાણ પણ જ્ઞાનથી થાય છે ધર્મ, અધર્મ, આકાશ, એકેક દ્રવ્ય છે, જીવદ્રવ્ય અનંત છે. તેની ગણના નીચે મુજબ છે. સંજ્ઞમનુષ્ય સંખ્યાતા છે, અસંસી મનુષ્ય અસંખ્યાતા છે, નારકી અસંખ્યાતા છે. દેવતા અને સંખ્યાતા છે. તિર્યક પંચેન્દ્રિય અસંખ્યાતા છે. દ્વીન્દ્રિય અસંખ્યાતા છે, ત્રીન્દ્રિય અસંખ્યાતા છે, ચતુરિન્દ્રિય અસં ખ્યાતા છે. તેથી પૃથ્વીકાય અસંખ્યાતા છે. અપકાય અસંખ્યાતા છે, તૈજસકાય અસંખ્યાતા છે. વાયુકાય અસં ખ્યાતા છે, પ્રત્યેક વનસ્પતિ છવ અસંખ્યાતા છે, તેથી સિદ્ધના જીવ અનંતા છે, તેથી બાદરનિગદીયા જીવ અનંત ગુણ છે. આદુ, મુલા, ગાજર, બટાટા, સૂરણ, પિંડાળું, રતાળુ વિગેરે બાદરનિદજીવમય છે. બાદરનિગદ કંદમૂલ છે. તે સુઈના અગ્રભાગમાં આવે તેટલા કંદમૂલમાં અનંતા For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૭ ) જીવ છે, તે સિદ્ધના જીવથી અનંતગુણ છે. સૂફમનિગોદના છ અનંતગુણા છે. सूक्ष्मनिगोदनोविचार. જેટલા કાકાશના પ્રદેશ છે, તેટલા નિગદીયા ગોળા છે. તેમાં એકેક ગેળામાં અસંખ્યાતી નિગદ છે. અનંતજીને પિંડભૂત એકશરીર, તેને નિગદ કહે છે, એકેક નિગોદમધ્યે અનંતજીવે છે. અતીતકાલના સર્વસમય, તથા અનાગતકાલના સર્વ સમય, તથા વર્તમાનકાલને એક સમય તેને ભેળા કરી અનંતગુણ કરીએ તેટલાજીવ એક નિગદમાં છે, સંસારીજીવ અનંત છે. એકેકજીવના અસંખ્યાત પ્રદેશ છે. એકેકા પ્રદેશ અનંતકર્મની વર્ગણ લાગી છે, અને એકેક કર્મવર્ગણામાં અનંત પુદગલ પરમાણુઓ છે, એમ અનંત પરમાણુ એકેક જીવને લાગ્યા છે. તથા એકેક પરમાણમાં અનંત ગુણપર્યાયવ્યાપીને રહ્યા છે. અનંતગુણ પુદ્ગલપરમાણુ જીવથી છૂટા છે. અસંખ્યાતા ગોળામાટે શાસ્ત્રની સાક્ષી નીચે મુજબ છે. થા, गोलाय असंखिज्जा, असंखनिगोयओ हवइ गोलो; इकिकमि निगोए, अणंत जीवा मुणेयव्या. ॥१॥ For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૮ ) થા. सत्तरस समहिया, किरइगाणु पाण मिहंति खुड्डभवा; सगतिस सयतिहुत्तर, पाणु पुण इग मुहुर्त्तमि ? મનુષ્યના એક શ્વાસેાશ્વાસમાં નિગેાદીયા જીવ સત્તરભવ ઝાઝેરા કરેછે. એક મુર્હુતમાં ૩૭૭૩ ત્રણહજાર સાતસા તહેાત્તેર શ્વાસેાશ્વાસ થાય. તેટલામાં નિગેાદીયા કેટલા ભવકરે તે કહે છે, ગાથા. पण हि सहस्स पणस्य - छतिस्सा इगमुहुत्त खड्डभवा; आवलियाणां दोसय, छप्पन्ना एग खुड्डुभवे १ નિગેઢિયાજીવ એક મુહૂર્તમાં ૬૫૫૩૯ ભવ કરે છે. અને નિગેાદના એક લવ ૨૫૬ આવલીના છે. એને ભવ કહે છે. લક મળ્યા. अयि अनंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो; उवज्जंति चयंतिय, पुणोवि तत्थेव, उत्थेव, ' નિગેાદમાં અનંતાજીવ એવા છે કે, પ્રથમ કદાપિ ત્રસપણું પામ્યા નથી. અનંતકાળ ગયા, અને અનતકાળ જશે, પણ તે જીવા વારવાર ત્યાં ઉપજે છે, અને ત્યાં For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૯ ) ચવે છે, નિગદના બે ભેદ છે. ૧ એક વ્યવહારરાશિનિદ અને બીજી અવ્યવહારરાશિનિ દ. તેમાં બાદર એકેન્દ્રિય. પણું ભાવેત્રપણું પામીને પશ્ચાત નિગદમાં ગયા છે, તેને વ્યવહાર શશિયા કહે છે. જે જીવ કેઇપણ કાળે નિગદમાંથી નીકળ્યા નથી, તેને અવ્યવહારરાશિયા નિગેદવ કહે છે. અત્ર મનુષ્યમાંથી કમ ખપાવીને જેટલા જીવ એક સમયમાં મુક્તિ પામે છે. તેટલા જીવ તેજ સમયમાં અવ્યવહારરાશિસૂફમનિગદમાંથી નીકળી ઊંચા આવે છે. જે દશ જીવ મુક્તિ પામે તે દશજીવ નીકળે. કેઈવેળા ભવ્યજીવ ઓછા નીકળેતો, તે સ્થાને એક બે અભવ્ય નીકળે પણ વ્યવહારરાશિમાં છવ વધે ઘટે નહિં. લેકમધ્યના નિગદીયા ગેલા, છદિશિના આવ્યા પુદ્ગલને, આહારપણે લે છે. તે સવારના કહેવાય છે. લેકાંત પ્રદેશમાં રહેલા નિગદીયા ગોળાને ત્રણદિકના આહારની સ્પર્શના છે. માટે તેને વિકલગોળા કહે છે. પંચસ્થાવર સૂફમજીવ, ચઉદ રાજકમાં વ્યાપીને રહ્યા છે. સાધારણપણું માત્ર એક વનસ્પતિમાં છે, પણ ચારમાં નથી. નિગદીયાજીવ અનંત દુઃખ ભગવે છે, જીવ, અજીવ, પુણ્ય પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ, અને મોક્ષ એ નવ તત્ત્વપણ જ્ઞાનમાં વિષયભૂત થાય છે. ઈત્યાદિ સર્વ પ્રમેયને પ્રમાતા આત્મા છે, સર્વ પદાર્થોમાં પ્રમેયસ્વરૂપ સાધા 24 For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૦ ) રણ ધર્મ રહ્યા છે, તેનું પ્રમાણ, જ્ઞાનગુણથી આત્મા કરે છે. ૫ સત્ય (સત્પણું)સત્વરૂપ સાધારણ ધર્મ છે, તે ષડુદ્રવ્યોમાં વ્યાપીને રહ્યા છે. ૩riદદથી ગુર્જરત્ ઈતિ તરાર્થનાનૂ. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, ત્યાં એક પ્રદેશમાં અગુરુલઘુ અસંખ્યાત છે, અને દ્વિતીય પ્રદેશમાં અનંત અગુરુલઘુ છે. તૃતીય પ્રદેશમાં સંખ્યાત અગુરુલઘુ છે. એમ અસંખ્યાતા પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય ઘટતે વધતો રહે છે. અગુરુલઘુપર્યાય ચલ છે. જે પ્રદેશમાં અસંખ્ય છે, તે પ્રદેશમાં અનંત થાય છે. અને અનંતાને સ્થાને અસંખ્યાત થાય છે. એમ લેકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં સરખે સમકાલે અગુરુલઘુપર્યાય ફરે છે. તે જે પ્રદેશમાં અસંખ્યાત ટળીને અનંત થાય છે, તે પ્રદેશમાં અસંખ્યાતપણાને વિનાશ છે અને અનંતપણાને ૩ria છે, અને અગુરુલઘુપણે ધ્રુવ છે. એમ પ ચચ અને ધ્રુવ એ ત્રણ પરિમથી સત્વપણું જાણવું. અધર્માસ્તિકાયમાં પણ એ ત્રણ પરિણામ અસંખ્યાત પ્રદેશે સમયે સમયે પરિણમી રહ્યા છે, એમ આકાશના અનંત પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરિણામ પરિણમે છે. જીવના અસંખ્યાત પ્રદેશ છે. તેમાં પણ ઉત્પાદ,વ્યય, ધ્રૌવ્યત્વપણું રહ્યું છે. તથા પુદ્ગલ પરમાણુમાં પણ સમયે સમયે થાય ઉત્પાદવ્યય છે, અને કાલને વર્તમાન સમય ફરીને અતીત For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) કાલ થાય છે, તે સમયમાં વર્તમાનપણને વિનાશ છે. અને અતીતત્વને ઉત્પાદ છે. અને કાલપણે ધ્રુવ છે, એમ સ્થૂલથી ઉત્પાદવ્યય પ્રવત્વ કહ્યો, અને વસ્તુ ત્યા મૂલપણે રેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમવું થાય છે તેથી પૂર્વપર્યાયના ભાસનને વ્યય, અને અભિનય પર્યાય ભાસનને ઉત્પાદ, તથા જ્ઞાનપણે ધ્રૌવ્યતા, એવી રીતે સર્વગુણ ધર્મપ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદવ્યય શ્રી સિદ્ધભગવંતમાં પણ થઈ રહ્યો છે. કાલદ્રવ્યમાં ઉપચારથી સર્વ કહેવું. એવી રીતે સર્વ દ્રવ્યમાં ઉત્પાદવ્યય પ્રીવ્યતા વર્તી રહી છે. એમ સર્વદ્રવ્યમાં સારવા કહ્યું જે અગુરુલઘુને ભેદ ન થાય તે પછી પ્રદેશનાં પરસ્પર ભેદ કેમ થાય ? અર્થાત્ થાય નહીં. માટે અગુરુલઘુને ભેદ સર્વમાં છે. અને જેનું ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ સતપણું એક છે, તે દ્રવ્ય એક છે, અને જેનું, ઉત્પાદશીવ્યરૂપ સત્પણું જુદું છે તે દ્રવ્ય પણ જુદું છે. इतिसत्यव्याख्या. ૬ ગુરઘુર- જે દ્રવ્યને અગુરુલઘુ પર્યાય છે, તે છ પ્રકારની હાનિ વૃદ્ધિ કરે છે. તેમાં છ પ્રકારની હાનિ १अनंतभागहानि, २असंख्यातभागहानि,३संख्यातभागहानि संख्यातगुणहानि, ५असंख्यात गुणहानि,६अनंतगुणहानि તથા છ પ્રકારનીવૃદ્ધિ. અનંતમrgrદ્ધ રસવંદયતમાનgrદ્ર ३संख्यातभागवृद्धि,४संख्यातगुणवृद्धि,५असंख्यातगुणवृद्धि, For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૨ ) અનંતજીવૃત્તિએ છ પ્રકારની હાનિ તથા છ પ્રકારની વૃદ્ધિ, સર્વદ્રવ્યમાં સદા સમયે સમયે પરિણમી રહી છે. અગુરૂલ સ્વભાવને આવરણ નથી, તથા આત્મામાં જે અગુરુલઘુગુણ છે, તે આત્માના અસ`ખ્યાત પ્રદેશે જ્ઞાયિકભાવ થયે છતે સર્વગુણામાં સામાન્યપણે પરિણમે છે, પણ અધિક ન્યૂન પરિણમતા નથી. તે અનુરૂલઘુગુણનું પ્રવર્તન જાણવુ. અનુરૂલઘુગુણને ગેાત્રકમ રૂપે છે. અનુપુર્નતિ એ પ્રમાણે મૂળ સામાન્ય સંગ્રહના અસ્તિત્ત્વવિદ છ ભેદ જાણવા. તથા ઉત્તરનામાન્ચના બે ભેદ છે. ૧ જ્ઞાતિનામાન્ય ૨. समुदायसामान्य તેમાં ગાયના સમુદાયમાં ગેાત્મરૂપ જાતિ છે તથા ઘટ સમુદાયમાં વસ્ત્ર, તથા વૃક્ષ સમુદાયમાં સ્વરૂપ સામાન્યધર્મ. તથા મનુષ્યના સમુદાયમાં મનુખ્યત્વે સામાન્ય ધમ તે જાતિ સામાન્યસગ્રહ જાણવા. તથા આંબાના સમૂહને આમ્રવન કહેવુ, તથા મનુષ્યના સમૂહને મનુષ્યવ્રુન્દ કહેવું, તે સમુદાય સામાન્ય છે. ઉત્તરસામાન્ય છે, તે ચક્ષુદ’ન તથા અચક્ષુદશ નથી ગ્રહાય છે, અને મૂલસામાન્ય છે, તે અષિર્શન તથા વનવરોનથી ગ્રહાય છે. તથા વળી સંગ્રહનયના બે ભેદ છે. ૧ સામાન્યનુંપ્રā. ૨ વિરોવતંત્ર. ત્યાં છ દ્રવ્યના સમુદાયને દ્રવ્ય એવું કહેવુ, તે સામાન્ય સંગ્રહ છે. દ્રવ્યત્વ કહેવાથી સવ દ્રવ્યનું ગ્રહણુ થાય છે, અને જીવતે જીવ કહી અજીવથી જુદો પાડવા તે For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૩ ) વિશેષ સ ગ્રહ છે. વિશેષ સંગ્રહને વિસ્તાર ઘણે છે. તથા વિશેષાવસ્યકમાં સંગ્રહાયના ચાર ભેદ કહ્યા છે. સામાન્ય પણે સર્વ વસ્તુને ગ્રહણ કરવો. અથવા સામાન્યરૂપપણે સર્વને સંગ્રહ કરે તેને સંઘના કહે છે, તેના ચારભેદ છે. ૨ સંપૂaોતiઘદ ૨ fireતરંગદ, રૂ ઝનુનમસંપ્રદ, ४ व्यतिरेकसंग्रह ૧ સામાન્યપણે વહેંચણવિના એ ઉપયોગ અથવા એવું વચન અથવા એ ધર્મ કેઈપણ વસ્તુમાં હોય તેને ગ્રહે, તે સંસ્કૃત સંપ્રદૂના કહેવાય છે. ૨ એક જાતિ માટે એક માનીને, એકમાં જ સર્વનું ગ્રહણ કરવું, તેને fiveત સંઘના કહે છે. જેમ જે મા, gf grઢ ઈત્યાદિ અનાતિવસ્તુ પણ એક જાતિથી ગ્રહણ થાય છે. ઘરવ જાતિથી અતીતકાલ, અનાગતકાળ અને વર્તમાનકાલના સર્વ ઘટોનું ગ્રહણ થાય છે. ૩ અનેક જીવરૂપ અનેક વ્યક્તિમાં જે અનુગમ ધર્મ વતે છે, તેને અનુરમહંદુ કહે છે. જેમ નરિમા અરમા. સપણું સર્વજીવમાં સરખું છે. ૪ જેના ના કહેવાથી ઇતર સર્વને જ્ઞાનથી સંગ્રહ થાય. અજીવ છે એમ કહેતાં, જીવ નથી તે અજીવ કહેવાય. અર્થાત્ કોઈક જીવ છે એમ ઠર્યું. તથા ઉપગે જીવનું ગ્રહણ થાય છે, માટે તેને તિરેક સંપ્રદ કહે છે. For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 3७४) अथवा सङनयना मे ले छ. १ महासत्तारुप २ अवांतरसत्तारुप त्र) भुवननी सर्व वस्तुमेनु स्व३५ सय नय अड ४२छे. तत्वार्थाधिगममाप्यमा अर्थानांसर्वैकदेशसंग्रहणं संग्रहः पार्थाना सर्व शिनु सय ४२, तेने. સંગ્રહનય કહે છે. ३ व्यवहारनय स्वरूपम्. संग्रहगृहीतवस्तुभेदांतरण विभजनंव्यवहरणं प्रवर्तनंवा व्यवहारःसद्विविधःशुद्धोऽशुद्धश्च, शुद्धो द्विविधः वस्तुगतव्यव. हारः धर्मास्तिकायादिद्रव्याणांस्वस्वचलनसहकारादिनीवस्य लोकालोकादिज्ञानादिरूपःस्वसंपूर्णपरमात्मभावसाचनरूपोगु. णसाधकावस्थारूपःगुणश्रेण्याराहादिसाधनशुद्धव्यवहारः अशुद्धो ऽपिद्विविधःसद्भासद्भुतभदात्सद्भूतव्यवहारा ज्ञानादिगुणः परस्परभिन्नःअसद्भूतव्यवहार कपायात्मादि मनुष्याऽहं,देवोऽ हं.सोऽपि द्विविधःसंश्लेषिताऽशुद्धव्यवहारःशरीरं मम अहं श. रीरी असंश्लेषितासद्भूतव्यवहारःपुत्रकलत्रादिःतो च उपचरितानुपचरितव्यवहारभेदात् द्विविधौ तथा च । विशेषावश्यके व्यवहरणं व्यवहारःएसतेण व्यवहारएवसामन्नं व्यवहारपरोव्व जओ विशेसओतेणव्यवहारा व्यवहरणंव्यवहार: व्यवहरति स इति वा व्यवहारः विशेषतो व्यवाहयते निराक्रियते सामान्य For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૫ ) મ तेनेति व्यवहारः लोकव्यवहारपरो वा विशेषतोयस्मात्तेन व्यबहारः न व्यवहारः स्वस्वधर्मप्रवर्तित्वेन ऋते सामान्यमिति स्वगुणप्रवृत्तिरूपव्यवहारस्यैव वस्तुत्वंमंतरेण तद्भावात् सद्विविधः विभजनप्रवृत्तिभेदात्प्रवृत्तिव्यवहारस्त्रिविधः १ वस्तुपवृत्तिः रसाधनप्रवृत्तिः लौकिकप्रवृत्तिश्च साधनमवृत्तित्रेचा लोकोत्तर लौकिक कुपात्रचनिकभेदात् इतिव्यवहारनयः श्रीविशेषावश्यके ભાવા—સ'ગ્રહનયે ગ્રહણ કરેલી વસ્તુને ભેદાંતરે વહેંચે, તેને વ્યવહારનય કહેછે. જેમ દ્રવ્ય એવું સામાન્ય નામ છે, તેની વ્હેંચણ કરીને દ્રવ્યન: બે ભેદ પાડે, જેમ દ્રવ્યના બે ભેદ ૧ જીવદ્રવ્ય ખીજું અજીવદ્રવ્ય. તેમાં વળી જીવદ્રવ્યના બે ભેદ પાડે ૧ સિદ્ધ બીજા સ‘સારી. તેમાં સંસારીજીવના બે ભેદ છે ૧ સ્થાવર અને ત્રસ. તેમાં સ્થાવરના પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિ કાય એ પચભેદ છે. અને ત્રસના દ્વીન્દ્રિય, વીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પચેન્દ્રિય, એ ચાર ભેદ છૅ. તેમાં પંચેન્દ્રિયના ચારભેદ છે, દેવતા, મનુષ્ય, તિ, અને નારકી. વળી સ’સારીજીવના બે ભેદ છે, એક અયેગી ચઉર્દુમા ગુણુઠાણાવાળા, અને બીજા સયેાગી. તે સયેગીના બે ભેદ, એક કેવલી અને બીજા છદ્મસ્થ. તે છદ્મસ્થના એ ભેદ છે, એક ક્ષીણમાહી બારમાગુણુઠાણે વર્તતા, કે જેણે મેહનીયકમ' ખપાવ્યુ` તે. For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬ ) બીજા ઉપશાંતહી. તેના બે ભેદ છે, એક અકષાયી અગ્યારમાગુણઠાણે વર્તતાજીવ, અને બીજા સકષાયી, સકષાયીના બેભેદ છે; એક સૂત્મકષાયી દશમાગુણઠાણાનાજીવ, બીજા બાદરકષાયી. તેના બે ભેદ છે; એક શ્રેણિપ્રતિપન્ન, બીજા શ્રેણિરહિત, તેમાં શ્રેણિરહિતના બેભેદ છે. એક અપ્રમાદી, બીજા પ્રમાદી, વળી પ્રમાદીના બે ભેદ છે; એક સર્વ વિરતિ બીજા દેશવિરતિ. દેશવિરતિના બે ભેદ છે, એક અવિરતિપરિણામી, બીજા વિરતિપરિણામી. અવિરતિને બેભેદ છે, એક અવિરતિસમકિતી, બીજા અવિરતિમિથ્યાત્વી. મિથ્યા–ીના બે ભેદ છે, એક ભવ્ય, બીજા અભવ્ય. ભવ્યના બે ભેદ છે, એક ગ્રંથભેદી બીજા અગ્રંથભેદી. એ પ્રકારે જીવ જે દેખાય તેને તે વ્યવહારનય માને છે. તથા આજીવ દ્રવ્યના બેભેદ કરવા. એકરૂપી અને બીજા અરૂપી. રૂપીયુ દગલ દ્રવ્ય છે, અને અરૂપી અજીવના ચાર ભેદ કરવા. ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, અને કાલ. વ્યવહરણ એટલે પ્રવર્તન તેને વ્યવહાર કહે છે. તેના બે ભેદ છે. ૨ શુદ્ધ ચવદાર. અશુદ્ઘશવદાર. તેમાં શુદ્ધ વ્યવહારના બે ભેદ છે; ૧ સર્વ દ્રવ્યની સ્વરૂપરૂપ શુદ્ધપ્રવૃત્તિ. જેમકે ધર્માસ્તિકાયની ચલન સહાયતા, અધર્માસ્તિકાયની સ્થિરસહાયતા, જીવનજ્ઞાયકતા. ઈત્યાદિને ૪તુwત ગુવાર કહે છે. દ્રવ્યનો ઉત્સર્ગ સ્વભાવ ઉત્પન્ન For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૩ ). થવામાટે, રત્નત્રયીની શુદ્ધતા, ગુણસ્થાન શ્રેણિ આરહણરૂપ છે, તેને સાધનશુ વાનર કહે છે. ચારિત્ર અંગીકાર કરવું, પંચમહાવ્રત પાળવાં, જ્ઞાન, ધ્યાન, તપ વિગેરેને આ વ્યવહારમાં સાપેક્ષપણે સમાવેશ થાય છે. વળી અશુદ્ધવ્યવહારના બે ભેદ છે. ૧ સમૂત ૨ મસમૂત. તેમાં જે ક્ષેત્રે અવસ્થાને અભેદપણે રહ્યા છે જ્ઞાનાદિગુણ, તેને પરસ્પર ભેદથી કહેવા તે સમૂતરાવદાર. તથા જેમ ક્રોધી હું, માની હું, દેવતા હું, મનુષ્ય હું, ઈત્યાદિ દેવતાપણે તે હેતુપણે પરિણમતાં ગ્રહ્યા જે દેવગતિ વિપાકીકર્મ, તેને ઉદયરૂપ પરભાવ છે. તે પણ યથાર્થ જ્ઞાનવિના ભેદજ્ઞાન શૂન્યજીવ એક કરી માને છે. તેને મરભૂત ઇથરદાર કહે છે. તેના બે ભેદ છે. ૧ સં ત અશુદ્ધ વ્યવહાર. તે જેમ, શરીર મારું, હું શરીરી ઈત્યાદિ અને અસૃત્તિ શુદ્ધ કર્મૂત વવાર તે, આ પુત્ર પુત્રી સ્ત્રી મારાં તથા ધનાદિક મારા વિગેરે માનવું તે સમજવું. તથા ઉપચરિત અને અનુપચરિત એ બે ભેદે વ્યવહાર જાણવો. તથા વિશેષાવસ્યકમહાભાષ્યમાં વ્યવહારનયના મૂળ બે ભેદ કહ્યા છે. એક વહેંચણરૂપ વ્યવહાર. દ્વિતીય પ્રવૃત્તિરૂપ વ્યવહાર. તેમાં પ્રવૃત્તિરૂપ વ્યવહારના ત્રણ ભેદ છે. ૧ થgg૪ ૨ સાધન વૃત્તિ રૂ ઢોવિકૃત્તિ તેમાં પણ સાધ For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮) નપ્રવૃત્તિના ત્રણ ભેદ છે. ઈહ પરલોક પુગલસુખ આશા રહિત શુદ્ધસાધનમાર્ગે અરિહંતની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેને ૧ શોત્તરનાધનugત્તિ કહે છે. સ્યાદ્વાદજ્ઞાન વિના મિ થ્યાભિનિવેશ સહિત સાધનપ્રવૃત્તિ છે, તેને ૨ કુપાવજનિક રાધનપત્તિ કહે છે, અને લેકના દેશ, કુળ, વંશ, રૂઢીની ચાલે જે પ્રવર્તવું, તેને લેક વ્યવહારપ્રવૃત્તિ કહે છે. લોકવ્યવહાર પ્રવૃત્તિના પણ આર્ય અને અનાર્ય એ બે ભેદ છે. આર્યમાં પણ સમકિતી ગૃહસ્થના કુળ, રીત રીવાજ, આચારની પ્રવૃત્તિ અને બીજી મિથ્યાત્વીઓના કુળ, રીત; રીવાજ, આચારની પ્રવૃત્તિ. વળી ભેદાંતરે વ્યવહારના છ ભેદ કહ્યા છે. ૧ જુJagr૪. ઉપરના ગુણસ્થાનકનું ગ્રહણ કરવું, અને પાછ. લાગુણઠાણાનું છોડવું. અથવા રત્નત્રયી આત્માથી બિન નથી તે પણ સમજાવવા ભેદ કરવા, તે શુક્રવાર છે. જીવનમાં અજ્ઞાન, સાગ, દ્વેષરૂપ અશુદ્ધપણું છે. તેને શુક્રવ્યવહાર કહે છે. જીવ અને પુદ્ગલના સંબંધે અશુદ્ધવ્યવહાર છે, એ બે દ્રવ્યવિના બાકીના દ્રવ્યમાં અશુદ્ધવ્યવહાર નથી. ૩ પુણ્યક્રિયાપ્રવૃત્તિને શુમાર કહે છે. આ પાપની કિયાને સમ ગ્રાહાર કહે છે. પુત્ર, પુત્રી, સ્ત્રી માત, પિતાદિક કુટુંબ તથા ઘન ઘર વિગેરે આત્માથી ભિન્ન છે, પણ અજ્ઞાનથી જીવે પિતાનું કરી જાયું છે. તે કાન For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૮ ) રિત અદાર છે. શરીરાદિ પુદ્ગલવસ્તુ યદ્યપિજીવથી જુદી છે, તે પણ રિમમા લેલીપણે એકઠી મળી રહી છે. તેને જીવ અજ્ઞાનથી પિતાની માને છે, તેને ગુvafa saહાર કહે છે. તથા વળી વ્યવહારના બે ભેદ કહ્યા છે. ૧ નમૂતवहार २ असदभूतव्यवहार तेमां ५५ सदभूतव्यवहारना ભેદ છે. એક રુદ્ધનમૂતગવદ્યાર, તે જેમ આત્માનું કેવલજ્ઞાન. અત્ર કેવલજ્ઞાન ક્ષાયિકભાવાય છે, તેમાં કોઈ જાતની અશુદ્ધતા નથી બીજા ભેદમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ છે, પણ તે ક્ષપશમભાવે છે. માટે અશુદ્ધતા છે, તે સ મૂત વ્યવદાર જાણ. પર પરિણતિ ભળતાં દ્રવ્યાદિક ઉપચારથી નવ પ્રકારે મનમૂતળવદ્દાર છે. દ્રાચારઃ જીનાગમમાં ક્ષીરનીર ન્યાયે, જીવ પુદ્ગલ સાથે મળ્યાં છે. માટે જીવ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્યને ઉપચાર જાણવો. - ૨ ગુગુityવાર: ભાવલેશ્યા આત્માને અરૂપી ગુણ છે, તેને કૃષ્ણ, નીલ, કાપતાદિ લેશ્યા કહીએ છીએ. પુદ્ગલ દ્રવ્યના કૃષ્ણાદિ ગુણને ઉપચાર આત્મ ગુણમાં કરીએ છીએ. તે ગુણે ગુણેપચાર જાણ. ૩ પf vપોપચારઃ અશ્વ, હાથી, પ્રમુખ આત્મ For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૦ ) દ્રવ્યના અસમાન જાતીય પુદ્ગલદ્રવ્ય પર્યાયને! આત્મદ્રવ્ય પર્યાય ઉપચાર કરીએ છીએ, તે પર્યાયે પાંચેાપચાર નામને ત્રીજો ભેદ જાણવા. ? ચ્ચે મુખોપચાર: હું ગૌરવ છું, એમ કહેતાં હું એટલે આત્મદ્રવ્ય અને ગૌરવ એ પુદ્દગલના ગુણ છે. આત્મદ્રશ્યમાં ગૌરવણ જે પુદ્દગલ ગુણુ છે તેને ઉપચાર થયે, માટે તેને દ્રવ્યે ગુણાપચાર કહે છે. ્ ચે પર્યાયોષાર: જેમ હું દેહ છું, તેમાં હું... એ આત્મદ્રવ્ય અને દેહ છે, તે પુદ્ગલ સ્કધ પર્યાય છે. માટે આત્મદ્રવ્યમાં દેહરૂપ પર્યાયના ઉપચાર કર્યાં જાણવા. ૬ મુદ્દે ક્યોપચારઃ ગુણમાં દ્રવ્યને ઉપચાર. જેમ તે ગારા દેખાય છે, ગૌરપણું પુદ્ગલગુણ છે, તેમાં તે એટલે આત્મ દ્રવ્ય તેના ઉપચાર જાણવા. ૭ પર્યાયે પ્રોપાર: પર્યાયમાં દ્રવ્યના ઉપચાર. જેમ દેહ છે, તે આત્મા છે. અત્ર દેહરૂપ પુગલપર્યાયમાં આત્મદ્રવ્યના ઉપચાર કર્યાં. ૮ મુને ચોપચારઃ ગુણમાં પર્યાયને ઉપચાર. જેમ મતિજ્ઞાન છે, તે શરીર જન્ય છે, માટે તેને શરીરજ કહેવુ. અત્રમતિજ્ઞાન રૂપ આત્મગુણમાં શરીરરૂપ પુદગલ પર્યાચના ઉપચાર જાણવા. ૬ પાંચ ગુનોપચાર: તે પૂર્વ પ્રયાગને વિપરીત For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૧ ) કરવાથી થાય છે. જેમ શરીર તે મતિજ્ઞાન છે; અત્ર શીરરૂપ પર્યાયમાં મતિજ્ઞાનરૂપગુણને ઉપચાર કર્યો કહેવાય છે. એમ ઉપચારથી અન"મૂત થવહાર_નવ પ્રકારને કહ્યા. તથા એના ત્રણ ભેદ છે. ૧ સ્ત્રજ્ઞતિ અલ્મૂત નવદાર તે જેમ પરમાણુમાં બહુપ્રદેશી થવાનો જાતિ છે. માટે તેને બહુપ્રદેશ કહેવા. તથા વળી મતિજ્ઞાનને મૂર્તિમત્ કહેવુ'. મૂ જે વિષય આલેક નમસ્કાર છે તેથી તે ગુણુ ઉત્પન્ન થયા અત્ર મતિજ્ઞાન આત્મગુણ છે. તેમાં ભૂતત્વ જે પુદ્ગલ તેને ઉપચાર કર્યો. માટે તેને વિજ્ઞાતીય અસદૂભૂત ક્યાર કહે છે. એ ખીજો ભેદ કહ્યા. ત્રીજા જ્ઞાતિવિજ્ઞાન્તિ અન્ન"મૂર્તવ્યવહાર_સ્વરૂપ દર્શાવે છે. જેમ જીવાજીવ વિષયજ્ઞાન, અત્ર જીવ તે જ્ઞાનની સ્વાતિ છે, અને અજીવ તે જ્ઞાનની વિજાતિ છે. એમ એને વિષય વિષય ભાવ નામે ઉપરિત સંબંધ છે. માટે તેને સ્વજ્ઞાતિવિજ્ઞાતિ અસમૂત અવદાર કહે છે. ઇતિવ્યવહાર નય સ્વરૂપ. ४ ऋजुसृत्रनय. રૂજી–સરલ, શ્રુત કહેતાં બેષ એટલે, જે નયને જે સરલ એધ છે, તેને રૂજીસૂત્રનય કહે છે. આ નય છે તે અતીતકાલ અને અનાગતકાલની અપેક્ષા કરતા નથી, અને For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨ ) વતર્માંનકાલે જે વસ્તુ જેવા ગુણે પરિણમે છે, વર્તે છે. તે વસ્તુને તે પ્રમાણે કહે છે, તે માટે આ નય પરિણામગ્રાહી છે. જેમ કોઇ સાધુ થયેા છે, પણ, તેના પરિણામ ગૃહસ્થના વર્તે છે. તે આ નયના અનુસારે તે ગૃહસ્થ છે. તથા કાઈ જીવ ગૃહસ્થ છે, પણ તેના અંતરંગ પરિણામ સાધુ જેવા વર્તે છે, તેા તેને આ નય સાધુ કહે છે. રૂજીસૂત્રનયના બે ભેદ છે. એક સૂક્ષ્મ ૠજીસૂત્રનય છે, તે એમ કહે છે કે, સદાકાલ સવસ્તુમાં એક વર્તમાન સમય વર્તે છે. એટલે જે જીવ ભૂતકાલે અજ્ઞાની હતા, અને ભવિષ્યકાળે અજ્ઞાની થશે, પણ વર્તમાનકાલે જ્ઞાની છે, તે તેને જ્ઞાની કહે છે. તે સૂમન્નુસૂત્રનય જાણવા. અા મોટા પરિણામને ગ્રહે છે, તેને સ્થૂલરૂજીસૂત્રનય કહે છે. એક પરમાણુ ભૂતકાલે કૃષ્ણ હતેા, વર્તમાનકાલે લાલ છે, અને ભવિષ્યકાલે પીત થશે, તેમાં એ કાલના ત્યાગ કરીને પરમાણુને વર્તમાનકાલમાં લાલ દેખી લાલ કહેવા,તે આ નયનુ લક્ષણુ છે.અતીત અના ગતકાલ છે તે, રૂજુસૂત્રનયની અપેક્ષાએ અછત છે, કારણ કે અતીતપણે વિષ્ણુશી ગયા છે, અને અનાગતકાલ આવ્યે નથી. માટે અતીત અનાગત બે અવસ્તુ છે, અને જે વ માન પર્યાયે વર્તે છે, તે ઋજુસૂત્રનયની અપેક્ષાએ વસ્તુપણુ છે, પૂર્વાંકાલ પશ્ચાત્કાલ ગ્રહીને વસ્તુ કહેવી, તે નૈગમનય છે. આરાપરૂપ તે છે. કાઇ કહેછે કે નૈગમનય, સ`સારી For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩) સકર્માજીવને સિદ્ધ સમાન કહે છે, અને સંસારી જીવ ભવિ કાલમાં સિદ્ધ થશે, તે રૂસૂત્રનય છે તે અનાગતને કેમ અવસ્તુ કહે છે તેને પ્રત્યુત્તર કે, હે ભવ્ય ! એતે અનાગત ભાવી છે માટે કહેતા નથી. વર્તમાન સર્વગુણની છતિ આમપ્રદેશે છે, પણ તે આવરણદોષથી પ્રવર્તતી નથી. વર્તમાનકાલમાં સિદ્ધપણાને આવિર્ભાવ નથી. વર્તમાનકાલમાં આત્મગુણોને તિભાવ છે. માટે સંગ્રહનેયે કહીએ. આત્મામાં સર્વ કેવળજ્ઞાનાદિ ગુણ છતા પણે વતે છે. તે માટે સિદ્ધ કહેવાય છે. નામાદિક નિક્ષેપા તે સર્વે, રૂજુ સૂત્રનયના ભેદ છે. નામાદિક ત્રણ નિક્ષેપા દ્રવ્ય છે, અને ભાવ તે ભાવ છે. ५ शब्दनयस्वरूप लिख्यते. शप आक्रोशेशपनमाव्हानमिति शब्दःशपतीति वा आव्हानयाति शब्दः शप्यते आहूयते वस्तु अनेनेति शब्दातस्य शब्दस्य यो वाच्योर्थातत् परिग्रहात् तत् प्रधानत्वात् नयशब्दः यथाकृतकत्वादि इत्यादिकपंचम्यनः शब्दोऽपिहेतुःअर्थरूपंकृत कत्वमनित्यत्वगमकत्वात् मुख्यतया हेतुरुच्यते उपचारवस्तु त-- द्वाचककृतकत्वाच्छब्दो हेतुरभिधीयते एवमिहापि शब्दवाच्यार्थ परिग्रहादुपचारेण नयोपि'शब्दो व्यपदिश्यते इतिभावः अथवा ऋजुमूत्रनस्यामाष्टं प्रत्युत्पन्न वर्तमानं तथैव इच्छत्यसौ शब्द For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૪ ) नयः यद्यस्मात्पृथुबुध्नोदरकलितमृन्मयं जलाहारणादिक्रियाक्षमं प्रसिद्धयरूपं भावमेवेच्छत्यसौ न तुशेषान्नामस्थापना द्रव्यरुपान् त्रीन् घटानिति शब्दार्थप्रधानो ह्येष नयः चेष्ठालक्षणश्च घटः शब्दार्थो घटचेष्टायां घटते इति घटः अतो जलाहरणादिचेष्टां कुर्वन् घटः अतचतुरोपि नामादिघटानिच्छतः ऋजुमूत्रा द्विशेषिनतरं वस्तु इच्छतिअसोशब्दार्थोपपत्ते भविघटस्यैवाने नाभ्युपगमादिति अथवा ऋजुसूत्रात् शब्दनयः विशेषिततरः ऋजुसूत्रे सामान्येन घटोऽभिप्रेतः शब्देन तुसद्भावादिभिरनेरभित इति ते च सप्तभंगाः पूर्वमुक्ता इति. ભાવ —ખેલાવે તેને શબ્દ કહે છે, અથવા વસ્તુપણે એલાવીએ તેને શબ્દ કહેવા અથવા વાચ્યા ગ્રહવામાં પ્રધાનપણે વર્તે, તેને રાચ્છુનય કહે છે. જેમ ક્રૂસાત્વાન કર્યું. તેના હેતુ ધર્મ જે વસ્તુમાં હોય, તે ખેલાય છે. અર્થાત્ શબ્દનુ કારણ તે વસ્તુને ધમ થયે. જેમ જલાહરણ ધમ જેમાં છૅ, તેને ઘટ કહે છે. અત્રપણું શબ્દથી વાચ્ચા ગ્રહણ કરે, માટે તે નયનું નામપણ રાનય છે; જેમ રૂજીસૂત્રનયને વમાન વસ્તુ ધમ ઈષ્ટ ગ્રાહ્ય છે તેમ શબ્દનયને વર્તમાનકાલિક વસ્તુ ધ ઇષ્ટ છે. જે માટે આ નયથી પૃથુ-પહેાળા-પ્ચ્યુન (ગાળ) સંકેાચિત ઉત્તરકલિતયુક્ત તથા જલાહરણાદિક ક્રિયામાં સમર્થ પ્રસિદ્ધ ઘટરૂપ પણ For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૫ ) ભાવઘટ ઈચ્છાય છે, પણ બાકીના નામઘટ, સ્થાપનાઘટ, દ્રવ્યઘટ, એ ત્રણ ઘટને શબ્દનય ઘટ માનતું નથી. ઘટશબ્દના વાચ્યાર્થી સંકેતને આ નય, ઘટ કહે છે, ઘટધાતુ ચેષ્ટા કર્તાને ઘટ કહે છે, ઋજુસૂત્રનય ચારનિક્ષેપા સંયુક્તને ઘટ માને છે, અને શબ્દનય ભાવઘટને ઘટ માને છે. એટલે વિશેષ છે. શબ્દના અર્થની જ્યાં સિદ્ધિ હોય, તેને જ શબ્દનય, વસ્તુ કહે છે, જુસૂત્રનયના મતથી, સામાન્યઘટ ગ્રહાયે. અને શબ્દનયથી દૂમાલ જે અસ્તિધર્મ તથા સરદૂમાલ, જે નાસ્તિધર્મ, તે સર્વસંયુક્તને વસ્તુ કહેવાય છે, વસ્તુને શબ્દથી બોલાવતાં, સાત ભાગે બેલાવવી માટે એ સપ્તભંગી જેટલાજ શબ્દનયના ભેદ જાણવા. અત્રે પ્રસંગનુસાર સપ્તભંગીનું સ્વરૂપ કહે છે. તેમના ૧ યાતરિત પ્રથમ ભંગનું સ્વરૂપ કહે છે. स्वद्रव्यादिचतुष्टयेन व्याप्यव्यापकादिसंबंधिस्थितानां खपरिणामात् परिणामांतरागमनहेतुः वस्तुनः सद्रूपतापरिपतिः अस्तिस्वभावः ॥ પિતાના દ્રવ્યાદિક ચાર ધર્મને જેમાં વ્યાપકપણે છે, તેને સરિતામાર કહે છે. દ્રવ્ય તે ગુણપર્યાયસમુ દાયને આધાર છે. ક્ષેત્ર તે પ્રદેશરૂપ છે. સર્વ ગુણપયયની અવસ્થાને રાખવાપણે-જે જેને રાખે તે તેનું ક્ષેત્ર છે. તે ઉત્પાદવ્યયધવપણે વર્તના છે. માર For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) તે સર્વગુણપયયને કાર્યધર્મ છે. તત્ર જીવદ્રવ્યનું સ્વદ્રવ્ય પ્રદેશ ગુણને સમુદાય દ્રવ્ય છે. જીવના અસંખ્યાત પ્રદેશ છે, તે જ છે. તથા જીવના પર્યાય મળે કારણે કાર્યાદિને જે ઉત્પાદવ્યય છે તે વાત્ર છે. તથા આત્માના ગુણપર્યાયને કાર્ચ ધર્મ તે અમાણ છે. એમ સ્વદ્રવ્યાદિક ચતુષ્ટયપણે જે પરિણમે છે, તે દ્રવ્યની અસ્તિતા જાણવી. દ્રવ્યને અતિ સ્વભાવ છે, તે અન્યધર્મપણે પરિણમતું નથી. સર્વ દ્રવ્ય સ્વદ્રવ્ય શિક ચતુષ્ટયની અપેક્ષાએ મહિતમાં છે તેથી છવદ્રવ્ય છે. તે અજીવપણે પરિણમતું નથી. તથા એક જીવ છે, તે અન્યજીવપણે પરિણમતું નથી. તેમ ધર્મ દ્રવ્ય, તે અધર્મરૂપે પરિણમતું નથી, અને અધર્મદ્રવ્ય, તે ધર્મ દ્રવ્યપણે પરિણમતું નથી. તથા જીવને એક ગુણ છે, તે અન્યગુણપણે પરિણમતું નથી. જ્ઞાનગુણમાં જ્ઞાનની અસ્તિતા છે, અને જ્ઞાનમાં દર્શનાદિક ગુણોની નાસ્તિતા છે. ચક્ષુ દર્શનમાં અચક્ષુ દર્શની નાસ્તિ છે, અને ચક્ષુદર્શનની અસ્તિતા છે. તથા એક ગુણના પર્યાય અનંતા છે, અને સર્વ પર્યાય, ધર્મે સરખા છે, પણ એક પર્યાયના ધર્મ બીજા પર્યાયમાં નથી, અને બીજા પર્યાયના ધર્મ છે, તે પ્રથમપર્યાયમાં નથી. માટે સર્વદ્રવ્ય પિતાના ધમેં અસ્તિ છે. इति अस्तिस्वभाव स्वरूपम्. अन्यजातीयद्रव्यादीनां स्वीयद्रव्यादिचतुष्टयतया व्यव For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४७.) स्थितानां विवक्षिते परद्रव्यादिके सर्वदेवाभावाविच्छिन्नानां अन्यधर्माणां व्यावृत्तिरूपो भावः नास्तिस्वभावः यथा जीवे स्वीयाः ज्ञानदर्शनादयो भावाः अस्तित्वे परद्रव्यस्थिताः अचेतनादयो भावा नास्तित्वे सा च नास्तिता द्रव्ये अस्तित्वेन वर्तते घटे घटधर्माणां अस्तित्वं पटादिसर्वपरद्रव्याणां नास्तित्वं एवं सर्वत्र तथाहि स्वपर्यायैः परपर्यायः उभयपयायः सद्भावेनासद्भावेनोभयेन वार्पितो विशेषतः कुंभः अकुंभः कुंभाकुंभौ वा अवक्तव्योभयरूपादिभेदो भवति सप्तभंगी प्रतिपाद्यते इत्यर्थः ओष्टग्रीवाकपोलकुक्षिबुनादिभिः स्वपर्यायः सद्भावेनार्पितः विशेषतः कुंभः कुंभो भण्यते सन् घटः इति प्रथमभंगो भवति एवं जीवः स्वपर्यायः ज्ञानादिभिः अर्पितः सन् जीवः तथा पटादिगतैः त्वक्त्राणादिभिः परपर्यायैरसद्भावेनापितः अविशेषितः अकुंभो भवति सर्वस्यापि घटस्य परपर्यायैरसत्वविवक्षायामसन् घटः एवं जीवोपि मूर्तत्वादिपर्यायः असत्जीवः इति द्वितीयो भंगः - હવે દ્વિતીય નાસ્તિસ્વભાવનું સ્વરૂપ લખે છે. અન્ય જે દ્રવ્યાદિક દ્રવ્યગુણ પર્યાય, તેના પિતાના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ છે, તે તેજ દ્રવ્યમાં સદા અવર્ણપણે પરિણમે છે. વિવક્ષિત દ્રવ્યાદિકથી પર જે બીજા દ્વિવ્યાદિ For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૮) કના ધર્મની વ્યાવૃત્તિતાત્વરૂપ પરમ છે, તે વિવક્ષિત દ્રવ્યમાં નથી, અર્થાત્ તેની નાસ્તિતા આવી, માટે નાસ્તિસ્વભાવ જાણ. જેમ જીવમાં જ્ઞાનદર્શન ચારિત્ર સુખ વીર્ય દિગુણની અસ્તિતા છે, અને પર દ્રવ્યસ્થિત અચેતનાદિક ભાવની નાસ્તિતા છે. અર્થાત્ અજીવના ધર્મો છે, તે જીવદ્રવ્યમાં નથી. માટે પરધર્મની નાસ્તિતા છે. પણ તે નreતતા તે અજીવ દ્રવ્યમણે સરિતપણે રહી છે. જેમ ઘટના ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટધર્મનું અસ્તિત્વ છે. અને પટાદિધર્મોનું ઘટમાં નાસ્તિત્વ વર્તે છે. તથા જીવમાં જ્ઞાનાદિક ગુણનું અસ્તિત્વ છે અને પુદગલાદિકની નાસ્તિતા છે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે હે નૌતમ ! અસ્થિરં દિશત્તે મિg, fશ્ચત્ત નત્તેિ રિમg, તથા ઠાણાંગ સૂત્રે પણ કહ્યું છે કે ? ૨ - નથિ રૂ સિદિશન િક સિગવત વં એ ચતુગી કહી છે. શ્રી વિશેષાવશ્યક મણે કહ્યું છે કે, જે વસ્તુને ૩રિતવ નrfeતત્વ ધર્મ જાણે છે, તે સમ્યગજ્ઞાની છે. અને જે અસ્તિ નાસ્તિ રવરૂપ નથી જાણતે, તેને મિથ્યા ત્વી જાણુ, અથવા અયથાર્થપણે જાણે છે, તેને મિથ્યાત્વી કહે છે. . નથી. सदसदविसेसणाओ, भवहेउ जटिओवलंभाओ॥ नाणफलाभावाओ, मिच्छादिठिस्स अन्नाणं ॥१॥ For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૯ ) एकैकस्मिन् द्रव्ये गुणे पर्याय च सप्तसप्तभंगा भवत्येव: अतः अनंतपर्यायपरिणते वस्तुनि अनंता: सप्तभंग्यो भवंति इति रत्नाकरावतारिकायां. દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં, સાત સાત સપ્તભંગી - લાગે છે. એ સપ્તભંગીના પરિણામને સ્યાદ્વાદપણું કહે છે, સ્વધર્મમાં પરિણમવું, તે અસ્તિધર્મ છે. અને પરધર્મમાં પરિણમવું, તે નાસ્તિ ધર્મ છે, એ સપ્તભંગી વસ્તુ ધર્મમાં છે. વસ્તુ પોતાના પર્યાયે છતાપણે છે, અને પરપર્યાયે જે અન્યદ્રવ્યમાં પરિણમે છે, તેને જામક છે. તે નાસ્તિ ધર્મ છે. એક જ વસ્તુમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ એક સમયમાં વર્તે છે. વસ્તુમાં રહેલા અનંત અસ્તિ ધર્મ અને અનંત નાસ્તિ ધર્મ, કેવલજ્ઞાનીને એક સમયમાં સમકાલે ભાસે છે. તે અનંત ધમને શ્રી કેવલજ્ઞાની ભંગાંતર વચનથી કહી શકે છે, અને છાસ્થ તે ધર્મને શ્રદ્ધામાં એક કાળમાં સદેહે છે અને કેવલીના ભાસનમાં સમકાલે છે, અને વસ્તુના અનંતધર્મનું ભાસન શ્રી કૃત જ્ઞાનીને કમપૂર્વક થાય છે, કારણકે, ભાષાથી સર્વ ધર્મ અનુક્રમે કહેવાય છે. તેથી એક કાળમાં સર્વ ધર્મો, કહ્યા જાય નહીં. તેથી અસત્ય થાય માટે જે રાત્ર પદે પ્રરૂપીએ, તે સત્ય થાય છે. માટે જન્ન પૂર્વક સપ્તભંગી કહેવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય, સ્વભાવ, છે તે સર્વ For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૩૯૦ ) દ્રવ્યમાં છે, તે તથારીત્યા સહવા. તે દષ્ટાંત દ્વારા સમજાવે છે. જો હોઠ, ગાબડ, કાંઠે, પાલ, તલ, કુક્ષિપેટ, બુનપહોળો ઈત્યાદિ સ્વપર્યાયથી ઘટ જz છે. તે ઘટને સ્વ પર્યાયે, છતાપણે અર્પિત કરીએ ત્યારે કુંભ કુંભ ધમેં સર કહેવાય પણ અછતાદિક ધર્મની સાપેક્ષા રાખવાને ચાલૂ પૂર્વક મતિ ભંગ કહે. ચાત સરિતાદ: એ પ્રથમ ભંગ જાણ. તથા જીવ જ્ઞાનાદિક ગુણે કરી અસ્તિ છે. માટે જીવમાં સ્થાતિશીલા એ પ્રથમ ભંગ જાણ. પટમાં રહેલા ત્વક જે શરીરની ચામડીને ઢાંકે, લાંબે પથરાય, ઈત્યાદિ પર્યાય તે ઘટના પર્યાય નથી, પટના પર્યાય છે. ઘટમાં પટના પર્યાયની નાસ્તિ છે. તેથી એ પર્યાયને મસમાજ છે. તે ઘટના પર્યાય નથી. પરપર્યાયની અપેક્ષાએ ઘર સત્તા છે. એમ છવમાં પણ અચેતન દ્રવ્ય મૂર્વ પર્યાયની નાસ્તિ છે. તેથી જાતજારિત એ બીજે ભંગ જાણવે. કેમકે પરપર્યાયની નાસ્તિતાનું પરિણમન દ્રવ્ય મળે છે. બીજા ભંગમાં છતાં ધર્મની સાપેક્ષતા રાખવા માટે #ાત પર કહ્યું છે ઈતિદ્વિતીય ભંગ. तथा सर्वो घटः स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां सत्चासत्त्वाभ्यामर्पितो युगपद् वक्तुमिष्टो अवक्तव्यो भवति स्वपरपर्यायसवासत्त्वाभ्याएकैकेनाप्यसांकेतिकेन शब्देन सर्वस्यापि तस्य वक्तुमशक्यत्वादिति एवं जीवस्यापि For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૧ ) सश्वासत्त्वाभ्यामेकसमयेन वक्तुमशक्यत्वात् स्यादवक्तव्यो जीव इति तृतीय भंगः एते त्रयः सकलादेशाः सकलं जीवादिकं वस्तुग्रहणपरत्वात् ॥ ભાવાય ઃ-સર્વ ઘટાદિ વસ્તુ પેાતાના સદ્ભાવ પર્યાયથી છતાપણે છે, અને પરપર્યાયથી અત્તત્ કહેવાય છે. એમ એક વસ્તુમાં સવ અને અસય એ ધમ સમકાલે છે, પણ વાણીથી એક સમયમાં કહી શકાય નહીં. સ્વપર્યાયથી સુવ અને પરપર્યાયથી અસય તે એ ધમ કોઇપણ સાંકેતિક શબ્દથી કહેવામાં સમ પણું નથી. એ પ્રમાણે જીવમાં પણુ જ્ઞાનાદિક પર્યાયથી ત્તવપણું અને અચેતન પર્યાયથી અત્તવપણુ એમ એ ધર્મ રહ્યા છે. પણ એક સમયમાં કહી શકાય નહીં. માટે સ્થાવું. અવન્થ નામે એ ત્રીજો ભાંગે જાણવા. કાઇને એવા મેધ થાય કે વસ્તુધર્મ સર્વથા વચન અગેાચર છે. એમ એકાંતમતનું ખંડન કરવા માટે સ્વાતુ એ પદ સૂકયુ. કાંચિપણે એક સમયે ન કહેવાય. अथ चत्वारो विकलादेशाः । तत्र एकस्मिन्देशे स्वपर्यायसत्त्वेन अन्यत्र तु परपर्यायासत्त्वेन संच असंच भवति घटोsपटश्व एवंजीवोपि स्वपर्यायैः सन् परपर्यायैः असन् इति चतुर्थभंग: હવે ચાર ભાંગા વિકલાદેશી કહેછે, વસ્તુના એકદેશમાં For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ર) સ્વપર્યાયના સત્ત્વપણાથી, અને અન્યત્ર પરપર્યાયના અસત્વપણાથી, શાક અને નરવ એમ બે ધર્મ રહે છે. જેમ ઘટ સ્વપર્યાયે સત્ છે, પરપર્યાયે સન્નત છે, પોતાના પર્યાયથી ઘટ અને પરપર્યાયની અપેક્ષાએ અઘટ છે. એમ જીવમાં સ્વગર્યાયની અસ્તિતા, અને પરપર્યાયની નાસ્તિતા એક સમયમાં છે. પણ કહેવામાં અસંખ્યાતા સમય લાગે છે. રચાત્ રિત નાદિત એ ચતુર્થભંગ કહ્યો. तथा एकस्मिन् देशे स्वपर्यायैः सद्भावेन विवक्षितः अन्यत्र तु देशे स्वपराभयपर्यायैः सत्त्वासत्त्वाभ्यां युगपदसांकेतिकेन शब्देन वक्तुं विवक्षितः सन् अवक्तव्यरूपः पंचमो भंगो भवति एवं जीवोऽपि चेतनत्वादिपर्यायैः सन् शेषैः अवक्तव्य इति ॥ | ભાવાર્થ –તથા એક દેશમાં પોતાના પર્યાયેથી છતાપણે વિવક્ષા કરીએ અને બીજા દેશમાં સ્વપર ઉભયપર્યાથી ર૪ તે છતાપણે અને સારા તે અછતાપણે સમકાલે વિવફા કરીએ ત્યારે સવાસસ્વરૂપ ઉભયને સાંકેતિક એક શબ્દ નહીં હોવાથી ઉભયનું સ્વરૂપ કહી શકાય નહીં–માટે ચાતમfeતમાળ રૂપ પંચમે ભંગ જાણુ. तथा एकदेशे परपर्यायैरसद्भावेनापितो विशेषतः अन्यैस्तु स्वपराभयपर्यायैः सद्भावासद्भावाभ्यां सत्त्वासत्वाभ्यां युगपदसांकेतिकेन वक्तुं विवक्षितः कुंभोऽसन् अव For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 323 ) क्तव्यश्च भवति अकुंभ अवक्तव्यश्च भवतीत्यर्थः देशे तस्याकुंभत्वात् देशे अवक्तव्यत्वादिति षष्ठो भगः । તથા એકદેશે પરપર્યાય જે નાસ્તિપર્યાય છે, તેના અસદ્ભાવ ( અત્ત૧ ) અર્પિત કરીને મુખ્યપણે વિવક્ષા કરીએ, પશ્ચાત્ બીજા સ્વપર્યાયે અસ્તિપણું તથા પ૫ર્યાંયે નાસ્તિત્વ એમ સ્વપરરૂપ ઉભયપર્યાયેાથી સત્ત્તાસત્ત્વવડે સમકાલે સાંકેતિક શબ્દના અભાવે ઉભયનું સ્વરૂપ કહી શકાય નહીં, અને કહ્યા વિના ત્રાતાને શી રીતે જ્ઞાન થાય, માટે અન્યભાંગાની સાપેક્ષતા અર્થે ાત પાજોડીને યાતનાસ્તિઅવન્ય રૂપ છઠ્ઠો ભંગ કહ્યો. પરપર્યાયથી કુંભ છે. તે અકુભ છે, અને તે અવક્તવ્ય છે. સાપેક્ષા માટે ચાત્ પદની ચેાજના છે.इति षष्ठभंगः ――― ॥ સત્તમમંગસ્વરૂપમ્, ॥ तथा एकदेशे स्वर्यायैः सद्भावेनार्पितः एकस्मिन् देशे पर पर्यायैर सद्भावेनार्पितः अन्यस्मिंस्तु देशे स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां युगपदेकेन शब्देन वक्तुं विवक्षितः सन् असन् अवक्तव्यश्च भवति इति सप्तमो भंग: एतेन एकस्मिन् वस्तुन्यर्पितानर्पितेन सप्तभंगी उक्ता ॥ ભાવા —તથા એકદેશે સ્વપર્યાયનુ છતાપણું પિત For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૪) કરીએ અને એકદેશે પર૫ર્યાયનું અછતાપણું અર્પિત કરીએ. અને અન્ય દેશમાં સ્વપરરૂપ ઉભયપર્યાથી સવાસર્વવડે સમકાલમાં અસાંકેતિક અવક્તવ્યરૂપ એક શબ્દથી ઉભયની વિવેક્ષા કરતાં, ચાત સહિત જાતિ ગુnv કાવ્ય રૂપ સાતમે ભંગ થાય છે. એમ એક ધર્મમાં સપ્તભંગી કહી. નયચકમાં ત્રીજેશંગ ચાર અવદશ લખે છે. તથા સંમતિતર્કના દ્વિતીયકાંડમાં પ્રાંતે સપ્તભંગીનું સ્વરૂપ લખ્યું છે. તેમાં પણ ચાર ઘા રૂ૫ ત્રીજો ભંગ કહ્યું છે. એક અનેકના ઉપર સપ્તભંગી લખી છે. યથા. ___सामान्यविशेषात्मकत्वात् वस्तुनः चास्य सामान्यस्यैकत्वात् तद्विवक्षायां यदेव घटादिद्रव्यं स्यादेकमिति प्रथमभङ्गेविषयः तदेव देशकालप्रयोजनभेदात् नानात्वं प्रतिपद्यमानं तद्विवक्षया स्यादनेकमिति द्वितीयभंगविषयः तदेवोभयात्मकमेकशब्देन यदाभिधातुं न शक्यते तदा स्थादवक्तव्यमिति तृतीय भंगविषयः इत्यादि. સ્થાત્ અલગ્ન એ ત્રીજો ભંગ ટીકાકારે કહ્યો છે. એમ બે પુસ્તકમાં આ પ્રમાણે ત્રીજો ભંગ કહે છે. નયચક તથા સંમતિ તકર્ક ટીકામાં શાહુ અવળ ભંગને સકલાદેશમાં ગણે છે, પણ સ્યાદ્વાદમંજરી, રત્નાકરાવતારિકા, આગમસાર, તથા શ્રી આત્મારામજી મહારાજકૃત તત્વનિર્ણયપ્રાસાદ વિગેરે ઘણા મહારાજા રતારિક, આગમાં ગયો છે, For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૫ ) ગ્રંથામાં સ્થાત્ અવાજ્ય ને ચોથા ભ‘ગમાં ગણ્યા છે. ઠાણાંગસૂત્રમાં પણ ત્તિય અવત્તનું એટલે સ્થાત્ અવત્તઅને ચાથાભંગમાં ગણ્યા છે, તથા રાજવાર્તિક, લેાકવાતિ ક, અષ્ટસહુ શ્રી વિગેરે દ્વિગમરી ગ્રંથામાં થતુ અન્યત્તને ચેાથાલ - ગમાં ગણ્યા છે, અને તેને વિકલાદેશી કહ્યા છે. સત્ય તત્ત્વ કેવલીભગવાન્ જાણે, વા બહુશ્રુત જાણે, આગમસાર પ્રમાણે સપ્તભ‘ગીસ્વરૂપ--? ચાત્ અતિ, ૨ ન્યાત નાશ્તિ ३ स्यात् अस्ति नास्ति, ४ स्यात् अवक्तव्य ५ स्यात् अस्ति अवक्तव्यं ६ स्यात् नास्ति अवक्तव्यं ७ स्यात् अस्ति नास्ति युगपत् अवक्तव्यम्. ૧ ચાટૂ-એકાંતપણે સવ અપેક્ષાલ જીવમાં સ્વદ્રવ્ય; સ્વક્ષેત્ર; સ્વકાલ, સ્વભાવ એમ પેાતાના ગુણ પર્યાયે જ્ઞૌત્રઅતિ છે.—ષદ્રવ્યપણુ સ્વદ્રબ્યાદિક ચતુષ્ટયની અપેક્ષાએ અતિ છે-ચાત્ એ પદથી ગૌણભાવે નાસ્તિભાવપણ બન્યા રહે છે સ્વાદ એટલે કથાચિત્ સાપેક્ષપણે અસ્તિ પણ છે. ૨ પરદ્રવ્યના દ્રવ્યાક્રિક ચતુષ્ટય છે તે જીવદ્રવ્યમાં નથી. અર્થાત્ પર દ્રવ્યની નાસ્તિતા જીવમાં વર્તે છે. માટે ાતનાન્તિ દ્વિતીય ભ'ગ જાણવા. ચાત્ શબ્દથી અસ્તિતા ગૌણ ભાવે રહે છે. ૩. નૌયવ્ય માં અનંત ગુણુપર્યાયની અસ્તિ છે, અને For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૬) પરદ્રવ્યના અનંતગુણ પર્યાયની નાસ્તિ રહી છે. અસ્તિ અને નાસ્તિ સમકાલે રહી છે. માટે તાત્તિ એ ત્રીજો ભંગ - જાણ. ૪. અસ્તિ અને નાસ્તિ એ બે ભંગ એક સમયમાં છે, પણ વાણથી અતિ શબ્દોચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે છે. તેથી નાસ્તિભંગ તે સમયે કહેવાય નહીં. નાસ્તિભંગ કહેવાના કાલમાં સરિતમં કહી શકાતું નથી. સરિતનું ઉચ્ચારણ કરતાં તે સમયે નાસ્તિભંગ નહિં કહેવાથી જાતિને મૃષાવાદ લાગે. તેમ નાસ્તિ કહેતાં સરિતને મૃષાવાદ લાગે. માટે આ બે ભંગ એક વા બે સમય, વિગેરે માં કહ્યા જાય નહીં, વચન અગેચર છે માટે છે ચાલૂ સહિત નવથ ભંગ જાણ. ૫. વસ્તુમાં અરિતધર્મનું પણ અવક્તવ્યત્વ છે. માટે ચાત મરિત વય નામને પંચમ ભંગ જાણ. ૬. તથા વસ્તુમાં નાસ્તિ ધર્મ પણ છે માટે ચાતુનાહિત સવારથ છઠ્ઠો ભંગ છે. ૭. ગણિત તથા નારિતા એ બે ધર્મ છે, તે એક સમયમાં વસ્તુમાં વતે છે. પણ તે વાળ છે માટે રાત rfeતનાહિતપુv– મવશ નામે સાતમે ભંગ જાણુ. એ સાત ભંગ એક તથા અનેકમાં પણ લાગે છે. જેમ १ स्यात् एकं २ स्यात् अनेकं ३ स्यात् एकानेकं ४ ॥ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૭ ) ચાત્ વચ્ચે ઘા યાત્ પ વર્ષ uદ્દા થાત - नेक अवक्तव्यं ॥ ७ ॥ स्यात् एकानेक युगपत् अवक्तव्यं ।। તથા નિત્ય અનિત્યમાં સપ્તભંગી યથા. ? स्यात् नित्यं २ स्यात् अनित्यं ३ स्यात् नित्यानित्यं ४ स्यात् अवक्तव्यं ५ स्यात् नित्यं अवक्तव्यं ६ स्यात् अनित्यं अवक्तव्यं ७ स्यात् नित्यानित्यं युगपत् अवक्तव्यम्. એમ ભેદભેદ વિગેરેની અનંતી સપ્તભંગી થાય છે. એમ શબ્દનયનું પ્રસંગોપાત્ત વર્ણન કરતાં સહભંગીનું સ્વરૂપ કહ્યું છે, શબ્દનય છે, તે ભાવનિક્ષેપાયુક્ત વસ્તુનું ગ્રહણ કરે છે. ત્રાજુસૂત્ર નયથી સામાન્યપણે ઘટનું ગ્રહણ કર્યું, અને શબ્દનયથી સર્ભાવ વિગેરે અનેક ધર્મ વિશિષ્ટ ઘટનું ગ્રહણ થાય છે. આગમસારમાં નામ, સ્થાપના, દ્રવ્યભાવ એ ચાર નિક્ષેપા શબ્દનયના કહ્યા છે અને નયચક્રમાં ભાવનિક્ષેપાનું ગ્રહણ કર્યું છે. પ્રસંગોપાત્ત ભાવનિક્ષે પાનું સ્વરૂપ જણાવતાં ચાર નિક્ષેપાનું કિંચિત્ સ્વરૂપ બતાવવામાં આવે છે. વસ્તુનું કઈ પણ સંકેતિક નામ પાડવું તે નામનિક્ષેપો છે. કઈ પણ વસ્તુની તેના જેવા આકારપણે વા જુદી રીતે પણ કોઈ પણ વસ્તુમાં સ્થાપના કરવી તે સ્થાપના નિક્ષેપ જાણ. નામ નિક્ષેપયુક્ત સ્થાપનાનિક્ષેપ હોય છે. સ્થાપનાના બે ભેદ છે. ૨ રમવારથrઇના ૨ ગરમrservના તથા નામ આકારે સહિત હોય, તથા. For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૮) લક્ષણ પણ હોય, પણ ભાવપણું ન હોય તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ અજ્ઞાની જીવ છે તે જીવના ઉપયાગાદિ ભાવવિના દ્રવ્ય જીવ છે. અણુઓ સર્વ ઉપગવિના દ્રવ્ય એમ શ્રી અનુગદ્વારા સૂત્રમાં કહ્યું છે. તથા વસ્તુ છે, તે ભાવગુણ સહિત હાય, ત્યારે ભાવનિક્ષેપો કહેવાય છે. શ્રી ચિત્યવંદન ભાષ્યમાં જીનના ઉપર ચાર નિક્ષેપ ઉતાર્યા છે થા. नाम जिणा जिणनामा, ठवणजिणा पुण जिणंद पडिमाओ॥ दव्यजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥१॥ શ્રીજનેશ્વરનાં નામે તે નામજિ છે. ચોવીસ તીર્થંકર વિગેરે. અને શ્રીજીનેન્દ્રની પ્રતિમા તે થાપનાકિન છે. જીનના જીવતે દ્રથરિન છે. જ્યારથી તીર્થકર નામકર્મનાં દલીકસમુપાર્જન કર્યો, ત્યારથી તે છેક ઘાતકર્મ ખપાવી સમવસરણમાં બેઠા નથી, ત્યાં સુધી સ્થગિત કહેવાય છે, અને સમવસરણમાં બેઠેલા સવર્ણ ભાવછન કહેવાય છે. જ્ઞાનના ઉપર ચાર નિક્ષેપ લગાડે છે, કેઈનું જ્ઞાન નામ પાડયું, તે નામજ્ઞાન તથા જ્ઞાનની અક્ષરરૂપે પુસ્તકમાં સ્થાપના કરવી તે સ્થrv ભાજન કહેવાય છે, અને ઉપગવિના સિદ્ધાંત પઠન, તથા અન્યદર્શનનાં શાસ્ત્ર ભણવા ઈત્યાદિ પ્રાથશાન છે. તથા For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ). શ શરીરાદિકને પણ ધ્યાન માં સમાવેશ પામે છે, અને નવતત્ત્વ તથા ષ દ્રવ્યસ્વરૂપ જાણે શ્રદ્ધા કરી આત્મપગ સન્મુખ પ્રવર્તવું તે માત્ર છે. તપના ઉપર ચાર નિક્ષેપ લખે છે. કેઈનું તપ એવું નામ તે નામતા જાણવું તથા પુસ્તકમાં તપની વિધિનું લેખન વિગેરે થાપનાત છે. તથા પુણ્યરૂપ મા ખમણાદિક તપ કરવું, તે દૃશત છે, અને પરવસ્તુ ત્યાગ પરિણામ છે, તે માવત્તા કહેવાય છે. એમ ધર્માસ્તિકાયાદિક જડ દ્રવ્ય નવતત્વ વિગેરે દરેક વસ્તુઓમાં ચાર નિક્ષેપ લગાડવા. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં કહ્યું છે કે – નાથા, जत्थय जं जाणिज्जा, निखे निखिवे निरवसेसं, जत्थ वि यन जाणिज्जा, चोकयं निख्खिवे तत्थ ॥२॥ इति शब्दनयस्वरूपम्अथ समभिरूढनय स्वरूपम કથા जंजं संणं भासइ, तंतं चिय समभिरोहइ जम्हा ।। सणंतरथ्यविमुहो, तो नओ समभिरूदोत्ति ॥१॥ यां यां संज्ञां घटादिलक्षणां भाषते वदति तां तामेव For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) यस्मात संज्ञातरार्थविमुखः समभिरूढो नयः नानार्थनामा एव भाषते यदि एकपर्यायमपेक्ष्य सर्वपर्यायवाचकत्वं तथा एकपर्यायाणां संकरः पर्यायसंकरे च वस्तुसंकरो भवत्येवेतिमाभूत् संकरदोषः अतः पर्यायांतरानपेक्ष एव सममिरूढनय इति ॥ ભાવાર્થ-શબ્દને ઈન્દ્ર,શક, પુરંદર ઈત્યાદિ સર્વ ઈન્દ્રના નામ ભેદ છે.તે એક ઇન્દ્ર પર્યાયવંત દેખીને તેનાં સર્વનામ કહે છે, પણ સમભિરૂઢનય નામ ભેદે અર્થભેદ સ્વીકારે છે, એજ બે નયને ભેદ છે. એક પર્યાયના પ્રગટવાથી અને શેષ પર્યાના અણુપ્રગટવાથી, શબ્દનય તેટલા સર્વનામ બોલાવે છે, પણ સમભિરૂ ઢનય તે પ્રમાણે બોલાવે નહિં. એટલે શબ્દનય અને સમભિરૂઢનયમાં ભેદ છે. ઘટ કુંભાદિકમાં જે સંજ્ઞાને વાચ્યાર્થ દેખાય તેનેજ, સંજ્ઞા કહે છે. સંજ્ઞાંતર અથ વિમુખ સમભિરૂઢનય છે. જે એક સંજ્ઞામાં સર્વ નામાંતર માનીએ, તે સર્વને શંકર થાય, અને પર્યાયને ભેદ રહે નહિં, અને જે પર્યાયાંતર હોય છે, તેને ભેદપણેજ હોય છે. તેથી પર્યાયાંતરને ભેદપણે રહ્યા. માટે લિંગાદિ ભેદના સાપેક્ષપણે વસ્તુનું ભેદપણું માનવું. એમ સમભિરૂઢ નયને મત છે. સમભિરૂઢ નિયામાં પણ સમભિરૂઢ નયની મુખ્યતા છે. આનયા એક અંશ ઓછી વસ્તુને પૂરેપૂરી કહે છે, તેરમા ગુણુ કાણાવાળા કેવલીને સિદ્ધ કહે છે. For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४०१ ) अथ एवंभूतनयस्त्ररूपं लिख्यते ॥ एवं जह सदथ्यो, संतोभूओ तदन्नहा भूओ || तेणेवंभूअ नओ, सदथ्यपरो विसेसेणं ॥ १ ॥ एवं यथा घटचेष्टायामित्यादिरूपेण शब्दार्थो व्यवस्थितः तहत्ति तथैव यो वर्तते घटादिकार्थः स एवं सन् भूतो विद्यमानः तदन्नाहाभूओति वस्तु तदन्यथा शब्दार्थो - लंघन वर्तते सतत घटाद्यर्थोऽपि न भवति किं भूतो विद्यमानः येनैव मन्यते तेन कारणेन शब्दनयसमभिरूढनयाभ्यां सकाशादेवंभूतनयो विशेषेण शब्दार्थनयतत्परः अयं हि योषिन्मस्तकारूढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव चेष्टमानमेव घटं मन्यते न तु गृहकोणादिव्यवस्थितं विशेषतः शब्दार्थतत्परोयमिति ॥ वंजणमध्येण ध्यंच, वंजणे णोभयं विसेसेइ । जह घडसद्दं चेठा । वयातहातंपि तेगेव ॥ १ ॥ व्यंज्यते अर्थोऽनेनेति व्यंजनं वाचकशब्दो घटादिः तं चेष्टावता एतद्वाच्येनार्थेन विशिनष्टि स एव घटः शब्दो यश्चेष्टावन्तमर्थे प्रतिपादयति नान्य इत्येवं शब्दमर्थेन नैयत्ये व्यवस्थापयतीत्यर्थः तथार्थमप्युक्तलक्षणमभिहितरूपेण व्यंजनेन विशेपयति चेष्टापि सैव या घटशब्देन वाच्यत्वेन प्रसिद्धा योषि ૨૬ For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨), न्मस्तकारूढस्य जलाहरणादिक्रियारूपा न तु स्थानतरणक्रियात्मिका इत्येवमर्थ शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः इत्येवमुभयं विशेषयति शब्दार्थों नार्थः शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः एतदेवाह।यदा योषिन्मस्तकारूहचेष्टावानर्थों घटशब्देनोच्यते स घट लक्षणोर्थः स च तद्वाचको घटशब्दः अन्यदा तु वस्त्वंतरस्यैव तचेष्टाभावादघटत्वं घटध्वनेश्चाचाचकत्वमित्येवमुभयविशेषकः एवंभूतनय इति ॥ ભાવર્થ એવંભૂતન નું સ્વરૂપ કહે છે. જેમ ઘ ધાતુને અર્થ ચેષ્ટા છે, અને ચેષ્ટા જેમાં પામીએ તેને ઘટ કહેવાય છે. ઈત્યાદિરૂપે શબ્દનયને અર્થ કહ્યો છે. જે વિદ્યમાનપણે શબ્દના અર્થને ઉલ્લંઘીને વર્તે તે તે શબ્દને વાચ્ય નથી, અને જેમાં શબ્દાર્થત્વ પમાય નહી, તે વસ્તુ કહેવાય નહીં. માટે જે શબ્દાર્થમાંથી એક પર્યાયપણ ન્યૂન હાયતા એવંભૂતનય તેને ગ્રહે નહીં. માટે શબ્દનય, તથા સમભિરૂઢનયથી, એવંભૂત તે વિશેષાંતર છે. એવંભૂતનયાનુસારે લલનામસ્તકે ચઢયે હોય, તથા જલ આણવાની ક્રિયાને નિમિત્ત, માગે આવતાં ઘટચેષ્ટા કરતો હોય, તે ઘટ કહેવાય છે. પણ ઘરના ખૂણામાં પડેલા ઘટને એવંભૂતનય ઘટ કહે નહીં, કેમકે તે જલાવરણાદિ ક્રિયાને કરતે નથી. તથા અર્થને પ્રગટ કરે તેને વ્યંજન For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭). કહે છે. વ્યંજન તે વાચક શબ્દ છે. શબ્દ અર્થને કહે, સંપૂર્ણ અર્થ પામે, તે વસ્તુ કહે, પણ ન્યૂનપર્યાયવાળી વધુને વધુ કહે નહીં. એમ એવંભૂતનયને મત છે. જેમ સામાન્ય કેવલી છે, તે ગુણેથી તીર્થકર સમાન છે, માટે સમર્િહનય સામાન્ય કેવલીને તીર્થકર કહે છે, પણ એનંભૂતનય તે સમવસરણમાં બેઠેલા હેય, ચેત્રીશ અતિશય હેય, દેશના દેતા હોય, ચેસઠ ઈન્દ્ર પૂજતા હોય, તેને તીર્થકર કહે છે. ઇત્યાદિ એવંભૂતનય સ્વરૂપમ છે એ સાત નયનું સ્વરૂપ કહ્યું, તેમાં નિગમના દશભેદ, તથા સંગ્રહના છ અથવા બારભેદ, તથા વ્યવહારના આઠ ભેદ, અથવા ચઉદ ભેદ છે. આજુસૂત્રના ચાર અથવા છ ભેદ છે. શબ્દના સાત ભેદ, તથા સમભિરૂઢના બે ભેદ, અને એવંભૂતને એક ભેદ, એમ સાતનયના ભેદ જાણવા. વળી એકેક નયના સે સેભેદ ગણતાં સાતસો ભેદ થાય છે. મુખ્યપણે નયના બે ભેદ છે. ૧ ૨ દ્રશાર્થિયા, અને ૨ viાથાના, તેમાં દ્રવ્યાથિકના નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર એ ચાર ભેદ છે. કેટલાક આચાર્ય વિકલ્પરૂપ રાજુ સૂત્રનય છે, માટે તેને માથના કહે છે. તે મત પ્રમાણે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ થાય છે. શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નય છે, તે પર્યાયાર્થિકના ભેદ સમજવા. મતાંતરે જુસૂત્ર પણ પર્યાયાર્થિકને ભેદ છે. એ સાત For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) નયમાં આઘના ચાર નય છે, તે અવિશુદ્ધ છે. અને શબ્દનય, સમશિરૂઢ, અને એવંભૂત એ ત્રણ શુદ્ધ નય કહેવાય છે. એ સાતનયમાં નૈગમ, સામાન્ય વિશેષ બેને માને છે. તથા સંગ્રહનય સામાન્ય માને છે. તથા વ્યવહારનય વિશેષને માને છે, અને જુસૂત્ર વિશેષ ગ્રાહક છે. એ ચાર નય દ્રવ્યાર્થીવલંબી છે. અને શબ્દાદિક ત્રણ નય વિશેષના ગડણ કરનાર પર્યાયાર્થિકભાવનય કહેવાય છે. શબ્દાદિક ત્રણ નય છે, તે પ્રત્યેક વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય, એ ત્રણ નિપાને માનતા નથી. એક ભાવનિક્ષેપાને જ માને છે. તિરું તનયા ગવષ્ણુ શબ્દાદિક ત્રણ નયમાં ત્રણ નિલેષા અવતુરૂપ છે, એમ શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે, એ સાત નયને પરસ્પર સાપેક્ષપણે રહે, તે સમકિતી જાણવા, અને એકાંત નયે ગ્રહણ કરે, તે મિથ્યાત્વી જાણવા पूर्वपूर्वनयः प्रचुरगोचरः परास्तु परिमितविषयाः सन्मात्रगोचरात संग्रहात् नैगमोभावाभावभूमित्वात् भूरिविषयः वर्तमानविषयात् ऋजुसूत्रात् व्यवहारः त्रिकालविषयत्वात् बहुविषयः कालादिभेदेन भिन्नार्थोपदर्शनात् भिन्नाव ऋजुसूत्रविपरीतत्वात् महार्थः प्रतिपर्यायमशब्दमर्थभेदमभीप्सितः समभिरूढात शब्दप्रभूतविषयः प्रतिक्रियां भिन्नमर्थ प्रतिजानात् एवंभूतात समभिरूढः महान् गोचरः नयवा For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૫) क्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभंगीमनुव्रजति ॥ अंशग्राही नैगमः सत्ताग्राही संग्रहः गुणप्रवृत्ति लोकप्रवृत्तिग्राही व्यवहारः कारणपरिणामग्राही ऋजुसूत्रः व्यक्तकार्यग्राही शब्दः पर्यायांतरभिन्नकार्यग्राही समभिरूढः तत्परिणमनमुख्यकार्यग्राही एवंभूतः इत्याद्यनेकरूपो नयप्रचारः जावंतिया वयणप्पहा, तावंतिया चेव हुंति नयवाया છે તે વાત ભાવાર્થ–પૂર્વપૂર્વના નય પ્રચુરગોચર છે, ઉપર ઉપરના નય અ૫ વસ્તુગોચર વિષયવાળા છે. સત્તા માત્ર ગ્રાહક સંગ્રહનય કરતાં, નૈગમયને વિષય ઘણે છે. - ગમના કરતાં, સંગ્રહને અલ્પવિષત્ર છે, કારણ કે સંગ્રહનય તે સત્તાનેજ ગ્રહણ કરે છે, અને નૈગમનયતે છતાભાવ અને સંકલ્પપણે અછતા સર્વ ભાવને ગ્રહણ કરે છે. અથવા નગમનાય છે તે સામાન્ય અને વિશેષ એ બે ધર્મને રહે છે, અને સંગ્રહ તો સામાન્યને ગ્રહે છે, અને વ્યવહારનય એક વિશેષને રહે છે, માટે સંગ્રહથી વ્યવહારને વિષય અ૫ છે. વ્યવહાર આકૃતિભેદે ભેદ માને છે, પણ સંગ્રહનય માને નહીં. માટે વ્યવહારથી સંગ્રહનય બહુવિષયી છે, ઘટ થવાની માટીમાં ઘટસત્તા રહી છે, તેથી સંગ્રહનય મૃત્તિકાને ગ્રહે, અને વ્યવહારનય આકૃતિમાનું ઘટ ગ્રહે. તેથી For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪p* ) તેના કરતાં વ્યવહાર અલ્પવિષયી છે. ઋજુસૂત્ર વત માન વિશેષધમના ગ્રાહક છે. માટે તે અલ્પવિષયી છે, અને ગ્વહાર બહુવિષયી છે. કારણ કે ઋજુસૂત્રથી વ્યવહાર ત્રિકાલ વિષયી છે. ઋનુસૂત્ર વત માન વિશેષધમને ગૃહે છે, અને શબ્દનય કાલાદ્વિવચન લિંગથી વહેચતા અને ગ્રહે છે, અને ઋનુસૂત્રનય વચનલિગને ભિન્ન પાડતા નથી. તે માટે ઋજુસૂત્રથી શબ્દ અપવિષયી છે. શબ્દ કરતાં ઋજુ સૂત્ર મહુવિષયી છે, શબ્દનય ઈન્દ્રરૂપ એક પર્યાયને ગ્રહતાં, શક્ર, વજી, પુરંદર, શચીપતિ વિગેરે ઇન્દ્રવ્યક્તિબેાધક સપર્યાયને રહે છે, અને સમભિરૂઢનય જે ધમ વ્યક્ત છે, તેજ વાચક પર્યાયને ગ્રહે છે, માટે શબ્દનયથી સમભિરૂઢનય અલ્પવિષયી છે. એવ'ભૂતનય પ્રતિસમયે ક્રિયાભેદે ભિન્નાથ પણા માનતા અલ્પ વિષયી છે, માટે એવ‘ભૂતથી સ અભિરૂઢ બહુવિષયી છે. જે નયવચન છે, તે પેાતાના નચના સ્વરૂપે અસ્તિ છે, અને તેમાં પરનયના સ્વરૂપની નાસ્તિ છે. સ નયમાં સ્વનયસ્વરૂપ અસ્તિત્તા, અને પરનય સ્વરૂપની માસિત્તા વર્તી રહે છે. તેથી ભિન્ન ભિન્ન નય તે છે. જે એવ ભૂતનયમાં સમભિરૂઢનયની નાસ્તિતા નહીં માનવામાં આવે,તા એવ‘ભૂતનય તે સમણિઢનય કહેવાય.એ દોષ લાગે, તથા એવ‘ભૂતથી સમભિક્ઢનું સ્વરૂપ ભિન્ન રે નહી, ઇત્યાદિ દોષ આવે, માટે વિધિપ્રતિષેષે કરી ન For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭) ચમાં સપ્તભંગી માનતાં, સર્વ દોષ પરિહારપૂર્વક પ્રત્યેક નયની સિદ્ધિ થાય છે, પણ નયની જે સપ્તભંગી તે વિકલાદેશીજ હોય છે, અને જે સકલાદેશી સપ્તભંગી છે તે પ્રમાણ છે, શ્રી રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે विकलादेशस्वभावा हि नयसप्तभंगी वस्त्वंशमात्र मरूपकत्वात सकलादेशस्वभावानुप्रमाणसप्तभंगीसंपूर्णवस्तुस्वरूपप्ररूपकत्वाव એ સાત નય એક બીજાની અપેક્ષા ન રાખે તે દુર્નયા કહેવાય છે. અને એકાંતનય ગ્રહણ કરવાથી મિથ્યાદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. तम्हा सव्वेवि नया मिच्छादिही दिठा सपख्खपडिबद्धा अण्णेण्ण णिम्मिा उण हवंति सम्मत्तसम्भावा ॥ १ ॥ सम्मति तर्कवृत्तौ ॥ - હવે ધર્મ ઉપર સાતનય ઉતારે છે. નૈગમનયથી સર્વ ધર્મ છે, કારણ કે સર્વ પ્રાણી, ધર્મને ઈચ્છે છે, એ નય અંશરૂપ ધમને ધર્મ એમ કહે છે. સંગ્રહનય કહે છે કે, વડેરાએ આદર્યો તે ધર્મ છે, એ નમે અનાચાર ત્યાગે, પણ કુલાચારને ધર્મ કહે, વ્યવહારનય કહે છે કે સુખનું કારણ તે ધર્મ છે, પણ એ નયે પુણ્યકરાણીને ધર્મ મા. જુસૂત્રને મતે ઉપગ સહિત વૈરાગ્ય પરિણામને ધર્મ કહે છે, એ નયમાં યથાપ્રવૃત્તિકરણના પરિણામ પ્રસુખ સર્વ ધર્મમાં ગયા. યથાપ્રવૃત્તિકરણ રિ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૮). આત્નીને પણ હેય છે. શબ્દનય કહે છે કે, ધર્મનું મૂળ સમકિત છે. માટે સમકિત તેજ ધર્મ કહેવાય છે, અને સમણિરૂઢનય કહે છે કે, જીવઅછવાદિ નવ તત્ત્વ તથા છ દ્રવ્યને ઓળખીને જીવસત્તા ધ્યાવે, અજીવને ત્યાગ કરે, એ જ્ઞાન દર્શન ચારિત્રને શુદ્ધ નિશ્ચય પરિણામ તેજ ધર્મ છે એ નયે, સાધક સિદ્ધના પરિણામ તેને ધમપણે લીધા. એવંભૂતના મતે શુક્લધ્યાન રૂપાતીતના પરિણામ, ક્ષપકએણિ કર્મક્ષયને કારણે તે ધર્મ. મોક્ષરૂપ કાર્ય ને કરે તે ધર્મ, એમ સાતનયથી ધર્મ જાણ. હવે સાતન સિદ્ધપણું કહે છે. સર્વ જીવના આઠ રચકપ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ હેવાથી સર્વ , સિદ્ધસમાન છે. સંગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન હોવાથી સર્વ જીવ સિદ્ધ છે, એ સંગ્રહનો પર્યાયાર્થિક નયે કરી કમ સહિત અવસ્થાને ટાળીને દ્રવ્યાર્થિક કરી સિદ્ધ સમાન અવસ્થા સર્વજીની અંગીકાર કરી. વ્યવહારનય કહે છે કે, વિદ્યાલબ્ધિ પ્રમુખગુણથી સિદ્ધ થયા તે સિદ્ધ. આ નયે બાહ્ય વેષજ૫ આદિ ધર્મ અંગીકાર કર્યો. જુસૂત્રના મતે જેણે પિતાના આત્માની સિદ્ધપણાની સત્તા ઓળખી, અને ધ્યાનના ઉપયોગમાં વતે છે, તે સમયે તે સિદ્ધ જાણવો. એ ન સમકિતી જીવ For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૯ ) સિદ્ધ સમાન છે, એમ કહ્યું. શબ્દનયના મતે શુદ્ધ શુકલ પાન નામાદિક નિક્ષેપ સહિત તે સિદ્ધ છે. ત્યારે સમભિરૂઢનય કહે છે કે, કેવલજ્ઞાન, કેવલ દર્શન, યથાખ્યાત ચારિત્ર, ઈત્યાદિ ગુણ સહિત તેરમા ગુણઠાણે વર્તનારા કેવલી સિદ્ધ જાણવા, તેરમા ચઉદમાં ગુણ કાણાના કેવલીને આ નય સિદ્ધ કહે છે, અને એવંભૂતનયના અભિપ્રાયથી સકલ કર્મ ક્ષય કર્તા, લોકના અંતે બિરાજમાન, અષ્ટગુણસંપન્ન તે સિદ્ધ જાણવા. એમ સિદ્ધ ઉપર સાત નયને અવતાર કો. પશ્ન–એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા સાત નય શી રીતે લાગી શકે? ઉત્તર–ભિન્ન ભિન્ન અભિપ્રાયથી એક વસ્તુનું સ્વરૂપ કહેવામાં કોઈ જાતને વિવાદ પ્રાપ્ત થતું નથી. સમ્મતિત. વૃત્તિમાં તે ઉપર દષ્ટાંત આપ્યું છે, જેમ– ગાથા. पिउ पुत्तणत्तु भग्गय, भाउण एगपुरिस संबंधो ॥ णयसो एगस्सवि णश्थि, सेसयाणंपि यो होइ ॥१॥ ભાવાર્થએક પુરૂષ છે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે બાપની અપેક્ષાએ પુત્ર કહેવાય છે, અને તે માતાના પિતાની અપેક્ષાએ ના કહેવાય છે અને તે મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે, અને તે ભાઇની For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૦ ) અપેક્ષાએ ભ્રાતા કહેવાય છે. એમ શ્નપેક્ષા બુદ્ધિથી એક પુરૂષમાં પૂર્વોક્ત સમાધ લાગે છે, પણ એમ નથી કે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાયેા, એટલે તે સના પણ પિતા કહેવાય. કિંતુ કહેવાય નહી”, તથા તવા ભાષ્યમાં લખ્યું છે કે— यथा सर्वमेकं सदविशेषात सर्व द्वित्वं जीवाजीवात्मकत्वात् सर्वं त्रित्वं द्रव्यगुणपर्यायावरोधात् सर्वं चतुङ्कं चतु दर्शन विषयावरोधात् सर्वे पंचत्वं अस्तिकायावरोधात्, सर्वे पदत्वं पड़द्रव्यावरोधादिति यथैता न विप्रतिपत्तयो अथ च अध्यवसायस्थानांत राण्येतानि तद्वन् नयवादा इति ॥ ભાવઃ—જેમ સર્વ વસ્તુ એક છે, સત્ત્વપણુાના સરખાથી. તથા જીવ અને અજીવના ભેદથી, સ વસ્તુ મે પ્રકારે છે. તથા દ્રવ્ય ગુણ અને પર્યાયથી, સ વસ્તુ ત્રણ પ્રકારે છે. તથા ચક્ષુર્દન, અચક્ષુદ્દન, અવધિદર્શીન, કૈવલદશન, એ ચાર દનમાં સર્વવસ્તુ ભાસે છે, માટે વિષચીની અપેક્ષાથી સર્વના ચાર પ્રકાર છે. તથા પંચાસ્તિકાયની ઋપેક્ષાએ સર્વ વસ્તુ પાઁચપ્રકારની કહેવાય છે, તથા ષદ્ધભ્યની અપેક્ષાએ સવસ્તુ છ પ્રકારની કહેવાય છે. જેમ એ સ વ્યવહાર, વિવાદને ધારણ કરતા નથી. જંતુ તે સાપેક્ષવ્ય વહાર છે, તે સમ્યગજ્ઞાનનું કારણ છે. તેમ સાતનયેના For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) વાદ પણ જાણ; તથા ઘટરૂપ એક વસ્તુ છે, તે મતિજ્ઞાન, તજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાનને વિષય છે. પંચજ્ઞાનથી એક ઘટરૂપ વસ્તુ ભાસે છે, તેથી પંચજ્ઞાનમાં વિવાદ થતો નથી. પણ ઉલટું ઉત્તરોત્તરજ્ઞા નમાં પર્યાયની વિશુદ્ધતા ભાસે છે. તેમ નયામાં પણ પરસ્પરસાપેક્ષબુદ્ધિથી વિવાદ થતું નથી. પ્રત્યુત સમૂજ્ઞાનનું કારણ થાય છે, તથા જેમ અગ્નિ પ્રત્યક્ષથી દેખાય છે, અને તેજ અગ્નિ અનુમાનથી અનુમેય છે. અને તેજ અગ્નિ સાદશ્યજ્ઞાનથી ઉપમેય છે, અને તેજ અગ્નિ, આપ્તવચનથી શબ્દનો વિષય છે. એમ ચાર પ્રમાણથી અગ્નિની સિદ્ધતા થાય છે. પરંતુ ચાર પ્રમાણમાં પરસ્પર વિવાદ નથી. પ્રત્યુત અગ્નિને નિશ્ચય થાય છે. તેમ સાતનયમાં સાપેક્ષપણે પરસ્પર વિવાદ નથી, પરંતુ તે સમ્યગજ્ઞાનમાં કારણભૂત થાય છે. ' શંકા–હે ગુરૂ મહારાજ એક શંકા ઉત્પન્ન થાય છે કે, એક વસ્તુમાં સાતનયથી ભિન્ન ભિન્ન વ્યવહાર કરવાથી મૂળ એક વસ્તુ રહી શકશે નહીં તેનું કેમ? - સમાધાન–હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કરએકછવ દેવશરીરને ધારણ કરે છે, ત્યારે તે દેવ કહેવાય છે, અને જ્યારે મનુષ્યપર્યાય ધારણ કરે છે, ત્યારે મનુષ કહેવાય છે, અને તેજ જીવ જ્યારે નારકીપર્યાયને ધારણ For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૨ ) કરે છે, ત્યારે નારકી કહેવાય છે, અને તેજ જીવ જ્યારે તિય ચેાનિમાં જાય છે, ત્યારે તિગ કહેવાય છે. એમ ચારગતિની અપેક્ષાએ ચાર પ્રકારના વ્યવહારને તે જીવ પામે છે, પણ તેથી તે જીવ નષ્ટ થતા નથી. તેમ સાતનયથી એકવસ્તુ સ્વરૂપ કહેવાય છે, પણ તેથી તે વસ્તુની નષ્ટતા થતી નથી. તે સધી સમ્મતિતકમાં નીચે મુજબ કહ્યું છે. ગાથા. जह संबंधविसिद्धा, सो पुरिसभाव निरइ सओ || तहदव्यमिदियगयं, रुवाइ विसेसणं लहइ ॥ १ ॥ જેમ એક પુરૂષ છે તે પુત્રાદિકના સબંધથી જુદા જુદા પિતાદિવ્યવહારને ધારણ કરે છે, પણ તેથી તે નષ્ટ થતુ નથી. તેમ એક કેરી ( આમ્રફળમાં ) ચક્ષુસંબંધથી રૂપવાન કેરી કહેવાય છે, અને તેજ કરીને જીભને સંબંધ થવાથી, રસવાળી કહેવાય છે, અને તે કેરીને નાસિકાને સંબધ થવાથી સુગ ધાદિવાળી કહેવાય છે, અને તેજ કેરીને ત્વક્ ઇન્દ્રિયને સંબધ થવાથી, સુકેમળાદિ વ્યવહારવાની કહેવાય છે, અને શ્રાપ્તેન્દ્રિયને સંબધ થવાથી પિચપિચાદિ શબ્દ ગ્યવહારને પામે છે, એમ પાંચઇન્દ્રિએ ના કેરીમાં સંબંધ થવાથી તે જુદા જુદા વ્યવહારને પામે છે પણ તેથી કેરી વસ્તુ For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૩). નષ્ટ થતી નથી, તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાત નયથી એક વસ્તુનું સ્વરૂપ કહેતાં, વસ્તુ નષ્ટ થતી નથી. આ સત્ય વાત છે–કેમકે એક દેવ વજાને ધારણ કરે છે, ત્યારે વજી કહેવાય છે, અને જ્યારે પરઐશ્વર્યને ધારણ કરે છે, ત્યારે ઇન્દ્ર કહેવાય છે, અને જ્યારે પુરને દારણ કરે છે, ત્યારે પુરંદર કહેવાય છે. ઈત્યાદિ એક દેવવ્યક્તિને ધારણ કરે છે, ત્યારે શક કહેવાય છે. ઈત્યાદિ.એક દેવવ્યક્તિમાં જુદા જુદે વ્યવહાર થવાથી જેમ દેવપણું નષ્ટ થતું નથી, તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાતનયથી, એક વસ્તુનું સ્વરૂપ કહેવાથી, વસ્તુની નષ્ટતા થતી નથી, પરંતુ વિશેષતઃ સમ્યગ્રજ્ઞાન થાય છે. શ્રી તવાર્થભાષ્યમાં પંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠમાં કોણ જ્ઞાન કયા નયને વિષય છે? તે બતાવ્યું છે તે નીચે મુજબ– नेगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयंते,ऋजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् ॥ अत्राह कस्मान् मति सविपर्ययां न अयत इति । अत्रोच्यते श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात् । शब्दनयस्तु द्वे एव श्रुतज्ञानकेवलज्ञाने श्रयते अत्राह । कस्मान्नेतराणि श्रयत इति । अत्रोच्यते । मत्यवधिमन: पयोयाणां श्रुतस्यैवोपग्राहकत्वात् । चेतनाज्ञस्वाभाव्याच सर्वजीवानां नास्य कश्चिन् मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) તાપ વિલાસ ચારે તિ ગત ઘાસનુમાનોपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायते इति ॥ ભાવાર્થ– નૈગમ, સંગ્રહ, વ્યવહાર, એ ત્રણ નય પંચજ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને ગ્રહે છે, અને ચોથો જુસૂત્રનય, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને વજીને છને ગ્રહણ કરે છે. અત્રે પ્રશ્ન કરે છે કે ત્રાજુસૂત્રય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને કેમ ગ્રહણ કરતું નથી ? અત્રે ઉત્તર કે, મતિજ્ઞાન છે, તે શ્રેત્રજ્ઞાનનું કારણ છે, અને મતિજ્ઞાન શ્રતઅજ્ઞાનનું ઉપકારક એટલે કારણ છે, માટે સારાંશ કે શુતજ્ઞાન અને શ્રતઅજ્ઞાનને ઉત્પન્ન કરીને, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન નષ્ટ થઈ જાય છે. શબ્દનય, શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ બેને અંગીકાર કરે છે. અત્ર પ્રશ્ન કે, બાકીનાં ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને કેમ શબ્દનય વિષય કરતે નથી? પ્રત્યુત્તરમાં જાણવાનું કે મંતિ, અવધિ અને મનઃપર્યવ, એ ત્રણ જ્ઞાનતે શ્રુતજ્ઞાનનાં ઉપકારક છે, અર્થાત્ કારણભૂત છે. તેથી તેનું ગ્રહણ કર્યું નથી, અને ત્રણ અજ્ઞાનતે મિથ્યાદષ્ટિને હોય છે, અને શબ્દનય તે સમકિતને ગ્રહણ કરે છે. તેથી ત્રણ અજ્ઞાનને શબ્દનય ગ્રહણ કરતું નથી. શબ્દનયના પ્રતાપથીજ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આપ્તવચનમાં પ્રામાણ્ય આવે છે. ઈત્યાદિ સ્વરૂપ જાણવું. For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૫) વા. ફતિ નાવચિત્રાઃ રિદ્ધિતા ફવા જ વિશુદ્ધાર लौकिकविषयातीता स्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥ १॥ - ઈત્યાદિ નયવાદ વિચિત્ર એટલે અનેક પ્રકારે છે. કયાંક વિરૂદ્ધની પેઠે જણાય છે, પરંતુ વસ્તુત વિશુદ્ધ છે. તે નયવાદ લૌકિકવિષયાતીત છે. કારણકે નયવાદમાં બુદ્ધિમાન પુરૂષે પણ મુંઝાય છે. એ નયવાદ તત્ત્વજ્ઞાનને માટે જાણવા છે, તિસવતનાથv. એમ દ્રવ્યાદિકની સ્વદ્રવ્યમાં અસ્તિતા અને પરદ્રવ્યની સ્વદ્રવ્યમાં નાસ્તિતાનું સાપેક્ષપણે વર્ણન કરતાં પ્રસપાસ નાદિકનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ વિષયને કહે છે. દરેક દ્રવ્યમાં સમયે સમયે સ્વદ્રવ્યાદિકની અનંતી અસ્તિતા વતે છે, અને પરદ્રવ્યાદિકની અનંતી નાસ્તિતા વતે છે. જે પદ્રવ્યની નાસ્તિતા આત્મામાં ના આવે તે પરદ્રવ્યની અસ્તિતાને નાશ થાય. વા આત્મદ્રવ્ય તે પરદ્રવ્યમાં અસ્તિરૂપે પરિણમવાથી સર્વ દ્રવ્ય એકરૂપ થઈ જાય. માટે પરદ્રવ્યની નાસ્તિતા આત્મદ્રવ્યમાં વર્તે છે અને આત્મદ્રવ્યની નાસ્તિતા પરદ્રવ્યમાં વતે છે. તેથી પ્રત્યેક દ્રવ્ય વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન વતે છે. હવે આ પ્રમાણે પદ્રવ્યનું સ્વરૂપ જાણી આત્મદ્રવ્ય For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૬ ) ઉપાદેય સમજી આત્મા પાતાનેજ કહે છે કે, તું જ્ઞાનનાક્ષયાપશમભાવથી, પેાતાના ગુણની શેાધ કર !!! ગુણુનું ધ્યાન કર !!! અંત્રજ્ઞાનની યેાપશમતા લેવાનું કારણ એ છે કે, જ્ઞાનની પ્રાપ્તિ ક્ષયાપશમભાવે અને ક્ષાયિકસાવે છે. સાધક અવસ્થામાં બારમા ગુણુ સ્થાનક સુધી જ્ઞાનના ક્ષયાપશભાવ વર્તે છે, અને તેરમા ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી જ્ઞાનના ક્ષયેાપશમભાવે આત્મગુણની શેાધ કરવાની છે. હું ચેતન !! પાંચ ઇન્દ્રિયૈા દ્વારા મહિર વિષયને ગ્રહણ કરવાથી, પેાતાના સ્વરૂપનું ભાન તારાથી ભૂલાય છે. જ્યારે મહિર પટ્ટાથમાં જ્ઞાનના ઉપયાગ ભળે છે; ત્યારે પેાતાના સ્વરૂપનું ધ્યાન તથા સ્મરણ થતું નથી, અને જ્યારે આત્મસ્વરૂપમાં ચેતના ભળે છે, ત્યારે ખાદ્યપદાર્થીનું' વિસ્મરણ થવાથી આપાઆપ રાગદ્વેષ થતા નથી, અને ભૂતકાળનાં લાગેલાં કમ આત્મપ્રદેશેાથી ખરવા માંડે છે, અને વત માનકાલમાં આત્મધ્યાનથી સાંવર વર્તે છે. ટીપે ટીપે જેમ સરાવર ભરાય છે, અને કાંકરે કાંકરે જેમ પાળ અધાય છે, તેમ અપ અલ્પ પણ પ્રતિનિ આત્માના ઉપયેાગ રાખી ગુણાનું ધ્યાન કરવાથી તે તે ગુણેની પ્રાપ્તિ થાય છે. જે જે ગુણાને ખીલવવા હાય, તે તે ગુણેાનુ એક સ્થિર ઉપયાગથી ચિતન કરવું, અને તેતે ગુડ્ડાને માટે સયમ કરવા. તેથી તે શુ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૭). ને આચ્છાદન કરનાર કર્મ ખરી જવાથી ગુણે પ્રકાશે છે. આત્મગુણના ઉપગમાં એવા સ્થિર થઈ જવું કે, પંચેન્દ્રિયે બાહ્ય વિષયને રહે છે કે નહિ તેની ખબર પણ રહે નહીં. જેમ એક સેની દુકાને બેસી સુવર્ણને સૂદ્ધમઘાટ ઘડતે હતો. તેની આગળ થઈને રાજાની સેના ચાલી ગઈ. તે પણ તેણે દેખી નહિ–જાણું નહીં, તેમ આત્મપ ગમાં એવા સ્થિર થઈ જવું કે, બાહ્યના વિષયેનું બિલકુલ ભાન ભૂલાય, એમ પ્રતિદિન સ્વગુણેના ધ્યાનમાં ઉપયોગ લાગતાં (ચઢતે ભાવે જાગશે, જિલ્લાની મોજ ) ચઢતે ભાવે ચિદાનંદની મેજ પ્રગટ થશે. અન્તરમાં આનંદની લહેરી પ્રગટ થશે. જેમ કેપ ખોદતાં, તળીયે જલની શેરે પ્રગટે છે, તેથી સિદ્ધ થાય છે કે, હવે જલ આવ્યું, તેમ અત્ર પણ આત્મગુણનું ધ્યાન કરતાં અનુભવ ગે આનંદની લહેરી પ્રગટે છે, તેથી સિદ્ધ થાય છે કે એ આનંદની ખુમારી આત્મના ઘરની છે, આત્મા વિના આનંદની મેજ અન્યદ્રવ્યમાં નથી. જે પેગી મુનિવરે ધ્યાન કરે છે, તેમને આત્માના આનંદની ખુમારી પ્રાપ્ત થાય છે. તેથી તેમના ચહેરા ઉપર પણ આનંદની છાયા છવાઈ જાય છે. તેથી તેવા ધ્યાનીચેગિ દુનિયાના સંબંધથી ન્યારા રહી આત્મધ્યાન કરી અન્તનું સુખ જોગવે છે. દુનિયાના સંબંધમાં આવતાં બાહ્યવિષયમાં ચિત્ત ભળવાથી, આત્મિક આ For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) નંદ ભોગવાતું નથી. જ્યારે આત્મધ્યાન કરતાં આવી અન્તરૂમાંથી આનંદની ખુમારીએ ઉછળે છે, ત્યારે ગિલે કે, મોક્ષના સુખને અત્ર ભેગ કરે છે. મોક્ષના સુખને અનુભવ જેને અત્ર થતું નથી, તે ભવ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકતું નથી. કહ્યું છે કે જ્ઞાનસારમાં– निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् ।। विनिवृत्तपराशाना, मोक्षोऽत्रैव महात्मनाम् ॥ १ ॥ અનેક પ્રકારના વિષયવિકારરહિત અને આબાધારહિત તથા દૂર કરી છે પરપગલિક આશાઓ જેમણે, અને જેએએ જ્ઞાનનું સાર પ્રાપ્ત કર્યું છે, એવા ગિને આત્માનુભવમાં રમણતા કરતાં અત્રજ મોક્ષ છે. અર્થાત્ આત્મધ્યાનાનુભવથી અત્ર મેક્ષનાં સુખ મહાત્માઓ અનુભવે છે. બહાવિષયમાં મહાત્માએ કિંચિત્ પણ સુખની આશા રાખતા નથી. ઈન્દ્રનાં સુખ પણ દુખ કરી જાણે છે. જ્યારે કાતિ માન, પૂજા, તથા જગમાં સારા કહેવરાવાના સંસ્કાર બિલકુલ ક્ષય થઈ જાય છે, ત્યારે આત્માનુભવમાં ચિત્તવૃત્તિ સ્થિર થાય છે અને આત્માનુભવમાં વર્તતાં વિકલ્પ સંકલ્પદશા બિલકુલ નષ્ટ થતાં આત્મ સુખને પોતાના આત્માને સાક્ષાત અનુભવ થાય છે, આવી દશાને પ્રાપ્ત For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) કરવા ભવ્ય, એકાંત જંગલમાં ધ્યાન કરે છે. નિર્જનસ્થાનમાં કેઈ આત્માન કરે છે. કોઈ આત્મસુખને માટે સદ્ગુરૂદ્વારા તત્વજ્ઞાનને અભ્યાસ કરે છે, કોઈ પરમા- ત્માની ભક્તિ કરે છે. કોઈ આત્મસુખાર્થે આત્માના અસંખ્યાતપ્રદેશમાં દ્રષ્ટિ વાળીને હું પિતાના સ્વરૂપમાં છું. એમ દ્રઢ સ્થિર ઉપયોગ રાખીને વિચરે છે. આ જગતમાં હું કેણ છું? શરીર નથી, મન નથી, વાણુ નથી, ઈન્દ્રિયો નથી, કુટુંબ નથી, ત્યારે અહે આજદિન પર્યંત ફગટ અહંત્વ, પરવસ્તુમાં મેં ધારણ કર્યું, હવે તે હું બાહા દેખાતા પદાર્થોમાં નથી, એમ નિશ્ચય થયો. તે અસંખ્યાતપ્રદેશરૂપ આત્મવ્યક્તિ છું, એમ વિચારતાં માયા વાસના છૂટી જાય છે. આ યુક્તિને ભવ્યજીએ અનુભવ કરવો. અનેકાંત આત્મસ્વરૂપ અનુભવજ્ઞાનગમ્ય છે. એવા આત્મસ્વરૂપમાં કંઈ પણ વાદવિવાદ રહેતો નથી. જેને આત્માની રૂચિ પ્રગટી છે, તથા જે આત્મજિજ્ઞાસુ પકક થયે છે, તે આત્માને ઓળખે છે, નાસ્તિક વિનાનાં સર્વ દર્શન આત્માને સ્વીકારે છે. આત્મજ્ઞાનની અંદર સર્વ જ્ઞાન સમાય છે. આત્મા માટે કંઈ પણ વિવાદ સ્થાન નથી. જેઓની મિથ્થાબુદ્ધિ છે, તેવા જીવેને એકાંતદષ્ટિથી વાદવિવાદ પ્રગટે છે. અનેકાંતદષ્ટિથી આત્મસ્વરૂપ જ- છતાં, માધ્યસ્થભાવના પ્રગટે છે, અને તેથી ભવ્ય - For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) હાત્માએ આત્મધ્યાનમાં તલ્લીન થાય છે. ધ્યાન દાનમાં, મેતા, સોફામના મિત્ર પ્રત્યેક અને વિચિત્ર પ્રકારને જ્ઞાનને ક્ષોપશમ પ્રગટે છે, તેથી સર્વ જી પિતાને જેવું જેવું ક્ષપશમ જ્ઞાન હોય, તદનુસારે ધ્યાન કરી શકે છે. અનાજ્ઞાનના પ્રભાવથી ધ્યાનમાં આનંદ પ્રગટે છે, અને તેથી વિકલ્પ સંકલ્પજનિત ખેદ રહેતું નથી. જે સમ્યજ્ઞાન વિના એકાંત ક્રિયાકાંડથી મુક્તિ માને છે, તેને હિતશિક્ષા આપે છે. સહક જ્ઞાનવિલના તે ભ્રષ્ટ सम्यग्ज्ञान विना मुधा, क्रियाकाण्डर्नु कष्ट ॥ महेतो तत्त्व न पामतो, धर्म विना ते भ्रष्ट ॥ १३१ ।। ભાવાર્થ–સમ્યજ્ઞાનની પ્રાપ્તિવિના, ફેગટ ક્રિયા કાંડનું કષ્ટ છે. અજ્ઞાની કષ્ટક્રિયાથી અનેક પ્રકારના ઉપસર્ગ સહન કરે છે. તે પણ તે આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકતું નથી. કારણકે જ્ઞાનવિના તે આત્મિકધર્મ ઓળખી શક્ત નથી, અને આત્મિકધર્મ વિના તે ભ્રષ્ટ જાણુ. જ્ઞાનીની ક્રિયા સવિ લેખે થાય છે એમ કહ્યું છે. વળી કહ્યું છે કેनाणेण य मुणी होइ, न मुणी अरण्णवासेण--ज्ञानेन च નિમવતિ મુનિ મroથવાના જ્ઞાનથી મુનિપણું પ્રાપ્ત થાય છે, પણ કંઈ અરણ્યમાં વાસ કરવાથી મુનિપણું પ્રાપ્ત થતું For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२१ ) નથી. શ્રી સમાધિશતકમાં પણ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે ज्ञानविना व्यवहारको, कहा बनावत नाच । रत्न कहो को काचकुं, अंत काच सो काच ॥ तथा शनिमां ५५५ ४घुछ पढमं नाणं तओ दया-प्रथमं ज्ञानं ततः दया प्रथम शान मने પશ્ચાત્ દયા હોય છે. તથા દ્રવ્યગુણપર્યાયના રાसभा ५७ ४यु छे -बहुविध बाह्य क्रिया करें, ज्ञानरहित जे टोलरे-शत जिम अंध अदेखता, तेतो पडियाछे भोलेरे. श्रीजिन !| तथा ४ छ :-- ॥गाथा ॥ गीयत्थस्स वयणेणं, विसं हालाहलं पिवे अगायथ्थस्स क्यणेणं, अमयंपि न घुट्टए । ગીતાર્થ જ્ઞાનીના વચનથી હલાહલ વિષ પણ પીવું, પણ અજ્ઞાનીના વચનથી અમૃત પણ પીવું એગ્ય નથી. तथा धुं छे डे-बाहिर बकपरे चालता, अंतरआकरी कातीरे, तेहने जेह भला कहे-मति नविजाणे ते जातीरे-श्रीजिन०॥ नाणरहित हित परिहरी-अज्ञानज हठरातारे-कपटक्रिया करता यति, न हुये निजमति मातारे. तथा योग्यष्टि समुચ્ચય ગ્રંથમાં કહ્યું છે કે For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) છે જ ! तात्त्विका पक्षपातश्च, भावशून्या च या क्रिया अनयोरंतरं झेयं, भानुखद्योतयोरिव ॥ १ ॥ સાનરહિત જે શુભક્રિયા અને ક્રિયા રહિત જે શુભ જ્ઞાન એ બેનું અંતર સૂર્ય અને ખત (આગીયે) જેટલું છે. જ્ઞાન તે સૂર્યસમાન અને કિયા તે ખાતસમાન છે. તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે–ચા | ગાથા છે मुइ जहा समुत्ता, ण णस्सइ कयवरंमि पडिआणि इय जीवोवि समुत्तो, ण णस्सइ गओवि संसारे ॥ ॥ સૂત્રમાં પરોવેલી સોય કચરામાં પડેલી હોય તે પણ નષ્ટ થતી નથી; અર્થાત જડે છે. તેમ જ્ઞાન સહિત જીવ પણ સંસારમાં જાય તે પણ નષ્ટ થતું નથી. અને થત મુક્તિ સન્મુખ થઈ મુક્તિપદ પામે છે. જ્ઞાન છે તે સમકિત સહિત પ્રાપ્ત થાય છે, માટે તે પામ્યાબાદ મિથ્યાત્વમાં આવે તે પણ એક કેડા કેડ સાગરોપમ ઉપરાંત કર્મબંધ જીવ કરતું નથી. તથા મહાનિશીથમાં જ્ઞાનગુ ને અપ્રતિપાતિ કહ્યો છે, તથા બૃહત્ કલ્પભાષ્યમાં કૃતજ્ઞાની અને કેવળજ્ઞાનીને સરખા કહ્યા છે. તેની ગાથા For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૩) कि गीयत्थो केवली, चउबिहे जाणणे य कहणेय तुल्ल रागरोसे अणंतकायस्स वज्जणवा इत्यादि द्रव्यशुष्य પર્યાયને જાણે છે, તેને જ્ઞાની કહે છે. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ સ્વભાવ રહ્યા છે, તેને જે જાણે છે, તેને જ્ઞાની કહે છે. તથા પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય લગાડે છે, અને તેને સમ્યગ બંધ કરે છે, તેને જ્ઞાની કહે છે, વ્યાર્થિંકનય એમ કહે છે કે હું મુખ્યતાએ દ્રવ્યનું ગ્રહણ કરું છું, પણ તેથી પર્યાયને નિષેધ કરતું નથી, જેમ સુવર્ણનાં પચાસ જુદાં જુદાં આભૂષણ બનાવ્યાં હોય છે, ત્યાં હું સુવર્ણથી સર્વ આકૃતિએમાં વ્યાપી રહેલા સુવર્ણને ગ્રહું છું. ત્યારે પર્યાયાર્થિક નય કહે છે કે, સુવર્ણના પચાસ આકૃતિ કે જે કટક કંડલ કટિબદ્ધ વિગેરે છે તેને હું ગ્રહણ કરૂં છું, પણ તેથી પચ્ચાસ આકૃતિમાં વ્યાપી રહેલા સુવર્ણ રૂપ દ્રવ્યને નિષેધ કરતો નથી, એમ કથંચિત જુદા જુદાપણે બે નય, એક વસ્તુને ગ્રહણ કરે છે, પર્યાયાર્થિકનય કહે છે કે જે હું દ્રવ્યાર્થિકનયને નિષેધ કરૂં તે મૂલ દ્રવ્ય સુવર્ણ નહીં હોવાથી આકૃતિરૂપ પર્યાય પણ મારે નાશ થાય. દ્રવ્યાર્થિક નય કહે છે કે, જે હું પર્યાયાર્થિક નયને નિષેધ કરું તે કટક, કુંડલ, કેયુરાદિક આકૃતિરૂપ પર્યાયને નાશ થવાથી જગતના વ્યવહારને લેપ થઈ જાય. કારણ કે For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહારમાં પર્યાયરૂપ આકૃતિની જરૂર પડે છે. દુનિયાને વ્યવહાર છે, તે વસ્તુના પર્યાયથી છે, પણ દ્રવ્યથી નથી, માટે નય સાપેક્ષપણે મળવાથી એક વસ્તુની સિદ્ધિ થાય છે, પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી, અને દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી. ૩૪૨ સમ્રતત, it wથા . दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पज्जवा थ्थि । उपाय ठिइ भंगा, हंदि दविय लख्खणं एवं ॥ १ ॥ ભાવાર્થ –પર્યાયરહિત દ્રવ્ય નથી, અને દ્રવ્યથી રહિત પર્યાય નથી. ઉત્પાદ સ્થિતિ અને વ્યય છે લક્ષણ જેનું, એવું દ્રવ્ય જાણવું. સુવર્ણનું કટક એટલે કડું બનાવ્યું, અને કડું ભાગીને હાર બનાવ્યા, તેમાં કટકને વ્યય અને હારને ઉત્પાદ અને સુવર્ણની પ્રવતા એમ એ ત્રણ લક્ષણ એક સુવર્ણરૂપ દ્રવ્યમાં વ્યાપી રહ્યાં છે, ઉ. ત્પાદ છે તે કથંચિત્ સ્થિતિ વિનાશ રૂપ છે અને વિનાશ પણ સ્થિતિ ઉત્પત્તિરૂપ છે. અને સ્થિતિ પણ ઉત્પાદવ્યય રૂપ છે. જે જ સમ્મતતા ગયાभावस्योत्पादः स्थितिविनाशरूपः विनाशाऽपि स्थित्युत्पत्ति रूपःस्थितिरपि विगमोत्पादात्मिका कथंचिदभ्युपगंतव्या । ઉત્પાદ વ્યય બે દ્રવ્યનું લક્ષણ કહેતાં પણ દ્રવ્યની સિદ્ધિ For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨૫ ) થતી નથી કારણ કે સ્થિતિ વિના કટક, અને કુંડલરૂપ ૫થયનીજ સિદ્ધિ થતી નથી. કેઈ કહેશે કે, સ્થિતિરૂપ દ્રવ્ય માનશું તે તે પણ અનુભવ વિરુદ્ધ છે. કારણ કે એક આત્મા, દેવતા, મનુષ્ય તિર્યકનારકી વગેરે પર્યાને ધારણ કરે છે, તે તે આત્માને એકાંત ધ્રુવ માનતાં સિદ્ધ થશે નહી, તથા એકજ મૃત્તિકા, ઘટ, કેઠી, સરાવળારૂપ અનેક આકારને ધારણ કરે છે, તેથી મૃત્તિકાને એકાંત ધ્રુવ માનતાં પર્યાયની સિદ્ધિ થશે નહીં માટે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્ય યુક્ત દ્રવ્ય કહેવાય છે, છ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય, વતા વ્યાપી રહી છે. પડદ્રવ્ય, નવતત્ત્વ વિગેરેના જ્ઞાન વિના સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને જ્ઞાન વિના અજ્ઞાનીનું ક્રિયાકાંડ કષ્ટ નિષ્ફળ જાય છે, તથા પ્રવચન સારદ્વારમાં કહ્યું છે કે છે અથr | जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवंतेहि । सो जाणइ अप्पाणं, मोहो खलु जाहि तस्स लयम् ॥१॥ ભાવાર્થ –જે ભવ્યદ્રવ્યગુણ પર્યાયથી અરિહંતને જાણે છે, તે ભવ્ય પિતાના આત્માને જાણે છે, અને તેને મેહ ક્ષય થાય છે, ઈત્યાદિ જ્ઞાનમાહાસ્ય જાણુંને સમ્યગજ્ઞાનપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કર. ગીતાથ ગુરૂની For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૬) ઉપાસના કરવી. જ્ઞાનનું કારણ જે કૃતજ્ઞાન, તેને બહુ ભાવ ધારણ કરશે, શ્રી ઠાકુંગસૂત્ર તથા ભગવતી સૂત્રમાં ૧ વાંચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધમકથા ઈત્યાદિનું ફળ મક્ષ કહ્યું છે, સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીયકર્મને નાશ કરે છે, અને વાચનાથી તીર્થ ધર્મ પ્રવર્તે છે, અને મહાનિર્જરા થાય છે, પૃચ્છાથી સૂત્ર તથા અર્થની શુદ્ધિ થાય છે, અને તેથી મિથ્યાત્વમેહનીયને નાશ થાય છે, અનુપ્રેક્ષા એટલે અર્થે વિચારતાં સાત - મની સ્થિતિના રસ પાતળા કરે, અનંત સંસાર ખપાવીને અલ્પભવ બાકી રાખે. શ્રુતજ્ઞાનની આરાધનાથી અજ્ઞાનને નાશ થાય છે. ભવ્યજીવોને જ્ઞાનને જ આધાર મટે છે. || જય . कत्थ अम्हारिसा पाणी, दुसमा दोस दृसिया । हाय णाहा कहं हुंता, न हुतो जइ जिणागमो ॥१॥ હે ભગવંત !!જો તમારાં કહેલાં સ્યાદ્વાદ આગમન હેત તે દુઃષમ દષથી દૂષિત એવા અમારા સરખા પામર અનાથ જની શી ગતિ થાત ? જે જીનાગમ નહત તે ખરાબ ગતિ થાત, પંચમકાલમાં આગમને આધાર છે, માટે શ્રત અને શ્રુતજ્ઞાનીને બહુ વિનય કર. અજ્ઞાનના For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) જે કોઈ મહા શત્રુ નથી, માટે અજ્ઞાનને નાશ કરી સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મક્રિયા કરવાથી કમરને નાશ થાય છે. દુર્લભ વસ્તુ જ્ઞાન છે, તે તે જ્ઞાન જ્ઞાનવિન પ્રાપ્ત થતું નથી. પંચમકાળમાં પ્રસંગે પાત્ત દુર્લભ અને દુલ્યાજ્ય વસ્તુ કઈ છે, તે દુહાથી બતાવે છે. છે સુરા | सम्यग् ज्ञानी दोहिला, दुर्गम ज्ञानी पन्थ; दृष्टिराग दुःत्याज्यछे, दुर्गम ज्ञानी ग्रन्थ ॥१३२॥ श्रद्धा सद्गुरु दुर्लभा, दुर्लभ सत्य विवेक अगम्य वाणी ज्ञानिनी, समजे विरला छेक ॥१२३॥ ભાવાર્થ–સમ્યજ્ઞાનિમહાત્માએ દુર્લભ છે. જ્ઞાનીસદગુરૂ વિના તત્ત્વસ્વરૂપનું જ્ઞાન થતું નથી. શ્રી સર્વ કહે મેક્ષમાર્ગ પણ દુઃખેકરી જણાય એવો છે. તેમ દષ્ટિરાગને ત્યાગ કર દુત્યાય છે, જગતમાં અજ્ઞાનતઃ સર્વત્ર દષ્ટિરાગનું સામ્રાજય અખંડ પંચમકાલમાં પ્રવૃત્તિ રહ્યું છે. અહીં દષ્ટિરાગ રૂપવિષધર એ તે બળવાન છે કે, જેને તે કરડે છે, તેને કશું સત્ય સૂઝતું નથી. ધનુરભક્ષકને જેમ સર્વત્ર પીળું દેખાય છે, તેમ દષ્ટિરાગીને પોતે જે માન્યું તે સારૂ દેખાય છે. પોતાની બુદ્ધિથી સત્ય જાણ્યા વિના જે ઉપર રાગ થઈ ગયે, તે પ્રાણાતે પણ For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) છુટતું નથી. જગતમાં કોઈને ધનનો સંગ હોય છે, કોઈને સ્ત્રીના ઉપર રાગ હોય છે. કેઈને કામ રાગ છે કેઈને નેહરાગ હોય છે. કોઈને શરીર ઉપર રાગ હોય છે. ઈત્યાદિ સર્વ રાગને નાશ શ્રી સદગુરૂના ઉપદેશ વિગેરેથી થઈ શકે છે, પણ દષ્ટિરાગને એવો પાપી છે કે તે મહી ત્માઓને પણ સત્યાન્ય છે, કહ્યું છે કે છે જ ! कामराग स्नेहरागा,-विषत्करनिवारणौ ॥ दृष्टिरागस्तु पापीयान् , दुस्त्याज्य: महतामपि । १॥ દષ્ટિરાગથી મણિને બદલે કાચનું ગ્રહણ થાય છે. દષ્ટિરોગી પુરૂષ કપટીઓની ક્ષટ જાળમાં ફસાઈ જાય છે, અને દૃષ્ટિરાગીથી સત્યાસત્ય ધમને નિર્ણય થતું નથી. દષ્ટિ. રાગીનાં સત્યચક્ષુ મીંચાઈ જાય છે. દષ્ટિરાગી પુરૂષ, વિષને અમૃત માની પાન કરે છે. દષ્ટિરાગી પુરૂષ ઘેળા દિવસે આંધળા થઈ ચાલે છે. સત્ય ધર્મરૂપ સૂર્યને દેખવા દષ્ટિરાગી ઘુવડની આચરણ કરે છે. વિવેકરૂપ મિત્રને દષ્ટિગી ધકકે મારી કાઢી મૂકે છે-મિથ્યાત્વરૂપ કુમિત્રને દષ્ટિરાગી પુરૂષ પ્રેમથી બેલાવે છે. કુમતિને સંગ કરી સુમતિને દૃષ્ટિ રાગી દૂર કરે છે. દષ્ટિરાગી ભાંગ પીધેલાની પેઠે વા દારૂ પીધેલાની પેઠે આચરણ કરે છે. હારિલ નામનું પંખી કોઈ For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨૯) પણ લાકડાના કકડાને પકડે છે, તો તેને તે કદી મૂકતું નથી. તેમ દષ્ટિરાગીને રાગ જ્યાં લાગ્યું હોય છે, ત્યાંથી છૂટ નથી. દષ્ટિરાગી પુરૂષથી સત્યદેવ, સત્યગુરૂ, અને સત્યધર્મ રાગ કરી ફાકાતે નથી કોઈએ ગદ્ધાનું પુચ્છ પકડયું તેને લાતો વાગે તો પણ તે મૂખ મૂકતો નથી, તેમ દષ્ટિાગીએ જે અંગીકાર કર્યું તે તેનાથી મૂકાતું નથી. દષ્ટિરાગી પુરૂષ, ન્યાયથી સત્યપરીક્ષક બનતું નથી. વર્ચ્યુરાવા ધર્મો વસ્તુને સ્વભાવ છે તેજ ધર્મ છે, અર્થાત્ આત્માને સ્વભાવ છે તે ધર્મ છે. આત્માને ધર્મ અરૂપી છે, તેમ જે જાણે નહીં, તથા જે જાણે અને જડમાં ધર્મની બુદ્ધિ એકાંતે રાગથી રાખે તે પણ દષ્ટિરાગી છે, સદગુરૂ, સત્ય વસ્તુ સમજાવે, પણ તેને કુ ગુરૂના દષ્ટિરાગથી વિશ્વાસ બેસે નહીં. હલાહલવિષના સમાન દષ્ટિરાગ છે. સત્યતાપદેશક શ્રી સદગુરૂ ઉપર પ્રેમ, ભક્તિ, સુરાગવિના તથા પકકી શ્રદ્ધા વિના તેમનાં ઉપદેશ વચને શ્રોતાને બિલકુલ અસર કરી શકતાં નથી. માટે અવશ્ય સગુરૂ ઉપર રાગ ધારણ કરે. સુરાગ પણ ગુણ ઠાણાની હદે નાશ પામે છે, જ્ઞાનિના ગ્રન્થમાં કથિત સૂક્ષમ તત્વસ્વરૂપ પણ દુઃખેકરી જાણી શકાય છે. સગુરૂ વિના સૂક્ષ્મતત્ત્વની ગમ યથાર્થ પડતી નથી. જ્ઞાનિગીતાર્થ સદ્દગુરૂના વચનામૃતપાનથી, સત્યમાર્ગમાં સૂર્યના જે પ્રકાશ પડે છે. એક ગામથી બીજે ગામ જવું હોય For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ વિનાયગના સ સ સ તત્વ ( ૪૦ ) છે, તે પણ મનુષ્યોને માર્ગ પુછવું પડે છે, ત્યારે મુક્તિ નગરીના માર્ગમાં ચાલતાં, સદ્ગુરુરૂપ વળાવા વિના અભીછનગરે પહોંચી શકાય નહીં. જ્ઞાનિના ગ્રંથમાં તીવ્ર સૂરમબુદ્ધિ વિના પ્રવેશ થતો નથી, અને સૂક્ષ્મજ્ઞાન તે વિના થતું નથી. દ્રવ્યાનુયોગના સૂક્ષ્મજ્ઞાન વિના શ્રદ્ધા તથા સમકિતની પ્રાપ્તિ થતી નથી. માટે સૂક્ષ્મ દ્રવ્યાનુયેગનું જ્ઞાન કરવા સદ્દગુરૂની ઉપાસના કરવી. સદ્દગુરૂવિના તત્ત્વમાર્ગની ગમ પડતી નથી. તથા પંચમકાળમાં સદ્દગુરૂની શ્રદ્ધા થવી દુર્લભ છે. ગુરૂના દોષબુદ્ધિથી દેષ દેખનારાઓને કાગડાના જેવી દષ્ટિ હોવાથી તેઓને તે સત્ય લાભ પ્રાપ્ત થત નથી. કેટલાક કુળગુરૂની પેઠે સદગુરૂને માનનારાઓ પણુ ગુરૂની શ્રદ્ધા યથાર્થ કરી શકતા નથી, અને નિં. દક કુપાત્ર છના સહવાસથી, કેટલાકને સત્યગુરૂની શ્રદ્ધા રહેતી નથી. કેટલાક તે ગુરૂના ઉપકારને જાણી શકતા નથી. તે તેને શ્રદ્ધા શી રીતે થઈ શકે ? કેટલાક તે ઘળું તેટલું દૂધ, એવી બુદ્ધિથી સત્યગુરૂ શરણ અંગીકાર કરી શકતા નથી. જેના માથે સગુરૂ એક સાચા નથી, તે નગુરાએ ભવમાં ભટક્યા કરે છે. કેટલાક ભેળા મૂર્ખ જાડી બુદ્ધિવાળા મનુષ્યો તે ગાડરીયા પ્રવાહની પેઠે ગુરૂને માન્યા કરે છે. કેટલાક તે સ્વાર્થ હોય, ત્યાં સુધી ગુરૂ અને પશ્ચાત ગુરૂનું પણ બૂર કરવાનું ચૂકતા નથી, દુનિયાની વિદ્યા; For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૧ ) હુન્નર, યુદ્ધાદિ કળા શીખવાને માટે સ્ત્રીની જરૂર છે, અને આત્મધર્મની પ્રાપ્તિ માટે લેકેત્તર પંચમહાવ્રતધારક સદુપદેશક ગુરૂની જરૂર છે. માટે એવા સદ્દગુરૂની શ્રદ્ધા જે ભળે કરે છે, તે પરમાત્મપદને પામે છે. દુનિયામાં ચિંતામણિ રત્ન કરતાં પણ મનુષ્યભવ અનંતગણે અમૂલ્ય છે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને વિવેક દષ્ટિની જાગૃતિ કરવી. વિવાના બે ભેદ છે. સ્ત્રૌકિક विवेक भने लोकोत्तर विवेक तमा लोकोत्तर विवेक दुर्लभ છે. નવતત્વ તથા ષડદ્રવ્યનું સ્વરૂપ જાણીને, ઉપાદેય આત્મસ્વરૂપને સ્વીકાર કરે, અને જડદ્રવ્યને ત્યાગ કરે, આવી વિવેકબુદ્ધિ પ્રગટવાથી, સમક્તિરત્નની પ્રાપ્તિ થાય છે. વિવેકદષ્ટિ થતાં, ભવ્ય જીવ સત્યને જાણે અસત્યને પરિહરે છે. પદાર્થોનું સ્વરૂપ બતાવવા વિવેક સૂર્ય સમાન છે. દૂધ અને જલની પેઠે પુદ્ગલ અને આત્માને ભિન્ન કરવા હંસની ચંચુ સમાન વિવેકદષ્ટિ છે. વિવેક ચક્ષુથી અંધમનુષ્ય સત્યપદાર્થવરૂપ ઓળખી શક્તા નથી. વિવેક દષ્ટિહીન મનુષ્ય આત્માને પરમાત્મરૂપ જાણી શકતા નથી. વિવેક દષ્ટિહીન પુરૂષ અસત્યને સત્ય માને છે, અને સત્યને અસત્ય માને છે. વિવેક દષ્ટિ વિના આત્મારૂપ હીરો પારખી શકાતો નથી.વિવેક દષ્ટિથી આત્મા, મોક્ષ માર્ગમાં ગમન કરી શકે છે. વિવેક દષ્ટિ, ચિંતા For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩ર ) મણિ રત્ન કરતાં અધિક છે, તત્ત્વવિવેકદષ્ટિથી સર્વ મતેમાં માધ્યસ્થ ભાવના પ્રગટે છે, અને કદાગ્રહ ગ્રહ છે, તે આત્મારૂપ સૂર્યથી છૂટી જાય છે. અગમ્ય જ્ઞાતિની વાણીને સમજનારા ચતુર પુરૂષને વિવેકદષ્ટિની પ્રાપ્તિ થાય છે, માટે શ્રી સર્વશની વાણીનો અભ્યાસ ક, વારવાર શ્રી સર્વજ્ઞની વાણી સદ્દગુરૂ પાસેથી સાંભળવા, તેને વિચાર કરે, હૃદયમાં શ્રદ્ધા કરવી. તેથી દુર્લભ વસ્તુની પણ પ્રાપ્તિ થતાં અનંત સુખ ભક્તા આત્મા બનશે. હવે માન વાસના વિગેરેથી આત્મધર્મ ન્યારે છે, તેવું સમજાવી શુદ્ધ ધર્મને આદર કરાવવા ઉપદેશ કર્યો છે. કે ફુદ્દા ! मान वासना मन वसे । कीर्तिमाटे धर्म ।। વરાતમva afra વાંધે ઉર શર્મા કો आत्मिकशुद्धस्वभावना । उपयोगे छे धर्म ॥ समज समज भव्यातमा । जेथी नासे कर्म ॥१३॥ ध्यावा अन्तष्टिथी। चिद्धन तत्त्वप्रकाश ॥ असंख्यप्रदेशी आतमा। ते तुं अविचल खास ॥१३॥ ते तुं अविचल खास छे । विमलेश्वर विख्यात । अवर न तुं त्रिकालमां। याद करी ले वात ॥१३७॥ For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ′ ૪૩૩ ભાવાઃ—જેને માનની વાસના મનમાં વ્યાપી રહી છે, અને જે કીર્તિની આશાએ ધનુ સેવન કરે છે તે અહિરાત્મા પ્રાણી ઉલટુ કમ ખાંધે છે. તે જે ધમ કૃત્ય કરે છે, તેમાં તેને માનપૂજાની લાલચ રહી છે એવાં ધમ કૃત્યા ખહિર્મુખતાને લીધે સફળ થતાં નથી. માન કીતિ નામ નાની આશાએથી જીવ, અનંત ઘણી ધસેવા કરે છે, તે પણ કેડી જેટલું ફળ પ્રાપ્ત કરી શકતે નથી. તે ઉપર એક દૃષ્ટાંત કહે છે. એક મન:પુર નામનું નગર હતું, તેમાં શ્વેતનભાઇ નામનેા એક ગૃહસ્થ રહેતા હુ, તેની પાસે અલ્પ ધન હતુ પણ ઉદ્યમથી પ્રતિદિન નવીન ધન સમુપાર્જન કરી પેાતાની આજીવિકા ચલાવતા હતા, મનેા વૃત્તિ નામની સ્ત્રીના સબધથી તેને કઇક સુખાનુભવ થતે હતા, એક દિવસ ચેતનલાલના મનમાં એવે વિચાર આવ્યા કે, અરે મારે પુત્રાદિક પરિવાર થયા છે; તેથી પુત્રાને ઉમર લાયક થતાં પરણાવવા પડશે. માટે હવે પુષ્કળ ધન પેદા કર્યાવિના છૂટકો નથી, દુનિયામાં ધન તેજ સારભૂત છે; વિદ્યાભણીને પણ અ`તે ધન કમાવું પડે છે. વિદ્વાન્ પુરૂષાપણુ લક્ષ્મીમંતના ઘરે દાસત્વ કરે છે. લક્ષ્મીમંતને રાજાએ પણ આવકાર આપે છે, લક્ષ્મીવિના ગૃહસ સાર રમશાન તુલ્ય છે લક્ષ્મીવિના દાન પુણ્યાદિક ક્રિયાઓ પણ થઈ શકતી નથી. લક્ષ્મીમ`તના સામુ ત્યાગી મહાત્માઓને 28 For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪:૪). પણ જેવું પડે છે. લક્ષમીના લીધે ગૃહસ્થાના અનેક દેશે ઢકાઈ જાય છે. ભાટ, ચારણ, છાપાવાળાઓ પણ લહમીમંતને, જી રાવ સાહેબ, મહેરબાન, વિગેરે શબ્દથી બોલાવે છે, તથા છાપાઓમાં લક્ષ્મીમંત પુરૂષ તો પહેલે ચડે છે. લહમીથી અનેક પ્રકારનાં ભેજન પ્રાપ્ત થાય છે. અહે! લક્ષ્મી તારે અદ્દભુત મહિમા છે. તારા વિના મનુબેને સંસાર વ્યવહાર ચલાવવામાં અનેક જાતની આપત્તિ તથા સંકલ્પ વિકલ્પ થયા કરે છે. એ પ્રમાણે ચેતનલાલ શેઠે લક્ષ્મીને વિચાર કરી નિશ્ચય કર્યો કે—કઈ તપ, જપ કરીને દેવતા પ્રસન્ન કરી વરદાન મેળવી ધનવાન થાઉં. શુભ શકુને ચંદ્રસ્વર વહેતાં પરદેશ ગમન કર્યું. ગામે ગામ ગમન કરતો ચેતનલાલ, સાબરમતીના કાંઠે આવી પહોંચે. પ્રભાતને સમય થયો છે. આકાશમાં પક્ષી ઉડાઉડ કરી રહ્યા છે. વિદેશી પુરૂ એક સ્થાનથી અન્યત્ર ગમન કરે છે. તનસ્ટાર સાબરમતીમાં સ્નાન કરી આગળ ચાલ્યો તે એક ઉચ્ચ શિખર તેની નજરે પડયું તેની તરફ શુભાશાથી ગમન કર્યું દેવાલયમાં પ્રવેશતાં, આસપાસ વૃક્ષની ઘટા દેખાઈ, નદીનાં નાળાં પણ પાસે દેખાયાં, અનેકપક્ષીઓ કલેલ કરતાં દેખાયાં. નાના નાની પ્રાચીન દેરીએ દેખી અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતો ચેતનલાલ, દેવાલય નજીક આવ્ય, ગગનને ચુંબન કરતી અંદરના દેવ For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૫), ની વજા કીર્તિને ફરકાવી રહી છે. દેવાલયને ગોળ ઘુમટ અ દભૂત શેભાને આપતે દેવત્વની ખ્યાતિ કરે છે. ઘનન ઘનન ઘંટ વાગીને દેવ માહાસ્યનું ગુણગાન કરે છે. દેવળની છેક નજીક આવતાં, અદભૂત આકારવાળી એક વિશાળ ચમત્કારી મૂર્તિ દેખાઈ કોની મૂતિ હશે એમ વિચાર કરતાં તેને પૂર્વની વાતનું સ્મરણ થતાં નિશ્ચય થશે કે આ તે માળમદ્રવીરની પ્રતિકૃતિ છે. રામ વિના મૂર્તિને નમસ્કાર કર્યો, મનમાં અનેક આશાઓ હતી, તેની સિદ્ધિઅર્થે તવના કરીને એટલા આગળ બેસી કંઈક મનમાં ચિંતવે છે, એટલામાં તેની પાસે માજિદ્રઘીને પૂજારે આજે, તેણે શેઠનું નામ પુછયું. શેઠે નામ જણાવ્યું. પૂજારીએ શેઠની આગળ વિરને મહિમા ગાવા માંડે. હે શેઠ !! આ વીરનું પૂરેપૂરું સાચ છે. અમુકમનુષ્યને સાપ કરડે હતા, પણ તેમના ઓટલા આગળ લાવીને વરની જય બોલાવી કે તુરત ઉતરી ગયે. ઘણા યતિ વીરની આ રાધનામાટે અત્રે આવે છે. અનેક પ્રકારના રોગીઓના રોગ પણ ખરી શ્રદ્ધાથી સ્તુતિ કરતાં નાશ પામે છે. કેઈને તે વીર આરાધતાં પ્રત્યક્ષ દર્શન થાય છે, અને તેનાં કાર્ય કરે છે. એટલું કહી પૂજારી મૌન રહ્યો. શેઠના મુખ ઉપર નવું નૂર આવ્યું. શરીરમાં બળ આવ્યું હોય, તેમ પૂજારીને જણાયું, અને શેઠ ઉઠયા. મrfજમદ્રની સામા ઉભા For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૬ ) રહી કેટલુક ખેલ્યા, અને ત્યાં રહેવાના નિશ્ચય કર્યો અને સંકલ્પ કર્યો કે જ્યારે માળિમદ્રથી પ્રસન્ન થશે ત્યારે અન્ન જલ ગ્રહણ કરીશ. તેમની આગળ એક ધ્યાનથી એસીને તે જાપ કરવા લાગ્યેા. એક દિવસ, એ દિવસ કરતાં કરતાં, એકવીશ દિવસ પૂરા થઇ ગયા. ચેતનલાલનું શરીર પાતળુ થઈ ગયુ, આંખેામાં ખાડા, દેહુ લેાહી સુકાઈ ગયું, હાલવા ચાલવાની શક્તિ રહી નહીં, મુખથી જાપ પણ થઇ શકતા નહાતા. શેઠની પૂર્ણ ટેક શ્રદ્ધાથી મામિત્રીને સાક્ષાત્ દર્શન આપ્યાં, અને કહ્યું હું શેઠ ! ! તારે જે જોઇએ તે માગ ! ! શેઠે નમસ્કાર કરી કહ્યું કે, દે ચાલો! આપ જે મારા ઉપર પ્રસન્ન થયા તે સ્પ'મિણ આપે. વીરે તુરત સ્પણુ આપ્યા. શેઠની સ આશાએ ફળીભૂત થઈ. ચેતનલાલ ત્યાંથી પેાતાને ઘેર આવ્યા. સ્પર્શ મણિના ચેાગે પુષ્કળ સુવણું કર્યું. શેઠ અજા ધિપતિ બની ગયા. મોટા મેાટા મહેલ બંધાવ્યા, અનેક રમણીય આરામ કરાવ્યા. ઘેાડા ગાડી વિના તે શેઠ પગલું પણ ચાલી શકતા નહાતા. પાણીને ઠેકાણે દૂધના પ્યાલા નાકર આપવા લાગ્યા. શેઠે ચારે ખંડમાં મેાટી મેાટી પેઢીએ સ્થાપન કરી. શેઠનું નામ ચારે ખડમાં ફૂલાયું. શેઠના પુત્રને ઘેર પુત્ર થયા. શેઠની આટલાથીજ આશાએ તૃપ્ત થઈ નહીં-તેમની આશા ઇન્દ્રનું ઇન્દ્રાસન લેવાની થઇ. For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૭). એક મનુષ્ય કે જે ધર્માત્મા હતું, તેને શેઠે પૂછયું કે, હે ભાઈ! ઈન્દ્રની પદવી શાથી મળી શકે ! ત્યારે તેણે કહ્યું કે જે ભવ્ય, સર્વ સાધુ સંતને ઈચ્છિતદાન આપે અને ધર્મનું આરાધન કરનાર શ્રાવકવર્ગને નવકારશી કરી જમાડે, મુનિરાજને આહાર પાણી વહેરાવે, દુઃખી રોગીઓને સહાય કરે, તે ઈન્દ્ર થાય છે. એવું સાંભળી શેઠને ઘણે આનંદ થયો. ચેતનલાલના મનમાં ઈન્દ્રપદવી આદિ બીજી પણ અનેક આશાઓ સદાકાલ થયા કરતી હતી. મનમાં એમ વિચાતે હતું કે, મારું નામ જગતમાં થાવત્ દિવાકરચંદ્ર પર્યત અમર રહે. સર્વ કઈ સવારમાં ઉઠતાંજ મારા ગુણ ગાય તથા જ્યાં ત્યાં મારા નામની કીતિ, પુસ્તકમાં પ્રભુના નામના સ્થાને ગવાય, મારી કીર્તિ ત્રણ ભુવ નમાં ફેલાય, તથા એ ઉપાય કરું કે, જેથી મેટા મોટા દાનેશ્વરને દુનિયા ભૂલી જાય. ઈત્યાદિ આશાના અંકુર તેના હૃદયમાં મકકમપણે વાસ કરી રહ્યા હતા. શેઠ પિતાની આશાની પૂર્ણતાને માટે અનેક નવકારશીઓ કરવા લાગ્યા, ગગનતલને ચુંબન કરે એવાં તેમણે હજારે જીનાલય તથા ઉપાશ્રયં બંધાવ્યા. કડે રૂપૈયા ખચ પિતાના નામની ધર્મશાળાઓ બંધાવી. કરડે રૂપૈયા ખચ પાંજરાપિળે બંધાવી. કીતિની તથા ઈન્દ્ર પદવીની આશાએ દવાખાનાં, તથા તળાવ કરાવ્યાં. જે કોઈ સાધુ સન્યાસી જે For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૮). માગે તે તુરત પ્રેમથી આપતા. જેટલું ધન ઓછું થતું તેટલું નવું બનાવી લેતા. ધનને તે ગણતાં પણ પાર આવતે નહે. મોટાં મોટાં ધર્મનાં સ્થાનકે કરી, પોતાના નામનાં પત્થરનાં પાટીયાં પૃથ્વીમાં ઘલાવ્યો કે જેથી બીજાઓ પોતાના નામની યાદી કરે. ન શાળાઓમાં અને કન્યાશાળાઓમાં પણ કરડે રૂપિયા ખરચી અંતરની આશાએની સાફયતા કરવા પ્રયત્ન કરતા હતા. એક દિવસ તેમણે કોઈ મહાત્માના મુખમાંથી સાંભળ્યું કે કાર્તિક શુદિ પૂર્ણિમાના દિવસે, શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરનાર શ્રાવકેને તથા શ્રાવિકાઓને એકમને દિવસે જમાડે, તેને અનં. તગણું ફળ થાય છે. જે શ્રી સિદ્ધાચલ તીર્થે ગમન કરી સાધુ સાધ્વીને આહાર પણ ભાવથી વહોરાવે છે, તેને અનંત ઘણું ફળ થાય છે, જેણે શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી નથી તે માતાના પેટમાં છે. સર્વ તીર્થના રાજા શ્રી શત્રુંજ્ય તીર્થ છે. આવી વાત સાંભળી, ચેતનલાલ તેજ દિવસે ત્યાં ગયા અને પૂર્ણ ભાવથી તીર્થની યાત્રા કરી. તેમણે કાર્તિક વદિ એકમના દિવસે લાખો શ્રાવક શ્રાવિકાઓને નવકારશી કરી જમાડયાં. લાખ ગરીબ લોકોને અનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, દીધું. સાધુઓને તથા સાધ્વીઓને પતે હાથે પ્રેમથી વહોરાવવા લાગ્યા, આગળ પાછળના ગામમાં રહેલા સાધુઓને ત્યાં જઈને વિધિ પૂર્વક દર્શનાદિક કરી આહાર તથા For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) અચિત્ત જલ વહોરાવ્યું. હવે શેઠ, છગાઉની પ્રદક્ષિણું દેવા ગયા, ત્યાં સિદ્ધશિલાના નજીક પર્વતના કેટમાં કોઈ ધ્યાની મુનિ હોય તે તેનાં દર્શન થાય એવી બુદ્ધિથી ત્યાં ગયા. ત્યાં એક મુનિવર ધ્યાનમાં તલ્લીન થએલા દીઠા કે જેની દષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રહી છે, પણ જગત્ ના પદાર્થને દેખાતી નથી. બાહ્ય પદાર્થોનું બિલકુલ ભાન ભૂલી ગયા હાય, એવી જેની આકૃતિ હતી. અલ્પવસ્ત્ર વિના વિશેષ ઉપાધિ દેખાતી નહતી, પદ્માસન વાળેલી શાંત મૂર્તિ અલેકિક આનંદ ભેગવતી હોય, એ દેખતાં જ ભાસ થત હતે, ધ્યાનની અડગ સ્થિતિ ગેન્દ્રનાં લક્ષણ સૂચવતી હતી. એવા મુનિની સમાધિસ્થિતિ જોઈને શેઠે વિચાર કર્યો કે, અહો ! આ કોઈ ચમત્કારી વિલક્ષણ મેગી જણાય છે. આવા મહાત્માઓને અનાદિકનું દાન કર્યું હોય તે સર્વાશાઓની સિદ્ધિ થાય. મુનિરાજ ધ્યાનમાં હતા, ત્યાંસુધી શેઠ ત્યાં બેઠા. ધ્યાન પૂર્ણ થતાં ગેન્દમુનિએ શેઠ પ્રતિ દષ્ટિ કરી, શેઠે બે હાથ જોડી પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કરીને સુખશાતા પુછી, શેઠ વિનયથી યોગેન્દ્રને કહેવા લાગ્યા કે, આપ જેવા સંત પુરૂષને સમાગમ થયે માટે મારા આત્માને ધન્ય માનું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે– साधूनां दर्शनां पुण्यं, तीर्थभूता हि साधवः तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥१॥ For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ) તીર્થરૂપ સાધુઓ છે. સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે, સ્થાવર તીર્થ તે કાળે ફળ આપે છે, અને સાધુની સંગતિ તુરત ફળ આપે છે. મુનિરાજે કહ્યું કે--હા સાધુના દશનથી અપૂર્વ લાભ થાય છે. ચેતનલાલે કહ્યું કે, હે પરમકૃપાળુ મુનીન્દ્ર!! આપ મારા ઉપર કૃપા કરી અન્નદાનાદિક ગ્રહણ કરીને સેવકની આશા પૂર્ણ કરશો. મુનિરાજે કહ્યું કે, હાલ મારે આહારાદિકની ઈચ્છા નથી, ત્યારે શેઠે કહ્યું કે, હે પરમકૃપાલે !દયા લાવી મારી આશા પૂર્ણ કરે. અત્ર સર્વ સાધુ સાધ્વી કે જે મારી દષ્ટિએ પડયાં, તેમને અન્નદાનાદિક આપીને હું અન્ન આવ્યું છું. આપ પણ મહાપુણ્યથી દેખાયા તે હવે આપને હું છોડીશ નહીં. મુનિ મહારાજ મહાજ્ઞાની હતા. તેમણે શેઠના સવમભાવ જાણી લીધા. કંઈક વિચાર કરી, હસતે મુખે ચેગિરાજમુનિએ કહ્યું કે,–હે ભવ્ય ! જે તારે ભૂખ્યાને ખવરાવવું હોય, તે અત્ર નજીક ખાણમાં એક ભિક્ષુકી પડી પી બૂમ પાડે છે, તેની ઈચ્છા પૂર્ણ કર !! ચેતનલાલ વિનયપૂર્વક વંદન કરી હષથી ત્યાં ગયે, તે જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, અને જેના પેટમાં મેટે ખાડો પડેલો છે; એવી કંગાલ ભિક્ષુકીને દીઠી. શેઠે કહ્યું હે ભિક્ષુકી ! કેમ ટળવળે છે. ભિક્ષુકીએ દીનવીને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, તેથી ટળવળું છું. શેઠે કહ્યું કે તારે માટે જે ન મંગાવું ત્યારે For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) ભિક્ષુકીએ કહ્યું, શેઠ ! મારી કઈ ભૂખ ભાગનાર નથી. મારે બહુ ખાવા જોઈએ છીએ. જે ખાતાં બીજું ભજન ન મળે તે મહાદુઃખ થાય છે. માટે મારું દુઃખ મને ભેગવવા દે. શેઠે કહ્યું કે –તારે જેટલું જોઈશે, તેટલું પૂર્ણ કરીશ. ભિક્ષુકીએ કહ્યું ! જે મારું પેટ નહીં ભરાશે તો હું તને ખાઈ જઈશ. જે તું આ પ્રતિજ્ઞા કબૂલ કરતો હોય તે ભલે તારી ઈચ્છા પૂર્ણ કર !! શેઠે પ્રતિજ્ઞા કબૂલ કરી મનમાં વિચાર્યું કે, બિચારી ભૂખી છે, તેથી તેને એમ લાગે છે કે, હું સર્વ ખાઈ જઈશ, જોઈએ તે ખરા તે ખાઈને કેટલું ખાય છે? મેં સર્વાની આશાઓ પૂર્ણ થાય તેટલું દાન આપ્યું છે તો આ બિચારી ભિક્ષુકીના શા ભાર. ભિક્ષુકીએ કહ્યું, હે શેઠ ઉતાવળ કર ! લાવ ભેજન, મરી જાઉ છું. શેઠે કરે મારફતે ત્રણ મણ ચાર મણ લાડુ મંગાવ્યા. શેઠ જેમ જેમ આપવા માંડયા, તેમ તેમ તે વિશેષ ખાવા માંડી. પા કલાકમાં એટલા બધા લાડુ ખાઈ ગઈ, પછી કહેવા માંડી કે, અરે શેઠ લાવ ખાવાનું, મને ભૂખના ભડકા ઠાતા નથી. શેઠે પાશ મણ બીજ લાડુ મંગાવ્યા. તે એક તરફ ખાતી જાય છે, અને બીજી તરફ હજારો નોકર મિષ્ટ લાડુ લાવતા જાય છે. દશમિનિટમાં તે તે એટલા લાડુ ખાઈ ગઈ, અને પછી શેઠને ખાડાવાળે પેટ દેખાડવા માંડી. એટલામાં બસે મણ લાડુ આવી પહોંચ્યા For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ર ). તે ભિક્ષુકીને આગળ ધર્યા. શેઠે હજારે નેકર સેવકને હુકમ કર્યો કે-ગામમાં તથા આસપાસના ગામમાં જેટલું અન્ન મળે, તેટલું રંધાવે. લાખ મનુષ્યને આ કામમાં રોકી દે. શેઠની આજ્ઞા થતાં, લાખો મણ અન્ન રંધાઈ ગયું. ભિક્ષુકી ઝડપથી જેટલું ધરે, તેટલું ખાઈને માગવા લાગી. લાખ મણ અન્ન પણ તે જોતા જોતામાં ખાઈ ગઈ. લાખો મણ બીજુ અન્ન મંગાવ્યું તે પણ ખાઈ ગઈ. શેઠ મનમાં ગભરાવા લાગ્યા. મનમાં વિચારે છે કે, અરે આ તે કેઈ વિકાળ પિશાચી છે કે કાળ છે? એટલામાં તે બેલી ઉઠી કે, અરે પાપી લાવ અન્ન, અન્ન વિના મારા પ્રાણ જાય છે. હું જેમ જેમ ખાઉં છું, તેમ તેમ મારા પેટમાં દાવાનળ અગ્નિ સળગે છે. માટે અન્ન આપવાની ઉતાવળ કર !! સેવકો વચ્ચમાં બોલી ઉઠયા -શેઠ સાહેબ ! હજારે ગરીબ મનુષ્ય ટળવળે છે, તે બિચારા ભૂખથી મરી જાય છે. માટે શું કરીએ ? અન્ન ખૂટયું છે. આ રાડ ભિકી તે કદિ ધરાવાની નથી. શેઠે નોકરોને કહ્યું. આખી દુનિયામાંથી અનાજ દૂધ, ઘી વિગેરે સર્વ ભેજ્ય પદાર્થ મંગાવે. અરેરે હવે તે મારી ફજેતીને વખત આવ્યું, જે આને ભૂખી રાખીશ તે મને ખાઈ જશે, અને ખવરાવું છું, તો સમુ દ્રની પેઠે ધરાતી નથી. હવે કેમ કરવું. સુર્ય વચ્ચે સેપારીના જે સમય આવ્યે, ભિક્ષુકીએ કહ્યું, હું સર્વ ખાઈ For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૩) ગઈ, લાવ અન્ન, અરે પાપી કેમ વાર કરે છે ! મારાથી અન્ન વિના શ્વાસ પણ લેવાતું નથી. અન્ન નહિ આપે, તે તને ખાઈ જઈશ. શેઠે કહ્યું તારું નામ શું છે? અને તને આટલી બધી કેમ ભૂખ લાગી છે ? ભિક્ષુકીએ કહ્યું અરે તું મને ઓળખતું નથી. હું આશા નામની ભિક્ષુડી છું. અનાદિકાળથી આ દુનિયામાં મારે વાસ છે. હજી સુધી હું ઘર નથી, શેઠે કહ્યું, તું શું શું ખાય છે? આશા ભિક્ષુકીએ કહ્યું, હું સર્વને હું ખાઈ જાઉ છું. શેઠે કહ્યું, આજ સુધી તેં શું શું ખાધું. આશાએ કહ્યું હે શેઠ ! શ્રવણ કર ! હું દરેક પ્રાણીના દિલમાં વાસ કરું છું, ત્રણ ભુવનમાં જે જે જીવો વતે છે, તેના હૃદયમાં હું અનાદિકળથી વસુ છું. હું પ્રાણીને ખાઈ ગઈ. રામ રાવણની લડાઈમાં કરોડો એનાં મેં લેહી પીધાં. ઉદાયી અને ચેડા મહારાજની લડાઈમાં પણ મેં સર્વ મનુષ્યના હદયમાં વાસ કરીને સર્વનું ભક્ષણ કીધું. મહાભારતની લડાઈમાં અહિણી સૈન્યની ભક્ષણ કરનારી હું હતી. ટ્રાન સ્વાલ અને જાપાનની લડાઈમાં પણ મેં લાને મનુષ્યનું રક્ત પીધું. દુનિયાના સર્વ ભેચ્ય પદાર્થોને ભેગવ્યા અને ભય પદાર્થોને ખાધા તે પણ હજી વિશેષતઃ ભૂખી છું, એમ તે બોલે છે એવામાં તે એક પાછળથી ઘરી બુદ્ધી કંગાલ ભિક્ષુકી ત્રણ વિભને લઈને આવતી જણાઈ. ચેતનલાલે For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૪) પૂછયું. આ વળી કેણ છે ? આશાએ કહ્યું કે એ ઘરદ્ધ આવે છે, તે અહંવૃત્તિ નામની મારી મા છે. જગમાં તેને પણ અનાદિકાળથી વાસ છે. મારા કરતાં એતો વળી વધારે ભૂખી છે. શેઠે કહ્યું કે, ત્રણ ડિંભનાં નામ શું શું છે ? આશા ભિક્ષુકી બેલી એકનું નામ શોતિ છે, બીજાનું નામ મદાવાાંક્ષા છે. ત્રીજાનું નામ માનyજ્ઞા છે, આ ત્રણ બાલિ. કાએ મારી છે. એ પણ કદી ખાતાં ધરાતી નથી. મારી પુત્રીઓ મારા જેવી હોય. કહેવત છે કે, જાઇ તેવા વેરા વડ તેવા ટેરા; મા જેવી ટ્રીકરી, દાંણા થી ઢીલીઆમ વાતો કરે છે, એટલામાં અન્ન આવી પહોંચ્યું. ભિક્ષુકી ચડપોચડપ અનના કેળીયા હજાર હજારમણના મુખમાં ઉતારવા લાગી, તેણીએ જોત જોતામાં સર્વ સ્વાહા કરી દીધું. શેઠે વિચાર્યું કે, જે આ ભિક્ષુકીએ ભૂખી જશે તે, મારું નામ દાતા તરીકે છે તે ચાલ્યું જશે, અને કોઈ પણ રીતે તૃપ્ત થાય તે, મારું નામ સદાકાળ અમર રહેશે, એટલામાં તો ભિક્ષુકી બોલી કે, અરે શેઠ!! લાવ અન્ન, દુનિયામાંથી છેલ્લીવારનું મંગાવેલું સર્વ અન્ન ખાધું, તે પણ રાંડ ધરાતી નથી. હવે શું કરવું? ભિક્ષુકી બોલી અરે પાપી! મારા પેટને ખાડો પૂર, નહિં તે તને ખાઈ જઈશ. શેઠ ધ્રુજવા લાગ્યા, સેવક વિગેરે સર્વ લેક નાસી ગયા, અને દિગમૂઢ બની ગયા. એટલામાં તે આશા ભિક્ષુકીએ,વિકરાળરૂપ ધારણ કર્યું, ગુફાના જેવું પહેલું For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૫) મુખ કરી, શેઠને ખાવા દે.શેઠ નાસવા માંડયા, તેને મહાભય વ્યા. મહા આપત્તિનું વાદળું આવી પડયું, અરિહંત સ જિદંસ એમ મંત્રનો જાપ કરવા લાગ્યા, સંકટ સમયમાં મહામંત્ર નવકાર ગણવાથી સંકટ નાશ થાય છે, એમ તે જાણતા હતા. મંત્રપ્રતાપે તેને એ વિચાર સૂજે કે,–જેણે આ ભિક્ષુકને બતાવી, તે મુનીન્દ્રની પાસે જાઉં તે બચી શકું, તરત તે ગુફા તરફ મૂઠી વાળી દો. તે હાંફતો હાંફતો મુનીન્દ્રના ચરણકમળમાં ત્રાદિ માં ત્રાદિ માં શબ્દોચ્ચાર ક રત આવી પડી. મુનીન્દ્ર તેના મસ્તક ઉપર હાથ ફેરવી ઉઠાડ, અને કહ્યું કે અત્ર લેશ પણ આ ભિક્ષુકીને ભય રાખીશ નહીં. આશા ભિક્ષુકી રાંકજેવી દુર ઉભી રહી હતી. શેઠ તેને દેખી ધ્રુજતે હો, મુનીન્દ્ર મંત્ર ભણીને તેણીને દૂર ખસેડી. ભિક્ષુકી ચાલતી થઈ.શેઠે કહ્યું હે પ્રભે !! આ પાપિણ કેવી ખરાબ કે જે મને મારી નાંખવાને તત્પર થઈ. મેં આપનું શરણ કર્યું તેથી ઉગર્યો. જાણે એતો સાક્ષાત્ કાત્યા જેવી જણાય છે. મુનિવરે કહ્યું તું એને સંગી થયો, અને એને તારી પાસે રાખે છે, ત્યારે તને એ દુઃખદેવા આવી. શેઠે કહ્યું ના બાપજી, હું એને કદિ પાસે રાખતા નથી. હું એને કદિ સંગી થયે નથી. અત્રજ મેં એને દીઠી. મેં એની દયા કરી, ત્યારે તેણે ઉ. લટી દયા ડાકણને ખાય એવું કર્યું, એમાં મારે શું દેષ? મુનિરાજ ઉપદેશ આપે છે કે, હે શેઠ ? હજી તારામાં અજ્ઞાન For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૬ ) છે, જેથી તું એનું સ્વરૂપ સમજી શકતું નથી. અનાદિકાનથી એ તારી સંગી છે. અનેકપ્રકારની આશાઓ કરવી; તેજ આશા છે. તે ધનની આશા કરીને, પુત્રની આશા કરીને, તારા દિલમાં આશાભિક્ષુકીને વાસ કરાવ્યું છે, અને એ આશાથીજ, તે માણિભદ્ર વીરનું આરાધન કર્યું હતું. તને સ્પર્શ મણિ મળે, અને તેથી તેને સંતોષ થયે નહીં. કીતિની, માનપૂજાની, ઈન્દ્રાસન લેવાની, અને અમરનામ રાખવાની આશાને તેં આજસુધી સેવી છે, તેમજ દાન, તપ, જપ નવકારશીઓ વિગેરેથી કીતિઆશા પુણ્યાશા, નામનાની આશા, અને ઈંદ્રપદવી લેવાની આશાઓને તે કરી છે. તારી અખંડ નામ રાખવાની આશા તે પ્રબળપણે વર્તાતી હતી અને તું કહે છે કે, મેં આશાને સંગ કર્યો નથી,એ કેટલું બધું અજ્ઞાન? હે ભવ્ય ! કલ્પિત આશાઓને કદાપિકાળે અંત આવતે નથી, જે તે આશાને પૂર્ણ કરવા કેટલે બધો પ્રયત્ન કર્યો? આશાને આપ્યું તેટલું ખાઈ ગઈ. તે પણ આશાની શાંતિ થઈ નથી અને કદિથવાની પણ નથી. તન મારા, રૂદ્રાક્ષની આશા, અમર નામની આશાઓ કરી, પણ તેથી તને શાંતિથવાની નથી, તેથી ઉત્તરોત્તર અન્ય આશાઓ પાછી પ્રગટશે. પણ તેને અંત આવશે નહીં. વડનું બીજ નાનું હોય છે, તેમાંથી મહદવટવૃક્ષ થાય છે. તેમ એક આશાના અંકુરમાંથી અનેક મહાઆશાઓ પ્રગટ થાય છે અને તેના For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૭ ) ફળમાં લાલચુએ, મધનાં ટીપાંના સ્વાદકની પેઠે સ’સારમાં મહા દુઃખ ભાગવે છે. વિષય વૃક્ષ વાવ્યાથી વિષ ફળનીજ પ્રાપ્તિ થાય છે.તેમ સાંસારિક અનેક આશાઓથી જીવેા મહાદુઃખ પામે છે. હું ચેતનલાલ !! તારૂં' નામત સારૂં' છે, પણ તું માયિક પદાર્થાની મિથ્યા આશામાં લપટાયા. દુનિયામાં નામરૂપને નાશ છે. કેઇનુ` નામ દુનિયામાં સદાકાળ અમર રહ્યું નથી, અને રહેવાનું નથી. નામથી આત્મા ભિન્ન છે તેા નામ અમર રહેવાથી પણ આત્માને કિચિત્ સુખ નથી. તે કીર્તિની આશામાં દાનાદિકથી જે ઉત્તમાત્તમ ફળ થવાનુ હતુ, તે ખાયું. કીતિ અને અપકીતિ એ બે નામકમની પ્રકૃતિ છે, તેમાં ઈષ્ટપણું કઇ નથી. અહુ વૃત્તિથી તેમાં ઈષ્ટાનિષ્ટપણું બંધાય છે,આશાની મા અહવૃત્તિની પૂ`તા કર્દિ થઇ નથી, અને થવાની નથી. તારૂ અમૂલ્ય જીવન આજ થય‘ત ફોગટ ગયું. શેઠ કહે છે કે, હે ચેગેન્દ્ર !! કૃપાકરીને સમજાવા કે, હું તે કાણું ? ॥ ૐોળ ? || મહા ચેગેન્દ્ર કહે છે કે, હે ભવ્ય! હું સત્ય જ્ઞાન થવાથી અહ વૃત્તિના સર્વથા નાશ થાય છે. શરીર તે તું નથી. કારણકે, શરીરતે પુદ્ગલનુ ખનેલું છે. તુ મન તથા વાણીરૂપ નથી. કથી શરીરમાં વસેલા પણ For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૮ ) કર્મથી તથા શરીરથી ન્યારે, આત્મા છે, તારી ગતિ ન્યારી છે. તું જ્ઞાનદર્શનચારિત્રાદિ અનંતગુણમય આત્મા છે, તેજ આત્મા સત્ય હું છું. આત્માના અસંખ્યાતપ્રદેશ, છે. અનાદિકાળથી અશુદ્ધ પરિણતિના ગે આત્મા પર વતુને પિતાની માની બેઠે છે, અને પરવસ્તુમાં અહં ત્વ બુદ્ધિનાયેગે, આત્મસ્વરૂપ ભૂલી ગયા છે. તારે આત્મા, અ નંત સૂર્યકરતાં પણ અધિક જ્ઞાનથી પ્રકાશે છે. તારા આ માની અનંતિ શકિત છે. જ્યાં સુધી તારા આત્માની શક્તિ પ્રગટ કરવા માટે તે પ્રયત્ન કર્યો નથી, ત્યાંસુધી તું કંગાલ છે. પુદગલની લાલચથી તું પિતાની શક્તિની રૂચિ ધરાવતું નથી. હે ચેતનલાલ !!! આનંદ, સુખ, શાંતિ, જ્ઞાન, દર્શનાદિગુણ આત્મામાં છે, અને આત્મા અરૂપી છે. એવા આત્માના ગુણો પ્રગટ કરવા તેજ સત્ય ધર્મ છે. આત્માના ગુણોનું આચ્છાદન કર્મથી થયું છે. જ્યારે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે, જ્યારે પરવસ્તુમાં થતી મેહબુદ્ધિ નાશ થવાથી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, અને પિતાના સ્વભાવમાં રમત એ આત્મા સમભાવી બને છે, ત્યારે ઈચ્છા કીતિ, માનપૂજા, તથા આશાભિક્ષુકીનું કંઈ જેર ચાલતું નથી. પરમાં અહત્વ બુદ્ધિ થતાંજ આશાની ઉત્પત્તિ થાય છે. જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થતાં અહંન્દ્ર બુદ્ધિનું જેર નાશ પામે છે. હે ચેતનલાલ!! તું ચેતન છે; માટે હવે આત્મસ્વરૂ For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) ભાવે જાગ. જો આ સિદ્ધાચલ તીર્થના રમણીય પ્રદેશમાં સૃષ્ટિ નાંખીને વિચાર કે આજ પ્રદેશ પ્રાપ્ત કરી અનેક જીવ પરમપદ પામ્યા અને અનંત સુખના ભાગી થયા. ચેતનલાલ કહેછે કે હે સ્વામી, મે' કરાડા સાનૈયાનાં દાન કર્યાં. તે શુ નિષ્ફળ જશે? મને ઇદ્રાસન મળશે કે નહીં? હું ભગ્ય હેજી તારૂં અજ્ઞાન નષ્ટ થયું નથી. ઈંદ્રાસન લેવાની તારી બુદ્ધિ છે, તેજ ખાટી છે, અને તેપણ મહા આશા છે, તેનાથી તને કાંઈ સુખ મળવાનુ` નથી, ઇન્દ્રને જન્મ જા અને મરણુ ઢળ્યાં નથી, અને ત્યાંથી પણ ક્ષીણ પુછ્ય થતાં અને આયુષ્ય મર્યાદા અવધિ પૂર્ણ થતાં, મનુષ્ય વિગેરે ગતિમાં આવવુ* પડે છે. ઇન્દ્રને પણ અનેક વિકલ્પ સૌંકલ્પ થયા કરે છે. શેઠ કહે છે, હાય ! હાય ! ત્યારે હવે મારે શુ' કરવું ? હું કૃપાનિધિ ! એવા કંઇ ધર્મ બતાવા કે જેથી જ્યાં જન્મ જરા અને મરણુ હાય નહીં, અને અનંતાં સુખ મળેજ. મુનિવરે કહ્યું કે, જ્ઞાનન્શનચારિત્રાનિ મોક્ષ માર્ગ જ્ઞાનદર્શનચારિત્રથી મેક્ષમાગ ની પ્રાપ્તિ થતાં, પ્રાંતે શિવપુરની પ્રાપ્તિ થાય છે, માક્ષ પામ્યા ખાદ જન્મ જરા અને મરણના ફેરા કરવા પડતા નથી, અને આત્મા અન તસુખ ભાગવે છે, ઈત્યાદિ વિસ્તારથી ચેાગેન્દ્ર મેાક્ષસ્વરૂપ સમજાવ્યું, અને આત્મ સ્વરૂપની શ્રદ્ધા કરાવી. શેઠે કહ્યું કે, હે કૃપાનાથ} તે + આજસુધી મારી સાધ્યદૃષ્ટિ પ્રગટી નહાતી, હવે તે ગ્રામ્ય For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૦ ) દૃષ્ટિ આપના સદુપદેશથી પ્રગટી, માટે આપને ઉપકાર માનું છું, પણ એક પ્રશ્ન છે કે, આ સંસારમાં મનુષ્ય જીનાલય, ઉપાશ્રય, જૈનશાળા પૌષધશાળા, પુસ્તકલેખન, નવકારશી, સાધુ સાધ્વીને દાન કરે છે, તે મારી પેઠે આશાથી જ કરતાં હશે કે કેમ ? ગિરાજે કહ્યું, હે ભવ્ય ! સર્વ મનુ તારા જેવી આશાને ધરાવતાં હોય, એ નિશ્ચય નથી. કેટલાક શ્રાવક ને શ્રાવિકાઓ સદ્દગુરૂના સેવક હોય છે, તેમને તવાદિકના જ્ઞાનથી હય, ય, ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે, તેથી તે સમકિતને પામેલાં હોય છે. શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓ, દાન, પુણ્ય, જીનાલયબંધન, આદિ વ્યવહારની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક પરમાત્મપદ (એક્ષપદ) પ્રાપ્તિને માટે કરે છે. એમને માનપૂજા, ઈન્દ્રાસન આશા તથા અમર નામનાની બિલકુલ આશા હતી નથી, તેથી તે દાન, પુણ્યાદિક ક્રિયાઓથી પ્રાંતે સુકિતને જ પામે છે. મેક્ષને ઉદેશી તે સર્વ ક્રિયાઓ કરી નહીં, તેથી તું આશાના પંઝામાં સપડાઈ દુઃખ પામે. કેટલાક અજ્ઞાન જને તારી પેઠે દેવકાદિની પદવી તથા કીર્તિને માટે દાન પુય, નવકાશીઓ કરીને, મોક્ષસુખ હારી જાય છે. દાનપુણય, જીનાલયબંધન, વગેરે ક્રિયાઓ મહાગુણકારી છે, તેમાં દેષ નથી, પણ તે ક્રિયાઓ કરનારની બુદ્ધિભેદે ફભેદ પ્રાપ્ત થાય છે અને પૌગલિક આશારહિત જે જે For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૧ ) વ્યવહારધમ ક્રિયાશો કરવામાં આવે છે,તે તે ક્રિયા મુત્યથે સફળ થાય છે, કેટલાક મનુષ્ય સત્યસ્વરૂપ સમજી શકતા નથી. અને પનારા, સુત્રાણા, નીતિમતમાં પોતાનું જીવન પૂર્ણ કરે છે. વ્યવહારક્રિયા કે જે ધ`પ છે, તેના ત્યાગ ગૃહસ્થાશ્રમમાં શ્રાવક એ ફરવા ચેગ્ય નથી. ગૃહરથાશ્રમમાં દાનાદિક સ પુણ્યક્રિયા કરવી પણ સાંસારિક પદાર્થોની આશારહિત કરવી જોઈએ. ચૈતનહાજ કહે છે કે, હ સદ્ગુરી ચેગેન્દ્ર ! ! ! આપે જે જે વચનામૃત કહ્યાં તે સવે યથાર્થ કહ્યાં છે. આપના વચનામૃતથી હવે સાંસારિક કાલ્પનિક આશાએ હૃદયમાંથી નાશ પામી સૂર્ય ઉગ્યાથી જેમ અન્ધકાર નાશ પામેછે, તેમ આપના સદુપદેશરૂપસૂયથી આશાદિક અંધકાર નષ્ટ થયુ, હવે મને આત્મસુખની પ્રાપ્તિ થઇ. આત્મામાંજ ઉપાસવા ચેાગ્ય છે. આત્માજ સવ ઋદ્ધિ છે; શ્રી ચેાગેન્દ્રે કહ્યું કે, હું ભવ્ય! તું આશાના વિશ્વાસ કરીશ નહીં-પુનઃ પુનઃ તેથી સંભાળ રાખજે. કારણ કે, મુનિરાજોના હૃદયમાં પણ કેટલીક વખતે લાગ જોઇને, પ્રમાદદશા વતતાં આશાભિક્ષુકી પ્રવેશ કરે છે. માટે આત્માના ઉપયેાગરૂપમત્રનુ વારંવાર સ્મરણ કરજે. વારૂ તને તારી પાસે રહેલા સ્પમણિ ઉપર હવે માહ વર્તે છે કે નહી ? ચેતનલાલે કહ્યું કે, એ હાવાથી પશુ હક્કે તેના ઉપર મને મેહ નથી, અને તે દૂર થવાથી ચેકબુદ્ધિ For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૨ ) નથી. આપના સટ્ટુપદેશથી જાણ્યુ કે, મનુષ્યમવથી માક્ષ થાય છે. માટે મોક્ષરૂપ ઇષ્ટફળની પ્રાપ્તિ માટે શરીર તે અમૂલ્ય સ્પશણિ છે. મુનિરાજે કહ્યું કે, ભવ્ય ! જીવા સંસારની ઉપાધિના ત્યાગ કરી નિરાશાએ સાધુવ્રત અંગીકાર કરી આત્મધ્યાન કરે છે. તે અલ્પકાળમાં મુક્તિપદ પામે છે. ચેતનલાલને સાંસારિકવાસના ઉપરથી સદાકાળને માટે ચિત્ત ઉઠી જવાથી અને સાંસારિક આશાએ વિલય થવાથી તેણે ચેાગેન્દ્રની પાસે મુનિવ્રત અંગીકાર કર્યું. પ ́કાસન તથા પદ્માસનવાળી જીનાજ્ઞાપૂર્વક આત્મધ્યાન કરવા લાગ્યા, અને કેાઇ વખત આનંદમાં આવી ગાતા કે. आशा ओरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजेरे; आशा. भटकत द्वार द्वार लोकन के - कुकर आशा धारी. आतम अनुभव रसके रसिया, उतरे न कबहु खुमारी. आशा. १ आशा दासीके जे जाया, ते जन जगके दासा; आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा. २ ઇત્યાદિ ગાઇને પુનઃ આત્મધ્યાનમાં લીન થયા. અધ્યામ સુખના અનુભવ કરી અંતર્મુખ ચેતના કરી અને જગદ્ગુ સ્વરૂપ ભૂલી ગયા.