SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૮ ) વળી ઘરના બીજા છ ભેદ કહે છે. ૧ પુદ્ગલદ્રવ્યને મેરૂ પ્રમુખ તે અનાદિ નિત્ય પર્યાય છે. ૨ જીવદ્રવ્યનું સિદ્ધપણું છે, તે સાદિ નિત્ય પર્યાય જાણે. સિદ્ધપણું પ્રગટયાની સાદિ છે. અને વળી તે નિત્ય છે, તેને કદાપિકાળે નાશ થવાને નથી. ૩ સમય સમયમાં જીવ ઉપજે છે અને વિણસે છે, તેને અનિત્ય પર્યાય કહે છે. ઋનિત્યપુર સાદિક્ષાંત ભાગે છે, અને તે દ્રવ્યમાં સમયે સમયે વતે છે. ૪ જીનાં જન્મ મરણ થાય છે, તે કર્મથી થાય છે, અને કર્મથી આત્માને અશુદ્ધ પર્યાય કહેવાય છે, અને જન્મ મરણરૂપ પથાર્ય છે, તે અનિત્ય છે, માટે જન્મ મરણાદિકને અશુદ્ધ અનિત્ય પર્યાય કહે છે. પ જડરૂપ કર્મને સંબંધ છે, તે ઉપાધિ છે તેને ૪viધવા કહે છે. ૬ સર્વ દ્રવ્યના મૂલ પર્યાય એક સરખા છે, તેને શુદ્ધvય કહે છે. હવે સતના રવા કહે છે. સાત નયનાં નામ નીચે મુજબ છે. નૈમિ. ર સંદ ३ व्यवहार. ४ ऋजुसूत्र. ५ शब्द. ६ समभिरुढ. ७ एवंभूत પ્રથમ નૈમિનયનું સ્વરૂપ કહે છે, વસ્તુના ધર્મના For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy