SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૫) क्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभंगीमनुव्रजति ॥ अंशग्राही नैगमः सत्ताग्राही संग्रहः गुणप्रवृत्ति लोकप्रवृत्तिग्राही व्यवहारः कारणपरिणामग्राही ऋजुसूत्रः व्यक्तकार्यग्राही शब्दः पर्यायांतरभिन्नकार्यग्राही समभिरूढः तत्परिणमनमुख्यकार्यग्राही एवंभूतः इत्याद्यनेकरूपो नयप्रचारः जावंतिया वयणप्पहा, तावंतिया चेव हुंति नयवाया છે તે વાત ભાવાર્થ–પૂર્વપૂર્વના નય પ્રચુરગોચર છે, ઉપર ઉપરના નય અ૫ વસ્તુગોચર વિષયવાળા છે. સત્તા માત્ર ગ્રાહક સંગ્રહનય કરતાં, નૈગમયને વિષય ઘણે છે. - ગમના કરતાં, સંગ્રહને અલ્પવિષત્ર છે, કારણ કે સંગ્રહનય તે સત્તાનેજ ગ્રહણ કરે છે, અને નૈગમનયતે છતાભાવ અને સંકલ્પપણે અછતા સર્વ ભાવને ગ્રહણ કરે છે. અથવા નગમનાય છે તે સામાન્ય અને વિશેષ એ બે ધર્મને રહે છે, અને સંગ્રહ તો સામાન્યને ગ્રહે છે, અને વ્યવહારનય એક વિશેષને રહે છે, માટે સંગ્રહથી વ્યવહારને વિષય અ૫ છે. વ્યવહાર આકૃતિભેદે ભેદ માને છે, પણ સંગ્રહનય માને નહીં. માટે વ્યવહારથી સંગ્રહનય બહુવિષયી છે, ઘટ થવાની માટીમાં ઘટસત્તા રહી છે, તેથી સંગ્રહનય મૃત્તિકાને ગ્રહે, અને વ્યવહારનય આકૃતિમાનું ઘટ ગ્રહે. તેથી For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy