________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૭), ને આનંદ પ્રગટ ઇએ, એમ માની બેસશે નહીં. શેલ વાવી અને એક બે હાથની મટી થઈ એટલે મીઠો રસ થવો જોઈએ એ વિચાર કરશે નહીં, શેલડી મટી થશે, અને તેને કાળ પહોંચશે, એટલે શેલીમાં સ્વયં મિન્ટરસ પ્રગટશે. તેમ આત્માને આનંદ પણ પરિપક્વ જ્ઞાનાવસ્થા તથા કાળની અપેક્ષા રાખે છે.
શિww–હે કૃપાળુ સદગુરૂ !!! આત્માને આનંદ અમને પ્રત્યક્ષ ઈન્દ્રિયથી દેખાડે તો અમે આત્માના આનંઇને સત્ય માનીએ. | ગુજરા–હે વિનેયશિષ્ય!!! આત્માને આનંદ અરૂપી છે. તેથી ઈન્દ્રિયે તેનું ગ્રહણ કરી શકતી નથી, તેથી તેનું ઈન્દ્રિયો દ્વારા ભાન થતું નથી. જે છે ઈન્દ્રિ
દ્વારા આત્માને આનંદ જાણવા ઈચ્છે છે, તે અજ્ઞાની છે, તે ઉપર એક દષ્ટાંત હું તને આપું છું. ગંગાનદીના કાંઠે એક ગી રહેતું હતું. તેની પાસે ગાભ્યાસ કરવામાટે અનેક જીજ્ઞાસુ ભળે આવતા હતા. એગી પણ સર્વભવ્યોને બાહૃા પદાર્થનંદના કરતાં આત્માને આનંદ અખંડ અને નિત્ય છે, એમ અનેક યુકિત પ્રયુકિતથી સમજાવતા હતા. એક નાસ્તિક શિવે કહ્યું, કે-હે ગીરાજ ! જે આનંદ ઇન્દ્રિયગોચર નથી, તે આનંદ આત્માને છે, તેને મને અનુલવ આવતું નથી, તેથી મને આત્માના આનંદની શ્રદ્ધા
For Private And Personal Use Only