તેનું આત્મ વિના અન્ય વિષયમાં ચિત્ત ઠરવા લાગ્યું નહીં.તે અખંડ ધ્યાન કરતાં કરતાં કેવલ જ્ઞાન પામી સાદિ અન તમે ભાંગે મુકિતપદ પામ્યા. ધન્ય છે તેવા સાચા સે For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) તન નામ ધારકને !!! આત્મ શુદ્ધ સ્વભાવના ઉપગે ધમ છે, એમ હે ભવ્ય !! પૂર્વોક્ત દષ્ટાંતથી સમજ. ઘણું arો ધો આત્માને શુદ્ધ સ્વભાવ તેજ ધર્મ છે, તેની પ્રાપ્તિ માટે નિમિત્ત કારમાં પણ ધર્મ છે; એમ માની પ્રવર્તવું. દેવ ગુરૂ પુજા-દાનાદિક નિમિત્તકારોને ઉત્થાપતા; કદાપિ કેઈને આત્મા પરમાત્માપદ પામશે નહિ! એ વાત પુનઃ પુનઃ લક્ષ્યમાં લેઇ ને, વસ્તુસ્વભાવરૂપ ધર્મના ઉપગમાં રહેજે. એમ સમજતાં, શ્રદ્ધા કરતાં, અને આ મસ્વભાવમાં રમણતા કરતાં સર્વ કર્મને નાશ થાય છે. હે ભવ્ય ! તું ખાદ્યપદાર્થોમાં ચિત્તવૃત્તિ વાળી સુખ કયાંથી પામીશ ? શરીરમાં રહેલા જ્ઞાનવાન આત્માને અન્તરદષ્ટિથી દેખ !! અસંખ્યપ્રદેશી આત્મા તેજ તું ખાસ છે. ત્રણે કાળમાં તું જડ રૂપ નથી એવો નિશ્ચય કર !! અનંતા તીર્થકર તથા અનંતા મુનિયો અન્તરાત્મપ્રભુનું ધ્યાન કરી પરમાત્મ પદ પામ્યા, અને અનંત પામશે. તેજ નિર્મલ આત્મા પ્રભુ તું છે. જડરૂપ તું નથી. હે ચેતન ! તારૂ સ્વરૂપ તું સંભારી લે! હવે ભૂલીશ નહીં. તું સ્વપર પ્રકાશક ચેતન છે. કયાં જડ પુદગલમાં અહંતવ બુદ્ધિથી પિતાને ઓળખે છે, પણ તું તારા સ્વરૂપમાં છે. એમ જ્ઞાનદષ્ટિથી જાણ!! હવે તેજ આત્મસ્વરૂપનું વિશેષતઃ વિવેચન કરે છે. For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४५४) त्रिभुवनपति आ देहमां, छे तुं पोते खोज ॥ अन्तर्दृष्टि विना भवी । छे तुं रणर्नु रोज ॥१३८॥ अन्तर्दृष्टि देखीए । असंख्यप्रदेशी भूप ॥ आपोआप प्रकाशतां । मटे अनादि धूप ॥१३९ ॥ पोते तुं परमातमा । धर निश्चय विश्वास ॥ शुद्ध स्वभावे लक्ष्य तो । परमातम तुं खास ॥४०॥ शुद्धचेतमा संगी तुं । जडनो संग निवार ॥ परसंगी भवमा भमे । पामे दुःख अपार ॥१४१॥ शुद्धस्वरूपी तु सदा । रत्नत्रयी भण्डार ॥ वाणी अगोचर तुं सहि । अकम्प सत्याधार ॥१४२ ॥ चिद्घन ज्ञेय प्रकाशी तुं । पोताने नहीं भूल ॥ बानी दुनीया जालनी । अन्त धूलनी धुल । १४३ ॥ तिमिरारि तुं चन्द्रमा । पञ्चभूती भिन्न ॥ . निर्लेपी नि:स्पर्शी तुं । धरं तारुं आतीन ॥१४४॥ ___ भावार्थ --- भुवनने स्वामी सव मामा २५. हेमाતા શરીરમાં વ્યાપી રહ્યા છે, તેની હે ભવ્ય જનો કર ! तेनाथी मध्य तु मिन्न नथी, ५ शुद्ध परमात्माરવરૂપ એ આત્મા અને દૃષ્ટિ પ્રગટો વિના દેખા For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૫), નથી, અને અન્તરદષ્ટિ જ્યાં સુધી પ્રગટી નથી, ત્યાં સુધી તું રણના રેઝ સમાન છે. આત્મદર્શન વિના ખરી શાંતિને અનુભવ થતો નથી. શ્રી આનંદઘનજી કહે છે કે – दर्शन दर्शन करतो जी फिरू, तो रणरोझ समान; जेनेपिपासाहो अमृतपाननी, किम भाजे विषपान० આત્મદર્શનને જે અનુભવ થાય છે, અનંતસુખની ખુમારીને સ્વાદ મળ્યા વગર રહેતું નથી. બહિરાત્મ જી. જડમાં અહત્વબુદ્ધિ ધારણ કરે છે, તેથી આત્માનુભવજન્યસુખસ્વાદ કરી શકતા નથી. માટે જ્ઞાન દ્વારા અત્તરદષ્ટિથી અસંખ્યપ્રદેશીભૂપનું દર્શન કરતાં, સ્વસ્વરૂપને પ્રકાશ થશે, અને તેથી અનાદિકાળની ધૂપ કે જે જન્મ જરામરણરૂપ દુઃખરૂપ છે, તેને નાશ થશે. બાહ્યના પદાર્થોની ખબી દેખવા તમે મુંબઈ કલકત્તા વગેરે જાઓ છે, અને તેને દેખીને મનમાં આશ્ચર્ય માને છે, પણ તે આશ્ચર્ય કશા કામનું નથી. તમે આત્મામાં રહેલા અનંતગુણોને દેખશે તો તમને જે આનંદ થશે, તેને કદિ અંત આવશે નહી. તમે જગતના મોટા મોટા ભાગે દેખી, ખુશ ખુશ થઈ જાઓ છો, પણ આત્માના આનંદાદિ ગુણોને બાગ દેખ્યા પછી બાહિરને બાગ એક સામાન્ય દેખાશે. બાહિર સુષ્ટિની લીલા નિહાળી, અનંત અખંડ આનંદ પામશે, એમાં કિંચિત પણ શંકા નથી. બાહ્ય જગતના મીઠા મેવા For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૬ ) આઈને, તમે જે આનંદ પામે છે તેના કરતાં આત્માનુભવજન્ય સુખને અનુભવ થશે, તેથી અખંડ અનંત આનંદની પ્રાપ્તિ થશે. બાહ્ય જળથી જે આનંદ મળે છે, તે આનંદ તે સમતારૂપ જલના આનંદ આગળ હિસાબમાં નથી. આહા પદાર્થોમાં ઈચ્છાનિષ્ટબુદ્ધિથી તેમાં પોતાની મેળે તમે અંધાયા છે, અને કહે છે કે, અમને આત્માનંદની ખુમારી આવે; વાતના તડાકા મારતાં, કંઈ તમને આત્માનંદ, સ્વાદ મળવાનું નથી. દુનીઆની ખટપટમાં તમે આ દિવસ રાચીમાચી રહે છે. એક ઘી પણ આત્માનાસ્વરૂપની પ્રાપ્તિ માટે વિચાર કરતા નથી, અને તમારે આત્માને આ નંદ જોઈએ છીએ, તે શી રીતે મળશે ? અધ્યાત્મનાં પુસ્તક વાંચી તેનું મનન કરવું. આત્માનંદી મુનિવરોની સં. ગતિ કરવી. અધ્યાત્મજ્ઞાનની હૃદયમાં ભાવના કરવી એમ પ્રતિદિન આત્મસ્વરૂપ જ્ઞાનાભ્યાસ કરતાં, આત્મરૂચિ પ્રગટશે, અને આત્મજ્ઞાનને સતત અભ્યાસ રાખીને, આત્મધ્યાન કરવાથી, કેટલેક કાળે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ અવસ્થા થશે. પશ્ચાત્ અધ્યાત્મશબ્દને ભાવનાથી અને નિદિધ્યાસનથી, આત્મામાં રસ ઉતરશે. અર્થાત શબ્દ અધ્યાત્મથી ભાવ અધ્યાત્મની પ્રાપ્તિ થશે. પશ્ચાત્ તેથી ખરેખર આનંદની ખુબ મારી પ્રગટશે. અધ્યાત્મનાં પુસ્તક વાંચ્યાં, અને ફક્ત આત્મા છે તે જ આનંદરૂપ છે. એટલું જાણ્યું, એટલે આત્મા For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૭), ને આનંદ પ્રગટ ઇએ, એમ માની બેસશે નહીં. શેલ વાવી અને એક બે હાથની મટી થઈ એટલે મીઠો રસ થવો જોઈએ એ વિચાર કરશે નહીં, શેલડી મટી થશે, અને તેને કાળ પહોંચશે, એટલે શેલીમાં સ્વયં મિન્ટરસ પ્રગટશે. તેમ આત્માને આનંદ પણ પરિપક્વ જ્ઞાનાવસ્થા તથા કાળની અપેક્ષા રાખે છે. શિww–હે કૃપાળુ સદગુરૂ !!! આત્માને આનંદ અમને પ્રત્યક્ષ ઈન્દ્રિયથી દેખાડે તો અમે આત્માના આનંઇને સત્ય માનીએ. | ગુજરા–હે વિનેયશિષ્ય!!! આત્માને આનંદ અરૂપી છે. તેથી ઈન્દ્રિયે તેનું ગ્રહણ કરી શકતી નથી, તેથી તેનું ઈન્દ્રિયો દ્વારા ભાન થતું નથી. જે છે ઈન્દ્રિ દ્વારા આત્માને આનંદ જાણવા ઈચ્છે છે, તે અજ્ઞાની છે, તે ઉપર એક દષ્ટાંત હું તને આપું છું. ગંગાનદીના કાંઠે એક ગી રહેતું હતું. તેની પાસે ગાભ્યાસ કરવામાટે અનેક જીજ્ઞાસુ ભળે આવતા હતા. એગી પણ સર્વભવ્યોને બાહૃા પદાર્થનંદના કરતાં આત્માને આનંદ અખંડ અને નિત્ય છે, એમ અનેક યુકિત પ્રયુકિતથી સમજાવતા હતા. એક નાસ્તિક શિવે કહ્યું, કે-હે ગીરાજ ! જે આનંદ ઇન્દ્રિયગોચર નથી, તે આનંદ આત્માને છે, તેને મને અનુલવ આવતું નથી, તેથી મને આત્માના આનંદની શ્રદ્ધા For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮), થતી નથી. એમ વિનયથી જ્યારે નાસ્તિક શિષ્ય કહ્યું, ત્યારે પરમશાંતાવસ્થાધારક ગિરજે ઉત્તર આપે કે આત્માને આનંદ અતીન્દ્રિય છે, તેથી તે ઈન્દ્રિયોથી જાણી શકાય નહીં. આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચવાથી, તથા તેને અનુભવ કરવાથી તથા યથાવિધિ આત્મધ્યાન કરવાથી, આત્માને આનંદ, જ્ઞાનથી આત્મા સ્વયં જાણી શકે છે. આત્માનંદને અનુભવ થતાં, પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે અને જ્યાં સુધી આત્માનંદ પ્રગટ નથી, ત્યાં સુધી ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખી પ્રવર્તવું જોઈએ. ગિરાજે આ પ્રમાણે ઉત્તર આપે, ત્યારે શિષ્ય કહ્યું કે મને તે પ્રથમથી આત્માને આનંદ ભાસે તે, તમારું વચન ખરૂં માનું, મને કઈ પણ યુકિતથી આત્માનંદની સિદ્ધિ કરી આપે, ગિરાજે અલ્પસમય સુધી વિચાર કરીને, શિષ્યને પાસે બેલાવી, તેના કપાળમાં જોરથી પત્થર માર્યો. તેથી શિષ્યના કપાળમાંથી દડદડ લોહી નીકળવા માંડયું, અને તેથી શિષ્યને ઘણું દુઃખ થયું.શિવે કહ્યું, અરે ગીતે મારૂં મસ્તક ફ્રેડ નાંખ્યું, અરે ! મને મહાદુઃખ થાય છે, તારા બ્રહ્માનંદમાં બળ પૂળ મૂકી! આવું કરે છે કે !! ચેગિરાજે કહ્યું-અરે શિષ્ય ! તને શું થાય છે કે આટલે બધે તપી જાય છે ? શિગે કહ્યું, અરે મને મહા દુઃખ થયું તે તમારા ધ્યાનમાં નથી? ગિરાજે કહ્યું જરા તારૂં દુઃખ મને નાકથી For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૯) મુંધવા દે, શિગે કહ્યું, દુઃખ તે વળી સુઘે જણાતું હશે ? પાગીએ કહ્યું, તારું દુઃખ મને આંખે દેખવા દે, શિષ્ય કહ્યું, દુખ તે વળી આંખથી દેખાતું હશે! ગીએ કહ્યું. તેને જે દુખ થાય છે તેને સ્વાદ જીભથી ચાખવા દે. શિષે કહ્યું, બહાથી દુઃખને સ્વાદ જાણી શકાતું નથી. ગિરાજે કહ્યું, તારું દુઃખ કાનથી સાંભળવા દે. શિષ્ય કહ્યું. કાનથી તે જાણી શકાતું નથી, તેમ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ પણ શકાતું નથી. ત્યારે બિરાજે કહ્યું કે હે મૂર્ખ હવે સમજ્યો, જેમ તને થતું દુઃખ ઈન્દ્રિથી જાણી શકાતું નથી, તેમ આત્માને આનંદ પણ પંચઈન્દ્રિયે જાણી શકતી નથી. તને થતા દુઅને અનુભવ હું જાણું શકતું નથી–વેદી શકતું નથી, તેમ મને થતો આત્માના આનંદને અનુભવ છે તેને તું જાણી શકતું નથી. જેને ધ્યાનમાં આત્મસુખ પ્રગટે છે, તેને તેજ વેદ છે, અને જાણે છે, પણ બીજા જાણી શકતા નથી. તારા કપાળમાં જેમ પત્થર વાગે, અને દુખ થયું, તેવી જ રીતે મારા કપાળમાં તે પત્થર વાગ્યા હતા તે મને પણ દુખ થાત. તથા આત્માને આનંદ જ્ઞાનધ્યાનથી જે હું ભેગવું છું, તેવી જ્ઞાન ધ્યાનની જે તને પ્રાપ્તિ થાય તે તું પણ આત્માનંદને વેદ-જાણે. એવી આત્મ દશા થયા વિના સુખ-આનંદને વેદક આત્મા બંનત નથી. આ પ્રમાણે ગિરાજની યુતિથી તથા બેધથી, નાસ્તિક શિષ્યની નાસ્તિકતા ટળી ગઈ, અને For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '..૪૬૦) તે આત્માના અ.નંદને પરમ શ્રદ્ધાળુ થયે. આ દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે, આત્માના આનંદને આત્મા જ જાણી શકે છે. આત્માની જ્ઞાનશકિત પ્રગટવાથી મુક્તિ થાય છે. આત્મજ્ઞાન વિના કેઈની અન્તર્દષ્ટિ થઈ નથી, અને થવાની પણ નથી. તે સંબંધી કહ્યું છે કે – ज्ञानेन भिद्यते कर्म, छिद्यन्ते सर्व संशयाः । आत्मीयध्यानतो मुक्ति रित्येवं कथितं मिनः॥ १ ॥ જ્ઞાનથી કમને ભેદ અર્થાત્ નાશ થાય છે. માટે અનેક વિચાર કરીને પણ મૂળ તત્વ ઉપર આવ્યા વિના છૂટકે નથી. અનેક પ્રકારની શકિતનું મૂળ આત્મા છે. કયાંથી વિચાર થાય છે તેનું જ્ઞાન કર !!! જળનો ખજાને જેમ દરિયે છે, તેમ જ્ઞાનશકિતનો ખજાને આત્મા છે અને તે આત્મા, પંચભૂત મય શરીરથી ન્યારે છે. જ્ઞાનશકિત, અનંતપદાર્થને જ્ઞાનમાં ભાસ કરે તે પણ ખૂટે તેમ નથી. જ્ઞાનશકિત અરૂપી છે. અને તે આત્માને ગુણ છે, અને તે મતિજ્ઞાનાદિક પંચભેદે છે સૂર્યના ઉપર જેમ મેઘનું આવરણ આવે છે, તેમ જ્ઞાનના ઉપર જ્ઞાનને આચ્છાદન કરનારું આવરણ છે. આ આવરણ ક્ષીરનીરની પેઠે આત્માના અસંખ્ય પ્રદેશની સાથે પરિણમ્યું છે. જે જે અશે જ્ઞાનાવરણ For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( i ) . ખસે છે, તે તે અંશે આત્મામાંથી જ્ઞાનશકિતના પ્રકાશ પડે છે. જ્ઞાનશક્તિ આત્માના પ્રદેશોના ત્યાગ કરી, અન્યત્ર જતી નથી. દરેકના આત્મામાં જ્ઞાન રહ્યું છે. છદ્મસ્થષ્ટિથી તમે તમારા જ્ઞાનનું રૂપ દેખવા જશેા તા દેખાશે નહીં. માટે જ્ઞાન” ને અરૂપી કહ્યું છે. તથા વળી વણુગંધરસ સ્પર્શ વાળી વસ્તુ, રૂપી હોય છે. જ્ઞાનમાં તેમાંનું કશું નથી, માટે જ્ઞાનને અરૂપી કહે છે. આત્માની જ્ઞાનશકિત જ્ઞેયપદાર્થોની પાસે જઈ જ્ઞેયને પ્રકાશ કરતી નથી. તેમ જ્ઞેય સવ` પદાર્થો જ્ઞાનમાં આવીને પડતા નથી, ત્યારે જ્ઞાનશકિત જ્ઞેયપદાર્થને પ્રકાશ શી રીતે કરતી હશે ? પ્રત્યુત્તરમાં સમજવાનું કે જ્ઞાનમાં એવા પ્રકારની શકિત છે કે લાખા ગાઉ દૂર રહેલા પદાર્થોના પણ પેાતાનામાં ત્યાં ગયા વિના ભાસ કરી શકે છે. ત્રણભુવનના પ્રત્યેક પદાર્થનું સૂક્ષ્મસ્વરૂપ જ્ઞાનશકિતથી જાણી શકાય છે. આવી અનંતજ્ઞાનશકિત દરેકના આત્મામાં રહેલી છે, પણ જ્ઞાનાવરણને દૂર કરે, તે પૂર્વોક્ત જ્ઞાનશક્તિના પ્રકાશ થાય, જ્ઞાનગુણુકિતના આધારીભૂત આત્મા આખા શરીરમાં વ્યાપી રહ્યા છે. તેજ આત્મા જ્ઞાનશક્તિથી ઇન્દ્રિયાદ્વારા ભિન્ન ભિન્ન વિષયને જાણી શકે છે. આત્મા જ્યારે જ્ઞાનથી પેાતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, અને એકાગ્રચિત્તથી ધ્યાન કરતાં સ્થિરતા પામે છે. ત્યારે આત્માના પ્રદેશાને લાગેલાં જ્ઞાનાવરણીયાહિમ ખરી જાય છે, અને તેને અંશે સા For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નશકિત પ્રગટે છે. ચિત્તવૃત્તિની એકાગ્રતા થતાં, પંચેન્દ્રિયવિષયમાં ઉપયોગ તે નથી. ત્યારે અહિ મુખતાને પામવી જ્ઞાનશકિત અન્તર્મુખ કરે છે, અને પોતાના સ્વરૂપમાં વળેલી જ્ઞાનચેતનાથી આત્મગુણ સ્મરણ-ધ્યાનરૂપ કાર્ય થાય છે. તેના પ્રતાપે ચીકણાં કર્મ પણ જાય છે, અને જ્ઞાનના પ્રતાપે આત્મામાં થતા અનેક પ્રકારના સંયે પણ છેદાય છે. અન્ત ખ પામેલી ચેતનાથી પોતાનું સ્વરૂપ સ્પણ અનુભવાય છે, અને તેથી અન્તરના સત્યાનંદને ઝરો વહેવા માંડે છે, અને તેથી આનંદની છાયા મુખ ઉપર છવાય છે, અન્તર્મુખસ્સાને પગથી સર્વ બાહાના વેપારની મારમારી શાંત થઈ જાય છે, અને તેથી આત્મા દુનિયાના વૈષયિક સુખ કરતાં, અન્તરના અપૂર્વ સુખને ભોગ કરે છે. આવી આત્માની સ્થિતિમાં નામાદિક સંજ્ઞામાં અહંવૃત્તિપણું કપેલું હતું, તે ટળી જવાથી, હું અઢાછું કે હું ઘર્ષમાન છું તેનું ભાન રહેતું નથી. તેમજ જાતિ, કુળ, વંશ, કુટુંબ, શરીર, ધન વિગેરે બાહ્યવહુનું ભાન ભૂલ વાથી જાણે આત્મા વિના કશું નથી, એવું અદ્વૈત ભાન થાય છે. આવી ધ્યાનદશામાં કરોડોભવ સુધી ચારિત્ર, તપ, જપ કરવાથી જે કર્મને ક્ષય થાય, તેવાં કર્મને ક્ષણમાં ક્ષય થઈ જાય છે. આવી દશામાં આત્મપ્રભુની પરાભક્તિ થાય છે, અને એવી સલક્તિથી રીઝીને આત્મણભુ અનંત For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋદ્ધિને વર આપે છે, ત્યારે આત્મા અખંડસુખને પાત્ર બને છે. વર આપનાર અને વરને જોક્તા પણ આત્માજ છે. આવી ધ્યાનદશાથી ઉત્થાન થતાં આત્માને બાહ્ય સં બંધમાં રૂચિ થતી નથી. તેથી તે પાછે પિતાના અસં ખ્યાત પ્રદેશરૂપ મૂળ સ્થાનમાં ધ્યાન દ્વારા બેસે છે, અને ત્યાં સત્યાનંદ ભાસવાથી બાહ્યાવસ્તુમાં લેશમાત્ર પણ તેને મમત્વભાવ રહેતું નથી. આવું શુદ્ધ આત્મિકધ્યાન ધરતાં સકલ કર્મરહિત આત્મા પરમાત્માવસ્થાને પામે છે, અને સાદિ અનંતમા ભાંગે મુક્તિનાં સુખ ભોગવે છે. હે આત્મા! ખરેખર તારૂં એજ સ્વરૂપ છે અને તું એ હું, હું અને તું એવી ભાવના પણ શુદ્ધ આત્મા થતાં, નિશ્ચયથી રહેતી નથી. એમાંજ જન્મ છે એમાંજ લય છે એ હું, તું, તેનું વિસ્મરણ શુદ્ધદશામાં છે. શુદ્ધસ્વરૂપથી હું ભિન્ન નથી, એજ ઉપગ અન્તરમાં વર્તો એજ આનંદનિધિ, એજ સુખનિધિ, તમે પિતાના આત્માને પરમાત્મારૂપ માનીને તેનું સેવન કરે. અરે હું દીન છું. હું તો પામર છું, હું તે નિર્ધન છું હું તે ચાલાક છું. આવા શબ્દ તમારા આત્માને ઉદેશી કહે છે, તેથી તમારામાં અજ્ઞાન સ્પષ્ટ જણાય છે, તમારા આત્માની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતસદ્ધિ ભરી છે. તેમ છતાં કેમ તમે પિતાને ગરીબ માને છે? આત્માની સત્તા તે તમારી સિદ્ધાત્મા જેવી છે. અને For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવી સત્તા પ્રગટ કરનાર પણ પિતે તમે છે, તેમ છતાં તમે કેમ પિતાને નિર્ધન માને છે? એ તમારી ભૂલ છે. મહાભાઓ તો હું તો હું શબ્દનું સ્મરણ કરવાને માટે કહે છે. એટલે પરમાત્મા તેજ છું એટલે હું અર્થાત્ હું પરમાત્મા છું. જે સત્તાથી પરમાત્મા છે, તે વ્યકિતથી પણ પરમાત્મા થાય છે. જેમ મૃત્તિકામાં સત્તાએ ઘટ રહ્યા છે તે તેજ મૃત્તિકા ઘટરૂપવ્યકિતપણાને પામે છે. તામણિ એ મહાવાકય પણ આત્મા પરમાત્મરૂપ છે, એમ બેધન કરે છે. તત્વ એટલે પરમાત્મા અને વં એટલે તું, અતિ એટલે એટલે છે. સારાંશ કે તું પરમાત્મા છે. તું શબ્દથી આત્મા લે. હે આત્મા તું પરમાત્મારૂપ છે. સત્તાની અપેક્ષાએ આત્મા છે તે પરમાત્મ સ્વરૂપથી અભિન્ન છે, અને જ્યાં સુધી આત્માના સર્વ ગુણને ક્ષાયિકભાવે આવિર્ભાવ થયો નથી, ત્યાં સુધી વ્યકિતભાવ આત્માને પૂર્ણ નથી. તેથી વ્ય ક્તિભાવની અપેક્ષાએ આત્મા તે કથંચિત્ પરમાત્મદશાથી ભિન્ન છે. સોડમાં ૪ શબ્દથી દ્રવ્ય અને પર્યાય એમ બે ગ્રહણ કરવું. દ્રવ્યમાં આત્મદ્રવ્ય અને પર્યાયમાં જ્ઞાન દર્શન ચારિત્ર, વિર્યાદિકનું ગ્રહણ કરવું, અનંતગુણપયયનું ભાજન હોય, તેને દ્રવ્ય કહે છે. એ દ્રવ્યગુણપર્યાયમય, પર. માતમાં સત્તામય હું છું. આત્મા અને પરમાત્મદશાનું અંતર કર્મથી છે, અને એ કમનું અંતર નાશ કરનાર રોડ છે. For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૫ ) આત્મા અને પરમાત્માની ઐકયતા વા સંપ કરાવનાર રોડ છે, અને તે ત્તોડ થી આત્મભાવના પકવ થયાથી આનંદ આનંદ વ્યાપી રહે છે, અને તેથી દીનત્વના અને યાચકત્વના વિચારોને સદાને માટે જલાંજલિ મળે છે. નિયમ પણ એ છે કે,–જેવી ભાવના કરશે, તેવા તમે દેખાશે, થશે કે પુરૂષ પિતાને એમ માનશે કે, હું દરરોજ ક્ષીણ થતું જાઉં છું, એમ પ્રતિદિન ભાવના કરશે, તે તે કેટલેક કાળે ક્ષીણ શરીરવાળો થશે. એક દુશમને પિતાના વૈરીને એક દિવસે જરા શેક મુદ્રાથી કહ્યું કે તમારા શરીરમાં કંઇક રેગ થયે લાગે છે. પેલો પુરૂષ પિતાને રોગી માની કેટલેક દિવસે બહુ માંદા પડે, અને તેવી રેગની ભાવનામાં મૃત્યુ પામે. મનમાં આંબલીની ભાવના કરવાથી મુખમાં પાણી છૂટશે. સારી ભાવનામાં સારી શક્તિ રહી છે, અને નઠારી ભાવનામાં નઠારી શક્તિની વૃદ્ધિ થાય છે. ક્રોધ, માન, માયા લેભ, હિંસા, વ્યભિચાર, વિશ્વાસઘાત, પ્રપંચ, આદિના વિચાર કરવા તે નઠારી ભાવના છે. તેવી જ રીતે આત્માને પિતાના સ્વરૂપે સિદ્ધ સમાન માન. દયા, દાન, ક્ષમા, સમતા, સમભાવ, ધ્યાન, લય આદિના જે વિચાર કરવા, તે સારી ભાવના છે. નઠારી ભાવનાથી આત્માની અવનતિ થાય છે, અને તેથી નીચ યોનિમાં અવતાર ધારણ કરવા પડે છે. તેમજ સારી ભાવનાથી આત્માની ઉન્નતિ થાય છે, 80 For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૬) અને તેથી આત્મા, ઉત્તમ દેવાદિક ગતિ પામે છે. જે તમારા હૃદયમાં કોઈની નિંદાની ભાવના થશે, વા અમુક વ્યભિચારી છે, અમુક ઢંગી છે, અમુક કપટી છે, અમુક શેર છે, એવી ભાવનાની ફુરણા થશે, તે અ૫ એવી પણ ખરાબ ભાવનાના સંસ્કાર પડવાથી, વારંવાર તમારા હૃદયમાં ખ રાબ ભાવનાના વિચારે ઉત્પન થશે. જેમ કોઈ મનુષ્યને અફીણનું વ્યસન લાગે છે, તે તે જેમ છુટતું નથી, તેમ તમે પણ જે હૃદયમાં નઠારી ભાવાનાના વિચારો કરશે, તે પછી તે નઠારા વિચારે તમને બનતા પ્રયત્ન છોડશે નહીં. તમારા આત્માને નઠારી ભાવનાના વિચારોથી બચાવીને સારી ભાવનાના વિચારમાં મૂક, એ રાધાવેધ કરતાં પણ મોટું કામ છે.જેમ નઠારાં બીજ અને સારાં બીજ ઉગીને,સારાં તેમજ નઠારાં ફળને આપે છે, તેમ તમારા હૃદયમાં ઉઠેલી નઠારી અગર સારી ભાવનાએ નઠારા તેમજ સારા ફળને આપ્યા વિના રહેશે નહિ. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે, પોડહં ઈત્યાદિ શબદથી પિતાના આત્માને પરમાત્મરૂપ માન અને પરમાત્મામય થવા ધ્યાન કરવું એ ઉત્તમેત્તમ ભાવના છે, અને એવી ઉ ત્તમ ભાવનાથી, પોતાનું ઉત્તમોત્તમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, માટે તમારા આત્માને ઉત્તમ ભાવનાથી પરમાત્મા સ્વરૂપ માને છે, જેથી તમે પરમાત્મામય થાઓ. ખરેખર આત્મા પરમાત્મા છે. ધ્યાનસંધિ પણ આત્મા For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૭ ) અને પરમાત્માની ઐકયતા કરાવી આપશે. સ્યાદ્વાદભાવે અન્ત માં શુદ્ધપરમાત્મભાવના ભાવેા !! આગમસારમાં કહ્યું છે કેएहिज अप्पा सो परमप्पा कम्मविसेसोइ || जायोजयाइयमे देवज्जाजुसो परमप्पा बहुतुम्हे अप्पोअप्पा|१|| આજ માત્મા તેજ પરમાત્મા છે, તેજ શુદ્ધ બ્રહ્મ છે. કિંતુ ક સંબંધથી જન્મ મરણ કરે છે, પણ આ શરીરમાં જે જીવ છે તેજ દેવ છે, તેજ પરમાત્મા છે, માટે હું લખ્યું ! તમે પેાતાના આત્માનું ધ્યાન કરશે. તરણતારણહાર આગમેટ સમાન આત્મા છે. તથા શ્રી હેમચદ્રાચાર્ય શ્રી વીતરાગ સ્તાત્રમાં કહે છે કે ૫ જજ यः परमात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् ॥ आदित्यवर्णस्तमसः परस्तादामनन्ति यम् ॥ १ ॥ . જે આત્મા પરમાત્મરૂપ છે, અને તે પરમજ્યંતિ છે, પંચપરમેષ્ઠીથી પણ અધિકપૂજ્ય છે. કારણ કે પંચપરમેષ્ઠી તે। મેાક્ષ માર્ગના દર્શાવનાર છે, પણ મેાક્ષમાં જનાર તા આત્માજ છે, આત્માજ અજ્ઞાનના નાશ કરનાર છે, સવ ૪ ફ્લેશના ક્ષય કરનાર પણ આત્મા છે. આત્માજ પમ શ્રેયાનું કારણ છે. એવા ઉપાદેય આત્માની શ્રદ્ધા કરવી અને શરીર, ધન વિગેરે પરવસ્તુ સમજીને તેમાં થતા સમત્વ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૮ ) ભાવ ત્યાગવે. ઇન્દ્રિયના વિકારોને કબંધહેતુ જાણી તેનાથી દૂર રહેા, પેાતાના આત્માને ભવ્ય કહે કે છે, હું આત્મા ! તું તે નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાસગી છે. માટે અન્તર્થી પરમાં ભળવાને સંગ દૂર કર ! રાગદ્વેષમય ચિત્તવૃત્તિથી પરમાં પરિણમવુ', એ તારા ધમ નથી. જેમ હુંસ મેતીને ચાર ચરે છે, તેમ તું પણ તારા શુધમ ના લાગી છે, માટે પરવસ્તુમાં અહત, સુખત્વભુદ્ધિથી પરિણમવું ચેાગ્ય નથી. હું ચેતન ! તુ પરસંગી થવાથી અનાદિકાળથી ભવમાં ભમે છે અને અપાર દુઃખ પામે છે. અરેરે ! ચેતન !! આવુ... સાંભળતાં સમજતાં છતાં પણ હજી સુધી તને વૈરાગ્ય કેમ આવતા નથી! હજી તારી કેમ પ્રથમના જેવી પ્રવૃત્તિ દેખાય છે ? અરેરે ! તારી કેવી દશા થશે ! મળેલી સારગ્રી હારીશ નહિ. પાતાના સ્વરૂપમાં રમણતા કર !! શુદ્ધસ્વરૂપી તું સદા છે, એમ અન્તર્ ઉપયેાગથી ધ્યાન કર!!! જ્ઞાનઢનરૂપ રત્નત્રયીને ભંડાર તું છે, માહ્યરત્ને થી ક્ષણિકસુખ મળે છે, અને આત્માની રત્નત્રયીથી તે અખંડ અનત નિત્ય આત્મિકસુખ મળે છે, અર્થાત્ તુ રત્નત્રયીના ભંડાર છે, તારામાં એ ઋદ્ધિ છે, તેા કેમ હવે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી !! પ્રયત્ન કરીને રત્નત્રચીને મેળવ. વચનઅગેાચર આત્મા છે, તેથી વાણીથી તારૂ શી રીતે વર્ણન કરી શકીએ ! હું ચેતન ! તું અકમ્પ છે. For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કેમ સાત પ્રકારના ભયથી ત્રાસ પામે છે? સત્યને આ ધાર પણ તું છે. તેમજ સત્યય તથા સત્યજ્ઞાનને પ્રકાશક પણ તું જ્ઞાનથી છે. તે ચિઘન આત્મા! પિતાનું સ્વરૂપ ભૂલ નહિ અનંતય વસ્તુના પ્રકાશ કરનાર તારામાં અનંતજ્ઞાન છે. તું છે તે તું જ છે. બાકી દુનિયાદારીની માયાની બાજી તો ધૂળજ છે. માયામાં તારું કશું નથી. જડ પદાર્થો ત્રિકાલમાં કોઈના થયા નથી અને થશે પણ નહીં. તો હવે ચેતન ! વિચાર કે, ધનાદિક વસ્તુ તારી કૅઈ કાળે થઈ નથી તે હવે કેમ થશે? તું જે શરીરમાં રહ્યા છે તે શરીરના ભૂતકાળમાં અનંત આકાર બની ગયા અને તે જ શરીરના ભવિષ્યકાળમાં અને નંત આકાર બનશે. વસ્તુના ભૂતકાળમાં અનંતપર્યાય થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ અનંતપર્યાય થશે. નિ. ચામાંની અનંતવસ્તુઓના ભૂતકાળમાં અનંતપર્યાય થયા અને ભવિષ્યકાળમાં પણ અનંતપર્યાય થશેજ. જે શબ્દ બેલે છે, તે શબ્દના પગલેએ ભૂતકાળમાં અનંત જુદા જુદા પર્યાયને ધારણ કર્યા હતા, અને તેજ શબ્દનાં પુદુગલે ભવિષ્યકાળમાં અનંત ભિન્ન ભિન્ન પરિણામને ધારણ કરશે. સમ્મતિતર્કના દ્વિતીયકાંડની વૃત્તિમાં ૩૯ ઓગણ ચાલીસમે પાને લખ્યું છે કે, અન્ય પગલે જ્યારે શબ્દપરિણામને પામે છે ત્યારે શ્રવણેન્દ્રિયથી સાંભળી શકાય છે. यथा परिमितसंख्यानां पुदलद्रव्योपादानापरित्यागेनव For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૦ ) परिणतानाम श्रावणस्वभाव परित्यागावात श्रावणस्वभावानां विशिष्टानुक्रमयुक्तानां वर्णानां वाचकत्वात् शब्दत्वमन्यथोतदोषानतिवृत्तेः । ઇયાદિ વસ્તુના અનંતપર્યાયે થયા અને થશે. ફંડ્ દ્રવ્યના અનંતપર્યાય થયા અને થશે, અ પર્યાયની અનંતતાને વ્યંજક એવા શબ્દરૂપ વ્યંજનપર્યાયે પણુ અનત થયા અને થશે. દ્રવ્યપણે વસ્તુ નિત્ય છે, અને પર્યાયપણે વસ્તુ અનિત્ય છે. હવે ચેતન તું વિચાર કે જડ દ્રવ્યમાં તારૂ શું છે ? વા જેનામાં સુખ આનંદ સ્વભાવ નથી. એવી જડવસ્તુથી તને કદિ સત્યસુખ મળ્યું નથી, અને મળનાર નથી, અને હું આત્મા ! તું તારા ચૈતન્યધર્મને ત્રિકાલમાં પણ ત્યાગનાર નથી; માટે શુદ્ધ એવા ધર્મને પ્રગટ કરવા પ્રયત્ન કર !! તિમિરના નાશ જેમ ચંદ્ર કરે છે,તેમ તું અજ્ઞાનઅંધકારના નાશ કરવા ચસમાન છે, તું પંચભૂતથી ભિન્ન છે. તું નિશ્ચયથી નિલે`પી છે, તે હવે નિલે પપણુ પ્રગટ કર !! નિશ્ચયનચથી તું નિઃસ્પર્શી છે, તે હવે તુ પુદ્ગલના સંધરહિત તારૂ સ્વરૂપ પ્રગટ કર. તારૂ આ કીન તું ધારણ કર. તારી અનંતશક્તિને ભક્તા તુ છે, પણ જડની શક્તિના ભાક્તા તુ નથી. તારા ધના તુ લાકતા છે, પણ પરના ધમ ને લેાગવવામાં કઢેિ સત્યશાંતિ તને * For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४७१) મળી નથી, અને મળનાર પણ નથી. માટે હવે ચેતન, આત્માને પુનઃચેતવાને ઉપદેશ આપે છે. ॥दुहा ॥ पुनः पुनः पस्ताय शुं ? छेल्ली बाजी जीत ॥ स्याद्वादी सर्वज्ञनी, आणी मनमां रीत. ॥ १४५ ॥ थया अनन्ता थाय छे, थाशे जेह अनन्त, ॥ तत्त्वमसिना ध्यानथी, चिदानन्द भगवंत.॥ १४६ ॥ प्रति शरीरे भिन्न छे, आत्मतत्त्व मन धार; कर्माच्छादित जीवनी, विचित्रता बहुसार.॥ १४७ ॥ सत्ताए सहु जीवनी, शक्ति अनन्ति सत्य ॥ तेनी आविर्भावता, तत्त्वथकी ए कृत्य, ॥१४८ ।। शक्ति अनंति शाश्वती, वर्ते शुद्ध स्वभावः ॥ भूली कृत्य शुद्धात्मनु, शुं वर्ते परभाव. ॥१४९ ।। सत्य सत्य तुं एक छे, तारूं नहि छे कोइ ॥ पर पोतानुं मानी ते, सत्यवातने खोइ. ॥१५० ॥ चेतेतो अब चेत तुं, पड्या रहेगा सबः॥ आवेगा जब काळ तो, धर्म करेगा कब, ॥ १५१॥ निर्भय देशी तुं सदा, दारो नहि आ देशः ॥ देश वेप द्वेष करी, पामे मिथ्या क्लेश. ॥१५२५ For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) ભાવાર્થ–હે જીવજે મનુષ્યજન્મ પામીને સ્યાદ્વાદતવમય ધર્મની આરાધના કરી નહીં તે નીચગતિમાં અવતાર ધારણ કરીશ, અને વારંવાર પશ્ચાત્તાપ કરીશ-આ છેલી બાજી અપ્રમત્ત ભાવથી જીતીલે. નાણું મળશે, પણ ટાણું નહિ મળે,–એ અમૂલ્ય કહેવતને ભૂલી જઈશ નહિ સ્યાદ્વાદધર્મોપદેષ્ટા શ્રી સર્વજ્ઞની મનમાં રીતિ લાવીને તું પણ ચૈતન્યધર્મનું સાધન કરી લે. આમધર્મની આરાધનાથી અનંત ભૂતકાળે સિદ્ધ થયા થાય છે. અને ભવિષ્યકાળમાં પણ અનંતજીવો સિદ્ધભગવંત થશે. તામણિ ના દયાનથી ચિદાનન્દભગવંતપણું પ્રાપ્ત થાય છે, એમાં કિંચિપણ સંશય નથી. તરવરિ એમ શબ્દોચ્ચારણ માત્રથી તે કંઈ આત્મહિત થતું નથી. તાપમલિ વાયનું ચથાર્થ જ્ઞાન થવું જોઈએ. તઈ રામજઃ ગવતિ તે પરમાત્માને તું જીવે છે. પરમાત્માને તું જીવ સેવક છે, અને પરમાત્મા સ્વામી છે. એ રીતે કેટલાક મતવાદી અર્થ કરે છે, અને કહે છે કે જીવ તે જનમારમાં રૂપ થતું નથી–માટે આપણે તે સેવકપણું સ્વીકારી, ફક્ત પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. એમ તેમનું એકાંતવચન મિથ્યા છે, અને કાંતવાદમાં કથંચિત સ્વામી સેવકભાવ માનવાથી કઈ જાતનો દોષ આવતું નથી, તે બતાવે છે. અષ્ટકર્મ સહિત જીવ છે તે, સિદ્ધ પરમાત્મા જે થયા, તેની સેવા કરે છે, For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) માટે સેવક પણ કહેવાય છે, અને જ્યારે જીવ અષ્ટકર્મથી રહિત થઇ સિદ્ધ બુદ્ધઅવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે તે સ્વામી પણ કહેવાય છે. તેમજ પિતાને આત્મા, રાત્તાની અપેક્ષાએ પરમાત્મા છે, અને તે સત્તાથી પરમાત્મા સ્વામી છે, અને તેને ધ્યાતા આત્મા સેવક છે, તે અપેક્ષાએ પણ સ્વામી સેવકસાવ ઘટે છે પણ જ્યારે આમા પરમાત્મ અવસ્થા પિતાની પ્રગટ કરે છે, ત્યારે તેમાં સ્વામી સેવકભાવ રહેતું નથી. જે છ એકાંતથી આત્માને સેવક માને છે, અને અન્યપરમાત્માને સ્વામી માને છે, તેઓ ભૂલ કરે છે. કારણ કે પરમાત્મામાં જેવો જ્ઞાનાદિક ધર્મ રહ્યો છે, તે જ સ્વાત્મામાં જ્ઞાનાદિક ધર્મ રહે છે, પણ યાવત્ કર્માવરણથી આત્માનો ધર્મ પ્રગટ થયા નથી, ત્યાં સુધી તે આત્મા આવિર્ભાવની અપેક્ષાએ પરમાત્મા કહેવાય નહીં પણ જ્યારે કવરણને સર્વથા ક્ષય થઈ જાય છે, ત્યારે આત્મા તે જ પરમાત્મા બને છે. કહ્યું છે કે आतम सो परमातमा, परमातम सो सिद्ध, बीचकी दुविधा पिट गइ, प्रगट भई निज ऋड. ॥