________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧). તેના કરતાં તેજસ વર્ગણામાં અનંતપરમાણુવિશેષાધિક છે. એમ ભાષા વર્ગણ તથા શ્વાસોશ્વાસ વર્ગણા અને મને વગણ અને આઠમી કાર્મણ વર્ગણામાં ઉત્તરોત્તર અનંતાનંતવિશેષાધિક પરમાણુઓ રહ્યા હોય છે. આ આઠ વર્ગણાઓ ચૌદરાજ લેકમાં ભરી છે. દરેક જીવ, કર્મ–આ આઠ વર્ગણાઓને ગ્રહણ કરે છે, અને પછી તેને ત્યાગે છે. આઠ કર્મ પણ પુદગલ પરમાણુઓના સ્કોથી બન્યાં છે. છ લેયાઓ પણ પરમાણુઓના કંધેથી બની હોય છે. પાંચ પ્રકારનાં શરીર પણ પુદગલ પરમાણુઓના ઔધોથી બને છે. પુગલ સ્કંધના બે ભેદ છે. એક સચિત્ત પુદગલ સ્કંધ અને બીજો અચિત્ત પુગલસ્કંધ તેમાં જીવની સાથે લાગેલા સ્કંધોને સચિત્ત પુગલ સ્કંધ કહે છે, અને જે જીવના પ્રદેશોની સાથે નથી લાગ્યા તેને અચિત્ત પુગલ સ્ક કહે છે. સચિત્ત અને અચિત્ત પુદગલ સ્કંધ પણ મળે છે અને પાછા વિખરાઈ જાય છે. સ્કંધ પણ યુગલ દ્રવ્યના પર્યાય કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કધ અનિત્ય છે. પૃથિવી, જલ, અગ્નિ અને વાયુ તત્ત્વરૂપે પણ પગલ દ્રવ્ય પરિણામે છે, ચાર તત્વમય સ્થિતિ તે પણ પુદ્ગલ ઔધોની છે. છકાયરૂપે પણ પુદ્ગલ દ્રવ્ય પરિણમે છે. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. અનાદિકાળથી પુગલદ્રવ્ય છે, અને તેને અંત નથી, માટે તે અનંત છે. પુદગલને કર્તા કોઈ
For Private And Personal Use Only