________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
અન્ય ઇશ્વર નથી. જે વસ્તુ અનાદિ છે. તેને મનાવનાર કોઇ હાતા નથી. પ્રત્યેક પરમાણુમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્યની સાથે પરિગુમી જાય છે, તેથી પુદ્ગલ દ્રવ્ય પરિણામી કહેવાય છે. પુદ્દગલ દ્રવ્ય વ્યવહારથી જીવની સાથે પરિણામી છે. પણ નિશ્ચયથી પરિણામી હોત, તે પુદ્ગલદ્રવ્યથી ભિન્ન કાઈ આત્મા થાત નિહ. અનેક જીવા પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન ચાય છે, માટે પુદ્ગલ દ્રવ્ય છે, તે વ્યવહારથી જીવની સાથે પરિણુંને છે. જેમ દુધ અને જલ પરસ્પર એક બીજામાં મળી જાય છે, તેમ આત્મા અને પુદ્ગલ પરસ્પર પરિણમે છે. અનાદિકાળથી આત્માની સાથે કરૂપ પુઙ્ગલ પિરણુમ્યું છે. કર્મ પુદ્ગલ સ્કધા અનિત્ય છે કારણ કે, તે મળે છે, અને વિખરે છે. પુદ્ગલ પરમાણુએ જડ છે. અન્ય દ્રવ્યનું પેાતાનું સ્વરૂપ હૃગુનાને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવ નથી. પુદ્ગલ ડ્રગ્ધરૂપ અનંત પમણુએમાં નિત્યપણુ અને અનિત્યપણુ કહ્યુ છે. નચિકેએ પરમાણુ આને એકાંત નિત્ય મધુ અને અનિત્યપણું કહ્યું છે. દ્રશ્યાર્થિયની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્યપણુ રહ્યું છે. એમ સરે કહ્યું છે-એકજ પરમાણુમાં એક સમયે નિત્યત્વપણું અને અનિત્યત્વપણું રહ્યું છે. પરમાણુમાં રહેલા વર્ણ ગધરસ અને સ્પર્શના પર્યાય કરે છે, માટે અનિત્યત્વપણુ
For Private And Personal Use Only