________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ત્રીજું આકાશાસ્તિકાય દ્રવ્ય છે. આકાશદ્રવ્ય લાક તથા અલેાકમાં સર્વવ્યાપી છે. અવાજો સાળાનું અવકાશ આપવેા, એજ આકાશનું લક્ષણ છે. સર્વે દ્રવ્યને રહેવાના સ્થિતિ આકાશમાં છે. લેાકાકાશમાં પંચ દ્રવ્ય છે. અલેાકાકાશમાં તે ફ્ક્ત એક આકાશ દ્રવ્ય છે.
આકાશના
અન તપ્રદેશ છે. લેાકાકાશના અસ`ખ્યપ્રદેશ છે. અલેકાકાશના અનંતપ્રદેશ છે. આકાશદ્રવ્ય અનાદિ અનંત છે. આકાશ અરૂપી છે. અજીવ છે, તેના પ્રતિપ્રદેશે સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આકાશ દ્રશ્ય અન્ય દ્રવ્યમાં પરિણમતુ નથી.
ચેાથું દ્રવ્ય પુદ્ગલાસ્તિકાય છે. પુદ્ગલ પરમાણુ અનંત છે, પ્રત્યેક પરમાણુમાં એક વણુ એક ગંધ, એક રસ, અને એ સ્પર્શ રહ્યા હૈાય છે. એ પરમાણુ ભેગા થાય ત્યારે ણુક કહેવાય છે. ત્રણ પરમાણુ ભેગા થાય, ત્યારે ત્ર્યણુક સ્કંધ થાય છે. અસંખ્ય પરમાણુ ભેગા થાય ત્યારે અસંખ્યાતાણુક કહેવાય છે. અનંતપરમાણુ ભેગા થાય, ત્યારે અનતાણુક પુદ્ગલધ કહેવાય છે. આકર્મની વાઓ પણ આવા પુલ પરમાણુએથી ખની હાય છે. ઔદારિક વગણામાં અનંત પરમાણુએ હોય છે. તેનાથી વૈકિયવ ણામાં અનંતપરમાણુ વિશેષ હોય છે. તેના કરતાં આહારક વણામાં અનંતપરમાણુ વિશેષાધિક છે.
For Private And Personal Use Only