________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) રહ્યું છે. અને પરમાણુરૂપ દ્રવ્ય છે તે પર્યાયના ફેરફારથી પણ પોતે બદલાતું નથી, માટે તે પરમાણુ દ્રવ્યપણે નિત્ય છે, જગતમાં અનંત પરમાણુઓ છે. પરમાણુઓથી બનેલા પદુગલસ્કીધે કેટલાક દ્રષ્ટિગોચર થાય છે અને કેટલાક દ્રષ્ટિગોચર થતા નથી. પરમાણુઓમાં ગમન શકિત રહી છે, તેથી તે ગમનશકિત પરમાણુથી બનેલા સ્કોમાં પણ આવે છે. ઉદ્યોત, તાપ, પ્રતિબિંબ, તાઢ, છાયા એ સર્વ પુદગલ દ્રવ્યના ઔધે છે. શબ્દ છે, તે પણ પુદ્ગલ દ્રવ્યના સ્કંધો છે ઇદ્રગુણમાજા તૈયાયિક શબ્દગુણ આકાશને એમ કહે છે પણ તે તેમની ભૂલ છે, કારણ કે, આકાશદ્રવ્ય અરૂરી છે. અને શબ્દ તે રૂપી છે. આકાશ અગતિમાન છે અને શબ્દતે ગતિમાન છે. વળી શબ્દો મુખાદિ પ્રયત્ન જન્ય છે, તેથી તે આકાશને ગુણ નથી, વળી હાલના સમયમાં શબ્દ ગતિમાન રૂપી છે, તેની સાબીતીમાં નોગ્રાયંત્ર અને ટેલીફ્રેન વિગેરેને જોઈ . શબ્દરૂપી છે અને તે પુદ્ગલ દ્રવ્ય છે, એમ અનેક હેતુઓથી સિદ્ધ થાય છે. આ સ્થળે તેની ઘણી ચર્ચાકરવી તે એગ્ય નથી પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. તેને સ્વભાવ સડણ પડણ અને વિશ્વસનને છે, પુદગલ દ્રવ્ય અજીવ છે. કાકાશમાં પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ છે. પુદગલ દ્રવ્યમાં ઘણું શકિત રહી છે, પણ તે આત્મિકશક્તિ કરતાં જુદા પ્રકારની છે. ઘર, હાટ, શરીર, ઇન્દ્રિય,
For Private And Personal Use Only