१॥ એકાંતસ્વામી સેવકભાવ માનનારને પુછીશું કે, તમે આત્મા તે પરમાત્મા થતું નથી એમ માને છે, એમાં શું કારણ બતાવે છે. તમે એમ કહેશે કે, આત્મામાં પરમાત્મ થવાની શક્તિ નથી, ત્યારે અમે કહીશું કે, આત્મામાં પરમાત્મ થવાની કેમ શક્તિ નથી –શું જીવને કર્મ નડે છે ! વા ઈશ્વર છે For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૪) વને પરમાત્મ થવા દેતે નથી? પ્રથમ પક્ષ લેશે તો તે કમને નાશ કરવાથી પરમાત્મા થવામાં બાધ આવતે નથી, અને બીજો પક્ષ લઈ કહેશે કે ઈશ્વર, જીવને પરમાત્મા થવા દેતે નથી, ત્યારે અમે પુછીએ છીએ કે, જીવને પરમાત્મા થવામાં ઈશ્વરને શું ગમતું નથી ? વા અદેખાઈ આવે છે? બે પક્ષમાંથી એકને પણ તમારાથી ઉત્તર આપી શકાશે નહીં. તમો એમ કહેશે કે ઈશ્વર જીને બનાવે છે, તેથી જીવમાં અ૫શક્તિ મૂકે છે, ત્યારે કહેવાનું કે, એવું કહેવું પણ તમારું ચોગ્ય નથી. કારણ કે ઈશ્વર જે જીને બનાવે છે, જીવનું ઉપાદાન કારણ કોણ? અને નિમિત્ત કારણ કેણુ? જે જીવેનું ઉપાદાન કારણ ઈકવર કહેશે તે સર્વે જીવે ઈકવરરૂપ બની ગયા અને ત્યારે સ્વામી સેવકભાવ બલકૂલ રહ્યો નહી. જેમ ઘટનું ઉપાદાન કારણ માટી છે તે માટીથી ભિન્ન ઘટ હોતે. નથી. માટી તેજ ઘટરૂપે બનેલી છે. તેથી ઘટ, માટીથી અભિન્ન છે. તથા પટનું ઉપાદાન કારણ તંતુઓ છે તે પટથી અભિન્ન છે, તેમ જીવોનું ઉપાદાન કારણ ઈશ્વર પણ જીવથી અભિન્ન ઠર્યો. તેથી સર્વ જીવમય ઇશ્વર છે. તેથી સર્વજી પરમાત્મા કહેવાશે. વળી એવો નિયમ છે કે, જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે અનિત્ય કહેવાય છે. કાર્યસ્વપણાથી, જેમ ઘટ ઉત્પન થાય છે, તે તે અનિત્ય છે, એમ છ પણ ઉત્પન્ન થવાથી નિત્ય ઠર્યા. અનિત્ય વસ્તુ નાશ પામે છે. તેમ For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭પ) છે પણ વિનાશી ઠર્યા. તેથી જીવેનું ઉપાદાને કારણે ઈવર પણ વિનાશી ઠરશે, અને તેથી સ્વામી સેવકભાવ મૂળમાંથી નાશ પામશે. માટે ઈશ્વરે જીને ઉખન્ન કર્યા એમ તે માની શકાય જ નહીં, તથા એમ માનવામાં અનેક દૂષણે પ્રાપ્ત થાય છે, અને કેઈપણ પ્રમાણથી તે વાત સિદ્ધ થતી નથી. તમે એમ કહેશે કે, ઈશ્વર, જીને બનાવો નથી, નિત્ય છે, અને પરમાત્મા પણ નિત્ય છે. ત્યારે અમે કહીશું કે, જીને કેઈએ ઉત્પન્ન કર્યા નથી, તે તે જ સ્વતંત્ર ઠર્યા. તેથી પરમાત્મા સ્વામી અને છ સેવક છે, એમ કદાપિ કાળે માની શકાય નહીં. તમે એમ કહેશે કે પરમાત્મામાં અનંતશક્તિ છે, અને જેમાં સ્વ૫ શક્તિ છે તેથી જીવેએ પ્રભુની આજ્ઞા માનવી જોઈએ, ત્યારે અમો તમને પુછીએ છીએ કે, પરમાત્માને અનંત શક્તિવાળા તમે જે માને છે તે તમે જ્ઞાનથી માને છે કે અજ્ઞાનથી? તો કહેશે કે અમે જ્ઞાનથી માનીએ છીએ, તે પુછવાનું કે, અલ્પજ્ઞાનથી માને છે કે સંપૂર્ણ જ્ઞાનથી માને છે! જે કહેશે કે અમે પરમાત્માને અનંત શક્તિવાળા અલ્પ જ્ઞાનથી માનીએ છીએ, તે તે પણ મિથ્યા છે, કારણ કે અલ્પજ્ઞાનથી અનંતશક્તિ પરમાત્માની જાણી શકાતી નથી. જુઓ તમે અપજ્ઞાનથી ઉત્તર ધ્રુવની પેલી તરફ શું છે તે જાણી શકતા નથી તે પરમાત્માની અનંતશક્તિ શી રીતે For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૬ ) જાણી શકશે! ? તે જરા આંખ મીંચીને વિચારશે તે સમજ માં આવશે. ખીન્ને પક્ષ અ‘ગીકાર કરીને કહેશે કે, અમે સંપૂર્ણ જ્ઞાનથી અનંતશક્તિવાળા પરમાત્માને જાણીએ છીએ ત્યારે ખસ સિદ્ધયુ કે, તમા પણ સપૂર્ણ જ્ઞાનશકિતથી પરમાત્મા ઠર્યાં, કારણ કે જેનામાં સ`પૂણુ જ્ઞાનશકિત છે, તે જ પરમાત્મા છે, ત્યારે તમારા માનેલેા સ્વામી સેવકભાવ નષ્ટ થા. કદાચ તમેા અજ્ઞાનથી અનંત કિતવાળા પરમાત્માને માના છે એમ કહેશે તે તે પણ મનુષ્યના શીંગડાની પેઠે અસત્ય ઠરે છે. કારણ કે, અજ્ઞાનથી સામાન્ય એક વસ્તુને પણ જાણી શકાતી નથી, તે અનત શકિતવાળા પરમાત્માને શી રીતે જાણી શકાય ? તમા એમ કહેશાર્ક, પમાત્માની સેવા કરતાં જીવાને પરમાત્મા, અનંત સુખ આપે છે, ત્યારે અમે તમને પુછીએ છીએ કે; પરમાત્મા અન`ત સુખ!! જીવાને આપે છે તે પેાતાનામાંથી અનંત સુખ કઢીને આપે છે કે જીવાના આત્મામાંથી અન ત સુખ પ્રગટ કરે છે? પ્રથમ પક્ષ અંગીકાર કરી તમા કહેશે કે, : પરમાત્મા પેાતાનામાંથી અનંત સુખ કાઢીને જીવાને આપે છે, ત્યારે અમે પુછીએ છીએ કે, પરમાત્મામાં અનંત સુખ છે તે રમાત્માથી ભિન્ન છે કે અભિન્ન તમે કહેશેા કે, પરમાત્માનું અન ંત સુખ પરમાત્માથીજ ભિન્ન છે, એ પણ અસત્ય છે, કારણ કે પરમાત્માનુ" સુખ કઈ પરમાત્માથી ભિન્ન નથી. . For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૪૭૭ ) અને અનંત સુખ પરમાત્માનું જો જીવેામાં જાય તેા જીવા પણ પરમાત્માસ્વરૂપ ઠર્યાં. કારણ કે અનંત સુખ જેનામાં હાય છે, તે પરમાત્મા કહેવાય છે, તેથી સ્વામી સેવકભાવને જલાંજલિ મળે છે, વળી કહેવાનુ કે શુળીને છેડીને ગુણુ અન્યત્ર જતા નથી, તે પરમાત્માનું અન તસુખ જીવામાં જઇ શકે નહીં, માટે પ્રથમ પક્ષ પણ તમારાથી માની શકા શે નહીં. બીજો પક્ષ 'ગીકાર કરીને કહેશે કે, અનત સુખ છે, તે પરમાત્માથી અભિન્ન છે, તે તે સુખ, જીવાને કદિ પ્રાપ્ત થનાર નથી. તેથી જીવેા, પરમાત્માની સેવા કરવાથી સુખી થશે નહીં. તેથી પરમાત્માને સ્વામી માનવાથી જીવાને કંઇ લાભ નહીં મળવાથી, સ્વામી સેવકભાવ કલ્પવા વ્યથ ઠરે છે. બીજો પક્ષ અંગીકાર કરીને તમેા કહેશે કે, પરમાત્મા જીવેાના આત્મામાંથી અન તસુખ પ્રકટાવે છે, ત્યારે અમે પૂછીએ છીએકે,પરમાત્માએ પ્રથમથીજ જીવાના આત્મામાંથી સુખ કેમ પ્રગટાવ્યું નહિ? તમે કહેશે કે, જ્યારે જીવા, પરમાત્માનું ધ્યાન ધરે છે ત્યારે કમના ક્ષય થઇ જાય છે, તેથી તેમના આત્મામાંથી અનતસુખ પ્રકટાવે છે, ત્યારે અમે કહીશું કે જયાં સુધી જીવાને કર્યું છે, અને પોતે પરમાત્માનું ધ્યાન કરતા નથી; ત્યાં સુધી પરમાત્મા, જીવેાના આત્મામાંથી અન'ત સુખ પ્રગટાવી શકતા નથી, તેવુ' કારણ શુ' છે ? તમે કહેશે કે, કેમ હોય ત્યાં સુધી પરમાત્મા જીવાના આત્મા For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૮ ) ૐ અનંતસુખ પ્રગટાવી શકતા નથી, જ્યારે ક નાશ પામે છે, ત્યારે પરમાત્મા, જીવામાં રહેલ અનતસુખ પ્રઅટાવી શકેછે, જ્યારે કના નાશ થાય છે કે તુરત તેમના આત્માનું અનંતસુખ પ્રગટ કરેછે. જો એમ કહેશે તે અમે હીએ છીએ કે, કમ નો નાશ થતાં, સ્વતઃ આત્મામાં રહેલ અનંતસુખ પ્રકટી નીકળે છે, તેમાં પરમાત્માએ સુખ પ્ર ગટાળ્યુ એમ કહેવુ' તે બ્ય ઠરે છે, જેમ સૂર્યની ઉપર રહેલ વાદળાંનું આવરણુ નાશ પામતાં, સ્વતઃપ્રકાશ પ્રગટે છે, તે પ્રકાશને અન્ય કાઇએ પ્રગટાવ્યે એમ માનીએ તા તે વ્યથ ઠરે છે, તેમ અત્ર પણ આત્માઓને લાગેલાં કમ નાશ પામવાથી સ્વતઃ અનંતસુખ આત્માનુ પ્રકાશી નીકલ્યું, એમ સિદ્ધ થયું, તેથી ઇશ્વરે જીવેાના આત્મામાં રહેલ અનંતસુખ પ્રગટાળ્યુ, એમ માનવું ગૂંથયું, અને જ્યારે ધ્યાનથી કમ નાશ પામતાં, આત્મામાંજ આત્માનું અનંત સુખ પ્રકારથી નીકળ્યું, ત્યારે આત્મા પરમાત્મારૂપ થયા, તેથી સ્વામી સેવકભાવ રહ્યા નહીં, અનેકાન્તવાદમાં તે પરમાત્મા છે તે આત્માને ધ્યાન કરવામાં પુલ બનરૂપ નિમિત્ત કારણ હોવાથી નિમિત્ત કારણની અપેક્ષાએ આત્મામાં અ નતસુખ પ્રગટાવે છે, એમ કહી શકાય છે, પણ ઉપાદાન કારણની અપેક્ષાએ કારણીભૂત પરમાત્મા નથી. જેમ ઘટતુ ઉપાદાન કારણ માટી છે, અને નિમિત્ત કારણુ કુંભકાર For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૯ ) રાસભ વિગેરે છે. તેમ આત્માની પરમાત્મદશા થવામાં ઉપા દાન કારણ તે જ્ઞાનદન ચારિત્ર છે, અને નિમિત્ત કારણ દેવ, ગુરૂ આદિ છે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતાં આ આત્મામાં રહેલી પરમાત્માની સત્તા પ્રગટ થાય છે. તેથી તે નિમિત્તકારણુ કહેવાય છે, અને તે અપેક્ષાએ સિદ્ધ પર માત્મા સ્વામી અને ધ્યાન કરનાર આત્મા સેવક કહેવાય છે, શકા=જૈન ! ! સિદ્ધ પરમાત્મા સમાન સત્તાથી પેાતાના આત્મા છે; એમ આત્મા અલ્પજ્ઞાનથી જાણે છે કે સંપૂર્ણ જ્ઞાનથી ? અપનપક્ષ લેશે, તે યુક્તિહીન છે. બીજો પક્ષ લેશે, તે હાલ કેઇ સિદ્ધાંતી સપૂર્ણ જ્ઞાનવાળા જણાત નથી. તેથી તમારૂ વચન સિદ્ધ થતુ નથી તેવું કેમ ? સિદ્ધાંતી—હૈ. પ્રિય ભવ્ય ! સાંભળે, સ્યાદ્વાદતત્ત્વા પાસકે, પેાતાના અલ્પજ્ઞાનથી આત્મા પરમાત્મસમાન છે, એમ માનતા નથી. તથા સંપૂર્ણ જ્ઞાન કે જે કૈવલજ્ઞાન ૪હેવાય છે, તે તે હાલ નથી તેથી જો પક્ષ પણ અમે સ્વીકારતા નથી પણુ આજથી બે હજાર ચારસે તેત્રીસ વર્ષ ઉપર ચૈવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુ કેવલજ્ઞાની થયા, તે લેાકાલાકની રા‘પૂર્ણ વસ્તુઓના જ્ઞાતા હતા, તેમની ઉપદેશવાણી સૂત્રરૂપ છે. તે વાંચીને વા સાંભળીને જાણીએ છીએ. જેમ હાલ અમેરીકાના નકશે જોઈને કહીએ છીએ કે અ મુક ઠેકાણે પર્વત આવ્યા છે, અમુક સ્થાને નદી છે, પેતે For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૦ ) ત્યાં ગયા નથી, તે પણ એ વાત આમ પુરૂએ શોધેલી હોવાથી સત્ય પડે છે, તેમ શ્રી કેવલજ્ઞાની વીર પ્રભુએ પણ કેવલજ્ઞાનથી જેવી જે વસ્તુ હતી, તેને તેવી કહી, તેથી તેમની વાણીથી અમે સત્યવાત માનીએ છીએ, અને તેને મનાં વચન અનુભવમાં આવે છે. તેથી અનેકાન્ત વદમાં કઈ જાતને દેષ આવતું નથી. પ્રશ્નઆત્માની પરમામાવસ્થા તો ઉત્પન થાય છે કે અતી ઉત્પન્ન થાય છે? પ્રથમ પક્ષગ્રહી તો ઉત્પન થાય છે, એમ માનશોતે જતી વસ્તુને ઉત્પાદ સંભવતો નથી જેમ આકાશ. અને સતત માનશે તે, મારા રૂમની પેઠે અસત્ વસ્તુની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી બે પક્ષ માંથી એક પક્ષ પણ સિદ્ધ ન થતાં આત્માની પરમાત્મા અવસ્થા શી રીતે બનશે ? ઉત્તર–હભવ્યા! જરા લક્ષ રાખીને સાંભળે! એકાંતે સત તથા અસત્ વસ્તુની પણ ઉત્પત્તિ થઈ શકતી નથી ત્યારે કેવી વસ્તુની ઉત્પત્તિ થાય છે? તે બતાવે છે. કથંચિત્ સત્ અને કથંચિત્ અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ થાય છે, જેમ ઘટ છે, તે પૂર્વે માટીમાં હતું, માટીમાં ઘટની સત્તા રહી છે, માટી તેજ ઘટરૂપે બને છે, માટે માટી પણ સત્તાની અને પેક્ષાએ ઘટ કહેવાય છે દંડાદિક સામગ્રી મળતાં ઘટને આકાર મૃત્તિકા ધારણ કરે છે. મૃત્તકારૂપ સત્તાની આપે. For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૧ ) ક્ષાએ ઘરમત એ ઉત્પન્ન થયો કહેવાય છે, અને ઘટાકાર વ્યક્તિ પૂર્વે નહેતી તેથી ઘટાકાર વ્યક્તિની અપેક્ષાએ એ ઘટ ઉત્પન્ન થાય છે. તેમ અત્ર પણ આત્મામાં પર માત્માવસ્થા સત્તામાં રહેલી છે, તેની અપેક્ષાએ તો એવી પરમાવસ્થા ઉત્પન્ન થાય છે, અને કર્મ સંબંધ છતાં, પરમાત્માવસ્થા પ્રગટ થઈ નથી. તેથી માથાનો . તિભાવ નથી. માટે માત એવી પરમાત્માવસ્થા ઉત્પન્ન થાય છે. એમ કથંચિત્ સત્ અને કથંચિત સતત એવી વસ્તુ માનતાં તેની ઉત્પત્તિની સિદ્ધિ અનેકાન્તવાદમાં થાય છે. અનેકાન્તવાદ કથંચિત વસ્તુને તુ માને છે, અને કથંચિત્ વસ્તુને સતત માને છે. પ્રશ્ન-તમે જ્યારે સર્વ વસ્તુને રાત અને મહત્વ રૂપે માને છે. તે દરેક વસ્તુમાં મત અને અર7 એમ બે ધર્મ રહેશે, તેમ જ દરેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા ધમ રહેશે તે મુક્તિ પામેલા સિદ્ધ ભગવન્ત પણ મુક્ત કહેવાશે અને અમુક્ત કહેવાશે. તે મુક્તજી અમુક્ત કર્યો તેનું કેમ ? ઉત્તર–તમારું કહેવું ઠીક છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા ધર્મો સાપેક્ષ પણે માનવાથી કેઈ જાતને દેષ આવતું નથી. સિદ્ધ પરમાત્મામાં મુક્તપણું અને અમુક્તપણું ઠરશે એમ તમે કહ્યું, પણ તેમાં તમને સમજણ 31 For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૨). પડી નથી તેથી એમ કહે છે, સિદ્ધ પરમાત્મા સ્વસત્તા પક્ષાએ મુકત છે; અને પરસત્તાપેક્ષાએ અમુકત છે. જે પરસત્તાની અપેક્ષાએ મુકત કહેવાય, તે એકની મુકિત થવાથી સર્વજીની મુકિત થવી જોઈએ. કારણ કે, જેમ સિદ્ધાત્માની સત્તા મુકિતરૂપ પરિણામને પામી, તેમ પરછવાની સત્તા પણ મુક્તિરૂપ પરિણામને પામે, તે સંસાર પરિણતિરૂપ સત્તાને અભાવ થાય, માટે પરવાની સત્તાપેિક્ષાએ સિદ્ધાત્માઓ અમુકત જ છે, વળી સ્વસત્તાની અપે. ક્ષાએ, મુકિત ન હોય, તે કઈ જીવની મુકિત નહીં થવાથી કેઈ સિદ્ધ ન થવાથી તપ, જપ, વ્રત, ધર્મ કિયા નિષ્ફળ થાય. માટે દત્તાક્ષાએ મુકત અને પરસત્તાપેિક્ષાએ અમુકત, એ બે ધર્મ સિદ્ધજીવોમાં માનવા જોઈએ. અને તે તેમ જ છે. આ સંબંધી વિશેષ ચર્ચા શ્રી સન્મતિ તર્કના પ્રથમ કાંડની વૃત્તિમાં છે, ત્યાંથી જાણે લેવી. એ પ્રમાણે તરવમસિ વાકયથી એકાંતે જીવ પરમાત્માને સ્વામી સેવક ભાવ સ્વીકારે છે તેને યથાર્થ સમજાવીને પુનઃ તરવના મહારાજનું વર્ણન કરે છે. ત જ પરમાત્મા જાદવ: vમામૈs નીવરિ-હે જીવ !! તું પરમાત્મા જ છે. પરમાત્માથી તું ભિન્ન નથી એમ અદ્વૈતવાદી સ્વીકારે છે. અમે અદ્વૈતવાદીને પુછીએ છીએ કે સર્વ જીવમાં સત્તાએ પરમાત્મા સ્વરૂપ રહ્યું છે, તેનાથી જીવ ભિન્ન નથી, For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૩) એમ માને છે કે જેની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કોઈ પરમાત્મા છે, અને તેનાથી છ ભિન્ન નથી, એમ માને છે ? પ્રથમ પક્ષ ગ્રહી એમ માનશે કે સત્તાની અપેક્ષાએ જીમાં પરમાત્માસ્વરૂપ રહ્યું છે, તેનાથી જીવે ભિન્ન નથી. એમ માનતાં અનેકાત જૈન માર્ગમાં પ્રવેશ તમારા મતનો થશે. કારણ કે સર્વ જીવમાં સત્તા પર માત્મત્વ રહ્યું છે, તેનાથી જી ભિન્ન નથી, પણ એટલું વિશેષ છે કે કર્મસહિત જીને સત્તાની અપેક્ષાએ પરમાત્માપણું છે, પણ વ્યક્તિભાવે પ્રગટભાવ, અર્થાત્ જેને આવિર્ભાવ કહે છે, તેની અપેક્ષાએ પરમાત્મા નથી તેથી સંસારી જીવે સત્તાની અપેક્ષાએ પરમાત્મ રૂપ છે. તેનાથી અભિન્ન છે, અને વ્યક્તિભાવીય પરમાત્માની અપેક્ષાથી, સંસારી જી કથંચિત ભિન્ન છે, અને જ્યારે સર્વથા પ્રકારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવમાં અનંત ગુણને આવિર્ભાવ થવાથી, વ્યક્તિભાવે સત્તામાં રહેલું પરમાત્માપણું પ્રગટે છે. તેથી આત્મા પરમાત્મરૂપ બને છે, પશ્ચાત્ સ્વામી સેવકભાવ રહેતું નથી. અદ્વૈતવાદમાં સ્વામિ સેવકભાવ બિલકુલ મા નથી ત્યારે કેટલાક એકાન્ત સ્વામી સેવકભાવ સ્વીકારે છે ત્યારે અનેકાન્તવાદી જૈન, સ્વામી સેવક ભાવ કથંચિત્ સ્વીકારે છે. એકાન્ત સ્વામી સેવકભાવ નહીં માનનાર એવા અદ્વૈતવાદીને કહીએ છે કે, તમે જેને કમ For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૪ ) માને છે કે નથી માનતા ? જે જીવાને કર્મ માનશે, તે કસથી રહિત થયેલા જીવા કે જે પરમાત્માએ થયા છે, તેના ક્રમ સહિત જીવા સેવક, વા ધ્યાતા, વા પૂજક ગણાશે, અને જો અનાદિકાળથી જીવને ક્રમ લાગ્યાં નથી, અર્થાત્ ક્રમ - રહિત જીવા છે એમ માનશે તે તમે અનાદિકાળથી પેતે પરમાત્મા કર્યાં, તે શામાટે શાસ્ત્રાભ્યાસ, તપ, જપ, ધ્યાન, વિગેરે કરે છે ? ધમક્રિયાની નિષ્ફળતા થશે, તથા વળી તમેા અનાદિકાળથી શુદ્ધબ્રહ્મરૂપ પેાતાને માના છે. તા શરીર મન વાણીને શા કારણથી ધારણ કર્યાં છે ? શરીર ધારણ કરવાનું કારણ માયા માનશે!, તે માયા, બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો માયાને બ્રહ્માથી ભિન્ન માનશે. તે હિમાચલ, વિધ્યાચલની પેઠે એ ભિન્ન રહેવાથી, માયાથી શરીર ધારણ કરાશે નહીં, અને તે બ્રહ્મ અને માયાને અભિન્ન સમધ માનશે! તેા, માયાથી પ્રશ્ન ભિન્ન થશે નહીં અને તેથી સદાકાળ બ્રહ્મની સાથે માયા લાગવાથી શરીરરહિત બ્રહ્ન થશે નહીં, તેથી અનાદિકાળથી હું શુદ્ધ બ્રહ્મરૂપ છું, એવું તમારૂ' મન્તન્ય અસિદ્ધ હર્યું. તથા વળી માયાના સંબધથી બ્રહ્મ વિકારી માને છે, એમ કેહેશે. તા રયાહ્ન દીવીતરાગ મત તે પ્રમાણે માને છે, માટે સ્વાદાર્વરીનમાં તમારા પ્રવેશ થવાથી ભેદભાવ રહેતા નથી, પણ બ્રહ્મને તે તમે વિકારી માનતા નથી. તેથી પ્રથમ પક્ષ તે For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૫) ગ્રહો શકાશે નહીં. દ્વિતીય પક્ષ લેઈ બ્રહ્મને અવિકારી માનશે – શરીરાદિકની ઉત્પત્તિ થઈ શકશે નહીં–અને શરીરાદિકને પ્રત્યક્ષ દેખાય છે, માટે માયાના સંબંધથી બ્રહ્મમાં વિકાર થાય છે, તેમ માનવું જોઈએ. તથા વળી તમે બ્રહ્મને સર્વ દેશવ્યાપક આકાશની પેઠે માને છે કે એકદેશવ્યાપક શરીરાવછે દેન માને છે? તમે કહેશે કે, સર્વત્ર વ્યાપક બ્રહ્મને માનીએ છીએ, તો પુછવાનું કે, સવંત્રનું જ્ઞાન થવાથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને માને છે કે એક દેશના જ્ઞાનથી સર્વત્રવ્યાપક બ્રહ્મ માને છે ? તથા વળી માયાના સંબંધથી જ્ઞાન હોય છે કે કેવળ - દ્ધ બ્રહ્મામાં જ્ઞાન હોય છે? એ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પનો ઉત્તર આપી શકશે નહીં. જુઓ, પ્રથમ વિકલ્પ લઈ તમે કહેશો કે, સર્વત્રનું જ્ઞાન થવાથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને માનીએ છીએ, એ પણ અસત્ય છે, અહીં બેઠં અમેરિકાખંડને પણ જાણી શકતા નથી તે, સર્વ દેશને જાણ્યા વિના સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, એવું જ્ઞાન પણ થશે નહીં, અને સર્વત્ર દેશનું જ્ઞાન તે તમને નથી, તેથી સર્વત્રનું જ્ઞાન થયા વિના સર્વત્રવ્યાપક બ્રહ્મ છે, એવું તમારાથી કહી શકાશે નહીં–તમે કહેશે કે પૂર્વે મેટા મહામાઓ થઈ ગયા છે તે જાણતા હતા, તેથી અમે સર્વવ્યાપક બ્રહ્ન માનીએ છીએ. આ પણ તમારું For Private And Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૬) કહેવું વિચારશૂન્ય છે. કારણકે, અનુભવથી તે વાત વિ રૂદ્ધ છે–“તમે કહે છે કે પ્રથમ મેટા મહાત્માઓ થઈ ગયા, તે સર્વ દેશને જાણતા હતા, તે તે શરીરના સંબંધ વડે સર્વ દેશને જાણતા હતા કે, શરીરને સંબંધ વિના ? તમે કહેશે કે શરીરના સંબંધથી જાણતા હતા–ત્યારે અને મેં પુછીએ છીએ કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્મથી જસુતા હતા કે અશુદ્ધ બ્રહ્મથી ? તમે કહેશે કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્નાથી સર્વ જાણુતા હતા, ત્યારે પુછવાનું કે અનાદિ કાળથી શરીરના સંબંધ વડે શુદ્ધબ્રહ્મથી સર્વને કેમ નહેતા જાણતા? તમે કહેશે કે પ્રથમ માયા નડતી હતી અને માયાને નાશ થાય છે ત્યારે સર્વને જાણે છે ત્યારે બસ સિદ્ધ કર્યું કે, માયા કહે કે કર્મ કહે, તે જ્યાં સુધી નડે, ત્યાં સુધી સર્વ જ્ઞાન થતું નથી, એમ જૈનદ ન માને છે, અને જ્યારે માયા યાને કર્મને નાશ થાય છે, ત્યારે કેવલજ્ઞાન થાય છે એમ અમારા મતને આશ્રય લેવાથી અનાદિ કાળથી બ્રહ્મ નિર્લેપ છે, અને માયા નડતી નથી, આ તમારે સિદ્ધાંત મૂળથી ઉ4 ગયો. તમે કહેશે કે શરીર સંબંધ છૂટયા બાદ શુદ્ધબ્રહ્મ, સર્વ દેશને જાણે છે, તે સમજવું કે, શરીર સંબંધ છૂટયાથી મુખ વિના કોની આગળ સર્વત્રવ્યાપક બ્રહ્મ છે એમ કહી શકશે ! કારણ કે મુખ વિના શબ્દનું ઉચ્ચારણ થતું નથી, અને શ For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છથી સવાર સામગ્રી પર જ બધથી ( ૪૮૭ ) બ્દ શ્રવણ કર્યા વિના તમે સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, એવું જાણુ શકશે નહીં. માટે પ્રથમ બ્રા, માયાના સંબંધથી અશુદ્ધ હતું અને પશ્ચાત્ કારણે સામગ્રી પામી શુદ્ધ થયું. અને શુદ્ધ બ્રહ્મથી સર્વ વસ્તુનું શરીરાવ છેદન જ્ઞાન થતાં તેરમાં ગુણઠાણે સગી કેવળજ્ઞાનીની પદવી પમાય છે, તે તેથી સિદ્ધ ઠર્યું કે, જ્યારે અશુદ્ધ બ્રહ્મ વા અશુદ્ધ આતમાં હતું, ત્યારે શુદ્ધ બ્રહ્મ વા શુદ્ધ કેવળજ્ઞાની આત્મા કરતાં મલીન હેવાથી તે શુદ્ધ બ્રહ્મજ્ઞાનીને સેવક કહેવાય તેમાં જરા માત્ર દેષ આવતું નથી, અને આ સિદ્ધાંત સર્વ પ્રમાણથી સિદ્ધ કરે છે, અને જે આ પ્રમાણે માનશો તે ભેદભાવ ટળી જશે–અને એ પ્રમાણે માને તે જનને સિદ્ધાંત માને છે એમ જ સમજવું. તથા બીજે પક્ષ લેઈ કહેશે કે, એક દેશના જ્ઞાનથી સર્વત્રવ્યાપક બ્રહ્મ માનીએ છીએ, તે આ વાતને અલપઝાની પણ પ્રમાણ માનશે નહીં. જેને ગુજરાતદેશ કેવડો મટે છે, તેનું તે જ્ઞાન નથી, તે એમ કહેશે હું અનંત બ્રહ્માંડને જાણું છું, તે તે વાત કણ માને? અલબત્ત કઈ માને નહીં, ત્રીજો પક્ષ તમે લેઈ કહેશો કે, માયાના સંબંધથી જ્ઞાન હોય છે, અને તેથી સર્વત્ર વ્યાપક બ્રહ્મ જાણી શકાય છે. આ વાત પણ અનુભવ વિરૂદ્ધ છે. માયાના સંબંધથી તે સર્વજ્ઞાન થવું જોઈએ, પણ તે તે આંખની પાંપણના વાળ કેટલા છે, For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૮ ) તે પણ બરાબર જાણી શકતા નથી, માટે ત્રીજો પક્ષ પણ માની શકાશે નહીં. પક્ષ લેઈ કહેશે કે, કેવળ શુદ્ધબ્રહ્મમાં જ્ઞાન હોય છે ને તેથી સર્વજ્ઞાન થાય છે તે ત. મારા કહેવાથી સિદ્ધ ઠર્યું કે શુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન હોય છે, ત્યારે તેથી વ્યતિરેક દષ્ટાંતેકરી અશુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન નથી. અશુદ્ધ બ્રહ્મ તે શુદ્ધ બ્રહ્મ થાય છે, તે સિદ્ધ ઠર્યું કે-બ્રહ્મની અશુદ્ધતા માયાના સંબંધથી થાય છે, અને જ્યાં સુધી માયાને સંબંધ છે ત્યાં સુધી તે શુદ્ધ બ્રહ્મજ્ઞાનિને અશુદ્ધ બ્રહ્મ સેવક ઠર્યો, અને જ્યારે શુદ્ધ બ્રહાદશા થશે, તતઃ પશ્ચાત સેવકપણું રહેશે નહીં, એ વાત સિદ્ધ કરી. તથા અશુદ્ધ બ્રહ્મ સિદ્ધ ઠરવાથી, અશુદ્ધ આત્મા, કર્મના સંબંધથી અને શુદ્ધ આત્મા, કર્મના નાશથી થાય છે, એમ વીતરાગનાં વચન છે, તેની સિદ્ધિ થઈ. હવે આઘમાં કરેલા બીજા પક્ષ ને તમે અંગીકાર કરીને કહેશે તે તે પણ વિચારશૂન્ય છે, તે બતાવે છે. છોની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કે પરમાત્મા છે અને તેનાથી જ બિન નથી, એમ માનશે તે અમે કહીશું કે જેની સત્તાથી ભિન્ન વ્યક્તિ તરીકે અન્ય કઈ પરમાત્મા માનવાથી જીવોની સરાથી પરમાત્માની સત્તા ભિન્ન ઠરશે, અને તેથી સર્વ જી. વેને એક આત્મા માનવાને સિદ્ધાંત શશશુગની પેઠે અને સત્ય ઠરે છે; કારણ કે, જીઓની સત્તા ભિન્ન હોવાથી, For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૯ ) અને પરમાત્માની સત્તા જુદી હવાથી વ્યક્તિ ભિન્ન ભિન્ન કરવાથી, પરમાત્મા તે હું એમ કહી શકાશે નહીં. ઈત્યાદિ ઘણા દેશે આવે છે. તેનું વર્ણન કરતાં ઘણે વિસ્તાર થઈ જાય, માટે વિશેષ વર્ણન કર્યું નથી. આત્મા પ્રતિશરીરે ભિન્ન છે, અને આત્મા સર્વવ્યાપક નથી, એનું વિશેષ વર્ણન સમ્મતિતર્ક, ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અષ્ટસહસ્ત્રી વિગેરે ગ્રંથમાંથી જોઈ લેવું. આત્મા સર્વત્રવ્યાપક નથી. એની સિદ્ધિ પૂર્વે કરી છે, તેથી અત્ર વિસ્તાર કર્યો નથી. એ પ્રમાણે અદ્વૈતવાદમાં પણ સરકાર ની યથાર્થ સત્ય ઉપપત્તિ થતી નથી, અનેકાન્તમતમાં તે યથાર્થ સત્ય ઉપપત્તિ તાપસ માવાવ ની થાય છે. વૈશેષિક તે ડા, , , સામાન્ય, વિશેષ, સમજાય એ છ પદાર્થ અને નથી સમાજ સહિત સાત પદાર્થ માને છે. તે સાત પદાર્થને અન્તવ, જીવ અને અજીવ પદાર્થમાં થાય છે. તેથી અત્ર વિવેચન કર્યું નથી, તે મતમાં તરવમસિ મહા વાકયાર્થીની યાથાતથ્ય ઉપપત્તિ થતી નથી. બૌદ્ધમતમાં તે, આત્માને ક્ષણ ક્ષણમાં નાશવંત માનવાથી તાવમસિ ની સાફલ્યતા થતી નથી. જૈનદર્શન અનેકાન્ત છે, તેથી તેમાં બરાબર તાપમણિ મહાવાકય ઘટે છે. ચેથા ગુણઠાણાથી જ્ઞાની તરવમસિ એમ પિતાના આત્માને જાણે છે. રાજયમરિ ની ભાવના કરતાં, સહજ સમા For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) ધિની પ્રાપ્તિ થાય છે, અને તેથી સર્વકર્મને ક્ષય થતાં મુક્તિ પદની પ્રાપ્તિ થાય છે. માટે વારંવાર તત્ત્વમસિનું ધ્યાન કરવું. તરવમસિ નું ધ્યાન કરનાર છ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે, અને કર્માવરણથી વિચિત્ર છે બન્યા, બને છે, અને બનશે. ચેરાશ લાખ જીવનમાં અનેક પ્રકારનાં શરીર કર્મથી ધારણ કરાય છે તોપણ સત્તાએ સર્વ જીવોને અનંત શકિત છે. તેને આવિર્ભાવ સંપૂર્ણ પણે થાય તેને માપ કહે છે. ચેતન ! આ પ્રમાણે તારામાં અનંત શકિત છે; તું અનંત સુખને સ્વામી છે, ત્યારે કેમ પોતાના સ્વરૂપમાં રમણતા ન કરતાં પરભાવમાં રમણતા કરે છે ? માટે હવે વિચાર !! પોતાના સ્વરૂપમાં રમણતા કર !! હે ચેતન ! સત્ય તું એક છે, અને તારૂં અન્ય કેઈ નથી. પરવસ્તુને પોતાની માની તે તારા સ્વરૂપને બેઠું છે. કહ્યું છે કે – एगोहं नथ्थि मे कोइ, नाहमनस्स कस्सइ, ॥ एवं अदीणमणसो, अप्पाणमणुसासइ. एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ ॥ सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लख्खणा. ॥२॥ ભાવાર્થ –એક જ્ઞાન દશન ચારિત્રમય આત્મા હું For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) છું... અન્ય મારૂ કોઈ નથી. એ પ્રમાણે અદીન મનવાળે થઇ આત્માને ભાવ !! એક મારા આત્મા શાશ્વત છે, અને તે રત્નત્રયી સમેત છે. માકી શરીરાક્રિક બાહ્યભાવ પ્રપંચ છે, સવ સ ́ચેાગ લક્ષણુરૂપ ખાદ્યભાવામાં થનાર અર્હત્વ મમ ત્વ ભાવ ત્યાગીને એક સ્વસ્વરૂપના ઉપયેાગમાં રમણતા કરવી. આત્મસ્વભાવ સન્મુખ થતી ચેતનાથી અનેક ભવનાં કરેલ કના નાશ થાય છે, માટે રાગ દ્વેષ રહિત ચેતનાથી સ્થિર સમ ભાવથી આત્માને ક્ષણે ક્ષણે ભાવવા. તે સંબંધી ચેાગનિણૅય નામના ગ્રંથમાં કહ્યુ` છે કેઃ— || ોજ || दीपिका खलु निर्वाणे, निर्वाणपथदर्शिनी; ॥ शुद्धात्मा चेतना या च साधूनामक्षयो निधिः ॥ १॥ એ પ્રમાણે શુદ્ધાત્મચેતનાનું અપૂર્વ માહાત્મ્ય જાણી, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા, શુદ્ધ આત્મસ્વભાવરૂપ પેાતાનું શુદ્ધ ચરણુ છે. તથા પેાતાના સ્વભાવમાં આવ્યા વિના ત્રણ લેાકમાં કોઇ પણ ઠેકાણે તથા કાઈ પણ કાળે સુખ નથી. પેાતાના સ્વરૂપમય થવુ', એજ પરમ કર્તવ્ય છે એમ મહાત્માએ જાણે છે.પોતાના સ્વરૂપનુ શુદ્ધજ્ઞાન, નિશ્ચય નયથી જાણીને આત્મામાં રમણતા કરવી. જગમાં કે ચેતન !! તે અનેક જીવાનાં અનંત ભવમાં અનંત સગપણુ કર્યાં. અનંતવાર તું જન્મ્યા અને મર્યાં, પણ તેથી જન્મ For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૨ ) જરાના દુઃખની ઉપાધિ ટળી નહીં. માહ માયામાં અંધ અનીને, તે પોતાના હિતના જરામાત્ર પણ વિચાર કર્યા નહીં. જરા મનમાં ભવ્ય વિચાર તે ખરા કે આ દેખાતી દુનિયાની ખાજીમાંથી તારી સાથે કેણુ આવનાર છે ? હું ચેતન ! તારી પરભવમાં શી ગતિ થશે ? અશુદ્ધ પર્યાયના સંબંધથી કદિ સત્ય સુખને અનુભવ થયે નથી. તેથી તને ધ રાગ ચાલ મજીઠના જેવા લાગ્યા નથી. પંચેન્દ્રિ. યુની પ્રાપ્તિ થઈ છે, નિમિત્તાકિ સામગ્રી પાસીને પણ વિષયકષાયના વશ થઇ, હું ચેતન ! તુ' અમૂલ્ય યુમ્યુ નકામુ` કેમ ગુમાવે છે ? હજી ચૈત ! ચેત ! માથે કાળ ઝપાટા દે છે. તારા જેવા દુનિયામાં કરાડી મનુષ્યા ચાલ્યા ગયા; અને તું પણ ચાલશે. માટે જરા મનમાં વિચાર કર !! માયાનું કરડા મણનું ગેાદડુ' એઢીને, અજ્ઞાનાવ સ્થામાં સૂઈ રહ્યા છે ? તને ધર્મ ઉપર કેમ રાગ થતા નથી ? તેનુ કારણુ પુણ્યની ખામી છે. તારી પ્રમાદ દશાને લીધે પરભવમાં તારા કયાં જન્મ થશે ? તે તુ વિચાર !! સદ્ગુરૂન તથા સદેવનું શરણુ કર ! કરેલા પાપાને પશ્ચાત્તાપ કર ! દુનિયાની ઉપાધિની ખટપટમાંથી તને નવરાશ મળશે નહીં, માટે તેના ઉપરથી પ્રેમ દૂર કરી હું ચેતન ! ચેતવુ... હાય તે ચેત !! સવ વસ્તુ પડી રહેશે. જો એકદમ કાળ આવશે, તા યારે ધમ કરીશ. ધર્માંની વાટે વળ !! ભૂલ્યા ત્યાંથી For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૩ ) ફરીથી ગણુ !! ધર્મરૂપ લક્ષ્મી સત્ય જાણી તેને। આદર કર. જગત્ની માહમાયાથી આત્મા બધાયે છે, એમ ખરેખર હું ચેતન ! જાણું !! મનુષ્ય જન્મને હારીશ નહીં. શ્રી શ્રુતકૃત સૂત્રમાં કહ્યું છે કે, (અધ્યયન સાતમું-ખીજું શ્રુત સ્કંધ, संमुज्जहा तो माणुसतं, दकुंभयं बालिसेणं अलंभो; ॥ एत दुख्खे जरिए लोह, सकम्मणाविध्यरिया सुवेइ. २ હે પ્રાણિયા ! તમે બેષ પામે. મનુષ્યત્વ દુર્લભ છે. જન્મ જરા મરછુના ભય દેખીને એક પામે. એધ પામેા. અજ્ઞાન જીવવર્ડ સવિવેક પ્રાપ્ત કરી શકાતા નથી. સંસારી જીવ ગણુ જવરવાળાની પેઠે એકાંત દુઃખી છે-કહ્યું છે કેઃ તા. जम्म दुःखं जरा दुःखं, रोगा य मरणाणि अ || अहो दुरको हु संसारो, जत्थ कीसंति पाणिणो ॥ १ ॥ જન્મ દુઃખ, જરાનાં દુઃખ, રાગ, મરણુ, જેમાં છે, એવા અહે। આ સ`સાર છે. જેમાં અજ્ઞાની પ્રાણિયા પરિભ્રમણુ કરતા, અનેક પ્રકારના કલેશ પામે છે. સુખાર્થી પ્રાણી પણ અજ્ઞાન ચેાગે પ્રાણિઓનું ઉપમન કરતા છતા દુઃખ પામે છે, તથા સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે કે જેમ For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૪ ) संबुज्जह किं न बुज्जह, संबोही खलु पेच्च दुलहा ॥ णो हू वणमति राया, नो सुलभ पुणरवि जीवियं ॥ १ ॥ डहरा बुढ्ढाय पासह, गभ्भध्यावि चयंति माणवा ॥ सेणे जह वयं हरे, एव माऊख्खयंमि तृट्टइ ॥ २ ॥ તમે આધ પામે. ધમાં બુદ્ધિ કરે. કેમ ખાધ પામતા નથી ? મનુષ્યભવાદ્રિ સામગ્રી પામીને પણ ધર્મઆધ કેમ કરતા નથી ? જે ધમ કરતા નથી, તેમને પરભવમાં એધિની પ્રાપ્તિ દુર્લીંભ છે. નિશ્ચયથી સમજોકે ગઈ રાત્રિયા પાછી આવતી નથી. તથા ગએલે યૌવન કાલ કઢિ પાળે આવતા નથી. પુનઃસયમ જીવિત સુલભ નથી. આયુષ્યની અનિત્યતા બતાવે છે કે, ડહેરા એટલે ખાળ તથા મુદ્નાએ જીવિતવ્યને ત્યાગ કરે છે. તે જુએ. કેટલાક તે ગર્ભમાંજ નાશ પામે છે. એમ સર્વ અવસ્થામાં મૃત્યુ રૂપ કાળ જીવિતવ્યને નાશ કરે છે. જેમ સીંચાણા તેતર પુખીના ઝપટ મારી નાશ કરે છે, તેમ તમારા જીવનના પશુ મૃત્યુ નાશ કરશે. એધ પામે. એધ પામે. તથા તેજ અધ્યયનમાં કહે છે. मायाहिं पियाहिं लुप्पर, नो सुलहा सुगईय पेच्चऊ || एयाई भयाई पेहिया, आरंभो विरमेज्ज सुव्व ॥ ३ ॥ For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૫ ) जमिणं जगती पुढो जगा, कम्मेहि लुप्यंति पाणिणो । सयमेव कडेहि गाइ, णो तस्स मुच्चेज्ज पुढयं ॥ ४ ॥ જે માતા પિતાના મેાડુથી ધમમાં ઉદ્યમ કરતા નથી, તેનુ' માતા પિતાદિ વડે સંસારમાં પરિભ્રમણ કરાય છે. અર્થાત્ તે માતા પિતાઢિથી સ‘સારમાં બંધાય છે, તેને જન્માંતરમાં સુગતિ સુલભ નથી. એવું જાણી માહાદિક ભયને દેખીને શુભત્રત અંગીકાર કરનાર થા !! અવિરતિ જીવને સંસારનાં દુ:ખ પ્રાપ્ત થાય છે. અવિરતિ જીવા જગતમાં ભિન્ન ભિન્ન નરકાદિ સ્થાનકામાં પેાતાનાં ઉપાજે લાં કર્મોથી પીડાય છે. તે પ્રાણી પેાતાના કરેલ કર્મથી નર કાદિ સ્થાનકાને પામે છે. માંધેલાં ક્રમ ભાગન્યાવિના અશુભ વિપાકાથી મૂકાતા નથી. માટે ભવ્ય પુરૂષે કર્માષ્ટકના નાશ કરવા માટે જ્ઞાન ધ્યાન વૈરાગ્યથી આત્માને ભાવવા. પેાતાના સ્વરૂપથી જે જન્મ્યા, તેને સ`સારનાં જન્મ નથી. જેણે આત્માના પૂર્ણ શુદ્ધપર્યાયની પ્રાપ્તિથી પ્રાણ છેાડચા; તે કર્દિ પુનઃ મરતે નથી. હું આત્મા ! તારા સ્વરૂપમાંજ સ્થિરતાથી રમણતા કર ! અસખ્યપ્રદેશરૂપ તારા દેશનુ સ્વરૂપ નિહાળ ! તારા દેશમાં સાત ભયમાંના કોઈ પણ ભય નથી. માટે તારા અસંખ્યાતપ્રદેશરૂપ દેશ નિય છે. માટે તું વસ્તુતઃ નિર્ભય દેશી છે. આ બાહ્ય જગતના દેશ તે તારા દેશ નથી. બાહ્ય દેશને પેાતાના માની, For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯૬) મિથ્યા તું કલેશ પામે છે. શા માટે બાહો દેશના મમત્વથી મનમાં વિકલ્પ સંક૯૫ કરે છે ! બાહ્યદેશ ત્રણે કાળમાં હાર થનાર નથી, અને તુ એને થનાર નથી. મનમાં પુનઃ પુનઃ જીવ વિચાર !!! દેશ વેશના દ્વેષથી ગટ છે ભવ્ય કલેશ પામે છે. અનેક પ્રકારના ઈષ્ટ અને અનિષ્ટ તેમાં પણ રાગ અને દ્વેષબુદ્ધિથી પિતાની મેળે તું બંધાયું છે, તેને મનમાં વિવેકથી વિચાર કરીને આત્મરૂપને સત્ય માર્ગ અંગીકાર કરી, શુદ્ધપરિણતિનું સેવન કર, કે જેથી અનંત સુખ પામે. હવે સત્ય એક આત્મસ્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ માટે એકાંત નિરૂપાધિસ્થાનનું સેવન કરવું જોઈએ તે બતાવે છે. | સુરા || त्यागी सहु व्यवहारने, निर्जन जंगल सेव ।। निरूपाधिपद पावा, त्यागो मिथ्या देव ॥१५३। ટ્રા ક્ષેત્રને જ આવક-જથી સાદ્રા सानुकूळता योगथी, बनशे शुद्ध बनाव ॥ १५४ ॥ कथनी कथतां शुं थयु, जो नहि तत्त्व पमाय ॥ रख तुं रहेणी आत्मनी, थावे चिन्मयराय ॥ १५५ ॥ ध्यावो अन्तर जाधणी, पामो शाश्वतमेव ॥ सत्य सत्य पद पामबा, सेवो आतम देव ॥ १५६॥ For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજી અરજી Twજતા, વાર્તાપાના પર છે ગામના પI, જે મહા પર ૧૭ ज्ञानीजन तो अल्पछे, कल्पवृक्षसम क्यांय । अज्ञानी अथडायछे, पग पग ज्यांना त्यांय ॥ १५८ ॥ अहो विषम कलि कालमां, समजे नहि जन थोक ॥ याशी भवितव्यता, घटे न करवो शोक ।। १५९ ॥ सर्वाशे परिपूर्णछे, जिन दर्शन स्यावाद । ज्ञान विना जे साध्यता, निजबुद्धि उन्माद ॥ १६० ॥ ભાવાર્થ—-શ્રમણ માર્ગને ઉદ્દેશીને કહે છે. લેખક પિતાના આત્માને પણ બોધાર્થમ કહે છે કે હે આત્મન !! તું જગના સંકલ્પવિકલ્પકારક, તથા રાગદ્વેષમય એવા સર્વ વ્યવહારને ત્યાગીને, આત્મજ્ઞાનવડે સહિત તું નિર્જન જગલમાં વાસ કરીને આત્મધ્યાન કર! મનુષ્યોને સંસર્ગથી અનેક પ્રકારની ઉપાધિનો સંસર્ગ થાય છે અને તેથી મનની ચંચળતા વૃદ્ધિ પામે છે, માટે પ્રથમ દ્રવ્યાનુયો ગવડે આત્મતત્ત્વનું સમ્યગ જ્ઞાન કરીને પશ્ચાત્ મનુષ્ય સં. સગ રહિત સ્થળોમાં ધર્મધ્યાન કરવું શ્રેયસ્કર છે. શ્રી સ સ્મૃતિતર્ક દ્વિતીયકાંડની વૃત્તિમાં પણ ધ્યાનનું વર્ણન કરતાં પ્રથમ નીચે મુજબ કહ્યું છે. પત્ર ૨૭ર यथा-पापध्यानद्वयमपि हेय मुपादेयं तु प्रशस्तं धर्म 32 For Private And Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४८८ ) शुक्लध्यानद्वयं तत्र पर्वतगुहाजीर्णोद्यान शून्यागारादौ मनुष्यापातविकले अवकाशे मनोविक्षेप निमित्तशून्ये सत्त्वोपघात रहिते उचिते शिलातलादौ यथासमाघानं विहितपर्यकासन ऊर्ध्वस्थानस्थो वा मन्दमन्दमाणापानप्रचारो अतिप्राणनिरोधे चेतसो व्याकुलत्वेनैकाग्रतानुपपत्ते र्निरुद्ध लोचनादिकरणप्रचारो हृदिललाटे मस्तकेऽन्यत्र वा यथा परिचयं मनोवृत्ति प्रणिधाय मुमुक्षु र्ध्यायेत् प्रशस्तं ध्यानं तत्र बाह्याध्यात्मिकभावानां याथात्म्यं धर्मः तस्मादनपेतं धर्म्य तच्च द्विविधं बाह्य माध्यात्मिकं च सूत्रार्थपर्यालोचनं दृढव्रतता शीलगुणानुरागो निभृतकायवार्यव्यापारादिरूपं बाह्यमात्मनः स्वसंवेदन ग्राह्यमन्येषा मनुमेय माध्यात्मिक तच्चार्थसंग्रहादौ चातुर्विध्येन ध्यानं प्रदर्शितम् | ભાવા—આ ધ્યાન અને રૌદ્રધ્યાન એ છે પાપધ્યાન त्यान्य छे. आर्तध्यानना १ ष्टिवियोग २ अनिष्टस योग उ શગચિંતા. ૪ અગ્ર શૈાચ એ ચાર પાયા છે, તથા રૌદ્રધ્યાनना हिसानुमधि, भृषानुमधी, स्तेयानुमधी, अने परिश्र હાનુખશ્રી એ ચાર પાયા છે. એ એ તિય"ચ અને નરકગતિ અપનાર છે, માટે એ એદુર્ધ્યાનના વિચારેાની સાથે બહાદૂરીથી લડવુ અને ધમ ધ્યાનને અને શુકલધ્યાનના આદર કરવા. यार ध्याननु विशेष वासुन अस्मदीयकृत्त ध्यानविचार ना. મના ગ્રંથમાં કર્યું છે. ધ્યાન માટે એકાંત સ્થાન જોઇએ, તેમાં For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૯ ) પણ પવતની ગુફાએ, જીણુ ઉદ્યાન, અન્ય ઘર વિગેરે જાણવાં. ત્યાં ધ્યાન કરવું તેમાં પણ મનુષ્યેાના જ્યાં બહુ સંચાર ન હાય, તથા મનમાં વિક્ષેપ થવાનાં નિમિત્ત કારણથી શૂન્ય, અને જ્યાં વાઘસપ આદિ પ્રાણથી ઘાત ન થાય એવા સ્થા નમાં ચેાગ્ય એવી શિલા ઉપર જેવી રીતે ચિત્ત સમાધિ ભાવને પામે, તેમ પકાસન વાળીને, વ! 'ચા આસન ઉપર બેસીને મન્દ મન્ત્ર પ્રાણાપાનવાયુને વેગ કરતા છતે, મુમુક્ષુ ધ્યાન કરે, પણ પ્રાણના અતિનિરાધ કરે નહી. કારણ કે અતિપ્રાણને નિરોધ કરે, તે ચિત્તની વ્યાકૂળતા થાય, અને એકાગ્રતા થાય નહી. આસનાદિકનું વિધાન કરીને લેાચન વિગેરે ઇન્દ્રિયાના નિરાધ કરે, હૃદયમાં, લલાટમાં, વા મસ્તક વિગેરે સ્થાને, જ્યાં ચિત્તવૃત્તિની સ્થિરતા વિશેષ રહેતી હોય, ત્યાં મવૃત્તિ ધારણ કરીને, મુનિરાજ પ્રશસ્ત ધ્યાન કરે. ત્યાં મા અને આધ્યાત્મિક ભાવે યાઘાતથ્ય ધર્માનુકુળ ધ્યાન કરવું. ખાહ્ય અને આધ્યાત્મિક એમ બે પ્રકારે ધ્યાન છે, સૂ ત્રાનું વિચારવું, વ્રતનું દેઢપણું, શીલગુણાનુરાગ, તથા કાચા, વાણીના વ્યાપારને રોકવા તેને માહ્ય ધ્યાન કહે છે. આત્માને સ્વસ ંવેદનથી ગ્રહુણુ કરવા, અને અન્યપદાર્થાને અનુમાનથી જાણવા, તેને આધ્યાત્મિક ધ્યાન કહે છે. તા સંગ્રહાદિમાં ચાર પ્રકારે ધ્યાન મતાવ્યુ છે. ધ્યાનાભ્યાસ For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૦૦ ) થી નિરૂપાધિપદનું સુખ આત્મા અનુભવે છે. અહો ! એવી ધ્યાનદશામાં કયારે જીવન જશે! ક્યારે પર્વતની ગુફાઓમાં ધ્યાનારૂઢ થઈ અવધૂત દશાને આત્મા અનુભવ કરશે ! કયારે પર પરિણતિ રમણતા રૂપ મિથ્યા ટેવને ત્યાગી, ચેતન, સ્થિર ઉપયોગ દ્વારા યોગારૂઢ થશે ! રાગદ્વેષવડે અનુભવત: બાહ્ય સંગમાં કયારે સમભાવ થશે ! કયારે સમતારૂપ ગંગાનદીમાં સંસારતાપ નિવારણ કરવા માટે ઝીલાશે !! - ન્તર્મુખચેતનાથી કયારે આમ પ્રભુનું સેવન થશે !! ક્યારે સર્વ પૌગલિક ભાવ પરથી અર્હત્વબુદ્ધિ છૂટશે !! કયારે જગના પદાર્થોમાંથી ઈષ્ટબુદ્ધિ છૂટશે ! હે ચેતન ! હજી તું આત્મારામ ફેરવે તે રાગાદિક શત્રુઓને છતી પરમ પદની પ્રાપ્તિ કરે–અન્તના વિકારને જીતવા માટે બને તેટલો પ્રયત્નકર !! દેવગુરૂ ધર્મની આસ્તિકતા ધારણ કર. પ્રશ્નસદગુરે ! કેટલાક લોકો કહે છે કે, જૈન ધર્મ છે તે નાસ્તિક ધર્મ છે, અને તે વેદબાહ્ય છે, તેનું કેમ? ઉત્તર–હે શિષ્ય ! જે લેકે જૈન ધર્મને નાસ્તિક કહે છે, તે લેકે જૈન ધર્મનું બરાબર સ્વરૂપ સમજતા નથી, તેથી એમ કહે છે, જેનો ધર્મ છે તે પ્રત્યેક મનુષ્યને ધર્મ છે, અને તે દરેક મનુષ્યના આત્માની ઉન્નતિનું સ્વરૂપ બતાવે છે. નાત જાતના ભેદમાં જૈન ધર્મ સમાને નથી, જે રાગ દ્વેષને જીતે તે જિન કહેવાય છે. એવા જી For Private And Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) નાએ કહેલા જે ધમ તેને જૈન ધર્મ કહે છે. વેદબાહ્ય જૈન ધર્મને કેટલાક કહે છે, તે પેાતાની મતિથી કહે છે. વેદના વેદ પણ જૈનસૂત્ર છે. જૈન સૂત્રેા તે સત્ય વેદ છે. માધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે, તે આસ્તિકયતાના અગ્રેશ્વર જૈનધમ છે. પ્રશ્નઃ—હૈ સદ્ગુરૂ ! આસ્તિક અને નાસ્તિકનું શું લક્ષણ છે ? ઉત્તરઃ—હે ભવ્ય! જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સ`વર, નિર્જરા, મધ અને મેાક્ષને જે માને છે તેને આસ્તિક કહે છે. પુનર્જન્મ, પરમાત્મા, કર્માં વિગેરે માને છે તેને આસ્તિક કહે છે, અને જે એવાં તત્ત્વને માને નહી', તે નાસ્તિક છે. પ્રશ્નઃ—જૈના ઇશ્વરને માનતા નથી, એમ અનલેાક કહે છે, તે ખરી વાત કે ? ઉત્તરઃ હે ભવ્ય ! એ વાત સત્ય નથી, જેને અષ્ટાદશ દેષ રહિત જે હેાય એવા તી કર દેવાને ઇશ્વર માને છે,જે અઢાર દોષ રહિત હાય છે, તે દેવાધિદેવ ઈશ્ર્વર કહેવાય છે. માટે એવા સત્ય ઇશ્વરને જૈના સ્વીકારે છે, માટે તે પરમ આસ્તિક જાણવા. પ્રશ્નઃ—જૈન ધમ કયારે નીકળ્યા તે કહેશે? ઉત્તર:—હે ભવ્ય ! પ્રવાહની અપેક્ષાએ જૈન ધમ For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૨) અનાદિકાળથી ચાલતે આવે છે. તેમ મિથ્યાત્વ પણ અનાદિકાળથી છે. જે જે તીર્થકરો ઉત્પન્ન થાય છે, તેઓ પૂર્ણ જૈનધર્મ સ્વરૂપને ઉપદેશ ભવ્ય છની આગળ કરે છે. પ્રશ્ન–જૈન ધર્મને તમે સત્ય તથા મેટો ધર્મ શાથી માને છે ? ઉત્તર-દુનિયામાં ચાલતા જે જે ધર્મના પન્થ છે, તેમાં જે જે સત્યતાને અંશ રહ્યો છે, તે સર્વ સત્ય અને શેને જૈનધર્મ સાપેક્ષદષ્ટિથી ગ્રહે છે, અર્થાત દુનિયાના સર્વ ધર્મને સત્ય ભાગ, જૈન ધર્મમાં સમાય છે. તેથી દુનિયાના અનેક ધર્મોને સમાવેશ જૈન ધર્મમાં થાય છે માટે જૈનધર્મ મેટો ધર્મ કહેવાય છે. પ્રશ્ન-દરેક ધર્મની સત્યતાને જૈન ધર્મમાં સમાવેશ થાય છે. તે દષ્ટાંત પૂર્વક સમજાવશે? ઉત્તર–હે પ્રિય ભવ્ય ! સાંભળે મહાગિરાજ અને ધ્યાત્મજ્ઞાન શિરોમણિ શ્રી આનંદઘનજી મહારાજ કહે છે ,, जिनवरमा सघळां दर्शन छे, दर्शने जिनवर भजनारे;सा. गरमांसपळी तटिनी सहि. तटिनीमांसागर भजनारे.षदर्श ન વિના મળીને જૈનદર્શનમાં સઘળાં દર્શન અર્થાત દુનિયાના સર્વ ધર્મ પત્થને સ્યાદ્વાદદષ્ટિસાપેક્ષતાએ જતાં સમાવેશ થાય છે, જેમ સાગર એટલે સમુદ્રમાં સર્વ નદી ભળે છે, પણ નદીમાં સમુદ્રની ભજન છે. ભરતીઓટ For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જના છે. મારા થાય છે. અત્ર સમજણ તે અશે (૫૩) હોય તે કઈ નદીમાં સમુદ્રનું પાણી જાય છે, પણ તે અશે કવચિત્કાળે એમ બને છે. તેમ અત્ર સર્વધર્મ સત્યને પણ જૈનધર્મમાં સમાવેશ થાય છે, અને અન્યમાં જૈનધર્મની ભજના છે. માટે જૈનધર્મનું આરાધન કરતાં સર્વ ધર્મનું આરાધના થાય છે. પ્રશ્ન--જૈનધર્મને કણ પાળી શકવા સમર્થ છે? ઉત્તર--જે જે મનુષ્ય પોતાના આત્માની ઉન્નતિ છે છે, તે સર્વ લેકે, જૈનધર્મ પાળી શકવાને સમર્થ છે, પ્રન––જેનધર્મ પાળવાથી આ ભવમાં તથા પરભવમાં શા શા ફાયદા થાય છે ? - ઉત્તર–-જૈનધર્મ પાળવાથી આ ભવમાં દયાની બુદ્ધિ થાય છે. પપકાર, સત્ય બોલવું, ચેરીને ત્યાગ, મૈથુનને ત્યાગ, સંતોષ, સમતા, ગંભીરતા, ક્ષમા, સરળતા, વૈરાગ્ય કામવિકારોને જય, દુર્વ્યસનને ત્યાગ, ભ્રાતૃભાવ, નિષ્પહતા વિગેરે અનેક સગુણોની પ્રાપ્તિ આ ભવમાં થાય છે, તથા શ્રમણવ્રતની, તથા શ્રાવકત્રતોની પણ પ્રાપ્તિ થાય છે. આ ભવમાં કામવિકાર, રાગદ્વેષાદિક અન્તના શત્રુઓ ઉપર જય મેળવવાથી, આત્મા નિર્મળ થાય છે, અને તેથી આત્મિકસુખને અનુભવ થાય છે, અને પરભવમાં તેથી દેવનિ વા મોક્ષપદ મળે છે. પ્રશ્ન-જૈનધર્મમાં સર્વ ધર્મને સમાવેશ થાય છે, For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૦૪) તે કહે કે અતવાદી (વેદાંતી) આત્માને સર્વવ્યાપક માને છે, અને એક આત્મા સર્વને માને છે, તેનો સમાવેશ જૈન ધર્મમાં શી રીતે થાય છે? ઉત્તર–હે ભવ્ય! સાપેક્ષનય બુદ્ધિથી જોતાં જૈનદર્શનમાં એ વાત ઘટે છે. જ્યારે આત્મામાં જ્ઞાનધ્યાનાદિથી ચારિત્ર પાળતાં કેવળજ્ઞાન થાય છે, ત્યારે આત્મા કાલકને જાણનાર કેવલજ્ઞાની થાય છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ આત્મવિભુ અર્થાત્ સર્વ વ્યાપક છે એમ જેની કહે છે, અને આત્માની અસંખ્યપ્રદેશરૂપ વ્યક્તિની અપેક્ષાએ અવ્યાપક છે, મધ્યમ પરિણામી છે, અસંખ્ય પ્રદેશરૂપ આત્માને કદાપિકાળે નાશ થયે નથી, અને થવાનો નથી, કઈ કહેશે કે, ઘટપટની પેઠે મધ્યમ પરિમાણવાળો આત્મા છે, તે તેને નાશ થ જોઈએ ? ત્યારે તેના ઉત્તરમાં સમજવાનું કે, આકાશની પેઠે અરૂપી એવા મધ્યમપરિમાણવાળા આત્માનો અરૂપીપણુથી ત્રિકાલમાં નાશ થતો નથી, માટે કથંચિત્ આત્મા, જ્ઞાનાપેક્ષાએ વિભુ છે, એમ સિદ્ધ ઠર્યું, તથા સંગ્રહનયસત્તાથી સર્વ આત્માઓ એક આત્મા કહેવામાં આવે છે. જેમાં માટીના હજાર ઘડા છે, જે કે તે પિતપતાની વ્યકિતથી ભિન્ન ભિન્ન છે, તેવી વ્યકિત એટલે આકારની અપેક્ષાએ હજાર કહેવાય છે, પણ તે સર્વ ઘડાઓમાં મૃત્તિકાની સત્તા વ્યાપી રહી છે; માટીમાટી એવો વ્ય For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૦૫) વહાર સર્વ ઘડાઓમાં થાય છે, તેથી માટી–મૃત્તિકારૂપ સામાન્ય સત્તાની અપેક્ષાએ સર્વ ઘડાઓ એક કહેવાય છે, તેમ જૈને વ્યકિતની અપેક્ષાએ અનંત આત્માઓ સ્વીકારે છે, અને અનંત આત્માઓમાં જ્ઞાનાદિક ધર્મ સરખા રહ્યા છે. જ્ઞાનગુણાદિકથી સર્વથા રહિત કેઈ આત્મા નથી, તેથી આત્મ ધર્મની અપેક્ષાએ અનંત આત્માઓ એક સરખા છે, માટે તે કથંચિત્ એક કહેવાય છે, પણ તેથી અનંત આત્માવ્યકિતઓની અસ્તિતા સિદ્ધ કરતી નથી, અર્થાત્ આત્મા અને નંત છે, તે વ્યકિતની અપેક્ષાએ સિદ્ધ કરે છે. સવ આમાઓનું જ્ઞાનાનિક ગુણથી એકપણું જૈનદર્શન સ્વીકારે છે, તેથી વેદાંત દર્શનને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે પણ અત વેદાંત, આત્માની સત્તાને જ સ્વીકારી, અનંત આત્મા વ્યકિતથી ભિન્ન ભિન્ન છે, એમ બીજી બાજી બાજુ તરફ નહીં જતાં તેને અ૫લાપ કરે છે, માટે તે સર્વ દેશી નથી, પણ તે એક દેશી હોવાથી મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે, આ વાતથી પણ સિદ્ધ થયું કે, જૈનદર્શન સર્વ દેશી છે, તેથી તેમાં વેદાંત દર્શનનો સમાવેશ થાય છે. માટે જૈન દશન સત્ય દર્શન છે. પ્રશ્ન:--વૈષ્ણવ ધર્મને જૈન ધર્મમાં કેવી રીતે સમાવેશ થાય છે ? ઉત્તર–વૈષ્ણવ ધર્મમાં કૃષ્ણની ઉપાસના થાય છે, For Private And Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૦૬ ) અને કૃષ્ણને પ્રભુ તરીકે માને છે. ત્યારે જૈન ઇન કહે છે, કે શ્રી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાના કૃષ્ણ શ્રાવક હતા, અને તે સમકિતી હતા, અને તે આવતી ચાવીશીમાં તીર્થંકર થવાના છે. તેથી તે ભવિષ્યકાળની અ પેક્ષાએ તીથ કર થવાથી જના તેને અપેક્ષાએ ભગવાન માને છે, તેથી સત્ય કૃષ્ણને જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેથી જેણે જૈન ધમ પાળ્યા, તેણે કૃષ્ણનું આરાધન કર્યું. કહેવાય છે. શકસ્તવ એટલે નમુક્ષુગુમાં કહ્યુ છે કેઃजेअ अश्या सिद्धा 'जअ भविस्संतिणागएकाले " संपइय माणा सच् तिविहेण वंदामि ॥ ભાવાથઃ—જે આત્માએ, ભૂતકાળમાં કા ક્ષય કેરીને સિદ્ધ થયા, અને જે ભવિષ્ય કાળમાં કર્મોના ક્ષય કરીને મુકિત પદ પામશે, અને મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વર્તમાનકાળે જે સિદ્ધ થાય છે, તે સર્વને મન વચન અને કાયા વડે હું વાંદુ' છું. આ સૂત્રના પાઠથી પણ ભવિષ્ય કાળમાં શ્રી કૃષ્ણ તીર્થંકર થઇને સિદ્ધ થશે. માટે શ્રી કૃષ્ણની ભવિષ્ય કાળમાં તીર્થંકરની અવસ્થા તથા સિદ્ધાવસ્થા થવાની છે, તે વાંદવા પૂજવા ચેગ્ય છે. પદ્મનાભ તીર્થંકરની પેઠે તેમની તે અવસ્થાની પ્રતિમા વર્તમાન કા ળમાં પણ ભરાવીને માનવા પૂજવાથી ફાયદો થાય છે. માટે તે અપેક્ષાએ જૈન દર્શન, કૃષ્ણને ભગવાન્ માને છે, For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૭). પણ કૃષ્ણ જગતને બનાવ્યું, તથા લીલાઓ કરી, તેને જૈનદર્શન સ્વીકારતું નથી. કૃષ્ણ સંબંધી વિશેષ હકીકત જાણવી હોય તે શ્રી નેમિનાથનું ચરિત્ર વાંચવું. માટે એવી રીતે સાપેક્ષપણે કૃષ્ણને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. વૈષ્ણવ ધર્મ વિષ્ણુને સર્વવ્યાપક માને છે, અને કૃષ્ણને તેને અવતાર ગણે છે. હે ભવ્ય ! જૈન દર્શન આત્માને વિષ્ણુ કહે છે. કાનેર સર્વત્ર કથા નોતિ ઉત વિક જ્ઞાનથી સર્વત્ર આત્મા પ્રકાશ કરે છે, માટે આત્મા જ્ઞાનથી વ્યાપક વિષ્ણુ ગણાય છે, અને તે આત્મામાં જ્યાં સુધી કમ છે ત્યાં સુધી સત્તાએ કેવલજ્ઞાન રહ્યું છે, અને એ વિષણુરૂપ આત્મા કર્મ વડે અવતાર ધારણ કરે છે, તે પ્રમાણે કૃષ્ણને આત્મા, સર્વ આત્માઓની પેઠે જ્ઞાનથી વિષ્ણુ છે, અને તે કર્મ વડે અવતાર ધારણ કરે છે, અને કમને નાશ થતાં, અવતાર ધારણ કરતા નથી. એમ વિષણુનું સ્વરૂપ જૈન દર્શન સ્વીકારે છે, તેથી વિષ્ણુને સમાવેશ પણ જૈનદર્શનમાં થાય છે, પણ તે અપેક્ષાને જેઓ નથી સમજતા, અને વિષ્ણુને માને છે, તેઓ અજ્ઞાનથી ભૂલે છે. જેઓ વિષ્ણુને જગકર્તા તરીકે સ્વીકારે છે, તેઓ ભૂલ કરે છે. જે વિષ્ણુને કર્મ રહિત નિર્માલ પરમાત્મા સ્વીકારે, તે તેમના અવતાર થઈ શકે નહીં, કારણકે કમ સહિતના અવતાર થાય છે. તેમ સર્વત્ર વ્યાપક એવી For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) વ્યકિતથી એક વિષ્ણુ છે, એમ માનતાં ઘણા રાષા આવે છે. આત્મા મધ્યમ પરિણામવાળા હોવાથી, સં વ્યાપક હાઇ શકતા નથી. એવી આત્માની સ્થિતિ છે. તંત્ર ન્યાયુક જો વિષ્ણુ માનશે તેા આકાશની પેઠે નિષ્ક્રિય ઢરવાથી, તેથી તે અવતારાક્રિકને ધારણ કરી શકે નહીં. ઇત્યાદિ 'ડન સમ્મતિતકક, શાસ્ત્રવાર્તાસમુચ્ચય; ધર્મસ’ગ્રહણી વિગેરે ગ્રંથાથી જોઇ લેવુ. તથા ઇશ્વર જગા કૉ સિદ્ધ થતા નથી, તેવુ. વિવેચન તવાઈશ, અનતિમિર ભાસ્કર, તથા સ્યાદ્વાદમજરી, સમ્મતિતકર્ક, તથા અરમીયાત જૈન ધર્મ અને પ્રીસ્તિધમના મુકાતા વિગેરે ગ્રંથામાંથી જોઇ લેવુ. પ્રશ્નઃ—જૈનો ઇશ્વરને જગત્ના કોઁ તરીકે સ્વીકારતા નથી, ત્યારે ઇશ્વર કર્તા વાદીને જૈન ધમમાં સમાવેશ થશે નહીં, તેનુ* કેમ ? ઉત્તર:--હ ભવ્ય ! જે સત્ય હોય છે, તેને જેને સ્વીકારે છે. જગત્ન કર્યાં ઇશ્વર કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કરતા નથી. પ્રથમ અમે તમને પુછીએ છીએ કે, ઇશ્વર સાકાર છે કે નિરાકાર છે ? જો ઇશ્વર સાકાર છે, તે તે શરીરથી એક દેશ વ્યાપી છે ? કે સવ દેશ વ્યાપી છે ? જો કહેશો કે, ઇશ્વર સાકાર છે, અને તે એક દેશ વ્યાપી છે. વા તે પ્રત્યક્ષ આંખે સાકાર હાવાથી For Private And Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૯) કેમ દેખ નથી? તમે કહેશે કે ભૂતવ્યંતરની પેઠે અદશ્ય રહે છે, તેને કહે કે તેને પ્રત્યક્ષ થવામાં કંઈ શરમ આવે છે ? તમે કહેશે કે શરમ તે આવતી નથી, પણ જે જીવન શુભ કર્મ હોય તેને દેખાય છે ત્યારે પુછવાનું કે શુભકર્મ છે, તે સ્વતંત્ર છે કે તે ઈશ્વરના તાબામાં છે? જે કહેશે કે કમ સ્વતંત્ર છે, તે બસ સિદ્ધ કર્યું કે શુભકર્મ ની પ્રેરણાથી ઈવર દર્શન દે છે. ત્યારે ઈશ્વર પણ કર્મની પ્રેરણાથી પરતત્ર થયે. તમે કહેશે કે કર્મ, ઈશ્વરના તાબામાં છે, તે પુછવાનું કે શુભ વા અશુભ કર્મ, જીવને ઈરની પ્રેરણાથી લાગે છે કે જીવના શુભાશુભ પ્રયત્નથી ? જે કહેશે કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ છવને લાગે છે, તે બસ સિદ્ધ કર્યું કે, કેઈને પુણ્યકર્મ લગાડવાથી ઇવર રાગી ઠર્યો, અને કેને અશુભકર્મ લગાડવાથી ઈશ્વર છેષ ઠર્યો. અને જે રાગદ્વેષી હોય તે તે કદાપિકાળે ઈશ્વર કહેવાય નહીં. તમે કહેશો કે પિતાના શુભાશુભ મને વાકાય પ્રયત્નથી જીવને કર્મ લાગે છે, તે સિદ્ધ ઠર્યું કે ઈશ્વરના તાબામાં કર્મ નથી તેમ જીવ પણું નથી. જીવ જેવાં કર્મ કરે છે, તેવાં તે કર્મ ભેગવે છે, તમે કહેશો કે કર્મને કર્તા તથા ભક્તા તે જીવ છે, પણ કર્માનુસારે સુખદુઃખ આપવું તે તે ઈવરનું કામ છે. આમ પણ તમારું કહેવું અસત્ય કરે છે, કારણ કે પોતે કર્મ, જીવ કરે છે, ત્યારે સુખદુઃખ ઈશ્વર For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧૦ ) આપે છે, એમ કહેવું તે અજ્ઞાનમૂલક છે, કેમકે જુએ આપણે હાથમાં અગ્નિ ગ્રહણ કરીએ અને કહીએ કે મને ઈશ્વર બાળે છે, એ કેવું બેટું છે? પ્રત્યક્ષ દેખાય છે કે હાથમાં અગ્નિ ગ્રહણ કરતાં દાહકત્વગુણ અગ્નિને છે, તેથી અગ્નિ બાળે છે. તથા પિતાના પેટમાં છરી મારીએ અને કહીએ કે મને ઈશ્વરે વેદના કરી, આ કેવી ભૂલ ભરેલી વાત છે? અંધજડ વિના આમ કોઈ માની શકે નહીં. જ્ઞાની તે કહેશે કે મારા હાથે કરી પેટમાં મારી તો વેદનાનું કારણ છરી ઠરી તેમાં ઈશ્વરની ક૯૫ના જૂઠી ઠરે છે, તેમ અત્ર પણ જ્યારે જીવ પોતે કમને ર્તા છે ત્યારે તે કમથી થતા સુખદુઃખને ભોક્તા પિતે કેમ કહેવાય નહીં? સુખદુઃખ આપનાર અલબત્ત કર્મસિદ્ધ ઠરે છે, અને તે કર્મને કર્તા આત્મા છે, એમ સિદ્ધ ઠરે છે, સમજવાનું કે ઈશ્વર, જીને બનાવનાર નથી. તે ને સુખદુઃખ આપનાર નથી, તેથી તમારે માને છને સુખદુઃખને આપનાર ઈશ્વર સિદ્ધ કરતો નથી. તથા વળી કહેવાનું કે એક દેશી સાકાર ઈશ્વર સિદ્ધજ કરતો નથી, જે ઈશ્વરને દેહવાળો માનશે તે કર્મવિના દેહ હેય નહીં, અને રાગદ્વેષ વિના કર્મ લાગે નહીં. તેથી ઈશ્વર પણ રાગદ્વેષી સિદ્ધ ઠર્યો, તેથી તમોએ માનેલું, ઈશ્વરપણું ગયું, કેઈ પણ પ્રમાણથી તમારૂં માનેલું ઈકવરપણું સિદ્ધ ઠરતું નથી. જો તમે ઈવર For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૧૧ ) ને સદેહી અને આકાશની પેઠે સર્વત્ર વ્યાપક માનશે તે એ ઈશ્વર સર્વત્ર વ્યાપક હોવાથી, અને તે મૂર્તિમાન હેવાથી, આંખે દેખા જોઈએ, અને તે દેખાતે તે નથી, માટે તે ઈશ્વર તમારાથી માની શકાય જ નહીં, તથા સાકાર ઈશ્વર માનતાં રાગદ્વેષાદિકવાળો ઈશ્વર પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે સિદ્ધ ઠરશે, તથા તમે બીજે પક્ષ લઈને કહેશે કે, ઈશ્વર નિરાકાર છે, તે કહેવાનું કે નિરાકાર એવા ઈશ્વરથી સાકારની ઉત્પત્તિ આકાશની પેઠે થઈ શકે નહીં. જે જે શરીરરૂપ આકારવાનું હોય છે, તે કુંભકાર જેમ ઘટને બનાવે છે, તેમ અન્ય વસ્તુને બનાવી શકે છે, માટે નિરાકાર ઈવર માનતાં ઈશ્વર જગકર્તા સિદ્ધ કરતું નથી. તથા વેદમાં પણ કહ્યું છે કે ન તe૪ પ્રતિમrfહત ઈશ્વરને આકાર નથી. જેનો તો સિદ્ધ પરમાત્મારૂપ જે ઈશ્વર છે તે નિરાકાર છે, અને તે જગકર્તા નથી, અને તે પિતાના શુદ્ધસ્વરૂપમાંજ આનંદ ભગવે છે એમ માને છે. તેથી તે ઈશ્વર માનતાં કોઈ જાતને દેષ સંભવતું નથી. કોઈ પણ પ્રમાણુથી ઈશ્વર જગકર્તા સિદ્ધ કરતું નથી. તથા વળી પુછવાનું કે, જે જે કાર્ય ઉત્પન્ન થાય છે, તેનાં બે કારણો હોય છે. જેમ કુંભકાર ઘટ બનાવે છે, તે ઘટ, મૃત્તિકા ( માટી ) વિના બનતું નથી, માટે માટી તે ઘટનું ઉપાદાન કારણ છે, અને કુંભકાર, ચક્ર, દંડ વિના માટીને ૫ For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) છુ ઘટ નતા નથી, તેથી કુંભાર વિગેરે નિમિત્તે કારણ છે, માટી રૂપ ઉપાદાન કારણથી, ઘટ ભિન્ન નથી, તે સહજે સમજાશે, તેમ અત્ર પશુ રામજાતુ કે, ઈશ્વર જગત્કર્તા માને છે, તે તે ઇશ્વર જગતનું ઉપાદાન કારણ છે ? કે નિમિત્ત કારણ છે ? તે ઇક્તને જગ નું ઉપાદાનકારણ કહેશે. તા જગત પણ ઇશ્વરરૂપ થઈ ગયું, ત્યારે પાપી, ધર્મી, હિં'સક, અમિચારી વિગેરે સવરૂપે તે ઇશ્વર હાવાથી ઇશ્વર પાતેજ અધાયે, ન રકમાં જનાર તથા મેાક્ષમાં જનાર પણ ઇશ્વર ઠ, પુણ્ય પાપ અધૂન તથા મુક્તરૂપ પણ ઇશ્વર ઠેરવાથી, તપ, જપ, અંધ, મેક્ષ વિગેરેની વ્યવસ્થા સિદ્ધ ટશે નહિ. આ પ્રમાણે ઇશ્વરને માને છે, તેના મતમાં ચાર, વ્યભિ ચારી, ગૌહત્યા કરનાર સવ ઇશ્વર છે, તે તેને પણ નમસ્કાર કરી લેવા જોઇએ, તથા સર્વે ઇશ્વરરૂપ હોવાથી સન્યાસ લેવા, દયા દાન કરવાં, ઇશ્વરપૂજન કરવુ, સર્વ અસત્ય કરે છે. માટે તે પક્ષ પણ તમારાથી માની શકાશે નહીં. તમે કહેશે કે, ઇશ્વર જગત્ત્યુ' નિમિત્ત કારણ છે, ત્યારે અમા પુછીએ છીએ કે, જગત્ એકાંતે સત્ છે કે અસત્ છે ? તથા ઈશ્વર, જગમાં છે કે જ ગત્ની બહાર છે ? જો તમે કહેશે! કે, જગત્ એકાંત સતુ છે, ત્યારે સમજો કે જે સત્ વસ્તુ હાય છે, તેત્રિકા For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩ ) લમાં વર્તે છે, તેથી જગત્ વાત માનવાથી અનાદિકાળથી જગત્ છે, અને તેને અંત આવશે નહીં. માટે જગતને એકાંત સત માનવાથી તેને કત્તાં ઈશ્વર કહેવાય જ નહીં. જગતને એકાંત અસત્ માનશે, તે આકાશ ફુલ જેમ એકાંત અસત્ છે, તેને કઈ ઉત્પન્ન કર્તા નથી, તથા તે આકાશકુસુમવત્ અસતું હોવાથી ત્રિકાલમાં ઉત્પન્ન થતું નથી. તેમ જગત્ પણ એકાંત અસત્ હેવાથી તેની ત્રિકાલમાં ઉત્પત્તિ થઈ શકે નહીં. તે તેને કર્તા ઈશ્વર કેમ કહેવાય ? અપિતુ કદાપિ કાળે કહેવાય નહીં, માટે એ બે પક્ષથી પણ ઈશ્વર જગતકર્તા સિદ્ધ કર્યો નહીં. તથા વળી રાગદ્વેષ રહિત એ ઈશ્વર તેને જગત રચવાનું કંઈ પણ પ્રજન નથી. પ્રીતિ કહે છે કે, દુનિયાનો બનાવનાર ઈશ્વર તેમના ઈશ્વરથી જુદો છે અને તેણે છ દિવસમાં દુનિયા બનાવી, અને રવિવારના દિવસે થાક લીધે, અને દુનિયાને બનાવ્યાને લગભગ છ હજાર વર્ષ થઈ ગયાં. બ્રહ્મવાદી કહે છે કે, જગતને કર્તા બ્રહ્મા છે, અને વિષ્ણુધર્મવાળા કહે છે કે, જગતને બનાવનાર વિષ્ણુ છે. આ સર્વમાંથી એક પણ જગતને કર્તા પૂર્વોકત દૂષણયુક્ત હોવાથી સિદ્ધ કરતું નથી. ત્યારે કેઈ કહેશે કે, જગતુ એકાંત કાર્યરૂપ નથી. જગતની અંદર નવતત્વને સમાવેશ થાય છે. આ For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૧૪ ) ત્માઓ, પરંચભૂત વિગેરે પ્રકારાંતરે જગત્ કહેવાય છે. તેમાં આત્મા તથા, પંચભૂત પણ અનાદિકાળથી છે, તેથી તેને મનાવનાર કાઈ સિદ્ધ થતા નથી. પરકતૃત્વ સ્વભાવના સ'પૂર્ણ' ક્ષય કરનાર અને આત્મસ્વરૂપને સપૂણ' પ્રગટ કરનારને ઇશ્ર્વર કહેવામાં આવે છે. માટે એવા ઇશ્વરમાં જરા માત્ર પણ કાઁની ઉપાધિ તથા જગત્કર્તૃત્વની ઉપાધિના સભવ નથી. નીયરૂપ થર શરીરરૂપ ન ગનો વત્તા વચિત્ છે. અનેકાન્ત જૈનદર્શન ક ચિત્ નયની અપેક્ષાએ જીવને ઇશ્વર માનીને કકર્તૃત્વની સિદ્ધિ કરે છે. અનાદિકાળથી જીવને કમ લાગ્યાં છે, અને તેથી જીવ, સંસારી કહેવાય છે. જગમાં અન તજીવા વતે છે. તે રાદ્વેષથી કર્મ ગ્રહણ કરે છે, અને તેથી તે કમને કોં તથા લેાક્તા કહેવાય છે અને તેથી જીવ અનેક પ્રકા" રનાં શરીરાને ચારગતિમાં ધારણ કરે છે, જીવ તે કમસિંહત હાય છે ત્યાં સુધી ક્રમસહિત કંશ્વર કહેવાય છે, અને જેનાં ક્રમ નાશ પામ્યાં છે, તે કમરહિત ઇશ્ર્વર અનતસિદ્ધ કહેવાય છે. જેમ મલીન સુવણૅ અને નિલ સુવણુ એમ સુવર્ણના બે ભાગ પડે છે, તેમ અત્રપણ ક્રમ સહિત ઇશ્ર્વર રૂપ જીવા અને જેઓએ કમના સપૂર્ણ નાશ કર્યાં છે, એવા સિદ્ધ જીવા, એમ જીવાના બે ભેદ પડે છે. સિદ્ધજીવાને કર્દિ ક્રમ લાગતાં નથી. કારણ કે કર્મ લાગવાનું કારણુ રાગ For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) દ્વેષાદિ છે. તેના નાશ થતાં, દ્રવ્ય કર્મનું ગ્રહણ થતું નથી, માટે તેથી તે દાષિકાળે પરના કર્તા થતા નથી. હવે સંસારી જીવરૂપ ઇશ્વર કમ સહિત છે, તે ક ના કર્તો છે, અને તે કર્મથી શરીરને ધારણ કરે છે, માટે શરીરરૂપ જગત્ તેના કર્તા પેાતાના આત્મા અનાદિકાળથી છે એમ સ વે છે તે પણ અપેક્ષાએ ઇશ્વરા કહેવાય છે, તે પાતપેાતાના શરીરરૂપ જગત્ના કર્તો, મકડીના જાળાની પેઠે જાણવા. એમ સકમ ઇશ્વરરૂપઆત્મા અપેક્ષાએ શરીરરૂપ જગતના કર્તા વિદ્ધ ઠર્યાં, તે તેકમ સહિત આત્માને વિષ્ણુ કહે!, રાખ કહા, બ્રહ્મા કહે!, ખુદા કહે, ઇશ્વર કહે, કૃષ્ણ કહેા, તેને અનેક નાધી ખેલાવેા, સકર્તાવવામાં તે શરીરરૂપ જગને કર્તા છે અને તે આત્મારૂપ કૃષ્ણ, રામ, બ્રહ્મા, ખુદા, મહાદેવને ઓળખીએ, અને તેનું પૂજન ધ્યાન વીતરાગની આજ્ઞા પ્રમાણે કરીએ, તે કર્મના નાશ થતાં આત્મા તેજ પરમાત્મારૂપ થાય. કના નાશ થયાબાદ રાગદ્વેષના નાશથી, શરીરરૂપ જગન્ કર્તૃત્વના નાશ થાય છે. માટે કથાચિત દેહરૂપજગત્ કર્તૃત્વ આત્માને છે, તે આત્મારૂપ કૃષ્ણ વિષ્ણુ, ખુદા, ઇશ્વર, બ્રહ્માદિકમાં સકર્માવસ્યામાં વ્યવહારનયની અપેક્ષાએ, જૈનદન સ્વીકારે છે. માટે તે અપેક્ષાએ પૂવેક્તિ બ્રહ્માદિકને જૈનદર્શનમાં અનેકાન્તપણે સમાવેશ થાય છે. માટે જૈનદર્શન સર્વાંશી છે અને પૂર્વોક્ત વાઢિયા For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬), નિરપેક્ષ એકાંતપણે એકેક અંશને સ્વીકારે છે, માટે તે અજ્ઞાની છે, તે અપેક્ષાએ તેમને મત ત્યાજ્ય છે. એ પ્રમાણે સત્ય ઇશ્વરની સિદ્ધિ કર્યાબાદ, નિત્યાનિત્ય વાદીયોને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે તે બતાવે છે. સાંખે આત્માને નિત્ય માને છે તથા નિયાયિક તથા વેદાંતીઓ પણ જ્યારે આત્માને નિત્ય માનીને એકાંતે અનિત્ય આત્મા માનનાર બદ્ધદર્શનનું ખંડન કરે છે. ત્યારે શ્રદ્ધદર્શન પણ એકાંત ક્ષણિક આત્મા સ્વીકારી, વેદાંત, સાંખ્ય, નૈયાયિકોનું ખંડન કરે છે, ત્યારે તે બે વાદીયો લડતા શ્રી વિરપ્રભુની પાસે આવ્યા. શ્રી સર્વજ્ઞ વિરપ્રભુએ બે વાદીઓને કહ્યું કે, તમે શા માટે એક બીજાની અપેક્ષા સમાવિ. ના, વાદ કરી દુનિયામાં અશાંતિ ફેલાવે છે ? ધ્યાન રાખો. જુઓ, દ્રવ્યાકિનયની અપેક્ષાએ આત્મા નિત્ય છે; અને તેથી આત્મા ત્રિકાલમાં વર્તે છે, અને પર્યાયાર્થિકનની અપેક્ષાએ, અશુદ્ધ વા શુદ્ધપર્યાને ધારણ કરે છે. દેવતા થઈને, મનુષ્ય થાય છે, અને મનુષ્ય પર્યાયને નાશ થતાં નારકી પર્યાય અર્થાત (આકૃતિ) ને ધારણ કરે છે તેથી કથંચિત આત્મા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે અને કથંચિત્ આત્મા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે. માટે આત્માને નિત્યાનિત્ય માનવો જોઈએ. એમ જૈનદર્શન બે પક્ષને સ્વીકારે છે તેથી, બે દર્શનેના અંશને સાપેક્ષપણે For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) રહે છે, તેથી તે દર્શનનો પણ જૈનદર્શનમાં સમાવેશ થાચ છે. તથા જ્ઞાનવાદી અને કિયાવાદી પોતાના તરવને ઈષ્ટમાનતા શ્રી વિરપ્રભુની પાસે ન્યાય મેળવવા આવ્યા ત્યારે શ્રી વીરપ્રભુએ કહ્યું કે, તમે નિરપેક્ષપણાથી વાદ કરે છે. એકલા જ્ઞાનથી પણ મુક્તિ થતી નથી, તેમ એકલી કિયાથી પણ મુક્તિ થતી નથી, બેને સંગમ થતાં મુક્તિ થાય છે. જ્ઞાનામાં છેલ્લાઃ જ્ઞાન અને કિયા બે માનવાથી મુપ્તિ થાય છે. જેમ કેઈ માણસ ઈષ્ટ નગરને રસ્તે જા તો હોય પણ ચાલવાની ક્રિયા કરે નહીં તે ઈષ્ટનગરમાં પહોંચતું નથી. તથા કેઈ ઈષ્ટનગરને રસ્તે જાણતા નથી, અને ગમન કરે, ભૂલે ભમે, માટે જ્ઞાન અને ક્રિયા બે સાથે હોય તે ઈચ્છનગરમાં પહોચે છે. કહ્યું છે કે – ગાથા हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया। पासंतो पंगुलो दृढो, धावमाणो अ अंधओ ॥ १ ॥ આ પ્રમાણે ઉપદેશ આપ્યાથી બે વાદીઓ એક બીજાની સાપેક્ષતા સમજ્યા તેથી જ્ઞાનવાદી અને કિયાવાદી, જૈનદર્શનમાં ભળ્યા. કેટલાક એકાન્ત યોગથી મુકિત માને છે તથા કેટલાક એકાંત ભક્તિથીજ મુકિત માને છે. તથા કેટલાક એકાંત બ્રહ્મથી જ મુકિત માને છે, અને પરસ્પર એક બીજાનું ખ For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૧૮ ) હન કરી વૈર, ઝેર, મુસ‘પથી દુનિયામાં અશાંતિ ફેલાવે છે. ત્યારે તે સવાદીઓને સાપેક્ષપણે સમજાવીને, જૈનદન કહે છે કે કથ'ચિત્ ભક્તિથી પણ મુક્તિ છે, પણ ભક્તિ દોષરહિત એવા પરમાત્માની હોવી જોઇએ અને તેમના ગુણાને સ્મરી પેાતાના હૃદયમાં પ્રકાશ કરવા જોઈએ, તથા આત્માનું ધ્યાન કરવુ. આત્માનું શ વડે ગાન કરવુ તે પશુ આત્મપ્રભુની ભક્તિ છે. કથચિત્ આત્માની ચેાગથી પણ મુક્તિ થાય છે, તથા બ્રહ્મજ્ઞાનથી પણ મુક્તિ થાય છે. એમ સનાના અંશને સાપેક્ષાષ્ટિથી જૈનદર્શન માને છે. તેથી જૈનનધમ દુનિયામાં મોટામાં માટે અને શાંતિ ફેલાવનાર તથા ભ્રાતૃભાવ વધારનાર ધમ છે. જૈન ધર્મમાં સવ ધમ ભળે છે, તેથી જૈનધમ` આરાધવાથી સ ધર્મનું આરાધન થાય છે. જેમ એક મનુષ્ય છે, તેને કાઈ હાથ પકડીને કહે કે, હાથ તે મનુષ્ય છે, કોઈ પગ પકડીને કહે કે, પગ તે મનુષ્ય છે. કેાઇ મસ્તક પીને કહે કે મસ્તક તે પુરૂષ છે; કાઇ પેટ ઉપર હાથ ફેરવીને કહે કે પેટ તે પુરૂષ છે, એમ અકેક જુદાં જુદાં અંગ માનવાથી અને ખીજા અંગના નિષેધ કરવાથી, પુરૂષ મા ન્યા સિદ્ધ થતા નથી. પણ હાથ, પગ, મસ્તક, પેટ, વિગેર સવ અગને ભેગાં કરીને માને તા પુરૂષ માન્યા કહેવાય છે. તેમ અત્રપણ સાંખ્ય, મીમાંસક, વેદાંત, બૌદ્ધ, એ વાદીયે For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૧૯ ). ધર્મરૂપી પુરૂષનું એક અંગ માનીને, બીજા અંગનું ખંઠન કરે છે, અને પુરૂષનો નાશ કરે છે ત્યારે જૈનદર્શન સર્વ ધર્મ અંગને સાપેક્ષતાએ, ભેગાં મેળવીને ધર્મરૂપી પુરૂષનું પ્રતિપાદન કરે છે, માટે જૈન ધર્મ તે સર્વાગી છે, અને બીજા દર્શન અંગ છે. માટે અંગભૂત જૈનધર્મનું આરાધન કરવાથી, સર્વ ધર્મરૂપ અંગનું આરાધન થઈ શકે છે. માટે દુનિયામાં સાપેક્ષબુદ્ધિથી સર્વધર્મ સાર ગ્રહણ કરનાર અને શાંતિ તથા ભ્રાતૃભાવ, સંપ ફેલાવનાર જૈનધર્મ છે અને જૈનધર્મના આરાધનથી મુકિત મળે છે, જૈનધર્મરૂપ મહાસમુદ્ર છે. તેમાંથી ઉછળેલા બિંદુસમાન દુનિયાના અન્ય ધર્મો છે. પડદશન છે, તે જનકથિત ધર્મનાં અંગ છે, અને જૈન ધર્મ તે અંગી છે તે ઉપરશ્રી આનંદઘનજી મહારાજશ્રી કહે છે કે– नमिनाथ स्तवनम्. છે પથા. || षड् दर्शन जिन अंग भणीजे, न्यायषडंगजो साधेरे, नमि जिनवरना चरण उपासक, षडदर्शन आराधेरे० षट् ॥१॥ जिन सुर पादप पाय वखाणुं, सांख्य योग दोय भेदेरे, आतमसत्ता विवरण करता, लहो दुग अंग अखेदेरे. षट् ॥२॥ भेद अभेद मुगत मीमांसक, जिनवर दोयकर भारीरे,लोकालोक अवलंबन भजीए, गुरुममथी अवधारीर. षट् ॥३॥ For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५२० ) लोकायतिक कूख जिनवरनी, अंश विचारी जो कीजेरे.तत्त्वविचार सुधारसधारा, गुरुगमविण केप पीजेरे. षट् ॥४॥ जैन जिनेश्वर वर उत्तम अंग;अंतरंगबहिरंगेरे,अक्षर न्यासधरा आधारक, आराधे धरी संगेरे. षट् ॥५॥ जिनवरमा सघळा दर्शनछे. दर्शने जिनवर भजनारे,सागरमा सघळी तटिनी सही, तटिनीमां सागर भजनारे, षट् ॥६॥ जिनस्वरूप थइ जिन अराधे, ते सहि जिनवर होवेरे, भृगी इलीकाने चटकावे, ते भंगी जग जोवेरे. षट्० ॥ ७ ॥ चूरण भाष्य सूत्र नियुक्ति, वृत्ति परंपर अनुभवरे, समयपुरूषनां अंग कह्यांए, छेदे ते दूरभव्यरे. षट् ॥ ८ ॥ मुद्रा बीज धारणा अक्षर, न्यास अर्थविनियोगेरे । जे ध्यावे ते नवि वंचीजे, क्रिया अपंचक भोगेरे. षट् ॥ ९॥ श्रुत अनुसार विचारी बोलु, सुगुरु तथाविधि न मिलेरे, किरिया करी नवी साधी शकीए, ए विषवाद मन सघलेरे. षट् ॥१०॥ ते माटे उभो करजोडी. जिनवर आगळ कहीएरे, समयरण सेवा शुद्ध देजो, जेम आनंदघन लहीएरे षद. ११ આ સ્તવનને અથ કરતાં ઘણે વિસ્તાર થઈ જાય, માટે અત્ર અર્થ કર્યો નથી. ભવ્યજીએ ગુરૂગમથી ધારી લે તાસયર્થ એ છે કે પદર્શન પણ જૈનધર્મનાં અંગ For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧ ) છે, તે અંગસાપેક્ષતાએ ગ્રહેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, અને નિરપેક્ષતાએ ગ્રહણ કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. સમિતી જીવ, સમ્યગ્નાનથી સર્વત્ર માધ્યસ્થભાવ ધારણ કરી શકે છે, અને તેથી ઉપશમાદ્વિભાવની પ્રાપ્તિ થાયછે.બીજા ધમ વાળાએ જ્યારે તરવારની ધારથી અને બંદુક તથા તાપના ગાળાથી ધર્મોન્નતિ માટે લડે છે, અને લાખા મનુષ્ચાના સંહાર કરે છે,ત્યારે સમુદ્ર સમાન ગ’ભીર જૈનધમ વિવેકરૂપ તરવારની ધારાથી, અને જ્ઞાન ધ્યાનરૂપ બંદુક અને ધ્યાનરૂપ તે પના ગેાળાથી,માહમાયા કામ ક્રોધાદ્યિક અંતર્ના શત્રુઓને સંહારી, આત્માની ઉન્નતિ ઇચ્છે છે, ધમમાટે કાઈ જીવના સ`હાર કરવા એને જૈન ધમ સ્વીકારતા નથી દુનિયામાં મનુષ્યેાના હૃદયમાં રહેલા ક્રેષ, માયા, માન; લાલાક્રિક દોષોને ટાળવા, મનથી પણ કોઈ જીવને મારવા નહી, સત્યવચન મેલવુ'. ચારી કરવી નહી', પરસ્ત્રી, મા અન સમાન સમજવી, લેાભથી ધનવૃદ્ધિમાં આસકત થવું નહી', સતાષ રાખવા, સવજીવાની સાથે ભ્રાતૃભાવ રાખવા. સંપ કરવા, પરાપકાર કરવા, દેવગુરૂનુ પૂજન કરવું, માતપિતા તથા વડીલની સેવા કરવી, એવા ઉત્તમચુણાના મધ આપી નાત જાતના ભેદ રાખ્યા વિના, સ* મનુષ્યાને જૈનધર્મ, મુકિતની ચેાગ્યતા બતાવે છે.જૈનધમ પાળનારાએ દારૂમાંસનુ કદાપિકાળે ભક્ષણ કરતા નથી, સુધારાથી સુધરેલા, પ્રાચી For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેતે છે. અને કેશ ના પ્રકારો અને સવ' ( પરર ) નમાં પ્રાચીન અને સર્વજ્ઞપ્રભુએ કહેલો જૈન ધર્મ પાળવાથી સર્વ મનુષ્યનું કલ્યાણ થાય છે. જેનધર્મ પાળવાથી સર્વ કર્મને નાશ થાય છે. કર્મને વેદાન્તીઓ અવિદ્યા કહે છે. સાંખે કર્મને કલેશ વા પ્રકૃતિ કહે છે. બૌદ્ધો કમને વાસના કહે છે.અને શેવ કર્મને પાશ તથા પશુ કહે છે. કર્મ છે તે ભવનું કારણ છે, તેને નાશ થતાં, જન્મ જરા મરણનાં દુઃખ નાશ પામે છે, માટે જૈનદર્શનની આરાધના કરવામાં પ્રમાદ કરે નહીં, આત્માને ધર્મ જૈન છે, અને રાગદ્વેષ જીતવાથી,આત્મા જિન કહેવાય છે. જૈનધર્મ ચાર સંજીવિની ઔષધી સમાન છે, તેનું દષ્ટાંત નીચે પ્રમાણે છે. એક ગામમાં એક બ્રાહ્મણની પુત્રીને એક બહેનપણી હતી. તે પરણવાથી જુદી પદ્ધ, અને બ્રાહ્મણીને પતિ તેને તેની બહેનપણી પાસે જવા દેતે નહોતું તેથી તે ઉદાસ થઈ ગઈ. એવામાં બ્રાહ્મણને ઘેર પણ આવ્યા. તેમણે તેને ઉદાસ દેખી કારણ પૂછયું અને એક ઔષધિ આપીને કહ્યું કે, આ ઔષધિથી તારે પતિ બળદ થઈ જશે. બ્રાહ્મણીએ પતિને આવધી ખવરાવવાથી તે બળદ બની ગયું. પછી તે ઘણે પશ્ચાત્તાપ કરવા લાગી. બળદને ચારે અને ફરે, પણ તેના હાથમાં કોઈ ઉપાય આવ્યો નહીં. તે વડવૃક્ષ નીચે બેઠી હતી. એવામાં ત્યાં દિવ્ય પક્ષીનું જોડું આવ્યું. તેણે સ્ત્રીને રૂદન કરતી દેખીને જ્ઞાનથી પરસ્પર વાત કરી કે, આ વ For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨૩) ડની હેઠળ સંજીવિની ઔષધિ છે. તે જો આ બળદને ખવરાવવામાં આવે તે બળદ પુરૂષ થાય. સ્ત્રીએ આ વાત સાંભળી. સંછવિની ઔષધિ અમુક છે, એમ તે જાણીતી નહોતી. ત્યારે તેણીએ મનમાં વિચાર કર્યો કે, સંજીવિની એકલી ઔષધી પારખ્યા વિના શી રીતે ખવરાવું ? માટે વડ હેઠળ ઉગેલું સર્વ ઘાસ ખવરાવું, તે તે પણ ભેગી આવશે, એમ નિશ્ચય કરીને તેણે સર્વ વનસ્પતિ કાપીને ખવરાવી. તેથી બળદ પાછે પુરૂષ થઈ ગયો. કથાંતરે પ્રાયઃ સાંભળવા પ્રમાણે વિદ્યાધરનું જોડલું કહ્યું છે. તાત્પર્યાર્થીમાં ફેર નથી. તેમ અત્ર પણ ગુરૂ છે તે, બળદ જેવા સંસારના મનુષ્યોને ચાર સંછવિની ઔષધી સમાન જૈનધર્મ પળાવીને પરમાત્મસ્વરૂપ બનાવી દે છે. દષ્ટાંત એકદેશી હેાય છે. જેમ પેલી સ્ત્રીએસર્વ વનસ્પતિ ખવરાવી; તેમ અત્ર પણ ગુરૂ મહારાજ સર્વ ધર્મને જેમાં સમાવેશ થાય છે, એવા જૈન ધર્મનું ચારસંછવિની ન્યાયથી સેવન કરાવે છે, અને સર્વ જીવોને મોક્ષસુખ આપે છે. માટે જૈનધર્મ નું ભવ્યજીવોએ જ્ઞાનગ્રહણ કરવું. જીવાદિક નવ પદાર્થ જાણવા. જીવાદિક નવ પદાર્થ જાણવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. કે, Fiથા . जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं; भावेण सहतो, अयाणमाणेवि सम्मत्तं ॥ १॥ For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨૪ ). જીવાદિક નવ પદાર્થને જે રી રીતે જાણે છે, તેને સમ્યકત્વ પ્રગટે છે. અજાણતાં પણ જે નવ તત્ત્વની શ્રદ્ધા રાખે છે તેને નિચલ સમકિત છે એમ કેવલી ભગવાને કહ્યું છે, તે સત્ય છે. એમ ભાવવડે પણ સમકિત પ્રગટે છે. સાતન થી નવ તત્ત્વનું સ્વરૂપ જાણતાં શ્રદ્ધા કરતાં નિશ્ચયથી સમકિતની પ્રાપ્તિ થાય છે. ભવ્યજીએ નિરપેક્ષપણે થતું વાદવિવાદ આગ્રહ છેલને સાપેક્ષાયે વસ્તુનું સ્વરૂપ સમજવું, સાતનની સાપેક્ષતા સમજ્યા વિના હઠ, કદાગ્રહ, વિવાદની હયાતી છે, જેમ કેઈ નગરની બહાર એક જ્ઞાની ઉદ્યાનમાં રહેતા હતા. ત્યાં કેટલાક મૂર્ખાએ આવ્યા.તે મૂર્ખએ ઘીની વાત જ્ઞાનીને પુછવાના હતા. તેમાંથી એક મૂર્ખ ખાનગીમાં પૂછયું. વ્રતનું કારણ શું છે? જ્ઞાનીએ કહ્યું ઘાસ છે. બીજા મૂર્ખાએ ખાનગીમાં વ્રતનું કારણ પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું, ગાય છે, ત્રીજાને ખાનગીમાં આંચળ બતાવ્યા, થાને દેહન બતાવ્યું. પાંચમાને દુધ બતાવ્યું. છઠ્ઠાને દહિ બતાવ્યું, સાતમાને માખણ બતાવ્યું. તે મૂખએ આ પ્રમાણે ખાનગીમાં પુછીને ગુપચુપ ત્યાં થી નીકળી ગયા, પશ્ચાત્ એક સરોવરની તીરે બેઠા પછી તેમાંથી એકે કહ્યું ભાઈએ જુએ, ઘીનું કારણ ગાય છે, ત્યારે ત્રીજાએ કહ્યું ઘીનું કારણ આંચળ છે, બીજી બધી વાત ખેટી છે, ચોથાએ વ્રતનું કારણ દૂધ કહી બીજી For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૫૫ ) વાતાનું ખંડન કર્યું. પાંચમાએ ધૃતનુ કારણ દહી બતાવી બીજા કારણેાનુ ખંડન કર્યું. છઠ્ઠાએ ધૃતનું કારણ માખણ બતાવી, બીજાએએ માનેલાં કારણાનું ખંડન કર્યું, અને પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યા, અને લઢવા લાગ્યા, પાતપેાતાનાં માનેલાં કારણેાને જ તેઓ સત્ય માનવા લાગ્યા.એવામાં પેલા જ્ઞાની પુરૂષ આવી પહેાંચ્યા,અને સર્વેએ તેમને નમસ્કાર કર્યાં. જયારે જ્ઞાનીએ મૂર્ખાઓને વાદવિવાદનું કારણ પુછ્યુ ત્યારે તેઓએ પેાતપેાતાની સર્વ હકીકત જણાવી. ત્યારે સવને શાંત કરી જ્ઞાની કહેવા લાગ્યા કે, હું લખ્યું ! તમા સર્વને મે' જુદાં જુદાં કારણ કહ્યાં છે. તમારી પરીક્ષા જેવાને જુદી જુદી વાત કહી છે, પણ તમે સમજયા નહીં. એકેકને એક એક કારણ બતાવ્યું, પણ તેટલાથી ધૃત ખ નતું નથી, પણ સાતે કારણેાને ભેગાં કરી માનીએ તે ઘી થાય. જુએ તે હું તમને સમજાવું, પ્રથમ ઘાસ ખાધા વિના ગાય દૂધ આપે નહીં. માટે ઘાસ પણ ધૃતનું કારણ છે. તથા ગાય અગર ભેંસ વિગેરે વિના દૂધ થતું નથી. માટે ગાય વિગેરે પણ ધૃતનું કારણ છે, તથા આંચળ વિના ધ નીકળે નહીં, તથા આંચળાને પણ દોહ્યા વિના દૂધ નીકળે નહીં માટે દાહન પણ દૂધપ્રતિ કારણ છે, અને દૂધ વિના દહી થાય નહીં, અને દહી વિના માખણ થાય નહીં, અને માખણ વિના ધૃત થાય નહીં, માટે દૂધ, દહી અને મા For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૬ ) પણુ પણ ઘી થવામાં કારણ છે. તેમજ વવનાર તથા ગળે વિગેરે પણ ધૃતમાં નિમિત્ત કારણ છે. ઘીનું કારણ માખણ માને અને બીજું માને નહીં તે, દહી વિના માખણ બની શકનાર નથી. માટે કહી પણ ઘીનું કારણ માનવું જોઈએ. તથા દૂધનું કારણુ ઘાસ, ગાય વિગેરે છે અને આસન્ન કારણ દહી માખણુ છે પણ આસન્ન કારણ દહી અને માખણ એ બે માને, અને બીજાં માને નહીં, તે પણ ચગ્ય નથી, કારણકે દહીનું કારણું દૂધ છે. દૂધવિના દહી થાય નહીં, માટે દૂધ પણ માનવું જોઈએ. દૂધ, દહી, અને માખણ એ ત્રણ વિના અન્ય ઘીનાં કરણ નથી એમ કહેવું તે પણ ગ્ય નથી. કારણ કે દૂધ પણ આંચળવિના નીકળે નહીં, માટે આંચળ પણ કારણ માનવું, અને ભેંસ તથા ગાય વિગેરે વિના આંચળ હોય નહીં, માટે ગાય વિગેરેને પણ કારણ માનવાં જોઈએ, અને ગાય પણ ઘાસ વિગેરે ભક્ષ્યવિના દૂધ આપે નહીં, માટે તે પણ કારણ માનવાં જોઈએ. એમ આસન્ન સાપેક્ષટષ્ટિથી સર્વ માનતાં, ઘી (વૃત) ની ઉત્પત્તિ બને છે. તેમ અત્ર પણ નિગમ વિગેરે સાતનયથી એક ધર્મરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. સાતનની સાપેક્ષતાએ ધર્મ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ સિદ્ધ થાય છે. માટે ભવ્યપુરૂએ સાતનથી સત્યધર્મસ્વરૂપ સમજી હઠ કદાગ્રહ દૂર કરી જૈનદર્શનને સ્વીકાર કરે. કાળથી કાર્યની ઉત્પત્તિ કાલવાદી માને છે, તથા સ્વભાવવાદી સ્વ For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨૭ ) ભાવથી કાર્યની ઉત્પત્તિ એકાંતે સ્વીકારે છે-નિયતિવાદી નિયતિથી કાર્ય સિદ્ધ માને છે. કમ વાદી ક્રમ થી એકાંતે કાની ઉત્પત્તિ માને છે, અને ઉદ્યમવાદી એકાંતે ઉદ્યમથી કાર્ય સિદ્ધિ માને છે. એમ પાંચ વાદીએ એકેક કારણુ માની અન્યના નિષેધ કરી પરસ્પરદ્વેષ કરે છે; તેઓ વાદ વિવાદ કરતા, શ્રી વીરપ્રભુની પાસે ન્યાય મેળવવા ગયા. ત્યારે શ્રી વીરપ્રભુએ કહ્યું કે-પાંચ કારણેા મળેથી, કાયની સિદ્ધિ થાય છે આ એક મનુષ્યની ઉત્પત્તિ ઉપર ઘટાડીએ, ગર્ભ ધારણ કરવાને કાળ આવે છે, ત્યારે સ્ત્રી ગર્ભને ધારણુ કરે છે. ક ઇ તે માલ્યાવસ્થામાં ગર્ભ ધારણ કરતી નથી, તે મજ મનુષ્યની ઉત્પત્તિ સ્ત્રીથી થાય છે. લીંબડાથી લોંખડા થાય છે, આંખાને કેરી થાય છે, ગધેડીથી ગધેડાં થાય છે. મ નુષ્યેાત્પત્તિ વભાવ, સ્ત્રીમાં છે. માટે વભાવ પણ કારણ છે. સ્ત્રીને ગર્ભ રહ્યા, પણ નિયતિ હૈાય તે જીવી શકે છે, નહીંતા ગર્ભ માં પણ કેટલાક મરી જાય છે, માટે મનુષ્યેાપત્તિપ્રતિ નિયતિ પણ કારણ છે. તથા પૂર્વભવમાં મનુષ્ય ગતિ ક્રમ માંયું ન હેાત, તે મનુષ્યાવતાર આવત નહીં, માટે ક્રમ પણ કારણ છે. તથા ગભમાં એજાહાર લામાહાર, વિગેરે આહાર ગ્રહણ કરવાના પ્રયત્ન રાખ્યા નહાત,તે તે વૃદ્ધિ પામત નહીં માટે; પુરૂષા પણુ કારણુ છે. એમ કાલ, સ્વભાવ, નિયતિ. ક્રમ અને ઉદ્યમ એ પાંચ પણ મનુષ્યપ્રતિ કારણ છે. એમ For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર૮ ) આ દરેક કાર્ય સિદ્ધિમાં પાંચ કારણના સમવાયની જરૂર છે. પ્રમાણે શ્રી વીરપ્રભુના ઉપદેશથી અજ્ઞાન નષ્ટ થવાથી, પાંચ વાદીઓ પણ જૈનદર્શનમાં ભળ્યા. આ પ્રમાણે પ્રસંગેાપાત્ત અત્ર વર્ણન કરી મૂળ વિષય ઉપર આવીને કહેવામાં આવે છે કે આત્માની પરમાત્મદશા પ્રાપ્તિ દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ પામીને મનશે. કાલાદિક સામગ્રી પામતાં મેાક્ષરૂપ ચ પૂર્ણ કાની સિદ્ધિ થશે. શ્રી આનંદઘનજી મહારાજ પણ અજીતનાથના સ્તવનમાં કહે છે કે— काल लब्धि लही पथ नीहाळशुरे, ए आशा अविलंब; ए जन जीवेरे जिनजीजाणजोरे, आनन्दघनमत अंब= पन्थडो ॥ સાનુકૂળ સામગ્રીની સપૂર્ણતાએ ક્ષાયિકભાવે મેક્ષની પ્રાપ્તિ થશે. કથની કથતાં, જો તત્ત્વની પ્રાપ્તિ ન થાય, તે કથનીથી પણ આત્મહિત નથી, માટે આત્મસ્વભાવમાં રમણુતા કર !! તેથી તું પરમાત્મપદ પામીશ. અન્તમાં વર્તનાર ત્રણ ભુવનનાનાથ એવા આત્માનું ધ્યાન કરે, તેથી શાશ્વત સુખરૂપ મેવા પામશે. સત્ય શાશ્વતપદપામવા આત્મદેવનુ આરાધન કરેા. નિશ્ચયથી આત્માજ દેવ છે, તથા આત્માજ ગુરૂ છે, અને નિશ્ચયથી જોતાં આત્મામાંજ ધમ છે, અને બ્ય વહારથી પૂજ્ય અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને તીર્થંકરે કહેલા ધર્મ જાણવા. ગચ્છ ગચ્છની સિન્નતા, તથા ગચ્છની ખાસ્ક્રિ યામાં ફેર છે તેમાં એકાંત જે રાગી થઇ, સત્યતત્ત્વ જોતેા નથી, For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૯ ) તે આત્મહિતકરતા નથી.બાહ્ય ગચ્છાદિકમાં એકાંત ધમ માની જીવા અનેકાંત ધનુ સેવન કરી શકતા નથી. વ્યવહારમાં ગચ્છ માનવા જોઇએ. શ્રી વીરપ્રભુની પરપરાએ સુવિહિતગચ્છ ચાલ્યા આવે છે. સાધુએ ગચ્છમાં વાસ કરવા જોઇએ. એમ ઉપદેશમાળામાં કહ્યું છે. ગચ્છથી વીરપ્રભુનું શાસન ચાલે છે. આત્મજ્ઞાનની પ્રાયઃ લાપતા થઈ છે. અહેા જગમાં જ્ઞાનવિના મહા અન્ધેર ચાલી રહ્યું છે. તેમજ અનેકાંત ધર્મના જ્ઞાતા મુનિવર્યાં તે અલ્પ છે, અને અજ્ઞાની જીવા તા જ્યાં ત્યાં અથડાય છે, વિષમ કલિકાલમાં મનુષ્યને સમુદાય પ્રાયઃ આત્મજ્ઞાન પ્રતિ લક્ષવાળા નથી. તથા જનસમુદાયની પ્રાયઃ આત્મજ્ઞાન પ્રતિ ભાવના થતી નથી અને તે વાત સમજી પણ શકતા નથી. તેમની જેવી ભવિતવ્યતા, તે મમતને શેક કરવા ચેગ્ય નથી. સર્વાશે જિનકથિત સ્યાદ્વાદ દર્શીન પરિપૂણુ' છે, એમ નિશ્ચય છે. સ્યાદ્વાદજ્ઞાનવિના મેાક્ષની સાધના કરવી, તે પેાતાની મતિના ઉન્માદ જાણવા, તત્ત્વની પરીક્ષા કરી તત્ત્વની શ્રદ્ધા કરવી અને તેને આદર કરવા મતાવવામાં આવે છે. મુા. करो परीक्षा तत्त्वनी, गुरुगम धारी ज्ञान || पंडित पुरुषो पारखे, त्यजी कदाग्रह मान ॥ १६१ ॥ वीर वीर श्री वीरनी, वाणीनो उपकार ॥ પુરાણ નાળીયો, હેતાં નાવે વાર † ૨૬૨ ॥ 34 For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) केवलज्ञानी वीरना, वचने छे विश्वास ॥ काललब्धि सामग्रीथी, फळशे सघळी आश ॥ १६३ ॥ | श्रीसंखेश्वर पासजी, करजो सेवक सहाय ॥ नगर घुलेवा आवीने, बुद्धिसागर गाय ॥ १६४ ॥ केशरीया ऋषभप्रभु, करजो सुपर म्हेर || आपपसार आत्ममां थाशे लीलाल्हेर || १६५॥ ओगणीस बासठ सालमां, वसन्त पञ्चमी दिन । नगर घुलेवामां कर्यो, पूर्णग्रन्थ सुखलीन ॥ १६६॥ ભાવાથ—સુગમ છે, તેથી વિશેષ લખ્યું નથી. આ ગ્રન્થ, દુહામાં રચવાનેા પ્રારંભ ઈડરગઢમાં વિ. સંવત ૧૯૬૨ માગશર સુદિ એકમના રોજ કરવામાં આવ્યેા હતેા. ત્યાર આદ વિજાપુરના સંઘમાં કેશરીયાજી જતાં સ્થિરતાના વખતમાં પ્રાંતિજ, અહેમદનગર, રૂપાલ, ટીટાઇ, શામળાજી વીંછીવાડા, ડુંગરપુર અને કેશરીયાજીમાં રચના થઇ હતી. ૧૨૫ દુહાથી શ્રી કેશરીયાજીમાં પં. શ્રી રૂપવિજયજી મહારાજની દેરીની ઉપર એક ઉંચી ટેકરી છે, ત્યાં માકીની રચના કરવામાં આવી હતી. શ્રી કેશરીયાનાથની કૃપાથી, લેવાનગરમાં દુહાથી પૂર્ણ ગ્રંથ સમાપ્ત કર્યાં, જ્ઞાનયિામ્યાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ છે, માટે આ ગ્રન્થ વાંચી જ્ઞાનક્રિયાપરાયણ થવુ શુદ્ધ આચરણ વિનાના શુષ્ક જ્ઞાનિચા હાલીના રાજાની પેઠે, આત્મા આત્મા · For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩૧ ) પિોકારે છે, પણ પિતાનાં આચરણ સુધારતા નથી અને જાણે તત્વ પામ્યા હોય એમ માની સ્વેચ્છાચારી બને છે, તેમને હિતશિક્ષા કે જ્ઞાનનું ફળ વિરતિ છે. આસવનાં આચરણ છે, સંવરનાં આચરણ ગ્રહણ કરવાં. શ્રાવકનાં બારવ્રત ગ્રહણ કરવાં અને શક્તિ હોય તે દીક્ષા અંગીકાર કરી પંચમહાવ્રત પાળવાં. એકાંત કિયાવાદીને હિતશિક્ષા કે જ્ઞાનપૂર્વક કિયાથી સંવર તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે.શાશનની ઉન્નતિ, જ્ઞાનથી થાય છે, તથા પિતાનાં નિર્મલ આચરણથી થાય છે. જ્ઞાનથી શાસન ચાલે છે. ભગવાનની વાણું રૂપ શ્રુતજ્ઞાનને પરમ આધાર છે. જ્ઞાન ભણવું, ભણાવવું જ્ઞાનાભ્યાસીઓને સહાય આપવી, જ્ઞાનવિના અંધારૂ છે. દેવગુરૂ ધર્મને પણ જ્ઞાનવિના કોઈ જાણું શકતું નથી. માટે સૂર્યસમાન એવા જ્ઞાનનું એકચિત્તથી આરાધન કરવું. કન્યા રાત્તિઃ चतुर्विशास्त्रामी जिनभगवतां, वीरभगवांस्तदीया शिष्याणां विशदपरिपाटी बहुरभूत् गुरु स्तस्यां श्रीहीरविजयमुनिःमरिरभवत् । यदाऽऽदिष्टैःसद्भिः सुलभमभवन्मोक्षनगरम् ॥१॥ सहजसागरस्तस्य शिष्योऽभून्मुनिपुङ्गवः ॥ चारित्रशुद्धिधर्ताऽसौ तच्छिष्यो जयसागरः ॥ २ ॥ जयसागर शिष्योऽपि, जीतसागरनामकः ॥ धर्मकजीविनस्तस्य, शिष्योऽभून् मानसागरः ॥ ३ ॥ For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५३२ ) मयगलसागरऋषिणा, तस्यशिष्यत्वमनन्तरं विहितम् ॥ तदनन्तरमनुभविता पद्मसागराख्यमुनिवर्य्यः ॥ ४॥ सुज्ञानसागरमुनिः प्रथयाञ्चकार ॥ गुर्वी गुरोः सरलभक्तिमसौ ततोऽग्रे || सुज्ञानसागरमुनेरभवत्सु शिष्यः ॥ रूपेण यः सहित आत्मन इत्यभिरूयः ॥ ५ ॥ सरूपसागरो यस्य नाममात्रं हि सुश्रवम् ॥ तच्छिष्योऽजनि धर्मात्मा, निधानसागरो मुनिः ॥६॥ निधानसागरस्याप, शिष्योऽभून्मुनिसत्तमः ॥ मयासागर इत्येवं, - संज्ञया ख्यातकीर्तिकः ॥ ७ ॥ मयासागर शिष्योऽस्ति, नेमिसागर साधुराट् ॥ यतीनां शिथिलाचारो, वारितो येन सर्वथा ॥ ८ ॥ प्रख्यातः सर्व संधे यः, क्रियोद्धारकयोगिराट् ॥ गुर्जरत्रादिदेशेषु जैनधर्मप्रचारकः ॥ ९ ॥ धर्मात्मा खलु नेमसागरमुनिः संवेगपक्षोद्धरन् ॥ सच्चारित्रजुषां पथः शिथिलतां मूलोपघातं नयन् ॥ निस्तन्द्रं क्रियया कुठारसमया कर्माटवीं छेदयन् ॥ भव्यान् देशना सुधामधुरयामोक्षोपयोग्यान् दिशन || १०| तच्छिष्यो रविसागरो रविरिवाऽज्ञानान्धकारान्तकः ॥ श्रीमत्सागरगच्छ पुष्करतले शीतत्विषां संचयः For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (433) सच्चारित्रपरायणात्मनिरतः शान्तः प्रतापी मुनिः॥ तच्छिष्यः सुखसागरो विजयते शिष्यप्रशिष्यातः॥११ भवेञ्चेत् कोऽपि पापीयान् दृष्ट्वा तं सुखसागरम् ॥ सुखस्य सागरे मग्नो, जायते नात्र संशयः ॥ १२॥ श्रीवचोवर्गणा यस्य, यादृशी तोपदायिनी ।। वक्तुं नो शक्यते यैस्ते, भुक्ता जानन्ति तद्रसम् ॥१३॥ शैथिल्येपीन्द्रियादीनां, चारित्रे शूरताधरः ।। अहो चेतस ऐकाम्यं मुनेरेकान्तवासिनः ॥ १४ ॥ तच्छिण्याग्रणिबुद्धिसागरमुनेः सत्त्वानुकम्पार्थिनः ॥ जीवो मोक्षपथं कथं सुलभतामित्याशयेयं कृतिः ॥ यावच्चन्द्रदिवाकरौ प्रभवतां श्रेयोऽथिनां श्रेयसे ॥ ग्रन्थः श्रेष्ठजनादृतः सवितिः पूर्ति गतो भावतः ॥१५॥ कृष्णश्रेष्ठिसुपुत्राय माणसाग्रामवासिने ॥ श्रावकवीरचन्द्राय, चात्मार्थ विटतिः कृता ॥ १६॥ पावकाशाङ्कचन्द्राब्दे ( १९६३ ) वैक्रमे पूर्णिमातथौ। पूर्णतामगमद्ग्रन्थः श्रावण अगुवासरे ॥ १७ ॥ सानन्दसङ्घविज्ञप्त्या चातुर्मास्यं कृतं मुदा ॥ सुखाब्धिगुरुणा साध, समाधिसुखपूर्वकम् ॥ १८ ॥ ॐ ही श्री धरणेन्द्रपद्मावतीसहिताय संखेश्वरपार्श्वनाथाय शांति तुष्टि पुष्टिं कुरु २ स्वाहा॥ ॐ शांतिः शांतिः शांतिः३ मदेव, १८९३. For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अ-१ अ-२ 7 'भजन ) ओधवजी संदेशो कहेजो श्यामने. ए राग. अपूर्व अवसर समकित श्रद्धाथी लही, वैरी वामीश कर्म मर्म जंजाळजा. सादि अनंति स्थिति भांगो ए कह्यो, टळे अनादि शांतपणे निरधारजो. दुःख सुख समभावे वेदु हुं आत्ममां, शत्रुमिम पुत्रादिकपर समचित्त जो. चउगति छेदक चोथु गुणठाणु लही, दर्शनमोहनी टळतां थाउं पवित्रजो अनंतभव कारक क्रोधादिक चउ हणी, आतमभावे थाउ हुं सम स्थिरजो. अंतर्दृष्टिथी आतमने देखतां, टळे अनादिपरपरिणतिभव पीडजो. आत्मासंख्यप्रदेशे दृष्टि जोडतां, संयम हेतु पामी थाउं फकीरजो. बार कषायने टाळी गुणश्रेणि चढे. धर्मध्यान वेगेथी संयत वीर जा. रोगशोकवियोगादिक दूरे टळ्या. निरागी निःस्नेही अप्रतिबद्धजो. निर्लेपी आकाशनी पेरे तत्वथी, क्षपक श्रेणि शुकल परिणामे लद्धजो. भिन्न भिन्न स्वरूप आतमनुं ओळख्यु, For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अ -७ (५५) दुःखकारक टळियो परपुद्गल संगजो. आत्मानुभवसागर कल्लोले चढयो, उछळी समतो आतमज्ञान तरंगजो. आत्मस्वरूपे आरोहण गुणठाणनं, कर्म प्रकृति विचित्र खरती जोयजी सोऽहं सोऽहं लागी ताळी ध्याननी, तत्त्वमसिपद सम्यक त्यां अवलोयजों, धर्मास्तिकायादिक पांचे द्रव्यर्नु, भिन्नपणुं त्यां आतमद्रव्यथी होयजो. तेना गुण पर्यायादिक पण भिन्न छे. अस्तिपणे वसिया स्वद्रव्यमा जोयजो. नास्तिकता तेनी छे आतमद्रव्यमां, स्वगुणनी अस्तिता आत्म अनंतजो. अस्तिता नास्तिता समकाले रही, वाच्याऽवाच्यपणे भाखे भगवंतजो. द्रव्य गुण पर्याय स्वरूपनी चिन्तना, पुद्गलथी न्यारो मुज आतमद्रव्यजो. स्वपर प्रकाशक भोक्ता छ निजऋद्धिनो, करे प्रवृत्ति तत्त्वविवेचक भव्यजो. काल अनादिथी लाग्यां जे घातियां, कर्मतणो गुणठाणे बारमे अन्तजो, केवलज्ञानी क्षायिकवीर्य धरी वरे, सयोगी गुणस्थानक तेरमुं कन्तजो. दुग्धरज्जुवत् वेदनीयादिक चारनी, For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 3 ) स्थितिनुं होवे ज्यांहि जेटलं मानजो. भोगवी चउदमं गुणठाणं उल्लंघतां सिद्ध बुद्ध परमातम श्री भगवान्जो. मनवच. कायाकर्माष्टकनी वर्गणा, पुद्गलसंगनो जरा नहि संबंधजो. जन्म जरा मरणादिक सहु दूरे गयुं, लह्यो अपूर्व आतम कर्म अबंधजो. आविर्भावे भासी गुणनी संतति, सहजानन्दे विचरे आतम भूपजो. पर्वप्रयोगे गतिपरिणामे सिद्धमां, पहोच्यो चेतन टळी अनादिधूपजो. सादि अनन्त स्थिति शाश्वतपदतणी, षट्कारक परिणमतां तत्वस्वरूपजो. निराकार साकाररूप दो चेतना, चिदानन्द गुणधारक श्रीचिद्रूपजो. सहस्र जिव्हा आयुष्य पूर्वक रोडनुं, केवलज्ञानी कहेतां न लहे पारजो व्यवहार निश्चय नयबेने अवलंबतां, बुद्धिसागर शाश्वतपद निर्धारजोः अ--१२ For Private And Personal Use Only अ-१३ अ -१४ अ-१५ अ-१६ ॐ अर्ह महावीर शान्तिः शान्तिः शान्तिः Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only